SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ઉતરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અસંખ્યયભવિક કર્મને વિશેષથી ખપાવે છે. • સૂત્ર - ૧૧૩૨ - ભગવાન ! વાસનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વાસનાથી જીવ મની નિર્જરા કરે છે, સંતાનની રાતનાના દોષથી દૂર રહે છે. તેના કારણે તીધર્મનું અવલંબન કરે છે. તીર્થ ધર્મના સાવલંબનશી કમની મહાનિર્જરા અને મહાપર્યવસાન કરે છે. • વિવેચન - ૧૧૩૨ - સ્વાધ્યાયનમાં પહેલા વાયના જ કરવી જોઈએ, તેથી તેને કહે છે - ગુરુનું પ્રયોજક ભાવે શિષ્ય પ્રતિ કથન તે વાચના અર્થાત પાઠન. તેના વડે કર્મોનું પરિશાટન થાય છે. તથા શ્રત આગમની અનાશાતનામાં વર્તે છે. તેમ ન કરવામાં જ અવાજી શ્રતની અશાતના થાય છે. તે કરવાથી નહીં તેથી મૃતની અનાશાતનામાં અનુરક્ત થવું. અથવા વર્તમાન તીર્થ તે અહીં ગણધર છે, તેનો ધર્મ-આચાર, શ્રત ધર્મ પ્રદાન રૂપ તીર્થ ધર્મ. અથવા તીર્થ પ્રવચન શ્રતને અર્થશી ધર્મ. તે સ્વાધ્યાયને અવલંબતા - શ્રીને ઘણી મોટી કર્મ નિર્જરા થાય છે. - ૪- પર્યવસાન એટલે કર્યો કે ભવનો અંત. વાયના સ્વાધ્યાયથી એ રીતે મુક્તિને ભજનાર થાય છે. • સૂત્ર - ૧૧૩૩ - ભગવના પ્રતિકૃચ્છનાથી જીવને શું પસ થાય? પતિપૂછના વડે જીવ સુમ, અર્થ, તદુભાય સંબંધિત કાંણા મોહનીયનો વ્યવદ થાય. • વિવેચન - ૧૧૩૩ - વાચનાને ગ્રહણ કર્યા પછી પણ સંશયાદિ ઉત્પત્તિમાં પ્રશ્નો કરવા તે પ્રતિ પૂછતા અવસર છે, તેથી તેને કહે છે- પહેલાં કહેલ સૂટાદિને પુનઃ પૂછવા તે પ્રતિપૂછના. તેના વડે સૂત્ર, અર્થ અને તદુભયને વિશુદ્ધ કરે છે. સંશયાદિ માલિજને દૂર કરવા વડે વિશુદ્ધ કરે છે તથા કાંક્ષા - આ આ પ્રમાણે છે કે આ પ્રમાણે મારે ભાણવું યોગ્ય છે? ઇત્યાદિ વાંછા - તે જ મોહ પમાડે છે - x- કાંક્ષા મોહનીય કર્મ અનભિગ્રહિક મિથ્યાત્વરૂપ છે તેને (પ્રતિપૃચ્છના વડે) વિશેષથી દૂર કરે છે. • સૂત્ર - ૧૧૩૪ • ભગવન પરાવતનાથી જીવને શું પ્રાપ્ત થાય છે પરાવર્તના વડે સંજન - ટાઉદપાઠ સ્થિર થાય છે. અને જીવ થદાનાસારિતા દિ ભંજન વિશ્વને શામ શાલ છે.. • વિવેચન - ૧૧૩૪ - પૃચછના હાસવિશોધિત સૂત્રનું વિસ્મરણ ન થાય માટે પરાવર્તના કહે છે. તેમાં પરાવર્તન- ગુણન, તેના વડે જે અર્થને ઓળખાવાય છે. તે વ્યંજન - અક્ષરને ઉત્પાદિત કરે છે. - - - તાતિધ કર્મના ક્ષયોપશમ વડે પદાનુસારિતા વ્યંજનલબ્ધિ પ્રાપ્ત થાય છે.-x-x Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy