SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂવત્ર-સટીક અનુવાદ/૧ સાધુની સમીપે ધર્મ સાંભળીને ભક્ત પ્રત્યાખ્યાન કરી સ્વર્ગે ગયો. એ પ્રમાણે તેણે શરણ' એમ સમજીને તળાવના બગીચામાં યજ્ઞ પ્રવર્તાવ્યો. તે જ અશરણ થયો. ૧૧૬ અહીં આવા પ્રકારે અહીં સમવતાર છે - એ પ્રમાણે અમે આપના શરણમાં આવ્યા. મનુષ્ય । જાતિને પ્રસના સ્મરણાર્થે આ ત્રણ ઉદાહરણ તિર્યક્ જાતિના વિચારવા. આયાર્યએ તે પ્રમાણે જ તેના પણ આભરણો ગ્રહણ કર્યા અને જલ્દીથી જવાને માટે માર્ગ ઉપર ચાલ્યા. ત્યાં તેણે માર્ગમાં અલંકારોથી ઉદ્ભટ એવી સાધ્વીને જોઈને, આચાર્યએ તેણીને કહ્યું - ૧૩૯ + વિષેયન • નિયુક્તિ હે અંજિતાક્ષિ ! તારે બે કટક છે, તારે બે કુંડલ છે, તેં તિલક પણ કરેલ છે, હે પ્રવચનની ઉડ્ડાહ કરનારી ! દુષ્ટ શિક્ષિતા ! તું અહીં ક્યાંથી આવેલ છે ? તે માગધિકાર્ય છે. - દર્શન પરીક્ષાર્થે સાધ્વીની વિકુર્વણા કરી, તેણી આ પ્રમાણે બોલી - • નિર્યુક્તિ ૧૦૪, ૧૪૧ + વિવેચન · - સરસવના દાણા સમાન બીજાના છિદ્રોને જુએ છે ! પણ પોતાના બિલ્વ ફળ જેટલાં મોટાં દોષોને જાણવા છતાં જોતાં નથી, ત - તમે શ્રમણ છે, સંયત છે, બહિષ્કૃત્તિથી બ્રહ્મચારી અને ઢેફા તથા સુવર્ણ સમવૃત્તિક છો. પણ તમારા પાત્રમાં શું છે? એ પ્રમાણે તેણી વડે આચાર્યની નિર્ભર્ત્યના કરાઈ, તેમ છતાં આગળ જાય છે. માર્ગમાં લશ્કરને આવતું જોયું. દંડિક ત્યાં ગયો, હાથીના સ્કંધ ઉપરથી ઉતરીને વંદના કરી, ભગવન્ ! પરમ મંગલ છે, કે મારા વડે સાધુનું દર્શન થયું. મારા ઉપર અનુગ્રહ કરો. પ્રાસુક અને એષણીય મોદક આદિને ગ્રહણ કરો, - - આચાર્ય તે લેવા ઇચ્છતા ન હતા, ક્યાંક પાત્રમાં રહેલ આભરણો ન જોઈ જાય. તે દંડિકે પાત્ર છીનવીને લઈ લીધું. લાડવા મૂકવા ગયા, ત્યાં આભરણો જોયાં, તેના વડે આચાર્યનો તિરસ્કાર કરાયો. ફરી પણ તેણે આચાર્યને સંબોધિત કર્યા કે આપને વિપરિણામિત થવું યોગ્ય નથી. ઇત્યાદિ - x - x ", પછી દિવ્ય દેવરૂપ કરીને ગયો. આચાર્યએ પહેલાં દર્શન પરીષહ સહન ન કરેલો, પછી કર્યો. એમ બધાં સાધુએ દર્શન પરીષહ સહન કરવો. - ૪ - x - ૪ - ૪ - સુધા આદિથી અત્યંત પીડિતને જ પરીષહ ન કરવાનું કહ્યું. તે મંદસત્ત્વને કંઈક અશ્રદ્ધાનથી સમ્યકત્વથી વિચલિતપણે પણ સંભવે છે, તેને દૈઢિકરણ કરવા દેષ્ટાંતનું અર્થથી અભિધાન સૂત્ર - સ્પર્શક છે, તે વ્યક્ત જ - ૪ - ૪ - હવે ઉપસંહાર કહે છે છે. . સૂત્ર ભગવંત મહાવીરે આ બધાં પરીષહો પુરૂપેલ છે. તે જાણીને સાધુ ક્યાંય કોઈપણ પરીષહથી પરાજિત ન થાય. તેમ હું કહું છું. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International «
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy