SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક ત્યારપછી જ્ઞાનાવરણ કર્મની પાંચ, દર્શનાવરણ કર્મની નવ અને અંતરાય કર્મની પાંચ - આ ત્રણ ફની પ્રવૃત્તિઓનો એક સાથે ક્ષય ફરે છે. ત્યાર પછી તે અનુત્તર, અનંત સર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ નિરાવરણ, અજ્ઞાનતિમિરથી રહિત, વિશુદ્ધ અને લોકાલોકનું પ્રકાશક કેવળજ્ઞાન આને કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી તે સયોગી રહે છે. ત્યાં સુધી ઐસપિથિક કમનો વધ થાય છે. તે બંધ પણ સુખ સ્પર્શ છે. તેની સ્થિતિ એ સમયની છે. પહેલાં સમર્સ બંધાય છે. બીજા સમયમાં ઉદસ થાય છે. ત્રીજી સમયે નિર્જરા થાય છે. તે કર્મ ક્રમશઃ બદ્ધ, સ્પષ્ટ, ઉરિત અને વેદિત થઈ નિર્જિ થાય છે. તેનાથી તે કર્મ આગામી કાળે અકર્મ થઈ જાય છે. • વિવેચન - ૧૧૮૫ - ક્રોધાદિનો જય રાગ - હેપ - મિથ્યા દર્શનના વિજય વિના થતો નથી, તેથી સગાદિ વિજયને કહે છે. તેમાં પ્રેમ એટલે રાગ, દ્વેષ - અપતિ, મિથ્યાદા - સાંશયિક આદિ, તેના વિજયથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં ઉધત થાય છે. કેમકે પ્રેમાદિ નિમિત્તથી તેની વિરાધના થાય છે. કર્મન્થિ - અતિ દુર્લૅભ ઘતિ કર્મ સ્વરૂપ, તેની સાણા. તેને માટે અનુવર્તે છે. અભ્યસ્થિત થઈને શું કરે છે? આનુપૂવી અનુસાર પહેલા મોહનીયની અઠ્ઠાવીશ કમ પ્રકૃતિનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે છે. પહેલાં અનંતાનુબંધી ક્રોધાદિને એક સાથે અંતર્મુહૂર્તમાં ખપાવે છે. તે અનંતભાગમિશ્યત્વમાં પ્રક્ષેપે છે. પછી તેની સાથે મિથ્યાત્વને ખપાવે છે. કેમ કે તેના પરિણામે વધતા જતાં ઘણાં શુદ્ધ થાય છે. પછી મિથ્યાત્વ અંશોને સમ્યમ્ મિથ્યાત્વમાં પ્રક્ષેપે છે, પછી તેને ખપાવે છે. ત્યાર પછી તેના અંશ સહિત સમ્યકત્વને ખપાવે છે. પછી સખ્યત્વના અવશિષ્ટ દલિક સહિત અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયોને એક સાથે ખપાવવાનું આરંભે છે. તેનું ક્ષપણ કરતાં આ પ્રકૃતિ ખપાવે છે . ગતિ, બળે આનુપૂર્વી, જાતિનામ, વાવત ચઉરિદ્રિય, આતપ, ઉધોત, સ્થાવર અને સૂક્ષ્મ. સાધારણ, અપર્યાપ્ત, નિદ્રાનિદ્રા, પ્રચલા-પ્રચલા, ત્યાનદ્ધિને ખપાવીને બાકીની આઠને ખપાવે છે. પછી પણ કિંચિત્ અવશેષને નપુંસકવેદમાં પ્રક્ષેપીને તેના સહિત અપાવે છે. એ પ્રમાણે સ્ત્રી વેદને ખપાવે છે. પછી અવશિષ્ટ સહિત હાસ્યાદિ છને ખપાવે છે. તેના અંશ સહિત પુરુષ વેદને - x x- પછી સંજવલન કોપને ખપાવે છે. એ પ્રમાણે પૂર્વ-પૂર્વના અંશ સહિત ઉત્તર ઉત્તરને ખપાવે છે. યાવતુ સંજ્વલન લોમ સુધી ખપાવે છે. - x-xએ પ્રમાણે મોહનીય કર્મને ખપાવે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત ચયાખ્યાત ચારિત્રને અનુભવતો છદ્મસ્થ વીતરાગતાથી બે ચરમ સમયના પહેલા સમયે નિદ્રા અને પ્રયલા નામની પ્રકૃતિને ખપાવીને દેવગતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy