SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ • વિવેચન - ૧૧૮૬ - આ દેશોના પૂર્વ કોટિ કે અંતર્મુહૂર્નાદિ પ્રમાણ કાળ વિચારીને રીલીશીપણાંને પામીને અકર્મતા પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે દર્શાવીને શેલેશી અકર્મના દ્વારને અર્થથી વ્યાખ્યા કરતા કહે છે - જીવિત - અંતર્મુહૂર્ણાદિ આયુનું પાલન કરીને, અથવા અંતર્મુહૂર્ત પરિમાણથી - ૪- તથાવિધ આયુ રહેતા યોગ નિરોધ કરતો - સૂમાફિયા અપ્રતિપાતિ કેમકે તેમાં અધ:પતનનો અભાવ છે, શુક્લ ધ્યાનના આ બીજા ભેદને ધ્યાતો સૌ પ્રથમ તે મનોયોગનો વિરોધ કરે છે. અર્થાત મનોદ્રવ્ય જનિત વ્યાપારનો રોધ કરે છે. - x x*- અસંધ્યેય સમયે તે બધો વિરોધ કરે છે. - x - = - - ત્યાર પછી વયનયોગનો નિરોધ કરે છે એટલે કે ભાષાદ્રવ્ય જનિત જીવ વ્યાપારને રુંધે છે - x x x-. - ત્યાર પછી તે આનાપાન - ઉચ્છવાસ અને વિશ્વાસનો રોધ કરે છે. આ સકલ કાયયોગનિરોધનું ઉપલક્ષણ છે. - x x x x x x- એ પ્રમાણે સંખ્યા સમયે સર્વ કાયયોગનો વિરોધ કરે છે. - 2 આ પ્રમાણે ત્રણે યોગનો વિરોધ કરીને સ્વા પ્રયત્ન અપેક્ષાથી પાંચ દૂu અક્ષર જેટલો કાળ, તે અણગાર સમુચ્છિન્ન ક્રિયા - મનો વ્યાપારાદિ રૂપ તે સમુચિછન્ન ક્રિયાને નિવર્તે છે. અનિવર્તિ શુક્લ ધ્યાન રૂપ ચોથા ભેદને શેલેશી અવસ્થામાં અનુભવે છે. - - - - એવો તે આણગાર પછી જે કરે છે, તે કહે છે - સાતા વેદનીય, મનુષ્ય આય, મનુષ્યગતિ આદિ નામ અને ઉચ્ચ ગોત્ર એ ચાર સત્કર્મોને એક સાથે ખપાવે છે. - 1 - - - ૪ - ૪ - • સૂત્ર • ૧૧૮ - ત્યાર પછી તે ઔદારિક અને કામણ શરીરને સદાને માટે પૂર્ણ રૂપે છોડ છે. છોડીને પછી જ શ્રેણિને પ્રાપ્ત થાય છે. પછી એક સમયમાં અસ્પૃશદ્રગતિ રૂપ ઉર્ધ્વગતિથી સીધો જ લોકાગ્રમાં જઈને સાકારોપયુક્ત જ્ઞાનોપયોગી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૮૭ - વેદનયાદિ કર્મોનો ક્ષય કર્યા પછી દારિક અને કામણ તથા તૈજસ શરીરશ્નો વિવિધ પણે પ્રકર્ષથી ત્યાગ કરીને પછી શું કરે? સર્વથા કર્મોનું પરિશાટન કરીને, દેશ ત્યાગ કરીને નહીં, એ પ્રમાણે વિશેષથી પ્રકૃષ્ટ ત્યાગને રૂપ પરિશાટન કરીને “ x- - *- *- પછી હજુ અક્ષત અવક્ર, શ્રેણિ - આકાશ પ્રદેશ પંક્તિ, તેને પ્રાપ્ત થતું હજુ શ્રેણિ પ્રાપ્ત થાય છે. અસ્પૃશગતિ- તેઆકાશ પ્રદેશને તો સ્પર્શતી જ નથી, પણ જેમાં જીવ અવગાઢ છે તેટલા જ પ્રદેશને સ્પર્શતી, તેનાથી વધુ એક પણ અતિરિક્ત પ્રદેશને સ્પર્યા વિના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy