SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ * ૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 અસત્યામૃષા - સ્વાધ્યાય કરવા સમાન તપ નથી. સંરંભ - હિંસાદિનો સંકલ્પ, સમારંભ પરંપરિતાપકર મંત્રો બોલવા, આરંભ - તેવા સંકલેશથી પ્રાણીની હિંસા કરનારા મંત્રો જપવા. હવે કાયગુપ્તિ કહે છે - • સૂત્ર - ૯૫૯, E૬૦ ઉઠવું, બેસવું, સુવું, ઉલ્લંઘવું, પ્રલંઘવું, શબ્દાદિ વિષય - ઇંદ્રિયોમાં પ્રવૃત્ત થયું. સંરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરવું. • વિવેચન ૯૫૯, ૯૬૦ ઉંચે સ્થાને - ઉભવામાં, બેસવામા, સુવામાં, તથાવિધ નિમિત્તે ઉર્ધ્વ ભૂમિકાદિ કુદવામાં, કે ખાડો ઓળંગવામાં, સામાન્ય ગમનમાં તથા સ્પર્શનાદિ ઇંદ્રિયોનું શબ્દાદિ વિષયમાં પ્રવર્તન. તે સ્થાનાદિમાં વર્તતા સંરભ - અભિઘાત, સમારંભ - પરિતાપકર અભિધાત. આરંભ - પ્રાણિવધ રૂપ કાયામાં પ્રવર્તમાન, તે ત્રણેથી નિવર્તવું તે. હવે સમિતિ અને ગુતિનો પરસ્પર તસવત કહે છે - - ♦ સૂત્ર - ૯૬૧ આ પાંચ સમિતિ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે. ત્રણ ગુપ્તિઓ બધાં અશુભ વિષયોથી નિવૃત્તિને માટે છે. વિવેચન - ૯૬૧ - સમિતિ - સત્ ચેષ્ટા પ્રવૃત્તિ. ગુપ્તિ - અશોભન મનોયોગાદિથી નિવર્તન. ઉપલક્ષણથી શુભ અર્થોથી પણ નિવૃત્તિ. કેમકે વચન અને કાયાની નિર્વ્યાપારતા પણ ગુતિરૂપ છે. આના વડે ગુપ્તિ વ્યાપાર અને અવ્યાપાર રૂપ જાણવી, - X - હવે તેના આચરણનું ફળ કહે છે - · - - સૂત્ર - ૬૨ - આ પ્રવચનમાતાનું જે મુનિ સમ્યક્ આચરણ કરે છે, તે પંડિત જલ્દીથી સર્પ સંસારથી મૂક્ત થાય છે - તેમ હું કહું છું. Jain Education International • વિવેચન - ૯૬૨ - . સમ્યક્ - અવિપરીતતાથી, દંભાદિથી નહીં. -*-* મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન ૨૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy