________________
ભૂમિકા અપેક્ષાથી ઉત્તર કહેવાય છે. જેમ કે બધાંની ઉત્તરમાં મેરુ ગિરિ છે. (૭) પ્રજ્ઞાપકોત્તર - જે પ્રજ્ઞાપકની ડાબે હોય તે. (૮) પ્રત્યુત્તર - એક દિશામાં રહેલા જે દેવદત્ત અને યજ્ઞદત્તમાં જે દેવદત્તથી પર ચાદરમાં જે દેવદત્તથી પર યાદત્ત ઉત્તર છે. (૯) કાલોત્તર • સમયથી આવલિકા, આવલિકાથી મુહૂર્ત ઇત્યાદિ. (૧૦) સંચયોત્તર - સંચયની ઉપર હોય, જેમ ધન્યરાશિ ઉપર કાષ્ઠ (૧૧) પ્રધાનોતર પણ સચિરાદિ ત્રણ ભેદે છે, સચિત્ત પ્રધાનોત્તર ત્રણ ભેદે છે, તે આ પ્રમાણે - દ્વિપદ, ચતુષ્પદ, અપદ. દ્વિપદમાં તીર્થકર, ચતુષપદમાં સિંહ અને અપદમાં જંબૂદ્વીપમધ્યે રહેલ સુદર્શના જંબૂનું Ëષ્ટાંત છે. સચિત્તમાં ચિંતામણીરન, મિશ્ર - અલંકારાલંહનુ દ્રવ્ય તીર્થકર, (૧૨) જ્ઞાનોત્તર - કેવળ જ્ઞાન, અથવા કૃતાન કેમકે તે સ્વ-પર પ્રકાશક છે.
(૧૩) કમોત્તર-ક્રમને આશ્રીને તે થાય છે. તે ચાર ભેદે છે - દ્રવ્યથી - પરમાણુ કરતાં દ્વિપદેશી સ્કંધ, તેનાથી ત્રિપ્રદેશિક ઇત્યાદિ ક્ષેત્રથી - એક પ્રદેશાવગઢથી હિપ્રદેશાવગાઢ, તેનાથી uિદેશાવગાઢ ઇત્યાદિ કાળથી - એક સમય સ્થિતિથી દ્વિસમય સ્થિતિ, તેનાથી બિસમય સ્થિતિ આદિ. ભાવથી - એક ગુણ કરણથી બે ગુણ કૃષ્ણ. તેનાથી ઉત્તર ત્રણ ગુણ કૃષ્ણ આદિ. અથવા સાપોપથમિક ભાવ પછી સાયિકાદિ ભાવો થાય છે, તે ભાવોત્તર. (૧૪) ગણનોત્તર- ગણના ઉત્તર તે એક, બે, ત્રણ ચાવત શીર્ષ પ્રહેલિકા. (૧૫) ભાવોત્તર- તે ક્ષાયિક ભાવ કેમ કે તે કેવળ જ્ઞાન, કેવળ દર્શન રૂપથી સર્વે ચૌદયિકાદિ ભાવોમાં પ્રધાન છે. - *- X
અહીં અનેક પ્રકારે “ઉત્તર' કહ્યા, છતાં કમોત્તર નો જ અધિકાર કરશે. વિષયના જ્ઞાનથી વિષથી સુજ્ઞાન થાય છે, તેમ માનતા, જ્યાં આનો સંભવ છે, જ્યાં અસંભવ છે. જ્યાં બંને છે, તે કહે છે.
• નિક્તિ - ૨ + વિવેચન -
જધન્ય સ-ઉત્તર જ સોત્તર છે, ઉત્કૃષ્ટ ભિન્ન ક્રમત્વથી અનુત્તર થાય છે. મધ્યમઉત્તર ને બાકીના છે. • - • દ્રવ્યક્રમોત્તરાદિ જધન્યથી એકાદેશિકાદિ છે. તેની ઉપર દ્વિપદેશિકાદિ વસ્તુના અંતર વડે સોત્તર જ છે. કેમકે તેની અપેક્ષાથી જધન્યત્વ છે. ઉત્કૃષ્ટ તે અંત્ય અનંતાદેશિકાદિ તે અનુત્તર જ છે. કેમકે તેનાથી આગળના વસ્તુ અંતરનો અભાવ છે. અન્યથા ઉત્કૃષ્ટત્વનો ચોગ ન થાય. મધ્યમના દ્વિપદેશિકાદિ તે બિપાદેશિકાદિની અપેક્ષાથી સોત્તર અને એક પ્રદેશની અપેક્ષાથી અનુત્તર જાણવા. ઉત્તરના અનેકવિધપણાથી, અહીં જે પ્રસ્તુત છે, તે કહે છે
• નિયુક્તિ -૩ + વિવેચના -
ક્રમની અપેક્ષાથી ઉત્તર તક્રમોત્તર, તેના વડે અધિકૃત. આક્રમોત્તરથી તે ભાવથી ક્રમોત્તર. આ ચુતરૂપ હોવાથી ક્ષાયોપથમિક ભાવ રૂપ છે. તપ હોવાથી જ આચારાંગ પદ ન ભણાતુ હોવાથી તેને ઉત્તર કહેવાય છે. અર્થાત આચારના ઉત્તરકાળે જ. હાલ ભણાય છે. વિશેષ પ્રમાણે-શખંભવસૂરિથી આક્રમ છે. તેથી દશવૈકાલિના ઉત્તરકાળે ભણાય છે. જે કારણે આચાર સૂત્ર પછી આ ભણાય છે, તેથી તે ઉત્તર' શબ્દથી વાચ્ય છે. તેથી ઉત્તર એવા જે અધ્યયનો વિનય શ્રુત' આદિ થાય છે, તેમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org