________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર લોઢાની માફક હું પરમાધામી અસુરો દ્વારા થપ્પડ અને મુક્કા આદિ દ્વારક અનંતવાર પીટાયો, કુટાયો, ખંડ ખંડ કરાયો અને સૂર્ણ બનાવી દેવાયો છું. (૬૨) ભયંકર આકંદ કસ્તા છતાં પણ મને કળકળતા ગરમ તાંબા, લોઢા, સગા અને સીમા પીવડાવાયો છે.
(૬૮૩) “તને કાપેલું અને સૂળમાં પરોવી પકાવાયેલા માંસ પ્રિય હતું” એમ યાદ કરાવી. મારા જ શરીરનું માંસ કાપીને અને તપાવીને અનેકવાર ખવડાવાયું છે. (૬૮૪) “તને દારુ, સીધ, મેરેય આદિ પ્રિય હતાં તે યાદ દેવડાવીને મને સળગતી ચરબી અને ખૂન પીવડાવાયેલ છે.
(૬૮) મેં પૂર્વ જન્મોમાં આ રીતે નિત્ય ભયભીત, સંસસ્ત, દુઃખી અને વ્યથિત રહેતા અત્યંત દુઃઅપૂર્ણ વેદના અનુભવી છે. (૬૮૬) તીd, પ્રચંડ, પગાઢ, શોર, અત્યંત દુસહ, મહા ભાયંકર, ભીખ વેદનાઓને મેં નરકાં અનુભવી છે. (૬૮) કે તાતા મનુષ્યલોમાં દેખાતી તેનાથી અનંત ગુણ અધિક વેદના નરકમાં છે. (૬૮) મેં બધાં ભનોમાં અસાતા વેદના વેરી છે. ક્ષણવાદ પણ સુખરૂપ વેદના ત્યાં અનુભવી નથી.
• વિવેચન - ૬૫૮ થી ૬૮૮
આ એકત્રીસ સૂત્રોનો સૂત્રાર્થ કહ્યો. વિશેષ એ કે - માતાપિતાએ અનંતર ગાથામાં જે કહ્યું, તેના ઉત્તરમાં મૃગાપુત્ર આ પ્રમાણે કહે છે : -
હે માતા પિતા! આ આમંત્રણ પદ . આપે જે કહ્યું કે પ્રવજ્યા દુષ્કર છે. તે સત્યતાને અનતિકાંત અને અવિતથ છે તો પણ આ લોકમાં નિસ્પૃહને, આલોક શબ્દથી હલૌકિક વજન, ધન, સંબંધાદિ ગ્રહણ કરાય છે. જેમાં અતિ કષ્ટ વિધમાન નથી તે શુભાનુષ્ઠાન જ છે. દુરનુદ્ધેય કહ્યું, તે ભોગાદિની સ્પૃહાવાળાને જ આ દુષ્કરપણે છે.
નિઃસ્પૃહતાના હેતુને કહે છે - સામાન્યથી સંસારનું દુઃખરૂપત્વ કર્યું. અહીં શારીર-માનસમાં થતી તે શારીરિક, માનસિક વેદના તે પણ અસાતા રૂપ જાણવી, તે દુઃખ ઉત્પાદક અને રાજ વિદ્વાદિ નિત છે. જરા અને મરણ વડે અતિ ગહનપણાથી કાંતાર રૂપ છે. તેમાં દેવાદિ ચારે ભવોના અવયવોથી ચાતુરત - સંસાર, તેમાંથી ઉત્પન્ન વેદના સહી છે, તે અતિ દુઃખ જનકત્વથી રૌદ્ર છે. જ્યાં ઉત્કૃષ્ટ શારીરિક માનસિક વેદના સહી છે તે આ પ્રમાણ સૂબો વડે કહેલી છે -
આ મનુષ્ય લોકમાં અગ્નિ ઉષ્ણ અનુભવાય છે, તેનાથી તે અનુભૂત વેદના અનંતગુણ છે, જ્યાં હું ઉત્પન્ન થયો. ત્યાં બાદર અગ્નિના અભાવથી પૃથ્વીનો તથાવિધ સ્પર્શ છે ઉષ્ણ અનુભવરૂપથી દુઃખરૂપેમેંવેદેલી છે. અગ્નિથી અનંતગુણવેદનામેંનરકમાં અનુભવેલી છે, તેમ યોજવું. આમનુષ્યલોકમાં માઘ માસાદિમાં સંભવતાહિતકણથી થતી આત્યંતિક વેદના પરિગ્રહણ કરાય છે. તેનાથી અનંતગણી તે પૂર્વવતુ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org