SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક જુભાવને પ્રાપ્ત જીવ માસા રહિત થાય છે. તેથી તે ત્રીવેદ અને નપુંસક તેદનો બંધ કરતા નથી અને પૂર્વબદ્ધ કમની નિર્ભર કરે છે. • વિવેચન - ૧૧૧૮ - ગુરુ શુશ્રુષા કરતાં પણ અતિચાર સંભવે છે, તેની આયોલનાથી જ વિવક્ષિત ફળની પ્રાપ્તિ થાય છે. તેને કહે છે - આ - સકલ સ્વ - દોષની અભિવ્યાતિથી, લોચક - આત્મ દોષોને ગુરુની સમક્ષ પ્રકાશવા, તે આલોચના. તેનાથી માયા - શઠતા, નિદાન - મારા ત૫ વગેરેનું ફળ પ્રાપ્ત થવા રૂપ પ્રાર્થના મિથ્યાદર્શક - સશયિક આદિ. આ ત્રણે શલ્યોને જે પ્રમાણે તોતરાદિ શલ્યો તત્કાળ દુઃખદાયી છે, તેમ માયાદિ પણ તત્કાળ દુ:ખદાયી છે, પાપાનુબંધ કર્મબંધ બંધાવાથી મોક્ષમાં વિતકારી છે. તથા આ શલ્યો અનંત સંસારના વૃદ્ધિને પમાડનારા છે. તે શલ્યોને દૂર કરે છે. હજુભાવને ઉત્પન્ન કરે છે, ઋજુભાવ પ્રતિપન્ન જીવ માયારહિત થઈ સ્ત્રીવેદ અને નપુંસક વેદને બાંઘતો નથી. અમાયીપણાથી પુરુષવેદનો નિબંધક થાય છે. પૂર્વબદ્ધ અથવા તો બધાં જ કર્મોની પણ નિર્જરા કરે છે, તથા મુક્તિપદને પામે છે - X. • સૂત્ર • ૧૧૧૯ - ભગવન 1 નિંદાથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિદાથી પશ્ચાત્તાપ પ્રાપ્ત થાય છે. પશ્ચાતાપથી થનારી વિરક્રિાથી કરણગુણ શ્રેણિ પ્રાપ્ત થાય છે. ગુણ શ્રેણિને પ્રાપ્ત આણગાર મોહનીય કર્મોનો નાશ કરે છે. • વિવેચન - ૧૧૧૯ - આલોચના દુકૃત નિંદાવાળાને જ સફળ થાય છે. તેથી નિંદાને કહે છે - નિદના અથ આત્મા વડે જ આત્માના દોષને ભાવવા- કહેવા. તેનાથી પછી અનુતાપ થવો તે - “હા! મેં આ દુષ્ટ અનુષ્ઠાન કર્યું તે રૂપ પશ્ચાતાપ કરે છે. પછી તે વૈરાગ્યને પામે છે. ત્યારપછી કરાર - અપૂર્વકરણ વડે ગુણહેતુક શ્રેણિ - ગુણ શ્રેણીને પામીને તે આણગાર સર્વે મોહનીય કર્મદલિકોનો રસનો અને સ્થિતિનો ક્ષય કરે છે. - X• • અથવા કણ ગુણથી - અપૂર્વ કરણાદિ માહાભ્યથી કરણગુણ અર્થાત પક શ્રેણિને પામે છે. અથવા કચ્છ - પિંડ વિશુદ્ધિ આદિ, તદ્ ઉપલક્ષિત ગુણોને જ્ઞાનાદિના ઉત્તરોત્તર ગુણ પરંપરા સ્વરૂપને પામે છે અને દર્શન મોહનીયાદિ કર્મોનો ક્ષાય કરે છે તેનો ક્ષય થતાં મુક્તિને પ્રાપ્ત કરે છે, તેમ જાણવું. • સૂત્ર - ૧૧૨૦ - ભગવદ્ ! ગહથી જીવને શું પ્રાપ્ત થાય છે? ગહથિી જીવને અપુરસ્કાર પ્રાપ્ત થાય છે. અપુરસ્કૃત થવાથી તે પ્રશસ્ત કાર્યોથી નિવૃત્ત થાય છે. પ્રશસ્ત કાયથી મુક્ત થાય છે. આવા અણગાર જ્ઞાન દશનાદિ અનંત ગુણોને ઘાત કરનારા જ્ઞાનાવરણીય આદિ કમના પયયોનો ક્ષય કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy