________________
૨૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૮૨૧ થી ૮૨૩ -
વાસુદેવ, બલભદ્ર, સમુદ્રવિજ્યાદિએ, મસ્તકના વાળને દૂર કરેલ ભગવંતને કહ્યું- અભિલષિત એવા આ મનોરથ અર્થાત ભગવંતના “મુક્તિ' પ્રાપ્તિ રૂપી મનોરથ, તે મનોરથને ત્વરિત પ્રાપ્ત કરે. આપ વૃદ્ધિ પામો, એવા આશીર્વચનથી સ્તુતિ કરીને - ગુણોત્કર્ષ સૂચકત્વથી સ્તવના - પત્વથી અવિરુદ્ધ છે તેમ વિચારવું દશાર્ણ આદિ ઘણાં લોકો પાછા ગયા.
ત્યારે રાજીમતી કેવી થઈને શું ચેષ્ટા કરે છે? • સૂત્ર - ૮૨૪ થી ૮૨૬ •
(૮૨૪) ભગવંત અષ્ટિનેમિની પ્રજાને સાંભળીને રાજકન્યા સામતીના હાસ્ય અને આનંદ ચાલ્યા ગયા. તે શોકથી મૂર્શિત થઈ ગઈ.
(૮૨) રાજીમતીએ વિચાર્યું - “ધિક્કાર છે મારા જીવનને, કેમકે હું અરિષ્ટનેમિ દ્વારા પરિત્યક્તા છું. માટે પ્રવજિત થવું જ શ્રેય છે.
(૨૬) વીર તથા કુતસંકલ્પ રજીમતીએ કુર્સ અને કંધીથી સંવાલ, ભ્રમર સર્દેશ કાળા વાળનો પોતાના હાથે જ લોસ કર્યો.
• વિવેચન - ૮૨૪ થી ૮૨૬ -
નિહસ્યહાસ્ય ચાલી ગયેલ છે તેવી. નિરાનંદા આનંત રહિતા, થઈ વિચારે છે . “મારા જીવિતને ધિક્કાર થાઓ” સ્વજીવિતની નિંદાના ઉભાવક ખેદ વયનો બોલી કે હું તેના વડે ત્યજાયેલ છે, એ ખેદનો હેતુ દર્શાવ્યો. તેથી અતિશય પ્રશસ્ય એ છે કે હું પ્રવજ્યા સ્વીકારું. જેથી હું આજ જન્મોમાં દુખ ભાગિની ન થાઉં. ભગવંત ત્યાં પધાર્યા. પછી ઉત્પન્ન કેવળજ્ઞાન વાળા ભગવંતે દેશના આપી. તેણી વિશેષથી વૈરાગ્યવાન થઈ. પછી તેણીએ શું કર્યું? પછી રજીમતીએ તેણીના ભ્રમર જેવા કાળા અને સંસ્કારેલા વાળને તેણીએ સ્વયં જ દૂર કર્યા. ભગવંતની અનુજ્ઞાથી તે ધૃતિમતીએ ધર્મનો ધારણ કર્યો. તેણીએ પ્રવજ્યા સ્વીકાર કરતાં -
• સૂત્ર - ૮૨૭ •
વાસુદેવે લકેશ અને જિતેન્દ્રિયા રમતીને કહ્યું. કન્યu “તું આ ઘર સંસાર-સાગરને અતિ સીલ પાર કર."
• વિવેચન - ૮૨૩ - આ આશીર્વચન છે. લઘુ લઘુ - જલ્દી જલ્દી. હવે ઉત્તર વકતવ્યતા કહે છે - • સબ - ૮૨૮ થી ૮૩૧ -
(૨૮) સીલવતી અને બહતા રાજીમતીએ પ્રાજિત થઈને પોતાની સાથે ઘણાં સ્વજનો તથા પરિજનોને પણ મનજિત કરાવ્યા.
(૨૯) તેeી રેવતાક પર્વત ઉપર જઈ રહ્યા હતા. વચ્ચે જ વરસાદી જાઈ ગયા. વ ચાલુ હતી, ઝાંધકાર છવાલેલો હતો. એ સ્થિતિમાં તેણી ગુફામાં ગયા. (૮૩૦) સૂકવવાને માટે પોતાના વસ્ત્રો ફેલાવતા સામતીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org