SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૨ ભૂમિકા સંગ્રહનયથી વિચારતા જીવ દ્રવ્ય કે અજીવ દ્રવ્ય વડે પરીષહ ઉદીરાય છે. તે સામાન્યગ્રાહિત્યથી એકત્વને ઇચ્છે છે, દ્વિત્વકે બહુત્વને નહીં. આ પણ શતભેદપણાથી ચિદરૂપતાથી સર્વને ગ્રહણ કરે ત્યારે જીવ દ્રવ્યથી અને અચિપતાથી ગ્રહણ કરે ત્યારે અજીવદ્રવ્યથી જાણવું. વ્યવહાર નયના મતે જીવ એટલે અજીવ, અજીવ દ્રવ્યથી પરીષહ ઉદીરાય છે. તે એક જ ભંગને ઇચ્છે છે. ૪-૪-૪-૪- બાકીના અર્થાત્ ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવૈભૂત પર્યાયનયોના મતથી - જીવદ્રવ્ય વડે પરીષહ ઉદીચ છે, એ જ ભંગ અભિમત છે, તે જ પર્યાયાસ્તિકપણાથી પરીષહમાણને જ પરીષહ માને છે. ૪- તેનાથી વિપરીત અજીતદ્રવ્ય તે દંડાદિ તે અકારણ છે, કેમકે જીવદ્રવ્ય તે દ્રવ્યગ્રહણ પર્યાયિનચના પણ ગુણ સંહતિરૂપના દ્રવ્યના ઇષ્ટ પણે છે. હવે સમવતાર દ્વાર કહે છે. • નિર્યુક્તિ • ર + વિવેચન - સમવતાર બે ભેદે છે. પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ- જ્ઞાનાવરણ આદિ રૂપ, પુરુષ અને ચ શબ્દથી સ્ત્રી અને પંડકમાં, તે તે ગુણસ્થાન વિશેષતમાં જાણવા. આ પ્રકૃતિ આદિના ભેદ અનુક્રમે કહીશ. • નિર્યુક્તિ - ૩ + વિવેચન જ્ઞાનાવરણ, વેદનીય, મોહનીય અને અંતરાયિક, એ ચાર કમમાં હવે કહેવાનાર બાવશે પરીષહો સમવતરે છે. આના વડે પ્રકૃતિ ભેદ કહ્યો, હવે જેનો જેમાં અવતાર છે, તે કહે છે. • નિર્યુક્તિ - 8 + વિવેચન - પ્રજ્ઞા અને અજ્ઞાન બે પરીષહો જ્ઞાનાવરણમાં અને અંતરાયમાં એક અલાભ પરીષહ અવતરે છે. પરીસહન કરાય તે પરીષહ જ્ઞાનાવરણીયના ઉદય કે ક્ષયોપશમથી બે પરીષહોનો સદભાવ કહ્યો. અંતરાયકર્મના ઉદય કે નિબંધનતથી અલાભ પરીષહ થાય છે. મોહનીય બે ભેદે છે, તેના ભેદમાં અને વેદનીયમાં પરીષહ - • નિક્તિ • ૫ થી ૭ + વિચન - ચાત્રિ મોહનીયમાં સાત પરીષહો અવતરે છે - અરતિ, અયેલ, સ્ત્રી, નૈષેલિકી, ચાચના, આક્રોશ અને સત્કારપુરસ્કાર. ચારિત્રમોહનીયના પણ ઘણાં ભેદ હોવાથી, તેના ભેદના ઉદયથી જે પરીષહનો સભાવ છે તેને કહે છે - અરતિ, ગુપ્તા તથા પુષવેદ, ભય, માન, ક્રોધ અને લોભનો ઉદય. દર્શનમોહનીયમાં દર્શન પરીષહ નિયમથી એક જ છે. બાકીના ૧૧ - પરીષહ વેદનીય કર્મથી સંભવે છે. -૦- પરીષહ શબ્દ ઉક્ત બધામાં જડવો. ગુપ્તા અચેલની જાણવી. અરતિના ઉદયથી અરતિ પરીષહ એ પ્રમાણે બધાં પરીષહોમાં જાણવું. જે ૧૨ પરિષહો વેદનીયના કહ્યા, તે કયા છે ? • નિયુક્તિ - ૮ + વિવેચન - પાંચ સંખ્યા જ છે, તે બીજા પ્રકારે પણ છે, તે કહે છે. અનુક્રમે ભુખ, તરસ, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy