________________
૮ ૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૯૮) જેણે અગિયર અંગો, પ્રકીર્ણક, દષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાન અર્થ સહિત પ્રાપ્ત કરેલ છે, તે “અભિગમસિ” છે,
(૧૦૯૯) સમગ્ર પ્રમાણે અને નયથી જે દ્રવ્યોના બધાં ભાવોને જાણે છે, તે વિસ્તારરુચિ” છે.
(૧૧૦૦) દર્શન, જ્ઞાન, ચારિઆ, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુનિ આદિ ક્રિયાઓમાં જે ભાવથી રુચિ છે, તે “ક્રિયારુચિ” છે.
(૧૧૦૧) જે નિગ્રા પ્રવચનમાં કુશળ છે, મિથ્યા પ્રવચનોથી અનભિજ્ઞ છે, પરંતુ કુદષ્ટિનો આગ્રહ ન હોવાથી અલ્પબોધથી જ જે તqશ્રદ્ધાવાળો છે, તે સંપ રુચિ છે.
(૧૧૦૨) જિનકથિત અસ્તિકા ધર્મમાં, ચુત ધર્મમાં અને ચાસ્ત્રિ ધર્મમાં શ્રદ્ધા કરે છે તે “ધર્મ ”િ જાણવો.
• વિવેચન - ૧૦૯૨ થી ૧૧૦૨ -
સદ્ભુત - અવિતથ, તથાવિધ અર્થ - વિષય જેનો છે, તદ્ભુત અર્થને જ્ઞાન કહે છે. - *- - *- જીવ, અજીવ ફક્ત રૂપ છે. પુન્ય અને પાપ, - - - પરોપદેશ નિરપેક્ષતાથી જાતિ સ્મરણ પ્રતિભાદિ રૂપથી સંગત મતિ તે સંમતિ. આશ્રવ, સંવર અને ચ શબ્દથી અનુક્ત એવા બંધાદિ લેવા. આ બધાંની શ્રદ્ધા કરવી તે.
જે બીજા પાસે સાંભળ્યા વિના જીવાજીવાદિને જાણે તે નિસર્ગ ચિ. આ જ અર્થને ફરી સ્પષ્ટતા કહે છે. જે તીર્થંકર ઉપલબ્ધ જીવાદિ પદાથોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી અથવા નામાદિ ભેદથી ચાર પ્રકારે તેમજ છે, એમ સ્વીકારે, પરોપદેશ વિના શ્રદ્ધા કરે. • • તે નિસર્ગરચિ છે.
ઉપદેશ રુચિ - અનંતરોક્ત આ જ ભાવો • જીવાદિ પદાર્થોને, બીજા દ્વારા કથિત હોય પછી શ્રદ્ધા કરે છે. બીજા કેવા એ? જે આછાતન કરે તે છઘ- ચાર ઘાતિ કર્મ. તેમાં રહે તે છદ્મસ્થ - કેવળજ્ઞાન ન પામેલ. જિન - રાગાદિની જીતે છે તે. ઉત્પન્ન કેવળ જ્ઞાન વડે તીર્થકર આદિ વડે, - - - તેમના ઉપદેશ વડે જે રુચિ તે ઉપદેશ રુચિ.
આજ્ઞારુચિ - સંગ એટલે આસક્તિ, હેપ - પ્રીતિ, મોહ - બાકીની મોહનીય કર્મની પ્રકૃતિ, અજ્ઞાન - મિથ્યાજ્ઞાન રૂપ, જેના નાશ થયા છે, આ બધાંનો સર્વશા અપગત અસંભવ હોવાથી દેશથી જાણવું - x x- અવધારણ કુળપણાથી વાક્યના આજ્ઞા વડે જ રુચિ તે આજ્ઞારુચિ.
સૂબરૂચિ - જે સૂત્ર અથતિ આગમ ભણીને, સૂત્ર ભણવાથી પ્રાપ્ત થાય છે તે સમન્વ. કેવા કૃતથી? આચારાદિ અંગોથી, અનંગ • પ્રવિષ્ટ ઉત્તરાધ્યયનાદિ બાહ્યથી, સૂબના હેતુપણાથી તે સૂબરૂચિ છે.
બીજરુચિ - જીવાદિ એક પદથી જીવાદિ અનેક પદમાં જે વ્યાપિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org