SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/૯૩૯ થી ૯૪3 ૪૩ પંથ, તે પણ ઉન્માર્ગથી વર્જિત હોવો. ઉતાથનમાં આત્મ અને સંયમ વિરાધનાનો દોષ લાગે. યતના દ્રવ્યાદિ ચારથી કહી. તે ચતુર્વિઘ યતના સભ્ય સ્વરૂપ અભિધાન દ્વારથી કહીએ છીએ, તે સાંભળો. દ્રવ્યથી જીવાદિ દ્રવ્યને આશ્રીને યતના - દૃષ્ટિ વડે જીવાદિ દ્રવ્ય અવલોકીને સંયમ અને આત્મ વિરાધનાનો પરિહાર કરીને ચાલવું. યુગ માત્ર - ચાર હાથ પ્રમાણ ક્ષેત્રને જોવું, તે ક્ષેત્રથી યતના. કાળથી યતના ... જેટલો કાળ ભ્રમણ કરે તેટલો કાળ પ્રમાણ જાણવું. ભાવથી ઉપયોગપૂર્વક ચાલવું. ઉપયુક્તત્વને સ્પષ્ટ કરતા કહે છે - શબ્દાદિ ઇંદ્રિય અર્થોને વજીને, તેનો અધ્યવસાય પરી હારીને. સ્વાધ્યાય ન કરતો ચાલે. અર્થાત્ માત્ર ઇન્દ્રિયોના અર્યો જ નહીં. સ્વાધ્યાય પણ વર્જતો ચાલે. કેમકે વાયનાદિ સ્વાધ્યાય ગતિ ઉપયોગનો ઘાત કરે છે. તેથી તે જ ઇ - ગમનમાં જ તન્મય બનીને ચાલે. ચાલવામાં જ મુખ્યતાએ ઉપયોગ રાખવો તે તપુરસ્કાર. આના વડે કાયા અને મનની તત્પરતા કહી. વયનથી સમસ્ત વ્યાપાર ન જ કરે. એ પ્રમાણેના ઉપયોગ પૂર્વક યતિ ચાલે. હવે ભાષા સમિતિ કહે છે. • સૂત્ર - ૯૪૪, ૯૪૫ - ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા પ્રત્યે સતત ઉપયોગ યુકત રહે... પ્રજ્ઞાવાન સંત આ આઠ સ્થાનોને છોડીને યથા સમય નિરવલ અને પરિમિત ભાષા બોલે. • વિવેચન - ૯૪૪, ૯૪૫ - ક્રોધાદિમાં ઉપયોગરત તે એક યાતના, હાસ્ય, ભય, મૌખર્ય અને વિકથામાં ઉપયુક્તતા, તેમાં ક્રોધમાં કોઈ અતિકુપિત પિતા બોલે કે તું મારો પુત્ર નથી. માનમાં કોઈ અભિમાનથી કહે કે મારા જેવી જાતિ કોઈની નથી. માયામાં - બીજાને છેતરવા બોલે કે “આ મારો પુત્ર નથી અને હું તેનો પિતા નથી." લોભમાં કોઈ વણિફ બીજાના ભાંડ આદિને પોતાના કહેહાસ્યમાં - કોઈ કુલીનને મજાકમાં પણ અકુલીન કહે. ભયમાં જૂઠ બોલે. મોખમાં - પરપરિવાદ કરે. વિકથા કરતા - શ્રી આદિ વિશે કથા કરે. આ આઠ સ્થાનોનું વર્જન કરીને સંયત નિર્દોષ, અભ, ઉપયોગ પૂર્વક અને કાળે જ બોલે. • સૂત્ર - ૯૪૬, ૯૪૭ - ગdષા, ગ્રહઔષણ અને પરિભાષાથી આહાર, ઉપાધિ અને શાનું પરિસોધન કરે.. સતનાપૂર્વક પ્રવૃત્ત અતિ પહેલા એષણામાં ઉદ્ગમ અને ઉત્પાદન દોષોનું શોધન કરે. બીજી એષામાં ગ્રહણના દોષો વિચારે. પરિભોગેષણામાં દોષથતુકનું શોધન કરે, • વિવેચન - ૯૪૬, ૯૪૩ - ગષણામાં, ગ્રહષણામાં, પરિભોગ - આસેવન વિષયક એષણામાં આહાર, ઉપધિ અને શસ્યાનું વિશોધન કરે. કઈ રીતે કરે? ઉદ્ગમ અને ઉત્પાદનમાં વિશોધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy