________________
૧૦૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ 3 • સૂત્ર - ૧૧૩૬ -
ભગવન ! ધર્મકથાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધર્મકથાની જીત કમની નિર્જરા કરે છે, પ્રવયનાથી પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભાવિમાં શુભ ફળ દેનારા કર્મોનો બંધ કરે છે.
વિવેચન - ૧૧૩૬ -
એ પ્રમાણે અભ્યસ્ત ચુતથી ધર્મકથા પણ કરવી જોઈએ, તેથી તેને કહે છે - ઘર્મકથા આર્થાત વ્યાખ્યાન રૂપથી નિર્જરાને પામે છે. અતવા પ્રવચનને પ્રકાશિત કરે છે. કહ્યું છે કે - પ્રવચની, ધર્મકથી આદિ આઠ ધર્મપ્રભાવકો કહ્યાં છે. સૂત્રપણાથી આગામી કાળ ભાવી ભદ્ર - કલ્યાણ જેમાં છે, તેવા કર્મો બાંધે છે. અથવા આગામી કાળમાં શાશ્વત ભદ્રતાથી અનવરત કલ્યાણપણાથી ઉપલક્ષિત કર્મો બાંધે છે. અર્થાત શુભ કમ ઉપાર્જે છે.
• સૂત્ર - ૧૧૩૩ -
ભગવાન ! શુતની આરાધનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? સુત આરાધનાથી જીવ અજ્ઞાનનો ક્ષય કરે છે. અને કલેશને પ્રાપ્ત થતાં નથી.
• વિવેચન - ૧૧૩૩ •
આ રીતે પંચવિધ સ્વાધ્યાયરતથી મૃત આસધિત થાય છે, તેથી મૃતની આરાધના કહે છે. શ્રતની સમ્યમ્ આવનાથી અજ્ઞાન - અનાવબોધને દૂર કરે છે અને વિશિષ્ટ તત્વાવબોધને પામે છે. અને સગાદિ જનિત સંક્લેશના ભાગી થતાં નથી. તેના વાશથી નવા નવા સંવેગને પામે છે. • x x-.
• સૂત્ર - ૧૧૩૮ -
ભગવના મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી જીવને શું કામ થાય છે? મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી સિત્તનો નિરોધ થાય છે.
• વિવેચન • ૧૧૩૮ -
શ્રતની આરાધના એકાગ્ર મન સંનિવેશથી જ થાય છે. તેથી શ્વે તેને કહે છે - જેનું શુભ આલંબન છે, તે એકાગ્ર, તેમાં મન રાખીને તેની સ્થાપના કરવી, અથવા એક અગ્રમાં જ મનને સ્થાપવા પડે ઉન્માર્ગમાં પ્રતિ ચિત્તનો નિરોધ - નિયંત્રણ કરવી તે ચિત્ત નિરોધ, તેને કહે છે.
• સૂત્ર - ૧૧૩૯ -
ભગવન સંયમથી જીવને શું પ્રાપ્ત થાય છે? સંયમથી આશવનો નિરોધ પ્રાપ્ત થાય છે.
• વિવેચન - ૧૧૩૯ -
એકાગ્ર મનવાળાને જ સંચમચી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, તેથી સંયમને કહે છેસંચમ એટલે પાંચ આશ્રવથી વિરમણ આદિ વડે, અવિધમાન કર્મત્વને પામે છે. કેમકે તેઓ આશ્રવથી વિરમેલ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org