SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/૧૭૨૬ થી ૧૭૩૦ ૨૨૧ એ પ્રમાણે સાધુની, ગુરુની આદિની નિંદા કરે. એ પ્રમાણે અવર્ણ બોલવાનો જેમનો સ્વભાવ કે આચાર છે, તે અવર્ણવાદી. માયા - શઠતા, સ્વસ્વભાવને ગોપાવવા આદિ વડે - Xએ પ્રમાણે તે કિબિણિકી ભાવનાને કહે છે. ૦ આસુરી - જેને ક્રોધનો વિસ્તાર વિચ્છેદ પામતો નથી, સદાવિરોધશીલપણાથી, પછી અનુતાપ કર્યા વિના, ક્ષણણા - પામણા આદિ વડે પણ પ્રસિદ્ધિ ન પામીને વર્તે*- x x• x- એવી એવી રીતે આસુરી ભાવનાને કહે છે. ૦ શસ્ત્ર - ખગ ઋરિકા આદિ, જેના વડે વધ વગેરે કરાય છે, તેનું ગ્રહણ - સ્વીકાર કરવો. આત્મામાં અવધારણ કરવું. - વિષ - તાલપુર આદિ, તેનું ભક્ષણ કરવું • જ્વલન - પોતાની જાતને બાળી નાખવી અર્થાત બળી મરવું. • જળ પ્રદેશ - પાણીમાં ડૂબી જઈને આત્મહત્યા કરવી. - ચ શબ્દથી મૃગુપત આદિ અન્ય રીતે આત્મહત્યા કરવી. - આચાર - શાસ્ત્ર વિહિત વ્યવહાર, તેના વડે જે ઉપકરણ કે ભાંડ આદિ, તથા જે શાસ્ત્ર વિહિત નથી તેવા અનાચાર ભાંડોપકરણ આદિ. તેનો હાસ્ય, મોહ આદિથી પરિભોગ કરવો. ઉક્ત આત્મહત્યા કે અનાચાર માંડ સેવનાદિ વડે જન્મ અને મરણને ઉપચારથી તેના - તેના નિબંધક કર્મોને બાંધે છે અતિ આત્માની સાથે વિશ્લષ્ટ કરે છે. સંકલેશ જનકત્વથી આ શસ્ત્રાદિ ગ્રહણ તે અનંત ભાવના હેતુપણે છે માટે કમ બંધ કહ્યો. આના વડે ઉન્માર્ગનો સ્વીકર અને માર્ગમાં વિપતિપતિ કહેલી છે. અને અર્થ વડે “મોહી' ભાવના બતાવી છે. - x x (શંકા) પૂર્વે આવી ભાવનાનું ફળ દેવગતિમાં જવા રૂપ કહ્યું, અહીં અન્ય રીતે કહો છો, તેમાં વિરોધ કેમ ન આવે? (સમાધાન પૂર્વે જે ફળ કહ્યું તે અનંત ફળને આશ્રીને કહેલ છે, જ્યારે અહીં આ ફળ કહ્યું તે પરંપર ફળને આશ્રીને કહેલ છે. તેમાં સર્વ ભાવનાનો ઉપન્યાસ છે. તેથી જ અહીં એ પ્રમાણે કહેલ છે કે - “આ ભાવનાઓ ભાવીને દેવદુર્ગતિને પામે છે, પછી ત્યાંથી અવીને અનંત ભવસાગરમાં ભ્રમણ કરે છે.” હવે ઉપસંહાર દ્વારથી શાસ્ત્રનું માહાભ્ય જણાવવાને માટે સૂત્રકાર મહર્ષિ માત્ર અધ્યયનને આશ્રીને નહીં પણ સમગ્ર શાસ્ત્રને આશ્રીને છેલ્લું સૂત્ર બતાવી રહ્યા છે - • સૂત્ર - ૧૩૩૧ - આ પ્રમાણે ભવ્ય જીવોને ભિખેત જણ ઉત્તરાધ્યયનો અથવા ઉત્તમ અધ્યાસોને પ્રગટ કરીને બુદ્ધ, શત વંશીય ભગવન મહાવીર નિવણને પામ્યા - તેમ હું કહું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy