________________
૧૪/૪૪૬, ૪૫o
૧૩૫ ભોગોને સ્ત્રી સાથે ભોગવીને પછી આરણ્યક વ્રતધારી થાઓ કેવા? તપસ્વી મુનિ થઈ પ્રશંસા પામો. પ્રમાણે જ બ્રહ્મચર્યાદિ આશ્રમની વ્યવસ્થા છે. - x . “વેદો ભણો” એમ કહીને બ્રહ્મચર્યાશ્રમ કહ્યો, બ્રાહ્મણ જમાડો કહીને ગૃહસ્થ આશ્રમ કહો. આરણ્યક થાઓ કહીને વાનપ્રસ્થાશ્રમ કહ્યો. મુનિના ગ્રહણ વડે યતિ આશ્રમ કહ્યો. * ૦ - તે સાંભળી બંને કુમારે શું કર્યું?
• સૂત્ર - ૪૫૧ થી ૪૫૬ -
(૧) પોતાના રાગાદિ ઉaણી પ્રદીપ્ત તથા મોહ રૂપ પવન વડે પ્રજ્વલિત શોકાનિના કારણે જેમનું અંતઃકરણ સંતમ તથ પરિખ છે. મોહગ્રસ્ત થઈ અનેક પ્રકારે દીનહીન વચન બોલી રહ્યા છે • (ર) - જે ક્રમશ: વારંવાર અનુનય કરી રહ્યા છે, ધન અને કામ ભોગોનું નિમંત્રણ આપી રહ્યા છે, તે કુમારોએ સારી રીતે વિચારીને કહ્યું -
(૪પ૩) ભણેલા વેદ પણ રક્ષણ નથી કરતા, હિંસોપદેશક બ્રાહ્મણ પણ ભોજન કરાવાતા અંધકારછન્ન સ્થિતિમાં લઈ જાય છે. રસ પુત્ર પણ રક્ષા કરનાર થતા નથી, તો આપના કથનને કોણ આમોદન કરશે? (૪૪) આ ફામભોગ તાણ વાર માટે સુખ આપીને, લાંબો કાળ દુઃખ આપે છે. સંસારથી મુક્ત થવામાં બાધક છે, અનર્થની બાણ છે.
(૪૫) જે કામનાઓથી મુક્ત થતાં નથી, તે અતૃતિના તાપથી બાળતા પણ રાત દિવસ ભટકે છે અને બીજા માટે પ્રસાદ યરણ જનારા તે ધનની પ્રાપ્તિમાં લાગેલા, એક દિવસ જરા અને મૃત્યુને પામે છે - (૪પ૬)મારી પાસે છે, આ મારી પાસે નથી. માટે કરવું છે, આ માટે નથી કરવું. આ પ્રમાણે વ્યર્થ બકવાદ કરનારાને અપહરનારુ મૃત્યુ લઈ જાય છે તો પછી પ્રમાદ u માટે?
- વિવેચન - ૪૫૧ થી ૪૫૬ - (સાખી વૃત્તિ અટક લાખ્યારૂપ છે).
પુત્રના વિયોગની સંભાવના જનિત મનોદુઃખ તે શોક, અને તે રૂપ અગ્નિ તે શોકાગ્નિ, આત્મ ગુણ - કર્મના ક્ષયોપશમાદિથી ઉદભવેલ સમ્યગદર્શનાદિ, તે રૂપ ધંધનથી બાળવાથી, અનાદિકાળ સહચરિતપણાથી રાગાદિ કે આત્મ ગુણો ઇંધણ ઉદીપક્તાથી જેને છે તે, તથા મોહ - મૂટતા - અજ્ઞાન, તે પવન • મોહાનિલ તેનાથી પણ અધિક, પકર્ષથી બળવું તે અધિક પ્રજ્વલન વડે, ચારે બાજુથી તમ, અંતઃસ્કરણમાં જે સંતત ભાવ તેને. તેથી જ ચારે બાજુથી દામાન અર્થાત્ શરીરમાં દાહ પણ શોકાવેશથી ઉત્પન્ન થાય. લોલુપ્યમાન - તેમના વિયોગથી શંકાવશ થઈ ઉત્પન્ન દુ:ખ પરશુ વડે અતિશય હૃદયમાં છેદતા. પુરોહિત ક્રમથી • પરિપાટીથી સ્વ અભિપ્રાય વડે પ્રજ્ઞાપના કરતા અને નિમંત્રણ કસ્તાં, તે બંને પુત્રોને ભોગો વડે ઉપચ્છાદન કરતા, દ્રવ્ય વડે યથાક્રમે - પ્રકમથી અનતિક્રમથી ભિલાષ કરવા યોગ્ય શબ્દાદિ વિષયો વડે અથવા કામનુણોમાં કુમારોને આવા અંધકારમય વચનો તેના પિતાએ કહેલાં છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International