________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ તેને પુદ્ગલના લક્ષણો કહેલ છે. પૌલિક છે. પ્રતિઘાત વિધાયિત્વ આદિથી આનો મૂર્તિભાવ છે. અંધકાર અને ઉધોતાદિનું પીગલિકત્વ ચક્ષુના વિજ્ઞાન વિષયવંશી છે. જે પૌલિક નથી તે ચક્ષુ વિજ્ઞાનનો વિષય પણ થતો નથી, જેમકે - આત્મા આદિ. અંધકાર - તે આ લોકનો અભાવ, તે પણ ચક્ષુ વિજ્ઞાનનો વિષય છે - X- ૪૧ - એ પ્રમાણે છાયા અને આતપ પણ પીગલિક વસ્તુત્વ જામવું. આ બંનેનું સ્પર્શન ગ્રાહ્યત્વથી પૌલિકત્વ છે. • • x• વર્ણ આદિનું પૌદ્ગલિકત્વ તો પ્રસિદ્ધ જ છે.
આના વડે દ્રવ્ય લક્ષણ કર્યું. હવે પર્યાય લક્ષણ કહે છે - • સૂત્ર • ૧૦૮૮ -
એકત્વ, પૃથકત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગ. સા વયના લક્ષણ છે.
• વિવેચન - ૧૦૮૮ -
એકનો ભાવ તે એકત્વ-ભિન્ન એવા પરમાણુ આદિમાં પણ જે આ ઘટ આદિ એક છે. એવી પ્રતીતિ હેતુ સામાન્ય પરિણતિરૂપ. પૃથકત્વ- આ અમારાથી પૃથક છે, એવો પ્રત્યય ઉપનિબંધન, સંખ્યા - જે એક, બે, ત્રણ ઇત્યાદિ પ્રતીતિ કરાવે, જેના વડે આકાર વિશેષ રચાય તે સંસ્થાના - પરિમંડલ ઇત્યાદિ. સંયોગ - આ આંગળીઓનો સંયોગ છે. ઇત્યાદિ વ્યપદેશ, વિભાગ - આ આનાથી વિભક્ત છે તે બુદ્ધિ હેતુ. ચ શબ્દશીન કહેવાયેલાવવા, જૂના આદિ પર્યાયિનો ઉપલક્ષક છે. લક્ષાણ - અસાધારણરૂપ.
- x - = - ૪ -
આ રીતે સ્વરૂપથી અને વિષયથી જ્ઞાનને જણાવીને દર્શનને કહે છે. • સૂત્ર - ૧૦૮૯, ૧૦૯૦ -
જીવ, જીવ, બંધ, પુષ્ય, પાપ, અન્નવ, સંવર, નિશ અને મોક્ષ આ નવ તત્ત્વો છે. આમ તવ્ય સ્વરૂપ ભાવોના સદ્દભાવના નિરૂપણમાં જે ભાવપૂર્વક અદા છે. તે સંખ્યા કહેવાય છે.
• વિવેચન - ૧૦૮૯, ૧૦૯૦ -
(૧) જીવ - ઉક્ત લક્ષણ રૂપ, (૨) અજીવ - ધમસ્તિકાસાદિ, (૩) બંધ- જીવ અને કર્મનો અત્યંત સંશ્લેષ, (૪) પુન્ય - શુભ પ્રકૃતિ રૂપ, (૫) પાપ • અશુભ પ્રકૃતિ રૂપ. (૬) શ્વવ• કર્મોનું આવવું તે, કર્મ ઉપાદાનાના હેતુ - હિંસા આદિ. (૭) સંવર સંવવું તે, ગુતિ આદિ વડે આશ્રવ નિરોધ. (૮) નિર્જરા - વિપાકથી તપથી કમનું ખરી જવું. (૯) મોક્ષ - સંપૂર્ણ કર્મ ક્ષય કરીને પોતાના આત્મામાં અવસ્થાન કર્યું.
આ અનંતરોક્તતથ્ય- અવિતથનિરપ સરિત વૃત્તિ છે. આના વિશે સૂયગડાંગ આગમમાં વિસ્તાર કરેલ છે. “નવ'ની સંખ્યા મધ્યમ પ્રસ્થાનચી છે. સંક્ષેપની અપેક્ષાથી જીવ અને અજીવમાં જ બંધ આદિનો તાવ સંભવે છે. તેથી ' તત્વો જ થાય. વિસ્તારથી તેના ઉત્તરભેદની વિવક્ષાથી અનંતા તત્વો થાય. જો આ નવ તથ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org