________________
૧૧૨
ઉત્તરાધ્યયન મલસુત્ર-સટીક અનુવાદ • નિર્યુક્તિ • ૧ર૩ - વિવેચન
આ નિયુક્તિની માત્ર અક્ષર ગમનિકા આપીને વૃતિકારશ્રી જણાવે છે કે આનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો, તે આ પ્રમાણે છે :
વત્સભૂમિમાં આર્ય અષાઢ નામે આચાર્ય હતા, તે બહુશ્રુત અને બહુ પસ્વિાસ્વાળા હતા. તે ગચ્છમાં જે સાધુ કાળ કરે તેને નિર્ચામણા કરાવતા, ભક્ત પ્રત્યાખ્યાનાદિ કરાવતા. એ રીતે ઘણાંની નિયમિણા કરાવી. કોઈ દિવસે એક આત્મીય શિષ્યને ઘણાં જ આદરથી કહ્યું કે - દેવલોકથી આવીને મને દર્શન આપજે. પણ તે વ્યામિ ચિત્તત્વથી ન આવ્યો.
પછી આચાર્યને વિચાર આવ્યો કે - મેં ધણાં કાળ કલેશ સહન કર્યો. - 1 - પછી તે શિષ્યએ દેવલોકમાં રહીને ઉપયોગ મૂક્યો. તેણે ગુરુને સ્વલિંગ થકી પાછા જતાં જોયા. તેથી દેવે તેમના માર્ગમાં ગામ વિકવ્યું. નરપેક્ષણ દિવ્ય પ્રભાવથી વેદતા નથી. પછી તેને સંતરીને ગામની બહાર વિજનમાં - ઉધાનામાં છ બાળકોને સવલિંકારશી વિભૂષિત વિકવ્ય, જેવી સંયમની પરીક્ષા થઈ શખે. તે બાળકોને આયાર્યએ જોયા.
આચાર્યને થયું કે - જો હું બાળકોના આભુષણો લઈ લઉ તો સુખેથી જીવનને પસાર કરી શકીશ. તેણે એક પૃથ્વી બાળકને કહ્યું - આભરણ લઈ આવ. તેણે કહ્યું - ભગવદ્ ! ત્યાં સુધી મારું એક આખ્યાનક સાંભળો પછી આભસ્સો ગ્રહણ કરી લેજે. આચાર્યએ કહ્યું - સાંભળું છું. તે બાળક બોલ્યો - એક કુંભાર હતો, તે માટી ખોદતાં કિનારે આક્રાંત ચો. તે બોલ્યો -
• નક્તિ - ૧૪ + વિવેચન •
જેના વડે ભિક્ષામાં બલિને હું આવું છું, જેના માટે જ્ઞાતીજનોને હું પોષ છું. તે મારી ભૂમિને આક્રમે છે, મને શરણથી ભય ઉત્પન્ન છે. આ નિર્યુક્તિનો ઉપનય કહે છે - ચોરના ભયથી હું આપને શરણે આવેલ છે. તમે મને આ પ્રમાણે લૂંટશો તો મને પણ શરણથી જ ભય ઉત્પન્ન થશે. આ પ્રમાણે આગળ પણ ઉપનયની ભાવના કરવી.
આચાર્યએ કહ્યું- આ અતિપંડિતવાદિક છે, તેના આભરણોને ગ્રહણ કરીને પાત્રમાં ભર્યા પૃથ્વીકાયિક કહ્યો. હવે બીજી અપ્લાય કહે છે -
તે પણ આખ્યાનક કહે છે. જેમકે - એક તાલાચર કથાકથક “પાટલ' નામે હતો. તે કોઈ દિવસે ગંગાને ઉતરતા ઉપરની વર્ષના જળથી હરાયો. તેને જોઈને લોકો આ પ્રમાણે કહે છે -
• નિરતિ • ૧રપ + વિચન -
બહુશ્રુત, વિવિધ કથાને કહેનાર, પાટલ નામનો કથાકાર ગંગામાં વહે છે. હે ઉદ્યમાનક ! તારું લ્યાણ થાઓ. ત્યાં સુધી, જ્યાં સુધી દૂર ન લઈ જાય. અતિ અલ્પ સૂક્ત • સુભાષિત છે. તે બોલ્યો -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org