________________
૨૧/૩૯૬
૨૨૩ પ્રકૃતિ રૂપ, નિરંજન - કર્મસંગથી રહિત અથવા નિરંગણ - સંયમ પ્રતિ નિશ્ચલ, શૈલેશી અવસ્થા પ્રાપ્ત તેથી જ બાહા અને અત્યંતર આસક્તિ હેતુથી (તેને તજીને) અતિ દુરપણાથી મહાન સેવા ભવોદપિ - દેવાદિ ભવ સમૂહને ઉલ્લંધીને મોક્ષમાં ગયા.
આ જ અર્થને સ્પષ્ટ કરવાને માટે નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૪૩ + વિવેચન -
ઘણાં વર્ષો સુધી તપશ્ચરણ કરીને તે કલેશ, તે નિવારીને તે સ્થાનને સંપ્રાપ્ત થાય છે, જે સંપ્રાપ્ત થતાં શોક રહેતો નથી. - - -
| મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૨૧ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
કર
ભાગ - ૩૮ - પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org