________________
3.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
નખિકા નિષ્પન્ન અન્ન અતિ રસ વગરનું હોય અથવા અસાર એવા વાલ અને ચણાદિ લે. શા માટે ? શરીરના નિવહિને માટે ખાય - ભોગવે.
સાપનાર્થે શબ્દથી એ પ્રમાણે સૂચિત છે કે - જો શરીરનો નિર્વાહ હોય તો જ તેને ખાય, જો અતિ વાયુ આદિ થયેલા હોય તો ત્યારે યાપના જ ન હોય, તેથી ન ખાય, આ ગચ્છમાં રહેલની અપેક્ષાએ છે. ગચ્છમાંથી નીકળેલા તો યાપનાર્થે આ જ વસ્તુનો ઉપભોગ કરે - બોરનું ચૂર્ણ ખાય. આનું પ્રાંતત્વ અતિરૂક્ષપણાથી છે. ઉપલક્ષણથી અસાર વસ્તુનું ગ્રહણ જાણવું. અહીં ફરી ક્રિયાના અભિધાનથી - એક જ વખત આવું ખાય તેમ નહીં પણ અનેક વખત આવો આહાર કરે, તેમ જાણવું. “શુદ્વૈષણાથી આત્માને સ્થાપે” તેનાથી વિપરીતમાં બાધકને કહે છે . • સૂત્ર - ૨૨૧
જે સાધુ લક્ષણશાસ્ત્ર, સ્વશાસ્ત્ર અને અંગવિધાનો પ્રયોગ કરે છે, તેને સાધુ કહેવાતો નથી. એ પ્રમાણે આચાર્યોએ કહેલ છે.
• વિવેચન
-
૨૨૧ -
જે શુભાશુભ સૂચક પુરુષલક્ષણાદિ, રૂઢિથી તેના પ્રતિપાદક શાસ્ત્રને પ્રયોજે. રૂઢિથી જે સ્વપ્નના શુભાશુભ ફળ સૂચક શાસ્ત્રને પ્રયોજે જેમકે - સફેદ બળદના સ્વપ્ર દર્શનથી યશની પ્રાપ્તિ થાય. અંગવિધા - મસ્તક વગેરે અંગનું સ્ફૂરણ, તેનાથી શુભાશુભ સૂચિકા ઇત્યાદિ વિધાને કહે. અથવા પ્રણવ-માયા બીજાદિ વર્ણ વિન્યાસ રૂપ, અથવા અંગ – અંગ વિશ્વમાં વ્યાવર્ણિત ભૌમ અંતરિક્ષાદિ વિધા, જેમકે - હલિ હલિ માંગિની સ્વાહા, ઇત્યાદિ વિધાનુવાદ પ્રસિદ્ધા. - ૪ - ૪ - આ બધાને જે પ્રયોજે છે તેમાંથી કોઈપણ લક્ષણની પ્રવૃત્તિ કરે તે કેવા થાય ?
- * - * -
આવા પ્રકારનાને ‘સાધુ' કહેવાતા નથી, તેમ પ્રતિપાદિત કરેલ છે. અહીં પુષ્ટ આલંબન વિના આ લક્ષણાદિ શાસ્ત્રની પ્રવૃત્તિ કહી છે તેમ જાણવું. અન્યથા આવો પ્રયોગ કરનાર બધાંને આ આપત્તિ આવશે એ પ્રમાણે આર્યોએ કે આચાર્યોએ કહેલ છે. આના વડે યથાવસ્થિત વસ્તુવાદિથી આત્મામાં બીજાના અપવાદનો દોષ નિવારેલ છે. આવા પ્રકારના તેઓ જે પામે છે, તે કહે છે -
• સૂત્ર - ૨૨૨
જે વર્તમાન જીવનને નિયંત્રિત ન રાખી શકવાને કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થાય છે, તેઓ કામભોગ અને રસોમાં આસક્ત લોકો અસુરકામાં ઉત્પન્ન થાય છે.
• વિવેચન ૨૨૨
Jain Education International
-
-
આ જન્મમાં અસંયમ જીવિતને બાર પ્રકારના તોવિધાનાદિ વડે નિયંત્રિત ન કરવાથી વ્યુત થાય, કોનાથી ? સમાધિ - ચિત્ત સ્વાસ્થ્ય, તેનાથી પ્રધાન યોગો - શુભ મન વચનકાય વ્યાપાર, તેનાથી. અથવા સમાધિ - શુભચિતની એકાગ્રતા અને યોગ - પૃથક્ જ પડિલેહણાદિ પ્રવૃત્તિ, તે સમાધિયોગથી અનિયંત્રિત આત્માને જ પગલે
-
For Private & Personal Use Only
www.jainelibrary.org