________________
૧૨/૩૬
આ પ્રમાણે યક્ષે કહેતા જે પ્રધાન અધ્યાપકે કહ્યું, તે કહે છે - • સૂત્ર - ૩૭૦ -
અહીં કોઈ ક્ષત્રિય ઉપજ્યોતિષ • સ્સોઈયા, અધ્યાપક કે છાશ છે, જે આ નિર્ચાને ઠંડાણી કે પાટીયાથી મારીને અને કોરી પકડીને અહીંથી બહાર કાઢી મૂકે ?
• વિવેચન - ૩૭ -
કોઈ આ સ્થાનમાં ક્ષત્રિય જાતિ કે વર્ણશંકરોત્પન્ન તેવા કાર્ય માટે નિયુક્ત, ઉપજ્યોતિષ - જ્યોતિની સમીપ રહેનારા અર્થાતુ અગ્નિની સમીપવતીં એવા રસોઈયા કે ઋત્વિજ, અધ્યાપક કે પાઠક, છાત્ર છે? તેઓનું શું કામ છે ? આ શ્રવણને ફલકમુષ્ટિપ્રહાર વડે મારે પછી કાંઠલો પકડીને અહીંથી કાઢી મૂકે. અભિઘાત કે કાઢી મૂકવામાં સમર્થ છે ?
એટલામાં જે થયું તે કહે છે - • સૂત્ર - ૩૭૮ -
આદધ્યાપકના આ વચન સાંભળીને ઘણાં કુમારો દોડતા ત્યાં આવ્યા અને દંડાથી, વેંતથી, ચાબુકથી તે ગરિને મારવા લાગ્યા. .
• વવેચન - ૩૭૮ -
અધ્યાપક - ઉપાધ્યાયના ઉક્તરૂપ વચનને સાંભળીને વેગથી દોડી આવ્યા. ક્યાં? જ્યાં આ મુનિ ઉભા હતા, ત્યાં ઘણાં કુમાર - બીજી વયમાં વર્તતા છત્ર આદિ. તેઓ કીડા કરવામાં રત હોવાથી અહીં ક્રીડાને માટે જલ્દીથી આવી ગયા, દંડ - વાંસની લાકડી આદિ, વેંત - જળ જ વાંસડારૂપ નેતર, કશ - ચાબુક, એ બધાં વડે તેઓ ભેગા થઈને તે કષિને મારવા-હણવા લાગ્યા. આ અવસરમાં -
• સૂત્ર - ૩૯ -
રાજ કૌશલિકની અનિંદિત અંગવાળી ભદ્રા નામક કન્યા, મુનિને માર-પિટ કરાતા જોઈને શુદ્ધ કુમારોને રોક્યા.
• વિવેચન • ૩૭૯ -
રાશ - નૃપતિ, ત્યાં - યજ્ઞપાટકમાં, કોશલામાં થયેલ - કૌશલિક, તેની પુત્રી, ભદ્રા નામની જે કલ્યાણ શરીર હતી. તેણીએ હરિકેશબલને જોઈને, તેવી અવસ્થામાં સંયતને હિંસાદિથી સમ્યફ વિરમેલાને દંડ આદિ વડે મારતા તે ક્રોધિત કુમારોના કોપના અગ્નિને ઠારવા વડે ચોતરફથી ઠંડા કરે છે અથતિ ઉપશાંત કરે છે.
તેણી તે કુમારોને ઉપશાંત કરીને, તે મુનિનું માહાભ્ય અને અતિ નિસ્પૃહતાને કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org