SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતરાધ્યયન ભૂલસૂત્ર-સટીક અનુવાદ ત્યારપછી તેના હરણને લોહીથી લિમને પુરુષનો હાથ છે, તેમ સમજીને ગીધે ગ્રહણ કર્યું. પછી પુરંદરયશા આગળ પાડ્યું. તેણી પણ તે દિવસે ખેદ કરે છે કે - સાધુઓ દેખાતા નથી. જોહરણને પુરંદર,શાએ જોયું. કંબલ-(જોહરણ)ને ઓળખ્યું. તે તેણીએ જ ખંધકષિને આપેલ. તેણીએ જોયું કે તેણીના ભાઈમુનિને મારી નંખાયા છે. તેણીએ રાજાની ખિસા કરતા કહ્યું- હે રાજા ! પાપ થયું, આ વિનષ્ટ થયા. તેણીએ વિચાર્યું કેદીક્ષા લઈ લઉં. દેવ તેને મુનિસુવ્રત સ્વામી પાસે લઈ ગયા. તે બંધક દેવે પણ નગરને બાળી નાંખ્યું. લોકો ચાલ્યા ગયા. આ જ પણ તે દંડકારણ્ય કહેવાય છે. અરણ્યને વન કહેવાય છે, તેથી દ્વારગાથામાં “વન” કહેલ છે. અહીં તે સાધુઓ વડે જે રીતે વાપરીષહ સમ્યફ તયા સહન કરાયો. તે પ્રમાણે સાધુએ સહન કરવો. ખંધકની જેમ અસહનકકત ન થવું. બીજા વડે અભિવત થયેલા સાધુને તથાવિધ ઔષધાદિ અને ગ્રાસાદિ સદા ઉપયોગી થાય, તે સાધુએ યાચવા જોઈએ, તેથી યાચના પરીષહ - • સત્ર - ૭, ૮ નરે જણાગાર બિકની ચા ચયાં સદા હર છે કે તેમણે વજા, પાસાદિ બ યાચનાથી મળે છે. તેની પાસે હાયિત ન હોય, ગૌરીને માટે ઘરમાં પ્રતિષ્ઠ સાણને માટે ગલક્ષ્ય સાથે હાથ મારો સરળ નથી, તેથી મૃકવાસ જ શ્રેષ્ઠ છે, મુનિ એવું ન ચિંતવે. • વિવેચન - 20, ૮ દુઃખેથી કરાય તે દુષ્કર - દુરનુષ્ઠાન, ખલુ વિશેષણ, નિરુપકારી એ વિશેષનું ધોતક છે. નિત્ય - સવકાળ, ચાવજીવ. તેમને શું દુષ્કર છે? આહાર, ઉપકરણાદિ ચાચવાથી મળે છે. દાંત ખોતરણી પણ અયાચિત ન હોય તેથી બધી વસ્તુની યાચના કરવી, વિશેષથી દુષ્કર છે. ગાયની જેમ ચરવું, તે ગોચર, જેમ આ પરિચિત કે અપરિચિત વિશેષને છોડીને જ પ્રવર્તે છે, તેમ સાધુ પણ ભિક્ષાર્થે, તેમાં પ્રધાન આ એષણાયુક્ત ગ્રહણ કરે છે, પણ ગાયની જેમ ગમે તે નહીં, તેમાં પ્રવિષ્ટને ગોચરાગ્ર પ્રવિષ્ટને હાથ સુખેથી પસારવો (શા માટે ?) આહારાદિ ગ્રહણને માટે તે સુપચાસ્ક, કઈ રીતે નિરૂપકારીવડે બીજાને પ્રતિદિન ખુશ કરવા શક્ય છે? એ કારણે ગાઈંશ્ચ અતિ પ્રશસ્ય છે. તેમાં કંઈ માંગવું ન પડે. અને પોતાના હાથે કમાઈને દીન આદિના સંવિભાગ કરીને ખવાય છે. આ પ્રમાણે ભિક્ષુ ન વિચારે. કેમકે ગૃહવાસ બહુ સાવધ છે, નિરવધ વૃત્તિને માટે તેનો પરિત્યાગ કરવો. તે માટે સ્વર્ય ન રાંધતા ગૃહસ્થ પાસે યાચના કરવી. હવે રામદ્વાર, તેમાં “દુકકર ખલુ ભો! fbટ્ય” એ સૂત્રને અર્થથી પર્શતા ઉદાહરણને કહે છે - • નિર્યુક્તિ - ૧૧૪૧ + વિવેચન - યાયના પરીષહમાં અહીં બલદેવનુ ઉદાહરણ આ પ્રમાણે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy