SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ૩૨/૧ર૬૮ થી ૧૩૪૫ (૧૩૦૭ થી ૧૩૧૯) જિલ્લાનો વિષય રસ છે. જે રસ સુગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે સ હેવનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે. ઇત્યાદિ - ૧૩ - સુબોને ચા અને શ્રોત્રમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચહ્યું કે શત્રના સ્થાને જિલ્લા કહેવું. તથા રપ અને શબ્દના સ્થાને રસ’ કહેવો. બાફી આલાવા પૂર્વવતુ. (૧૩૨૦ થી ૧૩૩ર) કાયાનો વિષય છે. જે સ્પર્શ રાગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે સ્પર્શ તેમનું કારણ છે તેને અમોશ કહે છે ઇત્યાદિ - ૧૩ - સૂબોને ક્ષુ અને શ્રોબમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર યક્ષ કે શ્રોત્રના સ્થાને “કાય’ કહેવું. તથા રૂમ અને શબ્દના સ્થાને “સ્વ” કહેવો. બાકી આવવા પૂર્વવતું. (૧૩૩૩ થી ૧૩૪) મનનો વિષય ભાવ છે. જે ભાવ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે ભાવ દ્વેષનું કારણ છે, તેને અમનો કહે છે, ઇત્યાદિ - ૧૩ • સૂત્રોને ચા અને શત્રમાં કહેલા ૧૩ - ૧૩ સુબોની માફક જ કહેવા. માત્ર ચહ્યું અને શ્રોત્રના સ્થાને “મન” કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને “ભાવ” કહેતો. બાકી આલાવા પૂર્વવતું. • વિવેચન • ૧૨૬૮ થી ૧૩૪૫ - (૧૨૬૮ થી ૧૨૮૦) અહીં કુલ - ૩૮ સૂરો છે, જેનો સ્ત્રાર્થ કહ્યો. તમાં ચક્ષુને - ૧૩ - સૂત્રો છે. ચક્ષુ એટલે ચક્ષુ ઇંદ્રિય, રૂપ - વર્ણન કે સંસ્થાન. રાગ - આસક્તિનો હેતુ છે. તેને મનોજ્ઞ કહ્યો, જે દોષનો હેતુ છે, તેને અમનોજ્ઞ કહ્યો. આ રાગ અને દ્વેષ બંનેથી જે પર છે, તે “વીતરાગ' કહેવાય છે. તથાવિધ પગના અભાવથી વીતરાગ કહ્યા પણ શગ હોય ત્યાં દ્વેષ પણ હોય. તેથી તેમને “વીતàષ” પણ કહે છે. તેથી જો ચક્ષુ આવા રાગ કે હેષમાં પ્રવર્તે તો સમતા' એ જ આલંબન છે, તેમ કહ્યું. - x x - રૂપ અને ચક્ષુનો ગ્રાહ્ય - ગ્રાહક સંબંધ કહેલ છે. ગ્રાહક વિના ગ્રાહ્યત્વ ન હોય અને ગ્રાહ્ય વિના ગ્રાહકત્વ ન હોય. એ રીતે આ બંનેનો પરસ્પર ઉપકારી - ઉપકારક ભાવ કહેલો છે. તેથી આ બંનેનો રાગ-દ્વેષની ઉત્પત્તિમાં સહકારી ભાવ જાણવો. તેથી જેમ “રુપ” રાગદ્વેષનું કારણ છે, તેમ ચક્ષુ પણ છે. • • • • પરંતુ વીતરાગને ચક્ષ રાગદ્વેષનું કારણ બનતા નથી, કેમ તેઓ બંનેમાં “સમ” હોય છે. રાગ અને દ્વેષને ન ઉદ્ધરવામાં શો દોષ છે? કે જેથી તેના ઉદ્ધરણને અર્થે આ પ્રમાણે ઉપદેશ કરાય છે, તે કહે છે - રૂપમાં જે ગૃદ્ધ છે અથ િસગવાન છે, તે યથાસ્થિતિ આયુ પૂર્ણ થાય પહેલાં જ વિનાશ પામે છે, મરણાંત બાધારૂપ કલેશ પામે છે. જેમ પતંગીયુ દીપશિખાદિ જોઈને તેમાં લંપટ થઈને પ્રાણ ત્યાગ કરે છે. તેમને પણ ગૃદ્ધિ આદિથી રાગ જ છે. - x x- જેઓ રૂપમાં સદા હૈષ પામે છે, તેનું શું? તે કહે છે જે ક્ષણમાં દ્વેષ ઉત્પન્ન થાય છે, તે શારીરિક આદિ દુઃખને પામે છે. તેષ પામેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy