________________
અધ્ય. ૨૩ ભૂમિકા હું અધ્યયન - ૨૩ - “કેશી ગૌતમીય” છે
– – –– x- - *--—– 0 રનેમિસ નામક બાવીશમું અધ્યયન કર્યું. હવે તેવીશમું કહે છે. તેના સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં કવચિત્ ઉત્પન્ન વિચૈતસિક છતાં પણ રથનેમિવત ચરણમાં ધૃતિ ધારણ કરવી. અહીં બીજાને પણ ચિત્ત વિપ્લતિ થાય તો કેશિ• ગૌતમવત તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો. તે અભિપ્રાયથી જેમ શિષ્યને સંશય ઉત્પત્તિમાં કેશિએ પૂછેલ, ગૌતમે તેને ઉપયોગી ધર્મ અને વેશ આદિ વર્ણવ્યા. તેમ આ પ્રમાણેના સંબંધથી પ્રાપ્ત આ અધ્યયનના પૂર્વવત ઉપક્રમાદિ કહીને યાવત્ નામનિક્ષેપમાં કેશીગોતમીય એ નામ છે. યાવત કેશી-ગૌતમનો નિક્ષેપો કહેવો. તેમાં વર્તમાન તીર્થાધિપતિ પ્રથમ ગણધરના આ તીર્થની અપેક્ષાથી ગૌતમના રેષ્ઠત્વ આદિમાં તેનું અભિધાન, પછી કેશિ શબ્દનો નિક્ષેપ કહે છે
• નિયુક્તિ - ૪૫ર થી ૪૫૪ + વિવેચના -
ગૌતમનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યગૌતમ નિક્ષેપ બે ભેદે છે. નોઆગમદ્રવ્ય ગૌતમ જ્ઞશરીર આદિ ત્રણ ભેદે છે. ભાવગૌતમ તે નામગોગને વેદતા થાય. એ પ્રમાણે કેશીનો નિક્ષેપ પણ જાણવો.
• નિક્તિ - ૪૫૫ - વિવેચન
ગૌતમ અને કેશીનો સંવાદ - પરસ્પર ભાષણ અથવા વચઐક્ય, તેનાથી ઉત્પન્ન તે સંવાદ સમુ૯િ, આના વડે ભાવાર્થ કહ્યો. તેનાથી આ “કેશિગૌતમ' થયું. એ રીતે કેશી ગૌતમીય અધ્યયન જાણવું. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂવાલાપક નિષ્પન્ન નિક્ષેપ અવસરમાં સૂત્ર કહીએ છીએ -
• સુગ - ૮૪૭ -
પાર્જ નામક જિન, કાન, લોકપૂજિત, સંબુદ્ધાત્મા, સવજ્ઞ, ધન તીર્થના પ્રવર્તક અને વીતરાગ હતા.
• વિવેચન • ૮૪ -
જિન-પરીષહ ઉપસર્ગના વિજેતા, પા નામના, તે પણ દેવેન્દ્ર આદિ વિહિત વંદન - નમસ્કરણાદિને યોગ્ય અતિ તીર્થકર, તેથી જ લોકપૂજિત, સંબુદ્ધ - તત્વને જાણનાર આત્મા જેનો છે તે. સર્વજ્ઞ - સર્વ દ્રવ્ય - પર્યાયવિદ્, ધર્મ વડે જ ભવસમુદ્ર તરાય છે, માટે તીર્થ તે ધર્મતીર્થ, તેને કરનાર તે ધર્મતીર્થકર, જિન • સર્વે કમોં જિતેલ, ભવોપગ્રાહી કમને પણ બળેલ દોરડાના સંસ્થાનાપણાથી સ્થાપેલ. પછી શું?
• સુત્ર - ૮૪૮ થી ૮૫૦ -
(૮૮) લાદીપ ભગવત પાર્શ્વના જ્ઞાન અને ચરણના પારગ, મહાયશસ્વી કેશકુમાર રમણશિષ્ય હતા. (૮૪૯) તે અવધિ અને શુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. શિષ્યસંતી પરિવૃત્ત ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. (૮૫૦) નગરની નિકટ બિંદુક ઉધાનમાં, જયાં સુફ સચ્ચા અને સંસ્કારક સુલભ હતા, ત્યાં વાસ કર્યા - રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org