________________
૨૧૭
અધ્ય. ૨૧ ભૂમિકા
અધ્યયન - ૨૧ - “સમુદ્ધપાલિત” છે
૦ મહાનિગ્રન્થીય નામક વીસમું અધ્યયન કહ્યું. હવે એકવીસમું આરંભીએ છી. તેના આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં અનાથતા અનેક રીતે કહી. અહીં તેની વિચારણાથી વિવિક્ત ચર્ચા વડે જ ચરવું જોઈએ, એ અભિપ્રાયથી તે જ કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો પૂર્વવત્ પ્રરૂપીને યાવત નામ નિષ્પન્ન નિક્ષેપામાં “સમુપાલિત' નામથી સમુદ્રપાલનો નિક્ષેપો કહે છે :
• નિર્યુક્તિ - ૪૩૦, ૪૩૧ + વિવેચન -
સમુદ્ર વડે પાલિત તેનો નામાદિ ચાર ભેદે નિક્ષેપો કરવો ઇત્યાદિ બધુ પૂર્વવત કહેવું. ભાવથી સમુદ્રપાલ એ નામ કર્મને વેદનો તેતેનાથી આ સમુદ્રપાલ અધ્યયન આવેલ છે. સમુદ્ર વડે પાલિત એ વ્યુત્પત્તિને જણાવવા માટે કહેલ છે. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિપન્ન નિક્ષેપાનો અવસર છે, તે સૂત્ર હોય તો થાય, તેથી સૂત્ર કહે છે. '
• સૂત્ર - ૨૭૩ થી ૭૮૨ -
(૭૭૩) ચંપા નગરીમાં “પવિત’ નામે એક વણિક શ્રાવક હતો. તે મહાત્મા ભગવંત મહાવીરનો શિષ્ય હતો.
(૩૭૪) તે શ્રાવક નિન્જ પ્રવચનનો વિશિષ્ટ વિદ્વાન હતો. એક વખત પતિ જહાજથી વ્યાપાર ફરતો તે પિફુડ નગરમાં આવ્યો.
(૭૭) પિહુડ નગરમાં વ્યાપાર કરતી વખતે તેને એક વેપારીઓ પોતાની પુત્રી પરણાવી. થોડા સમય પછી ગર્ભવતી પત્નીને લઈને દેશ ચાલ્યો.
(૩૭૬) પાલિતની પત્નીને સમુદ્રમાં જ પુત્રને જન્મ આપ્યો. તેનો જન્મ સમુદ્રમાં થવાથી તેનું નામ સમુદ્રપાલ” રાખ્યું.
(૭૭) તે ભાવક સફલ ચંપાનગરીમાં પોતાને ઘેર આવ્યો. તે સુકુમાર બાળક તેના ઘરમાં આનંદથી મોટો થવા લાગ્યો.
(૩૭૮) તે બાળકે બોંતેર કળા શીખી, તે નીતિ નિપુણ થઈ ગયો. સુવાવસ્થાથી સંપન્ન થયો ત્યારે બધાંને સુંદર અને ધિસ લાગવા માંડયો.
(૦૭૯) પિતાએ તેના માટે રૂપિ' નામની સુંદર પની લાવી આપી તે પોતાની પત્ની સાથે દોસુંદક દેવવતુ સુરમ્ય પ્રાસાદમાં કીડા ફરવા લાગ્યો.
(૭૮) કોઈ સમયે તે પ્રસાદના ઝરમાં બેઠો હતો. વણજબ ઉચિત આભુષણથી મુક્ત વધ્યને વધ્યસ્થાને લઈ જવાતો તેણે જોયો,
(૭૮૧) તેને જોઈને સંવેગ પામ સમદ્રપાલે મનમાં આ પ્રમાણે કહ્યું : ખેદની વાત છે કે - આ અશુભ કર્મોનું દુઃખદ પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org