________________
૧૫૪
ઉત્તરાધ્યયન મલસુત્ર-સટીક અનુવાદ/૧ પરમદુર્લભ છે. અહીં નિકુવ વક્તવ્યતાને કેટલાંક કહે છે, તે ઉચિત છે.
૦-૦ હવે આ ત્રણે પામ્યા પછી સંયમ વીચના દુર્લભત્વને કહે છે. • ક્રમ ૧૫
શત અને અા પામીને પણ સંયમમાં પરષાર્થ ઘણો દુર્લભ છે. ઘentને સંયમમાં રુચિ હોવા છતાં પણ તેને સમજ સ્વીકારી શક્તા નથી.
• વિવેચન ૧૦૫
શ્રુતિ, ચ શબ્દથી મનુષ્યત્વ અને શ્રદ્ધા પૂર્વવતુ પામ્યા પછી પણ સંયમ વિષયક વીર્ય, વિરોષથી દુર્લભ છે. જે કારણ ઘણાં લોકોને તે સુયતુ હોવા છતાં પણ - માત્ર મનુષ્યત્વ પામીને નહીં પરંતુ સાંભળે પણ, શ્રદ્ધા પણ કરે જ. છતાં પણ સૂત્રપણાથી તેને સ્વીકારે નહીં, કેમકે ચાસ્ત્રિ મોહનીય કર્મનો ઉદય હોય છે. સત્યકિ, શ્રેણિક આદિવત, સ્વીકારતા નથી.
હવે દુર્લભ એવા આ ચાર અંગનું ફળ કહે છે : • સુત્ર - ૧૦૬
મનુષત્વ પામીને જે ધર્મને સાંભળે છે, તેમાં માતા કરે છે, તે તારની સંયમમાં પુરુષાર્થણી સંવૃત થાઈ, કમરજને દૂર કરે છે.
• વિવેચન - ૧૦૬
મનુષ્યત્વમાં પામીને, જે કોઈ ધર્મ સાંભળીને, તેની શ્રદ્ધા કરે. તે નિદાનાદિ રહિતતાથી પ્રશસ્ય તપયુક્ત, સંયમમાં ઉધોગ પામીને, બધાં આશ્રયને સ્થગિત કરીને તે હંમેશા દૂર કરે છે. શું? જેના વડે સ્વચ્છ સ્ફટિકવતું શુદ્ધ સ્વભાવી આત્મા પણ અન્યથાત્વને પામે છે તે રજ - કર્મના બધ્યમાનત્ત્વથી બદ્ધ, તેને દૂર કરીને મુક્તિ પામે છે. અહીં શ્રદ્ધા વડે સમ્યકત્વ કહે છે. તેના વડે જ્ઞાન બતાવ્યું. તેનાથી મોક્ષ માર્ગ વિરોધ થતો નથી.
અહીં પરલોકનું ફળ કહ્યું હવે આ જ ફળને કહે છે - • સબ-૧૦૦
જુભૂતને શુદ્ધિ પ્રાપ્ત થાય છે, શુદ્ધ હોય તેમાં જ ધર્મ રહે છે, ધર્મ વાળો ઘીથી સિંચિત નિવત પરમતિને પામે છે.
• વિવેચન -૧૦
શુદ્ધિ - કષાય રૂપી કાલુપતાનો અપગમ થાય છે. ઋજુભૂત - ચાર અંગપામીને મુક્તિ પ્રતિ પ્રગુણીભૂતને, અત્યાદિ ધર્મની શુદ્ધિ પામીને અવિચલિતપણે રહે છે. અશુદ્ધને કદાચિત્ કષાયના ઉદયથી વિચલન પણ થાય. શુદ્ધિમાં સ્થિત નિવૃત્તિ - નિર્વાણ અથતિ સ્વાથ્યને પામે. પરમ - એક માસના પર્યાય વાળો શ્રમણ વ્યંતરની તેજલેશ્યાને ઓળંગી જાય છે. ઇત્યાદિ. તેવું સુખ રાજરાજને પણ ને મળે. તેને પામે. જેમ ઘી વડે સિંચિત અગ્નિ - X x- નિવણ એટલે જીવન મુક્તિને પામે. - x x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org