________________
૧૬/૫૧૫
૧૬૧ સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઇંદ્રિયોને ચાવતું ધ્યાન કરતો રહે છે, તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. તે ઉન્માદને પામે છે, રોગાતક થાય છે, કેવલિયમ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિરન્થો ઓની ઇંદ્રિયોનું ચિંતન કરવું ન જોઈએ.
• વિવેચન - પ૧૫ - - સ્ત્રીઓના નયન, નાસિકાદિ ઇંદ્રિયો, મનોહર - જોવા માત્રથી ચિત્તને હરનારી, મનોરમ - જોયા પછી પણ તેના ચિંતનથી આ@ાદ ઉત્પન્ન કરે તે મનોરમ, આલોકિત - ચોતરરૂપી જેવી, નિધ્યતા દર્શન પછી તેનું અત્યંત અનચિંતન કરવું - - અથવા આલોકિત - કંઈક જોવી, નિધ્યતિ એટલે એટલે પ્રબંધથી નિરીક્ષિત. તેમ ન કરે તે નિગ્રન્થ. હવે પાંચમું સ્થાન કહે છે -
• સૂત્ર - ૨૧૬ -
માટીના દિવાલના અંતરથી, વસ્ત્રના અંતથી કે પાકી દિવાલના અંતરથી સ્ત્રીઓના ફૂજન, રૂદન, હાસ્ય, ગર્જન, આકંદન કે વિલાપના શબ્દો સાંભળતા નથી, તે નિર્ચન્હ છે. એમ કેમ? આચાર્યએ કહ્યું -
ને માટીની ભત કે વઢના કે પાકી ભીતિના અંતરે જુએ છે સાવ વિલપિત શબ્દોને સાંભળતા. બહાસારીના બ્રહ્મચર્યમાં શંકા, ફાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થતાં, ભેદને પામે છે. ઉન્માદને પ્રાપ્ત થાય છે. દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા ફેવલિ પ્રજ્ઞસ વર્ષથી રાવત બ્રશ થાય છે, તેથી નિષ્ણ સીને કુસંતરમાં વાવત સાંભળતો ન વિસરે.
• વિવેચન - ૫૧૬ - - સ્ત્રીઓને કુચ - ખટિકાદિથી ચિત, તેના વ્યવધાનથી કે તેમાં, વસ્ત્રના અંતરથી અર્થાતુ પડદા પાછળથી, ભિતિ - પાકી ઇંટથી બનાવેલ, તેના અંતરેથી રહીને, વિવિધ પક્ષીની ભાષાથી અવ્યક્ત શબ્દ જે કામ કડા ભાવી હોય, સતિ કલહાદિથી સ્ત્રી વડે કરતા શબ્દને રુદિત, પંચમ આદિ ગીત શબ્દ, કટકડાદિ હસિત શબ્દ, સ્વનિત શબ્દ, રતિ સમયે થતાં કંદિત શબ્દ કે તેમના વડે થતાં વિલાપ કે પ્રલાપ રૂપ શબ્દોના જે શ્રોતા ન થાય, તે નિર્ગળ્યું છે. છઠું સ્થાન કહે છે -
• સૂત્ર - પ૧૭ -
જે સંયમગ્રહણની પૂર્વેની રતિ અને ક્રીડાનું અનુસ્મરણ કરતો નથી, તે નિબ્ધ છે. એમ કેમઆચાર્ય કહે છે - જે સંયમ ગ્રહણની પૂર્વની રતિક્રીડાનું અનુસ્મરણ રે છે, તે બહાસારી નિગ્રન્થને બહારર્સ વિષયમાં શંકા, કાં કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પામે છે. ઉત્પાદન પ્રાપ્ત કરે છે, દીર્ઘકાલિક સેગાનંદ થાય છે અથવા કેહિ કામ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિોએ સ્ત્રીઓ સાથે પૂરત કે પૂર્વ ક્રિીડિતનું અનુસ્મરણ કરવું ન જોઈએ. 381નો
For Private & Personal Use Only
Jain Education international
www.jainelibrary.org