SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪૦ • સશ - ૧ (ષ્યિ) છે આચાર્યને કુપિત થયેલા છે તો પ્રીતિ વચનોથી તેમને પ્રસાશ કરે, અંજલિ જેકી તેમને શાંત કરીને કહે કે હું ફરી આવું કરી નહીં. • વિવેચન : ૧ આચાર્ય, ઉપાધ્યાયાદિ અનુuસન ઉદાસીનતાથી કોપને પામે તો તેમના કોપને જાણીને, જેનું પ્રયોજન પ્રતીતિ છે. તે પ્રાતીતિક - શપથ આદિ, પ્રસન્ન કરે. ~-x- તેના કારણોને દૂર કરે, પ્રતીતિ ઉત્પાદક વચન વડે તેમને પ્રસન્ન કરે. ભેદ કે દંડની યુક્તિથી નહીં પણ “શામ” યુક્તિ વડે પ્રીતિ પમાડે. કંઈક ઉદીરિત કોપ અગ્નિને ઉપશાંત કરે. અંતરની પ્રીતિ વડે અંજલિ જોડીને અથવા પ્રકૃષ્ટ ભાવયુક્તપણાથી અંજલિ કરીને રહે. અહીં કાચિક અને માનસિક ઉપશાંત કરણના ઉપાય કહીને વાચિક ઉપાય કહે છે - કંઈક કોપેલ ગુરુને ઉપશાંત કરવા કહે છે - હે ભગવન્! મારા આ પ્રમાદ આચરિતની ક્ષમા કરો, ફરી હું આવું આચરણ કરીશ નહીં. હવે નિરપવાદ પણે આચાર્યને કોપ થાય જ નહીં, તે કહે છે. • સુત્ર - ૨ જે વ્યવહાર અમી &િત છે, સઘ પ્રબળ આગાય વડે આસરિત છે, તે વ્યવહારને સાસરતો મુનિ કદી નિદાને ન પામે. • વિવેચન • જરા ઘમતિ - ક્ષાંતિ આદિ રૂપ ધર્મને ઉપાર્જિત. કેમકે ધર્મ રહિતને આ પ્રાપ્ત ન થાય. વ્યવહાર - વિવિધ કે વિધિવત અને કાર્યત્વથી આચરણ - યતિકર્તવ્યતા રૂપ, તત્ત્વજ્ઞાતા વડે આચરિત, તેને સદા અવસ્થિતપણાથી આચરતો, અથવા ધમર્જિત બદ્ધો વડે આચરિત જે વ્યવહાર તેને આચરતો, વિશેષથી પાપકર્મને હરે તે વ્યવહાર તેનાથી શું થાય ? “આ અવિનિત છે” એવા પ્રકારની નિંદાને સાધુ ન પામે. અથવા આના વડે આચાર્યવિનય જ કહ્યો છે. ધર્મને ન ઉલ્લંઘેલ અને તેથી જ આચાર્ય વડે આચરિત સર્વકાળ - ત્રિકાળ વિષયવથી જીતવ્યવહાર, તેમાં પ્રમાદથી અલિત આદિમાં પ્રાયશ્ચિતદાન રૂપ આચરતો આ દંડરુચિ છે કે નિર્ગુણ છે, એવા પ્રકારની જુગુપ્સા ન પામે. ધર્મ્યુજિત વિશેષણ - મને આચાર્યએ દંડવો ન જોઈએ” આવું ન વિચારવા માટે છે. • સૂત્ર - ૪૩. (હિષ્ય) આચાર્યના મનોગત કે વાણીગત ભાવને જાણીને, તેને પહેલાં વાણીથી ગ્રહણ કરે, પછી કાર્ય રૂપે પણિત કરે. • વિવેચન - ૪૩ મનોગત - ચિતમાં રહેલ, વાણીગત- વચનચના રૂપે રહેલ કૃત્ય. ૪- જાણીને, કોના આચાર્ય કે વિનયયોગ્ય ગુરુના, શબ્દ કાયગતકૃત્ય પણ લેવા. તે મનોગત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy