SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧/૧૨૭ થી ૧ર૪પ ૧ ૩૧ (૧૨૨૯) ત્રણ દંડ, ત્રણ ગારવ, ત્રણ શલ્યોનો જે ભિક્ષુ સદૈવ ત્યાગ કરે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૯૩૦) દેવ, તિયય અને મનુષ્ય સંબંધી ઉપસર્ગોને જે ભિન્ન સદા સહન કરે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૩૨) જે ભિક્ષુ વિકથાઓનો, કષાયોનો, સંસાઓનો અને બંને અશુભ ધ્યાનોનું સદા વર્જન કરે છે, તે સંસામાં રોકાતા નથી. ' (૧૯૩૨) જે ભિા તો અને સમિતિના પાલનમાં તથા ઇંદ્રિયવિષયો અને ક્રિયાઓના પરિહારમાં સદા યનશીલ રહે છે, તે સંસામાં રોકાતા નથી. (૧ર૩૩) જે ભિક્ષુ છ હૈયા, છ કાય, છ આહાર કારણોમાં સદા ઉપસોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૨૩૪) પિડાવગ્રહોમાં, સાત આહાર પ્રતિમામાં, સાત ભયસ્થાનોમાં સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૩) મદ સ્થાનોમાં, બહાચર્સ ગુમિમાં, દશવિધ ભિા ધર્મમાં, જે ભિક્ષ સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૨૩૬) ઉપાસકોની પ્રતિમાઓમાં, ભિક્ષ પ્રતિમાઓમાં જે ભિક્ષ સા ઉપસોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૩) ક્રિયાઓમાં, જીવ સમદાયમાં, પરમાવાર્ષિક દેવોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૩૮) ગાથા ષોડશકમાં કાને સાસંયમમાં જે ભિન્ન સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. (૧૨૩૯) બ્રહ્મચર્યમાં, જ્ઞાત સાધ્યયનોમાં, અસમાધિ સ્થાનોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. (૧ર૪૦) એકવીશ શાલ દોષોમાં, બાવીશ પરીષહોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ સખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૪૧) સુરગડાંગના એનીશ દિવસનોમાં, પાવિકમાં અને દેવોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૪ર) પચ્ચીશ ભાવનાઓમાં, દશા આદિના ઉદેશોમાં જે ભિન્ન સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૪૩) અણગાર ગુણોમાં જાને તથૈવ પ્રકામાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૨૪૪) પાપશુત પ્રસંગોમાં અને મોહ પ્રકલામાં જે ભિક્ષા સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. (૧ર૪૫) સિદ્ધોની એકશ ગુણોમાં, સોગ સંગ્રહમાં, ૩૩ - શતનામાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy