SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૦ . • વિવેચન - ૫૦ અનંતરોક્ત પરીષહોની વિભક્તો - સ્વરૂપ સંમોહ અભાવરૂપ વિભાગો ભગવંત મહાવીરે પ્રરૂપેલ છે. તે પરીષહ પ્રવિભક્તિને તમને પ્રતિપાદિત કરીશ, તે ક્રમથી હું ઉદાહત કરું છું. “કાશ્યપે કહેલ છે” એ વયન શિષ્યનો આદર બતાવવાનો છે. સુધા પરીષહ દુસહ હોવાથી કહે છે - • સુખ - પ૧, પર ભૂખથી પીડાતા દેહવાળો તપસ્વી બિલા, મનોબળથી યુકત થઈ ફળ આદિ ન દે, ન દાવે. ન સ્વર રાવે, ન ધાને વેદનાથી કાકા સમાન શરીર દુબળ થઈ જાવ, કુશ રd જાય, ધમનીઓ દેખાવા લાગે તો પણ આરાન-પાનનો મામાન આદમનથી વિચરણ કરે. • વિવેચન • પ૧, પર ભુખ વડે સર્વાગી સંતાપ તે દિગિંછા પરિતાપ, તેના વડે - બુભૂક્ષા વ્યાપ્ત શરીર હોય, જેને તપ છે તેવા તપસ્વી, વિકૃષ્ટ અટ્ટમાદિ તપ - અનુષ્ઠાનવાળા, તેવા ગૃહસ્થો પણ હોય તેથી કહે છેભિક્ષુ - સાધુ, તે પણ સંયમ વિષયક બા વાળો હોય તે ફલ આદિને સ્વયં ન છેદે, ન છેદાવે. સ્વયં સંધે નહીં, ધાવે નહીં, ઉપલક્ષણથી બીજા છેદનાર કે રાંધનારને ન અનુમોદ, તેથી જ સ્વયંખરીદે નહીં, ખરીદાવે નહીં, ખરીદનારને અનુમોદે નહીં, ભૂખથી પીડાવા છતાં નવ કોટિશુદ્ધિને ધારણ કરે. કાલી - કાકજંઘા, તેના પર્વો મધ્યે સ્થળ અને પાતળા હોય છે. તે કાલીપર્વ સમાન ઘુંટણ - કૂપરાદિ જેમાં છે, તથાવિધ શરીર અવયવોથી સમ્યક્ પણે તારૂપ લક્ષ્મીથી દીપે છે તે “કાલીપવગjકાશ”કહેવાય. xx. તે જ વિકૃષ્ટ તપો અનુષ્ઠાનથી જેના લોહી - માંસાદિ સુકાઈ ગયા છે, હાડ અને ચામ માત્ર રહ્યા છે, તેથી જ કૃશ શરીરી, ધમનિ - શિર વડે વ્યાપ્ત છે. તેવા ધમનિસંતત, એવા પ્રકારની અવસ્થામાં પણ, પરિમાણરૂપ માત્રાને જાણ છે - અતિ લોલુપતાથી નહીં - તે ઓદનાદિ અશન અને સૌવરાદિ પાનનો માત્રા, અનાકુલયિત્ત થઈ સંયમ માર્ગમાં વિયરે. અર્થાત સુધાથી અતિ બાધિત થવા છતાં નવાકોટી શુદ્ધિ આહારને પામીને પણ લોલુપ ન બને કે તેની પ્રાપ્તિમાં દૈન્યવાન ન બને તે પ્રમાણે સુધા પરીષહ સહ્યો છે, તેમ કહેવાય અને સૂત્ર સ્પર્શ' એ તેરમાં દ્વાર સંબંધી નિર્યુક્તિ કહે છે - • નિયુક્તિ - ૮, ૮૮ + વિવેચન - નિયુક્તિ વિશે વિશેષ સ્પષ્ટતા કરતાં વૃત્તિકાર કહે છે - કુમારક આદિ વડે પ્રત્યેક બાવીશે પણ પરીષહોના ઉદાહરણ કહે છે તેથી બતાવે છે કે - કુમારક એટલે ક્ષુલ્લક, લેણ - લયન, મલ્લર - આર્યરક્ષિતના પિતા, આનું સૂત્રસ્પર્શિત્વ સૂબસૂચિત ઉદાહરણના પ્રદર્શકત્વથી છે. અહીં નિયુક્તિકાર જે “છિન્દ' ઇત્યાદિ સૂત્ર અવયવ સૂચિત કુમારક ઇત્યાદિ દ્વારમાં કહેલ સુધા પરીષહનું ઉદાહરણ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy