________________
૧૦૮
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ • સુત્ર - ૧૪૪૩ -
આ પ્રમાણે વેશ્યાઓના અનુભાગને જાણીને આપ્રશસ્ત વેશ્યાઓના પરિત્યાગ કરીને, પ્રશસ્ત લેયાઓમાં અતિષ્ઠિત થવું જોઈએ - તેમ હું કહું
• વિવેચન - ૧૪૪૩ -
જે કારણથી આ પ્રશસ્તા લેશ્યા દુર્ગતિનો હેતુ છે અને પ્રશસ્તા લેશ્યા સુગતિનો હેતુ છે, તે કારણથી અનંતર કહેલી લેગ્યાના અનુભાગને વિશેષથી જાણીને કૃષ્ણાદિ ત્રણે અપ્રશસ્ત લેશ્યાનો ત્યાગ કરીને તેજસ આદિ ત્રણ પ્રશસ્તાનો ભાવ પ્રતિપતિથી મુનિ આશ્રય કરે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન - ૩૪ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org