________________
૩૬/૧૪૭૫
૧૮૯ કાળભેદથી તે સ્કંધાદિને ચાર ભેદે કહે છે. - સાદિ, અનાદિ, સપર્યવસિત અને અપર્યવસિત ભેદથી અનંતર જ કહેવાશે.
અહીં છ પાદ રૂપ ગાથા કહી છે. અહીં દશ ધર્મ આ પ્રમાણે જાણવા - મત, ઉન્મત, શ્રાંત, ફુદ્ધ, બ્રભૂષિત, વરા, ભીરુ, લુબ્ધ અને કામી.
• સૂત્ર - ૧૪૭૬ થી ૧૪૭૮ -
(૧૪૭૬) અંધ આદિ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી આદિ સાંવ (સાદિ સપર્યવસિત) છે.
(૧૪૭૭) રૂપી અજીવ - પુદગલ દ્રવ્યોની સ્થિતિ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની બતાવાયેલી છે.
(૧૪૭૮) રૂપી અજીવોનું અંતર - (પોતાના પૂવાવિગહિત સ્થાનથી ચ્યવને ફરી પાછા ત્યાં જ આવવાનો ફાળ) • જવાથી એક સમય છે અને ઉત્કૃષ્ટથી અનંતકાળ હોય છે.
• વિવેચન : ૧૪૭૬ થી ૧૪૭૮ -
સંતતિને આશ્રીને સ્કંધ અને પરમાણુઓ અનાદિ અનંત છે. કેમકે પ્રવાહી તે ક્યારેય ન હતો કે નહીં હોય તેમ નથી. સ્થિતિ - પ્રતિનિયત ક્ષેત્ર અવસ્થાનરૂપથી તે સાદિ સાંત છે. તે જ અપેક્ષાથી તે પહેલા ન હતો, પછી પણ નહીં હોય, સાદિ સાંત પણે તે અસંખ્યકાળ છે. જધન્યથી એક સમય છે. કોની ? રૂપી અજીવ પુદ્ગલોની, અસંખ્યય કાળ પછી તેનું અવશ્ય વિધાન થાય. આ કાળદ્વારને આશ્રીને સ્થિતિ કહી, તેમાં અવાંતર કહે છે -
રૂપીની જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. વિવક્ષિત ક્ષેત્રમાં અવસ્થિત અને પ્રય્યતની ફરી તપ્રાપ્તિથી આ વ્યાખ્યાન છે.
હવે આને જ ભાવથી કહે છે - • સૂત્ર - ૧૪૭૬ થી ૧૫૧૦ -
(૧૪૩૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી સ્કંધ આદિનું પરિણમન પાંચ પ્રકારનું છે. (૧૪૮૦) જે સ્કંધ આદિ ગુગલ વથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે - કુણ, નીલ, રક્ત, પીત, શુ.
(૧૪૮૧) જે યુગલ ગંધથી પરિત છે. તે બે પ્રકારની છે - સુરભિગંધ અને દુરભિગંધ. (૧૪૮) જે યુગલ સથી પરિણત છે તે પાંચ પ્રકારે છે - તીખી, કડવા, કપાસ, અમ્લ, મધુર,
(૧૪૮૩) જે યુગલ સ્પર્શથી પરિણત છે, તે આઠ પ્રકારથી છે - કર્કશ, મૃદુ, ગુરુ લઘુ - તથા - (૧૪૮૪) શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ. આ પ્રકારે આ સ્પણી પરિણત યુગલ કહેવાલ છે.'
(૧૪૮૫) જે યુગલ સંસ્થાનથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે - પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ, દીર્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org