________________
૪૩
નગરાદિ અભાવિત છે કે ભાવિત? (૪) વસુજ્ઞાન-શું આ રાજા, અમાત્ય કે સભાસદ આદિ છે અથવા દારુણ કે અદારુણ, ભદ્રક છે કે અભદ્રક તેનું નિરૂપણ કરવું.
(૮) સંગ્રહપરિજ્ઞા - (૧) બાળ, દુર્બળ, ગ્લાનના નિર્વાહ અને બહુજન યોગ્ય ક્ષેત્રગ્રહણ લક્ષણા, (૨) નિષધા આદિ માલિત્યના પરિહાર માટે કલક, પીઠના ઉપાદાન રૂપ, (3) યથા સમય જ સ્વાધ્યાય, ઉપધિનું સમુત્પાદન, પ્રત્યુપેક્ષણ, ભિક્ષાદિકરણ રૂપ, (૪) પ્રવ્રાજક, અધ્યાપક, રત્નાધિક આદિ ગુરૂની ઉપધિનું વહન, વિશ્રામાણા, સંપૂજના, અબ્યુત્થાન, દંડકોપાદાનાદિ.
આ પ્રમાણે આઠ ચતુર્ગુણ આચાદિ ગણિ સંપત્તિ કહી. વિનય, તે આગળ આચાર્ય વિનયના પ્રસ્તાવમાં કહેશે. આચાર્ચનું સ્વરૂપ કહ્યું.
હવે શિષ્યનું સ્વરૂપ કહે છે .xx- શિષ્ય પણ બધાં સાથે તુલ્ય હોય, કેટલાંક સાથે જ નહીં, શેના વડે? સાધારણ ક્રાંતિ આદિ ગુણ વડે. શિષ્યને આચાર્યની સંદેશ યોજ્યો, આ સાદેય સ્વગુણમાહાભ્યની વિભૂતિથી બંનેને પાણ યથોકત અન્વર્યયુક્ત જ છે. અથવા આચાર્ય પણ સ્વગુણને આશ્રીને શિષ્ય સંદેશ જ છે. અનુરૂપ અર્થને પણ સદેશ શબ્દથી કહેલ છે. અનનુરૂપ તે તત્ત્વથી અશિષ્ય જ છે. આ શિષ્યના ગુણો કયા છે ? ભાવ વિજ્ઞાન અનુવર્તના, ગુરુનું બહુમાન અને ભક્તિ, દક્ષત્વ, દાક્ષિણ્ય, શીલ, કુળ, ઉધમ, લજ્જા, શુશ્રષા, પ્રતિપૃચ્છા, શ્રવણ, ગ્રહણ, ઇહા, અપાય, ધરણ સમ્યકરણ. એ બધાં શિષ્યગુણો છે.
હવે બીજા પ્રકારે આયાર્ય અને શિષ્યનો સંબંધ સંયોગ કહે છે. • નિર્યુક્તિ • ૫૯ + વિવેચન -
અનંતરોક્ત બાહ્ય સંયોગવતુ આક્ષેપ્ય • આક્ષેપક ભાવથી જ્ઞાન વિષયક, ચાસ્ત્રિ વિષયક આત્માનો ઉભય સંબંધ સંયોગ જાણવો. અહીં ભાવના આ છે - જ્ઞાન વડે આત્મભૂતથી સંયોગ ઇત્યાદિ ૪ એ પ્રમાણે ચાગ્નિ વડે પણ આત્મભૂતથી બાહ્ય સંયોગ તે ઉભય સંબંધન સંયોગ. X-X. આને જ બીજા પ્રકારે કહે છે - સ્વામિત્વ વિષચક ઉભચ સંબંધન સંયોગ છે. ૪-૪- લૌકિક સ્વામીત્વ સંબંધમાં મારા પિતા, મારો ભાઈ, મારો પુત્ર ઇત્યાદિ, મારુ કંબલ આદિ આવશે. લોકોત્તર સ્વામીત્વ • મારા કુળમાં અર્થાત્ નાગેન્દ્ર આદિમાં આ સાધુ આદિ જાણવા. ૪-૪- અહીં “મારા' શબ્દથી કુળની સાથે આત્મહાક સ્વસ્વામી ભાવ સંબંધ છે, કુલાંતર્વત સાધુ આદિ સાથે પરધારક . •x-x- વળી અન્યથા તેને જ કહે છે -
• નિક્તિ • ૬૦ + વિવેચન -
પ્રત્યય - જેના વડે અર્થ જણાય તે, જ્ઞાનકારણ ઘટ આદિ છે. ૪- જ્ઞાનને આશ્રીને બહુ પ્રકારે આત્માનો જે સંયોગ તે ઉભય સંબંધન સંયોગ છે, તે બહુવ પ્રત્યયોનું અને તેના વિશિષ્ટ જ્ઞાનોનું બહુવિધત્વથી છે. વૃદ્ધાચાર્યો કહે છે - ઘટને આશ્રીને ઘટજ્ઞાન, પટને આશ્રીને પટજ્ઞાન એ પ્રમાણેના પ્રત્યયોગી જ્ઞાનો થાય છે. તેમ હોવાથી જ્ઞાન વડે આત્મદ્વારક, મને આ જ્ઞાન છે, તે પ્રત્યયથી પરદ્વારક છે. મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org