SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ૧૦૩૧૮ • વિવેચન - ૩૧ - અરતિ - વાત આદિથી જનિત ચિતનો ઉદ્વેગ. ગંs - ફેંસી ફોડા. વિસૂરિકા - શરીરને વિધે છે તે અજીર્ણ વિશેષ અલંક - સર્વ આત્મપ્રદેશ અભિવ્યાતિથી આત્માને જીવિત કૃશ્ય કરે છે, તે આતંક - જદી હણનાર રોગ વિશેષ. અનેક પ્રકારે તારા શરીરને સ્પર્શે છે. તેથી વિશેષથી બળના અપચયને લાવે છે. વિશેષથી તારા શરીરને નીચે પાડે છે અને જીવથી મુક્ત કરે છે. તેથી હે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર, જો કે ગૌતમને ફેશ - વાળનું સફેદપણું આદિ સંભવતું નથી. તો પણ તેની નિશ્રામાં રહેલ શિષ્યને પ્રતિબોધ કરવાને માટે કહેલ છે. જે રીતે “અપ્રમાદ’ કરવો જોઈએ, તે કહે છે - • સૂત્ર - ૩૧૮ - જેમ સરકાલીન ઉમદ પાણીથી લિપ્ત થતું નથી, તે પ્રકારે હું પણ તારા બધાં પ્રકારના સ્નેહને ત્યાગીને નિર્લિપ્ત થા. હે ગૌતમ / સમય માબ પણ પ્રમાદ ન કર • વિવેચન - ૩૧૮ : વિવિધ પ્રકારોથી પ્રબળપણે દૂર કરે છે, તે બુચ્છિન્નકર. કોને? સ્નેહ - આસક્તિને. કોના સંબંધી ? પોતાની કોની જેમ ? ચંદ્રના ઉધોત વિકાસી ઉત્પલની જેમ. શારદીય- શરદ હતમાં થયેલ પાણી. જે રીતે તે પહેલાં જળમગ્ન હોય છતાં પણ જળને છોડીને વર્તે છે, તે રીતે તું પણ ચિરસંસ્કૃષ્ટ ચિરપરિચિતપણાથી મારા વિષયના નેહને દૂર કર, એ પ્રમાણે સર્વ સ્નેહ વર્જિત થઈને સમય માત્રનો પ્રમાદ ન કર. અહીં જળને દૂર કર એટલું કહેવાથી અર્થ સિદ્ધ હોવા છતાં જે “શારદ' શબ્દનું ઉપાદાન કર્યું છે, તે શારદીય જળની જેમ સ્નેહનું અતિ મનોરમ– બતાવવાનું છે. • સૂત્ર ૩૧૯ - ધન અને પત્નીનો પરિત્યાગ કરીને તું આણગાર વૃત્તિમાં દીક્ષિત થયેલો છે. તેથી વમન કરેલા ભોગોને તું ન પી. ગૌતમ ! જરા પણ બાદ ન કર, • વિવેચન - ૩૧૯ - પરિહરીને, શું? ઘા - ચતુષ્પદ આદિ, પછી ભાર્યા - પત્નીને. પ્રવ્રાજા - ઘરથી નીકળેલ. અનાર - ભાવભિક્ષુ થા, અનગારિક અનુષ્ઠાન કર, અતિ તેનો સ્વીકાર કર. અથવા અનગારિતાનો સ્વીકાર કર. તેથી ઉલટી કરેલાને ફરીથી પી નહીં. પણ ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. કઈ રીતે વમેલું આપાન થાય છે તે કહે છે - • સૂત્ર - ૩ર૦ - મિત્ર, બંધુ અને વિપુલ ધન રાશિનો સંચય છોડીને ફરી તેની For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy