Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002156/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનવૃિશ્ય ઉપાધ્યાયકૃત શ્રી શાંત સુધારશે. દ્વિતીય ભાગ ભાવું ની ૧ થી ૧૬ તથા . શ્રી વિનચવિન્યુ જી ચાપત્ર રામ રામ એક કે શ્રી જેને મ પ્રસારક સભા એ જ રી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયવિજય ઉપાધ્યાયવિરચિત શ્રી શાંતિ સુધારસ ભાવના ૧૦ થી ૧૬ (૭ સાથે જે ૨૭ કર્તા શ્રીવિનયવિજયજીનું ચરિત્ર RESS Occo ESSES-Soccesses 2 Coss= વિવેચક મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સોલિસિટર અને નોટેરિપબ્લિક પ્રકાશયિત્રી શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર. Page #3 -------------------------------------------------------------------------- ________________ eeeeooથ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સંવત ૧૯૯૪ પોષ સને ૧૯૩૮ જાન્યુઆરી oooooooo 0 'v૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ n સર્વ હક્ક લેખકને સ્વાધીન પ્રત : ૧૦૦૦ oooooooooooooooo મથ મા વૃત્તિ કone oooooooooo મૂલ્ય રૂા. ૧-૦-૦ Geo | News emise we | મુદ્રક શાહ ગુદ લલુભાઈ શ્રી મહોદય પ્રી. પ્રેસ-ભાવનગર. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ be Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશનું નિવેદન આ ગ્રંથના સમધમાં લેખકે ઘણું લખ્યું છે; તેમજ ગ્રંથકારના સંબંધમાં પણ આ ખીજા વિભાગમાં પ્રથમના ફ઼ારમ ૨૪ (પૃષ્ઠ ૩૮૪) પછી દશ ફારમ ( પૃષ્ઠ ૧૬૦ ) કર્યાં છે એટલે એ અને ખામતમાં કાંઇ લખવાપણ રહેતું નથી. ७ આ ત્રીજા ભાગના બે વિભાગ છે: પહેલા વિભાગમાં ભાવના ( ૧૦ થી ૧૬) અને ખીજા વિભાગમાં કર્તાનું ચરિત્ર છે. આ ભાગની અને કર્તાના ચરિત્રની અને અનુક્રમણિકાએ જુદી જુદી આપી છે તે વાંચતાં આ ગ્રંથમાં શેને શેના સમાવેશ કરેલે છે તે સ્પષ્ટ સમજાય તેમ છે. આ ત્રીજા ભાગ માટે શેઠ માણેક્ચ'દ જેચંદ કે જેએ જાપાનના ઉપનામથી ઓળખાય છે તેમણે રૂા. ૭૫૦) ની સહાય આપી છે. તેમના ફેટા ને ટૂક જીવન પણ તેની સાથે આપ્યુ છે. એ ઉદારદિલ ગૃહસ્થે અનેક શુભ કાર્યમાં સહાય કરી છે ને કરે છે. ગ્રંથની મહત્તા ગ્રંથ વાંચતાં જણાઇ આવે તેમ છે. આત્માને ઉદ્દેશીને લખાયલા ઉત્તમ ગ્રંથામાંના એક ગ્રંથ છે. આ માહ સુદિ ૧૫ સ. ૧૯૯૪ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉ. શ્રી વિનયવિજયજીકૃત વિનયવિલાસ પદ પાંચમુ ( રાગ–ભૂપાળ તથા ગેાડી. ) પ્યારે કહેલું લલચાય—એ આંકણી. યા દુનિયાંકા દેખ તમાસા, દેખત હી સંકુચાય. પ્યારે ૧ મેરી મેરી કરત હું ખાઉરે, ડ્રીરે જિઉ અકળાય; પલક એકમે મહિર ન દેખે, જળખુ દકી ન્યાય. જ્યારે ૨ કાટિ વિકલ્પ વ્યાધિકી વેદન, લહી શુદ્ધ લપટાય; જ્ઞાનકુસુમકી સેજ ન પાર્ક, રહે અધાય અધાય. પ્યારે ૩ કિયા દ્વાર ચિહું ઓર જોસે’, મૃગતૃષ્ણા ચિત્ત લાય; પ્યાસ બુઝાવન ભુંદ ન પાયા, ચાંહિ જનમ ગુમાય. પ્યારે ૪ સુધા-સરાવર હૈ યા ઘટમે, જિસતે સખ દુઃખ જાય; વિનય કહે ગુરુદેવ દિખાવે, જો લાઉં દિલ ડાય. પ્યારે પ Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ શેઠ માણેકચંદ જેચંદભાઈ ભાવનગરવાળા, SA મોડા |||||||||||||||||||||YIIIII||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||| શ્રી મહાદય પ્રી પ્રેસ–ભાવનગર. SA Page #8 -------------------------------------------------------------------------- ________________ શેઠ માણેચંદ જેચંદભાઈ (ભાવનગરવાળા) જન્મ સં. ૧૯૪૬ ફાલ્ગન શુદિ ૧૫. આ ગૃહસ્થ પિતાની ઉદારતાને માટે પ્રસિદ્ધ થયેલા છે. અનેક શુભ નિમિત્તોમાં એમણે સારી રકમની સખાવત કરી છે તે આ નીચેના લીસ્ટથી જાણવામાં આવશે. એઓ જાપાનના ઉપનામથી ઓળખાય છે. કોઈ પણ મનુષ્ય એમની પાસેથી નિરાશ થઈને પાછો વળતો નથી. મળેલી લમીને કેમ કૃતાર્થ કરવી તે તેઓ સારી રીતે સમજી શક્યા છે. આ બુક પ્રસિદ્ધ કરવામાં પણ તેમણે રૂ. ૭૫૦) ની રકમની સહાય આપી છે. વળી એઓ કઈ પણ શુભ નિમિત્તમાં સારી રકમ આપીને શ્રમિત થઈ જતા નથી પરંતુ જેવા ને તેવા ઉત્સાહવાળા રહે છે. શ્રી કદંબગિરિ મહાતીર્થમાં નવા બનેલા જિનમંદિરમાં એક મોટા પ્રમાણવાળા જિનબિંબ સ્થાપન કરવાનો આદેશ રૂ.૧૧૦૦૦) થી એમણે આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ મહારાજ પાસેથી મેળવ્યે છે અને તે જિનબિંબની પ્રતિષ્ઠા પ્રસંગે બીજે પણ સા ખર્ચ કરવાની તેમની અભિલાષા છે. લક્ષમી મળ્યા પછી કેટલાક બંધુઓ ઊલટા અનુદાર થાય છે તેવી આ વ્યક્તિ નથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ તેમની ૪૮ વર્ષની વયમાં તેમણે કરેલી સખાવત પૈકીની મોટી રકમનું લીસ્ટ નીચે પ્રમાણે છે– ૧૯૦૦) શ્રી જીવદયા જ્ઞાનપ્રસારક મંડળ. ૧૨૫૧) શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ. પાલીતાણા. ૧૦૦૦) શ્રી મંચર દવાખાનામાં બે હેલ માટે ૫૦૦) કાર્તિકી પૂર્ણિમા ઉપર યાત્રિકોના જમણ માટે ૫૦૦) શ્રી ભાવનગર આયંબિલ વર્ધમાન તપ ખાતામાં ૧૫૦૦) શ્રી યશોવિજય જૈન ગુરૂકુળ. પાલીતાણું ૧૨૫૧) શ્રી શંખેશ્વર નવી ધર્મ શાળામાં એારડા ૧ ના ૧૧૦૦) શ્રી જીવદયા ખાતામાં ૧૩૭૦) શ્રી જૈન ભેજનશાળા. મુંબઈ ૧૦૦૦) શ્રી ગોઘારી જેન દવાખાના. મુંબઈ પ૦૦) શ્રી ભાવનગર પાંજરાપોળ ૧૦૦૦) શ્રી સિદ્ધક્ષેત્ર રોપાની ટીપમાં. શેઠ આ. ક. ને ૧૭૫૦) થી તળાજા જેન લાઈબ્રેરી ૨૦૦૦) શ્રી ભાવનગર ખાતે સંવછરીના પારણને સંધ જમાડવા સંબંધી ફંડમાં આ સિવાય પરચુરણ સખાવતેની સંખ્યા ઘણું છે, પણ તે સ્થળ સંકેચથી અહીં આપી શકયા નથી. આવા સજનોની જિંદગી સફળ છે. પરમાત્મા તેમને દીર્ધાયુષ્ય સાથે વધુ સમૃદ્ધિશાળી બનાવે એમ અમે ઇચ્છીએ છીએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ધર્મ ભાવના શ્રી શાંતસુધારસ ( દ્વિતીય વિભાગ ) અનુક્રમણિકા પરિચય શ્લોક છે. જે થી છે. ૪-૬ સદરના અ ૫-૭ ગેયાષ્ટક. સદરના અ. નોંધ. 2-90 ૯-૧૧ ૧૨ ૧૩ જ. ધ. સામાન્ય અ. ૧૩ ચાર પુરુષામાં ધર્માનું સ્થાન. ૧૩ ચાર પ્રકારના ધ. દાન–(૧) ત્યાગની શરૂઆત. ૧૪ દાનમાં ઔચિત્ય સેવવું ઘટે. સેવા દાન. રાષ્ટ્ર ધર્મ. શીલન(૨) બ્રહ્મચ ૧૫ ૧૫ ૧૬ ૧૬ ૧૭ તેની નવ વાડા; સ્ત્રીએ અને બ્રહ્મચર્ય. તપ-(૩)શરીર ને મન પર કાબૂ ૧૭ ભાવ-(૪) ધર્મ સામ્રાજ્યમાં લવણુનું સ્થાન. ૧૮ • રે જીવ ! જિન ધર્મ કીજિયે.’ ૧૯ ચારે ધર્મમાં રહેલી વિશિષ્ટતા. ૧૯ નિરંતર’ માટે યેાગસૂત્ર ૨૦ વિશિષ્ટ ધર્મોનું મૂળ એ ચારમાં. ૨૦ ૩. લેાકેાત્તર ધર્મના એ પ્રકાર.૨૧ શ્રુતધ અને ચારિત્રધર્માં ૨૧ ચારિત્રધર્મના દશ પ્રકાર-નામેા. ૨૧ દશ આજ્ઞાનાં રૂપકે. ૨૨ યતિષમાં વ્રત અને યેાગ તથા કષાયના સંવરને સમાવેશ. ૨૩ 7. વસ્તુસ્વભાવ એ જ ધ. ૨૩ સૂર્યાં, ચંદ્ર, વર્ષાના સ્વભાવ. ૨૪ સમુદાયક પર નેટ, ચર્ચા. ૨૫ ધ. ધર્મના પ્રભાવના દાખલા. ૨૫ ધર્માંના પ્રભાવથી લીલા લહેર. ૨૬ ૪. સસ્કૃતિને પરિપાક એ ધ૨૭ ધનધાર અંધકારમાં પ્રકાશકધમ ૨૭ માણસ દીન અસહાય થાય ત્યારે ધ સહાય કરે. ૨૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ આપઘાત આ દેશમાં અલ્પ છે. ૨૮ સ ઊંઘે ત્યારે પુણ્ય જાગતું રહે.૨૮ કષ્ટમાં ટેકા અને આપત્તિમાં દિલાસા. ૨૯ ३० અંતે ધર્મના ડંકા જરૂર વાગે છે.૩૦ ચ. પુણ્યપ્રકૃતિને પ્રભાવ. શુભ સંચયના વ્યવહારુ ઉપયેાગ૩૧ ઇષ્ટ પ્રાપ્તિ આકસ્મિક નથી. ૩૨ છે. ધમ એટલે ચારિત્ર-વર્તન. ૩૩ એ અવાળા ધ કલ્પવૃક્ષ છે. ૩૩ ધમથી શું શું મળે છે તેની યાદી.૩૪ રાજ્ય, સ્ત્રી,દીકરા,ધન-સર્વ મળે૩૪ ધથી મુદ્ધિ, વૈભવ, કાર્તિ, યશ મળે. ૩૬ ધર્મથી સ્વર્ગ અને મેાક્ષ મળે, ૩૭ બન્ને પ્રકારનાં સુખમાં તફાવત. ૩૭ ગેયાષ્ટક પશ્ચિય ધારણ કરે તે ધર્મો. ૩૭ ૩. ૩૮ મંગળમય ધ. ધર્મની ચાર કસીટીએ. ધર્માંની પરીક્ષાનાં ચાર સ્થાને. ૩૮ ઉપદેશ, શ્રુત,શીલ,સમાધિભાવ.૩૯ ધ માટે સાત વિશેષણા. ૩૯ (૧) મંગળ સ્થાન. (૨) લક્ષ્મીના વાવટા, ૪૦ (૩) ધીર.(૪)શિવસુખ સાધન ૪૧ (પ) ભવભયમાધન. ૪૧ (૬) જગદાધાર. (૭) ગભીર. ૪૧ સાતે વિશેષણાની વિશિષ્ટતા, ૪૧ ૧. ધર્મા પ્રભાવ. ૪૨ ૪૪ ૨. પૃથ્વી ધર્મથી ટકે છે. ૪૨ ૩. દાનાદિચાર પ્રકારના ધર્મ. ૪૩ તેનાથી થતા લાભો. ભય, શોકને હરનાર ધર્મો, ૪૪ ૪. ધર્માંના ક્ષમાદિ પરિવાર. ૪૫ સિદ્ધર્ષિમાં એને ઉલ્લેખ. ૪૫ દેવાસુરનરપૂજિત શાસન ૪૭ (૮) મું વિશેષણુ. ૪૬ ૫. એ બધુવગરનાને બધુ છે. ૪૬ અં—ભાઇની વ્યાખ્યા. અસહાયને સહાય કરનાર ધર્મ ૪૭ એને તજનાર જંગલમાં ભૂલા ભમે, ૪૭ ૬. વ્યક્તિગત સુસ્કૃતિનાં પરિણામ. ૪૮ ४८ ૪૯ જ્યાં રામ ત્યાં અપેાધ્યા. બહુરત્ના વસુંધરા. એ ધર્મને એળખવાની જરૂરીઆત. ૪૯ ધથી સિદ્ધિના દાખલાએ૫૦ ૭. ધથી દશ પ્રકારના વૈભવા ૫૦ પરભવમાં ઇંદ્રાદિકની પદવી, ૫૧ ધર્મથી અનુક્રમે અવ્યાબાધ સુખ. ૫૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ઉ૫ ૮. ચાર વધારે વિશેષણ. પર ! ધર્મદુર્લભ ભાવના(જસસમકૃત) (૯) સર્વતત્ત્વનો સાર. પર સકળચંદજી ભૂલથી લખાયેલ છે (૧૦) સનાતન. પર - પ્રકરણ ૧૧ મું (૧૧) સિદ્ધિનો દાદરો. ૫૩ લેકસ્વરૂપ ભાવના (૧૨) શાંતરસનું પાન કરાવનાર પ૩ પરિચય લોકો ૭ થી ૬૬-૬૮ ઉપસંહાર સદરને અર્થ. ૬૭-૬૯ ક્રિયા અને આત્મધર્મમાં વિવેક.૫૪ ગેયાષ્ટક. ૭૦-૭૨ એમાં ઝગડાને સ્થાન નથી. ૫૪ સદરને અર્થ. ૭૧-૭૩ ધર્મ શબ્દને અર્થ. ચર્ચા. ૫૫ T. વિશ્વરચનાનું અનાદિત્વ. ૭૪ અધિકાર વિચારવાની જરૂર. ૫૫ વિશ્વ ભૂગોળ પર જૈન ગ્રંથ. ૭૪ ક્રમિક વિકાસમાં વિવેક. ૫૬ લેકપુરુષસ્વરૂપ. દાનથી શરૂઆત. ગૃહસ્થા રજજુનું માપ. ઈના ગુણો પ૬ ત્રણલોકની ઊંચાઈ: ૧૪ રજજુ ૭૫ પછી સમ્યમ્ જ્ઞાન. અધલેક વર્ણન. ૭૬ ધર્મને મર્મ ન જાણે. પ૭ સાત નરકભૂમિ. ૭૬ સાધન સાધનની કક્ષામાં જ રહે ૫૮ સાતેમાં આયુષ્ય, સાતે નરકના જેમાં મોજ આવે તે સાધન પૃથ્વીપિંડની પહોળાઈ (જાડાઈ)૭૭ સ્વીકારે. ૫૮ ૮૪ લાખ નરકાવાસ. ૭૮ ધર્મથી ઐશ્વર્ય મળ્યું. ૫૯ તેર પ્રતર-બર આંતરા. ૭૮ એ ઐશ્વર્ય ધર્મને હણે તે બંતર વાણવ્યંતરનાં સ્થાન. ૭૮ સ્વામી–દ્રોહ ૫૯ ર. તિર્યમ્ લોક. ૭૮ ચાર પુરુષાર્થને પરસ્પર સંબંધ. ૬૦ એની રચના. આકાર. માપ ૭૯ દશ આજ્ઞાઓ. કર્મભૂમિઓ. એના વસનારા. ૭૯ ગૌતમસ્વામીના ૧૫૦૩ શિ.૬ર જ્યોતિષ્યનું સ્થાન. ધર્મ વિષયનું વિવેચન (નેટ) ૬૩: અકર્મભૂમિ. અંતરદ્ધાપ. ધર્મભાવના સઝાય. . ઊદ્ધ લોક. (સકળચંદજી) ૬૪ | બાર દેવનાક. સાત Page #13 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ૮૧ ૮૨ ૮૩ નવ પ્રૈવેયક, અનુત્તર વિમાન. ૮૧ તેને માથે સિદ્ધશિલા. દેવાના વિષયભાગમાં ફેરફાર. ૬. લેાકપુરુષની કલ્પના. સાત ધનરજ્જુને હિસાબ. ૬. લેાકમાં છ દ્રવ્યેા. સ્વ. જીવ અને પુદ્દગાનું નાટક.૮૪ નાટક કરવામાં પાંચ કારણેા. ૮૪ નાટકનેા ખ્યાલ. શ્રીસિર્ષિ ૮૫ છે. આ વિચારણાનુ પરિણામ. ૮ ૬ સ્વલઘુતા. માનસિક સ્થિરતા. ૮૬ પરિણામે તત્ત્વાનુસ ધાન. મતભેદમાં ભૂલા ન પડવું. આપણું સ્થાન શેાધવુ. ગયાજીક પરિચય ૮૭ ८७ કરનાર. ૮૮ ૧. સચરાચર જગતને ધારણ ૨. અલાકથી વીંટાયલા લેાક. ૮૯ પાંચ દ્રવ્ય-છ દ્રવ્યમાં અપેક્ષા. ૮૯ ૩. સમુદ્ધાતની વિચારણા. ૯૦ વિવિધ ક્રિયાનું મંદિર. પર્યાયેાની વિવિધતા. ૪. પંચાસ્તિકાય. વિવ વાદ. ૯૧ જીવ અને જડને ભેદ. લાકપુરુષ ઊભા છે. ૯૧ ૯૧ કર હર ૯૩ ૫. એમાં રાજભુવનેા. એમાં ભયંકર સ્થાને. ૬. એમાં ઉત્સવાને શેાચિહ્નો.૯૪ ૯૩ ૭. મમત્વ છોડવા પડે છે. ૯૫ ૮. આવા ભ્રમણથી થાકયા છે ? તે શાંતસુધારસ આસ્વાદ. ૯૭ ઉપસ‘હાર આ ભાવનાની સ સંગ્રાહકતા. ૯૭ લેાકસ્વરૂપના સૂત્રેા અને ગ્રંથે. ૯૭ ભૌગાળિક બાબત અને આપણે.૯૮ વિશાળ દુનિયામાં તું કાણું ? ૯૮ માલેકી–જમીનદારનાં ફાંફાં. ૯૯ ભાવનાથી માનસસ્થય. ૯૯ વિશાળ વિશ્વમાં તું તે કાણુ? ૧૦૦ વિવના પ્રસંગે. દેવલાકનાં સુખની લાલચ ૧૦૧ નકામી છે. ૧૦૧ વિચારે તેા રહેવા મન થાયનહિ૧૦૧ સંસ્થાનની વિચારણાધારા. ૧૦૨ અવલેાકનથી સંસાર પર ઘૃણા.૧૦૨ રખડપાટા ગમે તેમ નથી જ. ૧૦૩ ભડવીર આત્માનાં ઉત્થાન. ૧૦૩ લેાકભાવનાની વિશાળતા. ૧૦૪ સકળચંદ્રની લેાકભાવના સઝાય. ૧૦૧ પ્રકરણ ૧૨ મુ એધિદુલ ભ ભાવના પરિચય ક્ષેાકેા ૭ . થી છે. ૧૦૬-૧૦૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૧૧૪ ૧૧૫ સદરને અર્થ. ૧૦૭–૧૦૯ | વાદોને પાર નથી. ગેયાષ્ટક. ૧૧૦-૧૧૨ સાથે દેવેની સહાય નથી. ૧૨૭ સદરને અર્થ. ૧૧૧–૧૧૩ વિશિષ્ટ જ્ઞાન નથી. ૧૨૮ અર્થ પર નોંધ. વર્તમાન સ્થિતિમાં વધારે પરિચય, શરૂ. - સંકીર્ણતા, ૧૨૮ જ. બોધિને અર્થ. ૧૧૫ તેથી ધર્મમાં ટકી રહે તે ધર્મ સામગ્રીની પ્રાપ્તિ. ૧૧૫ ભાગ્યશાળી. ૧૨૯ એમાં જ્ઞાનની મુખ્યતા. ૧૧૬ ૪. જ્યાં સુધી સરખાઈ ચાર દુર્લભ્ય. ઉત્તરાધ્યયન. ૧૧૬ છે ત્યાં સુધીમાં કરી લે. ૧૨૯ ત્રીજા અધ્યયનનું અવતરણ ૧૧૬-૭ પાળ તૂટશેને પાણી વહી જશે. મનુષ્યત્વ દુર્લભતા. દશ દષ્ટાંત.૧૧૮ પછી ફાંફા મારવા નકામા છે.૧૩૧ બોધિથી દેવકનાં સુખ. ૧૧૯ ૪. શારીરિક ઉપદ્રવો. ૧૩૧ બ્રહ્મપદવી પ્રાપક બધિ. ૧૨૦ આયુષ્યની અસ્થિરતા. ૧૩૨ હ. અવ્યવહારરાશિમાંથી પરપેટ ફૂટતાં વાર નહિ લાગે.૧૩૨ નીકળવું જ મુશ્કેલ છે. ૧૨૧ ગેયાષ્ટક પરિચય સૂક્ષ્મમાંથી બાદર નિગોદે. ૧૨૧ ૧. દરિદ્રીને ચિંતામણિ નિગોદની અનંતતા. ૧૨૨ સાંપડયું. ૧૩૩ લા, વ્યવહારમાં સૂક્ષ્મત્વ. ૧૨ હર્ષોન્ટેકમાં સર્વ ગુમાવ્યું. ૧૩૩ ત્રપણું–વિકલૅકિયત્વ. ૧૨૩ જ્ઞાનપ્રકાશને મહિમા. ૧૩૪ પર્યાપ્તસ્વરૂપ. ૧૨૩ કેવું જીવન આકર્ષક ગણાય ? ૧૩૫ આયુષ્યની અલ્પતા. ૧૨૩ ૨. નિગોદમાં સ્થિતિ. ૧૩૫ મનુષ્યત્વની દુર્લભતા. ૧૨૪ મહામુસીબતે મનુષ્યદેહ છે. ત્યાં વળી મહાસક્તિ નડે. ૧૨૪ મળે છે. ૧૩૬ બોધિરત્નની દુર્લભતા. ૧૨૫ ૩. આર્ય દેશમાં જન્મની નાટક જ કરવું છે ? ૧૨૫ દુર્લભતા. ૧૩૭ બધિરત્ન વગરનું જીવન. ૧૨૫ પાશ્ચાત્ય જડવાદ. ૧૩૮ ૪. અત્યારે મને પાર નથી.૧૨૬ | આર્યભૂમિ-પુણ્યભૂમિ. ૧૩૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ૪. આર્યદેશમાં પતન પ્રસંગે.૧૩૯ | અનુપ્રેક્ષા ભાવનાઓ સંપૂર્ણ.૧૫૧ ચાર સામાન્ય સંજ્ઞાનું જોર ૧૩૯ | હવે ધર્મ ભાવનાઓ આવે છે. ૧૫ર પૈસા. કુથળી, ચર્ચા. ૧૪૦ જય મકૃત બધિ ભાવના ૫. ધર્મશ્રવણની સગવડ સઝાય. ૧૫૩ ન મળે. ૧૪૧ પ્રકરણ ૧૩ મું ઘણે ભાગે ફુરસદ પણ ન મળે. ૧૪૧ મિત્રી ભાવના છાપા વાંચવામાં સમયવ્યય. ૧૪૨ પરિચય કે. ૮ જ ૬. ઉપરાંત અંદરના વૈરીઓ છે૧૪૨ થી ૩, ૧૫૪–૧૫૬ આળસ, કષાયો, નિદ્રા. ૧૪૩ સદરના અર્થ ૧૫૫-૧૫૭ ૭. ચેરાશી લાખ યોનિમાં ગેયાષ્ટક. ૧૫૮ ધર્મવાર્તા કયાં ? ૧૪૩ સદરનો અર્થ. ૧૫૯ ત્રણ ગારની વાતો. ૧૪૪ સદર પર નોંધ. કયાંય ધર્મની વાત સાંભળી ? ૧૪૪ વા. ચાર ધર્મભાવના પર ૮. બોધિરત્ન સુધી પહોંચ્યા. ૧૪૪ જ્ઞાનાર્ણવ. ૧૬૧ હવે શાંતરસનું પાન કર. ૧૪૫ ધ્યાન કરનારનાં સાત લક્ષણ. ૧૬૧ પર્યાલોચન સદ્ધર્મધ્યાનસંધાન. ૧૬૨ દુર્લભ પ્રાપ્તિઓનું લીસ્ટ. ૧૪૫ ચાર “પા” ભાવના. ૧૬૩ જ્ઞાનાર્ણવે એ જ વિષય. ૧૪૫ રૂ. ચારે ભાવના નામસ્પષ્ટ ખ્યાલ માટે વસ્તુદર્શન. ૧૪૬ નિદેશ. ૧૬૩ અનેક વાર ચૂકયો ! આ ભાવનાઓ રસાયણ છે. ૧૬૪ વખતે ચૂકીશ નહીં. ૧૪૭ એ રામબાણ ઉપાય છે. ૧૬૪ દક્ષિણ્ય પર ક્ષુલ્લકકુમાર. ૧૪૭ 1. ચારે ભાવનાનું સંક્ષિપ્ત અક્કાની ગાથા. ૧૪૮ સ્વરૂપ. ૧૬૫ સિંદૂરપ્રકરમાં સોમપ્રભાચાર્ય. ૧૪૯ અનુસંધાન ભાવનાનો ઉપઅરઘટ્ટ ઘટી જેમ ગમન. ૧૫૦ દૂધાત પૂર્ણ. ૧૬૬ સ્વરાજ્ય સર્વ ભ્રમ છે. ૧૫૦ | ઇ. માનો કે આયુષ્ય સે અણીને વખતે ચૂક નહિ. ૧૫૧ | વર્ષનું છે. ૧૬૭ Page #16 -------------------------------------------------------------------------- ________________ વૈરબુદ્ધિનાં મૂળ કયાં ? ૧૬૮ ગેયાષ્ટક પરિચય જર, જમીન ને જેરુ. ૧૬૮ ૧. મૈત્રી અને કરુણભાવના અધિકારી એક વસ્તુકા, પ્રદેશે. ૧૭૯ ઉસમેં હોત વિરોધ. ૧૬૮ વિચારસ્પષ્ટતા માટે પૃથક્કરણ.૧૮૦ તારો કોઈ શત્રુ નથી. ૧૬૯ કર્મની વિચિત્રતાથી કયાં જીવ લેવાને તારો હક્ક નથી. ૧૬૯ કયાં ગયો ? ૧૮૦ વૈરથી વિકાસનો બગાડ ? ૧૬૯ સર્વ જનતામાં મૈત્રીનો પ્રદેશ.૧૮૧ તું તે કોણ ? વિરોધ કે ? ૧૭૦ ૨. સર્વત્ર બંધુભાવ. ૧૮૧ હા સર્વ તારા અનેક વાર પાપની કાલિમા. ૧/૧ બંધ થયા છે. ૧૭૦ ખરી મહાનુભાવતા કેવી બંધુ સાથે દુશ્મનાવટ ઘટે? ૧૭૧ હોય ? ૧૮૨ અને તારે તે દુશ્મન હોય ? ૧૭૧ ૩. કઈ કપ કે અપમાન કરે ૨. એમાંનાં કોઈ તારા પણ એમાં તારું શું બગડયું ? ૧૮૩ માબાપ થયા હશે. ૧૭૨ સાધુ અને ધોબીનું દષ્ટાંત. ૧૮૩ સાથે હફર્યા ત્યાં વિરોધ ૪. કજીએ કરવો સારાને કેવો ? ૧૭૨ ન શોભે. ૧૮૪ બંધુભાવ સમસ્ત પ્રાણ શાંતિ એ નિર્બળતા નથી. ૧૮૪ સાથે છે. ૧૭૩ સમરસનો મત્સ્ય ખાબે૪. મૈત્રીવાળો કેવા વિચાર ચીઆમાં માણે ખરો ? ૧૮૫ કરે ? ૧૭૪ વિવેકને વિકસાવ. ૧૮૫ સર્વ પ્રાણુ આત્મકલ્યાણ કરે.૧૭૪ ૫. શત્રુઓ પણ સુખી થાઓ.૧૮૬ એનું નામ ખરી ભાવદયા” ૧૭૫ મત્સર છોડી દે, ૧૮૬ ગમેત્રીભાવના આવિર્ભાવ. ૧૭૫ સાર્વત્રિક બંધુભાવ. ૧૮૭ રાગદ્વેષના વ્યાધિઓ શમી ૬. એ રસનો લેશ એક જાઓ. ૧૭૬ વાર લાગે તો. ૧૮૭. સર્વ ઉદાસીનભાવ સેવ. ૧૭૭ પછી તે એની ટેવ પડશે. ૧૮૭ સર્વે સર્વત્ર સુખી થાઓ. ૧૭૮ { ૭. અભિમાનનાં પરિણામ. ૧૮૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ નિર્ણય પહેલાં અભ્યાસની ખ્રીસ્તી ને બૌદ્ધની મૈત્રી. ૨૦૦ જરૂરીઆત. ૧૮૮ મૈત્રી ભાવતાં આનંદ કલેલ.૨૦૧ જિનવચનનો સ્વીકાર. ૧૮૯ ખામેમિ સવ્વ . ૨૦૧ ૮.પરમાત્મભાવમાં રસાળ ૧૯૦ મારે કોઈ સાથે વૈર નથી. ૨૦૧ અમૃતપાનના વિલાસ. ૧૮૧ પ્રકરણ ૧૪ મું ઉપસંહાર પ્રમોદ ભાવના અહિંસા પ્રતિષ્ઠામાં વૈરત્યાગ. ૧૯૨ વાતાવરણમાં પણ હિંસાત્યાગ.૧૯૨ પરિચય લેક છે. સ થી મૈત્રીમાં આનંદના કારણે. ૧૯૨ છે. ૨૦૨-૪-૬ કેટમાં ન જાઓ.લવાદી કરે૧૯૩ સદરના અર્થ. ૨૦૩–૫-૭ અને વિરાધ તે કોની સાથે ? ૧૯૩ ગેયાષ્ટક. ૨૦૮–૨૧૦ સત્તાગને નિર્મળ આત્મા સદરનો અર્થ. ૨૦૯-૨૧૧ સાથે ? ૧૯૩ સદર પર નોંધ. અને વૈરનું પરિણામ શું ? ૧૯૪ . ગુણની કદર અસાબૃહત્ક્રાંતિમાં ઉચ્ચ મૈત્રી વંત્રિક છે. ૨૧૩ ભા. ૧૯૪ ગુણપ્રશંસા એ ગુણમૂલ્ય. ૨૧૩ શિવમસ્તુ સર્વજગતઃ ૧૯૫ ગુણીને અભિનંદન. ર૧૪ ગૃહે ગૃહે શાંતિ. ૧૯૫ સહિષ્ણુતા પ્રમોદને પ્રકાર. ૨૧૪ રાજકારણમાં મૈત્રીપ્રચાર ૧૫ ગુણશોધનવૃત્તિ સાહજિક. ૨૧૪ એમાં કોઈ પ્રકારનો અપવાદ સ્ત્રી જાતિમાંથી પણ નથી. ૧૯૬ વિશિષ્ટત્વ શોધ. ૨૧૫ એને લડાઈસમાચારથી દુઃખ.૧૯૬ એમાં સદાચારશાંતિના કુવારા.૨૧૬ વીરપરમાત્મા અને સંગમ. ૧૯૭ વીતરાગભાવનો વિશિષ્ટ આદર્શર૧૬ નેમિનાથનો મૈત્રીભાવ. ૧૯૭ એમાં ક્રમિક વિકાસ. ૨૧૭ છે. કણીઆ મૈત્રીભાવ પર. ૧૯૮ ચાર ઘાતી કર્મો.ચાર અતિશય ૨૧૭ પિતાનાં અને પારકાં. ૧૯૯ વિતર્દોષ. દષ્ટિબિન્દુનું વૈવિધ્ય. ૧૯૯ | મેહનીયની મલિનતા. ૨૧૯ ૨૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ધ્યાનધારાની નિર્મળતા. ૨૨૦ | અનંતગુણ વીતરાગની ધન્યતા. ૨૨૧ એમની સાત બાબતો. ૨૨૧ ૨૪. કર્મક્ષયથી ગુણત્પત્તિ. ૨૨૧ મહાપ, મહામાહણ. ૨૨૨ નિર્ધામક, સાર્થવાહ ૨૨૨ વાણીનાં આઠ સ્થાનક. ૨૨૩ ગુણના ગુણગાનને હા, ૨૨૩ જિવાને સદુપયેગ.દુરુપયોગ૨૨૪ 1. ધન્ય નિર્ગ. ૨૨૪ ધ્યાનનાં સ્થાન પરત્વે જ્ઞાનાર્ણવ. ૨૨૫ જ્ઞાની નિર્ચ થે. ઈન્દ્રિયજયનાં સ્થાને છે, ધન્ય ગૃહસ્થ. ૨૨૭ ચાર ધર્મ પાળનાર ગૃહસ્થ. ૨૨૭ જૈનદર્શનમાં સ્ત્રીઓનું સ્થાન ૨૨૮ વિશિષ્ટ જેન સન્નારીઓ ૨૨૯ ૭. માર્ગાનુસારી ગુણ ધન્ય. ૨૨૮ સંતોષ, ઉદારતા, વિનય. ૨૩૦ ૪. જિહવાને ગુણસ્તવન પ્રેરણું ૨૩૧ અસાર સંસારમાં એ લાભ. ૨૩૨ છે. પ્રમોદથી પ્રાસાદિક વૃત્તિ ૨૩૨ પ્રશંસામાં આનંદ ૨૩૩ ગુણપ્રાપ્તિમાં નિર્મળતા ૨૩૩ ગેયાષ્ટક પરિચય ૧. ગુણ જઇને પરિતિષ ૨૩૪. ૨૨૬ ગુણોનું પત્રક ૨૩૪ શેઠ ત્રિભોવનદાસ ભાણજી ૨૩૫ ઉદારતા તરફ મત્સત્યાગ. ૨૩૫ ૨. કરાવણ ને અનુમોદન. ર૩૬ પરસ્પર લાભ વિભાગ. ૨૩૬ દાન–દાનીનો મહિમા. ૨૩૭ માનોગ્યને માન. ૨૩૭ છિદ્રનશોધવાં સુકૃતિમાં ભાગ.૨૩૭ ૩. વિકાર રહિતને નમન. ૨૩૮ પરોપકારીઓ ધન્ય. ૨૩૮ ૪. તિતિક્ષા–ક્ષમા ગુણ. ૨૩૯ એક ગુણના પૂર્ણ સેવનનાં પરિણામ. ૨૩૯ ૫. સ્વત્રી સતિષ. આ એક ગુણનાં પરિણામો. ૨૪૦ વર્તમાન પરિસ્થિતિ. ૨૪૦ સુદર્શન. વિજય શેઠ. ૨૪૧ એકનિષ્ઠ સંસારી. બ્રહ્મચારી. ૨૪૧ શુદ્ધ ગૃહસ્થજીવન ધન્ય. ૨૪૧ ૬. શીલસંપન્ન ગૃહિણીઓ, ૨૪૨ એના વાતાવરણમાં પવિત્રતા. ૨૪ર ગુણે પૂજાને સ્થાને છે. ૨૪૩ એમાં વયને કે લિંગને સ્થાન ન હોય. ૨૪૩ કળાવતી. મયણાસુંદરી ૨૪૪ ૭. તત્ત્વજ્ઞાની અને ગીએ ધન્ય. ૨૪૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ 1 એમનાં સ્મરણમાં મા. ૨૪૫ | સદરના અર્થ –ોંધ ૨૫૭-૨૫૯ વિવેચક પણ ધન્ય. ૨૪૫ ગેયાષ્ટક. ૨૬ ૦૨૬૨ ૮ ગુણગાન. જીવનસાફલ્ય. ૨૪૬ સદરના અર્થ–નોંધ. ૨૬૧-૨૬૩ વિકાસમાં એનું અચૂક સ્થાન. ૨૪૬ ૧. ઠેષ ત્યાગે કરુણા. ૨૬૪ ઉપસંહાર દુઃખના પ્રકારની વિચારણા. ર૬૪ ગુણનું તત્ત્વજ્ઞાન સમુચ્ચયે. ૨૪૭ ખાવાનું મેળવવાની અપાર યશોવિજ્યજીની ગુણ–ચાવી. ૨૪૭ વાંછા. ૨૬૫ અગ્યારમા પાપસ્થાનકની જઠરખાડે કદી પૂરા નથી. ૨૬૬ સજઝાય. ૨૪૮ વિવિધ પીણુઓની ચિંતા. ૨૬૬ સદર પરનું વિવેચન. કપડાંની ખટપટ. ૨૬૬ મુ. કુંવરજીભાઈ ૨૪૮ ઘરનાં ઘર કરવાની વ્યગ્રતા ૨૬૭ સદર–સ્પષ્ટ ચિત્રાલેખન. ૨૪૯ ઘરેણાં ઘડાવવામાં સમય વ્યય.૨૬૭ પ્રમોદ ભાવનાનું લક્ષ્ય. ૨૫૧ પરણવાની ખટપટ. ૨૬૭ નિંદામાં તે ભાગ લે નહિ. ૨૫૧ છોકરાંઓના ઉછેર વિગેરે. ૨૬૭ બાકી તો દષ્ટિ તેવી સૃષ્ટિ. ૨૫ ઇંદ્રિયવિપયાની અતૃપ્ત ઈચ્છા.૨૬૭ વિશાળતા. સાધ્યસામીપ્ય. ૨૫ આમાં શાંતિ કે સ્થિરતા નિર્ગુણને ગુણ પણ દોષ ૨૫૩ કેમ રહે ? ૨૬૮ ગુણ ન દેખાય ત્યાં મૌન. ૨૫૩ રા, વૈભવપ્રાપ્તિ, રક્ષણ,નાશ.૨૬ ૮ સંતના ત્યાગની વાતોમાં સાચાં ખોટાંકરી મેળવેલ લક્ષ્મીર૬૯ આનંદ ૨૫૪ અવસર પર શેખચલ્લી એમાં સ્ત્રીપુરુષને ભેદન હોય.૨૫૪ જેવા વિચારો. ૨૬૮ ચેતનરામ સાથે મીઠી વાતો. ૨૫૫ વ્યાધિ કે યમરાજ. મનની પ્રમોદ ભાવનામાં શાંત રસ મનમાં. ૨૬૯ રેલછેલ. ૨૫૫ દેવું, ટાંચ વિગેરેથીવિહવળતા.૨૭૦ પ્રકરણ ૧૫ મું સ્થિતિ પ્રતિકારના ઉપાયનું કરૂણ ભાવના ચિંતવન. ૨૭૦ ૨૭૦ પરિચય શ્લેકે ૭. મડાગાંઠ છૂટે નહિં. કરુણથી છે ૨૫૬-૨૫૮ ! મય જીવન. ૨૭૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ જ. સ્પર્ધાના અનેક પ્રસંગે. ૨૮૧ ! એની દીર્ઘવિચારણું ને મત્સરને આકર ઉકળાટ. ૨૭૧ કરુણા ભાવના. ૨૭૮ પૈસા-સ્ત્રી-ગરાસના ઝગડાઓ.ર૭૧ છે. પરદુ:ખ વિચારનારને સુખર૭૮ ભવશનું દ્રાવક ચિત્ર. ર૭ર નિર્વિકાર અને મહાકલ્યાણકર.૨૭૯ મનોવિકારનાં ચોતરફ વાદળા.ર૭૩ સમજે સવ પણ ઉડ્ડયન ઊંચા.૨૭૯ આમાં શું કરીએ ? અને ગેયાષ્ટક પરિચય - શું બોલીએ ? ૨૭૩ ૧. અવલોકનથી ભાવિતાકરુણાભાવી શું જુએ છે ? ૨૭૩ ત્માને ખેદ. ૨૮૦ ૨. ખાડે ખોદી તેમાં પોતે નિવારણના ઉપાયો. ૨૮૦ પડે છે. ૨૭૪ () ભગવંતનું ભજન. ૨૮૧ અને પડ્યા પછી વધારે એ ભગવાન કેવા છે? ૩૮૧ , ઊંડે ઉતરતો જાય છે. ર૭૪ જિનવર પૂજા તે નિજ પૂજના.૨૮૨ ચડવું દોહ્યલું છે, ઉતરતાં ૨. કરુણાના પ્રસંગે વિચાવાર નથી. ર૭૫ રતાં ચક્કર આવે. ૨૮૨ છે. બુદ્ધિ મળી તે નાસ્તિક- (6) ચિત્ત સ્થિરતા જમાવવી. ૨૮૩ વાદ પ્રેરે. ૨૭૫ (૯) વિકારી વિચારણા દૂર જડવાદના અનેક પ્રસંગે. ૨૭૫ કરવી. ૨૮૩ નાના મગજની વિચિત્ર સત્ય માર્ગનો સ્વીકાર. કલ્પનાઓ. ૨૭૬ અસત્યનો ત્યાગ. ૨૮૪ અલ્પ જ્ઞાનના આવિર્ભાવ. ૨૭૬ દર્શનશુદ્ધિમાં કણુપ્રસંઅજ્ઞાનના ભોગ થયેલા દૂર ગોનાં પ્રતિકાર. ૨૮૪ દૂર ફેંકાય છે. ર૭૬ ૩. (d) કુગુરુને ત્યાગ. ૨૮૪ બુદ્ધિને દુરુપયેગ. મરીચિ. ૨૭૬ ગુરુ વિવેકી ન હોય તો ૪. હિતોપદેશ એને નમાલો આડે રસ્તે ચઢાવી દે. ૨૮૫ લાગે. ૨૭૭ સદ્દગુરુનાં મુખ્ય લક્ષણ ૨૮૫ ધર્મ તરફ એની વૃત્તિ. ૨૭૭ કરુણ પ્રસંગ દૂરીકરણ– આવા પ્રાણુના વ્યાધિ કેમ મટેરિ૭૭ - એ બતાવે. ૨૮૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪.(૯) સાચા મતનેા સ્વીકાર ૨૮૬ અત્યારના ધર્માધ્યક્ષા. પાણી વલેાગ્યે માખણુ ન ૨૮૬ નીકળે. ૨૮૭ ૨૮૮ ૨૮૯ અત્યારે તે ધર્મ તરફ ઉપેક્ષા છે ૨૮૭ કુમતને વિશાળ અ. પ. (f) નિર‘કુશિત મનને ઝાક ફેરવે. ૨૮૮ આત્મારામમાં રમતું મન. ૨૮૯ દુગધામાં બન્ને જાય. ૬. (g) આશ્રવેાને ત્યાગ. ૨૯૦ () વિકથાના ત્યાગ. ૨૯૧ (i) ત્રણે ગારવાને ત્યાગ. ૨૯૧ (ૐ) કામદેવ પર વિજય. (૪) સવર સાથે દેસ્તી. ૭. શામાટે વ્યાધિમાં ૨૯૧ ૨૯૧ સમડેા છે! ? ૨૯૨ વ્યાધિનું નિદાન કરા. ૨૯૩ (I) સિદ્ધવૈદ્યો દ્વારા ઉપચાર. ૨૯૪ ૮. ઉપર ઉપરના ઉપાયમાં કાંઇ ન વળે. ૨૯૪ ()શાંતસુધારસનું પાન કરવુંર ઉપસ’હાર. કરુણાભાવ. જ્ઞાના વે. પરદુઃખને ઉપાય કરવાની ઇચ્છાપૂર્વકની ઉપકાર બુદ્ધિ ૨૯૬ કરુણા પ્રસ ંગાનું પત્રક. ૨૯૭ ૨૯૬ ૧૨ અનુગ્રહના પ્રસંગો. ચારે તરફ જોતાં દુ:ખ, ક‘કાસ વિગેરે ૨૯૮ મૈત્રી અને કરુણા પરસ્પર ભાત્રર૯૯ કરુણાભાવનાપર પ્રો. કણીઆ૩૦૦ પાત જળ યાગદર્શીન(૧૯૩૩)૩૦૨ ચારે ભાવના પર અળરામ ઉદાસીનનું કથન. ૩૦૨ ૩૦૩ છ પ્રકારના કાલુષ્ય. ભાવનાથી ચિત્તમળની નિવૃત્તિ૩૦૪ મૈત્રીથી રાગ નિવૃત્તિ. કરુણાથી દ્વેષ નિવૃત્તિ. એને વિસ્તૃત ક્રમ. પ્રતિકારનું નિદર્શન. ધર્મવિહીનતાના મુદ્દા પર ૨૯૮ કેળવણીનાં સાધના. પાંજરાપેાળ. મુખ્યતા. ૩૦૭ ધહીન ધર્મીને હું બગ કહે. ૩૦૭ કરુણાથી દ્રેષ પર વિજય કેમ ? ૩૦૮ સમુચ્ચયે દુનિયાપર દષ્ટિપાત ૩૦૯ અનાથાલયેા. બાળાશ્રમેા. ૩૦૯ પાલનવૃત્તિમાં વિવેક. વિધવાશ્રયેા. ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૧ ૩૧૨ ૩૧૨ હાસ્પીટલ. અશક્તાત્રમ. પ્રસૂતિગૃહ. સમાજમાં કરુણાભાવની ૩૦૪ ૩૦૩ ૩૦૫ ૩૦ ૬ શકયતા ૩૧૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રકરણ ૧૬ મું | પુરુષાર્થ વગર પરાધીનતા. ૩૩૧ આમાં પ્રશંસા કે નિંદા કોની માધ્યસ્થ ભાવના કરવી ? ૩૩૧ પરિચય શ્લેક. ૫. જાથી રુ. ૩૧૪ આ વલણમાં ઉદાસીનતાનો સદરને અર્થ. ૩૧૫ એક પ્રકાર. ૩૩૨ ગેયાષ્ટક. ૩૧૬–૩૧૮ 1. વીરપરમાત્માનું દૃષ્ટાંત. ૩૩૨ સદરને અર્થ. ૩૧૭–૩૧૯ જમાલિને “ કડેમાણે કડે” પરિચય શ્લેક પર નોંધ ૩૨૦ સંબંધી મતવિરોધ. ૩૩૩ ગેયાષ્ટક પર નોંધ. ૩૨૧ સમયજ્ઞાનની વાત–પૃથક્કરણ જ. ઊંધી ખોપરીના માણસે. ૩૨૨ સ્થાને સમુચ્ચય કરણ. ૩૩૩ વાનર સુઘરીનું દષ્ટાંત, ૩૨૨ ભગવાનની તત્ર ઉદાસીનતા. ૩૩૪ દુષ્ટબુદ્ધિવાળા અનેક પ્રાણીઓ૩૨૩ સમાજને પીંખનાર પર સલાહ ન માને ત્યારે શું કરવું? ૩૨૪ ઉદાસીનતા. ૩૩૫ મનપર સંયમ રાખવાની રીતિ ૧૪ ૫. પ્રચારકાર્યમાં પણ ઉદાસીન ભાવ. ૩૩૫ ઉપેક્ષામાં આંતર ખેદ રહે. ૩૨૫ તીર્થંકરનું કોમળ આમંત્રણ. ૩૩૬ આમાં તો મન તન સ્થિર થાય૩૨૫ એમના ભાષાપ્રયોગનાં તા.૩૩૬ સ્નેહબંધ તેડવાની તીવ્રતા. ૩૨૬ દેશની કાલિમાની ભયંકરતા. ૩૨૬ ધર્મઝનૂની કદી ન થવું, ૩૩૭ રાગદ્વેષના રોધમાં ઉદાસીનતાને સાધનધર્મોમાં સાપેક્ષ દષ્ટિ. ૩૩૭ ધર્મોપદેશમાં મધ્યસ્થતા. ૩૩૮ - જન્મ. ૩૨૭ થાકેલાનો આરામ આ ૩. ઉદાસીનતામૃતને સ્વાદ. ૩૩૮ ભાવનામાં. ૩૨૭ શાસ્ત્રસમુદ્રનું મંથન કરી તેમાંથી તારવેલ અમૃત. ૩૩૯ અહીં રાગદ્વેષને રોધ થાય છે. ૩૨૮ એના આનંદની વાનકી ૩૪૦ સ્વ.કર્મ અને તેનું ભાગ્ય સ્વરૂપ ૩૨૮ એના ભિન્ન ભિન્ન આવિર્ભા.૩૨૯ ગેયાષ્ટક પરિચય સંસારીઓના ભિન્ન ભિન્ન ૧. સર્વ સંયોગમાં સમભાવ ૩૪૦ નાટક. ૩૩૦ | એનાથી કુશળતાની પ્રાપ્તિ. ૩૪૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અને એ આગમનો સાર છે. ૩૪૨ ૫. વિકાસક્રમાનુસાર વિચારઈષ્ટ ફળદાયી કલ્પવૃક્ષ છે. ૩૪૨ સરણી. ૩પર એવી ઉદાસીનતાને અનુભવ. ૩૪૨ એનો નિયામક તું નથી. ૩૫૩ એ તો અનુભવવા જેવી ચીજ છે૩૪૩ તારે ગરમ થવાનું કારણ નથી.૩૫૪ દુનિયાની સુધારણા સહેલી ૨. પરની ચિંતા છેડી દો. ૩૪૩ નથી. ૩૫૪ રાજના–દેશના મામલા પર તને અન્યની ભવિતવ્યતાનું ચિતવન ૩૪૩ જ્ઞાન નથી. ૩૫૪ પરભાવ રમણતા તજે. ૩૪૪ ૬. અમર્ષ ન થવાના માર્ગો. ૩૫૫ આત્માના સ્વીય તરવા વિચારો ૩૪૪ ( 2 ) સમતા સાથે કીડા. ૩૫૫ ઉત્પત્તિ, વિનાશ, સ્થિર તત્ત્વોને (b) માયાનાં જાળાને છેડે૩૫૫ થાવ. ૩૪૪ | (૯) પુદ્દગળપરાધીનતાનો નકામી ચિંતામાં શું મળે છે? ૩૪૫ ત્યાગ. ૩૫૬ મોક્ષે જવા કદીનિરધાર કર્યો છે૩૪૫ ૭. ઉદાસીનતા મહાતીર્થ છે ૩૫૬ બહુ બોલે તે બાંઠે. ૩૪૬ એ જીવતું અનુપમ તીર્થ છે. ૩૫૭ ચેતનજી પોતે પણ તીર્થ છે. ૩૫૮ કુસુમપુરના બે સાધુ. ૩૪૭ એક તપસ્વી અને બીજો મોકળો૩૪૭ તીર્થની વિશુદ્ધિ, સમિચિન ' અર્થ. ૩૫૮ ૩. હિતોપદેશ ન સાંભળનાર. ૩૪૮ ૮. એ ભાવ બ્રહ્મમય છે. ૩૫૯ ગુસ્સે થવાને તને હક્ક નથી. ૩૪૮ એ ભાવ વિશિષ્ટ જ્ઞાન છે. ૩૫૯ ઉપદેશ આપવો, પછીની એનામાં ખરી વિવેચના છે. ૩૬ તારે ચિંતા નહિ. ૩૪૯ એવા શાંત રસનું પાન કર. ૩૬૦ ૪. કેટલાક ઉસૂત્ર પ્રરૂપે છે. ૩૪૯ ઉપસંહાર સમજાવતા છતાં ન સમજે તો માધ્યસ્થ, ઔદાસીન્ય, ઉપેક્ષા૩ ૬૧ આકરે શબ્દોપયોગ ન કરવો.૩૫૦ દાસીન્યમાં આંતરભાવ. ‘મૂત્ર' વીર્ય છે–એ અશ્વિષ્ટ ( subjective ) 369 પ્રયોગ. ૩૫૧ માધ્યસ્થમાં હલન ખરું, પણ ચર્ચામાં મનની સ્થિરતા ક્ષોભ નહિ. ૩૬૧ રાખવી. ૩૫ર | ઉપેક્ષામાં બેદરકારી. ૩૬૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઉદાસીનતાના દાખલા. ૩૬૨ | (c) એનું વિકસેલું આત્મતત્ત્વ ૩૭૭ મધ્યસ્થ ભાવને દાખલે. ૩૬૨ ! (d) મોહ, મમત્વ, પ્રમાએમાં ચિત્તવૃત્તિ પર કાબૂ હોય.૩ ૬૩ દથી દૂર. ૩૭૮ જ્ઞાનાર્ણવમાં એનું સ્વરૂપ. ૩૬૩ (e) એનું વિશિષ્ટ સત્વ. ૩૭૮ ઉપેક્ષા કેમ થઈ શકે તેની રીતિ ૩૬૪ ૨. ( 2 ) ભાવનાથી અપઉશ્કેરણી અર્થ વગરની છે. ૩૬૫ ધ્યાન પીડાનાશ. ૩૮૦ ધર્મના ઝગડા અકર્તવ્ય છે. ૩૬૫ (b) અનિર્વચનીય સુખ વૃદ્ધિ ૩૮૦ નરની પામરતા વિચારવી. ૩૬૬ (૯) તમિસાગરનો ફેલાવ. ૩૮૧ વ્યવહારમાં અને ધર્મમાં. ૩૬૬ (d) રાગદ્વેષ ધાને ક્ષય. ૩૮૧ કઈ બેસી રહેવાના નથી. ૩૬૭ (e) એકછત્ર આત્મઋદ્ધિ ચાલતું નાટક, આપણે સ્વાધીન. ૩૮૧ સાક્ષીભાવ. ૩૬૭ ૩, હીરવિજયસૂરિના બે શિષ્ય ૩૮૨ ઉદાસીનતા છતાં પુરુષાર્થની સેમવિજય અને કીર્તિવિજય શકયતા. ૩૬૮ ઉપાધ્યાય. ૩૮૨ પ્રમોદ અને માધ્યસ્થમાં એ બને ભાઈઓ હતા. ૩૮૨ તફાવત. ૩૬૮ છે. કણઆના વિચારો. ૩૬૯ ૪. કીર્તિવિજયના શિષ્ય ભાવનાની ઉચ્ચ ભૂમિકા. ૩૭૦ વિનયવિજય. ૩૮૨ યોગીરાજ, પીયૂષસાર ૩૭૧ તેમણે આ શાંતસુધાર બનાવ્યો ૩૮૨ પ્રશરિત ૫. આ ગ્રંથ સં. ૧૭૨૩ માં ક. ૭ ૩૭૨-૩૭૪ રો પ્રશસ્તિ . ૩૮૩ એ કૃતિ ગંધપુર નગરે થઈ. ૩૮૩ સદરના અર્થ. ૩૭૩-૩૭૫ એ વખતે વિજયપ્રભસૂરિનું ૧. ભાવનાનું ફળ મહાન લક્ષ્મી૩૭૬ રાજ્ય. ૩૮૩ ભાવનાશીળ સાધકનું ચિત્ર. ૩૭૬ ૬. આ ગ્રંથના સળ પ્રકાશ (a) એનાં હૃદયની સુગંધી ૩૭૬ રણ ) ૩૮૩ (b) એને વિનય ગુણ ૩૭૭ | ૭. આશીર્વચન. ૩૮૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ O@Conocoumov0x00000000000000000000000000000000000000000000000-00000000 gemeewameomeomeomeomeomeojwomeogae@comuceg ખાસ ખરીદ કરો શાંતસુધારસને અદ્વિતીય ગ્રંથ. ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીકૃત શાંતસુધારસ ભાવના વિભાગ પહેલે ( અનિત્યાદિ પ્રથમની નવ ભાવના ) વિસ્તૃત વિવેચન સાથે લેખક મોતીચંદ ગિરધરલાલ સોલિસિટર 02002000x@coco20000000000000000mewea%2020000000 booboo@ewuwuremon900000 પ્રકાશક શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર પૃષ્ઠ ૫૦૦ પાકું બાઈન્ડીંગ | કિંમત રૂા. ૧) વાંચનાર જરૂર શાંતસુધારસનું પાન કરશે. વાંચે ને અનુભવ કરો Poacemoemoemo moOCCOROSCOSCOWOORCO@comcome Page #26 -------------------------------------------------------------------------- ________________ 9 - - - - al or ઉપાધ્યાયથી વિનયવિજયવિરચિત શ્રી શાંતસુધારસ મૂળ, અનુવાદ, વિવેચનયુક્ત constitution poisonioritution c S 0 Page #27 -------------------------------------------------------------------------- ________________ છપાઇને બહાર પડેલ છે. શ્રી શાંતસુધારસ મૂળ, અનુવાદ, વિવેચનયુક્ત વિભાગ પહેલો પ્રકરણ ૯ : ભાવના ૯ ૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, - ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આશ્રવ, - ૮ સંવર, ૯ નિર્જરા. પૃષ્ઠ ૪૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ મૂળ, અનુવાદ, વિવેચનયુક્ત વિભાગ બીજે પ્રકરણ ૭ : ભાવના ૧૦ થી ૧૬ ૧૦ ધર્મભાવના, ૧૧ લેકસ્વરૂપ, ૧૨ બેધિદુર્લભ, ૧૩ મૈત્રી, ૧૪ પ્રમદ, ૧૫ કારુણ્ય, ૧૬ માધ્યસ્થ. Page #29 -------------------------------------------------------------------------- ________________ RExa.nxxcom..xxCODXXanxxcom 3 પ્રકરણ ૧૦ મું ! Excomxxanxxcomxxx x ધર્મ ભાવના उपजाति दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन । निरूपितो यो जगतां हिताय, स मानसे मे रमतामजस्रम्।।क ॥१॥ . इंद्रवज्रा सत्यक्षमामार्दवशौचसङ्गत्यागार्जवब्रह्मविमुक्तियुक्तः। यः संयमः किं च तपोऽवगूढश्चारित्रधर्मो दशधायमुक्तः॥ख ॥२॥ यस्य प्रभावादिह पुष्पदन्तौ, विश्वोपकाराय सदोदयेते । ग्रीष्मोष्मभीष्मामुदितस्तडित्वान् , काले समाश्वासयति क्षितिं च। उल्लोलकल्लोलकलाविलासै प्लावयत्यम्बुनिधिः क्षितिं यत् । न घ्नन्ति यव्याघ्रमरुद्दवाद्या, धर्मस्य सर्वोऽप्यनुभाव एषः ।घा४। क. १. शीलं प्रायः जिनबान्धव लिन मेटले तीथ ३२, माधव मेटो मधु. तीथ ४२३५ मधुमाये (सभुव्यये मेवयन ). निरूपित मताच्य।. अजस्त्रं हमेश, सहनिश. ख. २. २॥ सर्व शम्। भाटे नुस। संव२ भावना पूर्व पश्यिय व शिष नीये पृ. ४२१. अवगूढ संयुत. ___ ग. ३. पुष्प य. दन्त सूर्य. उदयेते ६५ पामे छ, ५२ आवे छ. ग्रीष्म उहाणी. १२भीनी तु. उष्मा गरमी, संताप, धाम. भीष्म त्रास पाभी गयेस. तडित्वान् पीrm साथे २५ ४२तो भेध. समाश्वासयति मायासन आपे छ, ४0 3रे छे. क्षिति पृथ्वी. घ. ४. उल्लोल छ। भारतi, २थी. मातi. कल्लोल भी कलाः सामथ्य. विलास छ।. अम्बुनिधि समुद्र, हरियो. प्लावयति पामय ४२ छ, उमाणे छे. व्याघ्र सिह. (हिंस: प्रा0) मरुत् पवन तासन, वावा. दव वान, सनी माग. अनुभाव सामथ्य, महिमा. Page #30 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ( ૪. શ્ તીર્થંકર બંધુઓએ દાન, શીલ ( બ્રહ્મચર્ય ), તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મ જગતના હિતને માટે કહ્યો છે તે મારા મનમાં નિર ંતર રમણ કરા–સ્થાન પામે. ૬. ૨(૧) સત્ય, (ર) ક્ષમા ( ક્રોધત્યાગ ), (૩) માવ ( માનત્યાગ ), (૪) શાચ ( પવિત્રતા–અદત્તત્યાગ ), (૫) સંગત્યાગ ( પરિગ્રહત્યાગ ), (૬) આર્જવ (માયાત્યાગ-સરલતા ), (૭) બ્રહ્મ ( શીલવ્રત-બ્રહ્મચર્ય ), (૮) મુક્તિ (લાભત્યાગ-સ ંતાષ), (૯) સંયમ (ઇંદ્રિયા ને મન ઉપર અંકુશ ) અને (૧૦) તપની સાથે મળીને ચારિત્રધર્મ દશ પ્રકારના કહેવામાં આવ્યે છે. ૪. રૂ એ ( ધર્મ ) ના પ્રભાવથી આ દુનિયામાં સૂર્ય અને ચંદ્ર વિશ્વ ઉપર ઉપકાર કરવા માટે દરરાજ ઉદય પામે છે અને અતિ આકરા ઉન્હાળાના સંતાપથી ત્રાસ પામી ગયેલ પૃથ્વીને અનેા સમય પ્રાપ્ત થતાં વીજળીથી ચમકારા કરતા મેઘ આવીને આશ્વાસન આપે છે ઠંડી પાડે છે—શાંત કરે છે. ૬. ૪ ઉછાળા મારતાં માજા આની સામર્થ્ય ભરેલી છેળાથી સમુદ્ર આખી પૃથ્વીને પાણીથી ડૂબાવી દેતેા નથી અને વાઘ, સિંહ, વાવાઝોડા અને દાવાનળ ( મનુષ્યાને ) સંહાર કરતા નથી એ સર્વ ધર્મના મહિમા છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ m શ્રી શાંતસુધારસ . शार्दूलविक्रीडितम् यस्मिन्नेव पिता हिताय यतते भ्राता च माता सुतः, सैन्यं दैन्यमुपैति चापचपलं यत्राफलं दोबलम् । तस्मिन् कष्टदशाविपाकसमये धर्मस्तु संवर्मितः, सज्जः सज्जन एष सर्वजगतस्त्राणाय बद्धोद्यमः ।। ङ ॥ ५ ॥ त्रैलोक्यं सचराचरं विजयते यस्य प्रसादादिदं, योऽत्रामुत्र हितावहस्तनुभृतां सर्वार्थसिद्धिप्रदः । येनानर्थकदर्थना निजमहः सामर्थ्यतो व्यर्थिता, तस्मै कारुणिकाय धर्मविभवे भक्तिप्रणामोऽस्तु मे ॥ च ॥६॥ मन्दाक्रान्ता प्राज्यं राज्यं सुभगदयिता नन्दना नन्दनानां, रम्यं रूपं सरसकविताचातुरी सुस्वरत्वम् । नीरोगत्वं गुणपरिचयः सज्जनत्वं सुबुद्धि, किं नु ब्रूमः फलपरिणति धर्मकल्पद्रुमस्य ? ॥ छ ॥७॥ ङ. ५. यस्मिन् समये. दैन्य हीनभाव, न२म य न त. चापचपलं धनुष्य ने य५. दोर्बलं सुगर्नु पण. कष्टदशा मा५त्तिनी शा. संवर्मित सारी ते वय-2-२ धारण रेसो. सज तैया२. ___ च. ६. त्रैलोक्यं सोः सचराचरं स्थावर अने गम. अनर्थ वैरविधि. महः प्रता५, प्रभाव. व्यर्थिता व्यर्थ मनाया. कारुणिकाय ४२णामय स्वभावकार. भक्तिप्रणाम मति सने प्रणाम. छ. ७. प्राज्यं प्रौढ, मेछत्र, महान. सुभग सु१२ नसीयवाणी, सौभाग्यवान. चातुरी यतुरा. सुस्वरत्वं सारे। २५२ हावापा सुंदर तृत्व शति. सजनत्वं सौन-य. किंशु शु ब्रूमः डी.फलपरिणति ३१५रिया, प्राप्ति. कल्पद्रुम छरित ३१ मापना२ ४६५वृक्ष. Page #32 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના રુ. ૫ જ્યારે મહાભયંકર દશા પિતાનું ફળ આપવા તૈયાર થાયતે વખત આવી પડે, જ્યારે પિતા, ભાઈ, માતા કે પુત્ર પણ નુકસાન કરવા તૈયાર થઈ જાય–સામા થઈ બેસે, જ્યારે આખું લશ્કર પણ ગરીબ-રાંકડુ બની જાય, જયારે ધનુષ્ય ધારણ કરવાવાળું ભુજાનું બળ પણ દગો દે-નિષ્ફળ થઈ જાય, તેવા આકરા કટીના વખતે એ સારી રીતે બખ્તર ધારણ કરેલ સજજન ધર્મ આખી દુનિયાનું રક્ષણ કરવા સન્નદ્ધબદ્ધ થઈ જાય છે બનતે ઉદ્યમ કરવા તૈયાર રહે છે. ૪. ૬ જે (ધર્મ)ના પ્રસાદથી સ્થાવર અને જગમ વસ્તુઓથી યુક્ત ત્રણે લેક (સ્વર્ગ, મત્યું અને પાતાળ) વિજયવંત વતે છે, જે પ્રાણીઓને આ ભવ પરભવમાં હિત કરનાર હાઈ સર્વ કાર્યોની સિદ્ધિને આપનાર થાય છે અને જે ધમે પિતાના પ્રભાવની શક્તિથી અનેક અનર્થોની પીડાઓને નિષ્ફળ બનાવેલ છે તે મહા કરુણામય ધર્મભવને મારે ભક્તિપૂર્વક નમસ્કાર હે. છે. ૭ ધર્મકલ્પવૃક્ષની ફળશ્રેણિ–વિશિષ્ટ પરિપાક (સાંભળે). એકછત્ર મહાન રાજ્ય, અતિ સભાગ્યશીલ પ્રેમાળ પત્ની, દીકરાના દીકરા (પિત્રો), જનપ્રિય રૂપ, સુંદર કાવ્ય કરવાનું ચાતુર્ય, અસાધારણ સુંદર સ્વર (વતૃત્વ), નિગીપણું, ગુણની પીછાન, સનત્વ, સુંદર મતિ...આવાં આવાં કેટલાં કેટલાં કહીએ, કોને કોને ગણાવીએ? Page #33 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक ( ध्रुवपदं ) पालय पालय रे पालय मां जिनधर्म ! मंगलकमलाकेलिनिकेतन, करुणाकेतन धीर । शिवसुखसाधन भवभयबाधन जगदाधार गंभीर ॥ पालय पालय रे० सिश्चति पयसा जलधरपटली, भूतलममृतमयेन । सूर्यचन्द्रमसावुदयेते, तव महिमातिशयेन निरालम्बमियमसदाधारा, तिष्ठति वसुधा येन । तं विश्वस्थितिमूलस्तम्भं तं सेवे विनयेन ॥ पालय० २ दानशीलशुभभावतपोमुख - चरितार्थीकृतलोकः । शरणस्मरणकृतामिह भविनां, दूरीकृतभयशोकः । पालय० ३ ॥ पालय० १ " રાગ: આ ભાવનાનેા લય બહુ સુંદર છે. ‘ મેાહન મુજરા લેને રાજ, તુમ સેવામાં રહીશું ' એ સ્તવનને રાગ બરાબર ચાલશે, માત્ર પાલય પાલય રે એ ૫૬ ખેલતાં જરા એક ફેરવવા પડશે. બહુ મજા આવે એવા લય છે. : Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના (ધ્રુવપદ.) અહે તીર્થકર મહારાજે બતાવેલ ધર્મ! તું અનેક મંગળ લક્ષમીનું ક્રીડાસ્થાન છે, તું કરુણ લક્ષણ (સ્વરૂપ) છે, તું મહાધીરજવાન-સ્થિરસ્વરૂપી છે, તું મોક્ષસુખનું સાધન કરી આપનાર છે, તું સંસારના અનેક ભચેનું નિવારણ કરનાર છે, તું જગતને આધાર છે, તે મહાગંભીર–અગાધ સાગર છે, એવા છે જેનધર્મ ! મારે ઉદ્ધાર કર, મારો ઉદ્ધાર કર ! મને બચાવ ! મને બચાવ ! ૧. હે ધર્મ ! તારા મહિમાના પ્રભાવથી આકાશમાં ચડેલાં વાદળાં પૃથ્વીતળને અમૃતમય જળથી સીંચી દે છે અને સૂર્ય ચંદ્ર ઊગે છે. ૨. (તારા મહિમાથી) કેઈપણ પ્રકારના આધાર વગરની આ પૃથ્વી ટેકા વગર ટકી રહી છે આવો વિશ્વની સ્થિતિને મૂળ સ્થંભ જે ધર્મ તેને વિનય(નમકારીપૂર્વક હું સેવું છું. ૩. જે ભવ્ય પ્રાણુઓ એનું શરણ કરે અથવા સ્મરણ કરે તે ભવ્ય પ્રાણીઓને દાન, શીલ, શુભ ભાવ અને તપ એ ચાર મુખવડ જેણે કૃતાર્થ કર્યા છે અને જેણે ભય અને શોકને દૂર કરી નાખ્યા છે (એ તે ધર્મ છે). Page #35 -------------------------------------------------------------------------- ________________ १० શ્રી શાંતસુધારાસ क्षमासत्यसन्तोषदयादिक-सुभगसकलपरिवारः । देवासुरनरपूजितशासन-कृतबहुभवपरिहारः ॥ पालय०४ बन्धुरबन्धुजनस्य दिवानिश-मसहायस्य सहायः। भ्राम्यति भीमे भवगहनेऽङ्गी, त्वां बान्धवमपहाय ॥पालय०५ द्रगति गहनं जलति कृशानुः, स्थलति जलधिरचिरेण । तव कृपयाखिलकामितसिद्धि-बहुना किं नु परेण पालय०६ इह यच्छसि सुखमुदितदशाङ्गं, प्रेत्येन्द्रादिपदानि । क्रमतो ज्ञानादीनि च वितरसि, निःश्रेयससुखदानि॥पा०७ सर्वतन्त्रनवनीत सनातन, सिद्धिसदनसोपान । जय जय विनयवतां प्रतिलम्भित-शान्तसुधारसपान॥पा०८ धु१५:-मन्ने पस्तिमा र संसोधनी छ. मंगल महोत्सव, भगवि. कमला सक्षमी. केलि सुम, विसास. निकेतन ५२, स्थान. केतन सक्षण, स्व३५. धीर स्थिरावी. बाधन निवा२९१. Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવગ્ના ૪. એ ધર્મને ક્ષમા, સત્ય, સંતોષ, દયા વિગેરે આખો પરિવાર નસીબદાર છે. હે ધર્મ ! તારું શાસન દેવતાઓ, અસુરે અને મનુષ્યથી પૂજિત છે. એ ધર્મ અનેક ભવપરંપરાને નાશ કરે છે. એવા હે ધર્મ ! મારો ઉદ્ધાર કર. ૫. (હે ધર્મ!) તું સગાસંબંધી–પરિવાર વગરનાને ખરે બાંધવ છે અને સહાય વગરના–આશરા વગરનાને રાતદિવસ આશરે છે. (નોધારાનો આધાર છે) તારી સરખા બંધુને તજી દઈને પ્રાણું ભયંકર સંસાર વનમાં ભૂલા પડી ભટકે છે. ૬. હે ધર્મ ! તારી કૃપાથી મહાભયંકર જંગલો હોય છે તે નગર થઈ જાય છે, અગ્નિ હોય છે તે પણ થઈ જાય છે, માટે દરિયે હોય ત્યાં એક સપાટામાં જમીન થઈ જાય છે અને (તારી કૃપાથી) સર્વ મનકામનાની સિદ્ધિ થાય છે, તેથી બીજા ઘણાઓનું મારે શું કામ છે ? હે ધર્મ! તું એક જ મારું રક્ષણ કર–રક્ષણ કર. ૭. આ ભવમાં તે દશે પ્રકારનું વૃદ્ધિ પામતું સુખ આપે છે, પરભવમાં ઈન્દ્ર વિગેરે મહાન પદે આપે છે અને અનુકમે મોક્ષના સુખને આપનારા જ્ઞાનાદિકને પણ આપે છે. ૮. (ધર્મ) સર્વ તંત્રનું નવનીત–માખણ! શુદ્ધ સનાતન ! મુક્તિમંદિરે ચઢવાના દાદર ! વિનયવાન પુરુષોને પ્રાપ્ત થતા શાંત અમૃતના પાન ! હે ધર્મ ! તારો જય હે, જય હો! હે ધર્મ ! મારો ઉદ્ધાર કર–મને પાળ, પાળ ! - Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુબ્બારસ નોટ – ૧. ગઢવવાદળાં. પછી મંડળી. મૂત પૃથ્વીમંડળ. અતિરાય પ્રભાવ. ૨. રાધાનું આધાર વગરની. નિરાઇવ ટેકા વગર. (જિ. લિ.) વિનય નમન, પ્રસુતિ. ૩. ચરિતાર્થત કૃતાથીકૃત. રાળ રક્ષણ. આ યાદ, સંભારવું તે. છે. તુમ સારો, નસીબદાર. ભાગ્યશાળી. રાવન આ સંબોધન છે. અા ચક્રભ્રમણ, ફેરે. પરદા અભાવ, નાશ. ૧. વજુ ભાઈ, સગો, સ્નેહી. સ્વાસ્થતિ રખડે છે, ભટકે છે. આ પ્રાણી. ૬. તિ-નવારે નગર થઈ જાય છે. ડસ્ટતિ પાણું થઈ જાય છે. નુ અગ્નિ. ઢિતિ સ્થળ થઈ જાય છે, જમીન થઈ જાય છે. શમિત ઈચ્છિત, ઇડેલ વસ્તુઓની. દુના બીજા ઘણું. (જરા આક્ષેપથી કહેવાનું છે તેથી) પારકાઓવડે. (સમુચ્ચયાર્થે એકવચન.) ૭. તિ વધતાં જતાં, વધારે વધારે મમતા. રાજે સુખના દશ અંગે છેઃ ધન, આરોગ્ય, ઈદ્રિયોની અવિકળતા વિગેરે. છેલ્ય પરભવે, જન્માંતરે. શમત આગળ જતાં In due course વિતરિ તું આપે છે. કુલ સુખ આપનાર. ૮. તંત્ર વ્યવહારશાસ્ત્ર, ગોઠવણ, નવનીત માખણ, સાર. સનાતન ત્રણ કાળ સ્થાયી. અવિનાશી. રસન્ન મંદિર. તોપન પગથિયા દાદર. કવિમિત પ્રાપ્ત થતા, પ્રાપ્ત કરેલ. alfate Page #38 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવના – પરિચય – 1. ૨. આ ભાવનામાં આપણે બહુ સુંદર પ્રદેશમાં પ્રવેશ કરીએ છીએ. આ પ્રાણીના સર્વ કૃત્યને નિયમિત રાખનાર, મર્યાદામાં રાખનાર અને સંયમિત રાખનાર ધર્મ છે. એ વિષય એટલે વિશાળ છે કે એના ઉપર ગમે તેટલું લખવામાં આવે તે ઓછું જ પડે. “ધર્મ ” શબ્દના અનેક અર્થ થાય છે તે પર વિશેષ વિવેચન આગળ થશે. આ જીવનમાં ચાર પુરુષાર્થ પ્રાણીએ સાધવાના છે અને તે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ છે. “ધર્મ” માં સામાન્ય વ્યવહાર દ્રષ્ટિએ ક્રિયાકલાપને સમાવેશ થાય છે અને પરમાર્થ દ્રષ્ટિએ આત્મસન્મુખતાને સમાવેશ થાય છે. અર્થ” એટલે ધન. પૈસાની પ્રાપ્તિ. “કામ” એટલે ઇન્દ્રિયના ભેગોપભેગની સેવના અને મોક્ષ એટલે અજરામર સ્થાનની પ્રાપ્તિ. એમાં મોક્ષ તો સાધ્યભાવના આદર્શમાં રાખવાનું છે અને અર્થ તથા કામ એવી રીતે સાધવા ઘટે કે તેને ધર્મ સાથે વિરોધ ન થાય. આ જરા મુશ્કેલ છે પણ જરૂરી કર્તવ્યસૂચન છે, એની ચાવીઓ આ ભાવનામાં પ્રાપ્તવ્ય છે. આને વિચાર ભાવનાને અંતે કરવાનું રાખીએ, અને લેખકશ્રીને ભાવનાને વિચાર કરતાં એ સાક્ષેપ નજર ધ્યાનમાં રાખીએ. સર્વ જી તરફ બંધુભાવ રાખનાર શ્રી તીર્થંકરદેવે ધર્મ ચાર પ્રકારને બતાવ્યા છે. સર્વ જીવને સંસારપર્યટનની ઉપાધિમાંથી મૂકાવવાની તીવ્ર ભાવના થાય ત્યારે જ પ્રાણું તીર્થકર થવા ગ્ય કર્મ ઉપાર્જન કરે છે. એટલે એની જગત Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી-શાંતસુધારસ બંધુભાવ વૃત્તિ સમજી શકાય તેવી અને સુવિખ્યાત છે. એમણે જે ચાર પ્રકારનો ધર્મ બતાવ્યા છે તે નીચે પ્રમાણે છે – ' (૧) દાન. પોતાની વસ્તુઓ, પિતાનું ધન બીજાને આપવું, આપવામાં પૂર્ણ પ્રેમભાવ રાખે, પિતાની શક્તિ જોઈને આપવું અને જે વ્યક્તિને કે સંસ્થાને આપવાનું હોય તેની યેગ્યતા જોઈને આપવું. ચિત્ત, વિત્ત અને પાત્ર આ ત્રણે બાબતે દાનને અંગે વિચારવાની હોય છે. દાનમાં મૂચ્છને ત્યાગ રહેલે છે અને ત્યાગધર્મની શરૂઆત દાનથી થાય છે. દેશત્યાગ અને સર્વત્યાગની પ્રથમ ભૂમિકા દાનથી શરૂ થાય છે. દાન આપનારને પ્રેમ કેવો છે, એના હૃદયમાં કઈ ભાવના વર્તે છે અને તેને ધનાદિ પર મૂચ્છભાવ કેટલે એ છે થયે છે તેના પ્રમાણમાં તેને ફળ બેસે છે. દાનની રકમ સ્વસંપત્તિ ઉપર આધાર રાખે છે. કરોડાધિપતિ લાખ આપી શકે અને સામાન્ય સ્થિતિને માણસ બે આના આપે. આપતી વખતે તેના માનસિક પરિણામ કેવા વતે છે તે પર દાનની વિશિષ્ટતા અંકાય છે. દાન શબ્દની સાથે ધન સંપત્તિ પ્રથમ યાદ આવે છે, છતાં એના દાન કરતાં પણ અભયદાનની કિંમત વધારે છે. કોઈ જીવને બચાવ, છેડાવ, મૃત્યુમાંથી ઉગાર એ વધારે મહત્ત્વનું દાન છે. પ્રાણુ ધન કરતાં પણ જીવને સ્વાભાવિક રીતે જ વધારે અગત્ય આપે છે. કેટલાક કીર્તિ ખાતર પૈસા આપે છે તેને કીર્તિદાન કહેવામાં આવે છે. એના બદલામાં કીર્તિ મળે છે, પણ ત્યાં પૂર્ણ વિરામ થઈ જાય છે. નિ:સ્વાર્થભાવે, પ્રેમપૂર્વક, પિતાની ફરજ સમજી, વિવેકને આગળ કરી જે દાન અપાય તેને મહિમા વિશેષ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૧૫ જ્યારે દેશમાં ગરીબાઈ ઘણું હાય, જીવનકલહ આકરા થતા હાય, ધનવાન ગરીબ વચ્ચેનું અંતર ઘણે વધતો જતે હોય ત્યારે દાનમાં સવિશેષ વિવેક વાપરવાની જરૂરીઆત ઉત્પન્ન થાય છે, એવે વખતે પોતાનાં સાધનને ઉત્તમ ઉપયોગ થાય તે એકના લાખ ઊગી શકે છે, ઉખરભૂમિમાં વાવેલ બી નિરર્થક જાય છે. આ સર્વ ઉચિતદાનને વિષય છે. જ્યારે મહાન રાજ્યક્રાંતિ થતી હોય, પાશ્ચાત્ય- પિત્ય આદર્શને સહગ થતો હોય અને ધર્મના સ્થાન સમાજ, દેશ અને વ્યક્તિવિકાસમાં મુકરર થતાં હોય ત્યારે દાનપ્રવાહની દિશા ઘણે અગત્યનો ભાગ ભજવે છે. એ વખતે ઉચિતદાનની વિચારણા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જે ખાતાંઓ અને સંસ્થાઓ મુખ્ય શિરાવાહી હોય તેની ઉપયુક્તતા બરાબર વિચારી, રાષ્ટ્ર, ધર્મ અને વિકાસને પરસ્પર વિરોધ ન આવે તે માર્ગે દાનપ્રવાહ વહાવવા તરફ અત્યારે ખાસ ધ્યાન આપવું ઘટે. પૂર્વ કાળમાં દાનના જે માર્ગો બતાવ્યા છે તે ઉપરાંત સેવા” અર્પણ કરવાની જે તમન્ના અત્યારે દેશમાં ખીલી નીકળી છે તેને નવીન વિભાગ “સેવાદાન” નામથી સંગ્રહવા અને વિસ્તારવા યોગ્ય છે. આ તદ્દન નુતન ક્ષેત્ર છે પણ ખાસ ખીલવવા છે. સમાજના વ્યાધિગ્રસ્ત માટે સેવા અવી, રાષ્ટ્રસેવામાં શરીર સમર્પણ કરવું, એના અનેક ક્ષેત્રોમાં નિષ્કામ ભાવે ઝંપલાવવું એ સર્વ સેવાદાનમાં આવે. દાનના અનેક પ્રકારને વિચાર અનેક ગ્રંથોમાં બતાવ્યા છે તે સર્વ આદરણીય છે. એમાં જેટલે અંશે પોતાની જાતને ભૂલાય, ફરજના ખ્યાલથી ગુપ્ત દાન દેવાય અથવા પ્રસિદ્ધિને મેહ એ થાય તેટલે અંશે લાભ વધારે છે. દાન આપવાની ભાવના તો સર્વ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ પ્રકારે ઈષ્ટ છે. માંદાની માવજત, પ્રસૂતીની સેવા, ગ્રામવાસીએને કેળવણું વિગેરે અનેક સેવાના પ્રકારે ખીલવવાના છે, તે સર્વ ધર્મના આ વિભાગમાં આવે. અને ત્રીજા તપ વિભાગમાં પણ તેને સમાવેશ થાય છે. (૨) શીલ. (બ્રહ્મચર્ય.) દેશથી અથવા સર્વથી. દેશથી એટલે સ્વદારાસંતોષ. સામાન્ય કર્તવ્યપરાયણ માણસ પણ પરસ્ત્રી તરફ રાગથી જુએ નહિ. પરસ્ત્રી એટલે પારકાની સ્ત્રી એટલું જ નહી પણ તેમાં કુમારિકા, વિધવા, વેશ્યા, ગુણિકા આદિ સર્વને સમાવેશ થાય છે. એમાં તિર્યંચ સાથેના વિષયને પણ સમાવેશ થાય છે. પરણેલે માણસ અન્ય સ્ત્રીને વિચાર કરે છે તે પિતાની સ્ત્રીને અન્યાય જ આપે છે. આખા વ્યવહારને અનુરૂપ સ્વદારાસતેષ વૃત્તિ જરૂર કેળવવા યોગ્ય છે. અપરણીત કે વિધુરને સર્વથા બ્રહ્મચર્ય રાખવાનું છે. બ્રહ્મચર્ય પાળવા માટે કેટલીક ઉપગી સૂચનાઓ અનુભવીઓએ કરી છે, તેને શિયળની નવ વાડ કહેવામાં આવે છે. ૧. સ્ત્રી, પશુ ને નપુંસકવાળી વસ્તીમાં વાસ ન કર. ૨. સ્ત્રી સંબંધી કથા ન કરવી. ૩. સ્ત્રી જે આસન પર બેઠી હોય ત્યાં બે ઘડી સુધી બેસવું નહિં. ૪. સ્ત્રીઓનાં અંગોપાંગ નીરખી નીરખીને જેવાં નહિં. ૫. જ્યાં બાજુના ઓરડામાં વિલાસ થતો હોય ત્યાં સૂવું–રહેવું નહિં. ૬. પૂર્વે ભગવેલ ભેગો કે કરેલ ક્રીડાએ સંભારવાં નહિં. ૭. અતિ વીર્યવર્ધક પિષ્ટિક) ખોરાક લે નહિં. ૮. પેટ ભરીને-ચાંપીને જમવું નહિં. ૯. શરીરની શભા-વિભૂષા કરવી નહિં. આ સૂચનાઓ બ્રહ્મચર્ય—રક્ષા માટે છે. પોતાની સ્ત્રી સાથે વિષયસેવનમાં પણ બનતો સંયમ રાખ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૧૭ બ્રહ્મચર્ય વ્રત ઉપર ગની પ્રગતિનો આધાર છે અને આત્મવિકાસમાં એ ઘણે અગત્યનો ભાગ ભજવે છે એ લક્ષ્યમાં રાખવું. સ્ત્રી એટલે સંસાર એ ખ્યાલમાં રાખવું. આત્મિક પ્રગતિ ઈચછનારે બ્રહ્મચર્યને–શિયળને અતિ મહત્વનું અંગ ગણવાનું છે. સ્ત્રીઓએ આ સર્વ હકીક્ત પુરુષોને અંગે ઘટતા ફેરફાર સાથે સમજી લેવાની છે. સ્ત્રીનું ધૈર્ય વિશેષ બળવાન ગણાય છે. એ ધારે તો પોતાની જાત ઉપર પુરુષ કરતાં વધારે કાબુ રાખી શકે. સતી સ્ત્રીઓનાં નામે પ્રભાતમાં લેવાય છે તે તેમના સતીત્વને અંગે, એકનિષ્ઠાયુક્ત પતિસેવાને અંગે અને શિયળવ્રત તથા સદાચારને અંગે છે, એ ધ્યાનમાં રાખવું. કલાવતી, મયણાસુંદરી, સીતા, અંજના સુંદરી આદિ સતીનાં સુવિખ્યાત ચરિત્રોમાં શિયલનો મહિમા જ ભર્યો છે. આ ધર્મને બીજે પાયે છે. = (૩) તપ-ધર્મનો ત્રીજો પ્રકાર તપ છે. નવમી નિર્જરા ભાવનામાં આપણે એના બાહ્ય તેમજ આત્યંતર ભેદે વિચારી ગયા છીએ. પ્રત્યેકના છ છ ભેદ સમજયા અને તેના પર વિસ્તારથી વિચારણા કરી (જુએ. પ્રથમ ભાગ પૃ.૪૪૭–૪૫૫ પૂર્વ પરિચય). અત્ર ફરી તે પર ચર્ચા કરવાની આવશ્યકતા રહેતી નથી. દાનથી ધર્મની શરૂઆત થાય, ધન વસ્તુ પરની મૂછ છૂટતી જાય, પછી શિયળથી શરીર પર અંકુશ આવતો જાય, ધીમે ધીમે ખૂબ પ્રગતિ થતી જાય, તપથી ઈષ્ટ સર્વ પ્રાપ્ત થાય છે અને જેમ જેમ આત્મસ્વરૂપનું સાચું ભાન થતું જાય તેમ તેમ પરવસ્તુ પર રાગ ઘટતો જાય છે. એની શરૂઆત સામાન્ય બાહ્ય ત્યાગથી થાય છે, મર્યાદાથી શરૂ થાય છે અને એવી રીતે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી શાંતસુધારસ નિયમિતપણે આવતાં ધીમે ધીમે શરીર પર અને મન પર કાબુ વધતો જાય છે. છેવટે સર્વત્યાગ કરતાં શરીર પરની માયા પણ છૂટી જાય છે. તપ કર્મને તપાવનાર હાઈ ધર્મમાર્ગમાં બહુ અગત્યને ભાગ ભજવે છે. અનેક મહાપુરુષે રાજ્ય છેડી જંગલ સેવે છે અને શરીરને દમે છે તે કાંઈ મનસ્વી કે તરંગીપણાનું પરિણામ નથી; પણ સ્પષ્ટ દષ્ટિથી કરેલા અવલોકનને પરિણામે પ્રાપ્ત થયેલ વિશાળ દષ્ટિ છે. તપનો આશ્રય કરવાથી એ ગુણને ખ્યાલ આવે તેમ છે. તપને મહિમા સવિસ્તર અગાઉ વર્ણવ્યા છે ત્યાંથી સમજી લેવું. કેટલીક જાતની નવયુગની સેવાઓ અત્યંતર તપમાં આવી શકે છે તે વિચારવાથી સમજાશે. (૪) ભાવ–ધર્મને ચેાથો પ્રકાર ભાવ છે. આમાં આંતરવૃત્તિઓને-શુભ અધ્યવસાયનો સમાવેશ થાય છે. દાનની શોભા, શિયળની મહત્તા, તપની આકર્ષકતા ભાવ પર ખૂબ આધાર રાખે છે. ભેજનમાં જે સ્થાન મીઠાનું–લવણ(નમક)નું છે તે સ્થાન ધર્મસામ્રાજ્યમાં ભાવનું છે. મીઠા વગર ગમે તેટલી મેંઘી કે પ્રચુર દ્રવ્યવાળી ચીજો મીઠાશ આપતી નથી તેમ ભાવ વગર સર્વ ધર્મવ્યવહાર ઉપર ઉપરને ક્ષણિક અને બાહ્ય રહે છે. નાના બાળકને અંતરના ઉમળકાથી બેલાવાય તે જ તેને આકર્ષણ થાય છે. ભાવ-હૃદયને પ્રેમ–અંતરની ઊર્મિ–એ બહુ ઉપયોગી બાબત છે. ભાવની નિર્મળતા ઉપર કર્મબંધને કર્મક્ષયને તેમજ પ્રગતિ આદિનો આધાર રહે છે. આ દાન, શીલ, તપ, ભાવ પર વિસ્તારથી ઉલેખ કરતાં પુસ્તકો ભરાય તેમ છે. પ્રત્યેકનાં દ્રષ્ટાંત પણ અનેક છે. અહીં મને એ સર્વને સંચય કરનાર એક સજઝાય યાદ આવે છે તે Page #44 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવન્ના લખી આ અતિ ઉપયોગી આકર્ષક વિષય છોડી દઈએ. તે સ્વાધ્યાય નીચે પ્રમાણે છે. રે જીવ! જિન ધર્મ કીજિયે, ધર્મના ચાર પ્રકાર; દાન શિયળ તપ ભાવના, જગમાં એટલું સાર. રે જીવ ! ૧. વરસ દિવસને પારણે, આદીશ્વર સુખકાર; શેલડી રસ વહોરાવીઓ, શ્રી શ્રેયાંસકુમાર. રે જીવ! ૨. ચંપાદ્વાર ઉઘાડવા, ચારણીએ કાઢયાં નીર; સતી સુભદ્રાએ જ લહ્યો, શિયળ સુરનર ધીર. રે જીવ! ૩. તપ કરી કાયા શાષવી, સરસ વિરસ આહાર; વીર જિjદ વખાણુઓ, ધન ધનો અણગાર. રે જીવ!. અનિત્ય ભાવના ભાવતાં, ધરતાં ધરમનું ધ્યાન; ભરત આરિલાભુવનમાં. પામ્યા કેવળજ્ઞાન. રે જીવ ! પ. ધર્મવૃક્ષ સુરતર સમે, જેહની શીતળ છાંય; સમયસુંદર કહે સેવતાં, મનવાંછિત ફળ થાય. રે જીવ! ૬. (મારા સ્મરણમાં છે તે પ્રમાણે આ લખેલ છે.) એમાંના પ્રત્યેક ઉદાહરણ વિચારી દાન, શિયળ તપ અને ભાવને ઓળખવાની આવશ્યકતા છે. એ સર્વનું વિવેચન અત્રે કરવું સ્થળની નજરે શક્ય નથી. સર્વ કેઈએ આ ચારે પ્રકારને ખૂબ સમજવા-વિચારવા લાગ્યા છે અને માત્ર વિચારીને ન અટકતાં તેને સત્વર અમલ કર્તવ્ય છે. આવી રીતે ચાર પ્રકારનો ધર્મ શ્રી વીતરાગ દેવે જગતના જીના હિતને માટે બતાવ્યો છે. એ ચાર પ્રકારમાં વિશિષ્ટતા એ છે કે એ ધનવાન કે ગરીબ બાળ કે વૃદ્ધ, સશક્ત કે અશક્ત ભણેલા કે અભણ સર્વ કઈ આચરી શકે છે અને પિતાની Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી શાંતસુધારસ શક્તિ, સ્કૂર્તિ અને વિવેકશક્તિ અનુસાર ફળ પ્રાપ્ત કરી શકે છે. એ ચારે પ્રકારમાં બાહ્યા અને અંતરભાવ છે તે સમજવા એગ્ય છે. આવા પ્રકારને ધર્મ મારા મનમાં નિરંતર રમે. આ ધર્મ ભાવના છે. “નિરંતર” કહેવાનો હેતુ એ છે કે ધર્મભાવનાને અભ્યાસ સતત કરવાની આવશ્યકતા છે. એમાં આંતરે કદી પણ પડવું ન જોઈએ. અભ્યાસ એ રીતે જ થાય છે. પાતંજલ ચેગસૂત્ર( ૧–૧૪ )માં કહ્યું છે કે દીર્ઘકાળ સુધી આંતરા વગર અને સત્કારપૂર્વક એને સેવ્યું હોય તો અભ્યાસ પાકે જામી જાય છે. ભૂમિ દઢ થાય છે. એમાં સત્કારને અંગે તપ, બ્રહ્મચર્ય, વિદ્યા અને શ્રદ્ધા એ ચારેની ઉપયુક્તતા બતાવી છે. આવી રીતે નિરંતર અભ્યાસ પાડવાથી એની જમાવટ પાકી થાય છે. હવે આવી રીતે ભૂમિકાને દઢ કરીને તેમાં શ્રદ્ધા અને પ્રેમપૂર્વક દાન, શિયળ, તપ અને ભાવને સ્થાપન કરીને ભાવનામાં આગળ વધીએ. અહીં જે ધર્મના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તે અતિ સુંદર છે. હવે પછી જે વિશિષ્ટ ધર્મો જોઈશું તેનું મૂળ આમાં હોવાથી અતિ આવશ્યક છે. એની ખૂબી એ છે કે એ સર્વ ભૂમિકામાં રહેલ પ્રાણુને ઉપકારી થઈ શકે છે. આપણે ધર્મને અનેક દષ્ટિએ વિચાર કરવાનો છે તે પૈકી આ એક દિશા થઈ. - આની સાથે આપણે માર્ગાનુસારીના ગુણો વિચારી શકીએ, દેશવિરતિ શ્રાવકના ગુણે વિચારી શકીએ, એને માટે આપણે રોગશાસ્ત્ર(શ્રીમાન હેમચંદ્રાચાર્ય પ્રણત)ને હવાલે આપીએ. એ પણ અતિ ઉપયોગી ધર્મતત્ત્વ છે. તેમાં પ્રથમના ચાર પ્રકાશ તે પ્રત્યેક મુમુક્ષુએ ખાસ વિચારવા–આદરવા ચોગ્ય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવના ૨૧ શ્રાવકના ગુણને સમજવા માટે “ધર્મરત્ન ગ્રંથ” પણ એટલો જ સુંદર છે અને એની કથાઓ પણ હદયંગમ છે. તે મુદ્રિત હાઈ સુલભ્ય છે. આ અતિ આવશ્યક વિભાગ પરથી આગળ ચાલીએ. ૨૪. ૨. લોકોત્તર ધર્મના બે પ્રકાર છેઃ શ્રત ધર્મ અને ચારિત્રધર્મ. દશવૈકાલિક સૂત્રની ટીકામાં આ. શ્રી હરિભદ્રસૂરિજી ધર્મના આવા બે પ્રકાર પાડીને કહે છે કે દ્વાદશાંગી–મૂળ આગમ એ શ્રુતધર્મ છે. સ્વાધ્યાય વાચના વિગેરે તત્વચિતવના કરવી એ ધર્મનું કારણ હોવાથી એ પ્રથમ લોકોત્તર ધર્મ છે અને બીજો પ્રકાર ચારિત્રધર્મ છે. કર્મક્ષય માટે જે આચરણ કરવું તે ચારિત્રધર્મ. (પૃષ્ઠ ૨૪–૫. છાપેલ પુસ્તક) એ શ્રમણધર્મ છે. શ્રમણ ન હોય તેને પણ સમજવા ગ્ય તેમજ આચરવા રોગ્ય છે. એના પર વિવેચન સંવર ભાવના(આઠમું પ્રકરણ)ના પૂર્વપરિચયમાં પૃ. ૩૯ પર કર્યું છે. અત્ર તેનાં નામે બતાવ્યાં છે તે ફરી વાર વિચારી જઈએ. ખૂબ મનન કરવા ગ્ય એ ધર્મો છે, અને એની વિશિષ્ટતા એ છે કે પ્રીસ્તી ધર્મની દશ આજ્ઞા એ ધર્મમાં જે પ્રમાણે અગત્યનું સ્થાન ધરાવે છે તે પ્રમાણે લેકોત્તર ધર્મમાં દશ ધર્મોનું અતિ અગત્યનું સ્થાન છે. સંક્ષેપમાં તે નીચે પ્રમાણે છે – (૧) સત્યસાચું બોલવું એ સાતમે સત્યધર્મ છે. (૨) ક્ષમા–ક્રોધત્યાગ તે પ્રથમ ક્ષાંતિ–ક્ષમાધર્મ છે. (૩) માર્દવ-અભિમાનત્યાગ. એ બીજે માર્દવધર્મ છે. (૪) શૌચ–બા અત્યંતર પવિત્રતા. જીવઅદત્ત, સ્વામીઅદત્ત, ગુરુઅદત્ત, તીર્થકર અદત્તને ત્યાગ. એ આઠમે શાચધર્મ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ રર શ્રી શાંતસુધારસ (૫) સંગત્યાગ–સર્વ ધનાદિક સંચય સંગત્યાગ. એ નવમે અકિંચનવધર્મ છે. (૬) આજીવ-માયાત્યાગ, દંભત્યાગ. એ ત્રીજે આવધર્મ છે. (૭) બ્રહ્મ-શીલવ્રત. બ્રહ્મચર્ય એ દશમે બ્રહ્મધર્મ છે. (૮) વિમુક્તિ–લેભત્યાગ, સંતોષધારણ. એ ચેાથે મુક્તિધર્મ છે. (૯) સંયમ–ષડજીવનિકાયસંરક્ષણવ્યાપાર. એ છઠ્ઠો સંયમધર્મ છે. (૧૦) તા–બાહ્ય, અત્યંતર તપ. એ પાંચમે તપધર્મ છે. એને અનુકમ સંવર ભાવનામાં બતાવ્યું છે તે જ છે. અહીં કવિતાનો અનુપ્રાસ મેળવવા એના સંખ્યાસ્થાનમાં ફેરફાર કર્યો જણાય છે. એને યાદ રાખવા નવતત્ત્વની ૨૯ મી ગાથા ઉપગી છે. પરંતા ન કન્નવ, મુત્તી તવ संजमे अ बोधवं । सञ्चं सोअं अकिंचणं च, बंभं च जइधम्मो॥ એને દશ આજ્ઞાઓમાં નીચે પ્રમાણે રૂપક અપાય. ૧. ગમે તેટલા ઉશ્કેરાવાના પ્રસંગમાં પણ તારે ક્ષમા રાખવી. ૨. માન કેઈના રહેવાનાં નથી. તારે પણ નમ્રતા રાખવી. ૩. માયા-કપટ-દંભ છોડી તારે નિરંતર સરળતા રાખવી. ૪. વસ્તુ, ધન કે સંબંધ પર મૂછ ન રાખતાં સંતોષ રાખ. ૫. શરીર અને મનને કસી, તેની પાસે કસરત કરાવવી અને તેના પર અંકુશ કેળવવી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૨૩ ૬. સર્વ જીવાને અભય આપવાના વ્યાપાર કરવા અને કાયા પર અંકુશ રાખવા. ૭. સત્ય, પ્રિય, હિત, મિત અને તથ્ય ખેલવું અથવા માન રહેવું. ૮. બહારથી ને અંદરથી પવિત્ર રહી પારકી ચીજને પારકી જાણવી. ૯. મારાપણાની—સ્વામિત્વની બુદ્ધિના ત્યાગ કરવેા. ૧૦. વિષયવાસનામાં ન પડતાં યાગશક્તિ ખીલવવી. આ દશે. ધર્મને ખૂબ વિગતથી અનેક પ્રકારે સમજવા, વિચારવા ચેાગ્ય છે. એના સામાન્ય વિશેષ રૂપમાં ખમી એ છે કે એમાં પાંચે ત્રતાના તથા કષાયના અને ચેાગના સવરનેા સમાવેશ થઇ જાય છે. એને સર્વથા સ્વીકાર થાય તેા અતિ ઇષ્ટ છે, દેશથી– અંશથી પણ અમલરૂપે સ્વીકાર ઇષ્ટ છે. એ શ્રમણ એટલે સાધુનાં ધર્મ છે એમ ધારીને સાધુ ન થયા હાય તેમણે તેને છેડી દેવાના નથી. વેશ કરતાં પણ વધારે અગત્ય વનરૂપ ચારિત્રને આપવાની હાઈને એના યથાશક્તિ સ્વીકાર સર્વ અવસ્થામાં ખાસ કન્ય છે અને એમાં પ્રગતિ સાધ્યને માગે લઇ જઇ અંતે સાચ્ચે પહેાંચાડનાર છે એ વાત લક્ષ્યમાં રાખવી. ૬. રૂ. ધર્મના એક પ્રકાર દાન, શીલ, તપ, ભાવરૂપ પ્રથમ ગાથામાં જોયેા, ખીજી ગાથામાં એનેા ચારિત્ર વિભાગ તૈયા, હવે ધર્મ એટલે વસ્તુસ્વભાવ. વથ્થુલદાવો ધો । કાઇ પણ વસ્તુના સ્વભાવ તે તેના ધમ કહેવાય છે. ખર ઠંડી આપે તે તેના ધર્મ છે, પાણી તૃષાને છીપાવે તે પાણીના ધર્મ છે, વસ્તુને ગતિ આપવાનું કામ ધર્માસ્તિકાય કરે છે તે તેના ધર્મ છે. આવી રીતે પ્રત્યેક વસ્તુ પેાતાના મૂળ સ્વભાવમાં વતે Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી•શાંતસુધારસ તે તેના ધર્મ છે. આ દૃષ્ટિએ વિચાર કરીએ તેા આત્મા પેાતાના સ્વભાવમાં તે તે તેના ધર્મ છે અને સ્વભાવમાં ન વતાં વિભાવમાં પડી જાય તે તેટલે અ ંશે તેની ધર્મસ્મ્રુતિ થાય છે. ચેતનના સ્વભાવ શેા છે ? અને વિભાવા ક્યા છે? તે પર અત્ર વિવેચન કરવું અસ્થાને છે. અત્ર ધર્મ કેમ થાય ? તેની વિચારણામાં એના સ્વભાવને સ્થાન છે તે ધ્યાનમાં રાખીએ. મુદ્દાની વાત એ છે કે દરેક ચેતન કે અચેતન પદાર્થ પેાતાના સ્વભાવમાં રહે તે તેના ધર્મ છે. સ્વભાવ એ જ ધર્મ છે, અને સ્વભાવ વિરુદ્ધ વર્તન થાય તેા ધમ ને નાશ તેટલા પ્રમાણમાં થાય છે. આ હકીકત આપણે કુદરતમાં જોઇએ તે ત્યાંથી પણ તેને અંગે અનેક દૃષ્ટાંતા મળી આવશે. દાખલા તરીકે સૂર્યના સ્વભાવ લેાકેાને પ્રકાશ આપવાના છે. ચંદ્રા સ્વભાવ પ્રકાશ સાથે શાંતિ આપવાના છે. સૂર્ય એના નિયમ મુખ દક્ષિણાયન ઉત્તરાયણના ક્રમે નિરંતર ઊગે છે અને પ્રકાશ આપવાનુ કાર્ય કરે છે. તેવી જ રીતે ચાંદ્રમાસની ગણતરી પ્રમાણે ચંદ્ર ઊગે છે અને પેાતાની જ્યાનાથી જગતને શાંતિ આપે છે. એને સ્વભાવ વિશ્વ ઉપર ઉપકાર કરવાના છે અને એ ઉપકારકા સૂર્ય અને ચંદ્ર પોતપેાતાના સ્વભાવ અનુસાર કરે છે. વરસાદના અનેક સ્વભાવમાંને એક સ્વભાવ જગતને શાંતિ આપવાના છે. સખ્ત ઉન્હાળાના તડકાથી લેાકેા અને આખી પૃથ્વી અણુ અણું થયું રહી હેાય છે, જ્યારે ૧૧૦, ૧૧૨ કે તેથી વધારે ડીગ્રી ગરમી પડતી હાય અને શરીર પર પાતળી ખાદીનું પહેરણુ પણ આકરું લાગતું હાય ત્યારે કાળક્રમે પૃથ્વી ઉપર ગગનમ ડળ Page #50 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના.. ૨૫ વ્યાપી વરસાદ વરસીને શાંતિ આપે છે, ગરમી દૂર કરે છે અને પૃથ્વીને ઠંડી બનાવે છે. આ પ્રમાણે કરવું તે વરસાદને ધર્મ છે. ગરમ થયેલ પદાર્થોને અથવા લોકોને સમાધાસન આપવું તે તેને સ્વભાવ છે અને તે તેના સ્વભાવ પ્રમાણે વતીને તેવી રીતે પોતાની ફરજ બજાવે છે. ઇ. ૪. ધર્મનો પ્રભાવ વધારે વિચારવા જેવો છે. દરિયાના ઉછાળા, એનાં તરંગે, એનાં મેજાં જ્યારે જુન જુલાઈ માસમાં આવે છે ત્યારે જોયાં હોય તો મોટી સ્ટીમરેને ૧ બીજી રીતે જોઈએ તો સૂર્ય—ચંદ્ર આ પૃથ્વી પર જ ઊગે છે અને વરસાદને ક્રમ ઋતુ અનુસાર થાય છે તે પણ વસ્તુસ્વભાવે બને છે. એ ઉપરાંત સૂર્ય ઊગે કે વરસાદ વરસે તેમાં એના સ્વભાવ ઉપરાંત કોઈ પુણ્યપ્રકૃતિનો ઉદય કલ્પવો અશક્ય છે. એવું સમુદાય કર્મ કાઈ નથી કે જેના પ્રભાવથી સૂર્યચંદ્ર ઊગતા હોય. આ ખુલાસો વિચારવા યોગ્ય છે. સમુદાય કર્મ જેવી કોઈ ચીજ હોય તો પણ કર્મપ્રકૃતિની કોઈ કક્ષામાં હું તેને મૂકી શકતો નથી. વસ્તુસ્વભાવ તરીકે ધર્મની વ્યાખ્યા કરતાં આ કુદરતી બનાવોને ખુલાસો મને શકય લાગ્યો છે. જે નિયમ સૂર્ય—ચંદ્રને લાગુ પડે છે તે જ વરસાદને લાગુ પડે છે. વ્યવહારમાં આપણે કહીએ છીએ કે ધર્મના પ્રભાવથી સર્વ સારાં વાના થશે, વરસાદ પાણી સારાં થશે.” એવું પ્રચલિત વાક્ય બેલાતું હોય તો તેને તે તરીકે સમજવું. વસ્તુસ્વભાવ મને વધારે બંધબેસતો લાગે છે. આ મુદ્દા ઉપર બે લોકો પરિચયમાં છે અને બે અષ્ટકમાં છે તે વિચારવા લાગ્યું છે. ધર્મને અર્થ વસ્તુસ્વભાવ કરીએ તે ખુલાસો શક્ય છે, પણ આગળના શ્લોકમાં સિંહ ને દવની વાત આવશે ત્યાં તે અર્થ બંધબેસતો થતો નથી. આ ચર્ચવા યોગ્ય વિષય છે તેથી વ્યવહારુ -વચન તરીકે ચલાવી લેવા યોગ્ય ગણાય. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી-શાંત-સુધાન્સ એ વીશ પચીશ ીટ ઊંચે ચઢાવી પછાડે છે. કાંઠા ઉપર એની ગર્જના સાંભળી હાય કે ઉછાળા જોયા હૈાય તે પ્રાણી વિચારમાં પડી જાય છે; છતાં એવા મહાન સમુદ્ર પાતાની મર્યાદા મૂકતા નથી અને આખી પૃથ્વી ઉપર પાણી ફેરવી સ્થળને ખદલે જળ કરી મૂકતા નથી એ એને સ્વભાવ છે. સમુદ્ર પાતાની મર્યાદામાં રહી કèાલના વિલાસ કરે છે, પણ એના સ્વભાવ મૂકીને એ જરા પણુ આગળ વધતા નથી. એ એનેા સ્વભાવ છે, એ એને ધર્મ છે. એ પેાતાના સ્વભાવ છેાડી વિભાવમાં આવતા નથી. સિંહ પ્રાણીને મારતા નથી, પવનનુ' વાવાઝોડુ' પ્રાણીને ઉડાડી મૂકતુ નથી, ધ્રુવ પ્રાણીને ખાળી મૂકતા નથી તેમજ બીજાં અનેક ઉપદ્રવા-ધરતીકંપ, પાણીના ( નદીના ) પૂર વિગેરે પ્રાણીને ખલાસ કરી મૂકતા નથી. એ સર્વ ધર્મ ના મહિમા છે. આ છેલ્લી હકીકતમાં પ્રાણીના આયુષ્યઅળને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેા ધર્મના પ્રભાવ ખરાખર સમજાય છે. જ્યાંસુધી આયુષ્ય બળવાન હોય છે ત્યાંસુધી કુદરતના કાપા કાંઇ કરી શકતા નથી. આ વ્યક્તિગત ધર્મના પ્રભાવ ગણાય. એમાં અને સૂર્ય ચંદ્રની હકીકતમાં ઘણા તફાવત છે. એમાં સમુચ્ચય કર્મના સવાલ ઊભા થાય છે તે સિદ્ધ વિગેરેમાં ઉઠતા નથી અને વ્યાઘ્રના સ્વભાવ મારવાના છે તેથી તેમાં વસ્તુસ્વભાવ ’ ધમ ને અર્થ લાગુ પડે તેમ નથી. સર્વ વાતની મતલબ એ જણાય છે કે ધર્મના પ્રભાવથી પ્રત્યેક વ્યક્તિને આનંદ લહેર વર્તે છે, જેણે પૂર્વભવમાં ધર્મોરાધન કર્યું... હાય તેને એ સર્વ પ્રકારની છે અને કુદરત પણ તેને અનેક પ્રકારની આપે છે. એ રીતે સર્વ ધર્મના મહિમા છે. અનુકૂળતા રહે અનુકૂળતાએ કરી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૭. મનાય છે. ધર્મભાવગ્ના ૪. ૫. હવે ધર્મને બીજા દષ્ટિબિન્દુથી વિચાર કરીએ. ધર્મને એક અર્થ પુણ્ય-સુકૃત્યને પરિપાક. સારાં કાર્ય કરવાથી સારાં કર્મ બંધાય છે અને તેનું ફળ મળે છે. એ અર્થમાં ધમ શબ્દ વપરાય છે અને બીજી રીતે જોઈએ તો ધર્મ કરવાની ભાવના અથવા સચારિત્રશીલ વર્તન કરવું તે પણ “ધર્મ' તરીકે ઓળખાય છે. જીવનમાં એવા પ્રસંગો પણ આવે છે કે જ્યારે ચારે તરફ દિશા સૂઝતી નથી. આપત્તિનાં વાદળ વરસે છે, પૈસા હોય તે ચાલ્યા જાય છે, સગાસંબંધીઓમાંથી મુદ્દાસરના માણસે ઊડી જાય છે, ચારે તરફથી આફતના સમાચાર આવે છે અને પ્રાણી હતાશ થઈ ઊંચે આભ અને નીચે ધરતિ તરફ જઈ રહે છે. એવે વખતે એની અપકીર્તિ થાય છે, ખાવાપીવાના સાંસાં પડે છે, અક્કલ બહેર મારી જાય છે. આ સર્વ માઠા દિવસનાં લક્ષણે છે. આવા દુઃખના દહાડામાં માતા-પિતા, ભાઈ કે દીકરા સહાય કરવાને બદલે સામા થઈ બેસે છે. નજીવા બનાવે યાદ કરી મહેણું મારે છે. કેટલીક વાર બને તેટલું નુકશાન કરવા પ્રયત્ન કરે છે. પોતે રાજા હોય તો આખું લશ્કર દીન બની જાય છે, ઉત્સાહહીન થઈ જાય છે અને પોતે ગમે તે બળવાન હોય અને ભુજાના બળ પર ઝઝૂમતો હોય તે સર્વ નિષ્ફળ બની જાય છે. આવે વખતે મિત્ર મિત્ર રહેતા નથી, સગા યાદ કરતા નથી, પુત્રો પરાક્ષુખ થઈ બેસે છે, જેના ઉપર ગણતરી મૂકી હોય ત્યાંથી ખાલી હાથે પાછા આવવાનું બને છે અને આખી દુનિયા જાણે ઘોર અંધકારમય થઈ ગઈ હોય એવું લાગે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીન્ગ્રાંન્તસુધારસ વિપત્તિ સમયનું ચિત્ર ઘણું કરુણામય દારી શકાય; પણુ તે જરૂરી નથી. વાત એ છે કે એવા કષ્ટ સમયમાં સગાસંબંધી, સ્નેહી અને ખુદ છેાકરાં કે ભાઇએ તજી જાય છે તેવે વખતે ખરી મદદ ધર્મ કરે છે. જો પૂર્વભવમાં શુભ કર્મ કરેલ હાય તા તે આડા આવીને મદદ કરે છે. આ ધર્મ ના એક પ્રકાર જાણવા. ૨૮ અથવા ખીજી રીતે જોઈએ તેા એવા અતિ આપત્તિના વખતમાં ક્ષમા, સરળતા, નિભતા, સતષ, સત્ય, બ્રહ્મચર્ય આદિ ધર્મ ખરેા ટેકે આપે છે. એના જે આશ્રય લે તેને આપઘાત કરવા પડતા નથી, એને એ આપત્તિ સામે લડવાનું અંતળ પ્રાપ્ત થાય છે અને વગર ગભરાયે એ ધર્મ કવચથી સન્નદ્ધમદ્ધ થઇને શાંતિથી આપત્તિ સહન કરે છે અને એના પૂરબહારમાં પ્રકાશી ધૈર્ય ધારણ કરી શકે છે. અન્ય દેશમાં આપઘાતના બનાવા ઘણા બને છે તેવા મનાવે! આ દેશમાં બહુ એછા અને છે એ એની ધમ ભાવનાને આભારી છે. આપત્તિના વખતમાં ખરા દિલાસેા આપનાર મિત્ર હાય તા તે ધર્મ જ છે. પ્રાણી એવે પ્રસંગે હતાશ ન થઈ જતાં આવેલ આપત્તિઓને તરી જાય છે, અને આંતરિક બળમાં વધારે મજબૂત થાય છે. સર્વ ઊંઘતા હૈાય ત્યારે ધર્મ (પૂર્વ પુણ્ય) જાગૃત રહે છે અને પ્રાણીનું રક્ષણ કરે છે. આપત્તિમાં એ ધૈય આપી પ્રાણીને વધારે મજબૂત અનાવે છે. આ àાકમાં બન્ને પ્રકારના ધમ કામ આપે છે, તે ખતાવ્યું છે. પૂર્વ કાળમાં કરેલ શુભ કર્મો કષ્ટ સમયે પડખે આવીને ઊભા રહે છે અને કષ્ટમાંથી પાર ઉતારે છે, એ એક ભાવ Page #54 -------------------------------------------------------------------------- ________________ વન્મભાવના ૨૯ અને બીજો ભાવ એવા આપત્તિના સમયમાં દિલાસે ધર્મથી જ મળે છે, આધાર-ટેકે ધર્મને જ થાય છે અને તે વખતે જે સચારિત્ર-વર્તન થાય તે પ્રાણીને ખરા ભાઈની ગરજ સારે છે. આવે વખતે મદદ કરે તે ખરે સજન, તે સાચો મિત્ર. દરરેજ વાત કરનાર, સાથે અમનચમન કરનાર અને ખીસ્સામાં કે ખભા પર હાથ રાખી સાથે ફરનાર નેહીઓ જ્યારે છોડી જાય છે ત્યારે ધર્મ પડખે ઊભું રહે છે. આ બીજો અર્થ પણ એટલે જ વિચારવા એગ્ય છે. - જ્યારે પૈસાની, તબિયતની, કુટુંબની, વ્યાપારની અનુકૂળતા હોય ત્યારે તે સર્વ સગાં અને સ્નેહી થવા આવે છે. આપત્તિ કષ્ટસમયે સર્વની કોટિ કરે છે. એ વખતે બીજા સહાય કરે કે ન કરે, પણ ધર્મ તે જાગૃત થઈ ચેકી કર્યા જ કરે છે. એક લેકમાં વાંચેલું યાદ આવે છે કે-વનમાં, રણમાં, શત્રના સંઘટમાં, પાણીમાં, અગ્નિમાં, મોટા સમુદ્રમાં, પર્વત ઉપર, આપણે સૂઈ ગયા હોઈએ, આળસમાં હોઈએ કે મુંઝાયા હોઇએ ત્યારે–એ સર્વ સમયે પૂર્વ પુણ્ય આપણું રક્ષણ કરે છે. આ પૂર્વ પુણ્ય તે “ધર્મ છે. જ્યાં જઈએ ત્યાં એના પ્રતાપથી લીલાલહેર થઈ જાય છે. અને આપણે ગાડીમાં બેસીએ તો એ એંજીનમાં બેસે છે, આ ધર્મને પ્રભાવ છે. અહીં સંવર્મિત સારા બખ્તરવાળા ધર્મની વાત કરી છે. ધર્મને બખ્તર શેનું હાય ? એ કંઈ લોઢાનું અખ્તર-કવચ પહેરે નહીં. એના બખ્તરમાં ધર્ય, ધતિ, અભય, અહિંસા વિગેરે સગુણે હોય છે. એ મરતાં શીખેલ હોય, એને મારવાની વાત હોય જ નહિં; એ મુંઝાય નહીં, શાંતિ–ધીરજ રાખે; એ અભિમાન ન રાખે; ન થઈ જાય વગેરે. ભૂખે મરવાનું પસંદ કરે, પણ અન્યાયથી કે અપ્રમાણિકપણાથી પૈસે ન જ લે. એ WWW.jainelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી•શાંતસુધારસ પ્રાણીના અંતે વિજય કેમ ન થાય ? કદાચ ધીરજ રાખવી પડે, પણુ અંતે ધર્મના જ ડંકા જરૂર વાગે. 30 એ ધર્મ આખા જગતનુ રક્ષણ કરવા તૈયાર રહે છે. એને જ્ઞાતિ, જાતિ, ગાત્ર, કુળ કે ચામડીના રંગ સાથે સંબંધ નથી. એના વિશાળ ક્ષેત્રમાં આખા જગતના સમાવેશ થાય છે. આ મુદ્દા પર આ પુસ્તકમાં મૈત્રી ભાવના( ૧૩મી )માં વિશેષ વિચારણા થશે. માતા–પિતા, પુત્ર, ભાઈ વિગેરે અહિત માટે પણ કોઇ વખતે પ્રયત્ન કરે છે, એમ આ Àાકમાં કહ્યું છે. ત્યાં સ્વહિતાય અર્થ પણ શકય છે, એમાં પણ જ્યારે સ્વાર્થવૃત્તિ આવી જાય છે ત્યારે પ્રાણી સંઅંધ ભૂલી જાય છે. સ્વાર્થ અંધ છે અને કોઇ વાર અહિત માટે-નુકસાન કરવા માટે પણ આપત્તિના વખતમાં કામ કરે છે, એ પણ અનુભવની વાત છે. ભાઇએ લડે ત્યારે ગેાળાના પાણી હરામ થાય છે. ન્યાયમંદિરમાં એવા અનેક ઝગડા આવે છે. કહેવાની મતલબ અહી એ છે કે ચારે તરફ આફ્તનાં વાદળાં અનેક પ્રકારે ચઢી આવ્યાં હાય તેવે વખતે ધર્મ જ સહાય કરે છે. ૪. ૬. ધર્મના પ્રભાવથી હ્યુજી મળે છે તે પર લંબાણુ પત્રક આવતા àાકમાં આવવાનુ છે. ત્યાં ધર્મના અર્થ પૂર્વ પુણ્ય-પાછળના વખતમાં કરેલી સારી કમાણી સમજાય છે. અને ધર્મના એ વ્યવહારુ દષ્ટિએ સાદા ખ્યાલ છે. જ્યારે આપણે ઘેર લીલાલહેર હાય છે, ખાવાપીવાની વિપુળતા હાય છે, પૈસાની કમાણી સારી હોય છે ત્યારે આપત્રુને આખી દુનિયા સુંદર લાગે છે. જ્યારે માખી મડવા લાગે છે ત્યારે વાતાવરણ ઊડ ઊડ લાગે છે. એ સર્વ વ્યક્તિગત દ્રષ્ટિ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૩૧ જ્યારે પુણ્યપ્રકૃતિનો ઉદય હોય છે અને પાસા સવળા પડતા હોય છે ત્યારે આખી દુનિયા આપણી સાથે હસે છે. આપણને પક્ષીનાં ગાન, વનરાજીની શોભા, પર્વતની લીલાશ, નઝરણાનાં વહન, સમુદ્રના તરંગ, ચંદ્રની સ્ના વિગેરે સર્વમાં આનંદ આવે છે. ચરાચર જગત આપણી સાથે હસતું હોય અને આપણને સર્વ પ્રકારે આનંદ આપવા તૈયાર થઈ રહ્યું હોય એમ આપણને લાગે છે. ત્રણ લેકમાં જાણે આપણે વિજય પ્રસરતો હોય અને પ્રાણુ–પદાર્થો સર્વ આપણને આવકાર આપવા, આનંદ અપવા ઉદ્યક્ત થઈ રહ્યા હોય અને આપણે એનાં સર્વ વિલાસનૃત્યનાં કેંદ્ર હોઈએ એવો આપશુને ખ્યાલ થાય છે. આ સર્વ પુણ્યકર્મનો-ધર્મનો પ્રભાવ છે. ( વ્યક્તિગત પ્રાણીના પુણ્ય તેને આનંદ આપે છે પણ એમાં અચર-સ્થાવર પિદુગલિક જગતને સ્થાન નથી તેથી ઉપરને જ અર્થ શક્ય લાગે છે.). ધર્મ પ્રાણીનું હિત કરનાર છે અને એનાં સર્વ ઈષ્ટ પદાર્થોની સિદ્ધિ કરી આપનાર છે. આ પ્રાણીને જે માગે તે મળે અને એની ઉત્તરોત્તર સગવડ વધારે ને વધારે જળવાતી જાય તેનું કારણ એની પુણ્યપ્રકૃતિ છે. એણે કરેલી ધર્મની આસેવના એને અત્યારે ફળ આપતી રહે છે. એનું આ ભવમાં જે કાંઈ હિત થાય તેનું મૂળ કારણ ધર્મ છે. સામાન્ય સમજણવાળા સુખી હોય છે અને વર્ષો સુધી અભ્યાસ કરનાર અને લાંબી નજર પહોંચાડનાર જમે ઉધારના પાસાં સરખાં પણ કરી શકતા નથી એવું ઘણીવાર જોવામાં આવે છે, તે અગાઉ ઉત્પન્ન કરી રાખેલ શુભ સંચયના ખુલાસાને જ માગી રહેલ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ ધર્મ સર્વ પ્રકારના હિત માટે પ્રયત્ન કરનાર છે તેટલું જ નહિ પણ એ સર્વ અર્થ–ઈચ્છિત વસ્તુ અને સિદ્ધિને આપનાર છે. અહીં જે વસ્તુની ઈચછા થાય તે મળી આવે તે કાંઈ આકસ્મિક નથી. ઘણું પ્રાણીને મોદક ખાવાનું મન થાય પણ લોટ હોય તે ઘી હોતું નથી અને બને હોય તે ગેળ કે સાકરને જેગ ખાતો નથી. ઈષ્ટ અદ્ધિ-સિદ્ધિ મળવી એ ધર્મના પ્રતાપે જ પ્રાપ્ય છે. પોતાની શક્તિ ઉપર જ ગણતરી કરનાર અનેક વખતે ખોટા પડતાં આપણે દરરોજ જોઈએ છીએ. એવી જ રીતે આ ભવમાં અને પરભવમાં ઈષ્ટ સ્વર્ગને આપનાર પણ ધર્મ જ છે. વૈભવ, વિલાસ, આનંદ ઈચ્છનાર સ્વર્ગ ઈચ્છે છે, ત્યાગી મોક્ષ ઈચ્છે છે. પરંપરાએ મોક્ષ અપાવનાર ધર્મ જ છે. ત્યાં પુણ્ય પ્રકૃતિને નાશ કરવો પડે છે, પરંતુ તે રસ્તાની પ્રાપ્તિ માટે અનુકૂળતા કરી આપનાર તરીકે આપણે ધર્મને ગણી શકીએ. ન ઈચ્છવાજોગ આપત્તિ–ઉપાધિથી ભરેલા વિકટ અને અનિષ્ટ પ્રસંગોને આ સંસારમાં પાર નથી. પૈસા ખાઈ બેસવા, પુત્ર સ્ત્રીનાં મરણ, શરીરને વ્યાધિ, કોઈ સાથે અણબનાવ, અપકીર્તિ વિગેરે અનર્થના અનેક પ્રસંગે વારંવાર બની રહેતા જોવામાં આવે છે. ધર્મ આવા અનર્થના પ્રસંગેને દૂર રાખે છે, એવી પીડા આવવા દેતું નથી અને અંધારી રાત્રે બચાવ કરે છે. પુત્રી કે પુત્રવધૂનું વૈધવ્ય, માનસિક મૂંઝવણે વિગેરે અનર્થોને એ અટકાવી દે છે. કદાચ કે પાપકર્મના ચેગથી એવી કદર્થના આવી પડે તે તેને સહન કરવાનું ધર્મ સામર્થ્ય આપે છે. આવી રીતે સચરાચર જગતને ધર્મ ઉજજ્વળ બનાવે છે, આ ભવ પરભવમાં હિત કરીને અર્થસિદ્ધિ કરી આપે છે Page #58 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૩૩ અને અનર્થની કદર્થનાને તદ્દન નકામી બનાવી દે છે. તેવા મહાદયાવાળા-કારુણિક ધર્મને આપણે અનેક વાર પ્રણામ હે! ધર્મ વૈભવ અને મહામંગલિકમાળા વિસ્તારી આનંદ પૂરે છે. ધર્મ આચરનારની આવડત, વિવેક અને વિલાસ પ્રમાણે તેની પ્રગતિ કરી આપે છે. એ પુણ્યપ્રાગભારને દર્શાવનાર ધર્મરાજને નમસ્કાર છે! એને નમસ્કાર છે એટલે એનું મૂલ્ય સમજી એને એ સ્વરૂપે ઓળખવાનું છે અને એની જમે પુંછ ખવાઈ ન જાય એ ધ્યાનમાં રાખી, એમાં પ્રતિદિન વધારે કરવાનો નિર્ણય કરવા યોગ્ય છે. ખાલી મસ્તક નમાવવાથી વાસ્તવિક પ્રણામ ન થાય, માટે આદર-સ્વીકાર–આચરણયુક્ત પ્રણામ કરે તેથી જ સાદે પ્રણામ ન લખતાં ઉપાધ્યાયશ્રીએ ભક્તિપ્રણામ શબ્દનો ઉપયોગ કર્યો છે. “ભક્તિ” માં આતર પ્રેમ, શ્રદ્ધા અને ઉમળકાને સમાવેશ થઈ જાય છે. ૪. ૭. ધર્મ એટલે સારું ચારિત્ર-ઉત્તમ વર્તન. એનાથી બાંધેલ શુભ કર્મ આ દુનિયામાં અનેક પ્રકારના લાભે આપે છે અને વ્યવહારુ પ્રાણીને આનંદ આપે છે. એ ધર્મ કલ્પવૃક્ષ છે. ધર્મકલ્પવૃક્ષથી કેવી કેવી વસ્તુઓ મળે છે તેની થોડી વાનકીઓ બતાવીએ. ધર્મના પ્રભાવથી નીચેની વસ્તુઓ મળે છે, તેથી તેમાંની કોઈ પણ વસ્તુ મળે ત્યારે એને પૂર્વ શુભ કર્મને ઉદય–પૂર્વે આચરેલ ધર્મનું ફળ સમજવું. સમાન અભ્યાસ તેમજ આવડતવાળાની સુખ સગવડમાં આ પુણ્યપ્રાગભારના ફેરફારથી, તફાવત પડે છે. બાકી કરેલ ક્રિયાને નાશ થતો નથી અને ન કરેલ કાંઈ આવી પડતું નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી શાંતસુધારસ e ધર્મથી એકછત્ર રાજ્ય મળે છે, ચક્રવત્તીની પદવી પ્રાપ્ત થાય છે, સાર્વભામત્વ ધર્મ–પુણ્યની પ્રબળતાથી મળે છે. - ધર્મથી રૂપવતી, સુશીલ, પ્રેમાળ પત્નીને પેગ થાય છે, એ આજીવન પતિસેવા કરે છે અને પતિપરાયણ રહે છે. પતિની સગવડ જાળવવામાં અને જીવન સાર્થક્ય જણાય છે અને પોતાના ક્ષેત્રમાં એ ગૃહસામ્રાજ્ઞી બની રહે છે. સુકુલીન નારી પ્રાપ્ત થવી એ પુણ્યરાશિની વિપુલતા સૂચવે છે. ધર્મથી દીકરાને ઘેર દીકરા થાય છે અને દીકરાઓ પણ પિતાના નામને સાર્થક કરનાર, પિતાની આબરુમાં વધારે કરનાર અને સર્વ પ્રકારે ગ્ય તેમજ વિનયી થાય છે. વ્યવહારુ નજરે દીકરાને ત્યાં દીકરા થવા એ ભાગ્યની નિશાની ગણાય છે ધર્મથી અન્યને ચે–ગમે તેવું રૂપ પ્રાપ્ત થાય છે. સારું રૂપ એ ખાસ લાભ છે. માણસો અંતરના ગુણ તો પરિચયે જાણે, પણ આકર્ષક આકૃતિ દુનિયામાં ઘણીવાર બહુ કાર્યસાધક નીવડે છે. સુંદર કાવ્ય કરવાનું ચાતુર્ય ધર્મથી પ્રાપ્ત થાય છે. કવિ બનાવી શકાતા નથી, એ જન્મ જ છે અને સુંદર કવિની સર્જકશક્તિ નૈસર્ગિક જ હોય છે. એ નૈસર્ગિક શબ્દ જ પૂર્વનું સુકૃત્ય સૂચવે છે. મહામહેનતે નિપજાવેલ કાવ્ય ઉપર કે નજર સરખી પણ નાંખતું નથી; જ્યારે ચાલતાં ચાલતાં બનાવેલ કાજો લેકપ્રિય થાય છે અને વર્ષો સુધી લેરુચિને પોષે છે. એ શક્તિ ક્ષપશમ વગર આવતી નથી અને એ ક્ષપશમ તે જ પુણ્ય-તે જ ધર્મ. સુસ્વર પ્રાપ્ત થવો એ પણ ધર્મને પ્રભાવ છે. કંઠમાધુર્ય, સભાને રીઝવવાની વ્યાખ્યાનશક્તિ, મેટી પરિષમાં–મેળાવડામાં WWW.jainelibrary.org Page #60 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવના ૩૫ આકર્ષક ભાષણ કરવાની શૈલી અને સ્વર પ્રાપ્ત થવા એ સુસ્વર નામકર્મના સુર સહિત મધુર ગાચનશક્તિ પણ છે. એ ૪૨ પુણ્યપ્રકૃતિ પૈકીની એક પ્રકૃતિ છે. એ ધર્મકલ્પવૃક્ષની ફળપરિણતિ છે. લેાકરુચિ જગાડે તેવે ઉદયથી અને છે. તાલ, આ જ વિભાગમાં આવે ( શરીરે નિરોગી થવું એ ધર્મનું ફળ છે. સાતાવેદનીય ક્રમના ઉદય હાય તા જ એની પ્રાપ્તિ થાય છે. પહેલું સુખ તે જાતે નર્યા. ' આ દુનિયામાં શરીર વૈભવ, નિગી શરીર, સરખાં અગાપાંગો અને ઘાટવાળું શરીર મળવું એમાં નિર્માણ નામક ના મહિમા પણ છે. તજનક પુણ્યકર્મ બંધન પૂર્વે કર્યું" હતુ, અનેા એ વિપાક છે. ગુણને પરિચય: સદ્ગુરુની આળખાણુ, ઉદારતા, ગંભીરતા, નમ્રતા, વત્સલતા આદિ જોઇ તેને સમજવા અને તેનાથી રાજી થવુ. આ વિષય પર ચાદમી પ્રમેાદ ભાવના આવવાની છે તેથી અત્ર વધારે વિવેચન ન કરીએ; પણ એ સ્થિતિ ધર્મ ના પ્રતાપે જ પ્રાપ્ત થાય છે તે સમજીએ. સૌજન્ય: સજ્જનતા. જેને જેન્ટલમેન” કહે છે તેના ગુણાને નૈસર્ગિક પ્રવાહ અથવા સારા માણુસ સાથે પરિચય. આ મૈત્રી ભાવનાના વિષય છે. એ પર તેરમી ભાવનામાં વિવેચન થશે. એ પુછ્યળપરિણતિ છે. સજ્જન થવું, સજ્જન–સંગતિ થવી, એ સ ધ કલ્પદ્રુમનાં ફળા છે. " સુબુદ્ધિ સન્મતિ, સત્યાસત્ય, હિતાહિત પારખવાની શક્તિ, વિવેક. આ સત્બુદ્ધિએ મતિજ્ઞાનને વિષય છે અને ખૂબ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી શાંતસુધારસ આફ્લાદ ઉપજાવે તેવાં પરિણામ નીપજાવી સાચો રસ્તો બતાવનાર છે. જે સતામ્ અંતઃસ્ત્ર પ્રવૃત્તય: પ્રમાણભૂા સંદેહવાળી વસ્તુઓમાં સંતપુરુષનાં અંતઃકરણની પ્રવૃત્તિઓ પ્રમાણું-- ભૂત મનાય છે, પણ એવું પ્રમાણુત્વ લાવવા માટે અંત:કરણ શુદ્ધ જોઈએ અને વિચારક સંત હોવા જોઈએ. એ ક્યારે થાય ? તે અન્યત્ર વિચારવામાં આવ્યું છે (જુઓ. મારે સૌજન્ય પરને લેખ). અત્ર એવી સદબુદ્ધિની પ્રાપ્તિ એ ધર્મ કલ્પવૃક્ષનું ફળ છે એ નિર્દિષ્ટ કરવાનું છે. આ લોકમાં દશ વસ્તુઓ ગણાવી છે તે ગણું લેવી. આવી રીતે ધર્મના પ્રભાવથી અનેક સગવડે, સુખ, વૈભવ, આનંદ, વિલાસો મળે છે. સારા કુળમાં જન્મ થવો, સર્વ ઇંદ્રિય અનુકૂળ હાવી, શરીરવૈભવ સારે હવે, બુદ્ધિશક્તિ, ગ્રહણશક્તિ, તુલનાશક્તિ સારી હોવી, મગજ ચેખું હોવું, કૌટુંબિક જનેની અનુકૂળતા હેવી, ખાવાપીવાના પદાર્થોની વિપુળતા હેવી, સારા શહેરમાં વાસ હોવો, સત્સંગતિ હેવી, ચર્ચા વાર્તા ઉન્નત જ થતી હોય તેવા પ્રસંગમાં રહેવાનું થવું, આદેય વચન થવું, કીર્તિ થવી, યશ થવો વિગેરે અનેક અનુકૂળતાએ ધર્મના પ્રભાવથી મળે છે. આ પત્રકમાં બીજી સેંકડો બાબતે ઉમેરી શકાય તેમ છે તે સર્વ સમુચ્ચયે અને વ્યક્તિગત સમજી લેવી. અત્યારે આપણને અનેક અનુકૂળતાઓ મળી છે, પરંતુ જરૂરી વસ્તુઓ કે અનુકૂળતાઓ મળી હોય ત્યારે તેની વાસ્તવિક કિંમત બહુ ઓછાને થાય છે. એ વાતને બાજુ પર રાખીએ તો પણ જે ધર્મના પ્રભાવથી મળ્યું છે તેનાથી ઘણું કરી શકાય તેમ છે. ધર્મને મહિમા બતાવતાં આવું આવું અનેક ધર્મથી મળે છે તે બતાવવાને અત્ર આશય છે. એ વસ્તુઓમાં રાચી જવું અને Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવના ૩૭ તેથી વધારે થતા આત્મવિકાસ અટકાવવા એ ઉચિત છે કે નહિ તે અત્ર પ્રસ્તુત નથી. જો પુણ્યાનુબ ંધી પુણ્ય હાય તા તેના ઉદય ભાગવતાં વિશેષ પુણ્યમ ધ કરાવે છે અને પાપાનુખ શ્રી પુણ્ય હાય તે તે ભાગવતાં પાપ બંધાવીને ઘેર પરિણામ નીપજાવે છે. પુણ્ય લઇને આવેલા ચક્રવત્તીએ સાતમી નરકે પણ ગયા છે તે ધ્યાનમાં રાખવુ. એ સર્વ આ ભાવનાના વિષય નથી. આ ભાવના તે એક જ વાત બતાવે છે કે જીએ! ધર્મથી વ્યવહારુ માણુસા પસંદ કરે તેવી પણ અનેક સગવડો મળે છે. મતલબ એ સગવડમાં રાચી જવુ એ કહેવાના અત્ર આશય નથી, પણ ધર્મની આદેયતા બતાવવાના જ ઉદ્દેશ છે. એક વાત યાદ રાખવી જરૂરની છે અને તે એ છે કે ધર્મ સ્વર્ગ પણ આપે છે અને ધર્મ પરંપરાએ મેક્ષ પણ આપે છે. સ્વર્ગના સુખ અનુપમ છે અને દીર્ઘકાળના છે, પણ અંતે પુણ્યરાશિ પૂરી થતાં ત્યાંથી પતન થાય છે. મેાક્ષનાં સુખ અને ત છે અને નિરવધિ છે. ધ કલ્પદ્રુમનાં આવાં આવાં ઉત્તમ કળા છે તેમાંનાં કેટલાં બતાવી શકાય? આ દેશ પ્રકાર ઉપરાંત ધ શું શું આપે છે? તે અષ્ટકના સાતમા શ્ર્લાકથી વિચારી લેવુ. ત્યાં અંતિમ સાધ્ય બતાવ્યું છે તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. * × ધર્મ ભાવના X X ગેયાષ્ટકપરિચય ધ્રુવપદ. ધર્મની વ્યાખ્યા કરતાં શ્રી દશવૈકાલિક સૂત્રની ટીકામાં આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે તુતિ પતનાત્ ધાન્યતીતિ ધર્મ એટલે દ્રુતિમાં પડતા પ્રાણીને ધારી રાખે તે ધર્મ. તેઓ ધર્મની જે વ્યાખ્યા કરે છે તે શુભ અનુષ્ઠાન Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીશાંતસુધારસ અને સંયમમાં આવી જાય છે. અહિંસા, સયમ અને તપ એ ત્રણ શબ્દમાં ધર્મની કુલ ખાખતા આવી જાય છે. એ ઉત્કૃષ્ટ મગળ છે. જાતે મગળમય છે અને પ્રાણીને મંગળમય બનાવે છે, પ્રાંતે મનુષ્યને દેવ મનાવી પરમાત્મપદ પ્રાપ્ત કરાવનાર પણ ધર્મ છે. આવા ધર્મ ઉપર જેનુ મન નિરંતર રહે છે તેને દેવતાએ પણ નમે છે. દેવતાએ નમે એમાં કાંઇ નવાઇ નથી કારણ કે અહિંસા, સંયમ અને તપ એમાં જ ધર્મીનુ સર્વ તત્ત્વ સમાયેલું હાવાથી તે સર્વ ઈષ્ટસિદ્ધિપ્રદ છે. આવા ધર્મને શ્રી વીતરાગ દેવે પ્રકાશ્યા છે, ઉખેળ્યેા છે અને ગણધરીએ સૂત્રમાં ગુએ છે એમાં પરસ્પર વિરેધ નથી, એમાં આત્માનુ સ્થાન અપૂર્વ છે, એમાં અપેક્ષાવાદ સ મતમતાંતરાને અશસત્યનું મહાસ્થાન અપાવે ઇં, એમાંનાં પ્રમાણવાદ સત્યાને કેદ્રસ્થ કરે છે, એના સ્યાદ્વાદ અનેક દૃષ્ટિાદુઆને સ્થાન આપે છે, અનેા કવાદ, ગુણસ્થાનક્રમારાહ, નિગેાદના સિદ્ધાન્ત અને વિકાસવાદનાં સૂત્રેા અપ્રતિહુત છે. ધર્મની પરીક્ષા સુવર્ણની પેઠે ચાર પ્રકારે કરવાની છે. સેાનાને કસેાટી પર ઘસવામાં આવે એ પ્રથમ પરીક્ષા (નિર્દોષ ણુ ). એના પર કાપ મૂકવામાં આવે તે બીજી પરીક્ષા ( છેદ ). એને અગ્નિમાં ગરમ કરવામાં આવે તે ત્રીજી પરીક્ષા ( તાપ ) એને હથેાડીથી ટીપવામાં આવે તે ચેાથી પરીક્ષા (તાડન). સાનાની પરીક્ષા આ ચાર રીતે થાય છે. તેમ ધર્મની પરીક્ષામાં પણ ચાર ખમતા જોવાની હાય છે. (૧) એના ઉપદેશક વર્ગ કેવા છે? એનું વર્તન-ચરિત્ર કેવું છે ? એ પ્રથમ. (૨) એનું જ્ઞાન કેવુ છે? એમાં પરસ્પર વિરાધ છે કે નહિ ? તે દ્વિતીય, (૩) એ ધર્મ માં આચાર કેવા ખતાન્યેા છે ? તે તૃતીય. (૪) અને તેના Page #64 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૩૯ યોગ સમાધિમાર્ગ કેવો છે? તે ચતુર્થ. ચાર પ્રકારની પરીક્ષા પર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનાં અષ્ટકની પ્રથમ લેકની ટીકામાં ખૂબ વિસ્તારથી વર્ણન છે તે વિચારવા યોગ્ય છે. આ સંબંધી પ્રચલિત કાવ્ય યાદ કરવા જેવું છે. યથા ચતુ: વન परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनैः । तथा च धर्मो विश રા, તેન શાન સમાધિમાવત છે અને આશય ઉપર સ્પષ્ટ કહેવાઈ ગયો છે. એના ઉપદેશકો ભવભીરુ છે, એના પ્રણેતાએ ત્યાગી છે, એને ઈતિહાસ ઝળકતો છે અને એમાં મોટા વિભાગના ભેદો તદ્દન સામાન્ય અને બુદ્ધિગમ્ય હોવા છતાં કાળબળે ઉગ્ર રૂપ ધરી રહ્યા છે, પણ એને મૂળ મુદ્દામાં તફાવત જરા પણ નથી. સાધનધર્મોના તફાવતને વચગાળના વખતમાં અઘટિત મહત્ત્વ અપાયું છે એ દુર્ભાગ્યને વિષય છે, પણ એના મૂળ મુદ્દાઓ તો આખા ઐતિહાસિક કાળમાં અવિચ્છિન્ન પ્રવાહ રૂપે વગર તકરારે એક રૂપે જ ચાલુ રહ્યા છે. આવા ધર્મને આત્મસ્વરૂપ પ્રકાશનાર-ધર્મને–સર્વ ધર્મોને સમજનાર ધર્મને ઉદ્દેશીને ઉપાધ્યાયશ્રી કહે છે કે “હે ધર્મ ! મારું રક્ષણ કર, રક્ષણ કર. મારો ઉદ્ધાર કર, ઉદ્ધાર કર. મને આ સંસારના ચકાવામાંથી ખસેડી મોક્ષમંદિરમાં લઈ જા અને હંમેશને માટે મને આનંદ થાય તેમ કર.” એ ધર્મ કે છે? તેને માટે આ ધ્રુવપદમાં સાત વિશેષણે વાપર્યા છે તે પ્રત્યેક બહુ સુંદર છે, આગળ પણ બીજા સંબંધનો આવવાનાં છે. કુલ બાર વિશેષણે ને સંબોધને છે. આપણે આ મહાન ધર્મને ઉદ્દેશીને કહેલાં સંબધનરૂપ વિશેષણે વિચારી જઈએ – ) “મંામઢ જિતિન દરેક સંબધન ધર્મને ઉદ્દેશીને છે. હે મંગળકમળ કેલિનિકેતન ! એ પ્રથમ સંબોધન WWW.jainelibrary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી શાંતસુધારસ છે. મંગળ એટલે આનંદ મહોત્સવ. ઈષ્ટપ્રાપ્તિના હેતુઓ. આ મંગળ શબ્દની વ્યાખ્યા પર શ્રીદશવૈકાલિકસૂત્રની ટીકામાં તથા શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં અને આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ કરેલી વૃત્તિમાં એના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ પ્રમાણે ચાર વિભાગ પાડી ખૂબ વિવેચન કર્યું છે. આપણે સ્થળસ કેચને કારણે એ વિવેચનમાં ન ઉતરી શકીએ. ધર્મ સદા માંગલિક છે, ઈચ્છિત વસ્તુને અપાવવાનો હેતુ છે અને તારણહાર છે. - ધર્મ મંગળરૂપ એ કમળા–લક્ષ્મી, તેને ક્રીડા કરવાનું મંદિર છે. મતલબ ધર્મ મંગળલક્ષમીનું ક્રીડાસ્થાન છે. ધર્મ સદા માંગલિક હોઈ એ જ્યાં હોય ત્યાં મંગળલક્ષ્મી ક્રીડા કરે છે, ત્યાં લીલાલહેર થાય છે અને સદા આનંદ વતે છે. એવા હે મંગળકમલાના કીડામંદિર ધર્મ ! તું મારો ઉદ્ધાર કર. આ પેજના સર્વ સંબોધનમાં કરવી. (૪) “હ તન' ધર્મને વાવટ કરુણાનો છે. સર્વ જીવ પર દયાભાવ, અભય ભાવના એ ધર્મ છે. ધર્મના મંદિર ઉપર કરુણાનો સફેદ ઝુંડે નિરંતર ઊડે છે. એના મંદિરમાં જે આવે તે નિર્ભય થઈ જાય છે. તીર્થકરના ચાર મેટાં ઉપનામાં એક “મહામાહણ”ઉપનામ છે. એના ધર્મચક્રમાં કરુણાને ઉલ્લેખ વ્યકત થાય છે. હે કરુણકેતન ! ધમ ! મને પાળ, મને પાળ. (1) “ધર” અવિચલિત. મજબત. સમુદ્રને ધીરનું ઉપનામ અપાય છે. વિશિષ્ટ નાયક ધીર અને વીર હોય છે. પરોપકારપરાયણ એકચિત્તવાળાને ધીર કહેવામાં આવે છે. ધર્મમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૪૧ વિશિષ્ટ વિવેક અને વિચક્ષણતા હોય છે. એ સર્વ ધીર શબ્દથી અનુદર્શિત છે. હે વીર ધર્મ ! મારું રક્ષણ કર, રક્ષણ કર. 0 () “શિવકુવાધન' મેક્ષરૂપ મહાઆનંદ આપવામાં પ્રવીણ ! ધર્મ બરાબર સાથે હોય તો તે પરંપરાએ મોક્ષ અપાવવાનું સાધન બને છે. આ દ્રષ્ટિએ ધર્મ પર અગાઉ વિવેચન થઈ ગયું છે. () “મવમવાધન” સંસારમાં અહીંથી તહીં કુટાવું, એક ખાડામાંથી બીજામાં પડવું અને એમ ઉત્તરોત્તર ચલાવવું, જન્મમરણની જાળમાં પડવું, ઘર માંડવાં અને ઉપાડવાં, સંગ-વિયેગનાં દુઃખ ખમવાં, ઘડપણની આપત્તિઓ સહવીઆ સર્વ ભયોને અટકાવનાર ધર્મ છે. એ ચક્રબ્રમણને છેડે આણનાર છે અને ભયથી મુકાવનાર છે. આવા ભયને અટકાવનાર ધર્મની વિનય (ગ્રંથકર્તા) પ્રાર્થના કરે છે. (૪) “ગવાધાર ” હે જગતના આધાર! ત્રણ ભુવનના જે પ્રાણીઓ તારે આશરે તે તેને ટેકે આપનાર! આશ્રયે આવનારને ધર્મ કદી લાત મારતે નથી કે નિરાશ કરતા નથી. એ શરણાગત વત્સલ છે, માતા-પિતાની પેઠે પ્રેમથી આશ્રય આપનાર છે અને જ્યારે સર્વ દિશાએ શૂન્ય દેખાય ત્યારે ધર્મ કાળી રાતને હોંકારે છે. હે જગતના આધાર ધર્મ ! મને આશરે આપ, મને તારી હુંફમાં છે અને મને બચાવ! (૪) મીર સમુદ્ર જે વિશાળ. સર્વને રક્ષક, પાલક, પિષક અને સર્વગ્રાહી ધર્મ છે. એવા હે ધર્મ! તું મને તાર. - આ સાતે વિશેષમાં વિલક્ષણ ચમત્કાર છે. પ્રત્યેકમાં -એક એક વિશિષ્ટતા તો ખાસ વિચારવા લાગ્યા છે. વ ધર્મનું Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રશાંત-સુધારસ મંગળ સ્વરૂપ રજૂ કરે છે, જ એનું કરુણ સ્વરૂપ ચર્ચે છે, અવિચળ સ્વરૂપ બતાવે છે, ઇ એનું સાધ્ય-લક્ષ્ય બતાવે છે, ૩ એનું નકારાત્મક સ્વરૂપ બતાવે છે, એને આધારરૂપ પ્રકાર દર્શાવે છે અને છ એની વિશાળતા સૂચવે છે. આ મહાન વિશાળ ધર્મ છે. એ પ્રાણીને સર્વથા જાગૃત રહી સહાય કરે છે અને એનાથી સદા મંગળિકમાળા વિસ્તરે છે. જે ધર્મ આવો હોય, જે ધર્મના પ્રણેતા રાગદ્વેષથી મુક્ત હોય, જેને ઈહલોકની પ્રશંસા ઈષ્ટ ન હોય, જે ધર્મના સ્વરૂપલેખનમાં પરસ્પર વિરોધ ન હોય એ ધર્મને આશ્રય કરવો, એ ધર્મને તારણહાર સમજો અને એને જીવન અપવું એમાં અમુક વેશને આગ્રહ ન હોય, અમુક ક્રિયાનો આગ્રહ ન હોય, અમુક પદ્ધતિનો પરાણે સ્વીકાર ન હોય; પણ કેવળ જ્ઞાનચક્ષુ ઉઘાડાં રાખવાને આગ્રહ હોય, વિવેક ચાતુર્ય દર્શાવવા વિજ્ઞપ્તિ હોય, પરીક્ષા કરવાની આમંત્રણ હોય, ઉપરના સાતે ગુણે જે ધર્મ ધરાવતો હોય તેની પાસે શિર ઝુકાવવું, એને શરણે જવું અને એની દ્વારા સાથે પહોંચવું. હે ધર્મ ! તું મારો ઉદ્ધાર કર અને આ ભવ-જંજાળમાંથી મને છોડાવ! આ આખું ધ્રુવપદ પ્રત્યેક ગાથાની પછવાડે જરૂર બોલવું. રાગ જાણીતો અને મસ્ત છે. વિવેચન વિશેષ કરવાની આવશ્યકતા હવે નહિ રહે. ઉદ્દેશ અત્યાર સુધીમાં બનતી રીતે સ્પષ્ટ થઈ ગયો છે. ૧. વરસાદનું મંડળ પૃથ્વી ઉપર અમૃત જેવું જળસિંચન કરી પૃથ્વીને નવપલ્લવિત કરે છે. સૂર્ય ચંદ્ર ઉદય પામી પોતાને ધર્મ બજાવે છે. આ ધર્મનો પ્રભાવ છે. વસ્તુસ્વભાવ એ ધર્મ Page #68 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાન્વનું ૪૩ છે./વરસાદને ધર્મ વરસવાને છે. સૂર્ય ચંદ્રને ધર્મ ઊગવાને અને ગરમી આપવાને તથા શાંતિ આપવાનો છે. આ બાબત પર વિવેચન જ લેકમાં થઈ ગયું છે. આ ગ્રંથના ટીકાકાર સ્વર્ગસ્થ પં. ગંભીરવિજયજી કહે છે કે ન લેકમાં ઉપદેશ છે અને અહીં સ્તુતિ છે તેથી પુનરુક્તિ દોષ થતો નથી. વૈરાગ્યમાં પુનરુક્તિ દોષ લાગતો નથી એવો શ્રી ઉમાસ્વાતિ વાચકને પ્રશમરતિમાં અભિપ્રાય છે. (જુઓ. સદરહુ ગ્રંથને લેક ૧૩–૧૪ મો) જેથી પુનરુક્તિ જેવું લાગે તો મારી માન્યતાનુસાર તેમાં વાંધો હોઈ શકે નહિ. અર્થ સ્પષ્ટ છે. વિવેચન અનાવશ્યક છે. ૨. આ પૃથ્વી કેઈના પણ ટેકા વગર અધર રહેલી છે, એવી જે વિશ્વસ્થિતિ છે તે તેને સ્વભાવ છે. આ વસ્તુસ્વભાવમાં અનેક કારણે છે તેની અત્ર ચર્ચા અસ્થાને છે. જે સ્થિતિ છે તે સમજવી અને તેનો તે સ્વભાવ સ્વીકારે એમાં આનંદ છે. આવા ધર્મને વિનયપૂર્વક–આદરપૂર્વક સેવા એટલે સમજ. વસ્તુવરૂપ સમજવાની આવશ્યકતા અત્ર ખાસ બતાવી છે. એનાં સાધને ઉપસ્થિત કરી અભ્યાસ કરે અને વસ્તુસ્વભાવને ઓળખવો એ અતિ આહલાદનો વિષય છે. આ રીતે વસ્તુસ્વરૂપ સમજવાની ભલામણ કરી એક પ્રકારના અર્થને ઉપગ બતાવ્યું. હવે ધર્મને બીજા આકારમાં બતાવે છે. 3ી દુર્ગતિમાં પડતા પ્રાણને ધારણ કરી રાખે-ટેકે આપે તે ધર્મ. આ ધર્મ શબ્દને વ્યુત્પત્તિથી થતો અર્થ છે. આવા ધર્મનું જે પ્રાણીઓ શરણ કરે એટલે તેને આશ્રયે જાય અને જે એનું સ્મરણ કરે એટલે એનું અનુશીલન કરે તેને આ ભવમાં શું થાય તે આગળ કહે છે. શરણે હમેશાં રાજાનું અથવા મોટા Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીક્શાંતસુધારસ સ્થાનવાળાનું થાય છે. સ્મરણ સદા પ્રિય વસ્તુનું થાય છે. અહીં ભાવ એ જણાય છે કે જે પ્રાણી ધર્મનું સામ્રાજ્ય પિતા પર સ્વીકારે છે અને વારંવાર એને પ્રિય વસ્તુ તરીકે યાદ કરે છે, તેને જે પ્રાપ્ત થાય તે હવે કહેશે. એ ધર્મના ચાર મુખ છે: દાન, શીલ, તપ અને ભાવ. એ ચારે વિભાગ પર પ્રથમ લોક( પરિચય વ)માં વિવેચન થઈ ગયું છે. આ ચારે મુખથી અથવા ચાર પૈકીના એક અથવા વધારે મુખથી જે ધર્મ પ્રાણીને કૃતાર્થ કરે છે તે શું કરે છે તે હવે કહેવાનું છે. પ્રાણી દાનપરાયણ અથવા તો ત્યાગશીલ હોય, શિયળ–બ્રહ્મચર્ય પાળનાર હોય, તપ કરનાર હોય અને ભાવનાશીલ હોય, અથવા એ પૈકી બને તેટલા ધર્મના પ્રકારનું શરણ અથવા સ્મરણ કરતે હેય. મતલબ કે, દાની, બ્રહ્મચારી, તપસ્વી અને ભાવિતાત્મા હાય તેને અનેક લાભે પરભવમાં મળે છે અને એને થતા લાભની પરંપરાને પાર નથી. એ ઉપરાંત આ ભવમાં પ્રાણીના ભય અને શોકને ધર્મ દૂર કરી નાખે છે. ભયવાન પ્રાણીને હાલતાં ચાલતાં ભય, ચિંતા રહે છે, એથી એને આત્મવિશ્વાસ કદી આવતું નથી અને ભયવાળા માણસે અસ્થિર મને સંતાતા ફરે છે. આજીવિકાભય, ચારભય, કીર્તિનાશભય વિગેરે પાર વગરના ભયે પ્રાણીને નિર્માલ્ય-હીનસત્ત્વ બનાવે છે અને એ અકિંચિકર થઈ અંતે કઈ કર્યા વગર ચાલ્યો જાય છે. પ્રગતિ કરનારે નિર્ભય વૃત્તિ ખાસ કેળવવી પડે છે અને ધર્મ એ વૃત્તિને જરૂર ઉત્પન્ન કરે છે. શેક તે પ્રાણીને કાંઈ સૂઝવા જ દેતો નથી. આ Page #70 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૪પ વખત મન પર વિષાદ, ચિંતા અને પરિતાપ થાય, પરિણામે નિઃસાસા મૂકાય અને રડવું આવે. આ અતિ વિચિત્ર જીવનક્રમ કદી પણ પસંદ ન આવે તેમાં નવાઈ નથી. ' - ધર્મમાં એવી શક્તિ છે કે એનું શરણ, સ્મરણ કરે તેને આ ભવમાં શેક અને ભયથી મુક્ત કરે છે. પ્રેમ અને શ્રદ્ધાથી ધર્મ કરનારને તમે જોશે તો એને આત્મવિશ્વાસ ઘણે ભારે હશે અને એ કદી ગભરાશે કે ડરી જશે નહિ અને શેકથી વિળ પણ થશે નહિ. ભવિ એટલે ભવ્યપ્રાણી. એગ્ય સામગ્રી મળી જાય તે મેક્ષમાં જવાની ચેગ્યતાવાળો જીવ. જે ભવ્ય પ્રાણીઓ ઉપર પ્રમાણે વર્તન કરે છે તેના શેક, ભય આ ભવમાં ચાલ્યા જાય છે અને તે દૂર કરનાર ધર્મ છે. સર્વ ભવ્ય પ્રાણીઓ મેક્ષે જવાના જ છે એવું નથી, સામગ્રી મળે તે યોગ્યતા તેનામાં છે એટલી જ વાત છે. એટલે ભવ્યત્વને નિર્ણય હોય તે પણ કેડી પણ પ્રકારનો ધર્મ આદરી પ્રગતિ સાધવાની તો જરૂર રહે જ છે. ધર્મનું શરણ, સ્મરણ કરવાથી કૃતાર્થતા થાય છે એ વાત અત્ર કરી. આવો ધર્મ છે એમ જણાવી તેને સંબોધી કહે છે કે હે ધર્મ! મારો ઉદ્ધાર કર, મારે રસ્તો સાફ કર. ૪. ધર્મના દશ પ્રકાર આપણે બીજી ૩ ગાથામાં સવિસ્તર જોઈ ગયા. એમાંનાં ચારનાં નામ અહીં આપે છે. ક્ષમા, સત્ય, સંતેષ, દયા વિગેરે. એ ધર્મને અતિ અગત્યનો પરિવાર છે. એ ચાર નામ પૈકી દયા એ સંયમના પટામાં આવે છે. આ દશે યતિધર્મોને ઘણે વિશાળ પરિવાર છે. એનું અતિ સુંદર વિવેચન શ્રી સિદ્ધર્ષિગણિએ ઉપમિતિભવપ્રપંચા કથાના ચોથા Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી શાંતસુધારસ પ્રસ્તાવમાં વિસ્તારથી કર્યું છે. વિવેક પર્વત ઉપર ચારિત્ર-ધર્મ રાજ અપ્રમતશિખર પર વિવેકસિંહાસન પર બેસે છે ત્યારે એને પરિવાર જોઈ હર્ષાશ્રુ આવે છે. આવો શાંત દાંત સ્થિર અને શંસિતવૃત્ત (પ્રશંસા કરવા ચગ્ય આચરણવાળા) પરિવાર જોઈને મનમાં એમ જરૂર થઈ આવે છે કે આ પરિવાર આપણને પ્રાપ્ત થઈ જાય તે કામ થઈ જાય. એમાં વધારે મજાની વાત એ છે કે એ દશ પ્રકારના યતિધર્મોના સગાંવહાલાં બહુ છે અને સર્વ હળીમળીને રહેનાર છે. ચિત્તવૃત્તિના નાકા પર આવેલ પ્રમત્તત્તા નદીના પુલીનમાં ( કિનારા પર) મેહરાજાને માટે મંડપ બાંધેલે છે. તેને આ આખા પરિવાર સાથે ચાલુ શત્રુતા છે. આ બન્ને પરિવારે સમજવા યોગ્ય છે, પણ એમાં ધર્મરાજ–ચારિત્રરાજને પરિવાર જોતાં ચિત્ત ઠરી જાય તેમ છે. આવા સુ દર પરિવારવાળો ધર્મ અનેક ભવોને નાશ કરે છે, પરિહાર કરે છે, અભાવ કરે છે. આવા ધર્મને પાલન-રક્ષણ કરવા અત્ર વિજ્ઞપ્તિ છે. ધ્રુવપદમાં સાત સંબોધન ધર્મના કહ્યા તેમાં અત્ર એકને વધારો કરવામાં આવ્યું છે તે નીચે પ્રમાણે. (૬) “તેવાણુન્નપૂજિતરાણન” આ ધર્મને હુકમ દેવઆર દેવલોકના દે તથા બીજા ગ્રેવેયક, લેકાંતિક, અનુત્તરના દેવ માને છે. ભુવનપતિ, વ્યંતર, વાણવ્યંતર વિગેરે અસુરે એના શાસનને સ્વીકારે છે. મનુષ્ય એને પૂજે છે. આ સંબોધન પૂજ્યભાવ બતાવે છે. આવા ધર્મને સંબોધી કહે છે કે હે ધર્મ ! મારે ઉદ્ધાર કર. ૫. “ધર્મ બંધુહીનને બંધુ છે. એટલે જેને સગાસંબંધી પરિવાર ન હોય તેને એ બંધુ –ભાઈ તરીકે પડખે ઊભું રહી Page #72 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવના આપત્તિના વખતમાં ટેકા આપે છે. ઉત્સવમાં, વ્યસન( દુઃખ )માં, દુકાળમાં, યુદ્ધમાં, રાજ્યદ્વારમાં અને સ્મશાનમાં જે પડખે ઊભે રહે તે બધુ કહેવાય. उत्सवे व्यसने चैव, दुर्भिक्षे शत्रुविग्रहे । राज्यद्वारे स्मशाने च यस्तिष्ठति स बांधवः ॥ 2 આ જાણીતા નીતિના Àાક પણ એ જ વાત જણાવે છે. જેને કાઈના આશરા નહાય તેને એ આશરા-ટકાસહાય આપે છે. ધર્મના પ્રતાપથી અણુધારી જગ્યાએથી અને ખરે અણીને વખતે સહાય મળી આવે છે. જ્યારે સર્વ દિશાએ શૂન્ય જણાય ત્યારે ભયંકર વાદળની અંદરના ભાગમાં એક રૂપેરી પાતળી આશાના કિરણવાળી રોશની દેખાય છે તે ધર્મ છે. એના આશ્વાસનથી પ્રાણી ટકે છે, જીવે છે અને જીવતા નર અનેક ભદ્રો ( કલ્યાણા ) પ્રાપ્ત કરે છે. આવી રીતે એ અસહાયની સહાય કરનાર છે. ४७ જે એના ત્યાગ કરે છે તે આ અતિ જિટલ ભવાટવીમાં રખડી પડે છે અને માર્ગ ન મળવાથી ભૂલેા પડી ચારે તરફ્ ગાંડાની માફ્ક આંટા માર્યા કરે છે. પછી એ તિય ચામાં જાય, જનાવર અને, એકેદ્રિયમાં ચાલ્યું જાય અને એમ ઉપર-નીચે આંટા માર્યા જ કરે છે. ધર્મને તજનારનુ અવ્યવસ્થિત અત્યારના જીવનમાં સાધ્યવિહીન જીવન વિચારવામાં આવે તે એના પત્તા કાં લાગશે એ જાણતાં કમકમાટી આવે તેમ છે. જ્યાં ધર્મનું હાસ્ય કરવામાં રસ પડતા હોય, ધર્માનુષ્ઠાનને નબળા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રીષ્ણાંતસુધારસ મગજના આવિષ્કાર મનાતાં હોય, આત્મવિચારણને આળસ મનાતું હોય, અને ત્યાગને નિર્બળતા ગણવામાં આવતી હોય ત્યાં દષ્ટિબિન્દુ જ ફરી જાય છે. આ કેટિની વ્યક્તિઓને ઉદ્દેશીને આ વિચારણા છે. જે સંસારમાં રઝળી પડવામાં જરા પણ સંકેચ કે ભવિષ્યચિંતા હોય તે ધર્મનું શરણ અતિ આવશ્યક છે. ૬. વ્યક્તિગત સુકૃત્યનાં પરિણામે જુઓ. એને ભયંકર જંગલ નગર બની જાય છે. જ્યાં સૂર્ય પ્રકાશ પાડતા ન હોય ત્યાં એને ઝળહળાટ થઈ જાય છે અને અગ્નિ જળ બની જાય છે. જળ હોય ત્યાં સ્થળ થઈ જાય છે. ઘણી વાતે શી કરવી ? સર્વ ઈચ્છિત સિદ્ધિઓ ધર્મના પ્રતાપથી મળે છે. આવા ધર્મને વિજ્ઞપ્તિ કરે છે કે હે ધર્મ! મારે ઉદ્ધાર કર. આ શ્લોકમાં કહેલી બાબતમાં કોઈને અતિશક્તિ લાગશે, એમાં વધારે વિચારણાને અવકાશ જરૂર છે. આલંકારિક ભાષાને એના હેતુપૂર્વક સમજાવવી ઘટે, પરંતુ પુણ્યવાન પ્રાણીને બરાબર અભ્યાસ કર્યા વગર આ વાત સમજાશે નહિ. ધમી નાના ગામડામાં જાય તો ત્યાં પણ અનેક સ્થળેથી એને ઈષ્ટ પદાર્થ મળી આવે છે અને કપેલી અગવડો પણ વગર પ્રયાસે દૂર થઈ જાય છે. આ મુદ્દાને વધારે આગળ વધારવામાં આવે તે આખી કુદરત ધમી માણસને અનુકૂળ થતી દેખાશે. “ જ્યાં રામ ત્યાં અધ્યા” એ કિંવદન્તીમાં રામ જ્યાં જાય ત્યાં અધ્યા તેની પછવાડે જતી નથી, પણ અયોધ્યાના ભાવે એ જ્યાં જાય ત્યાં હાજરાહજૂર થઈ જાય છે. આ હકીકતમાં સત્યાંશ લાગે તે સર્વ હકીક્ત મનમાં તુરત બેસે તેમ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ધ ભાવના ૪૯ ધર્માંના પ્રતાપે એને દંડકારણ્યમાં અયેાધ્યા થઇ હતી અને આ લેખ પણ એ જ ભૂમિ (નાશીક જેલ) માં લખતાં ધર્મના પ્રભાવ અનેક રીતે અનુભવાય છે. એક મજાનું વચન પ્રચલિત છે કે, ‘ પઢે કે નિયાનાનિ, એનને રસવુંવિદ્યા । માન્યઢીના ન પન્તિ, વદુરના વસુંધરા” પગલે પગલે નિધાના ભરેલાં છે અને ચેાજને ચેાજને રસપિકાએ છે. ભાગ્યહીન જના એને ન જોઇ શકે, ખાકી વસુધરા (પૃથ્વી) તા મહુ રત્નાને ધરનારી છે. ભાગ્યશાળી ધૂળમાંથી પણ લાખા મેળવે છે અને હાથ પણ હલાવ્યા વિના ભંડાર ભરી દે છે. આપણા અનુભવમાં આવા અનેક દાખલાએ આવ્યા છે. ધર્માંના પ્રભાવથી આનદ થઇ રહે છે, દુ:ખ દૂર જાય છે અને ઉપાધિઓ ટળે છે. ધર્મને એળખવા જરૂરી છે, સમજીને કરવા આવશ્યક છે અને એની સેવા ઇષ્ટફળદાયી છે. ધર્મમાં વિવેક, સમજણુ, દેશકાળજ્ઞતા અને અંતરના ભાવા છે. એમાં બાહ્ય ઉપાધિને સ્થાન નથી, ધાંધલ-ધમાલને સ્થાન નથી, મનના મનામણાંને સ્થાન નથી, ગાટાળાને સ્થાન નથી; ત્યાં નગદ ધર્મને જ સ્થાન છે. આવા ધર્મ આત્મધર્મ છે. એવા ધર્મ જંગલમાં મંગળ વર્તાવે તેમાં શી નવાઇ ? " આજે મને એક ભાઈ પૂછે છે કે ધર્માંતા ધર્મ આપી શકે, એનાથી પૈસા, વૈભવ, સુખ જેવાં સ્થૂળ લાભ મળે એ વાત મધબેસતી નથી.' પરંતુ ધર્મના શે! અર્થ કરવામાં આવે છે તે પર તેના આધાર રહે છે. માત્ર ત્યાગ એ જ ધર્મ નથી. ધર્મ તા અનેક પ્રકારે થાય છે, અનેક આકારે થાય છે અને ૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી શાંતસુધારસ અનેક દષ્ટિએ થાય છે. બાહ્ય સુખમાં પર્યવસાન માનનારને તેવાં ફળ મળે અને આત્મપ્રગતિના ઈચ્છકને તે મળે. દષ્ટિની વિશાળતા, સાધ્યની ચોખવટ અને પુરુષાર્થની જાગૃતિ પર એના ફળભેદને આધાર રહે છે. વ્યક્તિગત નજરે આ લેકમાં કહેલ સર્વ હકીકત બનાવી શક્ય છે. દુનિયામાં બનતા બનાવો ઉઘાડી આંખે નીહાળે તે બરાબર જોઈ શકે. મોટા ભયંકર વનમાં રામને અયોધ્યા દેખાતી હતી, સીતાને અગ્નિ જળ સમાન થયા હતા, શ્રીપાળને સમુદ્ર ધરતી જે અન્ય હતું અને જે બનાવથી એની સર્વ કૃદ્ધિ અને પત્નીએ નાશ પામવી જોઈએ તેને બદલે ધર્મના પ્રભાવથી એને મહાન ત્રાદ્ધિ અને વધારે પત્નીએ સાંપડી હતી. ધર્મના પ્રતાપથી ઈષ્ટસિદ્ધિ મળે છે તેના દાખલા તો પાર વગરના છે. ધન, શાળિભદ્ર, સુદર્શન અને કોઈ પણ તીર્થકરનું ચરિત્ર આ બાબતમાં પૂરતો અનુભવ આપે તેમ છે. ધર્મના પ્રભાવની આથી તે વધારે શી વાત કરવી ? ૭ હે ધર્મ ! તું આ ભવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં દશ પ્રકારનાં સુખ આપે છે. ધન મળવું તેનો આધાર પૂર્વે કરેલ ધર્મ પર છે, શરીરનું આરોગ્ય જળવાવું તેને આધાર ધર્મ પર છે, સર્વ ઇંદ્રિયે સરખી મળવી તે પણ ધર્મ પર આધાર રાખે છે, ઘરે સંતતિ થવી તે પણ ધર્મ પર આધાર રાખે છે. એવી રીતે ઉપર છ કમાં બતાવેલા દશે પ્રકારના વૈભવ ૧. આ દશ પ્રકાર શેમાં છે ? તેની શોધ કરતાં તે ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં આવ્યા છે. આ આખા અધ્યયનનું ભાષાંતર બારમી ભાવનાના પરિચય યા શ્લોકમાં આગળ આપ્યું છે ત્યાંથી જોઈ લેવું. Page #76 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના પ૧ ધર્મના પ્રતાપથી મળે છે. કોઈ એમાં પિતાની બહાદુરી સમજતાં હોય તો તે માત્ર એટલી જ ગણાય કે, એણે પોતે કરેલાં સુકૃત્યના પ્રતાપથી આ સર્વે અનુકૂળતાએ તેને મળી છે. અહીં ધર્મ એટલે દાન, શીલ, તપ ને ભાવરૂપ સુકૃત્યે સમજવા. સાથે યાદ રહેવું જોઈએ કે એ દશવિધ સુખમાં લેલુ પતા થઈ જાય તો પ્રગતિ અટકી પડે છે. સગવડોને લાભ સવિશેષ ધર્મ કરવામાં લેવો ઘટે. ધર્મ પરભવમાં ઇંદ્રાદિ પદવી આપે છે. ધર્મના પ્રભાવથી પ્રાણ દેવ, દે, વિદ્યાધર, ચક્રવતી વિગેરે પદ પામે છે. પ્રાણી માટે શ્રેષ્ઠી કે સત્તાધીશ થાય એ પણ પૂર્વભવના ધર્મનેસુકૃત્યનો પ્રભાવ છે. એમાં જે પાપાનુબંધી પુણ્ય હોય તો એનો લાભ ભગવાઈ જાય એટલે પછી ભયંકર પતન થાય છે. આ સર્વ સ્થળ સુખની વાત થઈ. વળી ધર્મ અનુક્રમે જ્ઞાન વિગેરે આત્મિક લાભે પ્રાપ્ત કરી આપી અવ્યાબાધ મોક્ષસુખ પણ આપે છે. ધર્મના પ્રભાવથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે અને એ રીતે ઉત્તરોત્તર ઘાતકર્મોનો ક્ષય કરતાં આખરે કૈવલ્યજ્ઞાન પામી, અઘાતી કર્મોને પણ ખપાવી, પ્રાણી અનંતકાળને માટે મોક્ષસુખ પામે છે. હે ધર્મ ! તું આ પ્રકારે સ્થળ અને આત્મિક સુખ આપનાર છે. એવા હે ધર્મ ! તું મારો ઉદ્ધાર કર, મને માર્ગ સન્મુખ રાખ અને મારો આ ભવભ્રમણનો ફેરો હંમેશાને માટે મટી જાય એમ કર. ૮. ઉપસંહાર. ધર્મના સાત વિશેષણ-સંબધને ધ્રુવપદમાં આપ્યાં. એક ચોથી ગાથામાં આપ્યું. હવે એ આખા વિષયને Page #77 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી શાંતસુધારસ ઉપસંહાર કરતાં ચાર વધારે સંબંધનો આપે છે. આ ચારે સંબંધને બહુ સુંદર છે. ( ૪ ) * તંત્રનવનીત ” તંત્ર એટલે ઉપાય અથવા ધર્મશાસ્ત્ર એ સર્વને સરવાળે કરી એમાંથી સાર કાઢતાં જે નીકળે તે નવનીત માખણ કહેવાય છે. ધર્મમાં તો અનેક પ્રકા૨ના ક્રિયાકાંડા બતાવ્યા હોય છે, તે સર્વને સાર કાઢી મુદ્દાની હકીક્તો આત્મિક દષ્ટિએ જેમાં કહી હોય તેવો ધર્મ તે સતંત્રનું નવનીત છે. ( અહીં સંબોધનની સંખ્યા મૂકી છે તે ધ્રુવપદ અને ચોથા લેક સાથે ચાલુ છે.) આ સંબધન જૈન ધર્મનું નવનીતપણું-પ્રાધાન્યસૂચક છે. ( ) “સનાતન” ત્રિકાલાબાધિત ધર્મને સનાતન કહેવામાં આવે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં એ સદા જયવંત વર્તે છે. સનાતન શબ્દ ઉપર ઘણી ચર્ચા શક્ય છે. ધર્મના સ્વરૂપને બરાબર સમજ્યા હોઈએ તો આ શબ્દ એનું યથાગ્ય સ્વરૂપ રજૂ કરે છે. સનાતન શબ્દ કેઈ એક મતનો વ્યાપક નથી. જે ધર્મ ત્રિકાલાબાધિત હોય તેને તે એગ્ય રીતે લાગુ થાય છે. આ સંબોધન ધર્મનું ત્રિકાલવતત્વ બતાવે છે. (૪) “દિરનોપાન' મુક્તિ–મંદિરે પહોંચવાને દાદરો. દાદરાને ચઢવાને જેમ પગથિયા હોય છે તેમ આ ધર્મ–મંદિરમાં ગુણસ્થાનકમારોહ છે. પ્રાણની પ્રગતિ થવા માંડે ત્યારે એ પાછલી ચાર દષ્ટિમાં આવી, તેની આખરે વેદ્ય સંવેદ્યપદનો અનુભવ કરે છે. ત્યાં એને ગ્રંથભેદ થાય છે. એ અપૂર્વકરણ કરી, સભ્યત્વ પ્રાપ્ત કરી, દેશવિરતિ તેમ જ સર્વવિરતિરૂપ ગુણ મેળવતો કમસર આગળ વધતો જાય છે. ત્યાં કોઈ વાર ઉપશમ Page #78 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના પ૩ શ્રેણિ માંડે તે પડી જાય છે. આખરે ક્ષપકશ્રેણી માંડી, કષાયો પાતળા પાડી, છેવટે તેને વિજય કરી શુકલધ્યાન ધ્યાવતો સગી ને અગી પદ પ્રાપ્ત કરે છે. આ મોક્ષમંદિરે પહોંચવાને આ ક્રમ સમજવા ગ્ય છે. ખ્યાલમાં રહે કે આ મંદિરના પ્રત્યેક પગથિયા ખૂબ સમજવાની જરૂર છે. અત્ર તે તેનો નિર્દેશ માત્ર જ કર્યો છે. ઉપર જે ચોથું વિશેષણ વિશુધન (ઘ) આપ્યું છે તેનાથી આ તદ્દન જુદું જ વિશેષણ છે. એમાં સાધન ધર્મની મુખ્યતા છે, અહીં એનું માહત્વ પ્રાધાન્ય છે. બન્નેનું સાધ્ય એક જ છે, પણ આશય-નિર્દેશ તદ્દન પૃથફ છે. r (૪) “પ્રતિમિતરાંતણુધારવાન” વિનયનમ્ર પુરુષને પ્રાપ્ત થતું શાંતસુધારસનું પાન કરાવનાર ! ધર્મ ખરેખર એના ખપી જીવને શાંત અમૃતરસના ઘુંટડા પાનાર છે. શાંતરસના ઘૂંટડાની પ્રશંસા શી કરવી ? આખા ગ્રંથમાં શાંતરસ ભરેલ છે અને તેને પ્રાપ્ત કરાવનાર સદ્ધર્મરુચિ છે. એના ઘુંટડા ભરી ભરીને પીઓ એ જ ઉપસંહાર આ ભાવનાનો હોય. આવા સુંદર બાર વિશેષણેથી યુક્ત, પરમ પ્રશ્નથી સંબધિત ધર્મ અનેક પ્રકારની શીતળ છાયા બતાવનાર– પ્રાપ્ત કરાવનાર અને પોષણ કરનાર છે. એ ધર્મ છે તેને અનેક રીતે સંબોધી, ચેતનરામ કહે છે કે મંગલકમલાકેલિનિકેતન ! વિગેરે–મને પાળ-મારે ઉદ્ધાર કર–મને રસ્તે ચઢાવી આપ. 1 x x x x ધર્મભાવના ભાવતાં ઊર્મિ ઉછળી પડે તેમ છે. ધમ ભાવના ભાવવાને કમ નીચે પ્રમાણે રાખ ઠીક લાગે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી શાંતસુધારસ છે. પ્રથમ ધર્મનું સામાન્ય સ્વરૂપ લેવું. વ્યવહારમાં ધર્મ મનાય છે તેને સમજવો. એમાં બાહ્ય ક્રિયાઓને પ્રાધાન્ય મળે છે તેને પણ ઉપગ છે. બાહ્ય ક્રિયાઓ વિશિષ્ટ આત્મધર્મનું પ્રબળ નિમિત્ત કારણ હોઈ તે વિસરવા કે ઉપેક્ષવા ચોગ્ય નથી. માત્ર એનાં જ્ઞાનનો સહગ કરે અને માત્ર ક્રિયામાં પરિપૂર્ણતા માની ન લેવી. જ્યાં સુધી સાધનધર્મો સાધનની મર્યાદામાં રહે છે ત્યાંસુધી એની ઉપયુક્તતા છે અને જરૂર છે. જ્યારે એ સાધન મટીને સાધ્ય બની જાય છે ત્યારે ઘણી વખત એ મમત્વ અથવા આગ્રહનું રૂપ લે છે. આટલી બાબત ધ્યાનમાં રહે તો નાનામાં નાની ક્રિયાની પણ ઉપેક્ષા કરવા એગ્ય નથી એમ જણાશે; પણ એને માટે ઝગડા ન હોય. સાધનધર્મોના ઝગડા થાય ત્યારે સાધ્યધર્મનું વસ્તુત: સ્વરૂપ સમજવામાં આવ્યું નથી એમ લાગે. મોક્ષના અનેક માર્ગો છે, કેગના અસંખ્ય પ્રકારે છે. જે પ્રાણુને જે રસ્તે પિતાનો વેગ સાધવાનું હિતકર જણાય તે રસ્તે તે સાધે. એના રાજમાર્ગો હોય, પણ તેથી બીજા આડાઅવળા રસ્તા ન હોય એમ ધારી લેવું એ વસ્તુસ્વરૂપને ભ્રમ છે. ધર્મને નામે ઝગડા થાય છે તે વદ વ્યાઘાત છે. જ્ઞાન અને ક્રિયાને સહગ થાય એટલે એવા ઝગડા ટકે નહીં. વિવેકની જાગૃતિ થતાં અને સાધનને તપ્રા ગ્ય મૂલ્ય આંકવાની શક્તિ આવતાં સાધનધર્મોનો કચવાટ મટી જશે એમ ધમ રહસ્ય સમજનારનું મંતવ્ય છે અને તે આ સ્થાને જરૂર વિચારણીય છે. ત્યારે સવાલ એ થાય છે કે ધર્મ એટલે શું ? ધર્મ શબ્દ ઘણું જુદા જુદા અર્થમાં વપરાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવના વઘુવો છો વસ્તુને સ્વભાવ એ એનો ધર્મ છે. અગ્નિને સ્વભાવ બાળવાનો કે ગરમ કરવાનું છે, એ એને ધર્મ કહેવાય. પ્રત્યેક ચીજોનાં એક અથવા તેથી વધારે ધર્મો ( properties ) હોય છે અને તે તેને ધર્મ કહેવાય. આ દષ્ટિએ દરેક વસ્તુને ધર્મ વિચારવામાં આવે એટલે અંતે આત્માને ધર્મ વિચારવાને રહ્યો. એના જે અસલ ગુણે એની સાથે નિરંતર રહેવાના હોય તેમાં જ્યારે એ વ ત્યારે એ સ્વભાવમાં વર્યો કહેવાય. જ્યારે એ પિતાના ધર્મથી દૂર જાય ત્યારે એ વિભાવમાં– પરધર્મમાં ગયે કહેવાય અને પરધર્મ નિરંતર ભયાવહ છે. આત્મધર્મ શું છે? એની શોધ કરવી એ મુખ્ય બાબત આ લક્ષણમાં પ્રાપ્ત થાય છે. એના ઉપર જુગજૂના થર ચઢી ગયા છે તે દૂર કરી, એનું શુદ્ધ કાંચનત્વ પ્રકટ કરવું એ પ્રત્યેક આત્માનો પ્રયાસ હવે ઘટે; અને તે માટે એ જ્યારે જ્યારે પ્રયાસ કરે ત્યારે ત્યારે એ સ્વધર્મમાં વતે છે અને તેથી ઊલટું જ્યારે જ્યારે એ પિગલિક ભાવમાં રમણ કરે, જ્યારે એને ઇંદ્રિયના વિષયમાં રસ પડે, જ્યારે એ કષાયમાં આનંદ માને, જ્યારે એને સ્થળ સુખમાં ચેન જણાય, જ્યારે એને ધનના ઢગલા જોઈ શાંતિ લાગે ત્યારે એ વિભાવમાં પડ્યો છે એમ સમજવું. આમધર્મ એટલે સ્વધર્મ અને સ્વધર્મ એટલે ધર્મ. આ વ્યાખ્યા સર્વ સંગમાં બરાબર બંધબેસતી છે અને પૂર્ણરીત્યા સર્વ અંશે વિચારવા તેમ જ આદરવા ચોગ્ય છે. આત્મધર્મને વિચાર કરતાં પ્રાણીને અધિકાર અને પ્રગતિમાં એનું સ્થાન જરૂર ખ્યાલમાં રાખવું ઘટે. સામાન્ય પ્રગતિવાળો એકદમ શુકલધ્યાન ધ્યાવા મંડી જાય તો તે તેની ઇષ્ટતા ગણાય. કમિક વિકાસમાં એનાં સર્વ પગથિયા WWW.jainelibrary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી શાંતસુધારસ એણે ઓળંગવા પડે અને એકેક પગથિયે સ્થિર થઈને આગળ ચાલવું ઘટે. ધર્મની આ મૂળ વ્યાખ્યા ધ્યાનમાં રહેવાથી એની વિશિષ્ટ ભાવના–વિચારણું થઈ શકવા સંભવ રહે છે. આત્મધર્મને વિચાર કરતાં સાધનધર્મોનો વિચાર કરવો જ પડે, કારણ કે પ્રાણી કમસર વધે ત્યારે તેણે કમસર વિકાસ કરવો પડે અને તે માટે બાહ્ય વસ્તુઓની સહાય લેવી પડે. આને પરિણામે એને શુભ કર્મ પણ બંધાય છે. શરૂઆતમાં માપ્રાપ્તિ આ રીતે બહુધા શક્ય છે. એ બાહ્ય દશામાં જે સુકૃત્યોશુભ અનુષ્ઠાન થાય અને તેના પરિણામે જે શુભ કર્મબંધ થાય તેને પણ માર્ગપ્રાપ્તિની દષ્ટિએ-વ્યવહારુ નજરે ધર્મ ગણું શકાય. આ માર્ગ પ્રાપ્તિ અને કમિક વિકાસમાં આપણે દાન, શીલ, તપ અને ભાવને મૂકીએ. એનાં ભાવ તો બહુ આગળ વધેલાને પણ ખાસ ઈષ્ટ છે અને દાન એ તદ્દન પ્રાથમિક હેવા છતાં ત્યાગની શરૂઆત કરનાર હાઈ એ પણ ખાસ સ્થાનને યેગ્ય છે. શીલથી વિષ પર કાબૂ આવે છે અને તપથી આખા શરીર પર અને મન પર કાબૂ આવે છે. આ પ્રત્યેકમાં પ્રાણું પ્રવર્તતો હોય ત્યારે એને શુભ કર્મોને બંધ થાય છે અને તે તેની પ્રગતિ કરાવી શકે છે. અહીં જે બાહ્ય પ્રશંસા કે બીજી લકિક એષણું ન હોય તો પ્રાણી જરૂર આગળ વધતું જાય છે. ત્યારપછી એનામાં માર્ગાનુસારીના ગુણે આવે છે. વ્યવહારમાં આપણે જેને “ગૃહસ્થ ” કહીએ તેનામાં જે સગુણ હોય તેની તે આસેવના કરે છે. એની સત્યપ્રિયતા, ન્યાયશીલતા આદર્શરૂપ થાય છે અને એને વ્યવહાર આદર્શમય થતો જાય છે. આ રીતે અત્યાર સુધી તેનો રસ્તો ઊલટે હતું તે WWW.jainelibrary.org Page #82 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના પ૭ હવે મેક્ષ સન્મુખ થતો જાય છે. પછી એ સમજણપૂર્વક ઈચ્છા પર નિયંત્રણ (brake ) મૂકતો જાય છે, ત્યાગ કરતે જાય છે અને જ્ઞાનનું ફળ વિરતિને ઓળખી એને યથાશક્તિ આદરે છે. કેટલાક જી ખૂબ પ્રગતિ કરી સર્વસંન્યાસ ગ્રહણ કરે છે અને તેમ ન બને તે ઓછો–વધતે ત્યાગભાવ ધારણ કરે છે. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ પર રુચિ થતાં આ પ્રાણુને સમ્યગૂ જ્ઞાન થાય છે અને ત્યારપછી જે વિરતિ– ત્યાગ થાય છે તે તેને પ્રગતિમાં ખૂબ મદદ કરે છે. ત્યારપછી એને કમસર વિકાસ થતો જાય છે. ધર્મનો આ મહિમા છે, આ એનું ક્ષેત્ર છે અને આ એને વિષય છે. આત્મધર્મને ઓળખી તેના ઉપર લય લગાવવી અને પરભાવને છોડાવી મોક્ષને સાધ્ય તરીકે રાખી તેને અનુકૂળ જનાઓ કરવી, એનું ટૂંકું નામ ધર્મ છે. આવી સાદી વાત હોવા છતાં મહાન યોગી આનંદઘનજી ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કહે છે કે “ધરમ ધરમ કરતો જગ સહુ ફીરે, ધરમ ન જાણે હે મર્મ ”—આ શી વાત ? આખી દુનિયા “ધરમ ધરમ” કરે છે અને ધર્મનો મર્મ જાણતી નથી એ કેવી વાત કહેવાય? વાત એમ બની છે કે ધર્મના ક્ષેત્રમાં ઘણું નકામા વેલાઓ ઊગી ગયા છે અને સ્વાથી લોકોએ ધર્મને નામે લોકોના ભેળપણને ખૂબ લાભ લીધા છે. ધર્મયુદ્ધને નામે ચૂરેપમાં લડાઈઓ ચાલી છે અને લેહીની નદીઓ વહી છે. હિંદમાં પણ ધર્મના ઓઠા નીચે અનેક તોફાને થયા છે. આજીવિકા ચલાવવા, ધન સંચય કરવા, માનમરતબ વધારવા અને ભેળપણનો લાભ લેવા એવું Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી શાંતસુધારસ એવું કેટલુંય ચાલ્યું છે કે તે પર તે મેટા ઈતિહાસ લખાય. આ સર્વ ધર્મ નથી, જુદા જુદા આકારમાં દુકાનદારીઓ છે. આપણે એ બાજુએ નહિં ઉતરીએ. ધર્મની શુદ્ધ વિચારણામાં એને સ્થાન ન હોય. શ્રી આનંદઘનજી કહે છે કે ધર્મની શોધમાં એ “દોડતા દોડતા દેડીઓ.” એ દેવ્યો જ જાય છે, પણ ધર્મ એ તે પ્રેમ છે, ધર્મ એ આત્મધર્મ છે, ધર્મ એ અંદરથી જગાડવાને છે, પ્રકટ કરવાનો છે. એને સમજ અને એને મર્મ પામવો કાંઈક મુશ્કેલ છે; પણ યોગ્ય સદ્ગુરુને એગ થાય તો સમજતાં વાર લાગતી નથી. આ સર્વ વિચારણામાં આત્મધર્મની જ વાત આવે છે. એમાં સાધનધર્મોની જરૂરીઆત એક જ શરતે સ્વીકાર્ય છે અને તે એ કે એને સાધનની કક્ષામાં રાખવા, અન્ય ઉપર ઠસાવવા કદી પ્રયત્ન ન કરે અને પ્રામાણિક મતભેદ શાંતિથી સમજતાં અને તેના રહસ્યને પાર પામતાં થવું. એવી જાતની વિશાળતા આવવી મુશ્કેલ છે અને તેથી ધર્મને “મર્મ” જાણવો આકરો છે એમ યોગીરાજ કહે છે તે છે. આ આત્મધર્મને સમજી પિતાને જે માગે એ પ્રાપ્ત થાય તે રસ્તે પ્રયાણ કરવું. કોઈ પ્રાણીને તપમાં મજા આવે તો તે કરે, કોઈને સામાયિક કરવામાં મજા આવે છે તે કરે, કેઈને વિષય પર કાબૂ મેળવવામાં મજા આવે તો તે કરે. જે રીતે પિતાની પ્રગતિ થાય તે કરે અને જ્યાં જ્યાં ગુણ દેખે ત્યાં ત્યાં એ રાજી રાજી થઈ જાય. એને ક્રિયામાં જ્ઞાનપૂર્વક–સમજણપૂર્વક આનંદ આવે, પણ સાધનની અધિકારને અંગે મર્યાદા બરાબર Page #84 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાન્વન્ના ૫૯ સમજે અને સમજીને તેને સ્વીકાર કરે. જયાં સુધી માત્ર બાહ્યવૃત્તિ હોય ત્યાં સુધી ધર્મનાં રહસ્ય પામવાં દુર્લભ છે. સાધનધર્મોને ઉપયોગ કરતાં શુભ કર્મબંધ થાય છે તેથી આ ભવમાં ને પરભવમાં અનેક ઐહિક લાભો મળે છે. ધન, સ્ત્રી, મિત્ર, પરિવાર આદિ મળે તેને ધર્મનું ફળ આ સાદા-વ્યવહારિક અર્થમાં સમજવાનું છે. ધર્મને આદર આવા લાભ માટે ન જ હોય, પણ પ્રાથમિક દશામાં પ્રાણી પાસે મેટી વાતો અને મહાન ત્યાગનાં આદર્શો રજૂ કરવામાં આવે તો પ્રાણ કદાચ મુંઝાઈ જાય. શ્રી ઉપમિતિના પ્રથમ પ્રસ્તાવમાં પોતાનું ચરિત્ર લખતાં નિપુણ્યકની એવી દશા શ્રી સિદ્ધર્ષિ ગણિએ બતાવી છે. ધર્મના પ્રભાવથી સર્વ ભેગે મળે છે, આ ભવમાં રાજ્ય, સ્ત્રી, ધન, પુત્ર આદિ મળે છે, આવી અનેક વાતો ઉપાધ્યાયજીએ બતાવી છે અને પરભવમાં ઈંદ્રાદિ પદવીની પ્રાપ્તિ ધર્મના પ્રતાપે બતાવી છે તે તે શુભ કરણનું સામાન્ય ફળ છે. એ મળે એમાં નવાઈ નથી. ધર્મથી સિદ્ધિઓ મળે તે પણ બનવાજોગ છે, પણ એ આદશ નથી, એ આત્મધર્મ નથી. એ માત્ર માર્ગે આવવાને ઉપગી ગણી શકાય એવો વ્યવહાર ધર્મ છે. આ વ્યવહારની વાત કરતાં એક વાત સંક્ષેપમાં કહી નાખીએ. માગે ચઢાવનાર એવો વ્યવહાર ધર્મ ઉપયોગી છે તે આપણે ઉપર જોયું છે, પણ એને અંગે એક ખાસ ચેતવણું શાસ્ત્રકારે આપી છે તે જોઈ લઈએ. તે આ છે – 'धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहन्ति यः । कथं शुभायतिभावी જ સ્થાનીકોપાત ' પ્રાણીને ઐશ્વર્ય, મોટાઈ, દ્ધિ, Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ સંપત્તિ, વૈભવ ધર્મથી પ્રાપ્ત થાય છે. હવે એ જ ઐશ્વર્યથી જે એ ધર્મને હશે તો એ સ્વામીદ્રોહને પાતકી બને છે અને એવા સ્વામીદ્રોહીનું સારું કેમ થાય ? આ વાત જરા સ્પષ્ટ કરીએ. ધર્મથી કોઈને બે પાંચ લાખ રૂપીઆ મળે. એ ધનને ઉપભેગ કરતાં એ વેશ્યાઓમાં રખડે, અભક્ષ્ય ખાવાના પાશમાં પડી જાય, અન્ય પાપ કાર્યો કરે તો તેથી ધર્મનો નારા થાય. એટલે જે ધર્મથી એને ઐશ્વર્ય મળ્યું એ જ ઐશ્વર્યથી ધર્મને ઘાત થયો. ઐશ્વર્યનો સ્વામી ધર્મ. એ ધર્મનો નાશ કરનાર– સ્વામી-દ્રોહ કરનાર થયો. એવું કરે એનું કેમ સારું થાય ? એની પ્રગતિ કેમ થઈ શકે ? મતલબ કે, ધર્મના પ્રતાપે જે પ્રાપ્તિ થાય તેને ઉપગ પ્રગતિવર્ધક માગે થે ઈષ્ટ છે. આ તો આડકતરી વાત થઇ. મુખ્ય નજરે ધર્મથી જે કાંઈ મળે તે ધર્મસંવર્ધક તરીકે ઉપયોગમાં લેવું યેગ્ય ગણાય. ઘણું વાર નિર્બળતાને કારણે પ્રાણી ધર્મ આદરે છે, તે પણ પૂર્ણ લાભ ન આપે. પૂરતા ઉત્સાહથી, પ્રેમથી, આત્મવીર્યના ઉલ્લાસથી ધર્મની આસેવના કરવી અને આત્મધર્મ ઉપર સતત નજર રાખવી. એ કેમ વધે? એમાં કેમ પ્રગતિમાન થવાય ? એની સતત ચિંતા રાખવી અને ત~ાગ્ય સાધનને પૂરતો લાભ લેવો. પૂર્વસંચિતથી પિતાને ધનસંપત્તિ કે જ્ઞાનલાભ મળ્યા હોય તેને ઉપયોગ ધર્મપ્રગતિમાં જ કરવો. નિરંતર યાદ રાખવું કે અત્યારે જે લાભ મળે છે તેને ઉપગ પ્રગતિ–વિકાસ કરવામાં કરવાને છે અને આવો અવસર વારંવાર મળતો નથી. આ જીવનમાં ચાર પુરુષાર્થો સાધવાનાં છે: ધર્મ, અર્થ, Page #86 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના કામ અને મોક્ષ. તેમાં પણ અર્થ અને કામ ધર્મને વિરોધ ન આવે તે રીતે સાધવાનાં છે. એ વાત મુશ્કેલ છે, પણ અશક્ય નથી. પૈસા પેદા કરવામાં જ્યાં અન્યાય થાય ત્યાં ધર્મભાવિત આત્મા ખસી જાય. કામ પુરુષાર્થ સાધતાં એ પરસ્ત્રી તરફ નજર ન કરે, સ્વદારામાં પણ નિયમિત થઈ જાય અને કાળે અકાળે કામવિવશ ન થાય. કામ શબ્દમાં સર્વ ઇંદ્રિયના ભેગોને સમાવેશ થાય છે. અર્થ તેમજ કામને ગણ રાખી ધર્મ પુરુષાર્થ સાધનાર પરંપરાએ મેક્ષ પુરુષાર્થ સાધે છે, એ તાત્પર્ય ધ્યાનમાં રાખવાની બહુ જ જરૂર છે. મનુષ્યભવનું સાફલ્ય પુરુષાર્થસિદ્ધિમાં છે. આ વાત વારંવાર લક્ષ્ય પર રાખવાની અતિ આવશ્યકતા છે. ધર્મ વિચારણામાં દાન, શીલ, તપ અને ભાવની વિચારણા પૂર્વ પરિચયમાં કરી છે તે ત્યાંથી જાણું લેવી. માર્ગાનુસારીના ૩૫ ગુણે યેગશાસ્ત્રમાંથી જોઈ લેવા, દ્રવ્ય ભાવ શ્રાવકના ગુણે ધર્મરત્ન પ્રકરણથી જાણવા અને ખાસ કરીને ક્ષમાદિ દશ ધર્મોને મહાઆજ્ઞા તરીકે આદરવા એ આજ્ઞાઓને બહુ પ્રકારે સમજવાની જરૂર છે. સ્થળસંકેચથી અત્ર તે પર વધારે લખવું અશક્ય છે. મુદ્દો પૂર્વ પરિચયમાં બતાવી દીધો છે. (જુઓ ગાથા રહ) એ ધર્મો સર્વ પ્રાણીઓ માટે છે. અનુકૂળતા પ્રમાણે તેને આદર કરે. એના ટૂંકા વાક્યો નીચે પ્રમાણે થાય:-- ૧ તું ક્ષમા રાખ. ૪ તું લેભને છાંડ. ૭ તું સાચું બોલ. ૨ તું નિરભિમાની થા. પ તું તપ કર. ૮ તું પવિત્ર રહે. ૩ તું સરળ થા. ૬ તું સંયમ રાખ. ૯ તું મૂચ્છ છાંડ ૧૦ તું બ્રહ્મચર્ય પાળ. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંતસુધારસ આમાં અનેક આકારોને અવકાશ છે. જેનોના એ મુદ્રાલેખ છે. હૃદયમાં નોંધી રાખવા યોગ્ય છે. આ ભાવનામાં ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થતી વસ્તુનું પત્રક આપ્યું છે તે ધર્મની આદેયતા બતાવવા માટે છે. એ આદશથી ધર્મ આદરવાની સૂચના નથી, પણ એવાં ફળ તો આગંતુક છે અને તે જરૂર મળે જ છે એ બતાવવા પૂરતો એને ઉપગ છે. અષ્ટકમાં બાર સંબંધનો ધર્મના કહ્યા છે તે ખાસ ધ્યાન આપવા ગ્ય છે અને ચિત્તવૃત્તિ સન્મુખ રાખવા ગ્ય છે. ઉપાધ્યાય શ્રીમનિયવિજયજીએ અષ્ટકની સાતમી ગાથામાં રમત “અનુક્રમે ” શબ્દ વાપરી આખા લેખને અસાધારણું ઝોક આપે છે. અનુકમે જ્ઞાનાદિ આપી–પ્રાપ્ત કરાવી છેવટે નિશેચસ–મોક્ષ અપાવે છે એ આખી ભાવનાનો ખાસ મુદ્દો છે. આ ભાવના પર દૃષ્ટાતો પારવગરનાં છે, પણ ખાસ આકર્ષક દૃષ્ટાન્ત શ્રી ગૌતમસ્વામીના ૧૫૦૩ શિષ્યાનું મને લાગ્યું છે. એ તપ કરનાર ઋષિઓ હતા અને પ્રગતિમાં ત્રણ કક્ષાએ વહેંચાઈ ગયેલા હતા. કે પ્રથમ, કઈ દ્વિતીય અને કઈ તૃતીય ભૂમિકા પર હતા. દરેક ભૂમિકામાં ૫૦૧ હતા. ત્યાગરુચિવાળા હતા, પણ માર્ગ બતાવનાર કોઈ મળ્યા નહોતા. એમનું સાધ્ય આઠ ભૂમિકા પર ચડવાનું હતું, પણ એના માર્ગથી અજાણ્યા હતા. શ્રી વીરપરમાત્માના તવરહસ્યને સમજનાર શ્રી ગૌતમસ્વામીને એની ચાવીઓ જણાયલી હતી અને એમણે જેવું માર્ગજ્ઞાન કરાવ્યું કે એ સર્વ શિષ્ય ભૂમિકા ચડવા લાગ્યા. ત્યાગ હતો પણ માર્ગજ્ઞાન નહોતું એ સંત્સંગતિથી પ્રાપ્ત થઈ ગયું અને પછી તો રસ્તો સીધે હતો. એમને માર્ગ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ધર્મ ભાવના સાંપડ્યો અને પ્રભુચરણસેવીએ એવા રસ્તા ખતાવી દીધા કે પ્રભુ સુધી પહોંચતાં માર્ગમાં જ સવ કેવળી થઇ ગયા. ભૂમિકાપ્રાપ્તિનું આ લાક્ષણિક દૃષ્ટાન્ત ખૂબ વિચારવા ચેગ્ય છે. અષ્ટાપદ શું? એની ભૂમિકા કેટલી ? કેવી રીતે ભૂમિકા ઉચ્ચ ઉચ્ચતર પ્રાપ્ત થાય ? કિરણના અવલંબન એટલે શુ? તાપસને પારણું શેનુ પારણામાં પાયસ શું? એ પાયસ સાથે અક્ષિણમહાનસ લબ્ધિ શું ? અને શ્રી ગૈાતમસ્વામી અને તાપસેા વચ્ચે થયેલી વાર્તાનું આંતરરહસ્ય શું?-એ સર્વ આધ્યાત્મિક નજરે વિચારવામાં આવે તો ધર્મનું આખુ’ રહસ્ય પ્રાપ્ત થઇ શકે તેમ છે. * આવે! ધર્મ' પ્રાણીને ક્રમસર વિકાસ કરાવી આખરે એને અક્ષયસ્થિતિ સુધી પહાંચાડે છે. એવા ધર્મ ખરેખર ‘મંગળકમલાકેલિનિકેતન ’ છે અને ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે એમ જે શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં કહ્યું છે તેને સાક્ષાત્કાર થાય છે. એ ધર્મના રહસ્યને સમજવા યત્ન કરવા. એમાં દંભ ૧ ધર્મના વિષય પર ઘણું લખવા જેવું છે. એને તત્ત્વ વિભાગ અને નીતિ વિભાગ, એને દર્શીન વિભાગ અને ચરિત્ર વિભાગ, ધ તે મત વચ્ચે તફાવત, ધર્મ અને દર્શનની વિશિષ્ટતા, આદ્ય ક્રિયામાં પૂર્ણતા માનવાની રૂઢિ, જૈન ધર્માંમાં બાહ્ય કરતાં આંતરની જ પાણા વધારે છે તેનાં લાક્ષણિક દાખલા, એનું મૂળ સ્વરૂપ ક્યારથી અને શા માટે વિસરાઇ ગયુ છે ? વમાન દશાએ ધ ટકી શકે ખરે ? ઉપાધ્યાયુજીએ શ્રીસીમ ધરસ્વામીને અપીલ કરી છે કે જ્ઞાન મારગ રહ્યો દૂર રે ’ એનું રહસ્ય શું ? એવા કેટલું ખમવુ પડ્યું હતું? તત્ત્વજ્ઞાન અને મતમાં વિગેરે અનેક પ્રશ્નો ભ્રુણા આકર્ષક છે, પણ આ ગ્રંથના મેં નિર્માણત 6 ધામમે ધમાધમ ચલી, સ્પષ્ટ વકતૃત્વ માટે એમને ’ તફાવત કેટલેા છે ? Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ કે દેખાવને સ્થાન નથી, એમાં અંતરથી લગની લાગવી જોઈએ અને અંદરના ચેતનરામને જાગૃત થવા પ્રબળ અંકુરા ઉઠવા જોઈએ. દૃઢ ભાવના અને પ્રબળ પુરુષાર્થ હોય તો સર્વ સાધન આવી મળે છે. ધર્મથી વિજય જરૂર છે, શાશ્વત છે, અપ્રતિહત છે. આવા હે ધર્મ ! મને પાળ! इति धर्मभावना १० ઉપાધ્યાયજી શ્રી સકળીચંદજીવિરચિત ધર્મ ભાવના ધર્મથી જીવન જય હવે, ધર્મથી સવિ દુઃખ નાશ રે; રેગ ને શેગ ભય ઉપશમે, ધર્મથી અમરઘરે વાસ રે. ધર્મથી જીવને જય હો. ૧ દુર્ગતિપાતથી જીવને, ધર્મ વિણ નવિ ધરે કોય રે, વાંછિત દિયે સુરત પરે, દાન તપ શીલથી જોય રે. ધર્મ૨ ધર્મવર સાધુ શ્રાવકતણે, આદરે ભાવશું જેહ રે; સર્વ સુખ સર્વ મંગળતણું, આદર કારણ તેહ રે. ધર્મ, ૩ કરેલા વિસ્તારમાં આવી શકતા નથી. અત્યાર સુધીમાં ઘણું વધારે લખાયું છે. અન્ય પ્રસંગે આ દરેક મુદ્દા વિચારવાની તક લેવા ધારણું છે. ઉપસંહારમાં બાર સંબંધને તથા બીજી અનેક કાંતગત બાબતો પર વિવેચન આ જ કારણે શક્ય નથી, બનતાં સુધી પ્રત્યેક લોકના પરિચયમાં બનતી સ્પષ્ટતા કરી છે. ધર્મને વિષય ઘણે વિશાળ છે અને અનેક દૃષ્ટિબિંદુએથી ચર્ચવા યોગ્ય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયજી શ્રી સકળચંદ વિરચિત ધમ દુલ ભ ભાવના દુહા ૧ પરિહર હરિહર દેવ સિવ, સેવ સદા અરિહંત; દોષ રહિત ગુરુ ગણુધરા, સુવિહિત સાધુ મહંત. કુમતિ કદાગ્રહ મૂક તુ, શ્રુત ચારિત્ર વિચાર; ભજળ તારણ પાતરસમ, ધર્મ ક્રિયામાં ધાર ( ડુંગરીયાની દેશી ) ધન્ય ધન્ય ધર્મ જગહિતકરુ, ભાખીએ ભલે જિનદેવ રે; ઇહુપરભવ સુખદાયકા, જીવડા જનમ લગે સેવ રે. ભાવના સરલ સુરવેલડી, રોપ તું હૃદય આરામ રે; સુકૃત તરુ લહિય બહુ પસરતી, સફળ ફળશે અભિરામ રે. ભા૦ ૨ ખેત્રશુદ્ધિ કરીય કરુણા રસે, કાઢી મિથ્યાદિક પ્રસાલ રે; ગુપ્તિ ત્રિઝુ' પશુપ્તિ રુડી કરે, નીક તુ સુમતિની વાળ રે. ભા૦ ૩ સીંચજે સુગુરુ વચનામૃતે, કુમતિ કચેર તજી સંગ રે; ક્રોધ માનાદિક સૂકરા, વાનરા વાર અનંગ રે. સેવતાં એહુને કેવળી, પન્નર સય તીન અણુગાર રે; ગાતમશિષ્ય શિવપુર ગયા, ભાવતાં દેવ ગુરુસાર રે. શુક રિવ્રાજક સીધલે!, અર્જુનમાળી શિવવાસ રે; રાય પરદેશી અપનાવીએ, કાપીએ તાસ દુઃખ પાસ રે. ભા૦ ૬ દુસમ સમય દુપ્પુસહ લગે, અવિચળ શાસન એહુ રે; ભાવશું ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે. લા૦ ૪ ભા૦ ૫ ૧ કૃષ્ણે તે શ ંકર. ૨ વહાણુ સમાન. ૩ હૃદયરૂપ બગીચામાં. ૪ શક્ય. ૫ વાડ. હું ભુંડ, ૭ સિદ્ધિપદ પામ્યા. ૫ ભા॰ છ Page #91 -------------------------------------------------------------------------- ________________ 0 પ્રકરણ ૧૧ મું લોકસ્વરૂપ ભાવના शालिनी सप्ताधोऽधो विस्तृता याः पृथिव्य _ श्छत्राकाराः सन्ति रत्नप्रभाद्याः । ताभिः पूर्णो योऽस्त्यधोलोक एतौ, पादौ यस्य व्यायती सप्तरज्जूः ॥ क ॥१॥ तिर्यग्लोको विस्तृतो रज्जुमेकां, पूर्णो द्वीपैरणवान्तैरसङ्ख्यैः । यस्य ज्योतिश्चक्रकाञ्चीकलापं, मध्ये कायं श्रीविचित्रं कटित्रम् ॥ ख ॥२॥ लोकोऽथोर्चे ब्रह्मलोके धुलोके, यस्य व्याप्तौ कूर्परौ पञ्चरज्जू। लोकस्यान्तो विस्तृतो रज्जुमेकां, सिद्धज्योतिश्चित्रको यस्य मौलिः ॥ ग ॥३॥ क. १. अधोऽधः मे मेथी नीये. पृथिवी भूमि. छत्राकाराः છત્રનો આકાર ધારણ કરનાર, એક છત્રમાં બીજું છત્ર મૂકયું હોય તે આકાર, મોટું છત્ર સર્વેની નીચે મૂકવાનું છે. रत्नप्रभा पडेदी न२७नुं नाम छ (नोट गुम।). व्यायतो ५९ti Rai. रज्जुमा५ छे. ( नोट गुमा.) ख. २. तिर्यग्लोके मध्यसो-भयो. पूर्ण व्यात. अर्णवान्त समुद्रना छे!. असंख्य संज्यातीत. ज्योतिश्चक्र सूर्य, य, नक्षत्र, Page #92 -------------------------------------------------------------------------- ________________ લન્ક સ્વરૂપ ભાવના જ. ૨ એક બીજાથી નીચે નીચે આવેલી અત્યંત વિસ્તારવાળી, છત્રને આકાર ધારણ કરનારી જે રત્નપ્રભા વિગેરે ભૂમિ(પૃથ્વી)ઓ છે તેનાથી ભરેલે અધોલોક છે. એ લોકપુરુષ)ના બે પગ પહોળા કરેલા છે તે સાત ૨જજુપ્રમાણ જગ્યા રેકે છે. (પ્રથમના પાંચ કલેક સાથે વાંચવાના છે.) ૪. ૨ તિર્યક (મધ્યલોક-મર્યક) વિસ્તારમાં એક રજજુના માપવાળે છે અને અસંખ્ય દ્વીપ સમુદ્રથી વ્યાપ્ત છે; એમાં જાતિષીઓનું ચક (સમૂહ) સુંદર કંદોરાનું સ્થાન લે છે અને તે (લેકપુરુષના) કટિ– પ્રદેશને અત્યંત પાતળે અને શોભાથી વિભૂષિત કરે છે. . રૂ એની ઉપરનો ભાગ (ઊર્વશ્લોક) દેવલેકે પિકી બ્રહ્મ– દેવલોક આવે છે ત્યાં (લેકપુરુષની) બને કેએ પાસે પહોળાઈમાં પાંચ રજજુપ્રમાણ થાય છે. (એની ઉપર) વિસ્તારમાં એક રજજુ પ્રમાણ લોકાન્ત થાય છે, જેના મુકુટસ્થાને સિદ્ધ પરમાત્માની જ્યોતિ (બિરાજે) છે. ગ્રહ અને તારામંડળ. કંદોરાથી સુશોભિત. જ પાતળાપણું. વિર્દિ શેભાથી સુશોભિત. વારિત્રમ્ કેડ ઉપર ધારણ કરેલ. રૂ. બ્રહ્મા બાર દેવલોક પૈકી પાંચમું દેવલોક. સુરોલા દેવલોકઊર્વીલેક. પંર કેણું, હાથને જ્યાં બે વિભાગ વચ્ચે થાય છે તેને નીચેનો ભાગ. સ્ત્રાન્ત લોકને અંતે સિદ્ધોનું સ્થાન. રિકવા શભિત. મૌરિ મુગટ. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ यो वैशाखस्थानकस्थायिपादः, श्रोणीदेशे न्यस्तहस्तद्वयश्च । कालेऽनादौ शश्वदूर्ध्वदमत्वा द्विभ्राणोऽपि श्रान्तमुद्रामखिन्नः॥ ५ ॥४॥ सोऽयं ज्ञेयः पूरुषो लोकनामा, षड्द्रव्यात्माकृत्रिमोऽनाद्यनन्तः । धर्माधर्माकाशकालात्मसंज्ञै व्यैः पूर्णः सर्वतः पुद्गलैश्च ॥ ङ ॥ ५ ॥ रङ्गस्थानं पुद्गलानां नटानां, नानारूपैर्नृत्यतामात्मनां च । कालोद्योगस्वस्वभावादिभावैः, कर्मातोटुर्नर्तितानां नियत्या ॥ च ॥६॥ एवं लोको भाव्यमानो विविक्तया, विज्ञानां स्यान्मानसस्थैर्यहेतुः । स्थैर्य प्राप्ते मानसे चात्मनीना, सुप्राप्यैवाध्यात्मसौख्यप्रसूतिः ॥छ ॥ ७॥ घ. ४. वैशाख ५॥ पहे। रीने मा २वाना स्थाननुं सूय छे. श्रोणी ३. शाश्वत भेशा, सनारत. ऊर्ध्व टा२. दमत्व (self-command.) मेने संबंध. अखिन्न साथे छे. इ. ५. षड्-द्रव्य नाये समेत ७ द्रव्यो. अकृत्रिम स्वाभावि, धनी मनावे नहि. अनाद्यनन्तः साहि-त करना, सर्वतः यामी, सत्र पूर्ण सरसो. च. ६. रंगस्थान २ ५, नायभूमि, थीमेट२. नृत्यतां नायत. : Page #94 -------------------------------------------------------------------------- ________________ લેક સ્વરૂ૫ ભાવના . ૪ જેણે (લેકપુરુષે )પોતાના બે પગ પહોળા કરીને સ્થાન ઉપર દઢ રાખ્યા છે, જેણે પોતાની કેડ ઉપર બન્ને હાથ સ્થાપિત કર્યા છે અને જે અનાદિ કાળથી એક સરખી રીતે તદ્દન સીધે ઊભે રહેલ હાઈને શ્રાન્ત મુદ્રાને ધારણ કરવા છતાં પોતાની જાત પર કાબૂ હોવાથી જરાપણું ખિન્નતા દર્શાવતો નથી. આને “લોક” નામનો પુરુષ જાણવો. એ “લોકપુરુષ” કહેવાય. એ છ દ્રવ્ય સ્વરૂપ છે, અકૃત્રિમ છે, આદિ અને અંત વગરને છે. એ આખો (ચારે તરફથી) ધર્મ, અધર્મ, આકાશ, કાળ, આત્મા (જી) નામનાં દ્રાથી અને પુદગલ દ્રવ્યથી પૂરેપૂરો ભરેલો છે. ૪. પોતાનાં જુદાં જુદાં રૂપ લઈને કાળ, ઉદ્યોગ, સ્વભાવ, નિયતિ અને કર્મરૂપ વાજિંત્રો વડે નાચ કરનારા પુદગળે અને નાટક કરનારા જીવોનું એ રંગસ્થાન છે–એ નાટ્ય મંડપ (થીએટર) છે. છે. ૭ આવી રીતે વિવેચનપૂર્વક લોક( પુરુષ ) ને વિચાર કરવામાં આવે–એને ભાવનાનો વિષય બનાવવામાં આવે તે એ જ્ઞાનવા પ્રાણીને મનની સ્થિરતા પ્રાપ્ત કરાવવાનો હેતુ થાય છે અને મનની સ્થિરતા જે (એક વાર) પ્રાપ્ત થાય તો પછી આત્માને હિત કરનારી અધ્યાત્મ સુખસ્વભાવની ઉત્પત્તિ સુખે કરીને-સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. વઢ-૩ -રવમાવ-નિયંતિ- એ પાંચ સમવાયી કારણે છે. (નોટ જુઓ) આર વાજિત્ર. જી. ૭. વિવિઘ વિવેચન. વિજ્ઞ વિશિષ્ટ જ્ઞાનવાળો. ગરમીના આત્મહિત જનની-કરનારી. પ્રવૃતિ ઉત્પત્તિ. Page #95 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक। विनय ! विभावय शाश्वतं, हृदि लोकाकाशम् । सकलचराचरधारणे, परिणमदवकाशम् ॥ विनय ! ॥१॥ लसदलोकपरिवेष्टितं, गणनातिगमानम् । पञ्चभिरपि धर्मादिभिः, सुघटितसीमानम् ।। विनय : ॥२॥ समवघातसमये जिनैः, परिपूरितदेहम् ।। असुमदणुकविविधक्रिया-गुणगौरवगेहम् ।। विनय ! ॥३॥ एकरूपमपि पुद्गलैः, कृतविविधविवर्तम् । काञ्चनशैलशिखरोन्नतं, क्वचिदवनतगर्तम् ॥ विनय ! ॥४॥ ना:शाश्वत सनातन, त्रए अविनाश. चर गम, स्थानांतर प्राप्त ३२ना२. अचर स्थिर, चरन्यासता. परिणमदते ते द्रव्यना मारने पामनार अथवा याश्रय मापना२. अवकाश space 1-41. २. लसत् होता. अलोक पारिभाषि: (नाट अनुमो.) अतिग माजी जय छे. मान परिणाम. measurement. धर्मादि यस्तिकाय, Aधर्मास्तिजाय, युद्धसारिताय, ५ मने .. सीमानम् भाही. ६. ३. समवघात समुधात-पारिभाषित (नोट तुमी.) जिन विज्ञानी. सभी तीर्थ शनी समावेश थ य छे. परिपूरित पूरेपूरे। भरेखो. असुमत् प्राणु धारण ४२ना२, प्राणी-७१. अणुक ५२भा. गुण धी. (पारिभाषि) गौरव हानिधि, अन्युरता. - - રાગ –આ અષ્ટક ‘કડવાં ફળ છે ક્રોધનાં ” એ સજઝાયના લયમાં બરાબર ચાલશે. એનો રાગ કરી છે. એને મથાળે જણાવે છે કે “આજ સખી મનમેહના ” એ એની દેશી છે. રાગ સરળ પણ મસ્ત છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ લાન્કુસ્વરૂપભાવના ૭૧ ૧. હૈ વિનીત ચેતન ! તારા હૃદયમાં અવિનશ્વર ( શાશ્વત ) લેાકાકાશને તું ચિંતવ-ભાવ. એ ( લેાકાકાશ ) સર્વ સ્થાવર જંગમ-દ્રવ્યેાને ધારણ કરવામાં આશ્રય આપનાર હાઇ તે તે દ્રવ્ય તરીકે પરિણામ પામી આશ્રય આપે છે. ૨. એ ( લેાકાકાશ ) દીતા છે, ચારે તરફ અલેાકથી વીંટાચેલે છે અને એટલા વિસ્તૃત છે કે એની ગણતરી થઈ શકે તેમ નથી; તેમજ ધર્માસ્તિકાય વિગેરે પાંચ દ્રવ્યેાવડે એની હદ સારી રીતે મુકરર થયેલી છે. ૩. જ્યારે જિના (તીર્થંકર અથવા સામાન્ય કેવળી) સમુદ્ધાત કરે છે ત્યારે એ ( લેાકાકાશ ) ના આખા શરીરને પરિપૂર્ણ ( રીતે ભરી દે છે અને પ્રાણ ધારણ કરનાર જીવા તથા પરમાણુઓની અનેક પ્રકારની ક્રિયાઓ અને એના ગુણ્ણાની પ્રચુરતાનુ એ મંદિર છે. ૪. એ ( લેાકાકાશ ) જાતે એકરૂપ છે છતાં પુદ્ગળે! એના અનેક આકારભેદા કરે છે. એ કાઇ જગ્યાએ મેરુપ તનાં શિખરાથી ઉન્નત થયેલ છે તેા કેાઇ જગ્યાએ અનેક ખાડાએથી નીચે ગયેલા હાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ७२ શ્રી•શાંન્ત સુધારસ क्वचन तविषमणिमन्दिरै - रुदितोदितरूपम् । घोरतिमिरनरकादिभिः क्वचनातिविरूपम् ॥ विनय ! ॥ ५ ॥ क्वचिदुत्सवमयमुज्ज्वलं जयमङ्गलनादम् । क्वचिदमन्दहाहावं, पृथुशोकविषादम् ॥ विनय ! ॥ ६ ॥ , " बहुपरिचितमनन्तशो, निखिलैरपि सच्चैः । जन्ममरणपरिवर्तिभिः, कृतमुक्तममत्वैः ॥ विनय ! ॥ ७ ॥ इह पर्यटनपराङ्मुखाः, प्रणमत भगवन्तम् । शान्तसुधारसपानतो, धृतविनयमवन्तम् ॥ विनय ! ॥ ८ ॥ f ५. ४. एकरूपं भे खार धारण ४२नार, मेड सरो. विवर्त याअरलेह. उन्नत अयो, ( सुंदरपणानो भाव छे). अवनत नये ( तुच्छताना लाव े. ) गर्त आडे. क्वचन । स्थाने, छोटा भगाये, तविष हेवसेोउ उदितोदित વૃદ્ધિ પામતું સુંદર રૂપ. ६. उज्ज्वल सडेरभां खावे, निहार पृथु विस्तृत विषाद मेह. ७. कृतमुक्त ने छोडी हीघेते!. ८. पर्यटन २. परिभ्रमण पराङ्मुख अंया भनवाणा, उंटाजावाणा. अवन्तं ( भवभ्रभणुथी ) २क्षण उ२नार ( मेवा लगवतने ) धृतविनयं नम्र भावने धारा ४२नार आएगी. Page #98 -------------------------------------------------------------------------- ________________ લા***સ્વ૰રૂ.૫-ભાવના ૫. એ કાઇ સ્થાનકેાએ દેવતાઓનાં મણિમદિરાથી અત્યંત સાદર્ય ધારણ કરનાર સ્વરૂપવત છે અને કોઇ સ્થાનકાએ અત્યંત ભયંકર અંધકારવાળાં નરક વિગેરેથી અતિ ખીભત્સ~ભયાનક છે. ૬. કાઇ પ્રદેશેામાં એ અનેક ઉત્સવમય હાઈને ખૂબ રગમાં હાય છે, કાઇ પ્રદેશમાં જયમંગળના નાદથી ગાજતા હાય છે; એના કાઇ પ્રદેશા અત્યંત મેટા અવાજથી હાય હાયના અવાજો અને નિ:સાસાએથી ભરેલ હાય છે અને ભારે મોટા શાક તથા ખેદમાં ગુંચવાઈ ગયેલ હાય છે. ૭. જન્મ-મરણના ચક્કરમાં પડેલાં સર્વ પ્રાણીઓ જેઓએ અનેક પ્રકારનાં મમત્વા કર્યા હાય છે અને કરી કરીને છેડી દેવાં પડેલાં હાય છે તેઓએ એના અનંત વખત ખૂખ સારી રીતે લાંખા કાળ સુધી પરિચય–સંબંધ કરેલેા હાય છે. ૭૩ ૮. તમે જો આ પરિભ્રમણથી થાકી ગયા હૈા તા જે ભગવાને શાંતસુધારસના પાનદ્વારા વિનયને ધારણ કરનારનું રક્ષણ કર્યું છે તે મહાપુરુષને નમા–પ્રણામ કરે. Page #99 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપ ભાવના – ૪ પરિચય – ૧. ૨. આ ભાવનામાં આપણે વિશ્વરચનાના સ્વરૂપમાં દાખલ થઈએ છીએ. એ વિશ્વરચના અનાદિ કાળથી ચાલી આવેલી છે. એને કોઈએ બનાવેલ નથી, બનાવવાનું શક્ય કે સંભવિત પણ નથી અને બનાવનાર શેમાંથી બનાવે ? શા માટે બનાવે ? અને બનાવે તે આવી સૃષ્ટિ બનાવે એ વાત કોઈપણ રીતે ગળે ઉતરે તેમ નથી. જે ભૂતદયા સુણામાં હેવી જોઈએ તે પૃથ્વી કે વિશ્વ બનાવે તો આવું દુઃખમય, ત્રાસ આપનાર વિશ્વ શા માટે બનાવે ? એ કલ્પનામાં ઉતરે તેમ નથી. આ સૃષ્ટિકર્તુત્વને પ્રશ્ન ઘણો વિશાળ છે. ન્યાયની કટિ પાસે તે કઈ રીતે ટકી શકે તેમ નથી. એટલી પ્રાસંગિક ટીકા સાથે એ અતિ મહત્ત્વના આદિ પ્રશ્નને આપણે સંકેલી લેવું જ પડે. આ ભાવનામાં એને સ્થાન નથી. ભૂગોળ–વિશ્વ સંબંધી જેન શાસ્ત્રકારોને કેવો ખ્યાલ છે તે આપણે આ સ્થળે વિચારી જઈએ. એના સંબંધમાં ઘણું શાસ્ત્રગ્રંથ છે. ક્ષેત્રસમાસ, સંઘયણી, સૂર્યપન્નત્તિ, ચંદ્રપન્નત્તિ વિગેરે એ વિષયના ખાસ ગ્રંથે ઉપરાંત મૂળ સૂત્રમાં જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ વિગેરેમાં લોકનું વર્ણન છૂટું છવાયું અનેક સ્થાનકે કરવામાં આવ્યું છે. તે અનુસાર કેટલીક વિચારણા અત્ર કરી એનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીએ. એની સમજણ થયા પછી, એને અંગે ભાવના કેવી રીતે ભાવવી તેનો પણ વિચાર કરશું. અહીં તો વિશ્વને સાદે ખ્યાલ આપી શકાય તેમ છે, કારણ કે આ ગ્રંથને ઉદ્દેશ ભાવનાનો છે. વસ્તુસ્વરૂપ સંક્ષેપમાં બતાવ્યા પછી ભાવ Page #100 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂ૫-ભાવના ૭૫ નાના વિશાળ માર્ગ પર ઉતરી, આપણે આ શાંતસુધારસને આસ્વાદ લેવા યત્ન કરશું. આ વિAવના પ્રથમ ત્રણ વિભાગ કરવામાં આવ્યાં છે: અધોલોક, તિર્યકુ અથવા મત્યુલોક અને ઊર્વીલોક. એના આકારને ખ્યાલ આપવા માટે એક લેકપુરુષની કલ્પના કરી છે. જાણે એક પુરુષ બંને પગ ખૂબ પહોળા કરી, બને હાથે કેડ પર લગાવી ઊભે છે. આ લેક પુરુષની કેડ બહુ પાતળી છે. એ કેડ–કમરની નીચેના ભાગમાં અધેલક આજે છે, જેને આકાર છત્ર ઉપર છત્ર મૂક્યું હોય તેવો છે. કેડ પાસે તિર્યમ્ લેક આવે છે. કેડની ઉપરના ભાગમાં ઊર્ધ્વ લોક આવે છે. એ લેકનું માપ રજુથી કરવામાં આવે છે. એક રજુનું માપ નીચેની રીતે કરવાનું છે. જબૂદ્વીપ મધ્યદ્વીપ છે તે એક લાખ જન પ્રમાણ છે, એટલે તેની મધ્યરેષા તેટલી છે. તેની ફરતો ચારે તરફ લવણસમુદ્ર છે તેની લંબાઈ પહોળાઈ બે લાખ એજનની છે. તેની ફરતો ધાતકીખંડ છે તે ચાર લાખ જોજન પહોળે લાંબો છે. તેની ફરતો કાલેદધિ સમુદ્ર છે તે આઠ લાખ જેજન લાંબો પહોળો છે. ત્યારપછી પુષ્કરવર દ્વીપ છે તે સેળ લાખ જેજન લાંબે પહાળે છે. ત્યારપછી એક સમુદ્ર અને એક દ્વિીપ એમ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ અસંખ્ય દ્વીપ–સમુદ્રનું જે એકંદર માપ થાય તેને એક રજજુનું માપ ગયું છે. એ હિસાબે અધેલક જે સંભૂતળા પૃથ્વી નીચે ૯૦૦ જોજન પછી શરૂ થાય છે તેનું ઊંચાઈનું માપ સાત રજજુપ્રમાણ છે. તિર્યલક પહોળાઈમાં એક રજજુ પ્રમાણ છે. ઊંચાઈ Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ ૧૮૦૦ જનની છે. એ એક રજજુનો અતિ અલ્પ ભાગ ઊંચાઈમાં રોકે છે. ઊર્વીલોક સાત રજજુમાં કાંઈક ઓછો છે. કુલ ત્રણે લેક મળીને ચિાદ રજજુ પ્રમાણુ ઊંચાઈ છે. અધોલેાકનો વિચાર પ્રથમ ગાથામાં કર્યો છે. ઉપર જણાવ્યું તેમ સંભૂતળા પૃથ્વી નીચે નવ સે જજન મૂક્યા પછી એ શરૂ થાય છે. એના સાત વિભાગ છે. એને નરકભૂમિ કહે છે. એમાં રહેનાર છો નારકે કહેવાય છે. પ્રથમ નરક રત્નપ્રભા નામની છે. તેને પૃથ્વીપિડ એક લાખ એંશી હજાર જે જન છે. એના ત્રણ કાંડ-વિભાગ છે. પ્રથમ વિભાગ રત્ન ભરપૂર છે તેથી તેનું નામ રત્નપ્રભા પડેલ છે. જો કે તેની જાડાઈ ૧૬ હજાર જનની છે. બીજા કાંડમાં કાદવ છે તેની જાડાઈ ૮૪૦૦૦ એજન છે. ત્રીજો ભાગ પાણીથી ભરેલે છે. તેની જાડાઈ ૮૦ હજાર જન છે. એની નીચે ઘનોદધિ, તેની નીચે ઘનવાત, તેની નીચે તનુવાત અને પછી આકાશ છે. ત્યારપછી બીજી નરકભૂમિ આવે છે. આ પ્રથમ નરકભૂમિનું નામ ઘમ કહેવાય છે. એની ઊંચાઈ એક રાજની છે. બીજી નરકભૂમિનું નામ શર્કરામભા છે એમાં કાંકરા વિશેષ છે. એની ઊંચાઈ પણ એક રાજની છે. ત્રીજી નરકભૂમિ વાલુકાપ્રભા છે. એમાં વે એટલે રેતી વિશેષ છે. એની ઊંચાઈ પણ એક રજજુ પ્રમાણ છે. આ ત્રણે નરકમાં ક્ષેત્રવેદના ભયંકર, શીત, ઉષ્ણ વિગેરે દશ પ્રકારની અસહ્ય હોય છે. સ્થાનકો રહેવાનાં બરછી જેવાં અને શરીર મારા જેવાં હોય છે. બીજી અન્ય કૃતવેદના છે. નારકે પરસ્પર લડે છે, કાપે છે, ત્રાસ આપે છે અને મારામારી કર્યા જ કરે છે. એક ક્ષણ પણ સુખ Page #102 -------------------------------------------------------------------------- ________________ લેક સ્વરૂપ ભાવગ્ના ૭ નથી. ત્રીજી પરમાધામીકૃત વેદના છે. એ અધમ દેવો નારકને ત્રાસ આપવામાં આનંદ લેનારા તેમજ ક્રૂર સ્વભાવવાળા છે. આવી ત્રણ પ્રકારની વેદના અતિ આકરી હોય છે. ચેથી નારકીનું નામ પંકપ્રભા, એમાં કાદવ વિશેષ છે. પાંચમી નારકીનું નામ ધુમપ્રભા એમાં ધુમાડે વિશેષ છે. છઠ્ઠી નારકી ત:પ્રભા એમાં અંધકાર છે. સાતમી નારકી તમસ્તમપ્રભા એમાં ઘોર અંધકાર છે. પછવાડેની ચાર નારકીઓમાં અન્યકૃત અને ક્ષેત્રવેદના હોય છે. પરધામીકૃત વેદના હોતી નથી. સાતે નારકોના નામ અનુક્રમે ૧. ઘર્મા, ૨. વંશા, ૩. શિલા, ૪. અંજના, ૫. રિષ્ટા, ૬. મઘા અને ૭. માઘવતી છે. આયુષ્યપ્રમાણ–જઘન્ય દશ હજાર વર્ષ. ઉત્કૃષ્ટ પ્રથમ નરકના નારકેનું એક સાગરોપમ, બીજીનું ત્રણ સાગરોપમ, ત્રીજીનું સાત સાગરોપમ, ચોથીનું દશ સાગરોપમ, પાંચમીનું સત્તર સાગરોપમ, છઠ્ઠીનું બાવીશ સાગરોપમ અને સાતમીનું તેત્રીશ સાગરેપમ છે. પ્રથમનું ઉત્કૃષ્ટ તે દ્વિતીયનું જઘન્ય એમ ઉત્તરસર સમજી લેવું. સાતમી નારકીની પહેળાઈ સાત રજુપ્રમાણ છે. પ્રથમ નરકથી તે સાતમી નરક સુધી ઉત્તરોત્તર લંબાઈ પહોળાઈ વધતી આવે છે અને છેવટે લેકપુરુષના પગ આગળ ખુબ લાંબી પહોળી થાય છે. સાતમી નારકીની નીચે પણ ઘનેદધિ, ઘનવાન અને તનુવાત આવે છે અને છેવટે આકાશ આવે છે. ત્યાં લોકને છેડે આવે છે.” Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ - એ નારકી છત્રાકારે છે. એક ઉંધા છત્ર ઉપર બીજું નાનું છત્ર મૂકયું હોય એ રીતે છે. એમાં મેટામાં મેટું છત્ર નીચે છે. ઉપર નાનું નાનું થતું આવે છે. અથવા રામપાત્ર–શરાલાને ઊંધું મૂક્યું હોય તે આ અધોલેકને આકાર છે. સાતે નરકમાં નરકાવાસ છે તેની કુલ સંખ્યા ૮૪ લાખની છે. નારકોનાં દુઃખાનું વર્ણન કરવું અશક્ય છે, વાંચતાં ત્રાસ ઉત્પન્ન થાય તેવું છે. એના રહેવાનાં સ્થાને અને કલહો એવાં હોય છે, એની ભૂમિકા એવી શીત ને ઉષ્ણ હોય છે અને એનાં વર્ણન એવાં આકરાં છે કે વાંચતાં અરેરાટી ઉદ્દભવે. આવો અલક છે. આ લોકમાં પ્રથમ નારકીને પૃવીપિંડ ૧૮૦૦૦૦ જોજન છે. તેમાં ઉપર નીચે એક–એક હજાર જેજન મૂકતાં બાકીના ૧૭૮૦૦૦ એજનમાં તેર પ્રતર છે અને ૧૨ આંતરાં છે. એમાંથી વચ્ચેના દશ આંતરામાં ભુવનપતિ દેવનાં સ્થાને છે. એના દશ પ્રકાર છે. એના વીશ ઈંદ્રો છે. આ એક જાતિના દેવે છે પણ એમનાં સ્થાન અધોલેકમાં છે. ઉપર જે એક હજાર જેજન મૂક્યાં તેમાંથી ઉપર નીચે સે સો જેજન મૂકતાં વચ્ચેના ૮૦૦ જેજનમાં વ્યંતર દેવના નિવાસસ્થાન છે અને ઉપરના સ જે જન મૂક્યા તેમાં ઉપર નીચે દશ દશ જોજન મૂકી દેતાં બાકીનાં ૮૦ જેજનમાં વાણવ્યંતર દેવેના નિવાસસ્થાન છે. વ્યંતરો તિછલકમાં પણ અનેક સ્થાને રહે છે. ૨૪. ૨. અલેકની ઉપર તિર્થક આવે છે. એનો વિસ્તાર એક રજજુપ્રમાણ છે. એમાં અસંખ્ય દ્વીપસમુદ્ર છે. WWW.jainelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ લાન્કુસ્વરૂપ ભાવના ૭૯ એના ઉપરના ભાગમાં જ્યોતિક્ર છે. લેાકપુરુષની પાતળી પહેરાવ્યે હાય તેવું સાં તિર્થ્ય કમરને જાણે કંદોરા લોક આપે છે. અધેાલાક ખૂબ પહેાળા અને ઊંચા છે ત્યારે આ તિગ્લેાક ઊંચાઇમાં ૧૮૦૦ જોજન છે. જ મૂઠ્ઠીપની વચ્ચે મેરુપ ત છે. તે જમીનમાં એક હજાર જોજન છે. મહાર ૯૯૦૦૦ જોજન છે. એની સંભૂતળા પૃથ્વીપરની શરૂઆતમાં ચારે દિશાએ મળી ચાર અને એની ઉપર બીજા ચાર એમ આઠ રુચકપ્રદેશ છે. ત્યાંથી ૯૦૦ જોજન ઉપર અને નવશે જોજન નીચે તિય ગ્લાક છે. જ બૂઢીપ થાળીને આકારે છે. ત્યારપછી એક સમુદ્ર અને એક દ્વીપ એમ ઉત્તરાત્તર આવે છે. તે વલય-ચૂડીને આકારે ક્રૂરતા છે અને પ્રત્યેક ઉત્તરાત્તર અમણા અમણા પ્રમાણવાળા છે. છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. આ અસંખ્ય દ્વીપસમુદ્રનું માપ ખરાખર એક રજ્જુ ’ પ્રમાણ છે. 6 જ બુદ્ધીપમાં ભરત, અરવત, મહાવિદેહ નામના ત્રણ કર્મ ભૂમિ ક્ષેત્રા છે. મહાવિદેહમાં સર્વ કાળ તીથ કર અને કેવળી હાય છે. ભરત, એરવતમાં ઉત્સર્પિણિના ત્રીજા ચેાથા આરામાં અને અવસર્પિણીના પણ ત્રીજા ચેાથા આરામાંર તીર્થંકરા હાય છે, ધાતકી ખંડમાં બે મેરુ છે અને પુષ્કરવર દ્વીપમાં બે મેરુ છે. આ અર્ધો દ્વીપ મનુષ્યાથી વસેલા છે. મનુષ્યની ઉત્પત્તિ આ અઢીદ્વીપમાં જ છે. વિદ્યાબળે આઠમા નંદીશ્વર દ્વીપ સુધી મનુષ્યા જઇ શકે છે. મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પત્યે પમનુ હાય છે. સર્વ દ્વીપસમુદ્રોમાં તિય ચાની ઉત્પત્તિ છે. ૧ ત્રીજામાં ૨૩ ને ચેયામાં ૧. ૨ ત્રીજામાં ૧ ને ચેાથામાં ૨૩ તી કર, Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ આ તિર્થ લેકમાં પૃથ્વી ઉપર ૭૮૦ જેજન મૂક્યા પછી ૧૨૦ જેજનમાં જ્યોતિગ્ગક આવે છે, જેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા હોય છે. અઢીદ્વીપમાં એ ચર હોય છે; અન્યત્ર સ્થિર હોય છે. આ ઉપરથી જોવામાં આવશે કે મેરુપર્વતને સે જન જેટલો ભાગ અધેલોકમાં છે, તિય લોકના ૧૮૦૦જનને સર્વત્ર વ્યાપે છે અને ઊર્બલેકમાં તેને મોટો ભાગ એટલે કે ૯૮૧૦૦ જન છે. પુષ્કરવર દ્વીપના પ્રથમના અર્ધા ભાગને છેડે માનુષેસર પર્વત છે. ત્યાં મનુષ્ય ઉત્પત્તિ પૂરી થાય છે. મનુષ્ય ઉત્પત્તિસ્થાન અઢીદ્વીપ છે અને લવણસમુદ્રમાં પ૬ અંતદ્વીપો છે તેમાં યુગલિક મનુષ્ય છે. આ તિર્યગ્ન લેકમાં કર્મભૂમિ પાંચ ભરત, પાંચ એરવત, પાંચ મહાવિદેહ મળી કુલ ૧૫ છે. યુગલિક ક્ષેત્રો ૩૦ છે તેને અકર્મભૂમિ કહેવામાં આવે છે. લવણસમુદ્રમાં પ૬ અંતદ્વીપ છે. તે પણ અકર્મભૂમિ છે. મનુષ્યલોકમાં અનેક નગરો, ઉપવન, પર્વતો, નદીઓ, કહો વિગેરે છે. એમાં એટલી વિચિત્રતાઓ અને વૈભવ ભરેલાં છે કે એને ઉપાધ્યાયશ્રીએ શ્રીવિચિત્ર”નું એગ્ય જ ઉપનામ આપ્યું છે. ધ્યાનમાં રાખવું કે લોકપુરુષની પહોળાઈ અસંખ્ય દ્વીપસમુદ્રો આ તિય લોકમાં હોવા છતાં ઓછામાં ઓછી છે અને ઊંચાઈ તે તદ્દન છેડી છે. હવે આપણે ઊáલેકને સમજીએ. T. રૂ. ઊર્વલકની પેજના આ પ્રમાણે છે:–તિર્ય લેક પૂરો થયા પછી અસંખ્ય એજન ઉપર જતાં એક સાથે પ્રથમ અને દ્વિતીય દેવલોક આવે છે. તેના ઉપર અસંખ્ય જન ગયા પછી એક સાથે ત્રીજું અને ચોથું દેવલોક આવે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ લેન્ક સ્વરૂપ ભાવના તેની ઉપર અસંખ્ય પેજને પાંચમું, તે જ પ્રમાણે તેની ઉપર છઠ્ઠ, પછી સાતમું અને તેની ઉપર આઠમું. ત્યારપછી અસંખ્ય જન ઉપર ગયા પછી નવમું દશમું એક સાથે છે. તેની ઉપર અસંખ્ય જન મૂક્યા પછી અગિયારમું બારમું દેવલેક એક સાથે છે. - પાંચમા દેવલોક કાલ્પત લેકપુરુષની બે કોણુઓને ભાગ આવે છે. ત્યાં પહોળાઈ પાંચ રજજુની છે. બાર દેવલોક થઈ રહ્યા પછી ગ્રીવા (ડાક) સ્થાને નવ રૈવેયક આવે છે. ત્યાંના દેવે કપાતીત છે. મુખસ્થાને અનુત્તર દેવ આવે છે. ત્યાં ચાર દિશાએ ચાર વિમાને છે અને વચ્ચે સર્વાર્થસિદ્ધ વિમાન છે. આ વૈમાનિકો અ૫ભવી અને કપાતીત છે. કપાળના સ્થાને બાર જોજનને અંતર મૂકીને સ્ફટિકમય સિદ્ધશિલા આવે છે. એની ઉપર એક પેજને લેકની મર્યાદા-હદ પૂરી થાય છે. દેવતાઓને સુખનો જ અનુભવ થાય છે. ત્રીજા દેવલોક પછી સર્વાગ સ્પર્શ સુખથી વિષયવાસના પૂરી કરતા નથી. ઉત્તરોત્તર વાસના માત્ર શરીરસ્પર્શથી, પછી દેવીના શબ્દશ્રવણથી, પછી રૂપના નિરીક્ષણથી અને પછી ચિંતન માત્રથી જ કામવાસના તૃપ્ત થાય છે. આ વિકાસ ખાસ સમજવા જેવો છે. કામવાસનાની તૃપ્તિ કરતાં તેના ઉપર વિજય મેળવવામાં વધારે આહૂલાદ ઉદ્દભવે છે. પ્રવેચક ને અનુત્તર વિમાનના દેને તો પાંચે ઇન્દ્રિયના ભેગની ઈચ્છા પણ થતી નથી. ૪. ૪ ઉપરના ત્રણ લેકમાં ત્રણ લેકનું દિગ્દર્શન કર્યું. એને આપણી માનસ-ચક્ષુ સમક્ષ ખ્યાલ કરવા માટે કલપના કરવાની છે. જાણે કે એક પુરુષ ઊભે છે, તેના બન્ને પગે પહોળા કરેલા છે અને તેણે પોતાના ડાબા જમણ બને Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી શાંતસુધારસ હાથ કેડે લગાવ્યા છે. એ લેકપુરુષનું વર્ણન આ ઘ અને ૩ શ્લોકમાં કર્યું છે. વૈશાખ સ્થાનસ્થાયી બન્ને પગે તે પુરુષના બતાવ્યા છે તેને ભાવ બને પગ પહોળા કરીને ઊભા રહેવાનું છે. એને વૈશાખ માસ કે વિશાખા નક્ષત્ર સાથે સંબંધ નથી. પગ પહોળા કરીને વલેણું કરનાર સ્ત્રીનું એ સંસ્થાન છે એમ કોષમાં કહેલ છે. આવી રીતે પહોળા પગને સ્થાનકે નારકે છે. સાતમી નારકીનું થાળુ અતિ વિસ્તીર્ણ છે. તે સાત રજજુ જગ્યા રોકે છે. એક રજજુપ્રમાણ લંબાઈ પહેળાઈના ટુકડા કલ્પીએ તે અલકના ૧૬ ટુકડા થાય. એ સરાવળાને ઊંધું મૂકયું હોય તે આકારે છે. કેડના ભાગમાં પહોળાઈ ઓછી છે. માત્ર એક રજજુ છે. ત્યાં તિર્યલોક આવે છે. ઊર્ધલોકનું વર્ણન જોકમાં કર્યું છે. તેમાં કાણું આગળ પાંચમું દેવલોક છે. ગળા આગળ રૈવેયક દે છે અને મુખ ઉપર પાંચ અનુત્તર વિમાનો છે. સર્વેની ઉપર સિદ્ધજીવે છે. આ ઉદ્ઘલેકના ટુકડા રજજાના માપે કરીએ તો ૧૪૭ થાય. - તિર્યલોકનો સમાવેશ એમાં થઈ જાય છે. કુલ રજજુ ૩૪૩ થાય. એ ૭ નું ઘન છે, એટલે સાતને સાતે ગુણતાં ૪૯ થાય, તેને સાતે ગુણતાં ૩૪૩ રજજુ થાય. એટલે આખા લેકપ્રદેશને સંમિલિત કર્યો હોય તો ૭ ઘનરજુ થાય. આવો લેક અથવા કપિત લેકપુરુષ અનાદિ કાળથી ઊભે છે. એ અનાદિ અનંત છે. એને કઈ કર્તા નથી. એ શ્રાન્ત-થાકેલ મુદ્રાવાળો છે છતાં જરા પણ ખેદ પામેલ નથી. મતલબ એ કે, એ ત્રણે કાળ ઊભો છે. એ કદી બેસી જવાનો કે Page #108 -------------------------------------------------------------------------- ________________ લકસ્વરૂ૫ ભાવના થાકી જવાને નથી, હજુ સુધી થાક્યો નથી અને ભવિષ્યમાં કદી થાકવાને નથી. વિશ્વના અનાદિત્વ સંબંધી મોટી ચર્ચા છે. એની આદિ કેઈએ જોઈ નથી, એને કાંઈ ઈતિહાસ નથી અને એની શક્યતા પણ નથી. મરઘી પહેલી કે ઈડું પહેલું ? એ સવાલનો નિર્ણય કરતાં છેવટે અનવસ્થા જ પ્રાપ્ત થાય છે. બીજ વગર વૃક્ષ ન થાય અને બીજ વૃક્ષનાં ફળમાં જ હોય છે, એમ ચર્ચા કરીએ તે પણ અંતે અનાદિમાં જ પર્યવસાન પામે છે. - રુ. . આ લોકપુરુષ છે. એમાં છ દ્રવ્યો ભરેલા છે. લેકમાં છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુગળો છે. - આ છ દ્રવ્ય નિત્ય છે અને પોતપોતાના ધર્મોમાં સ્થિર રહે છે. અસ્તિકાય એટલે સમૂહરૂપ સમજવું. એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ અરૂપી છે; જયારે પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય નિષ્ક્રિય છે, જીવ અને પુદગળ સક્રિય છે. આકાશ આધાર છે અને ધર્મ, અધર્મ, પુદુગળ અને જીવ આધેય છે. આકાશનો સ્વભાવ અવકાશ આપવાનું છે, ધર્માસ્તિકાય ગતિનિમિત્ત છે અને અધર્માસ્તિકાય સ્થિતિનિમિત્ત છે. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તડકે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પુદગલનું લક્ષણ છે. કાળ વસ્તુને નવીન તેમજ પુરાણ બનાવે છે અને એના સમય, આવલિકા વિગેરે વિભાગે છે. સેકન્ડ, મિનિટ, કલાક એ પણ કાળદ્રવ્યના જ વિભાગે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી શાંતસુધારસ આત્મા કર્તા, ભક્તા, જ્ઞાતા છે, ચેતનરૂપ છે, યેગ્ય પુરુષાર્થથી તે સિદ્ધ થઈ શકે છે અને એના મૂળ અસલ સ્વરૂપે પહોંચી શકે છે. એના ગુણ પર્યાય પર અગાઉ વિસ્તારથી વિવેચન થઈ ગયું છે. ' લેકમાં આ છ દ્રવ્ય છે. એ પૂરે થાય ત્યારે અલેક આવે છે. એ અનંત છે. એમાં માત્ર આકાશ છે. ત્યાં બાકીનાં દ્રવ્યોને સ્થાન નથી. લોક અને અલકને તફાવત એ જ છે કે લોકમાં પદ્ધવ્ય છે, અલોકમાં માત્ર આકાશ જ છે. સમય અને આકાશ Time & Space ના પ્રશ્નનો જૈન દર્શનમાં ખૂબ વિસ્તારથી ચર્ચાયા છે. . ૬. આ લેકપુરુષમાં જીવે છે. એ છે અને પુદુંગળે અનેક પ્રકારનાં નાટક કરી રહ્યા છે. પુદ્ગ સ્પર્શ, રૂપ, રસ, ગંધને લઈને નાના પ્રકારના વેશો કાઢે છે. જીની વિવિધતાને પાર નથી. એ પોતપોતાનાં પાઠે રંગભૂમિ ઉપર ભજવે છે અને પર્યાય પલટન કરી નવાં નવાં રૂપ ધારણ કરે છે. એને નાટક કરવામાં પાંચ કારણે સહાય કરે છે. એને સમવાયી કારણ કહેવામાં આવે છે. તે કાળ, સ્વભાવ, ઉદ્યમ, કર્મ અને નિયતિ છે. કાળ એટલે એ પ્રમાણે વસ્તુ બનવાનો સમય પાક જોઈએ, જેમકે આંબા ગરમીમાં જ ફળે છે, પ્રસૂતિ લગભગ નવ માસે જ થાય છે વિગેરે. કાળ પાડ્યા છતાં ઉદ્યમ–પ્રયત્ન તો કરે જ પડે. બેસી રહેવાથી કાંઈ વળે નહિ અને ત્રીજી વાત એ છે કે વસ્તુસ્વભાવ તેવો હવે જોઈએ. ઘઉં વાવી બાજરાની આશા વ્યર્થ છે. વળી કર્મ એટલે પૂર્વે બાંધેલા કર્માનુસાર જ ફળપ્રાપ્તિ થાય છે અને Page #110 -------------------------------------------------------------------------- ________________ લોક સ્વરૂ૫ ભાવના નિયતિ એ અનાદિ લેકસ્થિતિ છે; અર્થાત્ સર્વાએ જે પ્રમાણે જ્ઞાનમાં દીઠું હોય તેમજ બને છે–તેમાં ફેરફાર થતો નથી. આ પાંચે સમવાયી કારણે એકઠાં થાય ત્યારે કાર્ય બને છે. લેકમાં પ્રત્યેક કાર્ય આ પાંચ કારણેને આધીન રહે છે. એમાં પ્રાધાન્ય કેઈપણ વખતે એક કારણનું હોય છે, બીજા કારણ ગણ હોય છેપરંતુ પાંચે એકી વખતે હાવા જ જોઈએ. આ સંસારમાં કમવૃત પ્રાણી જે નાટક ભજવે છે તેનું વર્ણન શું કરીએ ? એના વિવિધ નાચ એટલે આખી દુનિથાનો ઈતિહાસ. દુનિયામાં બનતે કઈપણ બનાવ લઈએ કે ઐતિહાસિક કેઈ ચરિત્ર વાંચીએ તો તેમાં નાટક સિવાય કાંઈ દેખાશે નહિ. આ આખી દુનિયા રંગભૂમિ છે અને પ્રાણીઓ તેના પાત્ર છે. એમાં વિચિત્ર શરીરે, આકૃતિઓ, સ્વરે, રૂપ, આકાર, ભાષા, સુખ, દુ:ખ, અભિમાન, અભિનિવેશ, કપટ, ચાતુર્ય, ખેદ, મોહ, પ્રેમ, આક્રમણ, આતાપના, કીર્તિ, અપયશ વિગેરે સર્વ બાહ્ય અને આંતરિક ભાવે, દેખા અને આવિશ્નમણે થાય છે તે સર્વ નાટકો છે. ભવપ્રપંચ એટલે સંસારનું નાટક. એને ભજવનારા અને પુગળે. પુગળ પરમાણુમાં ચેતનાશક્તિ ન હોવા છતાં અચિંત્ય શક્તિ હોય છે અને તેમાં તરતમતા પણ હોય છે. આપણી આસપાસ જે રમત ચાલી રહી છે તે નાટક જ છે, આપણે પોતે પણ નાટકનાં પાત્રો જ છીએ અને આ આખું વિશ્વ એ રંગમંડપનાટ્યભૂમિ છે. એમાં પડદા પડે છે, ઉપડે છે અને નાટક પ્રત્યેક જીવ આશ્રયીને અને સમુચ્ચયે નિરંતર ચાલ્યા જ કરે છે. આ નાટકનો તાદશ્ય ખ્યાલ શ્રી સિદ્ધર્ષિગણિએ પિતાના અદ્ભુત ચાતુર્યથી શ્રી ઉપમિતિભવપ્રપંચો કથા ગ્રંથમાં આપે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંત-સુધા૨ન્સ છે. ૭. આ રીતે લેાકસ્વરૂપ વિચારતાં એમાં આત્મ, અનાત્મ વસ્તુના ખ્યાલ થાય છે. જીવ, અજીવના વિવેક થાય છે, સ્વર્ગ, મ, પાતાળના ખ્યાલ થાય છે અને આ અનંત વિશ્વમાં આપણું સ્થાન શું છે ?અને આ જીવ કયાં કયાં જઈ આવ્યા છે? અને કેાના કાના કેવા કેવા સંબધમાં આવ્યા છે? તેના ઊંડા વિચાર થાય છે. અસંખ્યાત યાજના, નિગેાદથી ભરપૂર લેાક, તેમાં પાર વગરની વનસ્પતિઓ, મલાકનુ નાનકડું સ્થાન, તેમાં પણ મનુષ્યની ઉત્પત્તિ તા અઢીદ્વીપમાં જ. નારકાનાં દુ:ખાના ત્રાસ, સ્વર્ગનાં સુખાના આખરે થતા અત અને અનંત કાળથી ચાલી રહેલી ઘટના એ સર્વ વિચારતાં એના અનાદિત્યના અને પેાતાનાં ચારે ગતિમાં ફેરા અને ગમનાંગમનના ખૂબ ખ્યાલ આવશે, અનેક તરંગા ઉઠશે. વિશ્વની વિશાળતા કેવી ? કેટલી ? અને આપણે કાણું ? કયાં ? કયા ખૂણામાં ભરાઈ પડ્યા છીએ ? તે સમજાશે. ૮૬ આવી ભાવના ભાવતાં મનની સ્થિરતા થઇ જશે. જો ભાવનાર જ્ઞાની હશે-વિદ્વાન હશે તે એને આ આખી ઘટના તરફ નિવેદ થઇ આવશે અને પેાતાના મનના ઘેાડાની લગામ એ ખેંચશે. વિશાળ વિશ્વમાં એ તારાએ જોશે, નિરભ્ર આકાશમાં એ ચંદ્ર જોશે અને એની સાથે એનામાં જે કાંઇ મદ હશે તે ગળી જશે. એ અંદર ઉતરી પેાતાની લઘુતા અને કર્મ નું જોર વિચારશે અને છતાં પુરુષાર્થ નુ પ્રામલ્ય પણ સમજશે. એને ઇચ્છા થશે તેા આવા વિશાળ વિશ્વમાંથી પણ તેને અગ્ર ભાગે જવાના પેાતાના માર્ગ એ શેાધી શકશે. આટલું માનસિક સ્વૈય એને પ્રાપ્ત થાય એટલે એને Page #112 -------------------------------------------------------------------------- ________________ લકસ્વરૂપભાવ-ન્ના ૮૭ અધ્યાત્મ સુખની પ્રસૂતિ સાહજિક છે. મનની અસ્થિરતા દૂર થઈ એટલે આત્મા સ્થાને આવી જાય છે. બાહા ભાવ તજી એ અંતરમાં ઉતરે અને ત્યાં એની સ્થિરતા થઈ એટલે એને તત્ત્વનુસંધાન થતાં વખત લાગતો નથી. લેકસ્વરૂપમાં શું વિચારવાનું છે તે હજુ ગેયાષ્ટકમાં કહેવાનું છે. એ રીતે વિચારતાં વિકાસ સત્વર અને સ્પષ્ટ છે. અંદર ઉતરી જવા અત્ર આમંત્રણ છે. વિજ્ઞ–સમજુ પ્રાણી આ નોતરું જરૂર સ્વીકારે. અહી “વિવિભક્તિ” શબ્દ વાપર્યો છે તે ખૂબ સમજવા એગ્ય છે. પૃથક્કરણ–વિવેચન વિવેકપૂર્વક કરવું એ એને આશય છે. લેકસ્વરૂપ સંબંધી અનેક મતભેદ છે. પૃથ્વીના આકાર સંબંધી તકરારે છે. આ ગુંચવણમાં ઉતરવાની અહીં જરૂર નથી. એ માટે સાધનો અને અભ્યાસ સુલબ્ધ પણ નથી, પણ પૃથ્વી અને આકાશ ઘણું વિશાળ છે અને આપણું સ્થાન એમાં તદ્દન નાનું છે એ આપણે વિચારવાનું છે. આ વાતમાં બે મત પડે તેમ નથી. સદાચારી જીવન, ઉચ્ચ ભાવના, માનસધૈર્ય, અધ્યાત્મભૂમિમાં પ્રવેશ અને પ્રવાસ એ સર્વ સુવિદિત વાત છે અને સર્વ કાળમાં આદરણીય છે. આપણે ગમે તેવા મોટા હોઈએ તો પણ અનંત વિશ્વમાં કેવળ અણુમાત્ર છીએ અને આપણે મેક્ષ આપણે આપણા પ્રયત્નવડે જ સાધી શકીએ છીએ. આ સર્વ બીનતકરારી મુદ્દા પકડી લઈ, આપણે વિકાસ જે માગે થાય તે આદરી લે સર્વ દષ્ટિએ એગ્ય છે. આપણે આ દષ્ટિએ એ મુદ્દો પકડી લઈએ. એમાં કઈ કઈ મુદ્દા ખુબ ભવ્ય છે અને ખાસ અંદર ઉતરી જાય તેવા છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ લાકસ્વરૂપ ભાવનાઃ— ગેયાષ્ટક પરિચયઃ— ૧. ઉપરના પરિચયમાં જે લેાકનુ વર્ણન સક્ષેપમાં કર્યું છે તે લેાક શાશ્વત છે; ભૂત, વર્તમાન ને ભવિષ્યમાં એકસ્વરૂપે વનાર છે. એ શાશ્વત ન હાય તેા એની આદિ હાવી ઘટે તેનું કાઈ પ્રમાણુ લક્ષ્ય નથી અને એને બનાવવા પરમાણુ જોઇએ તે ચેતન પદાર્થમાંથી નીકળે તેમ નથી. જો પરમાણુને અનાદિ માનીએ તે વાત અતે અનાદિ ઉપર જ આવે છે. જે લેાનુ' ઉપર વર્ણન કરવામાં આવ્યું છે તે ચર અને અને અચર, જગમ અને સ્થાવર સર્વને ધારણ કરવા સમર્થ છે અને આકારાંતર તથા અવસ્થાંતર ધારણ કરે છે. પ્રત્યેક દ્રવ્યા પેાતાના ધર્મો બજાવે છે અને અન્યથી જુદા રહી એક સાથે કામ કરે છે. આકાશ સર્વને અવકાશ આપે છે. આ લેાકસ્વરૂપને તુ ખૂબ વિચાર. ચર અને અચર સર્વને એળખવા અને પ્રત્યેકના ગુણા અને પર્યાયાને વિચારવા એ અત્ર મુદ્દો છે, આ સર્વ તત્ત્વામાં આકાશને ખરાખર સમજ્યા પછી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને ખાસ સમજવા જરૂરી છે, કારણ કે એનુ દ્રવ્ય તરીકે કેાઇ દર્શનમાં નિરૂપણુ નથી. વિચારવાનુ એ છે કે આકાશ તા અવકાશ આપે, જીવ અને પુગળા ચાલે, પણ એની ગતિ અને સ્થિરતાને નિય ંત્રિત કરનાર કાઇ ન હાય તો સર્વત્ર અવ્યવસ્થા ઊભી થાય. એને ચાક્કસ સ્થાને રાખનાર અને ગતિ તથા સ્થિતિ વખતે એને સહાય કરનાર ઉપરના અને દ્રવ્યે ( ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ) ન હોય તા ફૈખાતા વિશ્વની વ્યવસ્થા કે સ્વરૂપ ન રહે. આ રીતે Page #114 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપ ભાવના દલીલથી પણ એ દ્રવ્યો સમજી શકાય તેવા છે. જેને પરિણામી નિત્યવાદ ન્યાયના ગ્રંથથી ખાસ સમજવા લાયક છે. ૨. ઉપર જે લેકની હકીક્ત રજૂ કરી તે લોક ચારે તરફ અલકથી વિંટાયેલો છે. ચંદ રજજુ ઊંચે અને સાત ઘન રજજુ પ્રમાણ પિંડવાળે લેક પૂરું થાય ત્યારે તેની પછી ફરતે અલેક આવે છે. અલેક એટલે જ્યાં જીવ, ધર્મ, અધર્મ, પુદગળ કે કાળને પ્રવેશ નથી પણ જ્યાં માત્ર આકાશ છે તે પ્રદેશ. અલેકમાં કઈ જીવ જઈ શકતો નથી, કારણ કે ગતિસહાયક ધમસ્તિકાય ત્યાં છે જ નહીં. માત્ર આકાશspace ત્યાં છે અને તે અનંત છે. ત્યાં પુદુગળ પરમાણું પણ નથી. - એ “ક” દીપત છે, કારણ કે એમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય છે અને ખાસ કરીને એમાં ચેતનશક્તિવાળા જીવે છે. વળી એ એટલો વિસ્તારવાળે છે કે એની ગણતરી કરતાં અક્કલ છક્કડ ખાઈ જાય. અસંખ્ય પેજનેની વાત એને ગણનાતીત બનાવે છે. નાનકડા મનુષ્ય લેકમાં પણ અસંખ્ય દ્વીપ–સમુદ્રો છે ત્યાં આખા લોકના માપની ગણતરી કેવી રીતે થાય? આ વિસ્તારવાળા આ લોક છે. લોકની હદ-મર્યાદા પાંચ દ્રવ્યથી થાય છે. લેકમાં પાંચે દ્રવ્ય જરૂર હોય છે. અલેકમાં માત્ર આકાશ છે તે ઉપર જણાવ્યું છે. પાંચમાં એક પણ દ્રવ્ય એછું હોતું નથી. - આ ગાથામાં પાંચ દ્રવ્યની હકીકત કહી અને ઉપર જ (૧) લેકમાં છ દ્રવ્ય બતાવ્યા છે તેમાં અપેક્ષા સમજવાની છે. કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય તરીકે માનતા નથી. કાળના પર્યાય સર્વ કબૂલ કરે છે. દ્રવ્યને ગુણ અને પર્યાય બને તેવા ઘટે. Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ અતીત, અનાગત અનંત સમયે એના પર્યાય છે. આ માટે ચર્ચાને વિષય છે. કાળનું સ્વરૂપ ને વર્તના સર્વ સ્વીકારે છે. એને જુદા દ્રવ્ય તરીકે માનવામાં આવે કે નહિ તે પ્રશ્નમાં આપણે નહિ ઉતરીએ. લેકમાં કાળ વતે છે, અલોકમાં કાળ વર્તતો નથી. આ સંબંધમાં બે મત નથી. સમજવાની વાત એ છે કે એ લોકનું માન ગણત્રીથી અતિક્રાન્ત હોવા છતાં એની સીમા-મર્યાદા સુઘટિત છે. આવા અપાર અભુત લેકરૂપ વિશ્વને વિચાર કરો. અનંત આકાશ સામે જોઈ તારા, ગ્રહ, ચંદ્રવિગેરેને વિચાર કરી વિશ્વની વિશાળતા વિચારવી અને એના વિસ્તારને ખ્યાલ કર. ૩. વૈદ રજજુ લાંબે લેક આકાશમાં રહેલો છે. એ આકાશના અસંખ્ય પ્રદેશ છે. જેનાથી નાને ભાગ ન થઈ શકે તેવા વિભાગને પ્રદેશ કહે છે. આકાશપ્રદેશની સંખ્યા “અસંખ્ય” છે. અસંખ્યને ખ્યાલ ચોથા કર્મગ્રંથમાં વિસ્તારથી શ્રીદેવેંદ્રસૂરિએ ચાર પાલાની કલ્પના કરીને આવ્યો છે. તીર્થકર કે સામાન્ય કેવળી (જિનેશ્વર અથવા જિન) કેટલીક વાર મેક્ષ જવા પહેલાં કેવળી સમુદઘાત કરે છે. એમાં આઠ સમય લાગે છે. એથી ઘણાં કર્મો ખરી જાય છે. પ્રત્યેક આત્માના પ્રદેશ અસંખ્ય છે અને તેની કુલ સંખ્યા લોકાકાશના પ્રદેશ જેટલી છે. કેવળી ઉપર જણાવ્યું તે સમુદ્રઘાત કરે ત્યારે લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર પિતાને એક એક આત્મપ્રદેશ સ્થાપન કરે છે. પહેલે સમયે એ દંડ કરે છે, બીજે સમયે કપાટ કરે છે, ત્રીજે સમયે મંથાન કરે છે અને ચોથે સમયે આંતરા પૂરે છે. ચોથા સમયે તે સર્વ Page #116 -------------------------------------------------------------------------- ________________ લેક સ્વરૂપ-ભાવના 懷 લોકપ્રદેશને સ્પર્શે છે અને તે વખતે આત્મા મહા સમુદ્ધાત કરી અનેક કર્મીને ખેરવી નાખે છે. આ અતિ અગત્યના સમયે પ્રત્યેક આકાશપ્રદેશને જિનના આત્મા સ્પર્શે છે. પછી તુરત એ ક્રિયા સહરી લે છે. સમુદ્દાત પ્રકરણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ( ૩૬મા પદ્મ ) માંથી વાંચવા યાગ્ય છે. એ આત્માની અદ્ભુત વીય શક્તિ બતાવે છે. પ્રાણીઓ-જીવાની અનેક ક્રિયાનું એ લોક મદિર છે. એ અણુ ભેગા થાય ત્યારે દ્વચક, ત્રણ અણુ ભેગા મળે ત્યારે ગૃણુક, એમ અનંત અણુ મળે ત્યારે અનતાણુક સ્કંધ થાય છે. પ્રત્યેક અણુ છૂટા હૈાય ત્યારે અણુ કહેવાય, સ્કંધને લાગેલો હોય ત્યારે પ્રદેશ કહેવાય. પ્રત્યેક અણુમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શી હોય છે. અણુની શક્તિ પણ અનંત છે. એ અધેાલાકને છેડેથી ઉપર સિદ્ધસ્થાન સુધી એક સમયમાં જઇ શકે છે. એને પર્યાય--પલટન ભાવ હાય છે. એ સર્વ ફેરફારો અને ચમત્કારો લેાકમાં થાય છે અને તેથી એ સર્વ વિવિધ ક્રિયાનુ મંદિર લોક કહેવાય છે. જીવના પાંચાની વાત તેા શી કરવી ? જેટલાં રૂપે દેખાય છે, જેટલાં આકારા દેખાય છે તે સર્વ પર્યાય છે અને પુદ્ગળનાં પર્યાયા પણુ પાર વગરનાં છે. જીવ પુગળ સયેાગજન્ય પાંચાને પણ પાર નથી. આખી વિશ્વરચના, તેના ફેરફારો, તેમાં પ્રત્યેક પ્રાણી અને પરમાણુમાં થતી હાનિવૃદ્ધિ એને લઈને મહાન નાચ ચાલી રહ્યો છે—તેનું મહા માયામદિર આ લાક છે. ૪, ‘લેાક ’ એ રીતે પાંચ અસ્તિકાય ( ધર્માસ્તિકાય, Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી.શાંતસુધાર્બ્સ અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય) રૂપ છે, એટલે એના આખા નિરવશેષ ભાગમાં સર્વત્ર પાંચ અસ્તિકાય છે અને એ સામાન્ય. નજરે જોઇએ તે એકરૂપ છે, એક સરખા છે; છતાં પુગળાએ એમાં અનેક વિવ કર્યા છે. પુદ્ગળ અને જીવા ખન્નેએ મળીને એનાં અનેક ફેર*ારા—વિભાગેા બનાવ્યા છે. પુદ્ગળ પરમાણુનાં સ્કધા એને અનેક રૂપે આપે છે. ર વિવવાદ દનશાસ્ત્રના અગત્યના વિભાગ છે. વેદાંતીએનુ કહેવુ એમ છે કે જગત્ બ્રહ્મમય છે અને એનાં જે જુદાં જુદાં રૂપા દેખાય છે તે અવિદ્યાના પરિણામે દેખાય છે. એ માયા છે અને અજ્ઞાનજનિત ભ્રમ છે. વસ્તુત: બ્રહ્મ સિવાય કાઇ સત નથી. વિદ્યાથી એ અજ્ઞાન ( અવિદ્યા ) ના નાશ થાય ત્યારે એક બ્રહ્મનું જ્ઞાન થાય છે. જૈન તત્ત્વજ્ઞાન જીવ અને જડના ભેદ સ્વીકારે છે. વૈરાગ્ય માટે એ પૈાલિક પદાર્થોની અસ્થિરતા જરૂર કહે, એનાં વિવત પર એ નિવેદ્યની પરિપાટીએ રચે, છતાં મૂળ દ્રવ્ય તરીકે આત્મા અને પુદ્ગળને પૃથક્ સમજે છે. આ શાસ્ત્રીય વિષય ખૂબ ચર્ચીને સમજવા યેાગ્ય છે. પુરુષ અને પ્રકૃતિના ભેદ સમજવા પ્રયત્ન કરવા. આપણે આ દાનિક ચર્ચામાં નહિ ઉતરીએ. પુદ્ગળ સયેાગે કેવા કેવા વિવર્તા—ફેરફારા દેખાય છે તે સમજી, તેના લાભ સંસાર પરની વાસના એછી કરવામાં લઇએ. આખા વિશ્વની નજરે જોતાં એ લાક કેાઇ જગ્યાએ સાનાના શિખરાથી ઉન્નત થયેલા દેખાય છે અને કાઇ Page #118 -------------------------------------------------------------------------- ________________ લેાકૅસ્વરૂપભાવના ૯૩ જગ્યાએ ઊંડા લચકર ખાડાવાળા દેખાય છે. મેાટા પર્વતને દૂરથી જોવામાં આવે તે પ્રભાતે જાણે તેનાં શિખરા સાનાનાં હાય તેવુ દેખાય છે. પીળી માટીને લઈને કેટલાક પત સુવર્ણ રગના દેખાય છે. દંતકથામાં અનેક પર્વતા સેાનાના કહેવાય છે. કેાઈ સ્થાનકે લેાક ઊંડા ખાડાવાળા હાય છે. મત્ય લેાકમાં ખાડાવાળા અનેક પ્રદેશેા છે. અધેાલોકમાં તા પાર વગ રના ખાડાઓ છે. મતલબ લોકનાં સ્થાનકેા કાઇ જગ્યાએ આકષ ક હાય છે અને કોઇ જગ્યાએ અતિ બિભત્સ અને કાઇ કોઇ જગ્યાએ ભયાનક હાય છે. ૫. એ લાક કેાઇ જગ્યાએ દેવતાઓનાં મણિમ ંદિરેથી વિભૂષિત હૈાય છે. ભુવનપતિના ભવના, વ્યંતરના નગરા અને વૈમાનિક દેવાનાં વિમાનાનાં વણૅ ના વાંચતાં આનંદ થાય તેવું છે. એમાં રત્નની ભીંતા અને નીલરત્નમય ભૂમિ, ભૂમિના સ્વયં પ્રકાશ અને ક્રીડાસ્થાને એટલાં સુંદર શબ્દોમાં વણુ વેલાં છે કે વાંચતાં એક જાતનું સુખ ઉત્પન્ન થાય છે. મત્યુ લોકમાં પણ મેટાં રાજભુવને વૈભવ અને સંપદાથી ભરપૂર હાય છે. મેટા રાજ્યમહેલા, અકીંગહામ પેલેસ કે કેસરના વિલાસસ્થાના અનેક પ્રકારના સાજ સાથે ગેાઠવાયલા હાય છે. આગ્રા અને દિલ્લીના ઐતિહાસિક સ્થાનો કે વર્તમાન રાજધાનીનાં શહેરાના ખુંગલા, વાડી, ઉપવના અને ઉદિત ઉદિત રૂપવાન મનાવે છે. કાઈ સ્થાનકે એ ભયંકર નરકસ્થાનરૂપ હાય છે. એના વજ્રમય કાંટા, એની લેાહીની નદીએ, એની ભયંકર ભૂમિએ, એની શીત જગ્યાએ, એની ઉષ્ણુ જગ્યાએ વર્ણન વાંચતાં Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંન્ત સુધારસ કમકમાટી છૂટે એવાં અનેક સ્થાનેા અધેાલેાકમાં ઠેકાણે ઠેકાણે છે. આ પૃથ્વી પર પણ ભય કર સ્થાના અનેક હેાય છે. એ જોતાં મનમાં ગ્લાનિ અને કેટલીક વાર ભય જરૂર થાય છે. કહેવાની મતલમ એ છે કે, આ લેાકનાં સ્થાના અનેક પ્રકારનાં છે અને અનેક પ્રકારની શુભ અશુભ લાગણી ઊભી કરનારા છે. આનંદ, પ્રશંસા, શાક, વિષાદ, ભય સ્થાનપરત્વે થાય છે એ સહજ સમજાય તેવી હકીકત છે. ૪ ૬. એ લાકમાં કેાઇ જગ્યાએ ઉત્સવ ચાલી રહેલા હોય છે, કોઇ જગ્યાએ વાજા વાગતાં હાય છે, કેાઇ જગ્યાએ નાચરંગ ઉડતા હાય છે, કેાઈ જગ્યાએ નાટક સિનેમા જામ્યા હાય છે, કાઇ સ્થાનકે સુંદર પકવાન્ન પીરસાતા હાય છે, કાઇ જગ્યાએ ‘હુરે હુરે’ના પાકાર ચાલતાં હાય છે, કેાઈ જગ્યાએ ઉજાણી– જ્યાફતા મચી રહી હાય છે, કઇ જગ્યાએં સમય વરતે સમયેા’ મેલાતા હાય છે, કેાઇ જગ્યાએ તાળીઓના ગડગડાટ ઉઠતા હાય છે. એવી રીતે અનેક આનંદ જયમંગળ ઉચ્ચારના ચિત્રા રજૂ કરી શકાય એવા પ્રસગેાથી લેાક ગાજી રહ્યો હાય છે. કોઇ જગ્યાએ છાતી પર અસહ્ય છાજીયા લેવાતાં હાય છે, કાઇ જગ્યાએ રડાપીટ ચાલતી હૈાય છે, કેાઈ જગ્યાએ નિ:સાસા નખાતા હોય છે, કાઇ જગ્યાએ ફાંસીએ દેવાતી હાય છે, કેાઇ જગ્યાએ મારામારીમાં લેહીના રેલા કે નદીએ ચાલતી હાય છે, કાઇ જગ્યાએ ખાટકીએ જીવાનાં ગળાં પર છરી ચલાવતા હાય છે, કાઇ રાગની પીડાથી કકળાટ કરતા હાય છે, કેાઇ વિયેાગની જ્વાલામાં આંતરશેાકથી મળી—ઝળી જતા હાય છે, કેાઇ જગ્યાએ જીવે પર કરવત ચાલતી હાય છે, Page #120 -------------------------------------------------------------------------- ________________ લેશ્વસ્વરૂ૫ ભાવગ્ના ૯૫ કોઈ સ્થાને હાડકાં ભાંગી જતાં હોય છે, કેઈ સ્થાનકે ચાબખાપણ પડતાં હોય છે અને આવાં અપરંપાર દુઃખ, ગ્લાનિ શોક, સંતાપ તેમજ વિષાદથી ભરપૂર સ્થાનકો હેાય છે. મુંબઈ જેવા શહેરમાં મરણની ઠાઠડીની પડખે મોટા વરઘોડા જોવામાં આવે છે અને એક જ માળામાં મરણના છાજીઆ ગવાતાં હોય ત્યાં થોડી ઓરડી પછી લગ્નના ગીત ગવાતાં સંભળાય છે. ભર્તુહરિ કહે છે કે “કઈ જગ્યાએ વીણાના અવાજ અને કોઈ જગ્યાએ હાહાકાર રુદન, કઈ જગ્યાએ વિદ્વાનોની ચર્ચા અને કોઈ જગ્યાએ દારૂના પીઠાને મસ્ત કલહ તે કઈ જગ્યાએ રમ્ય સ્ત્રી અને કોઈ સ્થાને અતિ કદરૂપી સ્ત્રીઆવું આવું જોતાં સમજ પડતી નથી કે આ સંસાર તે વિષમય છે કે અમૃતમય છે!” આ સર્વ ભાવો લેકમાં દેખાય છે. એમાં નારકોના ત્રાસ ઉમેરીએ એટલે વર્ણન વધારે ગંભીર બને છે. આવા અનેક પરસ્પર વિરુદ્ધ દેખાવોથી ભરપૂર આ લેક છે. ૭. ઉપરની હકીકતમાં કાંઈ નવીન નથી. સર્વ પ્રાણીઓને આવા અનેક ભાવોને અને અનેક સ્થાને અનેક વાર પરિચય થયેલો છે. અનાદિ કાળથી આ જીવ–પ્રત્યેક સંસારી જીવ રખડ્યા કરે છે. એ એક સ્થાનકે ઉત્પન્ન થઈ ત્યાં ઘરબાર વસાવે છે, શરીરને પિતાનું માને છે, મનુષ્ય હોય તે છોકરા, હૈયા, કુટુંબ-કબિલાવાળે થાય છે અને પાછો મમત્વ છોડીને (ખુશીથી અને ઘણુંખરું પરાણે ) વળી બીજે ઘરબાર જમાવે છે. શરીરને તો એ પિતાનું જ ગણે છે. શાસ્ત્રવિદે કહે છે કે “ એવી કઈ જાતિ નથી, એવી કઈ યોનિ નથી, એવું કે સ્થાન નથી કે એવું કોઈ કુળ નથી જ્યાં આ જીવ અનેક Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી શાંતસુબ્બારસ વાર જપે ન હોય કે અનંત વાર મરણ પામ્યું ન હોય.” આવી રીતે જન્મ-મરણના ચકકરે ચઢેલા સંસારમાં ફરતા સર્વ પ્રાણીઓને આ લેકને, તેના સ્થાનને, તેના ભાવને અને તેના હર્ષ વિષાદને ચિરકાળથી અનેક વખત પરિચય થયેલો છે. એણે સર્વ સ્થાનમાં આંટા માર્યા છે, એણે સર્વ નદીનાં પાણી પીધાં છે, એ પર્વતે પર્વત અને જંગલે જંગલ રખડ્યો છે, એણે પારવગરના ભાગે ભેગવ્યા છે, એણે ઠંડી ગરમીનાં અપાર દુઃખે સહન કર્યા છે, એણે પરાધીનતાએ ભૂખતરસ સહ્યાં છે, એણે માણવામાં બાકી રાખી નથી અને રડવામાં પણ બાકી રાખી નથી. ૮. હવે જો આ આંટા મારવાથી થાક્યા હો, હવે તમને એ આંટા મારવામાં દુઃખ જણાતું હોય, જે તમને એ ચક્રપરિભ્રમણને કંટાળો આવ્યો હોય તે તમારા રસ્તા બદલો, તમે તમારા આદર્શો ફેરવી નાખો અને તમારી ચર્ચાની આખી દિશા બદલી નાખે. તમે અત્યાર સુધી ભૂલ્યા, પરને પોતાનું માન્યું, થોડા વખતનાં વાસને ઘરનાં ઘર માન્યા અને પંખીના મેળાને કુટુંબ માન્યું. તમારે જવું છે કલકત્તે અને તમે રસ્તે લીધો છે મદ્રાસને. આ વાત નભે નહિ, આમાં કાંઈ તમારા આંટા બંધ થાય નહિ અને આમાં કાંઈ સાચે માર્ગ સાંપડે નહિ. જે તમારે એ પરિભ્રમણનો છેડો લાવવો હોય તે તમારા આદર્શ તરીકે જિનેશ્વર દેવનું સ્થાપન કરે. એમને નમે એટલે એને તમારા હૃદયચક્ષુ સન્મુખ રાખે. એમણે માર્ગ પર ચડી પિતાનો રસ્તે શેળે છે અને તે આદશે તમે ચાલશે Page #122 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂ૫ભાવના ૯૭ તે તમારા રસ્તા સુધરી જશે. પ્રણામ કરવામાં બે વાત છે એક આદર્શ તરીકે તેમને સ્વીકાર અને બીજું તેમના બતાવેલા માર્ગે વહન. એ ભગવંતે શાંતસુધારસના પાનનું દાન કરીને અનેક પ્રાણુંઓને રક્ષણ આપ્યું છે. જે પ્રાણીઓ શાંતસુધારસના પાનનું દાન ઝીલે છે, જે ભગવાનના એ અતિ શાંત ઝરણાને ઝીલવાને વિનય કરે છે તે પ્રાણ આ રખડપટ્ટીથી બચી ગયા છે, એવા અનેક પ્રાણીના દાખલાઓ નોંધાઈ ગયેલા છે. તમને પણ એ ઈચ્છા થઈ હોય અને તમે ઉપર નીચે અને આડાઅવળા આંટા મારવાથી થાક્યા હો તો આદર્શ બદલી નાખો અને શાંતરસના પાનને વિનય કરી આનંદ કરે. આખા લોકનો વિચાર કરશે તો જરૂરી વિનય પ્રાપ્ત થઈ જશે અને એક વાર એ માગે ચડી ગયા તે પછી કાર્યસિદ્ધિ થઈ જશે. લેકસ્વરૂપ” ભાવના એટલી વિશાળ છે કે એના અંતરમાં બાકીની સર્વ ભાવનાનો સમાવેશ થઈ જાય. આ જીવનમાં જે અનિત્યતાદિ ભાવે વિચારવા એગ્ય છે તે સર્વ લોકમાં જ બને છે. એ રીતે આ ભાવના સર્વતે વિશાળ છે. - લેક અને અલકનું સ્વરૂપ વિચારીને પછી લેકની અંદર ઉતરી જવાથી આ ભાવનાનું રહસ્ય પ્રાપ્ત થાય એ રીતે લોકનું સ્વરૂપ “પરિચય ” માં વર્ણવવા પ્રયત્ન થયો છે. સામાન્ય રીતે આ ગણિતાનુગનો વિષય છે. એને માટે ખાસ લેકનાલિદ્રાત્રિશિકા પ્રકરણ છે. તદુપરાંત બૃહત્ સંગ્ર Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારાસ હણિ, ક્ષેત્રસમાસ આદિ પ્રકરણે અને સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ સૂત્ર ગ્રંથ છે. એ ઉપરાંત અનેક ગ્રંથોમાં કાલોકનું સ્વરૂપ બતાવ્યું છે. એ સ્વરૂપ એ ગ્રંથથી સમજી લેવું. આ યુગમાં ભેગેનિક બાબતોને મેળ ખાતા નથી. તેમાં આપણે અ૯પ અભ્યાસ, સાધનોની અલ્પતા અને એ વિષયની શોધખોળની અપેચ્છા મુખ્ય કારણ છે. એ વિષયની ચર્ચામાં આપણે નહિ ઉતરીએ. એ ઘણું વિશાળ વિષય છે. એક ખગ્રાસસૂર્યગ્રહણ જેવા જે દેશે લાખે રૂપિયા ખરચી શકે અને જેને ત્યાં અનેક સાધનસંપન્ન મહાન વેધશાળાઓ હોય તે એવા વિષય પર વિચાર કરવા યોગ્ય ગણાય. આપણે તો હજુ એ વિષયની બારાક્ષરી શિખવામાં છીએ. આપણે તો અહીં જે સ્વરૂપ બતાવ્યું છે તે સમજવા પૂરતો પ્રયાસ કરવાની જરૂર છે. એને મેળ મેળવવા અભ્યાસીઓ જરૂર પ્રયાસ કરશે એવી આશા રાખી, આપણે તે એની ભાવના કેવી રીતે ભાવવી અને તે દ્વારા આપણે વિકાસ કેવી રીતે સાધવે તે પ્રાસંગિક વિષય વિચારીએ. આ ગ્રંથને ઉદ્દેશ શાંતરસની રેલછેલ કરવાનું છે તે આપણે કદી ન વિસરીએ. અન્ય ચર્ચાને આ ગ્રંથમાં સ્થાન નથી. લોકની વિશાળતા, એમાં રહેલા અનંત છે, તેમાં રહેલા તિર્યશ્લોકનું તદ્દન નાનું સ્થાન, એવા નાના તિય (મર્ય) લોકમાં અસંખ્ય દ્વીપસમુદ્ર, એમાં સર્વથી નાને જબદ્વીપ, એના ૧૯૦ મે ભાગે ભરતક્ષેત્ર, તેમાં છ ખંડ, તેનો પણ નાને ભાગ અને તેના એક વિભાગમાં આપણી પાસે સે, બસ કે બે ચાર હજાર વાર જમીન હોય એની ખાતર આપણે શું શું કરીએ છીએ ? એના ઝગડા, એના હકકોના સવાલ, એની હદની તકરાર અને એની માલીકીની પંચાતે–આ સર્વ શેભતી વાત છે ? Page #124 -------------------------------------------------------------------------- ________________ લેન્ક સ્વરૂપ ભાવના એ ઘટે છે? અને એ કેને માટે? કેટલા વર્ષને માટે ? અને છતાં ચારે તરફ જોઈએ તે નાનામાં નાની માલિકીની ભાંજગડે અને ગુંચવણેને પાર નથી અને મારું-તારું કરવામાં આપણું નાની જિંદગી પૂરી થઈ જાય છે અને છેવટે ઉઘાડેખાલી હાથે ચાલ્યા જવું પડે છે ત્યારે એ સર્વ માલેકી, હક્કો, કબજાઓ અને વેરઝેર અહીં રહી જાય છે. એ રીતે અનેકને મૂકી જતાં જયાં અને આપણે પણ જરૂર જવું છે, છતાં અધ્યાસ છૂટતો નથી અને પ્રસંગ આવે ત્યારે આપણે પણ બાંહા ચઢાવી ટટ્ટાર થઈ જઈએ છીએ, એ વાતની ના પડાય તેમ નથી. આ સર્વ રમત કઈ જાતની છે તે ખાસ વિચારવા છે. ઉપાધ્યાયશ્રીએ આખી ભાવનાનું રહસ્ય બહુ યુક્તિસર બતાવ્યું છે. એના બે સ્થાન મુખ્ય છે. પરિચયમાં આ (૭) લેક અને અષ્ટકની છેલ્લી પાંચ ગાથાઓ. પ્રથમ મુ એ છે કે સમજુ માણસ–વિશિષ્ટ જ્ઞાનવાળે પ્રાણી આ લોકભાવના ભાવે તે એને માનસāય પ્રાપ્ત થાય છે. આ કેમ બને ? લેકપુરુષ એ કાંઈ ચિત્ર નથી, એ તો ખ્યાલ આપવા માટે તૈયાર કરેલ ચિત્ર છે, પુરુષાકાર છે; પણ એ લેક નાનો નથી. એની લંબાઈ પહેળાઈને ખ્યાલ બરાબર કરવામાં આવે અને એની ઊંચાઈ વિચારવામાં આવે તો અક્કલ છક્કડ ખાઈ જાય તેમ છે. એ લેક, એનાં સ્થાને, એમાંનાં જીવે, એનાં જંગલે, એનાં શીત પ્રદેશે, એનાં ઉષ્ણ પ્રદેશે, એનાં વૈભવ, એનાં દુઃખે, એનાં કારાવાસ, એનાં રાજભુવને, એનાં માળે, એની નદીઓ, એનાં સરેવરે, એનાં પર્વતે, એનાં જળચરે, એનાં સ્થળચરે, એનાં ખેચરે, એના સર્પો, એની વનસ્પતિ ઈત્યાદિ સર્વને વિચાર કરતાં અક્કલ હાથમાં રહે તેમ નથી. એની વિચારણા કરવામાં ખાસ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી શાંતસુધારસ નિગદનું સ્વરૂપ અને તેમાં રહેતાં જીવની અનંતતાનો ખ્યાલ આવે ત્યારે આકાશની અનંતતા અને જીવસંખ્યાની અનંતતાને કયાસ કરી શકાય છે. અસંખ્ય આકાશપ્રદેશને અવગાહી એક ગેળે રહે અને એવા અસંખ્ય ગોળા પૈકી એકેક ગેળામાં અસંખ્ય નિગદ રહે અને અકેક નિગદમાં અનંત જી રહે. એને ખ્યાલ કરતાં એને કોઈ સ્થાનકે આપણે ભરાઈ પડ્યા હોઈએ તે આપણું શી દશા થાય? તે વિચારવા જેવું છે. આ અનેક થાનનો વિચાર કરતાં મનમાં જે અસ્થિરતા હોય છે અને થોડા વખતમાં આ મેળવું ? કે આ ખાઉં? પણે જઉં ? કે આમ દેડું? એવા એવા અવ્યવસ્થિત વિચારો આવતા હોય તે દૂર થઈ જાય છે અને મનમાં એક પ્રકારની સ્થિરતા આવતી જાય છે. અતિ વિશાળ ચાદ રાજકમાં પિતાના સ્થાનની અ૯પતા મેટા માંધાતાને પણ મૂંઝવી નાખે તેમ છે, તો તું તે કોણ? તારી ગણતરી શી? તારું સ્થાન કેટલું નાનું? અને વિશ્વના કયા ખૂણામાં આવ્યું છે ? આવી વિચારથિરતા. થતાં અધ્યાત્મ સુખની પ્રસૂતિ થાય છે અને એ સુખને આનંદ અજબ છે, એ મનોરાજ્ય અને ખાં છે, એની વૈભવસંપત્તિ અલોકિક છે. ઉપાધ્યાયજીને આ ભાવના રસ પ્રથમ દષ્ટિએ જ અતિ આકર્ષક છે, તન્મય કરી દે તેવું છે અને અતિ પ્રાઢ ભાષામાં ચિતરાયે છે. એમને બીજો પ્રવાહ જીવ અને પુદગળના સંબંધથી થતા વિવર્સોને છે. એ પ્રસંગ અતિ પ્રાસાદિક છે. આ લોકના વિવિધ આકારે બતાવી, તેની રમણીયતા અને તેની બીભત્સતા બને બરાબર બતાવેલ છે. ત્યારપછી એનાં અનેક સ્થાનકે એ દેખાતી વિચિત્રતા હૃદયને દ્રવિત કરી દે તેવી છે. આપણે સંસા Page #126 -------------------------------------------------------------------------- ________________ લાક સ્વરૂપભાવના ૧૦૧ રમાં ફરનારા છીએ અને અહીં મનુષ્યલોકમાં જે વૈવિધ્ય જોઇએ છીએ તે આપણુને નમાવી દે અને વિચારમાં નાખી દે તેવું છે. માત્ર યુવાનીની મસ્તીમાં તણાઇ ન જઈએ અને વસ્તુસ્વરૂપ જોવાને અભ્યાસ પાડીએ તે અહીં પારવગરનાં પ્રસંગા નજરે પડે તેમ છે. જો એવા પ્રસગેાનાં પત્રક ભરીએ તા આવા અનેક ગ્રંથા ભરાઇ જાય. પણ એ બીનજરૂરી છે, કારણ કે આપણા દરરેાજના અનુભવના એ વિષય છે. જીવને કદાચ દેવસુખ લલચાવનારા લાગે, પણ અંતે એને છેડા આવે ત્યારે માથાં પછાડવાં પડે છે એ સમજ્યા માદ જો સુજ્ઞ હાય તા તેને પણ વાંછે નહિ. મનુષ્યનાં સુખા કેવાં છે, તે તા આપણે જોઇએ છીએ. વાસ્તવિક સુખી માણસ શેાધ્યા જડે તેમ નથી અને બહારથી સુખી દેખાતાને સુખી માનવા એના જેવી બીજી કેાઈ ભૂલ નથી, કદાચ સહજ વૈભવ મળી ગયેા હાય તેા તે પશુ એટલાં ઘેાડાં વર્ષ માટે છે કે અન ંત કાળની ગણનામાં તેને તેા તદ્ન ખાજુએ જ મૂકી દેવાય. નારકીનાં દુ:ખાનું વર્ણન કરતાં ત્રાસ ઉપજે છે. એ પર વિવેચનની પણ હવે જરૂર નથી. તિય ચ પંચેન્દ્રિયની પરાધીનતા અને માકીની ચારે ઇંદ્રિયવાળા જીવાનુ અજ્ઞાન વિચારતાં એક પણ એવુ સ્થાન જડે તેવું નથી કે જ્યાં પ્રાણી ઇચ્છા ધરી, હાંશ રાખી રહેવા મન કરે. આવા આ લાક છે! એની ભાવના ભાવવા માટે પ્રથમ એનું સંસ્થાન વિચારવું. આકાશને આધારે તનુવાત રહે છે તેને આધારે ઘનવાત રહે છે, ઘનવાતને આધારે ઘનેાધિ છે અને તેને આધારે પૃથ્વી રહે છે. પૃથ્વીને આધારે ત્રસ સ્થાવર જીવા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી શાંતસુધારસ અને જીવને આધારે શરીર, શરીર પૈકી એક કામણ શરીર, કાર્પણ શરીર એટલે કર્મોને સમૂહ. લોકની આ પ્રમાણે સ્થિતિ છે. એની પહોળાઈની દષ્ટિએ એ નીચેથી ઉપર ચડતાં એક એક આકાશપ્રદેશ ઓછો થતો આવે છે. એના પૃથ્વી પરના યુગલિક ક્ષેત્રો ને અંતરીપ સુંદર હોય છે. એની કર્મભૂમિ તથા અકર્મભૂમિ વિવક્ષિત છે. એના અસંખ્ય દ્વીપ સમુદ્ર પૈકી આઠમા નંદીશ્વર દ્વીપનાં મહેન્સ જેવા મન થઈ જાય તેવું છે અને એનો છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર અર્ધા રાજને રેકીને રહેલો છે. ઉપર જ્યોતિશ્ચક આવે છે. બાર દેવલોકના વૈભવ, સામાનિક દેવોની અદ્ધિ, દેવભૂમિની વિશાળતા, રૈવેયકના સુખી દે, લોકાંતિકના દેવે અહીં આવી તીર્થાધિરાજને તીર્થ પ્રવતાવવા વિજ્ઞપ્તિ કરે છે તે અને વૈમાનિક દેવને માનસિક આનંદ, સર્વાર્થસિદ્ધના દેવોની સુખશા, કેવળી ભગવાનને તેઓનાથી થતી મનવડે પૃચ્છા-એ સર્વને વિચાર કરવાનો છે. એ સર્વના મૌલિસ્થાને રહેલા સિદ્ધના અનંત અવ્યાબાધ સુખનું તથા સિદ્ધશિલાનું વિભાવન કરતાં ચિત્ત સ્થિર થઈ જાય તેમ છે, આમા અનુપમ દશા અનુભવે તેમ છે અને પરમ અધ્યાત્મ શાંતિનો અહીં સાક્ષાત્કાર થાય છે. આ રીતે તે સ્થાનનું વિભાવન કરવું. તે તે સ્થાનમાં વર્તતા ભાવનો વિચાર કરતાં લોકની વિશાળતા બરાબર મને મંદિરમાં જામી જાય છે. એમાં હાસ્ય ને શંગાર રસ વધારે છે કે એમાં કરુણુ, બીભત્સ અને રૈદ્ર રસ વધારે છે? તેને અત્ર વિભાગ પાડે. એવિવેચન કરતાં જે સંસાર ઉપર કાંઈ પણ આસક્તિ ઓછી થાય તે પછી વિચાર આવશે Page #128 -------------------------------------------------------------------------- ________________ લેન્કસ્વરૂ૫ભાવન્ના ૧૦૩ કે આ રખડપાટે ક્યાં સુધી ચલાવ્યા કરે છે? આ રખડપાટાનું સ્વરૂપ જ્યાં સુધી સમજવામાં ન આવ્યું ત્યાં સુધી તે ગમે તેમ ચલાવ્યું, પણ હજુયે એમ ને એમ ચલાવવું છે કે રસ્તા ફેરવો છે? એ આ ભાવનાને કેંદ્રસ્થ વિચાર છે. જે ચકજમણનો કંટાળો આવ્યો હોય, જે નિગદની સ્થિતિથી ત્રાસ થયે હોય, અનંત ભવોમાં બહારના કેઈએ જાણ્યા કે ભેગ વ્યા કે સંધ્યા નથી એવા અનંતા અપ્રસિદ્ધ ભવો કર્યા છે એ વાત હૃદયમાં બેઠી હોય તે હવે કાંઈક ચેતો, અને ચેતીને કાંઈક એવું કરો કે જેથી તમારે માર્ગ સીધો અને સાધ્યસન્મુખ થઈ જાય. હજુ આંટા માર્યા જ કરવા હોય તો તે સવાલ રહેતો જ નથી, બાકી દશા ફરી હોય અથવા ફેરવવા ચગ્ય છે એમ લાગ્યું હોય તો અત્યારની હાયવરાળનો હવે છેડે લાવો. કર્મથી ઘેરાયેલા આત્માને પણ પુરુષાર્થ શક્ય છે, એ અનંત શક્તિને ધણી છે અને જ્યારે તે જાગે ત્યારે તે કર્મના ભુક્કા કરી નાખે એવી અમેઘ શક્તિ નિસર્ગિક રીતે એનામાં ભરેલી છે એ વાત અંદર બરાબર જામવી જોઈએ અને જાણ્યા પછી નિર્બળ થઈ બેસી રહેવું ન જોઈએ. એ તો તજવી ત્યારે એક એક શું તજવી? આ ભાવ મનમાં હોય અને ચેતનજી ઉઠે ત્યારે એ ખેળથી ભરેલો દેહ જોતો નથી કે સ્નાન પૂરું કરવાની રાહ જેતા નથી. એ ભડવીર છે, લોકાગ્રે પહોંચવાની શક્તિથી સંપન્ન છે અને અનંત તેજને ધણું છે. એ જાગે એટલે પુણ્ય પ્રભાવ જાગે, એ ઉઠ્યો એટલે રસ્તો સાંપડ્યો, એ ચાલે એટલે વિકાસ, વિકાસ અને વિકાસ જ થાય. માત્ર એની દોરવણી સમ્યગ પ્રકારની હોવી જોઈએ અને એને પ્રગ રાગદ્વેષ પર વિજય મેળવવાની ભાવનાથી થયેલો હે જોઈએ. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીષ્ણાંતસુધારસ આંતરવૃત્તિએ જ્યારે એને સાચે અંતરત્યાગ સૂઝશે ત્યારે આ આંટા મારવા એને ગમશે નહિ, એને પુદગળભાવ પર પ્રેમ થશે નહિ, એને કષાય કરવામાં હીણપત લાગશે, એને સગુણેનું વ્યસન થશે અને એ વિશ્વ ઐક્ય સમજી જેટલાને બને તેટલાને સાથે લઈ સાધ્ય તરફ પ્રયાણ કરી જશે. આ રીતે લોકભાવના અતિ વિશાળ છે. એના અંતરમાં સર્વભાવનાને સમાવેશ કરી શકાય છે. એના અંતરમાં સૃષ્ટિ. ક7ની ચર્ચા શાંત ભાવે થાય છે. એનાં પાંચ સમવાયી કારણે સમજાય, જૈન ધર્મ—દર્શન કર્મપ્રધાન છે કે પુરુષાર્થપ્રધાન છે? એની વિવેચના થાય, ષડુ–દ્રવ્યનું સ્વરૂપ અનેક દષ્ટિએ વિચારાય અને વિવવિશાળતા વિચારી માનસસ્થયના પ્રસંગે એનાથી મેળવાય તે અધ્યાત્મશાંતિમાં એનું પર્યવસાન થાય. આ વિચારણા–ભાવના એ શાંતસુધારસપાન છે. એ અમૃત વિરલ છે, પણ મળે ત્યારે અપ્રતિમ આત્મત્કર્ષ દેનાર છે. એમાં અંતરઆત્મા પ્રસન્ન થઈ પ્રવેશે એ આપણું પ્રેરણા, ઈચ્છા અને ભાવના હોય. લોકભાવના અનેક પ્રકારે ભાવવી શક્ય છે. જે માગે પોતાનો વિકાસ થાય તે રસ્તે તેને ઉપયોગ કરવો. સુધાપાન કરવાની આ તક બરાબર લેવી અને લઈને સાધ્ય તરફ પ્રયાણ કરવું એ શ્રી વિનયવિજય ઉપાધ્યાયને ઉપદેશ પિતાના આત્મા તરફ છે તે આપણે આપણું ચેતનજી સમક્ષ ધરવો અને આદર્શ સ્પષ્ટ કરી પ્રગતિને માગે ચડી જવું. इति लोकस्वरूपभावना. Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયશ્રી સલચ વિરચિત. લાકસ્વરૂપ ભાવના ( રાગ–પરજીયા ) જ્ઞાન નયનમાંહે ત્રિભુવનરૂપે, જેણે જિન દીઠા લાગે; નીધણીયાતા ષદ્રવ્યરૂપે, પ્રણમાં તસ જિન યેાગે, મુનિવર! ચાવે અઢિય દ્વીપ નર લેગે. એ આંકણી. જિહાં જિન મુનિવર સિદ્ધ અન`તા, જિહાં નહીં જ્ઞાન વિયેાગેા. મુર્ આપે સિદ્ધો કેણે ન કીધેા, જસ નહિ આદિ અંતા; લીધા કેણુ ન જાયે ભુજબળે, ભરિયા જંતુ અન તેા. મુનિ॰ ૩ અનેક દ્રવ્ય પર્યાય પરિવર્તન, અન ંત પરમાણુ ધે; જેમ દિસે તેમ અકળ અરૂપી, પાંચદ્રવ્ય અનુસધે. મુનિ॰ ૪ અચળપણે ચલન પ્રતિ કારણ, ધર્માસ્તિકાય પ્રદેશેા; સ્થિરહેતુ અધર્માસ્તિકાયથી, લેાકાકાશ અતિ દેશેા મુનિ પ મુનિ ૬ મુનિ॰ ૭ કટિ પર સ્થાપિત હસ્ત પ્રસારિતપાદ પુરુષના જેવા જેહ, ષડ્ દ્રવ્યાત્મક લેાક અનાદિ અનન્ત સ્થિતિ ધરનારા તેહ; ઉત્પત્તિવ્યયદ્માવ્યયુક્ત તે ઊર્ધ્વ અધધ ને મધ્ય ગણાય, લેકસ્વરૂપવિચાર કરતાં ઉત્તમજનને કેવળ થાય. ૫, અમૃતવિજયજી મધ્યે એક રજ્જુ ત્રસનાડી, ચઉદસ રજ્જુ પ્રમાણા; અનત અલેાકી ગટે વીંટચો, મસ્તકે સિદ્ધે અહિઠાણેા. અપેાલાક છત્રાસન સમવડ, તિઘ્ને ઝારી જાણા; ઊઈ લેાક મૃદ ંગ સમાણેા, ધ્યાન સકળ મુનિ આણેા. Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ સુ ધિદુલ ભભાવના मन्दाक्रान्ता यस्माद्विस्मापयितसुमनः स्वर्गसम्पद्विलासप्राप्तोल्लासाः पुनरपि जनिः सत्कुले भूरिभोगे । ब्रह्माद्वैतप्रगुणपदवीप्रापकं निःसपत्नं, तदुष्प्रापं भृशमुरुधियः सेव्यतां बोधिरत्नम् ॥ क० ॥१॥ भुजंगप्रयातम् अनादौ निगोदान्धकूपे स्थितानामजस्रं जनुर्मृत्युदुःखार्दितानाम् । परीणामशुद्धिः कुतस्तादृशी स्या या हन्त ! तस्माद्विनिर्यान्ति जीवाः । ख० २ ॥ ततो निर्गतानामपि स्थावरत्वं, त्रसत्वं पुनर्दुर्लभं देहभाजाम् । सत्वेऽपि पञ्चाक्षपर्याप्त संज्ञिस्थिरायुष्यवदुर्लभं मानुषत्वम् ॥ ग० ३ ॥ क. १. यस्मात् श्रधिरत्नथी. विस्मापयित श्रर्यभां गराव अरे तेवुं. सुमनः हेव उल्लास आविर्भाव जनि: ०४. भूरिभोगे लोग धणा बल्य होय तेवुं, धनधान्यसमृद्ध. ब्रह्माद्वैत शुद्ध निरंजन यैतन्यस्व३५. प्रगुण उत्कृष्ट गुणवाणी निःसपत्न नेना नेवु अन्य न होय तेषु भृशं भूम (डि. बि. ) उरुधियः विशाण बुद्धिवाणा ख. २. जनुः ०४-५. अर्दित पीडित परिणामशुद्धिः परिलाभधारा. तस्मात् निगोहांथी. हन्त मे अतावनार અવ્યય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ બોધિદુર્લભભાવના ૧૭, . ૨. જે (બધિરત્ન) થી આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવા દેવતાઓના સ્વર્ગની સંપત્તિના ભેગવિલાસ અને તેથી અનેક પ્રકારના આનંદ ઉલ્લાસ પ્રાપ્ત થાય છે અને ત્યારપછી પણ અનેક ભોગવિલાસથી ભરપૂર સારા કુળમાં જન્મ થાય છે, જે અદ્વૈત બ્રાની પ્રકૃષ્ટ પદવી પ્રાપ્ત કરાવનાર છે, જે અદ્વિતીય છે અને જે પ્રાપ્ત થવું મહામુશ્કેલ છે તે બધિરત્નને હે વિશાળ બુદ્ધિવંતે ! ખૂબ સે. ૩. ૨. નિગદના અંધકૃપમાં ભરાઈ પડેલા અને વારવાર થતા જન્મ અને મરણનાં દુઃખની પીડાથી હેરાન થઈ ગયેલા જીવોને પરિણતિની એવી વિશુદ્ધિ કયાંથી થાય કે જેના વડે તેઓ એ નિગદમાંથી બહાર નીકળી આવે ? ૪. રૂ. તે (સૂફમનિદ) માંથી કદાચ બહાર નીકળે તે પ્રાણીને બાદર સ્થાવરપણું પ્રાપ્ત થાય છે, પણ ત્રસ પણું મળવું મુશ્કેલ છે. ત્રસપાછું મળી જાય તો તેમાં પણ પંચંદ્રિયપણું મળવું દુર્લભ છે, પંચેંદ્રિયપણું મળી જાય તે પર્યાપ્ત થવું મુશ્કેલ છે, પર્યાપ્તત્વ મળે તે પણ સંજ્ઞીપણું મળવું મુશ્કેલ છે, તે મળે તો સ્થિર આયુષ્ય મળવું મુશ્કેલ છે અને તે મળી જાય તો પણું મનુષ્યત્વ દુર્લભ છે. . રૂ. ૨થાવત્વે એકેદ્રિયત્ન (નેટ). રત્વે બે ત્રણ ચાર પાંચ ઇક્રિય હોવાપણું. પણ પૂરી પર્યાપ્તિવાળા (નોટ) પશિ સંસીપણું. (નેટ). થિર દીર્ઘ, નીવિડ, નિશ્ચળ. મનુષ્યત્વ મનુષ્યપણું. ઇ. કે. મિથ્યાત્વ અજ્ઞાન (નેટ) માથા પરવંચન, દંભ, કપટ. ૩પપૂઢ: વીંટળાઈ વળેલ. મન્નો ઊંડો ગરકાવ થઈ ગયેલું. જેનો પાર ન આવે તેવો ઊડે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી શાંતસુધારસ तदेतन्मनुष्यत्वमाप्यापि मूढो, महामोहमिथ्यात्वमायोपगूढः। भ्रमन् दूरमग्नो भवागाधगते, पुनः क प्रपद्येत तद्बोधिरत्नम् ? घ० ४॥ शिखरिणी विभिन्नाः पन्थानः प्रतिपदमनल्पाश्च मतिनः, : कुयुक्तिव्यासङ्गैर्निजनिजमतोल्लासरसिकाः । न देवाः सान्निध्यं विदधति न वा कोऽप्यतिशयस्तदेवं कालेऽस्मिन् य इह दृढधर्मा स सुकृती ॥ङ० ५॥ शार्दूलविक्रीडित यावद्देहमिदं गदैन मृदितं नो वा जराजर्जरं, यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभङ्गुरं निजहिते तावबुधैर्यत्यतां, कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते॥च०६॥ . अनुष्टुप् विविधोपद्रवं देहमायुश्च क्षणभङ्गुरम् । कामालम्ब्य धृति मूढैः स्वश्रेयसि विलम्ब्यते ॥छ ७॥ ङ. ५. विभिन्ना तहन छूटा छूटा. पन्थानः मागी. मतिनः (योतानी न०१२) मुदिशामी. व्यासङ्ग समय. उल्लास पुष्टि, वृद्धि. सानिध्यं सहाय, भ६. अतिशय विशिष्टता. सामान्य रीते मुलासा न भणे तवी आश्चर्य ४।२४ घटना. सुकृती नशीपार, पुरयाण. च. ६. गद व्याधि. मृदित यूति . सास २४ गयेसुं. जर्जर of. अक्षकदम्बकं द्रियता समूह, उस दिया. स्व प्रत्येना, पोतपोताना. अवगाह Sist तर ते. स्फुटिते हुटी गयेसा. . छ. ७. विविधोपद्रवं मने २ना (व्याधिना) उपद्रवाये माधान. धृति धैय. धा२१, टे. श्रेयस् च्याए. Page #134 -------------------------------------------------------------------------- ________________ બેધિદુર્લભ ભાવના ૧૦૯ . ક. એ મનુષ્યત્વ પ્રાપ્ત કરીને પણ આ મૂખ પ્રાણું મહામહ અથવા મિથ્યાત્વ કે માયા-કપટથી ઘેરાઈ જાય છે અને પરિણામે રખડપાટી કરતો સંસારના મોટા અગાધ કૂપમાં વધારે ઊંડે ઉતરતો જાય છે. આ પ્રાણુ ધર્મ સાધનસામગ્રીરૂપ બધિરત્નને ક્યાં મેળવે ? એવાના પત્તા ક્યાં જાય ? . ૧. મતમતાંતરે અને મતભેદો અનેક પ્રકારના થઈ ગયા છે, ડગલે ને પગલે બુદ્ધિશાળી–મતિવાળા લોકોને પાર નથી, અને તેમાં અનેક પ્રકારની કુયુક્તિઓને આશ્રય કરીને પોતપોતાનાં મંતવ્યની પુષ્ટિ–વૃદ્ધિમાં રસ લે છે, દેવતાઓ અત્યારે કોઈપણ પ્રકારની સહાય કરતા નથી અને અત્યારે કોઈ વિશિષ્ટ જ્ઞાન કે તે અતિશય છે નહિ. આવા વખતમાં તે જે ધર્મ ઉપર દઢ રહે તેને ખરે નસીબદાર સમજ. ૨. ૬. જ્યાં સુધી આ શરીર વ્યાધિઓથી તદ્દન ખલાસ ન થઈ જાય, જ્યાંસુધી વૃદ્ધાવસ્થાથી જર્જરિત ન થઈ જાય, જ્યાં સુધી સર્વ ઇંદ્રિયે પિતપેતાના વિષયમાં ઉતરવાની સ્થિતિમાં રહેલી હોય અને જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થયું ન હોય ત્યાં સુધીમાં સમજુ માણસોએ પિતાના હિતને માટે પ્રયત્ન કરે જોઈએ, કારણ કે સરોવર તૂટી જાય અને પાનું ધોધબંધ ચાલવા માંડે, પછી પાળ કઈ રીતે બાંધી શકશે? જી. ૭. અનેક પ્રકારના ઉપદ્રવને આધીન શરીર છે અને આયુષ્ય ક્ષણભંગુર છે છતાં પણ કઈ જાતની ધીરજને ટેકે લઈને મૂઢ પ્રાણીઓ પિતાના ખરા હિતની બાબતમાં વ્યથા કાળ નિર્ગમન કરે છે ? (એની કાંઈ ખબર પડતી નથી.) Page #135 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा, जलधिजलपतितसुररत्नयुक्त्या । सम्यगाराध्यतां स्वहितमिह साध्यतां, बाध्यतामधरगतिरात्मशक्क्या । बुध्यतां ॥ १ ॥ चक्रिभोज्यादिरिव नरभवो दुर्लभो, _भ्राम्यतां घोरसंसारकक्षे । बहुनिगोदादिकायस्थितिव्यायते, मोहमिथ्यात्वमुखचोरलक्षे ॥ बुध्यतां ॥ २ ।। . लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः, स भवति प्रत्युतानर्थकारी । जीवहिंसादिपापाश्रवव्यसनिनां, माघवत्यादिमार्गानुसारी ॥बुध्यतां ॥३॥ आर्यदेशस्पृशामपि सुकुलजन्मनां, दुर्लभा विविदिषा धर्मतत्वे । रतपरिग्रहभयाहारसंज्ञातिभि हेन्त मग्नं जगदुःस्थितत्वे ॥बुध्यतां ॥४॥ રાગ -તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણું : એ સુપ્રસિદ્ધ શ્રી વીર સ્તવનના લયમાં ચાલશે. પ્રતમાં એને ધનાશ્રી રાગ જણું છે, ધાર તરવારની સોહલી દોહલી” એ આનંદ ઘનના ચૌદમા જિનના સ્વનનાં રાગમાં પણ ચાલશે. Page #136 -------------------------------------------------------------------------- ________________ બેધિદુર્લભભાવના ૧૧૧ ૧. બેધિને અતિ દુર્લભ સમજ, મળવી ઘણું મુશ્કેલ સમજ. દરિયાના ઊંડા જળમાં પડી ગયેલા ચિંતામણિ રત્નને ન્યાયે કરીને તેને દુર્લભ સમજ. (પ્રાપ્ત થયેલ સામગ્રીનું) સારી રીતે પરિપાલન કર. અહીં તારું પોતાનું હિત સાધ અને તારી પિતાની શક્તિથી હલકી ગતિ(દુર્ગતિ )ને અટકાવી દે. ૨. આ મહાભયંકર સંસારરૂપ અરણ્ય (જંગલ) અનેક નિગદ વિગેરેની કાયસ્થિતિને લઈને અતિ વિશેષ વિસ્તારવાળું (લાંબું) થયેલ છે તથા મોહ મિથ્યાત્વ વિગેરે ચેરેનું પ્રધાન નિવાસસ્થાન છે. તેમાં ભમતાં-રખડતાં ચક્રવતીના ભજન વિગેરેની પેઠે મનુષ્યને ભવ મળ મહા-મુશ્કેલ છે. ૩. આ સંસારમાં કદાચ મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય પણ જે તે અનાર્ય દેશમાં થાય તો તો ઊલટે તે નુકશાન કરનાર બને છે. કારણ કે પ્રાણવધ વિગેરે પાપ આશ્રાની આસક્તિવાળા ત્યાંના મનુષ્યોને તે માઘવતી વિગેરે નરકને રસ્તે લઈ જનાર થાય છે. ૪. આર્ય દેશ પ્રાપ્ત થયેલા અને ઉચ્ચ કુળમાં જન્મેલા પ્રાણીએને પણ ધર્મતત્વને અંગે જાણવાની ઈચ્છા થવી ઘણી મુશ્કેલ છે. મૈથુન, પરિગ્રહ, ભય અને આહારસંજ્ઞાની પીડાઓને લઈને જગત અતિ વિચિત્ર પરિસ્થિતિમાં ગરકાવ થઈ જાય છે–ભારે ગડમથલમાં પડી જાય છે, પડી ગયેલ છે. એને પરિગ્રહ, ભય અતિમાં ગરકાવ થી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ विविदिषायामपि श्रवणमतिदुर्लभं, धर्मशास्त्रस्य गुरुसन्निधाने । वितथविकथादितत्तद्रसावेशतो, विविधविक्षेपमलिनेऽवधाने || बुध्यतां ॥ ५ ॥ ० धर्ममाकर्ण्य सम्बुध्य तत्रोद्यमं, कुर्वतो वैरिवर्गान्तरङ्गः । रागद्वेषश्रमालस्यनिद्रादिको, बाघते निहतसुकृतप्रसङ्गः चतुरशीतावहो योनिलक्षेष्वियं, व त्वयाकर्णिता धर्म वार्ता | प्रायशो जगति जनता मिथो विवदते, ऋद्धिरसशातगुरुगौरवार्ता શ્રો•શા તસુધારસ || बुध्यतां० || ६ | ॥ बुध्यतां ॥ ७ ॥ एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमं, बोधिरत्नं सकलगुणनिधानम् । कुरु गुरुप्राज्यविनयप्रसादोदितं, शान्तरससरस पीयूषपानम् ॥ बुध्यतां ॥ ८ ॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ બેધિદુર્લભભાવના ૧૧૩ ૫. કદાચ ધર્મતત્વને જાણવાની ઈચ્છા થઈ આવે તે પણ ગુરુમહારાજની સમીપે જઈને ધર્મશાસ્ત્રનું શ્રવણ થવું મુશ્કેલ છે, કારણ કે વિપરીત પ્રરૂપણાના પ્રસંગે અને વિકથા (કુથલી) વિગેરેમાં પડી જતાં તે તે વિષયના રસના આવેશથી ચિત્તની એકાગ્રતા અનેક પ્રકારના વિક્ષેપને લઈને મલિન થઈ જાય છે. (અને તેમ થતાં તેને પરિણામે શ્રવણ દુર્લભ બને છે.) ૬. ધર્મ સાંભળીને અને તે સમજીને–તેનાથી બેધ પામીને પ્રાણી ધર્મકાર્યમાં ઉદ્યમ કરવા જાય છે ત્યારે રાગ, દ્વેષ, શ્રમ, આળસ, ઊંઘ વિગેરે અંતરંગના દુશ્મનનાં ટેળાંઓ જેઓ સારું કામ કરવાની તકને હમેશાં વિનાશ કરતા જ રહે છે તે તેમાં બાધા કરે છે–ફાચડ મારે છે-કરતાં અટકાવે છે. ૭. રાશી લાખ જીવાયેનિમાં તેં કઈ જગ્યાએ ધર્મની વાર્તા સાંભળી છે? ઘણે ભાગે જનતા તો ઋદ્ધિ, રસ, શાતાના મોટા ગરોની મોટી મોટી વાતોમાં આસક્ત થઈને અરસ્પરસ તે સંબંધી વાતચીત જ કર્યા કરે છે. ૮. એવી રીતે અત્યંત દુર્લભથી પણ દુર્લભ એવું સર્વ ગુણના ભંડારરૂપ બધિરત્ન (સમકિત) પ્રાપ્ત કરીને શાંતરસનું સરસ અમૃતપાન જે મોટા ઉચ્ચ પ્રકારના વિનયના પ્રસાદથી તને પ્રાપ્ત થયું છે તેને ઉપયોગ કરતે અમૃતરસને તું પી. Page #139 -------------------------------------------------------------------------- ________________ નેટર– ૨. ઇ પારિભાષિક વિશિષ્ટ જ્ઞાન (નોટ જુઓ). સુરત્ર ચિંતામણિ રત્ન. વાર્થતા સેવ, પાલન કર. (કર્મ બેધિ) વાસ્થત બલાસ કર, અટકાવી દે. મધર તુચ્છ, હલકી. રામચરિ ચક્રવર્તીનું મહાકલ્યાણ ભજન વિગેરે. આ દશ દુષ્ટાતો છે. (નોટ જુઓ) ત્રાતાં ભમનારાઓનો. રસ અરણ્ય, જંગલ. વારિથતિ એક જાતિના શરીરમાં સ્થિતિ વધારે લાંબું. મુહ પ્રધાન. સ્ટસ રહેઠાણ, નિવાસસ્થાન. . અનાર્થ નેટ જુઓ. પ્રત્યુત ઊલટો. અનર્થકારા નુકસાન કરનાર, પાશ્રવ અશુભ કર્મ આવવાના માર્ગો. ચશન આસક્તિ. માવતર એ નામની સાતમી નરક. માનવા જીવને રસ્તે લઈ જનાર થાય છે તે. ૪. રામ અડકેલા, અવતરેલા. વિવાિ જાણવાની ઈચ્છા. રત મૈથુન. સંલ્લા ચાર સંજ્ઞા છે. (નોટ જુઓ.) આર્તિ પીડા. સુસ્થિતત્વ ખરાબ રીતે સ્થિત થવાપણું, ગડમથલ, દુર્દશા. *. વિતથ ઊલટું, વિપરીત. વિવથા રાજકથા, દેશકથા, સ્ત્રીકથા, ભેજનકથા. તત્તરારા તેના તેના રસનો આવેશ, અનુપ્રવેશ. fav ડોળાણ. અવધાન ધ્યાન, એકાગ્રતા. A. સંકુઝ બેધ પામીને સમજીને. (જાણવા યોગ્ય જાણીને) જ આ સમૂહ. અત્તરદ્વ: અંદરનો. શ્રમ થાક, વાધતે અડચણ કરે છે. આડા આવે છે. સુત શુભ કરણી. પ્રસ૬ અવસર. ૭. ચતુતી ચોરાશી. નિદ્રક્ષેyલાખની (૮૪ લાખ છવાયોનિ) માં. જનતા પ્રાણુ સમુદાય. મિથો અરસ્પરસ, અંદરઅંદર. નવ ગારવ. આસક્તિ (ગારવ ત્રણ છેઃ ઋદ્ધિ, ધન, રસઃ ખાવાના પદાર્થો. શાતાઃ સુખ. ) (નોટ જુઓ. ) ગુણ મોટું, મહાન. ૮. અતિદુમાવદુર્જમમં મુશ્કેલીથી મળી શકે તેનાથી પણ વધારે દુર્લભ. પ્રાચઃ ખૂબ. પ્રસાર અનુગ્રહ. ૩તિ પ્રાપ્ત. Page #140 -------------------------------------------------------------------------- ________________ બોધિ દુર્લભભાવના – ક પરિચય – * ૨. આ ભાવનાને પરિચય કરતાં “બોધિ” શું છે તેને સ્પષ્ટ ખ્યાલ કરવાની આવશ્યકતા છે. “બધિ” શબ્દ ધાતુમાંથી નીકળેલ છે. એને અર્થ “જ્ઞાન”—જાણવું એ થાય છે. આ એનો વિશુદ્ધ અર્થ છે. જ્ઞાન–સમજણ અંદરથી જ જાગૃત થાય છે. આત્માનો સહજ સ્વભાવ જ્ઞાન છે. કમવરણથી એને એ સ્વભાવ આછાદન પામી ગયેલ છે તેને પ્રકટ કરે. ઉપરનાં આચ્છાદનને દૂર કરવામાં આવે ત્યારે જે પ્રકાશ થાય છે તે “બધિ ” છે. બોધિ એટલે સ્પષ્ટ જ્ઞાન, વિવેકપૂર્વકનું જ્ઞાન અને શુષ્કતા વગરને પ્રકાશ. વર્તનચારિત્ર વગરનું જ્ઞાન નિષ્ફળ છે એટલે બેધિના અર્થમાં જ્ઞાનની મુખ્યતા અને ચારિત્ર વર્તનની સહાનુગામિતા સાથે જ સમજવાની છે. “ બધિ ” શબ્દનો અર્થ ધર્મ સામગ્રીની પ્રાપ્તિ એ અનેક સ્થાનકે કરવામાં આવ્યું છે. એ જ્ઞાનપ્રાપ્તિ-પ્રકાશ સંપત્તિનું પરિણામ છે. બેધિને અસલ ભાવ જ્ઞાનરૂપ છે. અંદરની જ્યોતિ જગાવનાર એ આત્મપ્રકાશ છે. એ આંતરપ્રકાશ હોઈને એને રત્નની ઉપમા આપી છે. જેમ રત્નમાં પ્રકાશની મુખ્યતા હોય છે તેમ બેધિમાં પણ પ્રકાશની વિશિષ્ટતા રહેલી છે. અનેક સ્થાનકે બોધિનો અર્થ સમકિત કરેલો છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયના સમૂહને પણ બધિ ગણવામાં આવેલ છે. એ મૂળ અર્થનો જ વિસ્તાર છે, એમાં પણ જ્ઞાનની જ મુખ્યતા રહેલી છે એ ભૂલવાનું નથી. WWW.jainelibrary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી શાંતસુધારસ કઈ પ્રસંગે બોધિને અર્થ સામગ્રી પ્રાપ્તિ થાય છે, પણ એને મુખ્ય મુદ્દો જ્ઞાન–આંતર પ્રકાશને ખાસ કરીને અવલંબે છે એ ત્યાં પણ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. રત્નત્વ તે જ્ઞાનને જ ઘટે છે અને સાધનધર્મોના સત્ય સ્વરૂપને ગ્રહણ કરાવવાની તાકાત પણ તેની છે. સાધનને સાધ્ય માનવાને કારણે વચગાળના વખતમાં જે મહાઅનર્થો થયા છે તે ઈતિહાસનું પુનરાવર્તન ન થઈ જાય તેની સંભાળ રાખવાની આવશ્યકતા પણ તે કારણે સહજ પ્રાપ્ત થાય છે અને તે કાર્ય પણ બધિ” નું જ છે. બધિરત્નની પ્રાપ્તિ થવી ઘણું મુશ્કેલ છે. તે સંબંધી અનેક પ્રકારના ઉપદેશે શાસ્ત્રકારે અનેક ગ્રંથોમાં આપ્યા છે. પદ્ધતિસર તે સમજવા ચોગ્ય છે. આ ઉપદેશ પદ્ધતિનું મૂળ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં છે. એના ત્રીજા અધ્યયનમાંથી જરૂરી વિભાગ અત્ર વિચારી લઈએ એટલે પ્રસ્તુત વિષયને વિશેષ સ્પષ્ટ કરવાની જરૂર નહિ રહે. તેને માટે ખાસ આ ગાથા છે चत्तारि परमंगाणि, दुल्लहाणिह जंतुणो । माणुसत्तं सुई सद्धा, संजमम्मि अ वीरिअं ॥ १ ॥ આ સંસારમાં પ્રાણીઓને ચાર મુખ્ય બાબતો મુશ્કે“લીથી મળે છે. મનુષ્યપણું, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને સંયમ “(વિરતિ–ત્યાગ)માં વીર્ય. ૧. સંસારમાં નાના પ્રકારનાં ગાત્રે “અને જાતિ ઓમાં અનેક પ્રકારનાં કર્મો કરીને પ્રાણીઓ “ઉત્પન્ન થાય છે. ૨. કોઈ વખત તે દેવલેકમાં જાય છે, “કઈ વાર નારક થાય છે, કોઈ વાર અસુર જાતિમાં ઉત્પન્ન “ થાય છે અને જેવાં કર્મ કરે તે પ્રમાણેની ગતિમાં તે જાય છે, કઈ વખત તે ક્ષત્રિય રાજા થાય છે, વળી કોઈ વાર ચંડાળ Page #142 -------------------------------------------------------------------------- ________________ બનધિદુર્લભ ભાવના ૧૧૭ થાય છે, કેઈ વાર વર્ણશંકર થાય છે, કેઈ વાર કીડા થાય છે, કેઈ વાર પતંગ થાય છે, કેઈ વાર કુંથુ થાય છે, કે“વાર કીડી થાય છે. ૩–૪. કર્મમલથી રગદોળાયેલા પ્રાણીઓ “એ પ્રકારે ચોરાશી લાખ યોનિઓના ચક્રમાં પડેલા હાઈ “જેમ ક્ષત્રિયે લડાઈથી કદી ધરાતા નથી તેમ તેઓ સંસાર “વિષે કદી ઉદ્વેગ પામતા નથી. ૫. પ્રાણીઓ કર્મના સંબંધથી “અત્યંત મૂઢ થઈને મનુષ્ય સિવાયની બીજી પેનિઓમાં દુ:ખી થાય છે, બહુ વેદના ભેગવે છે અને વધારે વધારે હેરાન “થતા જાય છે. ૬. અનુક્રમે ઘણા કર્મોનો કઈ વાર નાશ થઈ જાય તે શુદ્ધિ પ્રાપ્ત કરીને કદાચિત્ મનુષ્યને જન્મ પ્રાપ્ત કરે છે. ૭. મનુષ્યનું શરીર મળ્યા પછી પણ જે ધર્મના “ શ્રવણ કરવાથી તપ, ક્ષમા અને અહિંસાને સ્વીકાર થાય એવા ધર્મનું શ્રવણ દુર્લભ છે. ૮. કદાચિત્ ધર્મનું શ્રવણ “પ્રાપ્ત થઈ જાય તો તેમાં શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. સાચી “ હકીકત સાંભળ્યા છતાં પણ અનેક પ્રાણીઓ પતિત થઈ જાય છે. ૯. ઉપર્યુક્ત શ્રુતિ અને શ્રદ્ધા પ્રાપ્ત કરીને પણ વોય. “સંયમ-શક્તિ વધારે દુર્લભ છે. અનેકને એ હકીક્તની રુચિ થાય તો પણ એને અંગીકાર થતો નથી. ૧૦. મનુષ્યત્વ પામીને, ધર્મ-શ્રવણ કરીને અને તેની સહણ કરીને તેમજ તે પ્રમાણે વર્તન કરીને તપસ્વીએ પિતાની જાત ઉપર “સંયમ કેળવો જોઈએ અને કર્મ રજ ઉડાવી દેવી જોઈએ. ૧૧. આવી રીતે પવિત્ર થયેલા પ્રાણની શુદ્ધિ થાય છે અને અગ્નિમાં “ઘી નાખે ત્યારે અગ્નિ જેમ પ્રદીપ્ત થાય છે તેમ શુદ્ધ થયેલા પ્રાણીને ધર્મ પ્રદીપ્ત થાય છે. ૧૨. કર્મબંધનાં હેતુઓને છોડી “દો, ક્ષમાદ્વારા યશને પુષ્ટ કરે, એમ કરનાર પ્રાણુ આ પાર્થિવ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી શાંતસુધારસ “શરીરને છોડીને ઊર્વ દિશાએ ગમન કરે છે. ૧૩. ઉન્નત શીલયુક્ત મનુષ્ય વધારે વધારે ઊંચા સ્થાનકે જાય છે અને “ ત્યાં અતિ ઉજજવળ પ્રકાશથી દીપે છે. જાણે ત્યાંથી કદી “ નીચે ઉતરવાના નથી એમ માનતા ત્યાં આનંદમાં રહે છે. ૧૪. દેવકનાં સુખ ભોગવતાં અને મરજીમાં આવે તેવું રૂપ “ કરતાં તેઓ ઉપરનાં કામમાં અનેક વર્ષો સુધી રહે છે. ૧૫. પુણ્ય પ્રમાણે જેને જે સ્થાન મળ્યું હોય ત્યાં તેટલો વખત રહીને આયુષ્ય પૂરું થયે દશ અંગથી શોભતું મનુષ્યપણું પામે છે. ૧૬. બગીચા: ખેતર, સુવર્ણ, પશુ, દાસ: નોકરચાકર— “એવા ચારે પ્રકારના આનંદના સાધન હોય તેવા કુટુંબમાં તે જન્મે છે. એક અંગ) ૧૭. મિત્ર, જ્ઞાતિ (સગા), ઉચ્ચ “ગેત્ર, સુંદર વર્ણ, તંદુરસ્ત શરીર, મહાપાંડિત્ય, વિનય, યશ અને બળ એ નવ મળી દશ અંગેની પ્રાપ્તિ થાય છે. ૧૮. મનુબચ્ચપણના સુંદર ભેગે ભેળવીને અને વિશુદ્ધ સદ્ધર્મ આચરીને “બધિને પામે છે. ૧૯. ઉપરની ચારે બાબતે દુર્લભ છે એમ “સમજીને, સંયમ લઈને, તપથી કર્મનો નાશ કરીને શાશ્વત “સિદ્ધમાં તે જાય છે. આ પ્રમાણે હું કહું છું. ૨૦.” આ વીશગાથા પ્રમાણ આખા અધ્યયનમાં મુદ્દો એ છે કે મનુષ્યપણું, ધર્મશ્રવણ, ઘર્મરુચિ અને સંયમમાં પ્રવર્તન અનુક્રમે વધારે ને વધારે દુર્લભ છે. પ્રથમ મનુષ્યભવનું દુર્લભત્વ બતાવતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ટીકાકાર શ્રી ભાવવિજયજીએ દશ દૃષ્ટાન્તો આપ્યા છે તેનાં નામ આ પ્રમાણે છે:–૧ ચુલે, ૨ પાસા, ૩ ધાન્ય, ૪ ધૃત, ૫ રન, ૬ સ્વપ્ન, ૭ ચક્ર, ૮ ચર્મ, ૯ યુગ, ૧૦ પરમાણુ આ દશે દષ્ટાતે બહુ સુંદર છે. એમાં લગભગ અશક્ય પ્રસંગે બતાવ્યા છે, છતાં છેવટે Page #144 -------------------------------------------------------------------------- ________________ બધિદુર્લભ ભાવના ૧૧૯ જણાવ્યું છે કે કેઈ દેવકૃત્યથી કે અસાધારણ સંયોગવશાત્ એ અશક્ય જેવી વાત કદાચ બની આવે, પણ મહાપ્રયાસે અને અનંત વખત ફેરા માર્યા પછી મહામુશીબતે મળેલ મનુબજન્મ ફરી વાર જલદીથી મળી શકતો નથી. આ દશ દાન્તોનું ભાષાંતર પરિશિષ્ટમાં આપવા ઈચછા છે, પણ પુસ્તકના કદ પર તેને આધાર રહેશે. મુદ્દો ઉપર કહ્યો તે છે. મનુષ્ય ભવની દુર્લભતા બતાવવાને એ દશે દષ્ટાન્તને આશય છે. જેનWારત્નકોષના પ્રથમ ભાગમાં સિંદૂર પ્રકરમાં તેને ખ્યાલ બહુ સારો આપે છે. જુઓ પૃષ્ઠ ૧૪ થી ૩૬ એ જ પ્રકારે શ્રદ્ધાના સંબંધમાં સાત દષ્ટાન્ત જમાલિ આદિ નિહ્નના તે જ ટીકામાં આપ્યા છે તે પણ તે સૂત્રથી જાણી લેવા. આ મુદ્દાને અનેક રીતે આ ભાવનામાં ચર્ચો છે તેથી તેના મૂળની તપાસ કરી આ વાત શરૂઆતમાં લખી છે. હવે આપણે પ્રથમ લેકને પરિચય કરીએ. આ આખી ભાવના બહુ સુંદર છે અને તેના ઉપર ઘણું વક્તવ્ય કરી શકાય તેમ છે. આવશ્યકીય લેખનરૂપ સંયમ રાખી સંક્ષેપ કરવા પ્રયત્ન કર્યો છે. બોધિરત્ન-જ્ઞાન. બોધને પ્રકાશ. ધર્મ સામગ્રીની પ્રાપ્તિ અને તેના આચરણથી કેવી કેવી વસ્તુ મળે છે તે. જુઓ! પ્રથમ તે આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું દેવગતિનું સુખ મળે છે. એ સુખમાં બહુ દીર્ઘ કાળ સુધી આનંદ અને વિલાસ કરવાના હોય છે. દેવકના વૈભમાં શંગાર, ગીત, વાદ્ય, નૃત્ય, વિદ, અપ્સરાઓના હાવભાવ, વિમાનની ગમત આદિ અનેક દેવીઓના પ્રસંગ હોય છે. દેવમાં પણ મહદ્ધિક દેવના વૈભવકલ્પ નાતીત હોય છે. દેવેંદ્રને એથી પણ વધારે મેટે વૈભવ હોય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી શાંતસુધારસ આવા દેવભેગે બધિરત્નને પરિણામે સહજ પ્રાપ્તવ્ય છે. જે કે વિશિષ્ટ બધિરત્નને ઓળખનાર એ સુખને વાંચ્છતા નથી. એવા દેવકનાં સુખ ભેળવ્યા પછી નિરતિચાર બેધિરત્નના પ્રભાવની પ્રક્રિયા કરનાર શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થાય છે. ઉપર દશ ચીજે બતાવી છે તે સર્વે તેને સાંપડે છે, પણ એ ભેગમાં લપટાતો નથી. એ તે અધરા યુગ પૂરા કરે છે અને પરિણામે આત્મવિકાસ સાધે છે. બધિરત્નનો ખરો લાભ તો હવે આવે છે. એ “બ્રા– અદ્વૈત-પ્રગુણ પદવી–પ્રાપક” છે. બ્રહ્મ એટલે શુદ્ધ નિરંજન ચૈતન્ય સ્વરૂપ અને અદ્વૈત અતિવિશિષ્ટ એવી ઉત્કૃષ્ટ ગુણેની પદવીને અપાવનાર આ બધિરત્ન છે. મતલબ કે જે તમારે બ્રહ્માત સાધવું હોય તે બોધિરત્નને સે. બોધિરત્નને સેવવું એટલે મહામુશીબતે મળે તેવી એ ધર્મ સામગ્રીઓ અને જ્ઞાનરત્નને પ્રાપ્ત કરી પ્રગતિ કરવી, આત્મવિકાસ સાધવે અને તે સંબંધમાં ખાસ સાવધાન થઈ રાગદ્વેષના કોઈપણ પ્રપંચમાં પડી જવું નહિં. બધિરત્નને દીપક-પ્રકાશ સાથે હોય એટલે માર્ગ તો જરૂર સૂઝી આવશે. માત્ર તેને લાભ લેવા પૂરતો દઢ નિશ્ચય અને વીર્ય-શક્તિસ્કૂરણની અતિ આવશ્યક્તા રહેશે. આ સંબંધમાં આગળ ઘણું વક્તવ્ય છે. પ્રથમ બાધિરનની પ્રાપ્તિ ઘણું મુશ્કેલ છે તે હવે બતાવે છે. તેને યથાર્થ પ્રકારે સમજીને તેની સેવા કરે, તેને સ્વીકાર કરે, તેની સાથે વ્યવહારુ ચર્ચારૂપે ઐક્ય સાધે, એ વાત પ્રથમથી જ કહી છે હવે તે પ્રાપ્ત થવામાં મુશીબતેને રજૂ કરે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ બોધિદુર્લભ ભાવના ૧૨૧ ૪. ૨. ઉત્તરોત્તર દુર્લભપણું બતાવતા પ્રથમ તે આ પ્રાણી અવ્યવહારરાશિમાંથી અનંતકાળ સુધી નીકળતું જ નથી એ વાત બતાવે છે. અવ્યવહારરાશિ એટલે સૂક્ષ્મનિગોદ. આકાશના અસંખ્ય પ્રદેશ પર એક અને ત્યાં જ બીજા અસંખ્ય ગોલકે છે. દરેક શાળામાં અસંખ્યાતી નિગોદ છે. એને આશ્રયીને પ્રત્યેક નિદમાં અનંત જીવો રહેલા છે. એક સમયના અગ્રભાગ પર અસંખ્ય લોકાકાશના પ્રદેશ હોય છે. એવી એની સૂક્ષમતા છે. એ નિગદના જીવો આપણું એક શ્વાસોશ્વાસ પ્રમાણે કાળમાં સાડાસત્તર ભવ કરે છે એટલે કે અઢાર વાર જન્મે છે અને સત્તર વાર મરે છે. એનું અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું શરીર હોય છે અને તે શરીર ચર્મચક્ષુથી અદશ્ય હાય છે. આવી અસંખ્યાતી નિગોદ અનાદિ કાળથી સર્વત્ર ચૌદ રાજલેકમાં રહેલી છે. એમાં જ્યાં સુધી જીભ રહે છે ત્યાં સુધી તે અવ્યવહારરાશિ' કહેવાય છે. - એમાં કોઈ વખત અકામ નિર્જરા થઈ આવે તે પ્રાણી બાદર અનંતકાયમાં (સાધારણ વનસ્પતિમાં) આવે છે. એમાં પણ એક શરીરમાં અનંત જીવો હોય છે. સૂમ નિગોદમાં અને એમાં એટલે જ ફેર છે કે બાદરનું અનંત જીવસંકીર્ણ શરીર ચર્મચક્ષુથી દેખાય છે. અહીં પણ એ જીવ અનંત જન્મમરણ કરે છે. એ હવે વ્યવહારરાશિમાં આ કહેવાય છે. એને સહજ વિકાસ (Evolution) થયે ગણાય છે. ત્યારપછી એ પાછા સૂક્ષમ નિગોદમાં જાય તો પણ તે વ્યવહારરાશિચ ગણાય છે. આવા અનેક જન્મ મરણ તે નિદરૂપ ઘેર અંધકારમાં થયા કરે છે. આમાંથી નીકળવાને એને વારે કયારે આવે ? એની પરિણામશુદ્ધિ ક્યારે થાય? અને એમાંથી એ કયારે બહાર નીકળે ? Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી શાંતસુધારાસ આ તે હજુ મોટા ખાડાઓની વાત થઈ, નરભવ કે બાધિરત્નની વાત તે હજુ ઘણું દૂર છે એ ધ્યાનમાં રહે. જીની અનંતતાનો ખ્યાલ કરવા માટે એક જ હકીકત બસ ગણાશે. મોક્ષમાર્ગ અનંત પૂર્વકાળથી (અનાદિ કાળથી) ચાલુ છે, અનંત જીવે મોક્ષે ગયા છે અને જાય છે; છતાં એક નિગદને અનંત ભાગ જ મેક્ષે ગયે છે અને અનંત કાળચકો પછી પણ એક નિગદને અનંતમે ભાગ જ મોક્ષે ગયો છે એમ ભવિષ્યમાં કહેવાશે. અનંતના અનંત ભેદ છે અને જીવસંખ્યા કાકાશના પ્રદેશ કરતાં અનંતગુણી છે. આવા મોટા ખાડામાંથી કેમ નીકળાય ? એ તે કોઈ ભવિતવ્યતાને જેગ લાગી જાય અને કુટતી ધાણીનો દાણે ઊડીને પિણામાંથી બહાર પડી જાય એના જેવો ખેલ છે. હવે જરા આગળ વધીએ. ભવિતવ્યતા જાગી અને પ્રાણું નિગેદમાંથી નીકળી બાદર અનંતકાયમાં આવ્યું. 1. રૂ. બાદર અનંતકાયમાં આવ્યું એટલે કાંઈ સૂક્ષમ નિગાદમાંથી બચી જતો નથી. બન્ને વચ્ચે વ્યવહાર થઈને પણ આંટા અનંતકાળ સુધી મારે છે. એમ કરતાં પ્રત્યેક વનસ્પતિ થયો. ત્યાં એક શરીરમાં એક જીવ હોય છે. ફળ, ફુલ, પાંદડાં, અથવા ભીડાં, તુરી, ઘઉં, વટાણા વિગેરે. એના અનેક ભેદે છે. એમાં પણ અસંખ્ય કાળ પર્યટન કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ–સૂક્ષમ અને બાદર આ સર્વ સ્થાવર કહેવાય છે. એ સર્વમાં અસંખ્યકાળ આંટા મારે અને વળી બને જાતિની અનંતકાયમાં જઈ આવે. એમ કરતાં ઘર્ષણ, ભેદન–છેદન થતાં સ્થાવરપણાથી આગળ વધી ત્રસપણું પામે. Page #148 -------------------------------------------------------------------------- ________________ નધિદુર્લભ ભાવના ૧૨૩ રસ કાળા ચેરિટ્રિય પ્રક્રિય ર સ ચ ઇદ્ધિ છે સ્પર્શ, રસ, ઘાણુ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ ઇંદ્રિચે છે. એમાં અનુક્રમે બેઈદ્રિયવાળા બેઇઢિય, ત્રણ ઇંદ્રિયવાળા તેઈદ્રિય, ચાર ઇંદ્રિયવાળા ચરિંદ્રિય અને પાંચ ઇન્દ્રિયવાળા પંચૅઢિય. આ સર્વ ત્રસ જીવે કહેવાય છે. બે ત્રણ ચાર ઇંદ્રિયવાળામાં ખૂબ કાળ ભમે, ઉપર નીચે આંટા મારે, એકેંદ્રિયના ઉપર કહેલા વિભાગમાં અને નિગાદમાં પણ જઈ આવે. એમ કરતાં કરતાં પંચેંદ્રિયપણું પ્રાપ્ત કરે. પાંચે ઈદ્રિય મળી જાય એટલે વિકાસ થાય તે પણ પર્યાપણું દુર્લભ છે. અહીં જરા ખુલાસાની જરૂર છે. પર્યાપ્તિ છ છે: ૧ આહાર, ૨ શરીર, ૩ ઈદ્રિય, ૪ શ્વાસશ્વાસ, ૫ ભાષા, ૬ મન. જીવ કાર્મણ શરીર સાથે ઉત્પન્ન થાય એટલે પ્રથમ આહાર લે, પછી શરીર બંધાય, પછી ઇંદ્રિયે બંધાય, પછી એ શ્વાસોશ્વાસ લેવાની, ભાષા બોલવાની ને મનવડે ચિંતવવાની શક્તિ મેળવે. આ છ પર્યાપ્તિ પૂરી કરે ત્યારે એ પર્યાપ્ત કહેવાય. અનેક જીવો તો એ પર્યાસિઓ પૂરી કર્યા વગર જ મરણ પામે છે. એટલે પર્યાપ્ત થવું એ પણ દુર્લભ છે. પાંચે ઈદ્રિયવાળા શરીરમાં આવ્યા પછી પણ આ રીતે સર્વ મનની મનમાં રહી જાય તેમ છે અને પર્યાપ્તત્વ મળે પણ સંજ્ઞિત્વ ન મળે તો પણ પદ્રિયપણું નકામું છે. અસંગ્નિ પંચેંદ્રિય મનુષ્ય જે મળમૂત્રાદિમાં ઉત્પન્ન થાય છે તેને મન હોતું નથી. પર્યાપ્તિ પાંચ જ હોય છે. એવા મન વગરના પચેંદ્રિયપણને સાધ્ય દ્રષ્ટિએ વિશેષ અર્થ નથી.' એમ કરતાં ત્રપણું મળ્યું, પચેંદ્રિયપણું ને પર્યાપ્તત્વ મળ્યું, સંજ્ઞિત્વ પણ મળ્યું, પરંતુ આયુષ્ય તદન નાનું-અપ હોય તો Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ શ્રી•શાંત-સુધાર-સ પાછું ચકડાળે ચડવાનું થાય છે. સ્થિર ને દીર્ઘ આયુષ્ય હોય તે કાંઇ પ્રકાશ સાંપડે, રસ્તા દેખાય અને આદર પણ થાય. એ સર્વ મળે તેા પણ જળચર, સ્થળચર, ખેચરમાં જાય અથવા નારક થાય કે દેવ થાય તેા ત્રાસ ને પરાધીનતા જળચરાદિને, વેદના નારકાને અને અતિ સુખવિલાસવાને માર્ગ પર આવવામાં વિદ્મરૂપ છે. મનુષ્યત્વ મનુષ્યને—ભવ મળવા ઘણું મુશ્કેલ છે. આવી રીતે નિગેથી માંડીને અનેક ચક્રોમાંથી પસાર થઇને સંજ્ઞી પંચેંદ્રિય અને સ્થિર આયુષ્ય સાથેનુ મનુષ્યત્વ મળવુ મહામુશ્કેલ છે. અહીં દશ દષ્ટાંતેાની સાર્થકતા સમજી લેવી. હજી આધિરત્નની આડે તે ઘણી હકીકતા છે, પણ જેમ તેમ કરીને મહામુશીબતે આપણે મનુષ્યત્વ સુધી આવ્યા છીએ. ૬. ૪, મનુષ્યને ભવ મળે ત્યાં પણ મહાત્માહનુ સામ્રાજ્ય વર્તે છે. પ્રાણી પ્રેમમાં પડી જાય, રસિકતામાં લેપાઇ જાય, ગરીબાઈમાં દબાઈ જાય, અભિમાનમાં ચઢી જાય, ભાગવિલાસમાં આસક્ત થઈ જાય, નકામી-અવગરની ખટપટમાં અટવાઇ જાય, મેટાઇમાં તણાઇ જાય, શરમથી લેવાઇ જાય, હાસ્ય, શાક કે ભયમાં લીન થઇ જાય કે પૈસા એકઠા કરવાના કામમાં પડી જાય તા મારું-તારું કરવામાં આખા ભવ હારી જઇ અગાધ સંસારકૂપમાં પાછા અટવાઇ જાય છે. અથવા અજ્ઞાન–મિથ્યાજ્ઞાનમાં પડી જઇ પ્રકાશ પામતા નથી અને પ્રકાશની પાસે આવે તા તેને એળખતે એ કાઇ વાર અભિનિવેશ કરી બેસે છે પડે છે. કેટલીક વાર શકાએ કરી મા ભ્રષ્ટ થાય છે અને ઘણીખરી વાર તે આંખ જ ઊંચી કરતા નથી. પેાતાના નાના નથી. અલ્પ જ્ઞાનથી અને જ્યાં ત્યાં ભરાઈ Page #150 -------------------------------------------------------------------------- ________________ બોધિદુર્લભભાવગ્ના ૧૨૫ સર્કલના સંબંધને દુનિયા માની એમાં મસ્ત રહે છે અને જરા પણ પ્રગતિ કર્યા વગર આવ્યો હોય તે જ પાછા ચાલ્યા જાય છે. મેહ અને મિથ્યાત્વ તો અજ્ઞાનમાંથી ઉદ્દભવે છે, પણ માયા તે ભારે આકરી છે. પરવંચન કરવાની વૃત્તિ અંતે પિતાને પણ છેતરે છે. ન હોય તેવો દેખાવાને પ્રયાસ કરતાં ઘણીવાર પોતામાં કાંઈ તે જરૂર છે જ એમ પ્રાણું માન થઈ આત્મવંચન કરે છે. ગુણપ્રાપ્તિ કરવાને બદલે ગુણ હેવાને દેખાવ કરવાની ઈચ્છા થાય છે અને દંભ દાખલ થઈને પ્રાણુને ઊંડા ખાડામાં ફેંકી દે છે. મેહ, મિથ્યાત્વ અને માયા આ રીતે સત્ય જ્ઞાનને પ્રકાશ થવા દેતા જ નથી એટલે પંચંદ્રિયપણું, પર્યાપ્તત્વ, સંજ્ઞીપણું અને દીર્ઘ આયુષ્ય એ સર્વ સાથે મનુષ્યપણું મળે તો પણ એને બધિરત્ન મળતું નથી. બધિરત્ન વગરનું મનુષ્યત્વ તદ્દન નિરર્થક છે, કારણ કે આ મનુષ્ય ભવ ઉદ્દેશ વગરને થઈ જાય છે, માત્ર ખાલી ફેરા મારવા જેવું થઈ જાય છે અને પ્રગતિ વગર ભવ પૂરો થઈ જાય છે. ચારે બાજુ જોઈએ તે શું દેખાય છે ? જીવનની સરખાઈ, ભાવનાની વિશિષ્ટતા, આગળ વધવાની ધગશ, વિચારેની વિશિષ્ટતા દેખાય છે? કે માત્ર સ્વાર્થ, એક નાનું વર્તુળ, અવ્યવસ્થિત નાદ અને અચાનક પડદો પડતાં ખેલ ખલાસ થઈ જતે દેખાય છે? હવે ચારે બાજુની વાત મૂકી દઈ અંદર જોઈએ ત્યારે મહરાજાના નાટકના એક નટ હેવા કરતાં . કાંઈ વિશેષ સ્થિતિ પ્રાપ્ત કરી હોય એમ લાગે તે સાફલ્ય ગણવું અને નહિ તો એ માર્ગે હજુ પણ વિચાર કરવાને અવકાશ છે એમ ધારી દિશા ફેરવવી. બાકી વિચારવું કે બેધિ. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી.શાં•ત સુધારસ રત્ન એ દુર્લભ છે, એ અંતરમાંથી પ્રકટે છે અને પ્રકટે ત્યારે એની સુગંધ ચારે તરફ્ વિસ્તરે છે. આ અંતરના નાદ ક્યાં છે? કેમ મળતા નથી ? આત્મજ્ઞાન અને મનુષ્યત્વ મળ્યા પછી પણ કેટલા દુર્લભત્વના પ્રસ ંગે આવે છે તેની વિશેષ હકીકતા ગેય અષ્ટક પર મુલતવી રાખી, અહીં અગત્યની ઘેાડી આાખતા ઉપદેશરૂપે કહે છે. તે ' મનન કરીને સમજવા ચેાગ્ય છે. નીચેના ત્રણે શ્લાકે ઉપદેશાત્મક છે. એધિની વાત ફરી વાર અષ્ટકમાં લેવામાં આવેલ છે. . છે. હાલમાં વખત કેવા છે તે વિચાર. મતા અને પત્થાને પાર નથી. એક વેદને અનુસરનાર પન્થે! કેટલા છે? વૈશેષિક, ન્યાયિક, સાંખ્ય, જૈમિનિ, પૂર્વમિમાંસા, ઉત્તરમિમાંસા એ ઉપરાંત શ્વેત, અદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, માધવ, રામાનુજ, વલ્લભાચાર્ય, શંકરાચાય એવા નાના મતભેદોને પાર નથી. બૌદ્ધના પણ ચાર મેટા વિભાગા, મુસલમાનેાના શિયા સુન્ની, ખ્રીસ્તીમાં કેથેાલિક, પ્રેટેસ્ટન્ટ, નેાન કેન્ફ્રામી સ્ટ, પ્રેસ્ડીટેરીયન, પ્યુરીટન અને દરેકના પારવગરના પેટાભેદે. આવા અનેક મતા, ૫થા અને દનેા છે. તેમાં પેાતાને બુદ્ધિશાળી માનનારા લેાકેાના પાર નથી. એક એક હેત્વાભાસા અને દલીલેાની ગુંચવણ્ણા એવો ઊભી કરી દે છે કે માણસનું મગજ ગુંચવણમાં પડી જાય. માત્ર દુઃખ એટલું જ છે કે દરેક બુદ્ધિશાળી માણસ પાતપાતાના મતવ્યની સ્થાપના કરવાના રસમાં એટલા પડી ગયેલા હાય છે કે એને પેાતાની વાત સાચી છે એમ બતાવવાની પ્રમળ ઇચ્છા આડે પરસ્પર સમન્વય કરવાની કે સત્ય તારવવાની ભાવના, વૃત્તિ કે પ્રુચ્છા થતી જ નથી. અશસત્યને સર્વસત્ય માનવા મનાવવાની Page #152 -------------------------------------------------------------------------- ________________ બધિદુર્લભ ભાવના ૧૨૭ ઈચ્છા નીચે એક્તા કરવાને બદલે અંતર વધતું જાય છે અને પરસ્પરના બળને કાપી નાખી સત્યને નાશ કરવામાં આવે છે જેથી અ૫ બુદ્ધિશક્તિવાળાને ગુંચવાડો વધતો જાય છે. આ બુદ્ધિશાળીઓના મતોનું વિવેચન અત્ર કરવાને અવકાશ નથી. એક એક બાબતો પર વર્ષો પસાર થાય તેવી ચર્ચાઓ કરે છે અને યુક્તિઓ લગાવી ભાતભાતની દલીલ જનતા સમક્ષ રજૂ કરે છે. કાળવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, વિવર્તવાદ, ઈશ્વરવાદ–એવા એવા વાદોનો પાર નથી. એમાં સત્ય શાધન કરતાં અંશસત્ય પર ભારે જોર હોય છે અને જનતાને ભ્રમમાં નાખવાના કે પડી જવાના પાર વગરના પ્રસંગે હોય છે. આવી રીતે ચારે તરફ મતે, દર્શને, પંથ, વાદ, વિવાદ અને મઠોની જાણે બજાર માંડી હોય તેવું દેખાય છે. વિદ્યાવ્યાસંગથી ભરપૂર આ કર્મભૂમિમાં બુદ્ધિશક્તિનો કયાં અને કે ઉપયોગ થયે છે એનું એક મોટું પ્રદર્શન ઊભું થાય તેવું છે અને માનષિક શક્તિના ગારવને માટે તે ગમે તેટલું જબરું કે નબળું હોય પણ સામાન્ય માણસને તો મુંઝવી નાખે તેવું હોય છે. આ કાળમાં દેવતાઓ કોઈ જાતની સહાય કરતા નથી. અહીં આવીને કોઈ જાતની ધર્મ સંબંધી બાબતમાં મદદ કરતા નથી. અત્યારે કોઈ પ્રત્યક્ષ જ્ઞાન-વિશિષ્ટ જ્ઞાનનું અતિશાયીપણું નથી કે જ્યાં અથવા જેની પાસે તે હોય તેની નજીક જઈને શંકા સમાધાન પણ કરી શકાય. મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન નથી, અવધિજ્ઞાન કે જાતિસ્મરણ જ્ઞાન પણ પ્રાયે થતું નથી અને વિશિષ્ટ સિદ્ધિ નથી એટલે એ પણ મટી ગુંચવણ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીશાંતસુધારસ આવી રીતે મતપંથની વિવિધતા, બુદ્ધિવાની વિપુળતા, યુક્તિ લગાવી સ્વમત સ્થાપન કરવાની ઉત્સુકતા, દેવના સાન્નિધ્યને અભાવ અને અતિશય જ્ઞાનને અભાવ એ સર્વ અત્યારે વતે છે. આવા વખતમાં અને આવા સંગમાં તો જે ધર્મ ઉપર દઢ રહે તેને ખરે નસીબદાર સમજ–એને સાચે ભાગ્યશાળી સમજવો. આ સ્થિતિ કાંઈક અંશે શ્રી વિનયવિજય ઉપાધ્યાયના વખતમાં હતી. એમના વખતમાં ધર્મચર્ચાએ જોસભેર થતી હતી, વાદવિવાદો થતા હતા અને મતભેદો ઘણા હતા, છતાં સ્વરક્ષણની પ્રબળ ભાવના ધર્મપરત્વે તે વખતે હતી. આપણે સમયના પ્રશ્નને તે ઘણા આકરા છે. ઉપાધ્યાયજીના વખતમાં તે એકલા તપગચ્છમાં બાવન પંડિત હતા, દેશ સમૃદ્ધ હતા, મુગલાઈના પાયા હચમચ્યા હતા પણ હજુ એને સૂર્ય મધ્યાહે તપતો હતો. અત્યારે આપણે બસે વર્ષના તદ્દન ઠંડા કાળ પછી આવ્યા છીએ, જીવનકલહ પાર વગરને છે, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના મહાન સંઘર્ષણે ચાલી રહેલા છે અને જડવાદ શરૂઆતમાં તો એ આવ્યું કે ધર્મ એટલે ધતીંગ કહેવાઈ ગયું. જીવનકલહની સખ્તાઈ, જડવાદનું વાતાવરણ અને ધર્મચર્ચાને બદલે બીજા અનેક પ્રકોની ગુંચવણે એટલી વધી પડી છે કે ધર્મસંબંધી વિચાર કરવાની ફુરસદ પણ ઘણું ખરાને મળે તેમ નથી અને મળી જાય તે તેની દરકાર કે જરૂરીઆત પણ દેખાતી નથી. સાધન વધવા છતાં સાધનોને લાભ લેનારાની સંખ્યા પૂરતા પ્રમાણમાં વધી છે કે નહિ તે માટે પ્રશ્ન છે. વર્તમાન યુગને બરાબર Page #154 -------------------------------------------------------------------------- ________________ બે ધિદુર્લભભાવના ૧૨૯ સમજવા માટે માત્ર આજુબાજુ જેવાની જ જરૂર છે. અત્યારે પણ જે ધર્મમાં દૃઢ શ્રદ્ધાવાન રહે તે ખરે ભાગ્યશાળી સમજ. અહીં શ્રદ્ધા તે સમજણ–પૃથકકરણથી થયેલ બધિરત્નના પ્રતાપે પ્રકાશદ્વારા થયેલ માન્યતાની જ વાત છે તે લક્ષ્યમાં રહે. જ્ઞાન વગરની શ્રદ્ધા સ્થિર ટકી શકતી નથી એ જાણીતી વાત છે. બોધ-જ્ઞાનને પરિણામે થયેલ શ્રદ્ધા–પ્રેમ–અંતરને વિલાસ થાય તે ધર્મ ભાવના છે અને એવા ધર્મને સમજી, તેમાં ૮૮ રહે તે આ કાળમાં પણ જરૂર ભાગ્યવાન છે. જે ભાગ્યશાળીપણું શ્રી ઉપાધ્યાયજીના સમયમાં ગણાતું હતું તે ફરેલા સંગને અંગે આ કાળમાં અન્ય અનેક કારણેથી સવિશેષ સત્ય અને વાસ્તવિક બને છે. ૪. ૬. ઉપર જણાવ્યું તેમ અનેક ખાડાઓ વટાવીને મનુષ્યત્વ મળ્યું છે ત્યારે તું નાની નાની ખટપટોમાં પડી ગયો છે, તને અત્યારે તારી જાત પ્રત્યેની ફરજેને ખ્યાલ થતો નથી અને ઉપર ઉપરની બાબતોમાં તું અટવાઈ ગયું છે. જરા છોકરાઓ મોટા થઈ કામ ઉપાડા લેશે એટલે આત્મચિંતવન કરીશ, અમુક સંખ્યામાં પુંછ એકઠી થશે એટલે નિવૃત્ત થઈશ, પેન્શન લેવાને હક્ક થશે એટલે વાનપ્રસ્થ થઈશ. આવા આવા ગોટા વાળી મનજીભાઈને સમજાવી લે છે, પણ આ સેનાને અવસર ચાલ્યા જાય છે. જે વિચાર કર:આ વ્યાધિઓને પાર નથી. રાજ રેગ: ક્ષય, પક્ષઘાત, સંગ્રહણ વિગેરે થઈ જાય એટલે તું પરાધીન. કોઈપણ વ્યાધિ ઘર ઘાલે એટલે પરાધીનતા થાય અને એના ઉપચાર ઉપર જ ધ્યાન રહે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી-શાંત-સુધારસ મંદવાડમાં ભગવાન સાંભરે એ તો આ સંન્યાસ જેવુ છે અને તે પણ બહુધા તો સાંભરતા જ નથી. આવા બેગ ન થાય ત્યાંસુધીમાં તુ તારું' કબ્યૂ કરી લે. વ્યાધિને વળી ન્યુમૅાનિઆ જેવા વ્યાધિઓ અમુક કલાકામાં પ્રાણીને અસાધ્ય સ્થિતિમાં મૂકી દે છે. એમાંનુ કાઇપણ કયારે આવશે તે કહી શકાય નહિ. જરા-ઘડપણું દોડતુ નજીક આવતુ જાય છે અને આવે એટલે જી' થાય છે? તે અગાઉ વર્ણવાઈ ગયું છે. તે ઘડપણ તને ઝડપી ન લેય ત્યાંસુધીમાં તું ચેત. તારી પાંચે ઇંદ્રિયા પેાતાના વિષયમાં સખળ છે તેટલા વખતના લાભ લે. આંખા જાય, કાન બહેરા થાય કે સ્પર્શેન્દ્રિય કામ ન આપે ત્યારે તું શું કરી શકીશ ? આંખ કાનના ઉપયેગ ન થાય તેની પરાધીનતા કેટલી હાય છે તે અનુભવ વગર તને સમજાતુ ન હાય તો જરા અવલેાકન કરી જો. આયુષ્યને ભરાંસા શે! ? કાઇપણુ ઉમ્મરે પ્રાણી ચાલી જતા દેખાય છે. પ્રથમ ભાવનાના અષ્ટકના ચેાથા લેાકમાં આ સર્વે તે ગાયું છે–વિચાર્યું છે. રાતસુધી જેની સાથે વાતા કરી હાય અને તદૃન તંદુરસ્ત સ્થિતિમાં જેનાથી છૂટા પડ્યા હાઇએ તેને બીજી સવારે ચિતા ઉપર પાઢાડ્યા છે. આ પ્રમાણે સ્થિતિ છે, તેા વ્યાધિથી શરીર વ્યાપ્ત ન થયું હાય, ઘડપણ આવ્યું ન હાય, ઇંદ્રિયા જવાબ આપતી હાય અને આયુષ્ય હોય ત્યાં સુધીમાં તારું પેાતાનું ખરું હિત થાય તેવા રસ્તા લઇ લે. જ્યારે સરૈાવરની પાળ તૂટશે અને પાણી ચાલવા માંડશે ત્યારે તુ શું કરી શકીશ ? પછી પાળ કેમ ખંધાશે ? પછી તુ માટી Page #156 -------------------------------------------------------------------------- ________________ એ-ધિ-દુ ભ-ભાવના ૧૩૧ નાખવા લાગીશ તે! તે પણ ધાવાઇ જશે. આગ લાગે ત્યારે કુવા ખેાદવાના કાંઇ અર્થ નથી. તરસ લાગે ત્યારે કુવા ખાદવા જવું એ ડહાપણુ રાંડ્યા પછીના ડહાપણુ જેવું નકામું છે. R જો ભાઇ! અત્યારે સેાનાના અવસર છે, શુભ ચેાઘડીયુ છે, અમૂલ્ય તક સાંપડી છે. મુલતવી રાખવાનાં ફળ માઠાં થાય છે. ગયેલા અવસર ફ્રી ફ્રીને આવતે નથી. ઘણી તકેા મળી પણ તેના લાભ ન લેવાયેા એવી તારા મનમાં ‘અખળખા ’ ન રહી જાય તે વિચારજે અને ખાસ ધ્યાનમાં રાખજે કે પાણી ચાલવા માંડ્યા પછી પાળ માંધવી અશકચ છે અને તે વખતે તા જરૂર પસ્તાવેા થવાના છે, પણ એ પસ્તાવા નિરર્થક છે. તે વખતે પછી મેાઢે ગંગાજળ મૂકવામાં આવશે, ગોદાન કરાવવામાં આવશે કે ધરમાદાની રકમ જાહેર કરવાને વ્યવહાર સાચવવામાં આવશે એમાં કાંઇ પાળ અંધાવાની નથી, આત્મહિત થવાનું નથી. સાચી સમજણુ હાય તે! અત્યારથી જ પાળ બાંધ અને જીવનનું શ્રેય સાધી લે. આ ખાસ મુદ્દાની વાત છે. છે. ૭. તુ વિચાર કર. તારું શરીર અનેક ઉપદ્રવાને આધીન છે. વ્યાધિઓની વાત ઉપર જણાવી છે. અકસ્માતાના પાર નથી. અગ્નિ, વીજળી, સર્પ વિગેરે જનાવરાના ભયના પાર નથી. તું ચાલ્યે જતા હાય અને મેટરના એક આંચકા આવે ત્યાં ખેલ ખલાસ થઇ જાય તેવુ છે. રેલ્વેમાં ઊંઘતા હોઇએ અને સાંધાવાળાની નજીવી ભૂલથી ગાડી ગખડી પડે છે અને રમત પૂરી થઈ જાય છે. ઘણીવાર મરણ ન થાય તે પણ અશક્તિ ને ખાડખાંપણ એવી આવી જાય છે કે આખી જિંદગી એજારૂપ થઇ પડે. અકસ્માતના પ્રસંગેા એકઠા કરીએ તા પૃષ્ઠો ભરાય. આવી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રીષ્ણાંતસુધારન્સ રીતે અનેક ઉપદ્રને આધીન શરીર છે અને તેને લઈને જ આયુષ્ય ક્ષણભંગુર છે. કાલે સવારે શું થશે તે કઈ કહી શકે તેમ નથી. આવી રીતે શરીરના ઉપદ્રવ અને આયુષ્યની ક્ષણભંગુરતા દીવા જેવી ઉઘાડી છે ત્યારે તું કયા જોર ઉપર મદાર બાંધીને તારા ખરા હિતની સાધનાના અતિ મહત્વના કાર્યમાં ઢીલ કરી રહ્યો છે ? જે તને કોઈ પ્રકારની ખાત્રી મળેલી હોય કે તું એ ઉપદ્રવથી મુક્ત છે કે મુક્ત રહેવાને છે અથવા તે તું અમુક વર્ષો જીવવાનું છે તે તે તું વિલંબ કરે તે વાત ઠીક ગણાય, પણ એ કેઈ આધાર મળે તેમ નથી. અતિ કસરતી શરીરવાળા પણ નાની વયમાં ચાલ્યા જાય છે તો પછી તું તે શેના ઉપર મુસ્તકીમ થઈને હિતકાર્ય ઢીલમાં નાખે છે ? તારા હિત ને શ્રેયની વાત આ બને લેકમાં કરી છે તે ખરેખરા હિત અને શ્રેયની છે એમ સમજ. ટૂંકી નજરે કે ટૂંક સમય માટે સહજ હિત થાય તેને દીર્ઘદષ્ટિવાળાઓ ખરું હિત ગણતા નથી. તું આળસ–પ્રમાદથી કે બેદરકારીથી, અપ વિચારણાથી કે ઉપેક્ષાથી પડી રહ્યો હોય તે ચેતી જજે. પરપોટો ફૂટતા વાર નહિ લાગે અને ફૂટશે ત્યારે તે ફૂટે છે એમ ઘણીવાર તે તને ખબર પણ નહિ પડે. તું તે વખતે સાવધ હઈશ કે બેશુદ્ધ હોઈશ તે પણ કહેવાય નહિ અને પછી તારી સર્વ મનની મનમાં રહી જશે. માટે ઊઠ, જાગૃત થા અને સ્વહિત અને પરમ શ્રેયની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર. Page #158 -------------------------------------------------------------------------- ________________ બેધદુર્લભ ભાવના – ? ગેયાષ્ટક પરિચય – ૧. પ્રથમ સામાન્ય–સર્વને લાગુ પડતી વાત કર્યા પછી તે જ વાતને ખીલવવાની છે. મુદ્દાની વાત કહેવાની એ છે કે, બેધ–સદસદ્વિચારજ્ઞાન બહુ મુશ્કેલીથી મળે છે. આ બાધિની દુર્લભતા તું સમજ. એ ચીજને જેમતેમ વેડફી નાખવા જેવી નથી. એ કાંઈ બજારુ ચીજ નથી, એ તે મહાપ્રયાસે મળે છે તે માટે તું નીચેને સુપ્રસિદ્ધ દાખલો વિચારી જો. અતિ દરિદ્રી એ એક વિપ્ર હતો. મહામુસીબતે આખો દિવસ રખડી, ભિક્ષા માંગી પૂરું કરતો હતો. એને વળી પરણવાની દુબુદ્ધિ થઈ. એવા ગરીબોને મદદ કરનારા અને તેમાં ધર્મ સમજનારા આર્યદેશમાં બહુ હોય છે. એ પરણ્ય, દારિદ્ર વધ્યું અને ગુલામ દશાના એ વિપ્રે અનેક ગુલામ વધાર્યા. એ કઈ રીતે પૂરું કરી શકે નહિ. અન્નના ફાફા પડવા માંડ્યા. તે કંટાળી ઘર મૂકીને ભાગ્યે. દૂર દેશમાં ગયા. ત્યાં તપ કરવા લાગ્યા. કોઈ દેવની કૃપાથી એને ચિંતામણિ રત્ન મળ્યું. એ રત્નનો પ્રભાવ એ ગણતો કે ઈષ્ટ યાચિત વસ્તુ તેના અધિષ્ઠાતા દેવ પૂરી પાડે. બ્રાહ્મણ રાજી થયે, સમૃદ્ધિવાન થયે પણ જીરવવાની શક્તિ કેળવી નહિ. વહાણમાં બેસી દેશ આવવા નીકળ્યા. બેરી છોકરાં પણ સાંભર્યા. વહાણમાં ઊભે ઊભે વિચાર કરે છે: “હું આવું ઘર બંધાવીશ અને આવી ગાડી ખરીદીશ. આમ ચાલીશ અને આમ બોલીશ.” હાથમાં ચિંતામણિ રત્ન લઈને હર્ષમાં નાચવા-કૂદવા લાગ્યા. તેવામાં એક મેટું મેનું આવ્યું, વહાણ ડેવ્યું અને સાથે ઉછળ્યું. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી શાંતસુધારસ દશ પંદર વામના માજમાં વહાણ ફંગોળાયું. નાચતા બ્રાહ્મસુના હાથમાંથી રત્ન છટકી ગયું અને મેટા દરિયામાં પડી ગયું. ગયું તે ગયું. એનો પત્તો કયાં લાગે ? બ્રાહ્મણ ભાઈ તે એ, ભગવાન એના એ ! એ રત્નની પ્રથમ પ્રાપ્તિ દુર્લભ અને પુન: પ્રાપ્તિ વધારે દુર્લભ, આ ન્યાયે તું ધ્યાનમાં રાખ કે બોધિરત્નની પ્રાપ્તિ અને પુનઃ પ્રાપ્તિ દુર્લભ છે અને જ્ઞાન–બેધને મહિમા અવશ્ય છે. જ્ઞાની વાસેવાસમાં જેટલા કર્મોનો નાશ કરી શકે છે તેટલાને અજ્ઞાની કરડે વર્ષે પણ કરી શકતો નથી. સમજણની બલિહારી છે. ક્રિયાની કિંમત જરા પણ ઓછી ન કરતાં જ્ઞાનને પ્રથમ સ્થાન જેનશાસ્ત્રો સ્પષ્ટ શબ્દોમાં આપે છે. બાધ–પ્રકાશથી આખી દુનિયા દીવા જેવી નજર સામે રમે છે અને પ્રાણીનો વિકાસ બહુ વધારે કરી દે છે. આત્મવિકાસના પાયા બંધ ઉપર જ ચણાય છે. સમ્યમ્ બોધ થયે એટલે ખૂબ પ્રગતિ સાધ્ય થાય છે. તેની સાથે આજુબાજુના સંગે અનુકૂળ થઈ જાય છે અને બોધનું ફળ ત્યાગ (વિરતિ) બેસે એટલે સોના સાથે સુગંધને સહગ થઈ જાય છે. આ બધિને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા જાગે અને તે પ્રાપ્ત થઈ જાય તે આગળને માર્ગ ખૂબ સરળ થઈ જાય છે. બંધ એ ખરેખર અમૂલ્ય રત્ન છે. એની પ્રાપ્તિ જેટલી દુર્લભ છે તેટલી જ તે અભીષ્ટ, પૃહણ્ય અને પ્રેરક છે. એ બધિ પ્રાપ્ત કર્યા પછી પ્રમાદ છોડી દઈ, રાગદ્વેષાદિને બનો ત્યાગ કરી દઈ, એની આરાધના કર. બધિની આરાધના કરવી એટલે જ્ઞાનને પગે લાગવાની વાત ન હાય. Page #160 -------------------------------------------------------------------------- ________________ બેધિદુર્લભ ભાવના ૧૩૫ જ્ઞાનની–આંતર પ્રકાશની આરાધના એટલે જ્ઞાનમય જીવન, જીવવાની તાલાવેલી, એની આસેવના અને એમાં એકાગ્રતા, એ એની સાચી આરાધના છે. જ્ઞાનમય જીવનના આવિર્ભા આધિદૈવિક છે, અસાધારણ છે, ખરેખર સેવવા યોગ્ય છે, એનાં મનોરાજ્ય જ અનેરાં હોય છે. મોટાં આયુષ્ય હતાં ત્યારે જ્ઞાનવિલાસમાં કરેડા વર્ષો નીકળતાં અને અનુત્તર વિમાનનાં દે જ્ઞાનરાજ્યમાં જ બધે કાળ પૂરે કરે છે. જ્ઞાનીનાં જીવન નાના–બોધિસના ઉડ્ડયને ચીતરી શકાય તેમ નથી, પણ આકર્ષક છે એ તો સાચા જ્ઞાની સાથે પરિચયમાં આવતાં દેખાય. જીવનનું સુખ કે સાર્થક્ય ધન કે વૈભવમાં કદી નથી જણાયું, પણ સાચા બેધવાળાના સત્સંગમાં જ તે સદા અવસ્થિત છે. એ બધિરત્નની આરાધના કરી તારા ખરા હિતને આ સંસારમાં–આ ભવમાં સાધ. એની આરાધના એ જ હિત છે એ સમજાય તેવી વાત છે અને તેમ કરીને તારી પિતાની આત્મશક્તિથી અધમ ગતિને અટકાવી દે. જ્ઞાનમય જીવનનું આ પરિણામ છે. વિકાસ વધે એટલે નીચે ઉતરવાની વાત સંભવે નહિ. મુદ્દાની વાત જ્ઞાનમય જીવન કરી દેવાની છે અને તે અત્યારે શક્ય છે અને તારે ખાસ કર્તવ્ય છે. શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે અને હાય તેને ટકાવી રાખવા માટે પણ જ્ઞાનપ્રકાશની જરૂર છે. આ વાત તું બરાબર સમજી લેજે અને સમજીને બધિરત્નની દુર્લભતા વારંવાર ગાજે. આ ભાવ પ્રત્યેક ગાથાને અંતે યાદ કરવાનું છે. આટલે સર્વસાધારણ ઉપદઘાત કરી હવે તેની સિદ્ધિનાં કારણો સમજાવે છે. ૨. નિગોદ–અવ્યવહારરાશિમાં જીવેનું શરીર, તેનું Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅક્ષાંતસુધારસ આયુષ્ય અને તેના જન્મમરણની વિગત વિસ્તારથી આ પ્રકરણના 8 લેકના પરિચયમાં ચીતરેલ છે. એ નિદની અનંતકાળની કાયસ્થિતિ સમજવી. . ત્યારપછી વ્યવહારરાશિમાં બાદરનિગદમાં પણ અનંતકાળકાયસ્થિતિ. ત્યારપછી પ્રત્યેક વનસ્પતિકાયસ્થિતિ, પછી વાયુકાયસ્થિતિ, તેજસ્કાયસ્થિતિ, અષ્કાયસ્થિતિ, પૃથ્વીકાયસ્થિતિ. ત્યાર પછી પ્રિયકાયસ્થિતિ, ત્રક્રિયકાયસ્થિતિ, ઐરિંદ્રિયકાયસ્થિતિ અને પચેંદ્રિયતિર્યંચકાયસ્થિતિ. આ સર્વનું સંક્ષેપત: વર્ણન થઈ ગયું છે. એ સર્વ કાયસ્થિતિઓથી–તે પ્રત્યેકમાં ગમનાગમનથી સંસાર અનંતકાળાવધિ બને છે. વળી એ સર્વ કાયસ્થિતિએ મેહ અને મિથ્યાત્વ જેવા આકરા ચરાનું નિવાસસ્થાન છે. એમણે મોટા ઘરે ત્યાં બનાવી રાખ્યા છે અને પ્રાણીને તેઓ ખૂબ ઝગડે છે, ખરડે છે, ખેંચે છે, પિતાના તાબામાં રાખે છે અને તેને મહાઅંધકાર ને અજ્ઞાનમાં એટલો તો કેફથી ચકચર રાખે છે કે એ જરા પણ આગળ વધી શકતો નથી અને એ કાયસ્થિતિ એને વશ બનીને તે અહીંતહીં સાધ્યના ઠેકાણું વગર આંટા માર્યા કરે છે. મેહ અને મિથ્યાત્વના એના તરફના વર્તનનું આ પ્રકરણના ૫ (૪) લેકમાં દિગ્દર્શન કરાવાયું છે. આવા મોટા સંસાર અરણ્યમાં રખડતાં નરભવની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે, એ તો કઈવાર અનંતકાળના પર્યટન પછી મળી જાય તો નસીબની વાત છે. આટલી હદ સુધીની વાત આપણે , અને ૫ લોકોમાં કરી ગયા છીએ. ત્યાં દશ દષ્ટાન્તની વાત પણ થઈ ગઈ છે. એ દશ દષ્ટા Page #162 -------------------------------------------------------------------------- ________________ બધિદુર્લભ-ભાવના ૧૩૭ તેમાં નરભવપ્રાપ્તિની દુર્લભતા બતાવવાનો મુદ્દો હતો. ચક્રવતીના ઘરના ભેજનનું દષ્ટાન્ત તેમાં પ્રથમ હતું. એક બ્રાહ્મણને ચક્રવત્તીના ઘરના ભેજનમાં જે સ્વાદ મળે તે તેની આખી રાજધાનીમાં કે અન્ય સ્થાનમાં ન માન્યો, એ ચક્રવસ્તીને રાજમંદિરે ફરી જમવાને વારે જેમ વિપ્રને માટે દુર્લભ હતો તેમ નરભવ આ ચક્રભ્રમણમાં ફરીવાર મળવો મુશ્કેલ છે. આટલે સુધીની વાત ત્યાં જણાવી હતી. અનેક પ્રકારના જીવોની કાયસ્થિતિમાં ફરતાં અંતે પચેંદ્રિયપણું, પર્યાપ્તપણું, સંજ્ઞીપણું અને મનુષ્યપણું મળ્યું છે. આ મહાભાગ્યયોગ છે. આટલી હકીકત ધ્યાનમાં રાખીને હવે મનુષ્યપણાની પ્રાપ્તિને અંગે વિચાર કરીએ. ૩. મનુષ્ય તરીકે જન્મ થયે, પણ જે અનાર્ય દેશમાં જન્મ થાય તો ઊલટું નુકશાન થાય છે. આ ઘણે અગત્યને પ્રશ્ન છે. જન્મસ્થાન પ્રાપ્તિ એ અકસ્માત વેગ છતાં પ્રગતિને અંગે બહુ અગત્યનો ભાગ ભજવે છે. પુણ્યભૂમિ-કર્મભૂમિમાં જન્મ થવો એ પણ મહદ્ભાગ્યનું પરિણામ છે. * આર્યદેશનું વાતાવરણ અહિંસાપ્રધાન હોય છે. જન્મસંસ્કાર બળવાન પડી જાય તે પ્રયાસ અ૫ કરે પડે છે. ધર્મોપદેશક અને પુણ્યભૂમિએ જે સ્થાનમાં હોય તે આર્યદેશ કહેવાય છે. અહિંસાનું સામ્રાજ્ય વર્ત અને સત્ય, અસ્તેય, બહાચર્ય, નિપરિગ્રહતા આદિ મૂળ ધર્મોની જ્યાં પ્રતિષ્ઠા થાય તેને આર્યભૂમિ કહેવામાં આવે છે. આર્યદેશમાં ધર્મસંસ્કાર જન્મથી પ્રાપ્ત થવાના પ્રસંગે આવે છે. અને બાળપણમાં જે સદ્વિચાર અને સદ્વર્તન હૃદય પર છાપ પાડે છે તેનું મૂલ્ય વિશેષ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી શાંન્ત સુધારસ - જે રેશમાં પારકા પ્રાણ લેવામાં અન્યાય ન મનાતે હોય, જ્યાં જીવ આપી ન શકે તેને જીવ લેવાને અધિકાર નથી એ સિદ્ધાન્તને સ્વીકાર ન હાય, જ્યાં માંસ, મત્સ્ય કે ઈંડાના. આહાર તરફ ઘૂણું પણ ન હોય તે દેશને અનાર્ય ગણવામાં આવે છે. જ્યાં આખો જન્મારે પૈસાની જ વિચારણા હોય, જ્યાં પરભવની ચિંતા ન હોય, જ્યાં બની શક્તા મોજશેખ અહીં જ ભોગવી લેવાના સૂત્રો પર આધાર રખાતો હોય ત્યાં પરભવના હિતની વાત તે મુશ્કેલ જ છે. આથી અનાર્ય દેશમાં જન્મ થાય તો ઘણીવાર મનુષ્યદેહપ્રાપ્તિને બદલે કાંઈ મળતું. નથી અને ઊલટા અનેક પ્રકારની ધમાલ કરી, અંતે સંસારપરિબ્રમણને રસ્તે પડવાનું થાય છે. અત્યારે પાશ્ચાત્ય દેશમાં જડવાદ, સંસારરસિકતા, કાવાદાવા, જીવનકલહની ભયંકર તીવ્રતા અને જીવનમાં કેફ, ઉત્તેજકતા અને વૈષમ્ય સિવાય અન્યને ભાસ થતો નથી. ત્યાં લાંબી નજરે મનુષ્યદેહપ્રાપ્તિની નિષ્ફળતા દેખાય તો તેમાં નવાઈ નથી. એમાં કોઈ શોધક, વિચારક અને તત્ત્વજ્ઞ નીકળી આવે છે પણ તેમની સંખ્યા એટલી નજીવી હોય છે કે તેમને માટે આ વાત નથી એટલું જ કહી, સામાન્ય રીતે અનાર્ય ભૂમિમાં જન્મ એટલે અનેક અનિષ્ટ પરિણામે, ટે અને વ્યસનની ગુલામી અને પરિણામે નરભવની નિષ્ફળતા સહેજે કલ્પી શકાય તેમ છે. જે કેટલાક અનાર્ય દેશો હજુ પણ કેવળ જંગલી દશામાંથી ઊંચે આવ્યા નથી તેને આ વાત વધારે લાગુ પડે છે. એકંદરે પુણ્યભૂમિ–આર્યભૂમિમાં જન્મ થવો એ કાંઈ સામાન્ય Page #164 -------------------------------------------------------------------------- ________________ બધિદુર્લભ ભાવના ૧૩૯ લાભનું કારણ નથી. આત્મવિકાસના પ્રસંગેને ત્યાં અનેકગણે વધારે અવકાશ છે. ૪. આર્યદેશમાં જન્મ થઈ જાય તો પણ ત્યાં નીચેના પતનના પ્રસંગે છે તે ધ્યાનમાં રહે. (ક) સ્ત્રીની પ્રાપ્તિ માટે પ્રયત્ન, ધ અને તરખટ. (ખ) પરસ્ત્રી તરફ આકર્ષણ અને તે કારણે દુર્બાન અને વેર. (ગ) વેશ્યાના પ્રપંચે, તેને પોતાની કરવાની તીવ્રતા ને સંકટ. (ઘ) પૈસા મેળવવા, જાળવવા અને ખરચવાની ગુંચવણ. (ડ) પૈસાના મમત્વથી ઝગડા, લડાઈ, ટંટા, રાજદરબારે ગમન. (ચ) જમીનની તકરારના ગંભીર પરિણામે અને દુર્ગાને. (છ) યુવાન દેખાવાના વલખાં, શક્તિ લાવવાના પ્રયોગો અને આસક્તિ. (જ) કીર્તિભય, રાજભય, ચોરભય, અકસ્માતભય વિગેરે. (ગ) અમુક ભેજન બનાવવું, ખાવુ, પકવાન્તો વિગેરે તૈયાર કરવા, કરાવવાની વાતો. (૪) મોટા વરાઓ કરવાને પ્રસંગે ભેજનને અંગે થતા મહા આરંભે. આ મુદ્દાઓમાં ચાર સંજ્ઞાનો સમાવેશ થાય છે. મૈથુન, પરિગ્રહ, ભય અને આહાર. આ ચાર બાબતોમાં પડી જઈ પ્રાણી અનેક ઉપાધિઓ કરે છે અને તેની પીડામાં મગ્ન થઈ જઈ તેમાં રપ રહે છે. અને એ પીડાનું રટણ કેવું Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. શ્રી શાંતસુધારસ હોય છે! ધનની ધમાલ, ખાવાપીવાની ખટપટ અથવા સ્ત્રીકથા સંબંધ કે મૈથુનમાં પ્રવૃત્ત થયે એટલે એને બીજી વાત સૂઝતી નથી. મોટા સુખી ધનવાનોનાં હૃદય તપાસ્યા હોય તો ત્યાં શાંતિ જેવી ચીજ દેખાય નહિ. શાંતિ નથી, ત્યાં સુખ નથી. એવી જાતનું જગતુ એ દુઃસ્થિત કહેવાય છે. કફડા સંગમાં આવી ભરાયલું જગતવાતાવરણ દુઃસ્થિત છે. એની પીડાને પાર નથી, ઉકળાટને હિસાબ નથી, અચોક્કસપણું–શૈર્યનાશની પરિસીમા નથી. એવા જગતમાં ધર્મદારિદ્રય હોય છે. ત્યાં ધર્મ શું ? એનું સ્વરૂપ શું? એ શા માટે આચરે ઘટે? એના આચરણને વિધિ કર્યો ? આચરણનું પરિણામ શું ? એ સર્વ વિચાર, પરિગ્રહ મિથુનાદિમાં પડેલાને સૂઝ મુશ્કેલ છે. ત્યાં તે કલદારની વાત અને સ્ત્રી તથા ભેજનની કથાઓ જ હોય, ત્યાં સીનેમા સ્ટારની ચર્ચા હોય, ત્યાં કોલેજની કન્યાની ચર્ચાઓ હોય, આમાં ધર્મને સ્થાન ન હોય, ધર્મને પ્રવેશ ન હોય, ધર્મની ગંધ ન હોય. વાત કહેવાની એ છે કે મનુષ્યપણું મળી જાય અને આર્ય દેશમાં જન્મ પણ થાય અને ત્યાં સુસંસ્કારી માત પિતાને ત્યાં ઉત્તમ કુળની પ્રાપ્તિ પણ થઈ જાય, પરંતુ જે અબ્રહ્મ, પરિગ્રહ, ભય કે આહારને લગતા ભેગેપભેગમાં પ્રાણું પડી ગયે તો ધર્મતત્ત્વ જાણવાની ઈચ્છા પણ થતી નથી. અને સાધ્ય કે હેતુ વગર આખા જીવન સુધી મેટા આરંભ કરી ધન એકઠું કરવામાં કે ખાવાપીવાની ધમાલમાં કે સ્ત્રીઓનાં ગાનતાન વિલાસમાં ગુલતાન રહેવાનું પ્રાપ્ત થાય છે અને અંતે આવ્યા તેવા જવાનું થાય છે. એ રીતે દુર્લભ મનુષ્ય દેહ હારી જવાય છે. કે આહારી ઇચ્છા પાટા અ Page #166 -------------------------------------------------------------------------- ________________ બધિદુર્લભ ભાવના ૧૪૧ ૫. કદાચ ઉપરની સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય પણ સદ્દગુરુ પાસે ધર્મશ્રવણ કરવાની સગવડ ન બને તો ખાસ લાભ થતો નથી. શાસ્ત્રગ્રંથમાં સર્વ વાત લખી શકાણી નથી. પરંપરા જ્ઞાન માટે ગુરુગમની ખાસ જરૂર છે. વિધિવાદમાં ગમે તેટલું લખ્યું હોય પણ માત્ર વાચનથી ગુરુગમ વગર વ્યવહારનું જ્ઞાન થવું અશક્ય છે. વિલાયતથી આવનારા અભ્યાસીઓ જેહરણ સંબંધી ગમે તેટલું વાંચીને આવે પણ તેને બનાવવાની અને ઉપયોગ કરવાની રીત જોઈ આશ્ચર્યમાં પડી જાય છે. ગનાં આસન, મુદ્રાઓ વિગેરે અનેક ગુરુમુખે સમજવાની જરૂર છે અને તત્ત્વજ્ઞાનમાં પણ, ચાવી જેવા સૂત્રેામાં પરંપરાજ્ઞાનની આવશ્યકતા ખૂબ રહે છે. ગુરુઓએ શિષ્યોને સામે, બેસાડી ન ભણાવતાં બ્રાહ્મણે પાસે અભ્યાસ કરાવ્યું તેનાં પરિણામે ઘણું સાંપ્રદાયિક જ્ઞાન ચાલ્યું ગયું છે તેનું અત્યારે બરબર ભાન થાય છે. આ તો ગુરુ પાસે જ્ઞાન લેવાની કે શ્રવણ કરવાની આવશ્યકતાની વાત કરી, પણ ઘણને જાણવાની ઈચ્છા હોય છે છતાં સાચી ખોટી વાતો કરવામાં અને રાજકથા, દેશકથામાં એટલે સમય જાય છે કે એને ધર્મઅભ્યાસ કે ધર્મશ્રવણ કરવાની ફુરસદ જ મળતી નથી. નકામી ચર્ચાઓ, ઢંગધડા વગરના વાદવિવાદ અને ગપાટાસપાટાને રસ એવો હોય છે કે તેમાં કલાકે નીકળી જાય, પણ ધર્મશ્રવણ કે અભ્યાસ વખતે સમય મળે નહિ અને કદાચ લેકવ્યવહારે જવાનું બને તે મનમાં અન્ય વિક્ષેપ એટલા હોય છે કે અભ્યાસ કે શ્રવણમાં એકાગ્રતા થાય નહિ અને એકાગ્રતા થયા વગર કે નાની કે મેટી વાત જામતી નથી, ઉપર ઉપરથી ચાલી જાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી•શાં તસુધારસ ધ અભ્યાસ કે શ્રવણને અંગે ખીજા અનેક વિચારણીય પ્રસગે કલ્પી શકાય. કેટલાકને ગુરુ પાસે શ્રવણ કે અભ્યાસ માટે જવામાં શરમ આવે, કેઇને તેમ કરવામાં ગૈારવહાનિ લાગે, કાઇને અભ્યાસ કરવા મીનજરૂરી લાગે વિગેરે ધર્મ શ્રવણુ કરવા જતાં અનેક કાઢિયા આડા આવે છે તેની હકીકત સુપ્રસિદ્ધ છે. વળી ખાટી દલીલેમાં ઉતરી જવાનું બનતાં અનાસ્થા થઇ જાય, પરભવ, કર્મ કે મેાક્ષ માનવામાં વિજ્ઞાન આડું આવે વિગેરે અનેક ગુંચવણૢા આ નવયુગમાં ઊભી થઇ છે અને ખરી ચિન્તા તેા ધર્મની મહત્તા જ ઊડી જતી દેખાય છે એ છે. આ સ્થિતિ છે. આવા વખતમાં ધર્મ શ્રવણુની દુ ભતા જરૂર પ્રાપ્ત થાય છે. અત્યારે છાપા વાંચવામાં જેટલે વખત જાય છે તેના ચેાથા ભાગ પણુ ધર્મ અભ્યાસમાં જાય તો ઘણી પ્રગતિ થાય તેમ છે. તે મુદ્દે આ વાત વિચારવી. આમાં વર્તમાન યુગની ટીકા કરવાના આશય નથી, પણ ધર્મ અભ્યાસની દુર્લભતા બતાવવાનું સાધ્ય છે. અર્વાચીન પદ્ધતિએ શાસ્રશ્રવણુ કરાવનાર વિજ્ઞાનના અભ્યાસી, માનસવિદ્યાના જાણકાર ગુરુ જ્યારે ધર્માંશ્રવણુ કરાવશે ત્યારે ઊભા રહેવાની જગ્યા નહિ મળે. અત્યારે કહેવાના મુદ્દો એ છે કે મળેલી સર્વ સામગ્રી છતાં ધર્માંશ્રવણુ દુલ ભ હોય જ અને આપણે વધારે એટલુ કહી શકીએ કે આ કાળમાં તે ખાસ દુર્લભ થતુ જાય છે. ૧૪૨ ૬. કદાચ ધર્મ શ્રવણુ કરવાનુ અની આવે, ગુરુમહારાજને ચેાઞ પણ ખની આવે, એ શ્રવણને પરિણામે બેધ પણ થઈ જાય, સંસારનું સ્વરૂપ અને વસ્તુ કે સંબંધનું અનિત્યત્વ ગ્રાહ્ય થાય અને બનતા ઉદ્યમ કરવાના નિશ્ચય પણ થાય—આટલે Page #168 -------------------------------------------------------------------------- ________________ ઓધિદુર્લભ ભાવના ૧૪૩ સુધી આવે તે પણ એનો ઉદ્યમ બહિરંગ રહેવાનો છે, એની ક્રિયા-દ્રવ્યક્રિયા રહે છે. અંતરંગમાં મહાન વૈરીસમૂહ હજુ બેઠે જ છે. એના મુખ્ય નાયક રાગ દ્વેષ છે. એનાં બચ્ચાંકચ્ચાંને પાર નથી. કષાયે અંદર રમ્યા કરે છે, હાસ્ય, રતિ, અરતિ નાગ્યા કરે છે અને તે ઉપરાંત એના અંતરંગના-અંદરના ગેટાને પાર નથી. એને વાતવાતમાં થાક લાગી જાય છે. એ ફરવા જશે તો પચીશ ચક્કર મારશે, પણ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતાં એને થાક લાગી જશે. આળસને તે હિસાબ નથી. ધર્મ આચરણ કે પેગ વિધાન વખતે એને બગાસાં આવવા માંડશે. ધર્મશ્રવણ કે ક્રિયા વખતે નિદ્રા જદી આવે છે, કારણ કે એમાં એને અંતરંગને રસ નથી. રસ જામે એટલી એની તૈયારી કે એને અભ્યાસ નથી. આવા તો અનેક અંતરંગ કારણે છે. એ સુકૃત્યને પ્રસંગ આવવા જ દેતા નથી અને આવી જાય તો વાત મારી જાય એવું સ્વરૂપ ઊભું કરી દે છે. આ સર્વ વાતો આપણું અવલોકન અને અનુભવને વિષય હોઈ શરમાવે તેવી છે એટલે વધારે વિવેચન માગતી નથી. ૭. આને માટે એક વાતનો વિચાર કરીએ. ચોરાશી લાખ છત્પત્તિ સ્થાને છે. ઉપજવાનાં સ્થાનની અનેરી વર્ણ, ગંધ, રસ, સ્પર્શની વિવિધતાને એનિ કહે છે. એની સંખ્યા ૮૪૦૦૦૦૦ છે. “સાત લાખ પૃથ્વીકાયના પાઠમાં તું આ ઘણીવાર ભણી ગયો હઈશ. નિદથી મનુષ્યત્વ સુધીની અનેક કાયાઓને અભ્યાસ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી શાંતસુધા રસ કર્યા. એમાં તે કદી ધર્મની વાત સાંભળી છે ? ત્યારે સર્વ જગ્યાએ વાતા કેવી સાંભળી ? વિગતામાં ન ઉતરીએ, વાતાના પ્રકાર ત્રણ છે: (૧) ઋદ્ધિ-પૈસા સંબંધી વાત! પૈસામાં માલેકીની ચીજો, ઘર, ફરનીચર, ઘરેણા સર્વ સમજવાં. તિર્યંચાને પણ ઘરમાળા-ખીલ હાય છે. રહેવાનાં સ્થાન પર મૂર્છા થાય એ સર્વ વાતા આ ગૈારવમાં આવે છે. (૨) રસ–ખાવાપીવાની વાતા ગારવ એટલે આસક્તિ-શાક સમારવા, ભેાજન મનાવવા, શું ખાશુ તેની કલ્પના કરવી વિગેરે. (૩) શાતા-શરીરને વ્યાધિના પ્રસ`ગા, દવા દારુ વિગેરે. આ ત્રણે ગૈારવામાં પ્રાણી પડ્યો રહે છે, એની વાતા કરે છે. નાનાં જીવા એની ચિતવના નાના પાયા પર કરે છે, પણ પશુ પક્ષી મનુષ્યાદિ સર્વ એમાં આખા વખત ચકચૂર રહે છે. સંસારમાં ફરતાં તે અનેક વખતે ઋદ્ધિ, રસ અને શાતાની વાતો સાંભળી, પણ કોઈ જગ્યાએ તે ધર્મોની વાતા સાંભળી છે? ન સાંભળી હાય તેા તેનું કારણ શું ? અને સાંભળી હાય તો તારી આ દશા હાય ખરી ? ઓ પ્રમાણે સ્થિતિ છે. હવે તારા શું વિચાર છે ? અંતે ધર્મ વગર આરા આવે તેમ નથી, માટે જે કરવું હાય તે સાધી લે. અવસર ગયા પછી તે માત્ર પસ્તાવે જ રહેશે અને આવે અવસર ફીક્રીને વારવાર મળશે નહીં. ૮. તને મનુષ્યત્વ મળ્યુ, શ્રવણુની ઇચ્છા થઈ, ધમ તરફ વૃત્તિ થઇ અને તને સદ્ગુરુના બેધ પ્રાપ્ત થયા, તને સજ્ઞાનરત્ન Page #170 -------------------------------------------------------------------------- ________________ બધિદુર્લભભાવના ૧૪ પ્રાપ્ત થયું. તારે ખ્યાલમાં રાખવું કે એ સર્વ ગુણોની ખાણ છે, એ વસ્તુ અમૂલ્ય છે અને સાધારણ રીતે મળવી મુશ્કેલ છે. તારા મહાન સુકૃતના ઉદયથી તને જ્ઞાનરન પ્રાપ્ત થયું છે. તું અનેક નદી-નાળા અને ખાડીઓ ઉ૯લંઘી આ ભવ્ય પ્રકાશને પામે છે તેને તું પૂરતે લાભ લે. મનુષ્યત્વથી માંડી તું બધિરત્નની પ્રાપ્તિ સુધી પહોંચે. તને ઘણું અનુકૂળતા મળી. ત્યારે હવે તારે શું કરવું ? ગુરુમહારાજના પ્રાજ્ય-પ્રચુર વિનયથી ઉત્પન્ન થયેલ જે આ શાંત અમૃતરસ તને પ્રાપ્ત થયો છે તેનું પાન કર. તને જે શુભ સામગ્રીને યોગ થયો છે અને તારામાં પ્રકાશ પડ્યો છે, તું જાગ્યો છે તેનો લાભ તું તેનું પાન કરવા દ્વારા લે. શાંતરસપાન એટલે શું? એ તને ફરી ફરી કહેવાની જરૂર ન હોય. એ અંદરનો રસ છે, આત્મિક વિકાસ છે અને બાહ્ય ઉપાધિથી પર છે. એના રસમાં પડ્યો એટલે બીજી જંજાળ છૂટી જશે. બધિરત્નને લાભ એટલે શાંતરસમય જીવન. શ્રીવિનયવિજય ઉપાધ્યાયના નામોચ્ચાર સાથે શાંતરસ પાનનો મહિમા અત્ર ગાયે. X આ ભાવનામાં બધિરત્ન પ્રાપ્ત થવા પહેલાં ઉત્તરોત્તર નીચેની વસ્તુઓની પ્રાપ્તિની મુસીબત બતાવી. ૧ સૂફમનિગદ અવ્યવહારરા- | જ્ઞાનાવમાં નીચેના વિષ શિમાંથી બહાર નીકળવું. ચર્ચા છે તે સરખાવવાગ્યા છે. ૨ સ્થાવર એકેદ્રિયપણું ! ૧ નિગોદથી નિગમ. ૩ ત્રાસપણાની પ્રાપ્તિ. [ ૨ સ્થાવરત્વ. ૧૦ WWW.jainelibrary.org Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીશાંતસુધારસ ૪ પંચંદ્રિયપણું. ૩ ત્રસવ. ૫ પર્યાપ્તત્વ. ૪ ૫ ચંદ્રિયસ્વ. ૬ સંસી પણું. ૫ મનુષ્યત્વ. ૭ દીર્ઘ આયુષ્ય. ૬ દીર્ઘ આયુષ્ય. ૮ મનુષ્યપણું. ૭ ઇંદ્રિય સામગ્રી. ૯ આર્યદેશમાં જન્મ. ૮ બુદ્ધિ. ૧૦ સંસ્કારી કુળમાં જન્મ. ૯ મંદકષાય. ૧૧ ધર્મજિજ્ઞાસા. ૧૦ નિર્વિષય ચેતસ. ૧૨ ધર્મશ્રવણ. ૧૧ તનિશ્ચય. ૧૩ ધર્મબોધ. ૧૨ કામાર્થ લાલસા. ૧૪ ધર્મમાં ઉદ્યમ. ૧૩ મિથ્યાત્વ. ૧૫ અંતરંગ વૈરીનું આક્રમણ | ૧૪ બધિરત્ન. બોધિરત્નમાં જ્ઞાન, દર્શન, ચારિત્રને સમાવેશ ઘણી જગ્યાએ કરવામાં આવ્યું છે. બધમાં પ્રાધાન્ય જ્ઞાનને છે તે ખાસ ધ્યાનમાં રાખવું. વસ્તુપ્રાપ્તિની. અનુક્રમે મુશ્કેલીઓ બતાવી માટે દૈત્ય ખડે કરવાને આશય નથી, પણ અનંત સંસારમાં જે પરિસ્થિતિ થાય છે તેને અંગે વિકાસમાર્ગમાં જે અતિ અગત્યને પ્રસંગ બને છે તેને સ્પષ્ટ ખ્યાલ આપવાને આશય છે. આવી તકે કદાચ તને ઘણીવાર મળી હશે, પણ ખરો અવસર આવે ત્યારે આ ભાઈશ્રી બીજા કામમાં પેસી જાય છે. મોટી જાન કાઢીને જાય અને લગ્નની વખત ઊંઘમાં ચાલી જાય તેવો આ બનાવ છે. તકે વારંવાર આવતી નથી પણ આવે ત્યારે એને સામેથી પકડી લેવી ઘટે. અવસર ગયા પછી પસ્તા નકામે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ બેધિદુર્જન્મભાવના ૧૪૭ - શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે “વાર અનંતી ચૂક ચેતન, ઈણ અવસર મત ચૂક.” અનેક વાર તક મળી ત્યારે એને તે પૂરે કે જરા પણ લાભ લીધો નથી. લીધે હોય તે આ દશા અને આ રખડપાટે હેય ખરો ? આ સંબંધમાં એક દષ્ટાન્ત ધર્મરત્નપ્રકરણમાં વાંચ્યું હતું, તેમાં “દાક્ષિણ્ય ” ગુણ પર ક્ષુલ્લકકુમારની કથા છે. તેને અતિ અગત્યને મુદ્દો મને જુદે ભાસે છે. સંક્ષેપમાં હકીકત નીચે પ્રમાણે છે પતિના મૃત્યુથી વિધવા થયેલ કે ઈ રાણીએ પૂર્ણ વૈરાગ્ય પામી ગુપ્ત રીતે ચારિત્ર લીધું. દીક્ષા લીધા પછી જણાયું કે તે સાધ્વીને ગર્ભાધાન હતું. વિચક્ષણ ગુણએ પ્રસૂતિકાર્ય ગુમ રીતે કરાવ્યું. પુત્ર સાંપડ્યો એનું ક્ષુલ્લકકુમાર નામ પાડયું. તે બહુ ચાલાક અને ઉદાર મનને થયે. ભ ગણ્યો અને કુશળ થયો એટલે એગ્ય વયે ગુરુએ તેને દીક્ષા આપી. બાર વર્ષની વય થતાં એને સંસારમાં જવા ઈચ્છા થઈ. માતાના આગ્રહ સંયમાવસ્થામાં બાર વર્ષ વધારે રહ્યો. માતાની ગુરુણના આગ્રહે બીજાં બાર વર્ષ રહ્યો. અધ્યાપક ગુરુના આગ્રહે ત્રીજા બાર વર્ષ રહ્યો. ગચ્છાધિપતિના આગ્રહે ચોથા બાર વર્ષ રહ્યો. એના દાક્ષિણ્યતાને પાર નહોતે. ૬૦ વર્ષની વયે સંસારમાં પડવા નીકળી પડ્યો. માતાએ ચાલતી વખતે રૂમાલ અને વીંટી નિશાની તરીકે જાળવી રાખ્યા હતાં તે આપ્યાં. તે બતાવવાથી રાજ્યનો અર્ધભાગ મળે તેમ હતું. ક્ષુલ્લક ચાલ્યું. રાજનગરે રાત્રિને વખતે પહે. રાજમહેલમાં નાટક ચાલતું હતું. શુલ્લક મુનિ પણ તે જેવા ૧ જુઓ ધર્મરત્નપ્રકરણ ભાષાંતર ભાગ પહેલો પૃઇ ૨૦૬ થી ૨૧૯. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી શાંતસુધારસ ઊભા રહ્યા. આખી રાત નાટક ચાલ્યું. રાત્રિની બે ઘડી બાકી રહી ત્યારે નાચનાર વારાંગનાના પગ ઢીલા પડવા માંડયા, રાજારાણું ર્સિહાસને બેઠા હતા. મીજલસ જામી હતી. નગરજને હજારોની સંખ્યામાં જોવા આવેલા હતા. - યુવતી વારાંગના જરા ઢીલી પડવા લાગી. ગાઈ ગાઈને જરા થાકી. તેને બગાસું આવ્યું. તે જોઈ એની વૃદ્ધ માતા–અકકા પછવાડે બેઠી હતી તેણે નીચે પ્રમાણેની ગાથા કહી. सुङ गाइयं सुहु वाइयं, सुहु नश्चियं सामसुंदरि ! । છુપાતિય રાગો, સુમિત્તેિ મા પમાયg II “ હે શામસુંદરી ! તેં સારી રીતે ગાયું, સારી રીતે વગાડ્યું, સારી રીતે નૃત્ય કર્યું, દીર્ધરાત્રી એ પ્રમાણે પસાર કરીને હવે સ્વપ્નને ( રાત્રિને ) અંતે-દાન મળવાને અવસરે પ્રમાદ ન કર. ( સાવધ થઈ જા. ) ” આ ગાથા ત્યાં બેઠેલા અનેકને બંધબેસતી આવી ગઈ. ક્ષુલ્લકે વિચાર કર્યો કે સાઠ વર્ષ ગુરુકુળવાસ સેવ્યા અને હવે અવસર પાળે છે ત્યારે મેં આ શો ધ ધ આદર્યો? આમ વિચારી પિતાનું રત્નકંબળ ઈનામમાં ફેંકી દઈ પાછો ફર્યો, ગુરુ પાસે ગયે અને જીવન સફળ કર્યું. બાર વર્ષથી પતિની રાહ જોઈ એક કુળવધૂ પતિત થવાની તૈયારીમાં હતી તે પણ સ્થિર થઈ ગઈ. એ પ્રમાણે રાજકુંવરાદિ અનેક મનુષ્ય ચેત્યા. - આ અવસર મળે છતાં તેને લાભ લેતા પ્રાણી પાછો પડી જાય છે અથવા પ્રમાદ, વિકથા કે બેટી ચર્ચામાં મળેલ તકને ગુમાવી દે છે. મહામુસીબતે મળેલ બધિરત્નને પેલા વિપ્રની Page #174 -------------------------------------------------------------------------- ________________ એધિ દુલ ભ ભાવના ૧૪૯ પેઠે ફેંકી દે છે અને દરદ્રીના દિરો જ રહે છે. એને નરભવ વિગેરે અનેક સગવડા, અનુકૂળતાએ મળી તેને એ જરા પણુ લાભ લઈ શક્તો નથી. આપણે આખા ભવ કેવી રીતે પસાર કરી દઈએ છીએ તે ખૂબ વિચારવા ચેાગ્ય છે. પ્રાણીએ કદી શાંતિથી પેાતાની પ્રવૃત્તિને હેતુ વિચારતા નથી અને કેફમાં ચકચૂર અની સંસારના પાયા માંડે છે. એ પાતાની આખી પ્રવૃત્તિનું પૃથક્કરણ કરે તો તેમાં એને કેાઇ જગ્યાએ હેતુ કે સાધ્ય દેખાશે નહિ. અનેક જાતનાં મમત્વા કરવા, તત બાંધવા, અભિમાનથી રાચવુ અને જાણે પેાતે કંઇક છે એમ માની તgન નિર્જીવ ખાખતોને માટી માની તેમાં રચ્યાપચ્યા રહેવું. આમાં જીવન જેવું કાંઈ નથી, મળેલ તકના ઉપયેાગ નથી અને આત્મવિકાસને અવકાશ નથી. આ સંબંધમાં શ્રી સેામપ્રભાચાય સિદ્નપ્રકરમાં કહે છે કેઃअपारे संसारे कथमपि समासाद्य नृभवं, न धर्म यः कुर्याद्विषयसुखतृष्णातरलितः । ब्रुडन्पारावारे प्रवरमपहाय प्रवहणं, स मुख्यो मूर्खाणामुपलमुपलब्धुं प्रयतते ॥ : આ અપાર સૌંસારમાં મહામુસીખતે મનુષ્ય દેહ પામીને પણ જે ઇંદ્રિયના વિષયેાના સુખની તૃષ્ણામાં વિદ્ધુળ ખની ધર્મ આચરતો નથી, તે મૂર્ખમાં પણ મુખ્ય માણસ મેાટા દરિયામાં ડૂબતો હોય તે વખતે એને મળેલું સુંદર વહાણુ છેડી દઇને પથ્થર લેવાના પ્રયાસ કરે છે. ’અનેક જીવા ભરદરિયામાં પણ વહાણને છેડી પથ્થરને લેનારા હાય છે; પછી તરવાને બદલે મૂડી મરે અને ઊંડા અગાધ જળમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી શાંતસુધાર તણાઈ જાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આ ખરી વસ્તુસ્થિતિ છે અને નજર સમ્મુખ રાખવા એગ્ય છે. અનેક પ્રાણીઓનું શું થાય છે તે જોઈ આપણું શું થશે ? તે અત્ર વિચારણીય છે. દરિયામાં વહાણ છેડી પથ્થરને પકડવાની વાત હસવા જેવી લાગશે, પણ વાસ્તવિક રીતે વિચારતાં અનેક પ્રાણીઓને વ્યવહાર એ કક્ષામાં આવે છે. એ કદાચ સાચે–સારે માર્ગ જાણશે તો પણ એ સાચો માર્ગ આચરશે નહિ. એનું નામ જ ભરદરિયામાં પથ્થરને પકડવાનું છે. મેહનો કેફ અને મમતાને રાગ એ મધુર હોય છે કે એમાં સાચે માર્ગ મળતો નથી; મળે તે સૂઝતો નથી અને સૂઝે તે એને સંવ્યવહાર થતો નથી. આ સ્થિતિનો અંત લાવવાને અત્ર આશય છે. બાકી તે અનેક વેશ ધર્યા છે, નવાં નવાં રૂપ લીધાં છે અને અરઘટ્ટ ઘટિકા(રેંટ)ની જેમ ઉપર નીચે આંટા માર્યા છે. એમાં કાંઈ પાર આવવાને નથી. ઉપર આવે ત્યારે જરા આનંદ-પ્રકાશ દેખાય, પણ જ્યાં અંદરથી પાણી નીકળી ગયું કે રેંટની બીજી બાજુએ ખાલી થઈને ઉંધે માથે નીચે ઉતરવું પડે છે અને એમ ઉપર નીચે ફર્યા કરવાનું છે. આ વાત સમજુની ન હોય. સ્વપ્નનાં રાજ્યને સાચું માનવું અને પછી તેના ઉપર રાચી જવું અને સંસારમાં ફર્યા કરવું એમાં મજા શું છે ? હૃદયમંદિરમાં એકાદ વખત તો દીપક જગાવ ઘટે, એનાં અજવાળામાં હાલવું ઘટે અને એના તેજની ભવ્યતા વિસ્તરવા દેવી ઘટે. એ અંતર દીપક થાય તે પોતાનું અને પારકું શું છે? તે સમજાશે અને પછી આગળને રસ્તે પ્રકટ થવાથી એના ઉપર વ્યાપેલો અંધકાર દૂર થઈ જશે. સર્વત્ર પ્રકાશ Page #176 -------------------------------------------------------------------------- ________________ બેવધિદુર્લભભાવગ્ના ૧૫૧ મય મહિમા વધતે જશે. એક વખત પ્રકાશ થઈ જશે તે ગણતરીમાં આવી જવાશે. ગમે તેમ કરીને આ પ્રકાશ એક વાર કરવાની જરૂર છે. એ પ્રકાશની તાલાવેલી લાગે તે બધિરત્નની દુર્લભતા બરાબર સમજાય. ગમે તેમ કરીને ઘટમંદિરમાં દીપક એક વખત તો જરૂર પ્રગટાવ. મહાપુણ્યયોગે અનેક ભવાંતરે પછી અત્યારે અનેક સામગ્રીઓ, સગવડે અને અનુકૂળતાએ મળી છે, તેને સમજુ વેડફી નાખે નહિ. કાંઈ ન સૂઝ પડે તો પણ સલામત બાજુએ રહેવાથી પરિણામે બોધિરત્ન જ ઉદ્યોતને પામે, એના પર પાસા પાડે અને એની કિમત વધારી મૂકે. આ વિચારણા કરવાની આવશ્યકતા છે અને અત્યારે તેને અવસર છે. આખી રાત નાચ્યા પછી ખરા અણુના વખતે બગાસું ન આવે, આળસ ન આવે, ઊંઘ ન આવે એની સાવચેતી રાખવાની છે અને એ સાવચેતી ગમે તે આશયથી પ્રાપ્ત થઈ જાય તો પણ અંતે બેડો પાર છે અને મનુષ્યદેહ મન્યાનું સાર્થક્ય છે. આ રીતે બાર અનુપ્રેક્ષા ભાવના અત્ર પૂરી થાય છે. અનુપ્રેક્ષા એટલે જેવું તે-વિચારવું તે. અનુપ્રેક્ષા ભાવના અંદરથી આત્મદ્રષ્ટિએ જોવાની છે. એમાં આંતર ચક્ષુ ખુલી જાય છે અને એક વાર આંતરદશન કેઈપણ વેગે થવા માંડે તે પછી માર્ગ સાંપડે છે. બારે ભાવના અનુપ્રેક્ષા માટે છે. એક પણ ભાવના અંતઃકરણના ઊંડાણથી વિચારવામાં આવે તે પ્રાણીના જવરને ઉતારી નાખે તેમ છે. એક અથવા વધારે ભાવનાને Page #177 -------------------------------------------------------------------------- ________________ પર - શ્રી શાંતસુધારસ અંતર દ્રષ્ટિએ ભાવવી. એના પુનરાવર્તન થયા કરે તેથી ગભરાવું નહિ. પુનરાવર્તન એ ભાવનાના પ્રાણ છે. હવે બીજી ચાર ધર્મ ભાવના છે, ધર્મધ્યાન લાવનાર અને તેમાં સ્થિર કરનાર છે. મૈત્રી ભાવના પ્રાણીઓ તરફ પ્રેમ લાવનાર છે, અમેદ ભાવના ગુણમાં રમણ કરાવનાર છે, કરુણું ભાવના હદયથી હિત કરનાર છે અને માધ્યસ્થ ભાવના હૃદયની વિશાળતા બતાવનાર છે. આ ચારે ભાવનાના વિમળ પ્રવાહમાં આપણે હવે પ્રવેશ કરીએ છીએ. इति बोधिदुर्लभभावना. १२ = = * પ્રથમ નિગદ પછી સ્થાવરતા ત્રસતા પંચંદ્રિયતા હોય, મનુષ્યપણું પામીને ધર્મ શ્રવણથી સમકિત પામે કેય, સુરમણિ સુરઘટ સુરતરૂ મહિમા એની પાસે અલ્પ ગણાય, બધિરત્નની દુર્લભતા તે એક જીભથી કેમ કહાય. ૧. પં. અમૃતવિજયજી. Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયજી શ્રીસોમસુનિવિરચિત્ આદુિભ ભાવના વાર અનંતી ફરસીએ, નાણુ વિના નવિ સાંભરે, રત્નત્રય ત્રિ ુ... ભુવનમેં, એધિરયણુ કાજે ચતુર !, દુહા છાલીવાટક ન્યાય; લેાકશ્રમણ ભડવાય. દુલહા જાણી દયાળ; આગમખાણિ સભાળ. ( રાગ ખંભાતી ) મા૦ ૧ મા૦ ૨ મા૦ ૩ દશ દષ્ટાંતે દાહિલા, લાધેા મણુઅ જમારા રે; દુહા અબરફૂલ જ્યુ રે, આરજ ઘર અવતાર રે, મેારા જીવન રે, મેાધિ ભાવના ઇગ્યારમી રે, ભાવા હૃદય મઝારા રે. ઉત્તમ કુળ તિહાં દોહિલેા, સદ્ગુરુ ધર્મ સંચેાગો રે; પાંચ ઇંદ્રિય પરવડાં, લહેા દેહ નિરાગે રે. સાંભળવુ સિદ્ધાંતનું રે, દોહિલ તસ ચિત્ત ધરવું રે; સુધી સદૃહણા ધરી, દુક્કર અંગે કરવુ ૨. સામગ્રી સઘળી લહી રે, મૂઢ મુધા મમ હારી રે; ચિંતામણિ દેવી ઢીએ, હાર્યો જેમ ગમારા રે. લાહકીલકને કારણે, યાન જલધિમાં ફાડે રે; ગુણુકારણુ૪ કાણુ નવલખા, હાર હીયાનેા ત્રાડે રે. આધિરયણ ઉવેખીને, કેણુ વિષયારથ દાડે રે ? કંકર મિણ સમાવડ કરે, ગજ વેચે ખર હેાડે રે. ગીતપ સુણી નટની કહી રે, ક્ષુલ્લક ચિત્ત વિચાયું રે; કુમારાદિક પણ સમજીયા રે, એધિરયણુ સંભાયું રે. મે॰ ૭ મા ૪ મા૦ ૫ મા દ • ૧ માકડાના વાડામાં જેમ બધે એકડા ફરી વળેલેા હોય તેમ. ૨ આકાશનું ફૂલ. ૩ લાઢાના ખીલે. ૪ દેારા માટે. ૫ ગાથા. Page #179 -------------------------------------------------------------------------- ________________ gaudenouncev SSSR ૬ પ્રકરણ ૧૩ મું છે JinGNERGRIDGANG મૈત્રી ભાવના अनुष्टुप् सद्धर्मध्यानसन्धान हेतवः श्रीजिनेश्वरैः । मैत्रीप्रभृतयः प्रोक्ता-श्चतस्रो भावनाः पराः॥ क०१॥ मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ॥ ख० २॥ उपजातिः मैत्री परेषां हितचिन्तनं य द्भवेत्प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्ताङ्गिरूजां जिहीर्ष त्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥ग०३॥ सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् !, चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । कियदिनस्थायिनि जीवितेऽस्मि कि खिद्यते वैरिधिया परस्मिन् ॥ घ० ४ ॥ क. १ धर्मध्यान प्याननी प्रा२. सन्धान लेते, अनुसं. धान. हेतवः ॥२९१, साधना२. परा श्रेष्ठ, Bष्ट. ख. २ नियोजयेत् योन, गोडवे. उपस्कर्तुं तैयार ४२वा, शोलावा. रसायन सि औषध. ग. ३ आर्त पारित. अङ्गि प्राणी. रुज् ॥1. जिहीर्षा २ કરવાની ઈચ્છા, અપહરણની ઈચ્છા. घ. ४ उपकल्पय २य, मनाव. चिन्त्यो विचारने विषय ४२वो, गो , धारवे। ते. कियत् टमा, माहित. खिद्यते संता५ ४२शय छ, Page #180 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૧૫૫ TM. . મૈત્રી વિગેરે ચાર ઉત્કૃષ્ટ ( શ્રેષ્ઠ ) ભાવનાઓને શ્રી તીર્થકર મહારાજે સદ્ધર્મ ધ્યાન સાથે અનુસધાન સાધનાર તરીકે ઉપદેશી છે—બતાવી છે. રૂ. ૨. મૈત્રી, પ્રમેાદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવનાઓને ધર્મ ધ્યાનની તૈયારી કરવામાં યાજવી, કારણ કે તે ( ભાવનાએ ) તેનુ ( ધર્મ ધ્યાનનું) પાકું રસાયણ છે-મહા ઔષધ છે. ૪. રૂ. મૈત્રી એટલે પરના હિતનું ચિ ંતવન. પ્રમાદ એટલે ગુણુને પક્ષપાત. કારુણ્ય એટલે પીડા ભાગવતાં પ્રાણીઓની પીડા દૂર કરવાની ઇચ્છા. ઉપેક્ષા એટલે દૃષ્ટબુદ્ધિવાળા તરફ મધ્યસ્થવૃત્તિ. ૬. ૪. હું આત્મન્ ! તું સર્વત્ર મિત્રભાવ-સ્નેહભાવ રચી દે. આ દુનિયામાં તારા કાઇ શત્રુ છે એમ તારે કદી વિચારવું– ધારવું પણું નહિ. ગણતરીબંધ ટૂંકા વખત રહેનારા આ જીવતરમાં પારકા ઉપર વૈરબુદ્ધિ કરીને સંતાપ કરાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ १५६ શ્રી શાંતસુધારસ सर्वेऽप्यमी बन्धुतयानुभूताः, सहस्रशोऽस्मिन्भवता भवान्धौ । जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ॥ ० ५॥ सर्वे पितृभ्रातृपितृव्यमात पुत्राङ्गजास्त्रीभगिनीस्नुषात्वम् । जीवाः प्रपना बहुशस्तदेतत् , कुटुम्बमेवेति परो न कश्चित् ॥च०६॥ उपेंद्रवज्रा एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पश्चेन्द्रियत्वाद्यधिगत्य सम्यक् । बोधि समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् ॥ छ० ७॥ या रागदोषादिरुजो जनानां, शाम्यन्तु वाकायमनोद्रुहस्ताः। सर्वेऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥ ज०८॥ ङ. ५ प्रतीहि MY, प्रतीति ४२, मात्री ४२. च. ६ पितृव्य 1. स्नुषा ४२नी पड़े. इति माटे. परः पा२३, शत्रु, दुश्मन. मे १२५ Page #182 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના ૧૫૭ ૩. ક. આ સંસારસમુદ્રમાં સર્વે પ્રાણુઓને હજારો વખત બંધુ તરીકે તે પૂર્વકાળમાં અનુભવેલા છે, તેટલા માટે સર્વ છે તારા બંધુઓ છે અને કઈ તારે શત્રુ નથી એમ તું જાણ–પ્રતીતિ કર. ૪. ૬. સર્વે જીવે અનેક વખત તારી સાથે પિતાપણું, ભાઈપણું, કાકાપણું, માતાપણું, પુત્રપણું, પુત્રીપણું, પત્નીપણું, હેનપણું, પુત્રવધૂપણું પામેલાં છે-તેટલા માટે એ સર્વ તારું કુટુંબ જ છે અને તેટલા માટે કોઈપણ તારે પર નથી-દુશમન નથી. જી. ૭. એક ઇંદ્રિયવાળા વિગેરે છે પણ પચેંદ્રિયપણું વિગેરે પ્રાપ્ત કરીને, સારી રીતે આત્મજ્ઞાનની આસેવના કરીને આ સંસાર પરિભ્રમણના ભયથી જ્યારે વિરામ પામશે ? ૪. ૮. વચન, કાયા અને મનને દ્રોહ કરનારા રાગ અને દ્વેષ વિગેરે પ્રાણીઓનાં વ્યાધિઓ શમી જાઓ ! સર્વે પ્રાણીઓ ઉદાસીન ભાવ–સમતા ભાવના રસને આસ્વાદે ! સર્વત્ર સર્વે પ્રાણીઓ સુખી થાઓ. છે. ૭ વિદ્યા એક ઇંદ્રિયવાળા વિગેરે. બે ત્રણ ચાર ઇદયવાળા. વિચાર પચેંદ્રિયપણું વિગેરે અનુકૂળતાએ, એના વિવેચન માટે નોટ જુઓ. વિનામ અટકાયત. . ૮ રોષ ઠેષ. હજ વ્યાધિ. દૂર દ્રોહ કરનાર. ફલાણી સમતા. હજુ આરોગે, આસ્વાદે. Page #183 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक विनय ! विचिन्तय मित्रतां त्रिजगति जनतासु । कर्मविचित्रतया गतिं विविधां गमितासु ॥ विनय !० ॥ १ ॥ सर्वे ते प्रियबान्धवा न हि रिपुरिह कोऽपि । मा कुरु कलिकलुषं मनो निजसुकृतविलोपि ।। विनय!० ॥२॥ यदि कोपं कुरुते परो निजकर्मवशेन । अपि भवता किं भूयते हदि रोषवशेन ? ॥ विनय ! ॥३॥ अनुचितमिह कलहं सतां त्यज समरसमीन । भज विवेककलहंसतां गुणपरिचयपीन ॥ विनय !० ॥ ४॥ शत्रुजनाः सुखिनः समे मत्सरमपहाय । सन्तु गन्तुमनसोऽप्यमी शिवसौख्यगृहाय ॥ विनय! ॥५॥ सकृदपि यदि समतालवं हृदयेन लिहन्ति । विदितरसास्तत इह रतिं स्वत एव वहन्ति ॥ विनय० ॥६॥ किमुत कुमतमदमूर्छिता दुरितेषु पतन्ति । जिनवचनानि कथं हहान रसादुपयन्ति ॥ विनय० ॥ ७ ॥ परमात्मनि विमलात्मनां परिणम्य वसन्तु । विनय! समामृतपानतो जनता विलसन्तु ॥ विनय!० ॥ ८॥ રાગ. “વિમલાચલ નિનુ વંદીએ” એ ઉપાધ્યાયજીના સુપ્રસિદ્ધ સ્તવનના લયમાં ચાલે છે. એની પ્રતમાં રાગ માટે લખે છે કે “દેશાખ रामेर गीयते. '२ ! जिन धर्म से देशी." Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ મૈત્રી ભાવના ૧. હે વિનય! કર્મની વિચિત્રતાને કારણે જુદી જુદી જાતની ગતિ પામેલા ઊર્ધ્વ, અધે અને મત્સ્ય ત્રણે લોકના પ્રાણુઓ તરફ તું મૈત્રી-મિત્રતાની ચિતના કર. - ૨, તે સર્વે પ્રાણીઓ તારા વહાલા બંધુઓ છે, આ દુનિયામાં તારે કઈ દુશમન નથી. ખાલી નકામું કંકાસને વશ થઈને તારા મનને ખરડાયલું કર નહિ-એવું મન તો પોતાનાં સુકૃત્યોને નાશ કરનારું થાય છે. ૩. કોઈ પ્રાણ પોતાનાં કર્મને પરાધીન થઈને તારા ઉપર કેપ કરે તો હું તારા હૃદયમાં રેષને-કોપને આધીન થઈને તારે પણ તેવા જ થવું ? ૪. આ દુનિયામાં કલેશ કરે તે સારા માણસને શેભતી વાત નથી. સમતા રસ (ના પાણું) માં વિહાર કરનારા હે મીન ! એને તજી દે અને ગુણેના પરિચયમાં પુર્ણ થયેલ ચેતન! તું માનસરોવરના હંસની વિવેક બુદ્ધિમત્તાને સેવ. ૫. શત્રુજનો પણ (પોતાને) વિરોધ છેડી દઈને સમભાવ પ્રાપ્ત કરે અને સુખી થાઓ. તેઓ પણ શિવ (મોક્ષ) સુખથી ભરેલા ગૃહે જવાને ઉત્સુક મનવાળા થાઓ. ૬. (પ્રાણુઓ) જે એક વાર પણ જરા સમતારસને સ્વાદ હદયપૂર્વક કરે તો એને સ્વાદ એક વાર જાણ્યા પછી તેઓ પોતાની મેળે તેના વડે જ પ્રીતિ પામે. ૭. અહાહા! બેટા અભિપ્રાયરૂપ કેફના મેહમાં પડેલા પ્રાણીઓ પાપકર્મના બંધનમાં શામાટે પડતા હશે? અને તીર્થકર મહારાજનાં વચનને શામાટે પ્રીતિપૂર્વક પ્રાપ્ત કરતા નહિ હોય? ૮ નિર્મળ આત્મા પરમાત્મ ભાવમાં પરિણમીને વસો અને હે વિનય! જનતા સમતારૂપ અમૃતરસનું પાન કરીને વિલાસ કરે. અને ઉત્સુક ના કણ શિવ ( (પ્રાણીઓ Page #185 -------------------------------------------------------------------------- ________________ નોટ ૨. ત્રિાતિ ત્રણ જગતમાં, ઊર્ધ્વ, અધે અને તિછલોક–તેમાં, મિતાહુ પ્રાપ્ત થયેલા. ૨. વધવા બંધુ, સગાવહાલા. વઢિ કલેશ, કંકાસ, રાગ-દ્વેષની પરિ યુતિ. જુષ ખરડાયલું, ચીતરાયલું. વિરોધી વિનાશ કરનાર રૂ. જ કાઈ, પારકે, સામે. માતા મૂકે એ કર્મણિ પ્રયોગ છે. ૪. ગુરિત અયોગ્ય, અઘટિત. મીન માછલું. ઉત્તમ હંસ પક્ષી. દંત ક્ષીરનીર વિવેકબુદ્ધિ, હંસપણું. વન પુષ્ટ. ૧. તમે સમતા પ્રાપ્ત થયેલ. વાસ્તુમન: જવાનું મન છે જેનું એવા. ૬. હિન્તિ ચાટે, આસ્વાદે. વન્તિ પામે. ૭. વિજૂ ત શા માટે મા અભિપ્રાય. મઃ કેફ, અભિમાન. કુત્તિ પાપ, પાપબન્ધન, અશુભ કર્મ. ૩પત્તિ પામે છે. પ્રાપ્ત કરે છે. ૮. મામનિ પરમાત્મા, ઉત્કૃષ્ટ આત્મભાવ. વિટામિન નિર્મળ આત્માવાળાઓનાં (ચેતાંસિ-મને અધ્યાહાર.) વિશ્વ એકરૂપ થઈને. જનતા પ્રાણીગણ, સર્વ જીવો. વિચાતુરમણ કરો-લહેર કરે. Page #186 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી — પરિચય : " ૪. ૨. જ્ઞાનાવના કર્તા શ્રી થુભચંદ્રગણિ જ્ઞાનાણું વ ગ્રંથમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ આખા ધ્યાનના વિષય હાથ ધરે છે. તેએ શરૂઆતમાં સંસારરચનાને કિન્નરપુર સાથે સરખાવી, અસજ્ઞાનથી સંસારવૈચિત્ર્ય જણાતુ નથી તે તરફ્ આશ્ચય બતાવી જણાવે છે કે · પ્રાણીઓ તરફ સમભાવ રાખ, નિર્મ મત્વભાવનું ચિંતન કર, મનનુ શલ્ય દૂર કરીને ભાવશુદ્ધિ કર.’ ત્યારપછી આગળ જણાવે છે કે વિનુ ચિત્તે મૂરાં મધ્ય, भावना भावशुद्धये । या सिद्धान्तमहातन्त्रे, देवदेवैः प्रतिष्ठिताः । એ ભાવશુદ્ધિ માટે શ્રી સિદ્ધાન્તના મહાતત્રમાં તીર્થંકર મહારાજે સ્થાપન કરેલી ( ઉપદેશેલી ) ભાવના વારંવાર ભાવ. ત્યારપછી એ મારે ભાવના વર્ણવે છે ( અનિત્યાદિ ). આમાં કહેવાને ભાવ એ પ્રાપ્ત થાય છે કે ભાવના ભાવશુદ્ધિ માટે ભાવવાની છે. એ મારે ભાવનાની પ્રતિષ્ઠા શ્રીતી - કર ધ્રુવે સિદ્ધાન્તમાં યેાજી છે. આટલા ઉપરથી બાર ભાવનાનું મૂળ અને સાધ્ય લક્ષ્યમાં આવશે. . ત્યારપછી યમ-નિયમ-ઇંદ્રિયદમનનુ વિગતવાર વર્ણન કરી, ધ્યાનના વિષય ઉપર તે લેખક જાય છે અને આર્ત્ત તથા રાદ્રધ્યાનનું સ્વરૂપ વિસ્તારથી ચર્ચી, ધર્મધ્યાનનું પ્રકરણ શરૂ કરતાં (૨૭ મા પ્રકરણમાં) પ્રથમ ધ્યાન કરનાર કેવા હાય તે જણાવતાં કહે છે કે ધ્યાતા જ્ઞાનવૈરાગ્યસપન્ન હાય ? ઇંદ્રિય-મન વશ કરનાર હાય, સ્થિર આશયવાળા હાય, મુમુક્ષુ ૧૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીશાંત-સુધારસ ડેય, ઉદ્યમી હાય, શાંત હાય, ખીર હાય. ’ આ સાત વિશેષ્ણુ કહી ધર્મ ધ્યાનની સિદ્ધિ માટે કહે છે કે चतस्रो भावना धन्याः, पुराणपुरुषाश्रिताः । मैत्र्यादयश्विरं चित्ते, ध्येया धर्मस्य વિયે! મૈત્રી વિગેરે ચાર ધન્ય ભાવનાએ જેને * આશ્રય પુરાણ પુરુષાએ કર્યો છે તે ધર્મ ધ્યાનની સિદ્ધિ માટે ચાવવી. ’ છે. આટલી પ્રસ્તાવના કરી સ ંક્ષેપમાં આ ચાર ભાવના ધર્મ ધ્યાનની આ ચાર ભાવના જણાવી સિદ્ધિ માટે પ્રાથમિક છે એ અત્ર ફલિત થાય છે. આટલા ઉપરથી મૈત્રી વિગેરે ચાર ભાવનાનું સ્થાન કયાં આવે છે અને તેના આશય શા છે? તે ખ્યાલમાં આવી જશે. માર ભાવના સાથે દેવના દેવ–તીર્થકર મહારાજના નામના નિર્દેશ છે જ્યારે ચાર ભાવનાને અંગે પુરાણ પુરુષાના નિર્દેશ છે તે પણ અર્થસૂચક જણાય છે. ભાવનાનું સ્થાન આ રીતે સ્પષ્ટ થાય છે. ‘અનુપ્રેક્ષા’ એટલે વિચાર, આંતરપ્રેક્ષણ. Introspection એ માર ભાવનાના પ્રદેશ છે. મૈત્રી આદિ ચાર ભાવનાને પ્રદેશ ધર્મ ધ્યાનના હેતુભૂત થવાના છે. ૮ સદ્ધર્મ ધ્યાનસંધાન. ’ સમીચીન-શુદ્ધ ધર્મધ્યાન સાથે અનુસંધાન કરાવનાર અથવા કરવાના હેતુભૂત. અનુસંધાન કઇ રીતે થાય? એ વસ્તુ વચ્ચે અંતર પડી ગયા હાય તેને જોડી આપનાર, વચ્ચે પુલનું કામ કરનાર હાય તે અનુસંધાન કરનાર કહેવાય. એ પત્રને જોડનાર ગુંદર એવુ જે કાર્ય તે કરનાર. સંસાર અને ધર્મધ્યાન વચ્ચે આંતરા પડેલા છે તે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ મૈત્રીભાવના પૂરી આપવાનું કાર્ય આ ચાર ભાવનાઓ કરે છે. આ અનુસંધાન બહુ અગત્યની બાબત હાઈ ચારે ભાવનાની વિચારણમાં વારંવાર લક્ષ્યમાં રાખવાનું છે. એ સાધ્ય ધ્યાનમાં રહે તે ભાવના એનું કાર્ય બરાબર આપશે. શ્રી જિનેશ્વર મહારાજે મૈત્રી વિગેરે ચાર ભાવનાને સદ્ધર્મધ્યાન–સુંદર ધર્મધ્યાનનું અનુસંધાન કરાવનાર તરીકે બતાવી છે, ઉપદેશી છે. આ રીતે ચાર ભાવનાનો ઉપઘાત કરી હવે વર્ણન શરૂ કરે છે અને તેને પ્રાસંગિક બનાવે છે. ચારે ભાવનાઓને ઉપાધ્યાયજી “પર” ભાવના કહે છે. પરા એટલે ઉત્કૃષ્ટ અથવા પ્રકૃષ્ટ (શુભ) પરિણામ લાવનાર. આટલા ઉપરથી આ ચારે ભાવનાઓને પણ ધ્યાનમાર્ગમાં-એગપ્રગતિમાં કેટલું અગત્યનું સ્થાન પ્રાપ્ત થાય છે તેને ખ્યાલ આવશે. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે આ ચારે ભાવનાઓને પણ શ્રી જિનેશ્વર દેવે જ ઉપદેશેલી તરીકે જણાવી છે તેની નેંધ લેવા યોગ્ય છે. આ સંબંધી ચર્ચા ઉપદઘાતમાં જેવી. અહીંથી આપણે પરા ભાવનાઓના બહુ સુંદર પ્રદેશમાં પ્રવેશીએ છીએ. આ ચાર ભાવનાઓ માટે “યેગ ભાવનાઓ “પરા ભાવનાઓ” અથવા “અનુસંધાન ભાવનાઓ” શબ્દ વાપરવામાં આવે તે છે. આ વિવેચનમાં એ શબ્દોને ઉપગ કર્યો છે. પ્રથમના ત્રણે લૅક ઉપોદઘાતરૂપે છે. ૨૪. ૨. આ ચાર ભાવનાઓ તે મિત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્યું છે. એનું વિસ્તારથી સ્વરૂપ હવે વિચારવાનું છે. સંક્ષેપમાં કહીએ તે – Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી શાંતસુધારસ જગતના સર્વ પ્રાણુઓ તરફ હિતબુદ્ધિ થવી તે “મૈત્રી? ગુણવાનને જોઈ સાંભળી જાણે આનંદ છે તે પ્રમાદ” દુઃખી પ્રાણ ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ થવી તે “કરુણું" અશક્ય પરિસ્થિતિ વિષે અથવા પાપીજને વિષે તિરસ્કાર ન કરતાં ઉપેક્ષા કરવી તે “માધ્યમથ્ય આ ચાર યુગ ભાવનાઓને ધર્મધ્યાનની તૈયારી કરવા માટે જવી. જેને ધર્મધ્યાન કરવાની ઈચ્છા હોય તેણે આ ભાવનાઓને તે કાર્ય માટે પ્રથમ જવી. જેમ કેઈ પ્રાણીને મહાવ્યાધિ થયેલ હોય તો તેને દૂર કરવા તે રસાયણની આસેવના કરે છે તે પ્રમાણે, એટલે કે જેમ ક્ષય કે એવા આકરા વ્યાધિ માટે રસષધિઓ વપરાય છે તે પ્રમાણે ભાવનાને ઉપગ કરો. ક્ષયરોગવાળાને વસંતમાલતિ, પંચામૃત પરપટી, સહસ્ત્રપુટી અબ્રખ વિગેરે આપવામાં આવે છે. સુવર્ણ, લેહ કે પારાને મારીને તેની ભસ્મ વિગેરે આપવામાં આવે છે તેને આશય તંદુરસ્તી અને શરીરને જોડવાનું હોય છે તે પ્રમાણે જેનો આશય ધર્મધ્યાનમાં ચેતનને જોડવાનો હોય તેણે આ ચાર ભાવનાઓ જોડવી. સાયનનું સ્થાન ભાવનાઓનું છે. તંદુરસ્તી સાધ્ય છે તેમ મેક્ષ એ પરમ સાધ્ય છે. રસાયન શરીરશુદ્ધિ કરી બળ આપી તંદુરસ્તી વધારે છે. તે સર્વ કાર્ય આ ચારે પરાભાવનાઓ ધર્મધ્યાનને અંગે કરે છે. એ પરમ ઓષધ છે અને અમેઘ છે. વ્યવહારમાં જેને રામબાણ ઉપાય કહે છે તે ધર્મધ્યાનને અંગે એ ગભાવનાનું સતત ચિન્તન સિદ્ધ ઉપાય છે. જ. ૩. ઉપોદુઘાત સમાપ્ત કરતાં ચારે ભાવનાનું સંક્ષેપમાં Page #190 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૧૬૫ સ્વરૂપ કહી બતાવે છે. અહીં મૂળ àાકનું જ જરા વિવેચન કરીએ. એના પર વિસ્તાર એ પ્રત્યેક ભાવનાના ચેાગ્ય સ્થળે કરઘુ. તે મૈત્રી એટલે “પરના હિતનું ચિંતવન.” પર એટલે પેાતા સિવાયના સર્વ જીવા, એમાં મનુષ્ય, પશુ, પક્ષી, જળચર અને છેક એકેદ્રિચ સુધીનાં સર્વ જીવાના સમાવેશ થાય છે. જાણે પેાતાની જેવાં જ હાય તેમ સમજીને તેઓના હિતનુ ચિંતવન કરવું એટલે તેમની દુ:ખથી નિવૃત્તિ કેવી રીતે થાય તેનું ધ્યાન, ચિંતવન કરવું તે “ મૈત્રી. "" પ્રમાદ એટલે “ ગુણુના પક્ષપાત. અન્ય પ્રાણીના જ્ઞાન, સયમ, ત્યાગ, પરોપકાર, આત્મનિમજ્જન, સ્વાર્થ પરિત્યાગ, ભત્યાગ, સરળતા, સત્યતા, દયાળુતા, નમ્રતા, વિનીતતા આદિ ગુણ્ણા જોઇ જાણી તેના તરફ પ્રેમ કરવા, તે ગુણ્ણાનું મહુમાન કરવુ, તે ગુણેાની યૂઝ કરવી, તે તરફ હ અતાવવા, તે તરફ સંતાષ બતાવવા, તે તરફ વારી જવું અને ગુણને અંગે ગુણવાન તરફ રાગ ધરાવવા એ પ્રમાદ. "" ,, કારુણ્ય એટલે “ શારીરિક પીડા ભાગવતા પ્રાણીઓની પીડા દૂર કરવાની ઇચ્છા. ” પીડા ભોગવનારા પ્રાણીઓ-શરીરધારી. એને અનેક જાતની પીડાએ હાય છે: કાઈ રાગથી સખડ્યા કરતા હાય છે, કોઈનાં સુખા ઊડી જતા દેખાય છે, કેાઈ ધન ઘર કે પુત્રાદિના સુખથી વંચિત થતા દેખાય છે અને ધનવાના-સુખાલયમાં મ્હાલનારાને પગે ચાલવુ પડે છે, કઇક ધર્મ - ભ્રષ્ટ થતા દેખાય છે, કૈાઇ દુઃખમાં એટલા દબાઈ ગયા હોય છે કે મુખેથી દુઃખનેા ઉચ્ચાર પણ કરી શકતા નથી અને નિરંતર દુ:ખમાં સબડચા કરે છે. શારીરિક, માનસિક અને Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી શાંતસુધારસ આર્થિક દુઃખને પાર નથી. એ દુઃખની પીડાનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. આ દુઃખોને દૂર કરવાની ઇચ્છા તે કરુણાભાવના કહેવાય છે. ભાવના એટલે અંતરંગ પ્રદેશમાં વર્તતી ઈચ્છા તે નિરંતર લક્ષ્યમાં રાખવાનું છે. ભાવનાને પ્રદેશ જુદે છે, કાર્યને ઉપદેશ જુદો છે. દુઃખ દૂર કરવાની ઈચ્છા તે “કાય.” - ઉપેક્ષા એટલે “દુષ્ટબુદ્ધિવાળા તરફ મધ્યસ્થ વૃત્તિ. * જેઓ પરધન હરણ કરવામાં મજા માનતા હોય, જુગાર અને સટ્ટામાં આસક્ત હોય, પરસ્ત્રીમાં રમણ કરનારા હાય, જીવહિંસામાં રત હોય, દગા-ફટકા કરવામાં જીવન સાફલ્ય માનતા હોય, દંભ, ચેરી, પશૂન્ય, નિંદા, વિકથામાં એકતાન બની જતા. હોય તે સર્વને દુષ્ટબુદ્ધિવાળા કહેવામાં આવે છે. તેવા પ્રાણીએને સુધારવાને ઉપાય બનતી શક્તિ, આવડત અને સમજાવટથી કરવા છતાં જે તેઓ પોતાના અગ્રાહ્ય જીવનક્રમથી પાછા ને ઓસરે તો તેના તરફ બેદરકારી કરવી, તેઓ અંતે પિતાનાં કર્મને વશ છે અને કરશે તેવું ભેગવશે એમ માની, એમના સંબંધી ખટપટ મૂકી દઈ તેમની ઉપેક્ષા કરવી અને તેમના માટે કાંઈ બોલવું કે વિચારવું નહિ તે “ઉપેક્ષા.” આ ઉપેક્ષાનું અપરનામ “માધ્ય ” પણ કહેવાય છે. એ બને નામમાં પણ સાધ્ય એક છતાં દષ્ટિબિન્દુ પૃથફ છે તે એ ભાવવાને પ્રસંગ આવશે ત્યારે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરશું. આવી રીતે ઉપઘાત કરી જનતા પાસે આ ચાર યોગભાવનાને પ્રદેશ રજૂ કર્યો. હવે આ ચાર ભાવના સંબંધી ગાન કરવાનું છે એવી ભૂમિકા રજૂ કરી. Page #192 -------------------------------------------------------------------------- ________________ મળી ભાવના ૧૭ માર ભાવનાના મૂળ પ્રદેશ અત્ર પૂરા થાય છે અને પરા ભાવના અથવા અનુસધાન ભાવનાના નવા વિશાળ પ્રદેશ ખુલ્લા થાય છે. તે હકીકત મૂળ પ્રતિજ્ઞા કરતા આગળ જનારી હાઈ જરૂર પ્રસ્તાવેાચિત સહજ વિવેચન માગે છે. આ ત્રણ શ્લાકમાં એ વાત કરી. હવે ક્રમપ્રાસ મૈત્રી ભાવના વિચાર કરીએ. સ્મૃતિ વિમધ્યમ ઉપેાઘાત. ૬. ૪. મૈત્રા આ ભાવનામાં જીવનના અતિ સાદા અને અતિ મહત્ત્વના પ્રશ્ન વિચારવાના છે. એની વિચારણા નાના આકારમાંથી શરૂ કરતાં એ અતિ વિશુદ્ધ દશામાં લઈ જાય એટલું આ ભાવનામાં બળ છે. આપણે એ સર્વ પરિસ્થિતિમાંથી પસાર થયા. હવે ચંચુપ્રવેશ કરવા પ્રયત્ન કરીએ. આ જીવનને વિસ્તાર પૂરેપૂરા મન્યેા હોય તેા પણુ તે કેટલે! ટૂંકા છે તે વિચારીએ. અહીં બહુ રહેવાનુ થાય તે વધારેમાં વધારે સેા વર્ષ થાય. જો કે વર્તમાન કાળની અતિ ગુંચવણમય જીવનકલહવાળી પરિસ્થિતિમાં એ વય સાએ એક ટકાને અથવા કદાચ લાખે એક વ્યક્તિને પણ મળતી નથી, છતાં પણ સ્વીકારી લઈએ કે સેા વર્ષનું આયુષ્ય મળ્યુ છે તે પણ આટલા નાના જીવનમાં મારાં તારાં કરવાં અને કેાઇના ઉપર વેર બાંધવું–એને શત્રુ ગણવા, એના વિનાશ કરવા રચનાએ કરવી, એને ઉખેડી નાખવા જાળેા રચવી અને વેરવૃત્તિને શાંત કરવા કારસ્થાને ગોઠવવાં, છંટકાએ માંડવા અને ગેાઠવર્ષેા કરવી એ થ્રુ ઘટિત વાત છે? આટલા નાના જીવન માટે આ સર્વ કરવું તે કોઇ રીતે શાલે તેવી વાત છે ? કાઇ પ્રાણી તરફ વેરબુદ્ધિ હાય તેા તે કેવા કારણેાથી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શીશાંન્ત સુધાજન્સ હોય છે? એ કારણેાની બાંધછોડ કરવામાં આવશે તેમ જણાશે કે એમાં સ્વાર્થવૃત્તિને વિશેષ સ્થાન છે. દુનિયાના મોટા ભાગના વેર જર, જમીન અને જેરુ(સી)ને કારણે હોય છે વૈર સ્વાર્થ સંઘદૃથી જ બહુધા થાય છે. જર અને જમીનમાં મુદ્દો બહુધા એક જ હોય છે. “અધિકારી એક વસ્તુકા, ઉસમેં હત બિરેધ” એટલે કે વસ્તુ એક હોય અને એને પ્રાપ્ત કરવાને પ્રયાસ બે જણાઓ કરતા હોય ત્યારે તેમની વચ્ચે વિધિ-વૈર થાય છે. આમાં સ્વાર્થવૃત્તિ વિશેષ હોય છે. જરા વિશાળ નજરથી કામ લેવામાં આવે, જરા દિલની ઉદારતા બતાવવામાં આવે, જરા ત્યાગભાવ બતાવવામાં આવે તે ધન અને જમીન માટે વૈર થવાનું સંભવે નહિ. - સ્ત્રી સંબંધી વૈરમાં “મોહ” વિશેષ કામ કરે છે. મેહ એ કેફ છે. એને વશ પડેલ પ્રાણી પિતાની જાત ઉપર અંકુશ ઈ બેસે છે. વગર વિરેાધે સ્ત્રી સંબંધી વૈરે શમાવવા શક્ય છે. - આ ઉપરાંત કીર્તિ કે પદવીને અંગે માનસિક વિરોધ થાય છે અને તે સ્થળ રૂપ લે છે ત્યારે દુશમનાવટનો આકાર ધારણ કરે છે. આવા વિરોધ તે જરા વિશાળ દષ્ટિએ ચર્ચવાથી, રુબરુ ખુલાસા કરવાથી અથવા અંતરની ઉદારતા બતાવવાથી શમી જવા શક્ય છે. વૈર જેવી ચીજ આ જીવનમાં ન જોઈએ. વૈરવૃત્તિ ધીમે ધીમે એટલી વધી જાય છે કે એને અખલિત રીતે વધવા દેવામાં આવે તો એ બહુ નુકસાન કરે છે. વૈરવૃત્તિનું બાહા દર્શન ક્રોધમાં થાય છે. ક્રોધ એ કષાય છે, કષાય એ સંસાર છે અને સંસાર એટલે ચકભ્રમણ છે. ક્રોધને સ્વભાવ આગ Page #194 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવન્ના ૧૬૯ જે છે. જે ઘરમાંથી આગ ઉઠે છે ત્યાં પ્રથમ તે તેને બાળે છે અને જલને વેગ ન મળે તે પાડેશના ઘર પણ આગમાં ઝડપાઈ જાય છે. આપણે આજુબાજુનાં ઘરેશને હાલ વિચાર ન કરીએ તે પણ જ્યાં આગ ઉઠે તે ઘર તો જરૂર બળે એ વાત ખાસ વિચારવા જેવી છે. આવા મનેવિકારને તાબે થવું તને પરવડે તેમ નથી. તારે તે સર્વ પ્રાણીઓ તરફ મિત્રભાવ રાખવો અને આ દુનિયામાં કઈ પણ પ્રાણુ તારે શત્રુ નથી એમ તારે વિચારવું. સર્વ પ્રાણીમાં મનુષ્ય, પશુ, પક્ષી, જળચર અને એક બે ત્રણ ચાર ઈદ્રિયવાળા સર્વ પ્રાણીઓ આવી જાય છે એમ તારે સમજી લેવું. કઈ પણ પ્રાણી, નાને માટે જીવ, સ્થાવર કે ત્રસ પ્રાણું તારે શત્રુ નથી એમ ચિંતન કર. જેનામાં જીવ આપવાની તાકાત નથી તેને જીવ લેવાનો અધિકાર નથી એમ તારે વિચારવું. જીવ લેવાનો અધિકાર નથી એટલું જ નહિ પણ કોઈની લાગણી દુ:ખવવી એ પણ તને ઘટતું નથી. તું અહીં કેટલું બેસી રહેવાનું છે? અને આ સર્વ ધમાલ કેને માટે ? ટૂંકા આયુષ્યમાં ગમે ત્યારે ઊડી જવાનું છે તેમાં વૈરનાં ખાતાં બાંધીને તાર વિકાસ બગાડી નાખીશ તો આવતે ભવે તારે પરાધીનપણે પાછાં તે જ પ્રાણીઓ સાથે વિરોધ કરવાં પડશે. તું એમ વિચાર કર કે આરંગઝેબ અને શિવાજી અત્યારે જ્યાં હશે ત્યાં શું કરતા હશે ? શાસ્ત્રકાર કહે છે કે કરોડો વર્ષના આયુષ્ય નારક થયેલા રાવણ અને લક્ષમણ અત્યારે પણ લડ્યા કરે છે અને લડે નહિ તો બીજું કરે પણ શું ? તારે જે આગળને આખે રસ્તે આવા ખાડાખડીઆથી, કાંટાથી, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી શાંન્તસુ બારસ શળાથી કે ખીલાઓથી ભરી દેવા હાય તા તારી મરજીની વાત છે. અમે તે તને એક જ વાત કડ્ડીએ છીએ કે તારી આ માર્ગ અતિ ભૂલભરેલા છે. તારા વિચાર, વચન કે વ - નમાં વૈર-દુશ્મનાવટ એવા શબ્દ પણ ન ઘટે. તું તે સર્વત્ર મિત્રભાવ, સ્નેહભાવ, પ્રેમભાવ રચી દે. તારા આ દુનિયામાં કેઇ શત્રુ નથી એમ ધારી લે. તને પછી માલૂમ પડશે કે તારા કાઇ દુશ્મન છે જ નહિ. ‘ આપ તેવા જગ ’ એ ન્યાય છે. આપણાં મનમાં જે ભાવના હાય છે તેની છાયા આજુબાજુ પડે છે અને આપણા મનમાં વૈરબુદ્ધિ થઇ કે આજીમાજી વૈર જ દેખાય છે. બાકી ઘેાડા દિવસને અહીં વાસ છે એમાં વળી દુશ્મન કાણુ અને વૈરી કાણુ ? તું પાતે કાણુ છે ? તું ગમે તેટલી તારી જાતને ઊંચી માન, પશુ અન’ત જીવામાંના તું એક છે. એમાં તે તારે વૈરિવરાધ શા? એ તને શાભતું નથી. તું કેાની સાથે વેર કરે છે તે જ પ્રથમ વિચાર. ૩. . સર્વ પ્રાણીઓ તરફ મૈત્રી રાખવાનાં અનેક કારણે છે. એક કારણ ઉપર જણાવ્યું, હવે એક બીજું કારણ અત્ર રજૂ કરે છે. તારે પરભવ માન્યા સિવાય તે છૂટકે નથી. પ્રાણીઓની બુદ્ધિ અને સમૃદ્ધિની તરતમતા પરભવ સિવાય સમજી શકાય તેમ નથી. આવા અનેક ભવા તે કર્યા છે. અનંત કાળથી આ જન્મમરણની પરંપરા ચાલ્યા જ કરે છે અને વિશ્વની આદિ જડી નથી અને જડી શકે તેમ પણ નથી. આ અન તકેડિટ ભવપરપરામાં જે પ્રાણી સાથે તને વૈર કરવાને પ્રસગ આવે તે પોતે જ તારી અનેક વાર મધુ થયેલા હાય છે. તે તેની સાથે અનેક પ્રકારના આના ઉજ્ગ્યા હશે, અનેક Page #196 -------------------------------------------------------------------------- ________________ મંત્રી ભાવના ૧ણા વાર તેમની સાથે કર્યો હઈશ, એક સાથે ભેજન કર્યા હશે અને કઈક કઈક જાતના સંબંધમાં તેઓ સાથે આવ્યા હઈશ. બંધુ શબ્દમાં સર્વ સગપણનો સમાવેશ થાય છે તે આગળ વર્ણવવાના છે. તે વિચાર કર કે જેની સાથે બંધુભાવ એક વખત કર્યો તેની સાથે દુશ્મનાવટ કરીશ તે તને શોભશે? જેની સાથે સગપણુ–સંબંધ કર્યા તેની સાથે લડવું કે મરચા માંડવા એ શોભતી વાત લાગે છે અને આવા બંધુભાવે તે એક બે વખત કર્યા હશે એમ ન ધારતે. હજારો લાખે વખત તે અને તું બંધુભાવે રહ્યા હશે. આ પ્રાણીઓમાં એકલા પચેંદ્રિય મનુષ્ય કે તિર્યચોને સમાવેશ થાય છે એમ તું ધારતો નહિ. એમાં સૂક્ષ્મનિગદ એકેદ્રિયથી માંડીને સર્વ જીવેને સમાવેશ થાય છે, માટે સર્વ જી તારા બંધુઓ જ છે એમ માન અને કઈ પણ તારે શત્રુ નથી એમ તું ધાર. જે એક વાર પણ બંધુભાવે થયો હોય તેની સાથે અબંધુભાવ કરવો એ તારા જેવાને શેભે નહિ, પાલવે નહિ, છાજે નહિ. - શત્રુ એટલે શું? જરા ચાલુ સાધારણ ભૂમિકાથી ઊંચો આવીને વિચાર તો કર કે તારે શત્રુ હોવા ઘટે? તારાથી કોઈને શત્રુ તરીકે મનાય ખરા? તારાથી આટલી નીચી ભૂમિકા પર ઉતરી જવાય ખરું? આ વસ્તુસ્થિતિ છે. અત્યારે તારે ખરો વિચાર કરવાનો છે. પશ્ચાદવેલેકન કરીને તારું સ્થાન સમજી લે અને કોઈ પણ પ્રાણી તરફ જરા પણ અમિત્રભાવ, ગમે તેટલા સ્વાર્થના કારણે પણ ન જ થાય એ નિર્ણય કર. વળી તું વિચાર કર WWW.jainelibrary.org Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી શાંતસુધારસ ૪. ૨. ઉપરના મુદ્દાને વધારે સ્પષ્ટ કરે છે. જે ભાઈ! જે પ્રાણ તરફ તું દુશ્મનાવટ કરે છે અથવા જેને તું તારે દુશમન ધારે છે તે પ્રાણી અનંત પૂર્વકાળમાં તારા પિતા તરીકે, ભાઈ તરીકે, કાકા તરીકે, માતા તરીકે, પુત્ર તરીકે, પુત્રી તરીકે, સ્ત્રી તરીકે, બહેન તરીકે, પુત્રવધૂ તરીકે એમ અનેક વખત તારા સંબંધમાં આવ્યા છે. અનાદિ સંસારમાં તે અનેક સંબંધે કર્યા છે. આ ઉપરાંત મામા, માસી, ફઈ અને બીજાં અનેક સંબંધે કલ્પી શકાય. એ પ્રત્યેક સંબંધ તેં અન્ય સર્વ પ્રાણીઓ સાથે અનેક વાર કર્યા છે. આ વાત તું સમજી શકે તે તારે વિચારવું ઘટે કે આ પ્રાણીવર્ગ તે તારે કુટુંબવર્ગ છે અને એમાં કોઈ પારકે નથી, બહારને નથી, દરને નથી. એમ હાઈને તું તારા પિતાના કુટુંબી સાથે શત્રુતા કેમ કરી શકે? જે તારા માતાપિતા થયા તેની સાથે તારાથી દુશમનાવટ થઈ ન જ શકે. એણે તારી અનેક પ્રકારની ચીવટ કરી હશે, તને ઉછેર્યો હશે, સંસ્કૃતિ આપી હશે, જીવનમાં સ્થિત કર્યો હશે તેની સાથે અત્યારે તું મેરા માંડીને ઊભા રહે તે કઈ રીતે લામ ન ગણાય. આખો પ્રાણીગણ તારે કુટુંબવર્ગ છે એ વિચાર કરીશ ત્યારે તારા મનમાં એક એવી જાતની વિશાળતા અને શાંતિ આવી જશે કે જેની તેની સામે ગમે તેટલા ભેગે વૈર કરવાનું મન થશે જ નહિ; અનંતકાળથી ચાલ્યા આવતા સંસારમાં તે સર્વ રંગ કર્યા છે, સર્વના સંબંધમાં તું આવ્યું છે અને સર્વેએ તારા તરફ અનેક પ્રકારના પ્રેમ પ્રસાયો છે. જ્યાં પ્રેમ કર્યા, જ્યાંથી વાત્સલ્ય ઝીલ્યા, જ્યાં સાથે હર્યાફર્યા ત્યાં વળી વૈરવિધ કેવું હોય? Page #198 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવગ્ના ૧૭૩ આમાં સમસ્ત પ્રાણસમૂહ તરફ ‘કુટુંબ ” ભાવ જમાવવાની અને કેળવવાની જે વાત કરી છે તે ખૂબ સમજવા જેવી છે. આ સંબંધમાં ખૂબ વિચાર કરવાનું છે. સામાન્ય રીતે પિતાના ધર્મવાળાસ્વમીને બંધુ ગણવાને ઉપદેશ અનેક સ્થાને મળી આવશે અને વધારે આગળ જશે તા મનુષ્યને બંધુ તરીકે ગણવાની વાત અને તે ઉપદેશ અન્યત્ર પણ મળશે. જેન ધર્મ સમસ્ત પ્રાણીવર્ગને કુટુંબી ગણવાની જે ભાવના બતાવે છે તે અનુપમ છે. કોઈ પણ પ્રાણુને પરદુશમન કે અવર ન ગણ એમાં અહિંસાભાવ ઉત્કૃષ્ટ પ્રતિછાને પામે છે, અને એવી વિશાળ મૈત્રી અન્યત્ર અપ્રાપ્ય છે. તે તે સંબંધી અવકન, વાચન અને ચર્ચા કર્યા પછી કહી શકાય તેમ છે. સમસ્ત પ્રાણીવર્ગને કુટુંબી ગણવાની આ વિશાળ ભાવના મિત્રીને એના અતિ સુંદર આકારમાં બતાવે છે. આવી રીતે મૈત્રીભાવને મજબૂત કરી, ટૂંકા જીવનમાં વૈરવિરોધ ન કરવાની વાત મજબૂત કરી, આખા સમસ્ત પ્રાણીવર્ગ તરફ કુટુંબભાવ જમાવવા ઉપદેશ કરી, હવે એ મૈત્રીભાવના ભાવિત ચેતન કે વિચાર કરે અને પોતાની આસપાસ સુંદર આંદોલનેદ્વારા કેવું વાતાવરણ જમાવે તે પર કર્તાશ્રી ખાસ ધ્યાન ખેંચે છે. આ સંબંધમાં આ જીવ કયાં કયાં ઉપ અને કેવા કેવા સંબંધે તેણે કર્યા? તે વિષય પરત્વે અનિત્ય વિગેરે ભાવનામાં ખુબ વિસ્તારથી વિવેચન થઈ ગયું છે, તેમજ સંસાર ભાવનાના ગેયાષ્ટકના પાંચમા લેકમાં વિસ્તારથી ઉલેખ થઈ ગયો છે તેથી હવે તે પર વિશેષ વિવેચનની આવશ્યકતા રહેતી નથી. મુદ્દો અત્ર તદ્દન જુદે છે, પણ દલીલ તે જ છે તેને તેના ગ્ય આકારમાં વિવેકપૂર્વક સમજી લે. Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધ્ધારાસ . ૭. સમસ્ત પ્રાણીવર્ગને પોતાના કુટુંબી ગણનાર પિતાના ગમે તેવા સ્વાર્થના ભેગે પણ તેને કોઈ પ્રકારે વિરોધ તે ન જ કરે, પણ એ સર્વ પ્રાણીઓને અંગે એ શા શા વિચાર કરે તે હવે આપણે વિચારીએ. મૈત્રીભાવમાં ઓતપ્રોત થયેલ પ્રાણ જ્યારે નિગોદનું સ્વરૂપ સમજે, ત્યાંના જન્મમરણના આંકડા વિચારે અને એ આખું ચક્ર અનાદિ કાળથી ચાલ્યા કરતું જુએ ત્યારે એને અંત:કરણમાં બહુ વેદના થાય છે, એને પ્રાણીઓના દુઃખ અને ચક્રભ્રમણે માટે ભારે ત્રાસ આવે છે અને પ્રાણીઓના ઉદ્ધાર માટે એ કઈ જાતના ઢંગ વગર, દંભ વગર અંતરની પ્રેરણાથી મહાકૃપાભાવિત ચેતનના તરંગે કરતો વિચાર કરે. એના વિચાર કેવા હોય ? એ ચાલી જતા સંકેડાને કચરી નાખે નહિ, એ મચ્છરને આક્રમણ કરે નહિ, એ અનાજના કીડાધનેડીઆને દાબી દે નહિ. એ કઈ જીવને મારી નાખવાની ક૯૫ના કરે નહિ એ નારકનાં દુઃખો સાંભળી “ભલે એ પ્રાણુઓ એના કર્મો ભેગવે” એવું વિચારે નહિ. એને અંતરાત્મા પ્રાણીએનાં દુખે જોઈ કકળી ઉઠે, એને અંતરથી અનંત કૃપા જાગે અને એ પૂરા પ્રેમથી ઈએછે કે એક, બે, ત્રણ, ચાર ઇંદ્રિયવાળા પ્રાણીઓ પણ કયારે પંચંદ્રિયપણું પ્રાપ્ત કરે ? કયારે એ મનુષ્ય થાય ? બાધિદુર્લભ ભાવનામાં બતાવેલી સર્વ સામગ્રીઓ ક્યારે મેળવે ? બધિરત્ન કેમ જલ્દી પ્રાપ્ત કરે ? ને જ્ઞાન પ્રકાશને પૂરતો લાભ લઈ પિતાને આત્મવિકાસ કેમ જલદી સાધે ? અને એ રીતે આ સંસારભ્રમણના ભયથી સર્વથા વિરામ કયારે પામે ? તેમજ તેઓ કૃતકલ્યાણ કયારે થાય ? Page #200 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના ૧૭૫ મૈત્રી ભાવના જેના હૃદયમાં જાગે અને સર્વ પ્રાણીઓને કુટુંબી જાણે ત્યારે એની લાગણી બૂઠી થઈ ન જાય, એ સર્વ જી તરફ બેદરકાર થઈ ન જાય, એને તો સર્વ જીવોને મોક્ષ કેમ થાય? અને આ સંસારચક્રમાંથી પ્રાણીઓ કેમ મુક્ત થાય? તેની જ ચિંતા થાય અને તેને અંગે જ ભાવનાઓ થાય. શાસ્ત્રકાર આને ખરી “ભાવદયા કહે છે. એમાં સર્વ પ્રાણ તરફ આવી મહાકૃપા અંતરથી જાગે છે. તીર્થકરને જીવ પૂર્વભવમાં આવી અપૂર્વ દયા ધારણ કરે છે તે કઈ પણ તીર્થકરનું ચરિત્ર વાંચતાં પ્રાપ્ત થશે. સર્વ જી શાસનરસી થાય એ એમની ભાવના હોય છે. એ જેનશાસન પિતાનું શાસન છે માટે અન્ય સ્વીકારવું જોઈએ એમ ભાવે નહિ, પણ ભવભ્રમણના ભયથી મુક્તિ અપાવનાર અને સંસારની સર્વ ઉપાધિ દૂર કરનાર આ અપ્રતિહત માર્ગ પ્રાપ્ત થઈ ગયું છે તેને લાભ સર્વ જીવોને કેમ સત્વર મળે તે પ્રકારની જ તમન્ના તેના દિલમાં જાગે છે. આવી વિશાળ દષ્ટિએ સર્વને દુઃખથી મુક્ત કરી, સંસારભ્રમણની જાળમાંથી છોડાવી અનંત કાળ સુધી અવ્યાબાધપણાનું સુખ મળે અને ચોરાશી લક્ષ જીવનિના ફેરામાંથી તેમને બચાવ થાય એ મહાવિશુદ્ધ ભાવના સત્પથગામીને હદયના ઊંડા ભાગમાં થાય છે. મૈત્રીનો એક વિશાળ આવિર્ભાવ અત્ર રજૂ કર્યો. સ. ૮. મૈત્રીના બીજા આવિર્ભાવ કેવા હેય તેનાં દષ્ટાન્તો અત્ર આપે છે. આ તો સંક્ષેપમાં પ્રસંગે રજૂ કર્યા છે. તે અનુસાર વિશાળ મૈત્રી ભાવનાના બીજા આવિર્ભાવ કલ્પી લેવા. સાર્વત્રિક પ્રેમભાવવાળો પ્રાણી અંતરથી ઈછે કે પ્રાણીએના અંતરના રંગે રાગ-દ્વેષ વિગેરે છે. રાગ એ મીઠો Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રીષ્ણાંતસુધારમ્સ વ્યાધિ છે, દ્વેષ કડઆકર વ્યાધિ છે. એ બને એહ રાજાના ઘરના છે, મોહરાયના સેનાપતિઓ છે અને આ સંસાર એમણે ઊંધા પાટા બંધાવીને પ્રાણીઓ પાસે મંડા છે. અન્ય કોઈ પ્રાણુ યા વસ્તુવિષયક અભિલાષ અથવા આકર્ષણ એ રાગ છે અને મનને ન પસંદ આવે તેવી વસ્તુ કે પ્રાણ તરફ અરુચિ તે દ્વેષ છે. એ ઉપરાંત આદિ શબ્દથી મેહના બીજા અનેક આવિર્ભાવ છે : જેવા કે હાસ્ય, ભય, શેક, રતિ વિગેરે. આ સર્વ વ્યાધિઓને સમાવેશ “મેહ” શબ્દમાં થઈ જાય છે. એણે કરેલા વ્યાધિઓથી આ સંસાર મંડાય છે અને એની સેવામાં જન્મારે જાય છે. એ ઉપરાંત બીજી વાત એ છે કે એ વ્યાધિઓ મન, વચન અને કાયાને મહાભયંકર દ્રોહ કરનારા છે, એ ત્રણેને દ્રોહ કરનારા છે, એના ખરા દુમને છે. મનને વલણ આપનાર રાગ-દ્વેષ છે. એને લઈને નિણ અનિષ્ટ અને એક્તરી આવે છે. એમાં આત્મહિતનું શુદ્ધ સાધ્ય લક્ષ્યમાં રહેતું નથી અને ન્યાયબુદ્ધિ કુંઠિત થઈ જાય છે. મનના વિચાર અને તેની દોરવણું પ્રમાણે વચન અને કાયાની પ્રવૃત્તિ થાય છે. રાગદ્વેષજન્ય વ્યાધિઓ આ પ્રમાણે મન–વચન-કાયાને દ્રોહ કરનાર થાય છે. રાગદ્વેષ દૂર ન થાય કે ઓછા ન થાય ત્યાંસુધી સાચી પ્રવૃત્તિ–આત્મહિત સન્મુખતા–થવી અશકય નહિ તે અતિ મુશ્કેલ તો છે જ. આવી પરિસ્થિતિ હાઈને મિત્રભાવિત ઉન્નત દશાએ ચઢતે અથવા ચઢવાની ઈચ્છાવાળે પ્રાણુ ઉપર્યુક્ત પ્રકારના વ્યાધિઓ શમી જાઓ એમ અંતરથી ઈચ્છે છે. | સર્વ પ્રાણીઓના રાગદ્વેષના આવિર્ભાવ દૂર થઈ જાઓ એવી ભાવના મિત્રીવાસિત ચેતન કરે છે. એ રાગદ્વેષને Page #202 -------------------------------------------------------------------------- ________________ મિત્રીભાવના છે ૧૭ ઓળખી ગયો છે અને અન્ય પણ તેના સપાટાથી દૂર રહે એમ અંત:કરણથી ઈરછે છે. હૃદયપૂર્વક મૈત્રી થાય તે કેટલી ઊંડી ઉતરે છે તેનું અત્ર દિગ્દર્શન કર્યું. આમાં કે આપણી ઉપર વૈર રાખનાર હાય, કોઈએ આપણું અપમાન કર્યું હોય, કેઈ આપણી નિંદા કરનાર હેય, કોઈએ આપણું ઉપર અપકાર કર્યો હોય-વિગેરે એવા પ્રકારના સર્વ પ્રાણુઓને સમાવેશ થઈ જાય છે. એવા પ્રાણીઓનાં રાગદ્વેષો શમી જાઓ એમ મંત્રી ભાવના ભાવનાર ઈચ્છે. એ પિતે રાગદ્વેષને વશ ન થઈ જાય કે વૈર લેવા કદી ખ્યાલ પણ ન કરે. એ તો એના ભીતરમાં આવી જાય છે. મતલબ, દુનિયામાંથી રાગદ્વેષ નાશ પામી જાઓ એમ તે ઈ છે અને તે હકીકતને અંગે પોતાની જાતને પણ તે નિયમમાં સામેલ રાખે. વળી તે ઈચ્છે કે સર્વ પ્રાણીઓ ઉદાસીનભાવ–સમતાભાવના રસને ચાખો. જ્યાં રાગદ્વેષ નથી ત્યાં ઉદાસીનતા છે. રાગદ્વેષના અભાવનું એ સક્રિય રૂપ છે. દુનિયાના સર્વ પ્રાણીઓ સમતારસ ધરાઈ ધરાઈને પીઓ એમ તે અંતરથી ઇછે. તે જાણે છે કે સમતા વગર ગમે તેટલી બાહ્ય ક્રિયા કરવામાં આવે તે છાર ઉપર લીંપણ સમાન છે અને દીર્ધદષ્ટિથી જોઈએ તો તેને વસ્તુતઃ કાંઈ અર્થ જ નથી. સમતા આવી જાય એટલે અંદરના તરંગે, ખ્યાલ, ગુંચવણે. ગોટાળાઓ બધું દૂર થઈ જાય છે અને અંતરાત્મા નિરવ શાંતિ અનુભવે છે. એ શાંતિનું સ્વરૂપ વાણુથી અવિવરણીય તેમજ અવર્ણનીય છે, માત્ર અનુભવગમ્ય છે. આવી શાંતિ મંત્રી સમજનારમાં હોય છે અને તે સાર્વત્રિક થાય તેમ તે હદયથી ઇચછે છે. એને જગતની અશાંતિ ૧૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંન્તસુબ્બારસ જોઈ એના તરફ વિરાગ થાય છે અને શાંતિસામ્રાજ્યને પ્રસાર એ પ્રેમભાવે સર્વ સ્થળે, સર્વ પ્રાણીઓમાં પ્રસસ્તો જેવા મન કરે છે. છેવટે તે અંતરથી ઈરછે છે કે “સર્વત્ર સર્વ પ્રાણીઓ સુખી થાઓ. ” આ અતિ ઉત્કૃષ્ટ હૃદયભાવના છે. મૈત્રીભાવનું વાળ ચેતન અન્યનું સ્થળ દુઃખ જોઈ શકતું નથી. આ દુનિયાના દુઃખ-દારિદ્રય અને મૂંઝવણે જોઈ એને ખેદ થાય છે. એ સ્થળ સુખે સર્વને સુખી જેવા ઈચ્છે છે. આ સંસારમાં કઈ પણ જગ્યાએ દુઃખ ન રહે એવી એની વિશાળ ભાવના હોય છે. સર્વ પ્રાણી સર્વ પ્રકારે સુખી થાઓ એમ તે ઈચ્છે છે. અને આગામી ભવમાં પણ પ્રાણીઓ હમેશને માટે સાચા સુખી થાઓ અને તેમનાં જન્મ-મરણના ત્રાસ દૂર થઈ જાઓ એમ તે હૃદયપૂર્વક ઈચ્છે છે. આમાં “સર્વર” અને “બુદ્ધિના એ બે શબ્દો મૂકીને કર્તાએ કમાલ કરી છે. સર્વ સ્થાન અને સર્વ પ્રાણીઓ, આ ભવ અને પરભવ એ સર્વને સમાવેશ આ વિશાળ ભાવનામાં થઈ જાય છે. દુનિયામાં સર્વ પ્રાણીઓ સર્વ સ્થાનકે સુખી થાઓ અને પરભવે અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરો, આમ કહીને અતિ વિશાળ મૈત્રીભાવ રજૂ કર્યો છે. આ લેકમાં ત્રણ બાબત રજૂ થઈ: ૧. પ્રાણીના રાગદ્વેષે શમી જાઓ, ૨. પ્રાણીઓ સમતારસને આસ્વાદે અને ૩. સર્વ પ્રાણીઓ સર્વત્ર સુખી થાઓ. Page #204 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી – :: ગેયાષ્ટક પરિચય – ૧. મિત્રીભાવને ઉત્કૃષ્ટ પ્રસાદ ઉપરના પાંચ ( છેલા) કેમાં રજૂ કર્યો છે. ગેયાષ્ટકમાં એ જ મુદ્દા પર વાત કરી છે તે આપણે સંક્ષેપમાં વિચારી જઈએ. મૈત્રીભાવ એ માનસવિદ્યાને અદ્દભુત આવિર્ભાવ હોઈ એના પર અનેક દ્રષ્ટિબિન્દુથી વિવેચન કરવું અતિ આવશ્યક છે. એ જેન તત્ત્વજ્ઞાનની અપરિમિત સૂક્ષ્મદશિતાને પ્રબળ પુરાવે છે અને વિશ્વદયાને જીવંત દાખલે છે. | મૈત્રી જેના હૃદયમાં બરાબર જામેલ હોય તે ચેતન જેન તંત્વરહસ્ય સક્રિય સ્વરૂપે સમજ્યો છે એમ કહી શકાય. આ મિત્રોના ઘણું લક્ષ્યબિન્દુઓ છે. એમાં માનસવિદ્યાના ઘણા વિશાળ પ્રશ્નોનો સમાવેશ થાય છે. આપણે થોડાં વધારે દષ્ટિબિન્દુએ વિચારી જેઈએ. મૈત્રીભાવના અને કરુણભાવનાને બહુ ગાઢ સંબંધ છે તેથી કેટલીક વાર એકના પ્રદેશમાં બીજીનું સંક્રમણ થઈ જાય તે તે અનિવાર્ય છે, પણ એમાં જે મૈત્રીની વ્યાખ્યા તરફ બરાબર લક્ષ્ય રહે તો પ્રદેશ બરાબર વહેંચી શકાય તેમ છે. જ્યાં પરહિતચિંતવન તરફ લક્ષ્ય રહે ત્યાં મંત્રી છે અને કયાં વ્યાધિ-પીડામાંથી પ્રાણીને બચાવવાની ઈચ્છા થાય ત્યાં કરુણાભાવના છે. હિતબુદ્ધિ ઉપર લક્ષ્ય એ મૈત્રી ભાવનાને પ્રદેશ છે, દુઃખ દૂર કરવાની વૃત્તિ એ કરુણું ભાવનાને પ્રદેશ છે. | હિત વિચારણામાં અહિત એટલે દુઃખનાં નાશે કે તેની વિચારણું તો જરૂર આવે, પણ તેમાં લક્ષ્ય તે હિત તરફ રહે છે, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી શાંતસુધારસ જ્યારે કરુણુ ભાવનામાં દુઃખ, વ્યાધિ કે અગવડ અને તેના દરીકરણ તરફ લક્ષ્ય રહે છે. આ તફાવત ધ્યાનમાં રાખો. બને ભાવનાના પ્રદેશ તદ્દન અલગ છે અને પૃથક્કરણ કરતાં સૂઝી આવે તેમ છે. બન્નેનું સાધ્ય તે આત્મારામનું અનુસંધાન ધર્મધ્યાન સાથે કરાવવાનું છે તેથી બન્ને એક બીજામાં સંકળાઈ જાય તો તેમાં કાંઈ ખાસ વાંધો નથી, પણ પ્રત્યેક સંયુક્ત વિચારને ઇટા પાડતાં તેના અંતરવાહી પ્રત્યેક પદાર્થને યથાયોગ્ય સ્થાન આપી શકાય તેમ છે. આ માનસશાસ્ત્રને વિષય છે. ચેતન ! પ્રાણીઓ કર્મની વિચિત્રતાને લઈને જુદી જુદી ગતિમાં જાય છે. કોઈ નારક થાય છે, કેઈ સ્થળચર થાય છે, કઈ પંખી થાય છે, કાઈ જળચર થાય છે, કેઈ સપ કે નાળીઆ થાય છે અને કોઈ એક બે ત્રણ ચાર ઇંદ્રિયવાળા થાય છે. એ ગતિઓમાં પણ કોઈ ગાય, ભેંશ, ઘેડ વિગેરે લેકોપગી જીવન ગાળે છે અને કોઈ નિર્માલ્ય જીવન ગાળે છે. સર્વ પિતપોતાનાં કર્માનુસાર ગતિ પ્રાપ્ત કરે છે. તે સર્વને તું તારા મિત્ર જાણ, એ સર્વ તારા મિત્ર છે એમ તું ભાવ. કોઈ કર્મયેગે ગધેડે થશે તો તે તિરસ્કારને નથી અને કઈ મચ્છર માકડ થયે તે તેને તુચ્છ ગણુને હણી નાખવાને તને અધિકાર નથી. હરણ પણ તારે મિત્ર છે અને અશ્વ પણ તારે મિત્ર છે. એને આત્મા સત્તાગતે મેક્ષાધિકારી છે અને તેને કાળાંતરે મોક્ષે જવાનો સંભવ પણ છે. કર્મના પરતંત્રપણથી એમાંના કેઈ તુચ્છ ગતિમાં ગયેલ હોય તેથી તારા મિત્રત્વ પરને તેને હક્ક દૂર થઈ જતો નથી માટે સર્વ ગતિના સર્વ પ્રાણુએ તરફ તારે મિત્રભાવ લંબાવ. Page #206 -------------------------------------------------------------------------- ________________ મિત્રી ભાવના ૧૮૧ * : “જનતા” નો અર્થ સાધારણ રીતે મનુષ્યસમૂહ-સાધારણ જાહેર પ્રજા એ થાય, પણ અહીં આખા પ્રાણીસમૂહને ઉદ્દેશીને એ શબ્દનો પ્રયોગ થયે છે. એ શબ્દ ન ધાતુ પરથી નીકળે છે અને એમાં જે જન્મ લે તે સર્વનો સમાવેશ થાય છે. જૈન દર્શનમાં મિત્રીના આ વિશિષ્ટ તત્ત્વ પર અગાઉ ધ્યાન ખેંચ્યું છે. વિશાળ મિત્રભાવ સમસ્ત પ્રાણવર્ગ સુધી લંબાય છે. એમાં પોતાના ધર્મબંધુ કે મનુષ્યસમાજની મર્યાદા નથી પણ સર્વ ગતિના સર્વ પ્રાણીઓ સુધી એની વિશાળતા લંબાય છે. ૨. ઉપર ૬ કલેકમાં જણાવ્યું તે દલીલ મુજબ તારા સર્વ પ્રાણીઓ “બંધુઓ” છે. માતા, પિતા, સ્ત્રી, ભાઈ, બહેન, પુત્ર આદિ સગાઓનું સમુચ્ચય નામ “બંધુ” છે અને તારા સગપણને વિશાળ નજરે વિચાર કરીશ તે સર્વ તારા બંધુઓ છે. તારા એક અથવા બીજા સંબંધમાં સર્વ પ્રાણુઓ અનેક વખત આવી ગયા છે. આ દષ્ટિએ જોતાં તારે કોઈને પિતાના દુશમન કે પરાયા ગણવા ન ઘટે. આ તો ભવાંતરની વાત થઈ. કેઈ પ્રશ્ન પણ ઉઠાવે કે એ વાતની પ્રતીતિ કેમ થાય ? એમને પણ સર્વત્ર મિત્રભાવ રાખવા માટે બીજા દષ્ટિબિન્દુથી સમજાવે છે. કેઈને શત્રુ ગણ અથવા કેઈના તરફ શત્રુવટ રાખવી એટલે દ્વેષ થ, દ્વેષ એટલે અંતઃકરણની કાલીમા-કાળાશ અને એ કાળાશથી મન ગંદું (કલુષિત) થાય છે. મનને રૂપી દ્રવ્ય સમજીએ તો તેમાં શુક્લ વર્ગણ અને શ્યામ વણ સંભવે છે, અને તે તેમ જ છે. પ્રત્યેક વિચારને આકાર હોય છે અને જેને વિશિષ્ટ જ્ઞાન (મન:પર્યવજ્ઞાન) થાય તે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીત કલાસ અંદરના વિચારને આકાર જોઈ શું વિચાર કર્યો તે જાણી શકે છે. જ્યારે મનમાં ષ થાય ત્યારે આખું ચિત્ર તદ્દન કાળું થઈ જાય છે. તું તારા મનનું આવું કાળું ચિત્ર દેરવા ઈચ્છતા હોય તો જ અંદર શત્રુતાને કે વૈરભાવને સ્થાન આપી શકે. તારે ધ્યાનમાં રાખવું કે ઉક્ત પ્રકારનું મન તારા પુણ્યને નાશ કરનાર છે એટલે કે તારા વિકાસને વીંખી નાખનાર છે. આથી તારા વિકાસની પ્રગતિ અટકી જશે એટલું જ નહિ પણ અધોગતિ થઈ જશે. વાસ્તવિક રીતે તો સામે માણસ કદાચ તને નુકશાન કરનાર હોય તે પણ તું વિશાળતા રાખ. એ વિશાળતા, એ ઉચ્ચ મનેદશા, એ મહાનુભાવતા, એ સૌજન્યને તારા અન્તરમાં બરોબર ઉતાર. પછી તને કદી વૈર જાગશે જ નહિ. તું નિરર્થક વૈર કરવાનો તો વિચાર પણ ન કરે એમ માનીએ, પણ કારણુપ્રસંગ પ્રાપ્ત થાય તો પણ તારા મનની ખાનદાની બતાવ અને આ દુનિયામાં કોઈ પણ પ્રાણી તારો દુશ્મન નથી, ન જ હોઈ શકે, એમ પરિપૂર્ણ શ્રદ્ધાથી અચળ ધ્યાન વિચારણાથી ભાવ. તું એની મજા જેજે, એમાં તારે ઉચ્ચ ગ્રાહ અનુભવજે અને એથી તારા સંસ્કાર સુધારી આગળ વધજે. આ જીવનનો ઉદ્દેશ છે તે ભૂલતો નહિ અને નિરર્થક ગુંચવણમાં પડી તારા વિકાસને બગાડી નાખતો નહિ. ખરડાયલું મન સુકૃત્યને નાશ કરનારું છે. ” એના અંતરમાં આ વિશિષ્ટ ભાવ વિકાસને અંગે છે તે જરા ઊંડા ઉતરવાથી પ્રાપ્ત થશે. કોઈની સામે મોરચો માંડવાની હકીકત આદર્યા પછી મનમાં કેવી કેવી રચનાઓ કરવી પડે છે, એ પર વિચાર કરીશ તે આ ભાવ ઝળકશે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ચિત્રીણાબ્દના ૧૪૩ ૩. આ સંબંધમાં તને એક વાત કહેવાની છે. એક પ્રાણી પિતાના કર્મના ઉદયને લઈને તારી ઉપર કેપ કરે, કદાચ તને એકાદ ગાળ દે કે તારું અપમાન કરે તે શું તારે પણ તેના તરફ તેવા જ થવું? તારે પણ તેના ઉપર ક્રોધ કરવો ? તે પછી તારામાં ને તેનામાં ફેર શો રહ્યો ? પૂર્વ કાળમાં એક સાધુ બહાર જતા હતા. રસ્તે એને ધોબી મળે. એ ધોબી સાધુને અથડાઈ ગયે. સ્વભાવે ક્રોધી હતો એટલે સાધુને માર મારવા લાગ્યો. સાધુએ એક બે ધેકા ખાધા, પરંતુ પછી સહન ન થઈ શકવાથી સાધુ સામે લાત મારવા લાગ્યા. ધોબી મજબૂત હતો. સાધુને વધારે માર પડ્યો એટલે એણે કોઈ દેવને સંભાર્યો. દેવ આવીને ઊભે ઊભે જોયા કરે છે કે સાધુ માર ખાય છે અને સામે લાતો મારે પણ છે. સાધુએ દેવને પૂછયું “આમ ઊભા ઊભા જોયા શું કરે છે ? મને મદદ કરે” દેવે કહ્યું “હું તો સાધુને મદદ કરવા આવ્યો છું, પણ અહીં તો બે બેબીને જોઉં .” સાધુ આ જવાબ સાંભળી સડક થઈ ગયા. જેને “બેબી” થવું પાલવે તે કેપ કરનાર ઉપર કોપ કરે, બાકી જે મિત્રભાવ સમજે એ તે સામાના આત્માને હાનિ થતી જોઈને ખેદ પામે પણ પિતાની સમતા જરા પણ ન ગુમાવે, વિશિષ્ટતાની પરીક્ષા આવા પ્રસંગે જ થાય છે. મિત્રભાવની વાત કરવી સહેલી છે, પણ આ પ્રસંગ આવે ત્યારે મન ઉપર કાબૂ રાખવો અને પોતે પણ બેબી ન થવું એમાં જ ખરી કસોટી રહેલી છે. ૪. કઈ પણ પ્રકારને કજીયે, કંકાસ કે કલહ કરે એ સજજન માણસનું કામ નથી. સજજન–સપુરુષ કેણ કહેવાય Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારન્સ તે તું સમજી લે. જે ધોબીની સાથે બેબી થાય તે સજજન નથી. પુરુષ તે તે કહેવાય જેને પિતાની જાત ઉપર કાબૂ હોય, જેમામાં ક્ષમા ગુણનું પ્રાધાન્ય હોય અને જે આત્મવિચારણામાં સ્થિર રહી ઊંડે ઉતરી જતો હોય. એક સુપ્રસિદ્ધ લેકમાં સજજનનાં બાર લક્ષણે બતાવ્યાં છે. તેમાં ક્ષમા ગુણને દ્વિતીય સ્થાન આપ્યું છે. કોઇને પ્રસંગ આવે ત્યારે શાંત રહેવું અને મન પર કાબૂ રાખવે એ અસાધારણ ધેય સૂચવે છે. એ નિર્બળતાનું ચિહ્યું નથી, પણ ખરેખરી મરદાનગી છે. જમણા ગાલ પર ધેલ વાગે ત્યારે સામે પ્રતિકાર કરવાની શક્તિ છતાં ડાબો ગાલ ધરે એ અસાધારણ મને બળ વગર બનવું અશક્ય છે. ખરે સંતપુરુષ એ પ્રસંગ આવે ત્યારે શાંતિનું ધ્યાન કરે છે, શાંતિનાં આંદોલન ફેલાવે છે અને શાંતિમય વાતાવરણ કરી મૂકે છે. જ્યાં શાંતરસની ખરી જમાવટ થઈ હોય ત્યાં કો૫, ક્રોધ, ધમાલ કે કંકાસને સ્થાન ન જ હોય. - હે આત્મા ! તું તો સમરસના સમુદ્ર કે જળપ્રવાહમાં વિહરનાર છે. જે ગંગાજળમાં નાહ્યા હોય અથવા તેમાં ડુબકી મારતા હોય તે કદી ખાબેચીઆ સામું જુએ પણ ખરા ? સમરસ એ સરોવર કે સમુદ્રનાં જળ જેવું છે. જ્યારે ક્રોધ એ ગંધાતા ખાબોચીઆનું જળ છે. તારા જે સમરસને ગ્રાહક તે આવા ૧ બાર લક્ષણે આ પ્રમાણે છે-તૃષ્ણા છેદ, ક્ષમાભજન, મદત્યાગ, પાપમાં રત્યાભાવ, સત્ય વચન, સાધુપદ અનુસરણ, વિકસેવન, માન્યને માન, દુશ્મનને વિનય, સ્વગુણુ પર છાદન, કીર્તિપાલન અને દુઃખી પર દયા. Page #210 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના ૧૮૫ ગંધાતાં પાણી સામે કદી સૃષ્ટિ કરે ખરા ? કદાચ આવી ભરાણા હાય તા તેમાં તે આનંદ માને ખરા ? માટે ભાઇ ! તું કલહકેંકાસને તજ. કદાચ તારી પાસે એના ખચાવા હશે, તુ એમાં સકારણુ તારા ગુન્હા વગર આવી ભરાણેા હઇશ તો પણ તને તે શાભતી વાત નથી. તારે ત્યાં કલહ-કંકાસનુ નામ ન હાય, તને તે શેલે નહિ અને તારે તેના પડછાયા પણ લેવા ન ઘટે. C તુ કાણુ ? તે અનેક ગુણાના પિરચય કર્યા છે, તું ગુણ્ણાના સંબંધમાં આવ્યે છે, તું એનાથી પુષ્ટ થયે છે. પરિ’ એટલે ચારે તરફ અને ‘ ચય ’ એટલે વૃદ્ધિ. આ સ્થિતિમાં તુ કેવા હવા જોઇએ ? તે વિચાર. હુંસનુ કાર્ય શુ છે ? તે વિચાર. એ દૂધમાંથી પાણી જુદું કરે છે અને દૂધ ખેંચી લે છે. જે તને ગુણના ખરા પિરચય થયા હાય તો તું હુંસવૃત્તિ ગ્રહણ કર, સારું હાય તે ગ્રહણ કર અને ફાફાં-ફેતરાં ફેંકી દે. તારા જેવા ગુણપરિચયથી પુષ્ટ થયેલાને કકાસ કે વૈર હાઇ શકે જ નહિ. તારા શેાધનમાં જળ આવી જાય તેના ત્યાગ કર. તારી પેાતાની પુષ્ટિ જળથી થવાની નથી અને તારામાં દૂધ અને જળને જુદા પાડવાનું વૈદગ્ધ આવી ગયું છે એટલે દૂધને ગ્રહણ કર અને જળને ફેંકી દે. ૬ સમરસના મત્સ્ય ’ અને ‘ હુંસની વિવેકશક્તિ ’આ બન્ને વાત મૈત્રીને ખૂબ પુષ્ટ કરનાર છે. એના અંદરના આશય જો એસી જાય તો અંતરાત્મા ખૂબ પ્રસન્ન થાય એવે એમાં ચમત્કાર છે. ૫. સમરસના મીન કેવા વિચાર કરે અને એના અંતર આશય કેટલેા ઉચ્ચ હાય તેના એક આવિર્ભાવ અત્ર રજૂ કરાય છે. એ દશા ખૂબ ખીલવવા ચાગ્ય છે. એ અભ્યાસ અને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પરિશીલનથી પ્રાપ્ય છે. એ ભાવ આપણે જરા સંક્ષેપી અવગાહી જઈએ. મિત્રીવાસિત પ્રાણી વિચાર કરે કે જે મારા શત્રુ હોય એટલે જે પોતાને મારા શત્રુ માનતા હોય તે પિતાને મત્સર તજી દે, વિરોધપણાવાળા મનને દૂર કરી, શત્રુવટની બુદ્ધિ ફેંકી દો અને તેમ કરીને તેઓ પણ સુખી થાઓ ! મત્સર દૂર થાય એવું એ ઈ છે તે પોતાના હિત ખાતર નહિ, પણ અંતરથી સામા પ્રાણીની ઉન્નતિ તે રીતે જ થાય એ એની મૈત્રી–પ્રેમ ભાવના હોય છે. તે સાથે એમ પણ ઈચછે કે એવા પ્રાણુઓની શિવસુખવાસ પ્રાપ્ત કરવા પ્રત્યે પરિસુતિ થાઓ. એ પિતાના વિરોધી સને પણ ઉદ્ધાર થાય તેમ હૃદયથી ઈચ્છે છે, અને તેઓ સાંસારિક દષ્ટિએ સુખી થાય એટલું જ ઈચ્છીને અટકી ન જતાં તેઓને વિકાસ સુધરી જાઓ, તેઓ મત્સર વિગેરે અંતરંગ શત્રુ પર વિજય મેળવી શિવપુરપ્રાપ્તિ માટે પ્રેરિત મનવાળા થાઓ એવી એ ઈચ્છા કરે. આ અતિ વિશિષ્ટ ભાવના લખી જવી કે વાંચી જવી જેટલી સહેલી છે તેટલી ક્રિયામાં મૂકવી સહેલી નથી. અંતરથી દુશમનને પણ સુખ અને મુક્તિ ઈચ્છવાં એ અસાધારણ ઉચ્ચ ભાવના અને ચિત્તનું પરમ ઔદાર્ય દાખવે છે. જ્યારે હૃદયમાં આ વિશાળ ભાવ આવે છે, જ્યારે શત્રુ ઉપર સાચે સમભાવ આવે છે, જ્યારે શત્રુનું પણ સારું થાય એ અંતરનો આશય વ્યક્ત થાય છે ત્યારે મિત્રી એના વિશિષ્ટ આકારમાં રજૂ થાય છે. - મૈત્રી ભાવનાવાળો કોઈને શત્રુ માને નહિ અને જે પ્રાણી એને શત્રુ ગણતા હોય તેના સંબંધી તે શું ધારે તેને લગતી એટયથી ઈરછે એના વિરોધી સરકાર કરવા પણ છે Page #212 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવનું આ હકીકત છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આવા વિશાળ મનોરાજ્યમાં વિહરનારે સમરસ મીન કેવા આશયવાળો હશે તે કલ્પી લેવું અને જ્યાં આવી વિશાળ ભાવના હોય તેના હૃદયમાં મત્સર હોય એ તો કપી પણ શકાય નહિ. એવા પુરુષને કોઈની સામે મોરચો માંડવાના ન હાય, કેઈની સાથે યુદ્ધ કરવાના ન હોય કે કઈ સામે ટકકર ઝીલવાની ન હોય. એનામાં અત્યંત સ્થળ અને માનસિક બળ હોય છે. તેને ઉપગ એ મિત્રબુદ્ધિના વિકાસમાં કરે છે, એ સર્વત્ર બંધુભાવ જુએ છે અને એ આનંદ-કલ્લોલમાં વિલાસ કરે છે. ૬. એક મહાન સત્ય કહે છે. જે પ્રાણું એક વાર હૃદયપૂર્વક સમતારસનો એક લવલેશ પણ આસ્વાદન કરે તો પછી એને એને શેખ થતાં વાર ન લાગે. આ તદ્દન સ્પષ્ટ વાત છે. માણસને અફીણનું વ્યસન કેમ લાગે છે? પ્રથમ સ્વાદ કરવા જરા લે, પછી સહજ વધારે લે, પછી ન લે તો ચાલે જ નહિ. આ રીતે જે સમતારસનું વ્યસન પડી જાય તો પછી જીવન સમતામય થઈ જાય, પણ એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એક વખત જરા પણ સમતા અંત:કરણપૂર્વકની જોઈએ. પછીની વાત એની મેળે-સ્વતઃ આવી જશે. તમે એક વાર જરા સમતારસ ચાખો. કાંઈ નહિ ઉપાધ્યાયજીના આગ્રહથી ચાખે. એની મજા જુઓ. પછી તે તમને એનું વ્યસન પડી જશે–એના વગર ચાલશે નહિ. તમે જ્યારે ઢગ વગર, દંભ વગર, હૃદયના ઊંડાણથી સમતા ધારણ કરશે, સર્વ પ્રાણ તરફ બંધુભાવ દર્શાવશે ત્યારે તમને એવી મજા આવશે કે એનું વર્ણન તમે નહિ કરી શકે અને પછી તે તમારે વિકાસ એ મા ખૂબ વધતે જશે. Page #213 -------------------------------------------------------------------------- ________________ .. ૧૮ શ્રીષ્ણાંતસુધારસ )" આ જીવનનું પ્રધાન કર્તવ્ય વિકાસક્રમને સુધારી દેવાનું છે. આપણે ચારે તરફથી એટલા બધા રાગ, દ્વેષ, મોહ, મદ, મત્સરના વાતાવરણમાંથી આવેલા હોઈએ છીએ કે કદાચ એને સર્વથા ત્યાગ એકદમ મુશ્કેલ પડે, પણ એના ત્યાગના માગે ચડી જવાય તે વિકાસમાર્ગ જરૂર સરલ થઈ જાય અને તે આશયથી જ સમતા લવને ચાટવાનો અત્ર ઉપદેશ છે, એ પ્રેરણા બહુ વિચારપૂર્વક આદરણીય છે. એને આનંદ અનુપમ છે પણ માત્ર અનુભવગમ્ય છે. ૭, મત્રીવાસિત ચિત્તને વિચાર થાય છે કે પ્રાણીઓ શા કારણે પાપમાં પડતાં હશે ? એનું કારણ તપાસતાં એને જણાય છે કે પ્રાણીઓ ઘણુંખરું પોતાના અભિમાનથી તદ્દન મૂછિત દશામાં પડી જાય છે અને તેઓની ચેતના તદ્દર્ન ચાલી જાય છે, તેનું ભાન ખલાસ થઈ જાય છે. પ્રાણીઓને પોતાની સમજણ માટે ઘણું અભિમાન હોય છે. એનો અભિપ્રાય ઘણીખરી વખત અધૂરું જ્ઞાન, અનુભવને અભાવ અને દીર્ધદષ્ટિપણની ગેરહાજરીને લઈને થયેલ હોય છે. આવા તુચ્છ વિચારેના અભિમાનની મૂછમાં પડી પ્રાણું ગમે તેવાં પાપ કરી બેસે છે, અને પાપ કરે એટલે એનાં ફળે તે પછી ચાખવાં જ પડે તેમાં નવાઈ નથી. નવાઈ નથી એટલું કહેવાથી વાત પતે તેમ નથી. પ્રાણ જાણે છે કે પિતાને પરભવનું જ્ઞાન નથી, પિતામાં કેઈ વિશિષ્ટ જ્ઞાન નથી અને છતાં એ પોતાનાં મગજનાં ફાંટામાં બહુ ચુસ્ત રહે છે. આ વ્યાધિ પાશ્ચાત્ય સંસ્કારના આગમન પછી વધતો જાય છે. એમાં ઊંડા અભ્યાસ કરતાં છીછરાપણું (ઉપરચેટિયાપણું) ઘણું છે. છેવટને અભિપ્રાય Page #214 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના ૧૮૯ બાંધતા પહેલાં પ્રેમપૂર્વક સાદર અભ્યાસ અને વિચારણાની જરૂર છે. વિચારણું વગર માત્ર પૂર્વબદ્ધ વિચાર, ઓછા અભ્યાસે કરેલા નિર્ણય અને આધારભૂત મૂળ પ્રકાશની અવજ્ઞાથી કરેલા નિશ્ચયે ઉપર મુસ્તકીમ રહેવામાં આવે તે એના પરિણામે ગાડું ગમે ત્યાં ભરાઈ પડે છે, તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. કેઈ પણ પ્રાણી પોતાના ગમે તેવા મતના આધારે કરેલા નિર્ણયના અભિમાનને વશ થઈ કાર્યો કરવા લાગે તે એ ખરેખર દુ:ખનો વિષય બને છે. મૈત્રીવાસિત પ્રાણીને ખેદ થાય કે એવા પ્રાણુઓ શા માટે પાપમાં પડતાં હશે ? તે વધારે એમ પણ વિચારે કે એવા પ્રાણીઓ જિનવચનને રસપૂર્વક શા માટે સ્વીકારતા નહીં હોય? જિનવચનમાં ભૂતદયા, મત્સરત્યાગ અને અંતિમ સાધ્ય નિર્વાણ હોય છે. એ જે પ્રાણીને પ્રાપ્ત થઈ જાય તે એની મૈત્રી વિશ્વબંધુત્વ સ્વીકારે અને એમ થાય છે તેવા પ્રકારને પ્રાણી બચી જાય, તરી જાય, મુક્ત થઈ જાય. એને જિનવચન ઉપર જે આકર્ષણ છે તે પોતાના ધર્મના કારણે ન જ હેય. એણે સારી રીતે તપાસ, ચર્ચા, અભ્યાસ કરીને એ વચનમાં રહેલ અપાર મૈત્રી–વિશ્વબંધુભાવ બરાબર અનુભવ્યું છે અને એ દશા સાર્વત્રિક કરવી એ એવા જીવનનો ઉદ્દેશ હોય છે. એને નવાઈ લાગે છે કે આવી વિશાળ ભાવનાને પ્રતિપાદન કરનાર જિનવચનને પ્રાણીઓ આદર અને પ્રેમપૂર્વક શા માટે નહિ સ્વીકારતા હોય? આ મૈત્રીવાસિત ચેતનને ઉગાર છે. એને પ્રાણીને પાપકર્મમાં પડતાં જોઈ ધ્રુજ આવે છે, એને કંકાસ-કલેશ જોઈ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રો શાંત-સુધારÄ ત્રાસ થાય છે, ને મૈત્રી ભાવનાના પરિપૂર્ણ સાક્ષાત્કારને સદા ઝંખે છે. એને હૃદયમાં પચાવી એ જે ઉદ્ગાર કાઢે છે તેને યથાપ્રકારે સમજવાની જરૂર છે. એમાં અન્યના અસ્વીકારના નેિ નથી, પણ ઉત્કૃષ્ટ રસાસ્થાનના સ્વીકારની વિજ્ઞપ્તિ છે અને તે અંતરની ઊર્મિમાંથી ઉછળેલ છે. એમાં દા શબ્દ મૂકીને ઊર્મિના આંદાલન અતાવ્યા છે. એ એક શબ્દ આખા વિચારની ભવ્યતામાં ખૂબ વધારા કરે છે. એને એ સ્વરૂપે સમજી ચેતન ઉપસંહારમાં પ્રવેશ કરે. ૮. છેવટે શ્રી વિનયવિજયજી મહારાજ કહે છે કે જેઓનાં ચિત્ત વિમળ થયાં છે એટલે જેનામાંથી મળ સર્વથા ગયા છે અથવા ઘણુા એછે થયેા છે તેએ પરમાત્મભાવમાં પરિણામ પામે. જેએને હૃદયની શુદ્ધિ થઇ છે અને મંત્રીભાવનાને જેને સાક્ષાત્કાર થયા છે તે ધર્મધ્યાનને પાત્ર થાય છે અને તેવા પ્રાણી અંતરાત્મભાવમાં પ્રવતી પરમાત્મભાવ ઉપર એકાગ્ર થાય છે. મંત્રી ધર્મ ધ્યાન સાથે અનુસ ંધાન કરે છે, ધર્મ ધ્યાન આત્માને સન્મુખ કરે છે, સન્મુખ થયેલા આત્માનું સાધ્ય મુક્તિ છે અને તેનેા ઉપાય પરમાત્મભાવમાં પરિણમન છે. પરમાત્મા શુદ્ધ નિરજન બ્રહ્મસ્વરૂપ છે, નિરજન નિરાકાર છે, અનંત અવ્યાબાધ સુખના ભાક્તા છે, આત્માની મૂળ સ્થિતિને પ્રાપ્ત થયેલા છે અને અજર અમર થઈ અનંત જ્ઞાનદર્શનમાં રમણ કરી સ્થિરતારૂપ ચારિત્ર પામેલા છે. એ પરમાત્મસ્વરૂપ સાથે એકભાવ–એકતાન લાગે એ ધર્મ ધ્યાન છે. વિમળ આત્માનુ લક્ષ્ય તા એ જ હાય. અને પછી :કાંઇ સંસારના નાચેા નાચવાના હાય નહિ, નામાં માંડવાના હૈાય નહિ, Page #216 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના ૧૯૧ અવ્યવસ્થિત દેવાદેડી કરવાની હોય નહિ. પરમાત્મદશાના નાદમાં એ અનાહત નાદ સાંભળે અને આત્મવિકાસ વધારતા જાય. મૈત્રી જ્યારે ખરી વિકાસ પામે અને એના પરિપૂર્ણ આકારમાં જામે ત્યારે આવી વિશાળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. વિમળ આત્માનાં વિલાસે અનેરા હોય છે, એના ઉડ્ડયન જબરજસ્ત હોય છે અને એની ભાવના અતિ વિશાળ હોય છે. સર્વ જી સમતા અમૃતનું પાન કરી તેમાં વિલાસ કરે.” આ મિત્રીનું ઉત્કૃષ્ટ ધ્યેય અને ચિંતવન હોય છે. એને હૃદયથી એમ થાય કે સર્વ પ્રાણીગણ સમતા અમૃતપાન કરી–એ રસપાન વારંવાર કરી ખૂબ આનંદ માણે. એને આનંદ કે હોય તેનું વિવેચન કરવાની જરૂર હવે ન હોય. સમતારસનાં પાન અદ્ભુત આનંદને આપનારાં છે અને કર્યા હોય તો અનુપમ આનંદને વિસ્તારનારાં છે. | મૈત્રી-મિત્રભાવ–વિશ્વબંધુત્વ કરનાર પોતાને વિચાર કરવા કરતાં સર્વ પ્રાણીને ખૂબ વિચાર કરે છે. એને પોતાની સાથે સર્વને લઈ જવા ભાવના થાય છે. મૈત્રીભાવનાનું એ સાચું રહસ્ય છે. ઉપસંહાર ખૂબ સુંદર રીતે કરવામાં આવેલ છે. એ દશા જ્યારે આવે ત્યારે મિત્રીને વિસ્તાર કેટલે વધી જાય છે તે વિચારવું. વિનય-ચેતનને ઉપદેશ કરવા દ્વારા લેખક મહાશયનું નામ આપણે ઉચ્ચારીએ છીએ. આ મૈત્રી ભાવનાને સાર છે, ખૂબ આકર્ષક છે, હૃદયમાં ઉતરી જાય તે માર્મિક છે અને સ્વપરને પરિપૂર્ણ નિર્મળ લાભ આપનાર છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર – . મૈત્રી – ચેગનું એક સુપ્રસિદ્ધ સૂત્ર છે કે અહિંસા તિયાં તરનિધી ચૈત્યાન: (૨–૩૫) એટલે એક પ્રાણુમાં જ્યારે અહિંસા બરાબર જામી ગઈ હોય, એ સિદ્ધ થઈ ગઈ હોય ત્યારે એની આસપાસના વાતાવરણમાં પણ વેરનો ત્યાગ પ્રવર્તે છે. કહેવાની વાત એ છે કે એ પ્રાણ પિતે હિંસા તો ન જ કરે, પણ એની છાયામાં, એના આજુબાજુના વાતાવરણમાં પણ હિંસક ભાવ ઊડી જાય છે. મહાતપસ્વી સાધુ કે સિદ્ધ ગીના સાન્નિધ્યમાં આ દશાને અનુભવ થાય છે. શ્રી તીર્થકર દેવના વિહારપ્રદેશમાં અને સમવસરણમાં પ્રાણી કુદરતી વૈર પણ ભૂલી જાય છે એ આ ગસિદ્ધિને ચમત્કાર છે. કેઈ સિદ્ધ યેગીને મારવા કે તિરસ્કારવા આવે તે જ્યાં નજીક આવે ત્યાં અવાક્ થઈ જાઈ છે, તે આ વિશિષ્ટ ગુણનું પરિણામ છે. એનાં કષાયજિત્ અંત:કરણની છાયા એવા વાતાવરણમાં પડે છે અને પ્રાણી સ્વાભાવિક વેર પણ ભૂલી જાય છે. મિત્રી રાખવામાં કે તે આદર્શના પિષણમાં અત્યંત આનંદ છે. એક તો આ જીવન ઘણું ટૂંકું છે તેમાં ઝઘડા ટંટા ઘટે નહિ એ પ્રથમ વાત થઈ ગઈ છે અને બીજી વાત એ છે કે ચેતનના ગારવને વૈરવિધ ભતા નથી. તું કોણ? તારું મૂળ સ્થાન શું? તારે વાસ અહીં કેટલે? અને તું અત્યારના વેરવિધ કયા ભવ માટે કરે છે? આ દષ્ટિએ ખરેખર વિચાર કરવાની જરૂર છે. પ્રાણી વિનાકારણ મોટા કલહ જમાવે છે અને હેરાન થાય છે. અંતે કલહથી કાંઈ લાભ મળતો નથી અને તેની ખાતર કરેલ ધન અને શક્તિનો વ્યય નિરર્થક નીવડે છે. - WWW.jainelibrary.org Page #218 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૧૯૩ વર્તમાન યુગના કલહેા કયુદ્ધ કે હથિયારની લડાઈનું રૂપ લેતા નથી. ન્યાયાસન પાસે જવું, ત્યાં લંબાણુ કરવા માટે ગમે તેવા બચાવા કરવા અને સાચા ખાટા ઘાટ ઘડવા એ પણ વરને એક પ્રકાર છે. એને સ્થાને શાંતિથી સમાધાન હિતકારી છે, અલ્પ ખર્ચાળ છે અને ખીલકુલ કચવાટ વગરનુ છે. એ જીના કે અન્ય કોઇ કારણે અંદર અંદર સમાધાન શક્ય ન હેાય તે લવાદીને માર્ગ આદરણીય છે. ગમે તેમ કરીને વેરવૃત્તિને અવકાશ ન મળે એવી પરિસ્થિતિ મૈત્રીવાસિત હૃદયવાળા જરૂર કરે. એના ઘણા માર્ગો છે, જે વ્યવહારકુશળ માણસ સમજી શેાધી મેળવી શકે છે. અત્યારે આપણે ન્યાયાસન પર ઉલ્લેખ કરતા નથી કારણ કે તે અસ્થાને છે. મુદ્દો વેરવિરાધ આછે કરવાના છે. એના સંબંધમાં સલાહ આપનારા પણ આ દિશાએ ઘણુ કાર્ય કરી શકે અને તે પ્રમાણે કરતાં આપણે કેટલાકને જોઈએ પણ છીએ. આપણું વિરાધ કોની સાથે કરવા ? જેએ અંતે આપણા જેવા પ્રાણીઓ છે તે સાથે વિધિ કરવા ઘટે ? તેઓ અનેક વાર આપણા સંબંધીએ થયા હશે એ વાત તેા ઉપર થઈ ગઇ. એ ઉપરાંત એક બીજી પણ દૃષ્ટિબિન્દુ વિચારવા યાગ્ય છે. પ્રત્યેક ચેતન મૂળ સ્વભાવે અનંત જ્ઞાનદનવાન છે અને મેાક્ષના અધિકારી છે. ( બહુ અલ્પસંખ્યક ‘ અભવ્ય ’ની વાત આજુએ રાખીએ છીએ. ) એવા મેટી સંખ્યાવાળા પ્રાણીઓના આઠ રુચકપ્રદેશે નિર્મળ છે, ખીજા પ્રદેશે નિળ થવા શકય છે. એવા મેાક્ષ જવા ચેાગ્ય ચેતના સાથે લડવું–ઢવુ આપણને ઘટે ખરું? એમની સામે આપણાથી મેારચા મંડાય ખરા ? ૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી-શાંતસુધારસ અને એવી રીતે વૈર વધારવાનું પરિણામ શું થાય ? વૈરને પોષવા યંત્ર ગોઠવવાં પડે, સાધનો જવાં પડે અને એ આ વખત મનમાં અનેક ચક્રો ગોઠવવાં પડે. મનમાં દ્વેષ જામે, દ્વેષથી ધમધમાટ થાય અને એવા વાતાવરણમાં આત્મવિકાસ બગડી જાય એટલું જ નહિ પણ બહુ પાછા પડી જવાય. એવા સાધનોનાં પરિણામ ગમે તે આવે તે જુદી વાત છે. એ આખી દ્વેષપ્રવૃત્તિ આત્મવિકાસની આડે આવનાર છે, અંત:કરણને વિરૂપ, અસ્થિર અને અધોગામી બનાવનાર છે. જેને આશય આત્મવિકાસમાં પ્રગતિ કરવાનું હોય તે આવે રસ્તે કદી ચઢે નહિ. સંસારનું સ્વરૂપ સમજનાર અને મૈત્રીવાસિત હદયવાળે કેવા ભાવો રાખે તે જ અત્રે પ્રસ્તુત છે. વેરવિરોધનું પૃથકકરણ કરવું પડે તે આ ભાવનામાં અપ્રસ્તુત વિષય ગણાય, પણ મંત્રીનું વિધી તત્ત્વ મંત્રીની બરાબર સમજણ માટે સમજવું જરૂરી હોવાથી ટૂંકમાં પતાવી આપણે મિત્રીના વાતાવરણમાં વિહરીએ. મૈત્રીભાવનાના વિશિષ્ટ પ્રસંગે આપણને “ બૃહજ્ઞાંતિ ”માં સાંપડે છે. તેમાંથી મૈત્રીવાસિત જેન હૃદય શું ભાવના કરે તેનાં બે ત્રણ પ્રસંગો ચુંટી કાઢીએ. તે ઈચછે છે કે “ શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, જનપદના સર્વ લોકોને શાંતિ થાઓ, રાજા અને અધિકારીઓ ( પ્રેસીડેન્ટ, ડિકટેટર, વિગેરે ) ને શાંતિ થાઓ, રાજાઓની આજુબાજુ રહેનાર મંત્રી–પ્રધાનમંડળને શાંતિ થાઓ, સંબંધીઓને શાંતિ થાઓ, શહેરીઓને શાંતિ થાઓ. ” આ ભાવ જૈન હૃદયને હેય. એ આખા જનપદની શાંતિ Page #220 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૧૫ છે. એ આખા શ્રી સંઘની શાંતિ ઈ છે, એ અધિકારી વર્ગની શાંતિ ઈછે. એમાં એ કઈ જાતની બાદબાકી ન કરે. એમાં એ પોતાને અનુકૂળ હોય તેટલાની જ શાંતિ ઈચછે એમ નહિ. સર્વ જનપદ અને તેના ભલા માટે યતન કરી રહેલ સત્તાની પણ શાંતિ છે. એની વિશ્વદયા એટલી વિશાળ હોય કે એમાં એને મારાં તારા એ ભેદ કરવાની ઈચ્છા પણ ન થાય. એ તો અંતરના નાદથી બોલે કે શિવમતુ ત, હિતનિતા भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः।। આખા જગતનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણીઓ પારકાનું હિત કરવામાં તત્પર બનો, સર્વ દોષ નાશ પામે, લોકે સર્વ સ્થાનકે સુખી થાઓ. ” આમાં એને સ્વજન સ્વમતાવલંબી કે સ્વસગાની મર્યાદા હોય જ નહિ. એ તો આખા જગતના સર્વ પ્રાણીઓ ખૂબ સુખી થાઓ, ઐહિક આમુર્મિક સાચા સુખના ભોક્તા થાઓ અને સર્વ દેને નાશ થઈ જાઓ એવું જોવા જ ઈ છે. એને તો “ગૃહે ગૃહે ” શાંતિ જોઈએ છે. એની પ્રાર્થના પોતે શાંતિ મેળવીને એને સાર્વત્રિક કરવાની હોય છે અને એ તે કદ શિવં તુદ રિવં એ જ વિચાર કરતો હોય છે. આ ખરી વિશિષ્ટ જેન મૈત્રી ભાવના છે. એને રાજદ્વારી વાતાવરણમાં અહિંસાને પ્રસાર દેખાય તે એ રાજી રાજી થઈ જાય અને એવા પ્રસંગે પિતાથી બનતી સહાય સક્રિય સ્વરૂપે આપે, શસ્ત્રસંન્યાસસમિતિએ જીનિવામાં મળે તો એના આનંદનો પાર ન રહે, એ દુનિયામાંથી દારુગેળા બંધ થતા જેવા ઈછે, એ આખી જનતા પ્રેમમાં રહે અને સ્વાર્થ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી શાંતસુધાસ સંઘટ્ટન વખતે લવાદીથી નીકાલ લાવે એવા એના આંદોલને હાય, એને અહિંસક કાર્યક્રમમાં મૈત્રીભાવનું પરમ પિષણ દેખાય અને જીવનની સાદાઈ તથા સ્વાવલંબનના ઉપદેશમાં અને મૈત્રીની પરમ પોષણ દેખાય. આ આખા મિત્રીના પ્રયોગમાં કદી એને અમુક વર્ગ કે વ્યક્તિને બાદ રાખવાનું ગમે નહિ. એના અભિપ્રાયથી વિરુદ્ધ હોય કે એને નુકસાન કરનાર હોય તેને પણ એ સુખ જ ઈછે અને તે તેને દ્વેષાગ્નિ સદાને માટે દૂર થાય તેવું સાચું શાશ્વત સુખ મેળવે એમ પણ એ ઈછે. મૈત્રીની પોષણા કરવામાં એને દંભ ન હોય કે ગર્વ ન હોય, પિતાની વાત જ સાચી એ દુરાગ્રહ ન હોય અને મનની વિચારધારા નિરતરે ઉઘાડી હોય, એની પાસે સમજણપૂર્વકની દલીલને અવકાશ હોય અને એને વિશાળ ભવ્ય આત્મા આખા વિશ્વ બંધુત્વમાં લયલીન હોય. એ પ્રાણ લડાઈના સમાચાર સાંભળી દુઃખી થાય, વિજ્ઞાનને ઉપગ મનુષ્યના નાશને અંગે થતો જોઈ એને ત્રાસ થાય, એને મનુષ્યના ખોરાક ખાતર અનેક જીવોની થતી તલના ખ્યાલથી પણું દુઃખ થાય અને કોઈપણું જીવન સ્વછંદથી પણ નાશ થતો જોઈ-જાણ એને ગ્લાનિ થાય. એની ભૂતદયાને મર્યાદા ન હોય, એમાં અપવાદ ન હોય, એમાં છીંડાં કે બારીબારણાં ન હોય. સાંસારિક પ્રયોગથી થતી દુઃખશ્રેણી પર વેદના થાય. એ બને તેટલા પ્રાણીને ત્રાસમાંથી છેડાવવા બનતા પ્રયાસ કરે અને એની વિશાળતા તરફ પ્રાણવર્ગ આનંદની નજરે જુએ. Page #222 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૧૯૭ શ્રી વીરપરમાત્માને સંગમ ધ્રુવે છ માસ સુધી ઉપદ્રવે કર્યા, પણ અંતે એ થાકીને ગયા ત્યારે પ્રભુની આંખમાં કેવળ કૃપાનાં આંસુ આવી ગયા. कृतापराधेऽपि जने, कृपामन्थरतारयोः । इषद् बाष्पादयोर्भद्रं, श्रीवीरजिननेत्रयोः ॥ · અપરાધ કરનાર પ્રાણી ઉપર પણ જેની આંખા આંસુથી જરા ભીની થઇ ગઇ, એવા શ્રી વીરપરમાત્માની આંખા તમારું કલ્યાણ કરે.’ મતલબ કે, આવી મૈત્રી રાખતાં તમે શીખેા. તમારે જો શ્રીવીરની દશા પ્રાપ્ત કરવી હોય અને તેને માર્ગે જવું હાય તા મૈત્રી એ અભેદ્ય માર્ગ છે. ચડકોશિક સર્પને ભયંકર વાળા મૂકત્તા જોઇને ‘ ખુઝ ચડંકેશીઆ ઝ ' એમ જે પ્રેમપૂર્વક કહી શકે તેની ભૂતયા સર્વ જીવા ઉપર કેવી હાય તેને ખ્યાલ પ્રત્યેક મુમુક્ષુએ ધ્યાનમાં રાખવા યેાગ્ય છે. ' કાનમાં ખીલા ઠાકનાર કે લેહ જેવી સળીએ નાખનાર ઉપર મનથી પણ દ્વેષ ન કરનાર, પગ ઉપર ખીર રાંધવા દેછે અને રાજવૈભવ ભગવનાર બાર બાર વર્ષ સુધી તપ કરે છે એવી ભૂતદયા પાળે એ મંત્રીનેા ઉત્કૃષ્ટ દાખલે છે. લગ્નમ`ડપની નજીક આવનાર શ્રી નેમિનાથ પ્રાણીઓને પાકાર સાંભળે છે ત્યાં અંદરથી ભૂતદયા જાગે છે. અને અતિસ્વરૂપવાન રાજીમતીના ત્યાગ કરી પ્રાણીક્રયા ખાતર રથ પાછા વાળે છે. આની કેપિટમાં મૂકી શકાય એવું ભૂતદયાનું દૃષ્ટાન્ત મીનું મળવું મુશ્કેલ છે. મૈત્રીને ચેાગમાં ઘણું વિશિષ્ટ સ્થાન છે. ચિત્તવૃત્તિના નિરાધ એ યાગ છે. એને માટે નિરંતર અભ્યાસ કરવા પડે, ટેવ પાડવી Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ પડે અને તે માટે શ્રદ્ધા, વીર્ય વિગેરે સાધનેને જરૂર ઉપયોગ કરવો પડે. ચિત્તસ્થિરતા માટે અથવા તેના પ્રસાદ માટે મૈત્રી આદિ ચાર ભાવનાને ગગ્રંથોમાં પરિકર્મ તરીકે સ્થાન અપાયું છે. મિત્રી સંબંધી લખતાં પ્રો. કણઆ પાતંજલ યોગદર્શન ઉપરના વિવેચનમાં લખે છે કે “મૈત્રી એટલે હાર્દિ. જે જે પુરુષે સુખબહુલ દેખાય તે સર્વ વિષે મિત્ર ભાવના રાખવી. પ્રાયઃ અન્યને સુખી જોઈને કલુષિત થતા જનમાં ઈર્થી તથા અસૂયા હોય છે. ઈર્ષ્યા એટલે પારકાના ગુણે નહિ સહન થવા અને અસૂયા એટલે પારકાના ગુણોમાં દેશોનો આરોપ કરવો તે ચિત્તના એ બન્ને દે મૈત્રીભાવનાથી નિવૃત્ત થાય છે.” વળી જેમ પુત્રનું રાજ્ય હોય તે પણ પુત્ર વિષે મદીયબુદ્ધિ (એટલે મારે એવી બુદ્ધિ) હોવાથી પિતાને તે પોતાના રાજ્યવત લાગે છે, તેમ સર્વ સુખીજનો વિષે મદીયબુદ્ધિ સિદ્ધ થવાથી તે સર્વનું સુખ પણ સાધકને મદીયતુલ્ય લાગવાનું, જેથી સામગ્રીનો અભાવ છતાં પણ જાણે પોતે સર્વ સુખવાળો હોય તેમ જણાવાથી રાગ નિવૃત્ત થવાનો અને તેથી ચિત્તરૂપી નદીને કલુષિત કરનાર રાગરૂપ વર્ષાઋતુ જતી રહેવાથી ચિત્ત સ્વચ્છ વા પ્રસન્ન થવાનું. આ પ્રમાણે સુખી વિષે મૈત્રી અવશ્ય કર્તવ્ય છે. ઉપરનું દૃષ્ટિબિંદુ અપેક્ષિત હોઈ એકદેશીય છે પણ ધ્યાનમાં રાખવા ગ્ય છે. ત્યાં મૈત્રીને સમાધિનું બહિરંગ સાધન હોવાને કારણે બાહ્યકર્મની કક્ષામાં મૂકવામાં આવેલ છે. ઉપાધ્યાયજીએ બતાવેલ જૈન મિત્રી કેટલી આગળ વધી જાય છે તેને માનસવિદ્યાને આધારે અભ્યાસ કરવા આ લંબાણ ટાંચણ જરૂરી છે. મિત્રી ચિત્તપ્રસાદ જરૂર કરે છે, પણ તે કરતાં Page #224 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના એ ઘણું આગળ વધી જાય છે. તે આખી ભાવના માનસષ્ટિએ વિચારતાં અને એનું પૃથકકરણ કરતાં જરૂર પ્રાપ્ત થાય છે. મૈત્રી આદિ ચાર ભાવના બાર ભાવનાથી જુદી પડી જાય તેમ છે, કારણ તેમાં સાધ્ય એક હોવા છતાં દષ્ટિબિન્દુને તફાવત છે. એટલા માટે બાર ભાવનાઓને અનુપ્રેક્ષા ભાવના કહેવામાં આવે છે અને આ મૈથ્યાદિ ચાર ભાવનાને પરાભાવના અથવા ગભાવના કહેવામાં આવે છે. તેનાં કારણે ઉપર દર્શાવ્યા છે. અહીં એક મુદ્દો જરા સ્કુટ કરવાની જરૂર છે. આનત્ય ભાવનામાં સર્વની અનિત્યતા બતાવી, સર્વ સંબંધ અલ્પસ્થાયી બતાવ્યા અને અહીં તો સર્વને પિતાનાં માનવા અને સર્વ જીવો સર્વ પ્રકારે સર્વ સ્થાનકે સુખી થાય એવી ભાવના બતાવી એમાં મુ તદ્દન જુદો જ છે. એમાં વિરોધ દેખાય તે તેમાંથી એકતા શોધી લેવાની છે. અમુક દ્રષ્ટિએ જે ત્યાજ્ય–તજવા યોગ્ય હોય તે સર્વથા ફેંકી દેવા જેવા જ હોય એમ સમજવાનું નથી. પિતાના સ્વસત્વસ્થાપનને અંગે જે પરકીય લાગે તેનું હિત ઈચ્છવાને પ્રસંગ આવે ત્યારે તેને આખા જગતની અપેક્ષાએ પોતાના ગણાય. આ દ્વિર્ભાવ સમજો એ સ્યાદ્વાદ માર્ગની વિશાળતા છે, અપેક્ષાવાદનો મહાન વિજય બતાવે છે અને એની બન્ને આંખે ખુલ્લી રાખવાની આવડત સૂચવે છે. અનિત્ય અને મંત્રી ભાવનું સંમીલન કરવામાં આવે અને તેના સમીકરણમાં એકતાને અનુભવ થાય ત્યાં અનેકાંત મતની ઝાંખી છે એમ સમજાય. એનો મુદ્દો ઉપર દર્શાવાઈ ગયો છે. એની વિશેષ પ્રતીક્ષા કરવાનું કાર્ય દક્ષ વાચક પર છોડવું તદ્દન સલામત ગણાય. મૈત્રી ભાવનામાં પ્રીસ્તી પ્રજાને Love-પ્રેમનો સિદ્ધાન્ત તે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રીષ્ણાંતસુધારસ શરૂઆતથી દષ્ટિગોચર થાય છે. બદ્ધ પ્રતિપાદિત મિત્રી મનુષ્યજાતિથી આગળ વધતી નથી. જેન મૈત્રી ભાવદયામય છે, ભૂતદયામય છે અને અહિંસાના અપ્રતિહત વિશાળ સિદ્ધાન્તને ઉત્કૃષ્ટ આકારમાં મૂકનાર છે. એને વિસ્તાર ન દેખી શકાય તેવા સૂક્ષ્મ જંતુથી માંડીને તિર્યચ, મનુષ્ય, નારકે અને દેવો સુધી લંબાય છે. એ ભાવ-વિચારણામાં મજા એ છે કે એમાં ભાવના કરતી વખત મનમાં વિષાદ આવે તેમ નથી, ગ્લાનિ થાય તેમ નથી, દુઃખ દેખાય તેમ નથી. એમાં આનંદનાં કલેલ છે, વિશાળતાનાં વિકુલિગે છે અને શાંતિના રસને પ્રસાર છે. એ વિચારણું જ્યારે આવશે ત્યારે છાતી ગજ ગજ ફુલશે, હૃદય વિશાળ, વિસ્તૃત અને ભાવવાહી બનશે અને મન નિર્મળતાને પામશે. એ કરનારને આનંદ છે અને જેના પ્રત્યે થાય તેને સુખ છે. એમાં એકના સુખને ભેગે બીજાને સુખ નથી, પણ બને પક્ષને આનંદ અને આનંદ જ છે. એ ભાવનાના રાજમાર્ગો ગ્રંથકર્તાએ ખૂબ સુંદર રીતે પિગ્યા છે અને તે પર ચીવટથી ચર્ચા પરિચયમાં કરી છે. વિસ્તારભયે તે દષ્ટિબિન્દુ ઉપસંહારમાં ફરી વાર ચર્ચા નથી. ભૂતદયાના વિચારણામાં લીન થયેલા આપણે કોઈ જાતના સંકેચ વગર આપણુ કાર્યક્ષેત્રમાં મૈત્રીને તો જરૂર સ્થાન આ પીએ. આપણે રાજદ્વારી ક્ષેત્રમાં વિહરતા હોઈએ તો શસ્ત્રસંન્યાસ અને લવાદી ફેસલાની વાતને બને તેટલું અનુમોદન આપીએ, દુનિયાની એક્તા કરવા પ્રયત્ન કરીએ, દેશહિતને વધારીએ, આપણે વ્યાપારમાં હાઈએ તો પ્રમાણિક લાભ લેવા લલચાઈએ, Page #226 -------------------------------------------------------------------------- ________________ મત્રીભાવના : ૨૦૧ હદયની કમળતા વિકસાવીએ, આપણે વકીલાત કરતા હોઈએ તો કલેશ-કંકાસ અપ કરવાની સલાહ આપીએ, આ જીવનમાં પિતાને કઈ વિરોધી છે એવું માનીએ નહિ અને પ્રેમરસથીઆનંદ ઉત્સાહથી વગરસંકેચે આફ્લાદપૂર્વક બેલીએ કે— खामेमि सध जीवे, सच्चे जीवा खमंतु मे । . मित्ति मे सवभूयेसु, वेरं मज्झं न केणई ॥ “સર્વ જી પ્રત્યેને વૈરવિરોધ હું નમાવું છું, સર્વ જીવે મને ક્ષમા કરે. મારે સર્વ જી સાથે મિત્રી છે અને મારે કઈ સાથે વૈર નથી. ” પ્રત્યેક જૈન હૃદય-પ્રત્યેક મુમુક્ષુ આ વાતને હદયમાં કેરી રાખે અને નજર સન્મુખ આવે તેમ ગૃહદ્વારમાં, પુસ્તકમાં, ટેબલ પર લખી રાખે. આટલે આત્મવિકાસ ઓ ભવમાં થાય અને સર્વત્ર બંધુભાવ અંતરના આશયથી પ્રકટે તો જન્મારે સફળ છે. કાર્યસિદ્ધિના દ્વાર સુધી ગતિ છે અને અંતિમ સિદ્ધિ હસ્તામલકાવત્ છે. આ મહાન ભાવનાને ભાવવામાં દંભને કે ગોટાને સ્થાન ન ઘટે, એમાં મનનાં મનામણાં ન ચાલે, એમાં બાહ્ય દેખાવ ન છાજે. એ તો હદયની ઉમિઓ છે, આત્મતેજના ચમકારા છે અને સંસારસમુદ્રને સામે કાંઠે બળતા શાશ્વત દીપકના દર્શન છે. “સર્વત્ર સુખી ભવન્તુ લેક:” એ વાક્યનું પુનઃ સ્મરણ કરી શ્રી વિનયવિજયજીના નામ સ્મરણ સાથે શ્રી વીરપરમાત્માની અવિચળ મિત્રીને સાલક્ષ્ય, કરતાં અત્રે વિરમીએ અને સમતારસના પાનામાં વિલાસ કરીએ. Page #227 -------------------------------------------------------------------------- ________________ SoccerRDCOR - પ્રકરણ ૧૪ મું : JGGINGREEG પ્રમોદભાવના स्नग्धरा धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरामात्रैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरामाः। अध्यारुद्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जिताहन्त्यलक्ष्मीम् ॥क०॥१॥ तेषां कर्मक्षयोत्थैरतनुगुणगणैर्निर्मलात्मस्वभावै यं गायं पुनीमः स्तवनपरिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतस्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथां कार्यमौखर्यमग्नाम् ॥ख०॥२॥ क. १. वीतरागाः अपिता, तीय रे। क्षपक मना क्षय ४२ना२ मार्ग. ( श्रेणि) गति गमन, वि।स. उपराग असन, २ताश, મલીનતા. રાજ્યના હાથીઓમાં પ્રવર. જેની ગંધથી અન્ય હાથીઓ नाशी जय छे. सहज मिया, स्वभावथा. (सन्यना अपहेश वगर) समुदित उदय यावेस. विराग वै२१३५, विभाव. अध्यारुह्य साख ४शने, यढीने. सकल परिपूर्ण (पुनभनी ) धारा 43 प्रवाह, घार. आरान् ती२५श, it. प्रपन्ना पाभ्या. सुकृत सारा त्यो. आर्हन्त्यलक्ष्मीम् अतिपनी विभूतिमा (अतिशय, प्रतिमा विगेरे) ___ ख. २. तेषां वीतरागोमां. उत्थ १४सा, मवेसा. अतनु अने, गायं गायं ॥ धन. वर्णास्पद अक्ष२ मेसिवानां स्याना : ६त, Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રભેદભાવના રક જ. ૨. તે વીતરાગને ધન્ય છે જેણે ક્ષપકશ્રેણીના માગે ગતિ કરીને કમને ચાસ શર કર્યો છે ( સ્કેની હતાશ અથવા મલીનતા દૂર કરી છે), જેઓ ત્રણ લોકમાં ગંધહસ્તી સમાન છે, જેમનામાં સહજ ભાવે ઉઠી આવેલા જ્ઞાનથી વિરક્ત ભાવ જાગ્રત થયેલ છે, જેઓ પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રની કળા જેવા નિર્મળ થાનની ધારાએ પિતાની આત્મવિશુદ્ધિથી આરોહણ કરીને તેમજ સેંકડો સુકૃત્ય કરીને, અરિહંત પદની સર્વ વિભૂતિઓ ઉપાર્જન કરીને મુક્તિના નજીકના પ્રદેશને પ્રાપ્ત થયા છે (તે વિતરાગ ધન્ય છે.) ર. ૨. તેઓ (વીતરાગ-તીર્થકર દેવો) ના કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અનેક ગુણદ્વારા અને તેમની સ્તુતિ કરવામાં પર્યાવસાન પામેલા તેઓશ્રીના નિર્મળ આત્મસ્વભાવદ્વારા વારંવાર ગાન કરી કરીને અમે આઠે ઉચ્ચાર સ્થાનોને પવિત્ર કરીએ છીએ. ભગવાનના સ્તોત્રનો ઉચ્ચાર કરનારી જીભ છે તે જ રસને જાણનાર હાઈ ધન્ય છે એમ માનું છું, બાકી જે જીભ નકામી લોકકથા કરનારી હોય કે કોઈના ભારમાં અથવા વાચાળપણામાં ડૂબી ગયેલી હોય તે ખરા રસથી અજાણ છે એમ માનું છું. એણ, તાળવું, કંઠ, જિહવા, ઉર (છાતી), મૂર્ધ (મસ્તક) અને નાસિકા. સા. જિહુવા, જીભ, રસને જાણનારી. ૩ાા ન જાણનારી. વિતા નકામી. નાથા લેકવાર્તા, ગપસપાં. મૌર્ય વાચાળપણું.. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી શાંતસુધારસ निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागहरान्तर्निविष्टा, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः। येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः, शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ॥ग० ॥३॥ दानं शीलं तपो ये विदधति गृहिणो भावनां भावयन्ति, धर्म धन्याश्चतुर्धा श्रुतसमुपचितश्रद्धयाराधयन्ति । साध्व्यः श्लाघ्याश्च धन्याः श्रुतविशदधिया शीलमुद्भावयन्त्यस्तान्सर्वान्मुक्तगर्वाः प्रतिदिनमसद्भाग्यभाजः स्तुवन्ति ॥ घ०॥४॥ उपजातिः मिथ्यादृशामप्युपकारसारं, सन्तोषसत्यादिगुणप्रसारम् । वदान्यतावनयिकप्रकारं, मार्गानुसारीत्यनुमोदयामः ॥ङ० ॥५॥ ग. ३. निर्ग्रन्थ मुनि. गहन । वनप्रश. गह्वर सीप, 4तमi fh नीयी ४२या. अवधान उपयोगवाया. सुहित तृत. श्रुत शान. वितत विस्तृत. विशा. शान्त पाय तना२१. दान्त यतः२४ तना२।. भासयन्ति पावे छे, शोनावे छे. घ. ४. चतुर्धा. या२ रनो (हानाहि) समुपचित मावेदी, ही रेसी श्लाध्यः प्रशंसायोग्य, तिनी, श्राविमा. शील सहाय पयवा याय. मुक्तगर्वा गव-अभिमान छोरी नारायौ. भाग्यभाजः नसीमहारे, माश्याणासा. Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રમેમન્તભાબ્વેના ૨૦૫ રૂ. પર્યંતના શિખરની ઉપર, એકાંત વનપ્રદેશામાં, ગુઢ્ઢાએમાં કે ઊંડા પ્રદેશેામાં બેસીને ધર્મ ધ્યાનમાં ઉપયેાગ દેનારા, સમતારસથી તૃપ્ત અને પંદર દિવસના અથવા માસમાસના ઉપવાસ કરનારા સાધુઓ પણ ધન્ય છે અને બીજા જેએ જ્ઞાનવાન ( સાધુએ ) છે, શ્રુતજ્ઞાનથી વિશાળ બુદ્ધિવાળા છે, ધર્મના ઉપદેશ આપી રહેલા છે અને જેએ શાંત છે, દાન્ત (દમન કરનારા ) છે, ઇંદ્રિયેાને જીતનારા છે અને જગતમાં જિનેશ્વર ભગવાનના શાસનને દીપાવનારા છે તે પણ ધન્ય છે. JT. ચ. ૪. જે ગૃહસ્થા દાન આપે છે, શીલ પાળે છે, તપ કરે છે અને ભાવનાઆ ભાવે છે, જેઆ જ્ઞાનદ્વારા જામેલી શ્રદ્ધાપૂર્વક એ ચાર પ્રકારના ધર્મનું આરા ધન કરે છે તે ધન્ય છે. સાધ્વીએ અને શ્રાવિકાએ જેએ જ્ઞાનથી નિર્મળ થયેલી બુદ્ધિપૂર્વક શીલગુણને શોભાવે છે તે ધન્ય છે. એ સર્વને ગથી રહિત થઇને ભાગ્યશાળી મનુષ્યે! વાર વાર દરાજ સ્તવે છે-પ્રશસે છે. • મિથ્યાષ્ટિઓમાં પણ પ્રધાન ગુણ ઉપકાર હાય, સ ંતાષ સત્ય વિગેરે ગુણેાના વિસ્તાર હાય, ઉદારતા ( મધુરભાષિતા) હાય, નિયંત્રણના પ્રકાર હાય તે તે માર્ગોનુસારી હાઇને અમે તેની પણ અનુમેાદના કરીએ છીએ. . .. મિથ્યાદા: મિથ્યાત્વી, પ્રથમ ગુણસ્થાનકે રહેનાર પ્રાણી. સાર પ્રધાન. પ્રત્તા વિસ્તાર, મધુર ભાષિતા. વૈચિજ વિનયને લગતું, વિનયને. માન્તનુલારી રસ્તે ચઢેલા. Page #231 -------------------------------------------------------------------------- ________________ २०६ શ્રી શાંતસુધારસ स्रग्धरा जिह्वे प्रह्वीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकर्णो । वीक्ष्यान्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतं लोचने रोचनत्वं, संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥च० ॥६॥ उपजातिः प्रमोदमासाद्य गुणैः परेषां, येषां मतिर्मजति साम्यसिन्धौ । देदीप्यते तेषु मनःप्रसादो, गुणास्तथैते विशदीभवन्ति ॥ छ० ॥ ७॥ नमान्स ---- च. ६. प्र. devoted, attached तत्५२. सुकृति सु१२ मेंवाणा, नसीम(२. भूयास्तां थामी (दि. पु. ६.व.) श्रुति श्रवण. सुकर्ण सा२। आन. प्रौढ विशाण, मन. उपचिनुतं accumulated रोचनत्वं रुचिपा, पसी . छ. ७. मज्जति छ, भन ४ ५ छे. साम्यसिन्धु समता३५ समुद्र. देदीप्यते शाने छ, 3 छ. विशद, शुद्ध निण. १ मतिः सजति ५it२. २ तथैति पात२. Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદભાવના ૨૦૭ ૬. દૂ હે જીભ! તુ સારી રીતે પ્રસન્ન થઈને સારા નસીબદાર પ્રાણીઓનાં સુંદર ચરિત્રનું ઉચ્ચારણ કરવામાં તત્પર બની જા. અને મારા કાના ખીજા કેાઇની કીર્તિના શ્રવણ તરફ રસિકતા અતાવવાદ્વારા આજ સારા સાચા કાના થઇ જાઓ. અન્યની પાસે અઠેળક લક્ષ્મી જોઇ મારાં નેત્રા આનંદને પ્રાપ્ત કરે. આ સંસારમાં તમારા જન્મનુ એ જ પ્રધાન ફળ છે. પારકાના ગુણાવર્ડ પ્રમેાદ પામીને જેએની બુદ્ધિ સમતાસમુદ્રમાં મગ્ન બને છે તેએમાં મનની પ્રસ ન્નતા ખૂબ શાલે છે તેમજ તેનામાં તે જ ગુણો ખૂબ નિર્મળ થાય છે. છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ गयाष्टक विनय विभावय गुणपरितोषं, निजसुकृताप्तवरेषु परेषु । परिहर दूरं मत्सरदोषं, विनय विभावय गुणपरितोषम् ॥ विनय० ॥१॥ दिष्ट्यायं वितरति बहुदानं, वरमयमिह लभते बहुमानम् । किमिति न विमृशसि परपरभागं, यद्विभजसि तत्सुकृतविभागम् ॥ विनय० ॥२॥ येषां मन इह विगतविकारं, ये विदधति भुवि जगदुपकारम् । तेषां वयमुचिताचरितानां, नाम जपामो वारंवारम् ॥ विनय० ॥३॥ अहह तितिक्षागुणमसमानं, पश्यत भगवति मुक्तिनिदानम् । येन रुषा सह लसदभिमानं, झटिति विघटते कर्मवितानम् ॥ विनय० ॥४॥ १ निदानं ५४iत२. राग-' मा सोहीया-सा सो२४ीमा' ना रागभां यार छપાંચમી ભાવનાને રાગ જણાવ્યો હતો તેને મળતે આ પ્રમોદભાવનાને રાગ છે. એની પ્રતમાં જણાવે છે કે ટેડી રાગમાં ગણાય છે. “ઋષભકી મેરે મન ભક્તિ વશીરી ” એ દેશી એમ ત્યાં જણાવેલ છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રન્દભાવના ૨૯ ૧. અહીં વિનય! તું ગુણેના તરફ પરિપૂર્ણ પ્રમાદ ભાવ ધારણ કર. પિતાનાં સુંદર કૃત્યેને પરિણામે અન્ય પ્રાણીએમાં જે પ્રાધાન્ય પ્રાપ્ત થયેલું દેખાય તે તરફ પૂર્ણ સંતોષ દાખવી અને તેઓના તરફની ઈર્ષ્યા(અદેખાઈ)ને દોષને દૂરથી છેડી દે અને ગુણરાગનું વિભાવન કર. ૨. કેઈ નસીબદાર અનેક પ્રકારનાં દાન ખબ આપે છે, કઈ આ સંસારમાં ખુબ માનને પ્રાપ્ત કરે છે–એ સર્વ ઘણું મજાનું છે. આવી રીતે પારકાના ઉત્કૃષ્ટ ભાગ્યના સંબંધમાં તું એવા પ્રકારના વિચારે શા માટે નથી કરત? કે જેથી કરીને તેમનાં સારાં કૃમાં ભાગ પડાવવાને તને પણ લાભ મળી જાય. ૩. જે (મહાપુરુષો) નાં મન વિકારવગરનાં થયેલાં છે, જેઓ આ પૃથ્વી ઉપર રહીને જગતનો ઉપકાર કરી રહેલા છે– એવું ઉચિત આચરણ કરનારાઓનાં નામે અમે વારંવાર જપીએ છીએ. અહાહા ! એક સહનશીલતા ગુણ જ અન્ય કોઈની સાથે સરખાવી ન શકાય તેવો છે (અસમાન છે). એ મુક્તિ પ્રાપ્ત કરવાના પરમ સાધન ગુણને તું તીર્થકર દેવમાં નિહાળ. એવા ક્ષમાગુણવડે ક્રોધને ક્ષય થવા સાથે વૃદ્ધિ પામતાં કર્મોનાં મૂળ કારણે પણ એકદમ ઘટવા મંડી જાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી શાંતસુધારમ્સ अदधुः केचन शीलमुदारं, ___ गृहिणोऽपि परिहतपरदारम् । यश इह सम्प्रत्यपि शुचि तेषां, विलसति फलिताफलसहकारम् ॥ विनय!०॥५॥ या वनिता अपि यशसा साकं, कुलयुगलं विदधति सुपताकम् । तासां सुचरितसश्चितराक, दर्शनमपि कृतसुकृतविपाकम्॥ विनय!० ॥६॥ तात्विकसात्त्विकसुजनवतंसाः, केचन युक्तिविवेचनहंसाः । अलमकृषत किल भुवनाभाग, ___ स्मरणममीषां कृतशुभयोगम् ।। विनय० ॥ ७॥ इति परगुणपरिभावनसारं, सफलय सततं निजमवतारम् । कुरु सुविहितगुणनिधिगुणगानं, विरचय शान्तसुधारसपानम् ॥ विनय ! ॥८॥ Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રમા•દભાવના ૨૧૧ ૫. કેટલાક ગૃહસ્થા પણ પરસ્ત્રીના ત્યાગ કરીને અતિ ઉદાર શ્રેષ્ઠ શીલને ધારણ કરે છે. ન ફળે તેવા આંખાના ઝાડને ફળ બેસે તેવા તેમના પવિત્ર યશ અત્યારે પણ આ સંસારમાં શેલા પામે છે. ૬. જે વનિતા( સ્ત્રી )એ પણ મને કુળને યશપૂર્વક સુંદર ધ્વજાપતાકાવાળુ કરે છે એટલે સદ્ગુણાને પરિણામે પ્રાપ્ત કરેલ ચશકીર્તિથી પિતા અને સાસરાનાં બન્ને કુળાને અજવાળે છે તેઓનુ દર્શન સુચરિતથી સંચિત કરેલ સુવર્ણ જેવુ છે અને આચરેલાં સારાં કૃત્યોનું પવિત્ર ફળ છે. ૭. તત્ત્વવેત્તા મહાપુરુષા, સાત્ત્વિક ચાગીએ અને સજ્જન પુરુષામાં જે અલંકારરૂપ થયા હાય, જે હકીકતને સમજાવવામાં અને તે પર વિવરણુ કરવામાં હંસ જેવી પૃથક્કરણ શક્તિવાળા હાય તેઓએ આ જગતના વિસ્તારને ખૂબ શાભાળ્યું છે. તેએનુ સ્મરણ કરવું તે પણ ધન્ય શુભ પ્રસંગ-મહાન શુભ અવસરને ચેાગ છે. (તે ધન્ય દિવસને ધન્ય ઘડી છે જ્યારે એવા પુરુષાનુ નામસ્મરણ પણ થાય. ) ૮. એ પ્રકારે પરના ગુણ્ણાનું સ્મરણ કરી તેમાં આનંદ માનવે અને તેનુ' ચિંતવન કરવુ તેને જીવનનું સારતત્ત્વ ગણીને તારા આ અવતારને નિરંતર સફળ કર. સારી રીતે સ્થિત થયેલ ગુણના ભંડારાનું ગુણગાન કર અને શાંતસુધારસનુ પાન જમાવી દે. ¡ Page #237 -------------------------------------------------------------------------- ________________ નોટ – ૧. ડુત સારાં કૃત્યો. કાર પ્રાપ્ત કરેલ. વર પ્રધાનતા. gy બીજાઓનાં. મત્ત માત્સર્ય, અદેખાપણું. ૨. વિછા Fortunately, luckily. આનંદદગાર છે. ભલે, સારું (કેવળપ્રયાગી અવ્યય ) વ બહુ સારું. Alright (કે. પ્રત્યેગી) Tvમા પારકા પ્રધાન ભાગ. વિમવિ તું ભાગ પડાવે. દુષ્ટતવમા પુણ્યનો ભાગ. પુણ્યમાં ભાગ. ૩. ફુદ આ સંસારમાં. વિવધતિ કરે છે. વિતાવરિત યોગ્ય આચરણ-કર્તવ્ય કરનારા. સદાચારપ્રવૃત્ત. ૪. મદદ અહાહા (કે. પ્રયોગી) તિતિક્ષા સહનશીલતા. અમારા (Incomparable) અન્ય સાથે અનુપમેય. વિલીન મુખ્ય સાધન. મૂળ કારણ. હાં ક્રોધ સાથે. સ્ટાર વધતા–વૃદ્ધિ પામતાં. વિવાદ ધટી જાય છે, નાશ પામી જાય છે. વિતને સમૂહ. ૫. પુઃ ધારણ કરે છે. વાર શ્રેe. gવાર પરસ્ત્રી–પારકી સ્ત્રી. વિદત્ત દીપે છે, શોભે છે. અંત ફળ પામેલે. Mટ ન ફળે તેવો (unproductive). ૬. વનિતા સ્ત્રી. રાવ સાથે. સુશુપડું બને કુળ (પિતા અને સસરાનાં) પતાવ સુંદર પતાકાવાળું. સુપ્રસિદ્ધ. ના સુવર્ણ, સોનુ વિસ્તાર પર્યવસાન, ફળ, પરિણામ. શુભ પુણ્યફળ. ૭. તરવા તત્ત્વજ્ઞાની, ફિલસુફ. સારિવાર સત્ત્વગુણુશાળી, યોગી. અવતંક મસ્તક સ્થાનીય, અલંકાર. અરું ખૂબ સારી રીતે. સંપત • આકર્ષણ કર્યું. મુવનમા દુનિયાનો વિસ્તાર. ચા અવસર. ૮. રિમવન સ્મરણું. સારું પ્રધાન ( વિશેષ્ય–અવતાર) ર૦૧ તું સફળ કર. જુવતિ (well settled) સારી રીતે સ્થિત થયેલા. વિશ્વજ સારી રીતે બનાવ, ગોઠવ, કર. Page #238 -------------------------------------------------------------------------- ________________ અમેદ – 3 પરિચયઃ જ. ૨. મનુષ્યસ્વભાવના મેટા ભાગનું બરાબર અવલોકન કરવામાં આવશે તો એક વાત બહુ સ્પષ્ટ રીતે જણાઈ આવ્યા વગર રહે તેમ નથી. તે એ કે એને પોતાની નાની વાત ઘણી મોટી લાગે છે અને પારકાની મોટી વાત પણ નાની લાગે છે અને ઘણી વખત તો એમાં હેતુની કલ્પના કરી તેને ઉતારી પાડવાના પ્રયત્ન થતા જોવામાં આવે છે. અન્યના ગુણ જોઈને રાજી થવું, એની પ્રશંસા કરવી, એ ગુણાનું બહુમાન કરવું અને એ ગુણવાનની કદર કરવાની વૃત્તિ રાખવી એ બહુ ઓછી જગ્યાએ દેખાય છે. આવી સ્થિતિ શા માટે છે? તેને વિચાર કરવાનું આ સ્થાન નથી. પ્રાણીને જે ગુણ તરફ ખરે પ્રેમ થયે હોય તો તે વધારવાની ખાસ જરૂર છે એ વાત સર્વ સ્વીકારે તેમ છે. આદરવા પહેલાં એ ગુણ ઓળખવાની પણ તેટલી જ જરૂર છે અને ગુણને બરાબર ઓળખીને તેની પ્રશંસા કરવા દ્વારા એ ગુણે તરફ સપ્રેમ આદર વધારવો એ ગુણપ્રાપ્તિને આદર્શ સિદ્ધ કરવાનો રામબાણ ઉપાય છે. ગુણ ઉપર રાગ થાય એટલે એની પ્રશંસા અનિવાર્ય છે. ગુણેના ધારક તરફ અસૂયા, મત્સર કે ઉપેક્ષા કઈ રીતે ન જ ઘટે. જે ગુણ પ્રાપ્ત કર હોય તે પ્રથમ તે આદર્શમાં રહે છે. ગુણવાનદ્વારા ગુણને ઓળખાય. ગુણવાનની પ્રશંસા કરવી તે ગુણની કિમત કરવા સરખું છે. જેને ગુણ પ્રાપ્ત કરવા હોય તેને ગુણ અને ગુણની પ્રશંસા ખાસ કર્તવ્ય છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી શાંતસુધારસ પ્રમોદ ભાવનામાં ઘણું અગત્યની બાબતે શીખવાની છે. તેનો મુદ્દો એક જ છે કે જ્યાં આ ગુણજ્ઞ પ્રાણુ ગુણ જુએજાણે ત્યાં એનું ચિત્ત હર્ષથી પ્રફુલ્લ થઈ જાય, એ ગુણવાન ઉપર વારી જાય, એ ગુણવાનને અનેક પ્રકારે અંતરથી અભિનંદન આપે, એ ગુણવાનની ઉપાસના નિષ્કામ વૃત્તિઓ કરવા ઉદ્યત થઈ જાય અને એને ગુણવાનની ધૂન લાગે. કેટલાક ગુણે સામાન્યતઃ દૂર હોય છે અને કેટલાક વધારે દૂર હોય છે. આદર્શ ગુણે દૂર હોવા છતાં ખાસ પ્રાપ્ય છે, પણ તે દૂર હોવાને કારણે પ્રથમ એ જેનામાં હોય તેને ઓળખતા શીખવાની જરૂર ખાસ રહે છે. ગુણને ઓળખવા માટે ગુણવાનને અભિનંદન એ પ્રમોદ ભાવનાને પ્રથમ નિયમ છે. એ ભાવનાશીલ પ્રાણીમાં એક બીજો ગુણ પણ ખૂબ વિકાસ પામે છે અને તેનું નામ સહિષ્ણુતા (Toleration) છે. એ ગુણદષ્ટિ એટલી વિકાસ પામે છે કે એ સાધારણ વસ્તુ કે જનાવરમાં પણ ગુણ શોધી શકે છે અને એ કોઈ વ્યક્તિ, ધર્મ કે સંસ્થા તરફ તિરસ્કાર રાખતો નથી. આ ગુણથી કેટલી વિશાળતા આવે છે તે આપણે ઉપસંહારમાં ખાસ જેશું, પણ ભાવના પરિચયમાં એ દષ્ટિબિન્દુ ધ્યાનમાં રહે તો ઘણું શિક્ષણય હોઈ શરૂઆતમાં તેની તરફ ધ્યાન ખેંચવું જરૂરી ધાર્યું છે. પ્રમોદ ભાવનાને લઈને ગુણ શોધવાની વૃત્તિ જાગૃત થાય છે, એને લઈને પ્રત્યેક પ્રાણીમાંથી ગુણ શોધી તેને તેટલા પૂરતું માન આપે છે. એને પિતાથી વિકાસક્રમમાં ઉતરતી કોટિના પ્રાણી તરફ પણ પ્રેમ આવે છે અને એને પ્રેમ અમર્યાદિત બની Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રભેદભાવના ૨૧૫ વિશ્વભાવી થઈ જાય છે. એ જનાવરમાંથી પણ ગુણ શેધી. શકે છે. એ હાથી પાસેથી ચાલતા શીખે છે, કુતરા પાસેથી નિમકહલાલી શીખે છે, અશ્વ પાસેથી ઉદ્યોગ શીખે છે, બળદ પાસેથી શ્રમનો મહિમા જાણે છે, ગધેડા પાસેથી ધીરજ શીખે, છે. એ નાના મોટા દરેક મનુષ્ય પાસેથી ગુણ શીખે છે. એમાં એને વય કે જાતિને બાધ આવતો નથી, એને પોતાના મેટાં નાનાં સ્થાનને ખ્યાલ થતો નથી, એ તે વિક્રમ જેમ ઉર્વશીને સ્થાને સ્થાને શોધતો હતો તેમ પ્રત્યેક જીવમાંથી ગુણ શેઠે અને તે મળે ત્યારે રાજી રાજી થઈ જાય. આ ત્રીજો અગત્યને મુદ્દે પ્રભેદ ભાવનામાં પ્રાપ્ય છે. તે શોધનારને જરૂર મળે તેમ છે. એ જ મુદ્દાના પેટાવિભાગ તરીકે એક અતિ વિશિષ્ટ તત્વ પ્રાપ્ત થાય છે. તે એ છે કે સામાન્ય રીતે સ્ત્રી જાતિને અનેક રીતે તિરસ્કાર કરવાના પ્રસંગે ગ્રંથકારો લે છે ત્યારે પ્રદ ભાવનાવાળો તેમાંથી પણ અનેક ગુણ શેધી તેની પ્રશંસા કરશે અને તેનું જીવન ધન્ય બતાવશે. આ પ્રસંગનો મહિમા એના ઉપયુક્ત સ્થળે ખાસ નોંધવામાં આવશે પણ સ્ત્રીની મુક્તિ માનનાર જેનદર્શનનું આ વિશિષ્ટ મંતવ્ય કેવું સાર્થક થાય છે તે પ્રાચીન અર્વાચીન વિચારધારા મારફત સ્પષ્ટ કરવા પ્રયત્ન કરવામાં આવશે. આ અતિ અગત્યને પિટામુ પ્રમેઢભાવનામાંથી સાંપડે છે. તેનું અત્ર માત્ર દિગદર્શન કર્યું છે. એક આનુષંગિક મુદ્દો અનેક ગુણે તરફ ધ્યાન ખેંચવાને છે. આ પ્રમોદ ભાવનામાં સુક્કી વાત નથી. એમાં કચવાટ થાય કે વૃણે થાય તે એક પણ પ્રસંગ આવનાર નથી. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી શાંતસુધારમ્સ એમાં તો સદાચાર, સગુણે અને શાંતિનાં ઝરણું કુટશે અને ચારે તરફ આનંદ, શાંતિ અને પ્રગતિ-વિકાસ થતે દેખાશે; અને આપણે જાણે એ પુણ્યપ્રવાહમાં સ્નાન કરી મેટા સમુદ્રમાં ડુબકી મારતા હોઈએ એ અનુભવ થશે. એ સમુદ્રમાં તોફાન નથી, અવાજ નથી, ખારાશ નથી, જિંદગીનું જોખમ નથી અને એના નિર્મળ પરમ પવિત્ર પ્રવાહમાં, એના શાંત દુગ્ધ. જળમાં આજીવન પડ્યા રહેવાનો સિદ્ધ સંકલ્પ થાય તેવું છે. બીજા નાના મુદ્દાઓ ઉપસંહારમાં ચર્ચવાના રાખી આપણે પ્રમોદ ભાવનામાં વિલાસ કરીએ. ત્યાં પ્રથમ દષ્ટિએ વતરાગ ભાવ તરફ ધ્યાન જાય તે સ્વાભાવિક છે. આપણું સર્વોત્કૃષ્ટ ભાવના અને અંતિમ આદર્શ સર્વ રાગદ્વેષથી મુક્ત થઈ, બહિરાત્મભાવ છોડી અંતરાત્મભાવમાં રમણ કરીએ તે છે. તે સાથે પરમાત્મદશા પ્રાપ્ત કરવા પણ હોય એમાં નવાઈ નથી. આપણે પરમાત્મભાવની સર્વોત્કૃષ્ટ વાનકી અહીં જેશું. એ આદર્શને પહોંચવા અન્ય દેશની કોઈ પ્રયત્ન પણ કરી શક્યું નથી. જેનદર્શન એ વીતરાગદશાને કેવી ચીતરે છે તે વિચારીએ. આ વીતરાગને આપણે ઓળખવા-સમજવા પ્રયત્ન કરીએ. વીતરાગભાવ પ્રાપ્ત કરનાર પ્રાણીઓનાં ચરિત્ર જોઈએ તે તેથી વિકાસનાં કેમ સમજાશે. શ્રી આદિનાથના જીવનું ધન્ના સાર્થવાહના ભવથી કે શ્રી વીરપરમાત્માનું નયસારના ભવથી જે ચરિત્ર વિચારીએ છીએ તેમાં પ્રાણીને વિકાસ કેમ થાય છે તે સમજાય છે. પ્રાણુ ક્રમશઃ ધર્મ સન્મુખ થતો જાય છે, એની વિશ્વબંધુત્વ ભાવના ધીમે ધીમે વિશેષ જામતી જાય છે અને ગુણપ્રાપ્તિ અંતરદશા સન્મુખ થતી જાય છે. આ ગુણવિકાસ સાથે અંદરને વિકાસ ખૂબ સંબંધ રાખે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રમેાદ્દભાવના છેલ્લા ભવમાં એના વિકાસ પામેલા આત્મા અવધિજ્ઞાન સાથે જન્મ લે છે. એ નિલે પપણે સાંસારિક કાર્યો કરે છે પણ એનુ લક્ષ્ય સ’સારથી છૂટવા તરફ હોય છે. પાતાના સ્થાનની જવાબદારી એ કદી વિસરતા નથી અને વ્યવહાર ધર્મેનિ ચેાગ્ય સ્થાન આપે છે. સંસારને છેાડતી વખતે એનુ વિશ્વમંધુત્વ દાનમાં ( વાર્ષિક દાનમાં ) દેખાય છે. એના મહાન ત્યાગ આદશાળી હોય છે. એ ત્યાગ વખતે એને મન:પર્ય વજ્ઞાન પ્રગટ થાય છે. પછી એ આકી રહેલાં કર્મોના નાશ કરવા પ્રયાસ કરે છે. અપ્રમત્તદશાએ પ્રાય: કાળ પસાર કરે છે અને અદરની જાગૃતિને સદૈવ પેાખે છે. એને પ્રખર આત્મા આગળ વધે છે. કર્મ ક્ષયના માર્ગે ચઢેલ એ આત્મા ક્ષપકશ્રેણી આદરે છે, શુક્લધ્યાનના એ પાયા સુધી વધતા જાય છે, કષાયેા ને નાકષાયાને નાશ કરે છે, ઇંદ્રિયા પર સ`પૂર્ણ કાબૂ મેળવે છે અને ચેગેને બરાબર અંકુશમાં રાખે છે. નિર્મળ ધ્યાનધારાએ વધતી આંતરશુદ્ધિથી એ ચાર મેટાં ઘાતી કર્મોના સથા ક્ષય કરી નાખે છે. એ ચાર કર્મો તે જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય છે. આ ચાર કર્મના સર્વથા ક્ષય કરીને એ કૈવલ્યલક્ષ્મી પ્રાપ્ત કરે છે. એના જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયાપગમાતિશયનું વર્ણન કરીએ તે પુસ્તકા ભરાય. એમનું જ્ઞાન અતિ નિર્માળ છે, એ વસ્તુના ભૂત, ભવિષ્ય અને વત માન સર્વ ભાવાને જાણે છે અને દેખે છે. એના વચનને અતિશય અતિ વિશિષ્ટ છે. વાણી મનેાહર, સર્વ સુગમ્ય અને આરપાર ઉતરે તેવી પ્રાણીનું એકાંત હિત કરનારી અને સાધ્ય સન્મુખ લઈ જનારી થાય છે. તેમની બાહ્ય સમૃદ્ધિનું વર્ણન વર્ણનાતીત છે. સમ ૨૧૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીષ્ણાંતસુધારસ વસરણની રચના, એમાં અષ્ટ મહાપ્રાતિહાર્ય, એની બાર ૫ર્ષદાઓ, એમાં સુગંધી ધૂપ તથા પુપોના સમૂહ, દેવ મનુષ્યની ભગવાન તરફ ભાવના અને ગુણરાગદષ્ટિ એ સર્વ અતિ આકર્ષક છે. સર્વ પ્રકારના ઉપદ્રવ વાતાવરણમાંથી નાશ પામી જાય છે એ અપાયપગમાતિશય છે. વીતરાગ પ્રભુના ચિન્તનમાંથી ઉપદેશ, ઉપદેશના વિષયે. અને વિશ્વબંધુત્વને વિશાળ ખ્યાલ સહેજે પ્રાપ્ત થાય છે. બાહ્ય વૈભવ તે અન્યદેવકૃત હોય છે અને પ્રમોદ ઉપજાવે તે હોય છે, પણ ખરે પ્રમોદ તે વીતરાગ દશાને છે. રાજ્યઋદ્ધિ છેડનાર અંતરાત્માને વિકાસ કરવા કેવા પ્રયત્ન આદરે છે એ સર્વ ખૂબ વિચારવા જેવું ત્યાંથી પ્રાપ્ત થાય છે. એ વીતરાગદશાને વિચાર કરતાં અંતઃકરણ અપૂર્વ આનંદ વેદે છે. એને બરાબર ઓળખી એને “ધન્ય” સમજીએ એટલે પરમ ધ્યેયની સન્મુખ આવવા આપણે કાંઈક પ્રયત્ન કર્યો કહેવાય. વીતરાગને બરાબર સમજવા માટે આખા વિકાસક્રમ સમજ પડે. એ સમજાય એટલે વીતરાગભાવની વિશિષ્ટતા મનમાં આવે. આવા વીતરાગને ધન્ય છે ! એની આપણે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. આપણે સ્થૂળ કે આંતર ત્યાગનાં સ્વપ્નાં પણ સેવી શકતા નથી, ત્યારે સર્વસ્વને છોડી વીતરાગ અને વીતદ્વેષ થનારના વિશિષ્ટ મને બળ માટે તો આપણે શું ધારી શકીએ ? એટલા માટે એમના સંબંધી વાપરેલા પ્રત્યેક વિશેષણને આપણે સંક્ષેપથી વિચારી જઈએ. વીતરાગદશામાં રાગને. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ પ્રભેદભાવના ત્યાગ છે તેટલે જ ટ્રેષને ત્યાગ છે. મીઠું બંધન રાગ છે તેથી તેની મુખ્યતા કહી છે, પણ દ્વેષ તેના જેટલો જ અગત્યનો ભાગ સંસારભ્રમણ વધારવામાં ભજવે છે તેથી આપણે તેમને વીતદ્વેષ” પણ સાથે જ ગણીએ તે તેથી આપણે મુદ્દો બરાબર જળવાશે. તેઓ કેવા છે તે વિચારી જઈએ. ક પિકી મોહનીય કર્મ ખુબ આત્મમલીનતા કરે છે અને આત્માના આખા દશ્યને બગાડી નાખે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ દશ્યની આડે ઘરણ કરે છે. ઉપરાગ એટલે મલીનતા અથવા ઘરણુ-ગ્રહણ. આત્મદર્શન ઉપર ચડી ગયેલ મલીનતાને વીતરાગનો વિકસિત ચેતનરામ ક્ષપદ્મણીને માગે દૂર કરે છે. સાતમા ગુણસ્થાનક પછી બે પ્રકારની શ્રેણી મંડાય છે: ક્ષપક અને ઉપશમ. ક્ષપકશ્રેણીવાળે આત્મા કર્મોને કાપતો જાય છે, ઉપશમશ્રેણવાળ કર્મોને દબાવત જાય છે. ક્ષપકશ્રેણવાળે કર્મનો ક્ષય કરી આગળ વધતું જાય છે, ઉપશમવાળ ખરી પ્રગતિ સાધી શકતું નથી અને અગિયારમે ગુણઠાણે જઈને પડી જાય છે. શ્રી વીતરાગ દેવ ક્ષપકશ્રેણીને માગે લઈને કર્મોની મલીનતા દૂર કરે છે. ઘાતકર્મોને કાપી નાખે છે અને બાકીનાં કર્મોને લુખાં કરી મૂકે છે. ગંધહસ્તી ચાલે ત્યારે એની ગંધથી બીજા હાથીઓ દૂર નાસી જાય છે. તીર્થકર દેવ વિહાર કરે તે પ્રદેશમાંથી મહામારી, દુકાળ, રોગ વિગેરે ઉપદ્રવ દૂર થઈ જાય છે તેથી વીતરાગ ગંધહસ્તી સમાન છે. તીર્થકર મહારાજને આત્મા પૂર્વ ભવમાં ખૂબ વિકાસ સાધીને આવ્યા હોય છે, તેથી એમને પર ઉપદેશની જરૂર પડતી Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી શાંતસુધારસ નથી. એમનામાં જ્ઞાન સહજ હાય છે, જન્મથી પ્રગત આત્મા સાત્મપ્રત્યક્ષ ( અવધિ ) જ્ઞાન સાથે આવે છે અને તેમાં વધારા થતા જાય છે. એમનામાં જે વિરાગ ( વૈરાગ્ય ) આવે છે તે કુદરતી છે, સહજ જાગેલ હોય છે અને વિમળ વિકાસનુ પરિણામ હોય છે. એમને આખા સંસાર દુ:ખમય અસાર અને અધનમય લાગે છે. તેમનામાં આ વૃત્તિ સાહજિક હાય છે. એમને અન્યના ઉપદેશની અપેક્ષા રહેતી નથી. ધર્મ ધ્યાન ને શુકલધ્યાનમાં નિમજ્જન કરતા આત્મા આત્મશુદ્ધિથી ધ્યાનધારાએ ચઢે છે. એમનું યાન કેટલું વિશાળ અને એને વિષય કેવા સુંદર હૈાય છે તે યાગથામાં ચઢ્યું" છે. પૂર્ણિમાના ચંદ્રની કળા કેવી શાંત, સુંદર અને નિર્મળ હાય ? તેમાં પણ શરદ પુનમની ચાંદની કેટલી સ્વચ્છ અને આકર્ષક હોય ? તેનું વન જરૂરી નથી. આવી નિર્મળતા તેઓશ્રીની ધ્યાનધારામાં હોય છે અને વિશુદ્ધ ભાવે પ્રગતિના માર્ગે તેઓ આગળ વધતા જ જાય છે. અનેક સુકૃત્યા કરીને તે આવ્યા હોય છે, વળી તીર્થ - કરના ભવમાં પણ અનેક સુષુત્યાની વૃદ્ધિ કરે છે અને અન્ત લક્ષ્મીને પ્રાપ્ત કરીને મુક્તિને કિનારે પહોંચી જાય છે. દેવતાઓ સમવસરણ રચે કે ચક્રવત્તીએ નમે તેમાં તેમને રાગ નથી, અને કાઇ તેજલેશ્યા મૂકી ઉપદ્રવ કરે તેના તરફ દ્વેષ નથી. એમની બાહ્ય વિભૂતિ પણ અતુલ્ય છે, પણ એમને આદ ગુણસમૂહ અસામાન્ય હાઇ વિચારમાં પાડી દે તેવા હાય છે. સર્વ જીવાને પ્રાપ્ત થતી નથી, ભાવનાવાહી જીવન વન કરી તીર્થંકર પદ્મની ઋદ્ધિ પરંતુ સામાન્ય સિદ્ધો પણ નિયાના પાર પામે છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રમેન્દભાવના ૧ જે વીતરાગ અનંત ગુણના ધરનાર, દુનિયાને દુ:ખમાંથી મુક્ત કરવા ઉપદેશ આપનાર અને આદર્શ વનના જ્વલ ત દૃષ્ટાન્ત હાય તેમને ખરેખર ધન્ય છે ! તેએના અવતાર સફળ છે અને તેમનુ કર્તવ્યનિષ્ટપણું આદર્શો છે. અતિ વિશાળ ભાવે જગતને ઉપદેશ આપનાર અને અંતરાત્મદશામાં રમણુ, કરી રહેલા એ પરમાત્મભાવને પામનારા વીતરાગ દેવને ધન્ય છે, આપણા એ આદર્શ છે અને એમના માગે અનુસરણ એ આપણા પથ હાઇ સાધ્ય સન્મુખ લઈ જનાર લેાહચુંબક છે. આ વીતરાગભાવને અનેક દૃષ્ટિબિન્દુથી સમજી એને આળખવા એ ખરા જીવનના લહાવા છે. વીતરાગની ધન્યતા ગણવામાં એમના અતિશયા, વાણીના ગુણેા, અષ્ટ મહાપ્રાતિહાર્યો અને ખાસ કરીને ધર્મ સામ્રાજ્યનું વાતાવરણ અવકાશને પામે છે અને તે એની ધન્યતા બતાવે છે. આ શ્લાકમાં તીર્થંકર-વીતરાગ દેવની સાત બાબતે પર ખાસ ધ્યાન ખેચ્યું છે: ૧ વીતરાગ દશા, ૨ કર્મના ક્ષય, ૩ સહજ વૈરાગ્ય, ૪ નિર્મળ ધ્યાનધારા, ૫ આત્મશુદ્ધિ, ૬ આન્ત્ય લક્ષ્મી, અને ૭ મુક્તદશાની પ્રાપ્તિ. આમાં અરિહંત પદની લક્ષ્મી કાંઇક બહિરંગ છે અને મહુધા અંતરંગ છે, ખાકીની છએ માખતા અતરંગ છે. સ્વ. ૨. એ તીર્થંકર–વીતરાગ ભગવાનમાં કર્મ ક્ષયથી અનેક ગુણેા ઉત્પન્ન થાય છે. એની સંખ્યા ઘણી માટી છે અને એની સરખામણી કરી શકાય એવા કોઇ પદાર્થ કે પ્રાણી જગતમાં વિદ્યમાન નથી. વીતરાગ દેવની વિશાળ ચર્ચાના ખ્યાલ કરવા માટે શાસ્ત્રકારે એમને ચાર મિરુદ આપ્યાં છે તે ઉપરથી તેમના સંબંધમાં સહેજ ખ્યાલ આવશે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રીષ્ણાંતસુધારસ ૧. તેઓ “મહાપ કહેવાય છે. ગાયના મોટા ધણનું રક્ષણ કરનાર, ચરાવનાર, અને તેનું સુખ ઈચછનાર પાળક (ગોવાળ ) જેવી એકતાથી ગાય તરફ વતે છે તેવી વિશાળ વૃત્તિએ–રક્ષણભાવે અંતરના નાદથી જનતા તરફ તેઓશ્રીનું વલણ હોય છે. ૨. “મહામાહણ” કઈ કઈ જીવને હણે નહિ એવી અમારી શેષણાને પ્રવર્તાવનાર “માહણ” કહેવાય છે. તેના મહત્ત્વવાળા સ્થાનને પ્રાપ્ત થયેલ એ મહાત્મા આખા પ્રાણુંગણ તરફ અહિંસા ભાવ વિસ્તારે છે, તેથી તે મહામાહણ કહેવાય છે. ૩. “નિર્ચામક” તારુ. સંસારસમુદ્ર અનેક તરંગથી વ્યાકુળ છે, એમાં પ્રાણુઓ તરંગે પર ચઢે છે અને અહીંતહીં અફળાય છે, કુટાય છે અને ડૂબતા જાય છે. એને તારી, કાંઠે લાવી અનંત શિવસદને પહોંચાડનાર વીતરાગ નિયામક કહેવાય છે. ૪. “સાર્થવાહ” એક સ્થાનેથી બીજે સ્થાને જવામાં અગાઉના જમાનામાં સથવારાની બહુ જરૂર હતી. ચેર, લુંટારા, ભયંકર પ્રાણીઓ અને માર્ગની અગવડમાં સહાય વગર મુસાફરી લગભગ અશક્ય ગણાતી. મોટા સાથે વાતો રક્ષકની ટુકડી સાથે નીકળતા અને પિતાના સાર્થમાં અનેક પ્રવાસીઓને લઈ જતા. ધન્ના સાર્થવાહનું ચરિત્ર આદિનાથ ચરિત્રમાં સુપ્રસિદ્ધ છે. સંસાર અટવી કેવી ભયંકર છે? તે આપણે આ ગ્રંથના પ્રથમ લોકમાં જોયું છે. એ લોકમાં જે કાર્યની મહત્તા બતાવી છે તે સાર્થવાહ બિરુદને સાર્થક કરે છે. આ તો સહજ ખ્યાલ આપવા ચાર બિરુદની વાત કરી. આવા અનેક ઉપનામ શ્રી વીતરાગ દેવને લાગી શકે છે. એને લગતા અનેક અતુલ્ય મહાન ગુણે ભગવાનના આત્મસ્વભાવમાંથી કર્મક્ષયને પરિણામે ઉદ્દભવે છે. અનંત જ્ઞાન, અનંત Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના : ૨૨૩ દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યને પરિણામે જે ગુણરાશિ જાગૃત થાય છે તે મહાન છે. એ ગુણરાશિની જેટલી સ્તુતિ, પ્રશંસા કે સ્તવના કરીએ તેટલી ઓછી છે. સ્તવના કરવામાં વાણીને આશ્રય લેવો પડે છે. વાણું આઠ સ્થાનકમાં સંમિશ્રણથી ઉદ્દભવે છે. કંઠ, તાળું, મૂર્ધ, દાંત, હોઠ, જીલ્લા, ઉર અને નાસિકા. આ આઠ સ્થાને વીતરાગના ગુણની સ્તવનાવડે વારંવાર પવિત્ર થાય છે. વીતરાગના પ્રત્યેક ગુણસ્તવનમાં ગુણ તરફ રાગ પ્રગટ થાય છે અને ગુણરાગ એ ગુણપ્રાપ્તિનું અચૂક આવાહન છે. જેમ ગુણગાન વધારે થાય તેમ ગુણ તરફ પ્રેમ થાય છે અને પ્રેમપાત્ર વસ્તુ પ્રાપ્ત કરવા પ્રયત્ન થાય છે. ભક્તિરસનો આ પ્રકાર છે. ગુણગાનથી અનંત ફળ પ્રાપ્ત થાય છે. ખરી ભક્તિમાં એકતાનતા થાય છે, અને રોગોની પ્રશસ્ત પ્રવૃત્તિ થાય છે. રાવણનું દષ્ટાન્ત આ સંબંધમાં સુપ્રસિદ્ધ છે. અષ્ટાપદ પર્વત પર એ પ્રભુગુણગાનમાં લીન થયે, તાંત તૂટતાં શરીરમાંથી નસ કાઢી સાંધીને પણ લયભંગ થવા ન દીધે તેથી તેણે ત્યાં તીર્થકરનામકર્મ ઉપાર્જન કર્યું. ગુણના ગુણગાન એ તે જીવનનો મોટો લહાવો છે. જે જીલ્લા પ્રભુસ્તત્રને રસ જાણનારી છે તે પણ ખરેખર ધન્ય છે. એને જે રસના–રસને પીછાનનારનું નામ આપવામાં આવે છે તે નામને એ ગુણગાનથી સાર્થક કરે છે. બાકી નકામી વાત-વિકથાઓ કરનાર છઠ્ઠા ખાલી વાચાળ થઈ આખે વખત બોલબાલ કર્યા કરે છે, નકામા તડાકાફડાકા માર્યા કરે છે. રાજ, સ્ત્રી, દેશ કે ભેજનની કથામાં રસ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી શાંન્ત સુધારસ લે છે તેને “રસજ્ઞ” ન કહેવાય, પણ આજ્ઞ કહેવાય. જીલ્લાપ્રાપ્તિનો સદુપયોગ વિતરાગના સ્તોત્ર, સ્તવન, નામોચ્ચારણ કરીને સાધવાને છે. જે પ્રકારે ફાવે તે રીતે વીતરાગના ગુણેને ઓળખી તેને અનેક પ્રકારે ઉચ્ચાર કરવા દ્વારા તેને હૃદયમાં સ્થાન આપી જીવન સફળ કરવાને આમાં ધ્વનિ છે. જે વિશાળ ચિત્ર વીતરાગદશાનું આલેખવામાં આવ્યું છે તેને અંતરમાં ઉતારવું, તેને ધન્ય સમજવું અને એવા વિશ્વબંધુ ભગવાનની દશા અંતરથી ભાવી તેમાં આનંદ પામ તેમજ તેવા ગુણેને બહલાવવા એ વિશાળ વૃત્તિને ખૂબ પિષક છે, જીહાપ્રાપ્તિને સાર છે અને આત્મવિકાસનું પરમ સાધન છે. ન. ૩. આત્મધર્મ સન્મુખ થઈ, સંસારનો સર્વ રાગ છેડી દઈ, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાસી થઈ જે સાધુ મહાત્માઓ અત્યારે તીર્થકર દેવના મહાવિશાળ તત્ત્વજ્ઞાનને દુનિયામાં પ્રકાશ કરી રહ્યા છે તેઓ ખરેખર ધન્ય છે. નિર્ગથ એટલે ગ્રંથ વગરના. ગ્રંથ એટલે બંધન. સંસાર બંધન જેનું છૂટી ગયું હોય તે નિગ્રંથ કહેવાય. એમને માટે વાપરેલા પ્રત્યેક વિશેષણ ખૂબ અર્થ–રહસ્યગભિત છે. એમાં બંધનત્યાગને મહિમા બરાબર સમજાય છે. એ વિશેષણ આપણે સંક્ષેપથી જોઈ જઈએ. એ પર્વતના શિખર ઉપર, ગહન વનના ઊંડાણમાં, વિશાળ ગુફાના અંતમાં, કે નીચા પ્રદેશમાં બેસીને આત્મધ્યાન લગાવી રહ્યા હોય છે. ધ્યાનસિદ્ધિમાં આસનને પ્રધાન સ્થાન છે. તેને માટે નીચેનાં સ્થાને જ્ઞાનાર્ણવકાર બતાવે છે. (પ્રકરણ ૨૮) WWW.jainelibrary.org Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રભેદભાવના ૨૨૫ “મહાતીર્થ સિદ્ધક્ષેત્રમાં ધ્યાનસિદ્ધિ થાય છે. સાગરના અંતભાગમાં, વનના અંતભાગમાં, ગિરિશિખર પર, નદીના પુલીનમાં, કમળવનમાં, કિલ્લામાં, શાલવૃક્ષોના જૂથમાં, નદીના સંગમ પર, દ્વીપમાં, નિર્જીવ વૃક્ષકેટરમાં, જીર્ણ બગીચામાં, સ્મશાનમાં, જંતુરહિત ગુફામાં, સિદ્ધકૂટમાં, શાશ્વત કે અશાશ્વત જિનચૈત્યમાં, જ્યાં કેળાહળ ન થતું હોય તેવા શાંત સ્થાનમાં, મનને પ્રીતિ કરનાર અને પ્રાણીઓને સુખ કરનાર સ્થાનમાં, શૂન્યસ્થાનમાં, કેળલતામંડપમાં અને શીત કે ગરમી રહિત સ્થાનમાં ધ્યાન કરવું. જે સ્થાનમાં રાગ વિગેરે દોષ લઘુતા પામે ત્યાં વસતિ કરવી અને ખાસ કરીને ધ્યાનકાળમાં તો જરૂર ત્યાં જ વસવું.” આ હકીકત કાંઈક વિસરાતી જતી જણાય છે અને જેમને અભ્યાસ નાશ પામતે જણાય છે, તેથી લંબાણ ટાંચણ કર્યું છે. આવા શાંત સ્થાનમાં ચેતનરામને ધ્યાવતા નિર્ચન્થને ધન્ય છે ! વળી તે કેવા હોય? તે કહે છે: એ શમરસમાં તૃપ્ત હાય, એના મુખ પર શાંતિના શેરડા પડતા હોય, એના વાતાવરણમાં અખંડ શાંતિ હોય, પક્ષ કે માસના ઉપવાસ કરનારા હોય, બાહ્ય અને આંતરિક તપના કરનાર હાય. જે જ્ઞાનવાન હોય, એટલે ધાર્મિક અભ્યાસ જેમણે સારી રીતે કરેલ હોય અને જ્ઞાનના પરિશીલનથી જેમની બુદ્ધિ વિશાળ થઈ ગઈ હોય, જેઓ ધર્મની વિશાળતા સમજી સ્યાદ્વાદમાર્ગનું રહસ્ય સમજી અન્યને સમજાવી શકતા હોય, જે જેનધર્મમાં રહેલી વિશ્વધર્મ બનવાની વિશાળતા હૃદયમાં ધારી શક્તા હાય, જે ઉપદેશ આપવાની પદ્ધતિ, અધિકાર અને ગ્યતા - ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રીશાંત સુપ્લાન્સ 4 સમજનાર હાય, જે પેાતે ‘ શાંત ’ હાય એટલે કષાય રહિત હાય. પૂછનાર પણ ક્રોધ વગરના, પેાતાને માટે અતિ ઉચ્ચ અભિપ્રાય નહીં રાખનારા, કપટ વગરના અને મૂર્છાના સર્વથા ત્યાગી હેાય તે શાંત ” કહેવાય. ' " જેમને પેાતાના મન અને હૃદય પર કાબૂ હાય તે ‘ દાંત ’ કહેવાય. મન પરને કામૂ અને કાર્યનિર્ણય તે અપ્રતિમ ગુણુ છે. · જિતાક્ષ ’——-ઇંદ્રિય પર વિજય કરનારા. પચેદ્રિય વશ કર નારા–એને સર્વથા કાબૂમાં રાખનારા. આવા સાધુપુરુષા નિન્થ પ્રવચનના જગતમાં વિસ્તાર કરી ભગવાનના અહિંસાના સ ંદેશા જગતને પહેાંચાડે છે અને શાસનને દીપાવે છે. ઉપદેશ દેવાની ચેાગ્યતામાં ધ્યાન, જ્ઞાન, ઇંદ્રિયદમન, પ્રકૃતિસામ્યત્વ અને શમરસલીનતા તથા તપને કેટલું અગત્યનું સ્થાન છે તે અત્ર જરૂર ધ્યાન આપવા ચેાગ્ય છે. જ્ઞાનથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા મહાત્માએ વિજ્ઞાનમાં પણ પારંગત હૈાય છે, દનના અભ્યાસી હાય છે, તત્ત્વજ્ઞાનના રસિયા હાય છે અને છતાં ઉપદેશને પ્રસંગ પૂરા થતાં · ગિરિગહનહાગદ્ધુર ’ માં ચાલી જઇ ત્યાં ચેતનરામને ધ્યાવનારા હાય છે. 6 આવા મહાત્મા પુરુષા જગતમાં જિનપતિના શાસનને ખૂબ દીપાવે છે. એવા મહાત્યાગી, તપસ્વી, શાંત ચેાગીએની જેટલી પ્રશસા કરીએ તેટલી આછી છે. એવી વિશાળ હૃદયવાળી જગદુંદ્વારરસિક મહાવ્યક્તિઓને અ ંતરના અનેક અભિનંદન હૈ!!! આ રીતે નિગ્રન્થાની કેવી વિશિષ્ટ સુવાસ હાય છે તે " વિચારવું અને એવા પ્રસાદિત મહાવિશાળ આત્મધન Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદભાવના २२७ ધરનાર થવાની ભાવના રાખવી તેમજ જે તેવા હાય તેને માટે ખૂબ પ્રમાદ ધરવા. આ શ્લાકમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના સમાવેશ થાય છે. એ પ્રત્યેકના ગુણે! વિગેરે અન્ય ગ્રંથાથી જોઇ લેવા. ૬. જી. પ્રમાદ ભાવનાવાળા પ્રાણી અમુક વસ્ત્ર કે વેશથી મર્યાદ્રિત હોતા નથી. એ જ્યાં ગુણુ જુએ ત્યાં રાજી રાજી થઇ જાય છે. એ અમુક વર્ગની જ પ્રશંસા થાય એવી મર્યાદા આંધતા નથી. ગુષ્ટિવાળાની હૃદયવિશાળતા કેટલી હાય છે તે તુરતમાં જ જોવામાં આવશે. ધર્મ ભાવનાના પિરચય કરતાં આપણે દાન, શીલ, તપ અને ભાવને મહિમા સમજ્યા છીએ ( જુએ પૃ. ૧૪ થી ૧૮). અભયદાન, સુપાત્રદાન, અનુક’પાદાન, ધર્મપગ્રહદાન, કીર્તિદાન વિગેરે દાનના અનેક પ્રકાર છે. શીલના અર્થ સંકુચિત અને વિસ્તૃત એ પ્રકારના છે: સંકુચિત અર્થમાં દેશથી કે સર્વાંથી બ્રહ્મચ અને વિસ્તૃત અર્થમાં સાવદ્યયેાગનું પ્રત્યાખ્યાન આવે છે. એ ખીજા અર્થ પ્રમાણે ખાર ત્રતા મુખ્યત્વે ધ્યાન ખેંચે છે. ( તપના બાર પ્રકાર માટે જુએ પ્રથમ ભાગ પૃ. ૪૪૭ થી ૪૫૫) જ્ઞાનાદિ ગુણુના ધારણ કરનાર માટે ભક્તિ, તેનું કાર્ય કરવાની ઈચ્છા, તેમના સુખની ચિંતા અને સંસારની નિંદા એ ભાવના કહેવાય છે. ( આદીશ્વર ચરિત્ર પર્વ ૧ લુ. લેા. ૨૦૦-૧ ) એ ચાર પ્રકારના ધર્મ પાળનાર ગૃહસ્થને ધન્ય છે. તે અવસર આવે ત્યારે માટી રકમાનાં દાન કરે છે, પરસ્ત્રી સામે પશુ જોતા નથી, ચથાશક્તિ તપ-ત્યાગ કરે છે અને નિત્ય Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી.શાંતસુધારસ ભાવનાશીલ રહે છે. એ ચારે પ્રકારના ધર્મો કરવામાં તેઓને ખરી શ્રદ્ધા હૈાય છે અને તે શ્રદ્ધા જ્ઞાનથી સમુચિત થયેલી હાય છે. એનામાં વિચારશક્તિ તેમજ પૃથક્કરણશક્તિ ખીલેલી હાય છે. એનામાં વિવેક જાગેલા હાય છે, એની શ્રદ્ધા પુષ્ટ અને નિશ્ચળ હોય છે અને તે અંધ અનુકરણ ઉપર નહિ પણ વિશાળ સમજણ અને પ્રકાશ પર રચાયલી હોય છે. આવી શ્રદ્ધાપૂર્વ ક–સમજણુ-વિવેકથી એ ચારે પ્રકારના ધર્માંને આચરે છે. એનામાં ‘ શ્રુતસમુચિત ’ શ્રદ્ધા હૈાવાથી એ સર્વ પ્રકારે પ્રશંસાપાત્ર છે અને એનું સાષ્ય ગુણપ્રાપ્તિ હૈાવાથી એ જરૂર આગળ વધે છે. એને જ્યાં અંધશ્રદ્ધા લાગે ત્યાં એ સ્પષ્ટ રીતે વિચાર જણાવે છે અને છતાં એની શ્રદ્ધાને, એના ધર્મ રાગને જરા પણ વાંધા આવતા નથી. એની લાલસા ‘ધર્મ કરનાર હોવાનું ઉપનામ મેળવવાની ન હોય, પણ એને ગુણુ ઉપર ખૂબ રાગ હોય અને આગળ વધવા તાલાવેલી લાગેલી હોય. આવા ગૃહસ્થાને ધન્ય છે, તે અભિનંદનને પાત્ર છે, ભગવાનના પુત્ર છે, ભગવાનના સાચા સેવક છે, સહાયક છે અને જગતના ખરા ખંધુએ છે. નિગ્રંથના ખરા પ્રમેાદભાવના શ્રાવકના ગુણે'ની પ્રશંસા સર્વ ગુણગ્રાહી પાસે કરાવે છે, એ એની વિશિષ્ટતા છે. જનસમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું પછાત હતું, પણ જૈનદર્શનકારેાએ પ્રથમથી જ સ્ત્રીઓને અનેક રીતે સરખુ સ્થાન આપ્યુ છે. એમણે ચતુર્વિધ સધમાં સ્ત્રીએને સરખા હક્ક આપ્યા છે, એના મેક્ષ જવાના હક્ક સ્વીકાર્યાં છે અને એનાં પવિત્ર નામેા પ્રભાતમાં લેવાને ઉપદેશ કરીને એનાં સદ્ગુણાની Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રિ-મેદભાવના ૨૨૯ કિંમત આંકી છે. જૈન ધર્મની આ વિશાળતાને કારણે એ સ્ત્રીની ધન્યતા પ્રમાદ ભાવે ભજે. એ સ્ત્રીઓ કેવી હોય? જેઓનું જીવન સાધુતામય હોય, જે અહિંસા, સંયમ અને તપમય જીવન જીવી, પંચમહાવ્રત ધારણ કરી આત્મપ્રગતિ કરતી હોય તેવી સાધ્વીઓને ધન્ય છે. એવી સાધ્વી સ્ત્રીઓ બુદ્ધિશાળી હોય છે, કૃતના અભ્યાસથી નિર્મળ થયેલ બુદ્ધિવાળી હોય છે અને શીલને એના વિશાળ અર્થમાં (ધર્માચરણ, સદ્દગુણપાલન) શેલાવનારી હોય છે. વિચાર કરતાં ચંદનબાળા, બ્રાહ્મી, સુંદરી, મૃગાવતી આદિનાં ધન્ય ચરિત્રો આપણી નજર આગળ તરી આવે છે. વળી શ્રાદ્ધી–શ્રાવિકાઓ જેઓ શિયળ-બ્રહ્મચર્ય શ્રાવિકાની મર્યાદામાં પાળી અંતરાત્માને શોભાવતી હોય તેને પણ ધન્ય છે. રાજસભામાં વિદ્વત્તાપૂર્વક કર્મનો સિદ્ધાન્ત સ્થાપન કરનાર મયણાસુંદરી, ચંપાનગરીનાં દ્વાર ખુલ્લા કરનાર સુભદ્રા, તથા વિગ દુઃખ સહન કરનાર અંજનાસુંદરી, સીતા આદિના વિશિષ્ટ સદ્ગુણે પ્રશંસનીય છે, તેમનાં જીવન ધન્ય છે, નસીબદાર પ્રાણીઓ ગર્વમુક્ત થઈ આવા સાધુપુરુષ અને સાધ્વી સ્ત્રીઓની પ્રશંસા કરી ગુણાનુરાગ પ્રદર્શિત કરે છે, તેમના વિશિષ્ટ વર્તન માટે હૃદયને ઉલ્લાસ પ્રકટ કરે છે અને તે કાર્ય તેઓ અનેક વાર કરવામાં વધતે વધતે આનંદ લે છે. ૩. . ગુણને ખરે રાગ થાય તેને ગુણ તરફ જ ખેંચાણ હોય છે, એને મર્યાદાનાં બંધને અસર કરતા નથી, વાડાની સંકુચિતતા એને કેદ કરતી નથી અને દષ્ટિમર્યાદાની હદ અંક્તિ રહેતી નથી. એ જૈન ધર્મના વિશાળ સિદ્ધાન્તો ન Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રીષ્ણાંતસુધારમ્સ સમજેલા પ્રાણીઓ વિકાસક્રમમાં કદી પછાત હોય પણ માગે ચઢી ગયેલા હોય તો તેના ગુણોની પણ પ્રશંસા કરી, એને માટે તેમને યોગ્ય માન આપે છે. એ અન્યમાં સંતોષવૃત્તિ જુએ એટલે તેને પ્રશંસે છે, અન્યમાં સત્યપ્રિયતા જુએ ત્યાં એ વારી જાય છે, ધનવાનની ઉદારતા જોઈ એ હર્ષઘેલો થઈ જાય છે, વિનયને કઈ પણ પ્રકાર જોઈ એ રાજી રાજી થઈ જાય છે. આટલા ગુણ ગ્રંથકર્તાએ નામ આપીને લખ્યા છે. માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ શાસ્ત્રકારે વર્ણવ્યા છે. એમાં પ્રમાણિકપણું–ન્યાયસંપન્ન વિભવ એ મુખ્ય સ્થાનકે છે. એક એક ગુણ પ્રશંસાને પાત્ર છે. પ્રમોદભાવનાભાવિત ચેતન અન્યના ગુણને જ જુએ છે. એ સમ્યગધ વગરના પ્રાણમાં પણ ગુણે જુએ એટલે એનું હૃદય તે નમન કરે છે. એને રસ્તે ચઢેલા જોઈ એને આનંદ થાય છે. કેઈ મોટી રકમની ગ્ય સખાવત દુનિયાનાં દુઃખ-દર્દો દૂર કરવા માટે આપનારની હકીકત સાંભળે કે તરત જ એ આનંદદગાર કાઢે છે, એને લેકેના જ્ઞાન પ્રસાર માટેના પ્રયત્નમાં પ્રકાશ દેખાય છે અને જ્યાં જ્યાં નમ્રતા, દયાળુતા, સમતા, ધીરતા આદિ સગુણ જોવામાં કે જાણવામાં આવે ત્યાં આનંદ આનંદમય વાતાવરણ દેખાય છે. પ્રમોદ ભાવના પ્રાણીમાં કેટલી વિશાળતા ઉત્પન્ન કરે છે અને ગુણાનુરાગ કેટલે ગુણયલ અને ગુણાકર્ષક બનાવે છે તેની પરાકાષ્ઠાનું આ દષ્ટાન્ત છે. આમાં વગરસંકેચની વિશાળતા છે અને એ ખરું જૈનત્વ છે. અત્યાર સુધીમાં જ્યાં જ્યાં ગુણદર્શન થયા ત્યાં ત્યાં Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદભાવના ૨૩૧ પ્રશંસા કરી, એના સ્થાનકે વ્યક્તિની વિચારણા કરતાં ગુણપક્ષપાતની ભવ્યતા સ્પષ્ટ થાય છે. આ વાત ખૂબ વિચારવા યાગ્ય છે અને એનાં રહસ્યદર્શનમાં જૈનત્વની ખરી ચાવી સાંપડે છે. ૬. આટલા માટે પ્રેરકભાવે જીભ, કાન અને આંખને ઉદ્દેશીને કહે છે કે હે જીભ ! ભાગ્યવંત પ્રાણીઓના સુરિત્રા ખેલવામાં અથવા તેમના ગુણુગાન કરવામાં તું સજ્જ થા. તારી પ્રાપ્તિનું પરમ રહસ્ય મહાત્માએનાં ગુણુ સ્તવનમાં છે. કાનાને ભલામણ કરે છે કે અન્ય સદ્ગુણુશાળી મહાપુરુષાના કીર્તિસ્તવન સાંભળવાની ખાખતમાં સિક અન. કણ પ્રાપ્તિના એ સાચે લાભ છે અને ખૂબ મજા આપે તેવા એ પ્રસંગ છે. અને આંખાને ભલામણ કરે છે કે અન્ય પ્રાણીને ચાગ્ય રીતે માટી સંપત્તિ પ્રાપ્ત થઇ જાય એ જોઇને તુ આનંદ પામ. સસારમાં ખરા લાભ આ છે. સાધારણ રીતે અન્યની મહત્તા જોઇ તેને ઉતારી પાડવાનું કાર્ય જીભ કરે છે, કાન એ પ્રશસા સાંભળવા રાજી નથી હાતા અને પાત્કર્ષ સહુન કરવાની તાકાત મહુ અલ્પ પ્રાણીમાં હાય છે. આ વિચાર પુસ્તકિયા નથી, પણ વસ્તુત: અનુભવસિદ્ધ છે. મનુષ્ય સ્વભાવને અભ્યાસ કરનાર આ ખામતની સાક્ષી પૂરી શકે તેમ છે. વાત નાની દેખાય છે, પણ ખાસ મહત્ત્વની છે અને ખાસ કન્ય હાઇ ગુણની સન્મુખ કરનાર છે. આ અસાર સંસારમાં આપણે કયાં ઘસડાઇ જવાના છીએ તે જાણતા નથી. અતિ અલ્પ જીવનમાં પણ જો આટલી વિશાળતા કેળવીએ તેા વિકાસક્રમમાં કાંઇક ઊંચા આવીએ. પરના નાના સરખા ગુણુને પણ ખહલાવતાં શીખીએ તેા આપણા માર્ગ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી શાંતસુધારાસ જરૂર સરળ થાય. આ જીવનનું મુખ્ય ફળ જીભ, કાન અને આંખોના સદુપગમાં છે. એ અતિ ગૌરવશાળી હકીક્ત એના વાસ્તવિક આકારમાં સમજવા યોગ્ય છે. સંસારને અત્ર અસાર કહેવાનું કારણ એ છે કે એમાં વિષયરસની કદી તૃપ્તિ થતી નથી. આપણે ગમે તેટલાં ગાન સાંભળીએ, દ જોઈએ કે ભાષણે, વિવેચને ને ચર્ચાઓ કરીએ પણ એનાથી કદી ધરાતા નથી. નિંદા, વિકથા, મશ્કરી, ગપ્પાં કે અર્થ વગરની ખ્યાલાતો કરવામાં, સાંભળવામાં અને કેઈની મોટાઈ જોઈ તેને ઉતારી પાડવામાં અથવા સાધ્ય કે શિક્ષાના આદર્શ વગરના દશ્ય જોવામાં આંખને ઉપગ કરીએ છીએ. પ્રમોદ ભાવના જેની રગેરગમાં જામી ગઈ હોય તેનાં જીવનવૃત્ત અનેરાં જ બની જાય છે. એ માગે જીભ, કાન અને આંખોને ઉપયોગ કરવાને આમાં ગર્ભિત ઉપદેશ છે. છે. ૭. અન્યના ગુણ જોઈ-જાણી જે પ્રસન્નતા અનુભવે છે તેનું આખું જીવન જ જુદા પ્રકારનું થાય છે. એવા પ્રાણીના મનમાં વિશાળ ભાવ જાગ્રત થાય છે, એનામાં એક પ્રકારની પ્રાસાદિક વૃત્તિ ઉદ્ભવે છે, એના મનોરાજ્યમાં આનંદનૃત્ય થાય છે અને એની છાતી ગજ ગજ ઉછળે છે. સામાન્ય દાખલો લઈએ. એક શ્રીમાન શેઠે કેળવણીના પ્રસાર માટે એક લાખ રૂપીઆ એક સંસ્થાને આપ્યા. પ્રમેદભાવનાવાળે એ હકીકત વાંચી જાણ ખૂબ રાજી થશે. એને એમાં શેઠશ્રીની ઉદારતા, ત્યાગવૃત્તિ અને વિવેકવૃત્તિ દેખાશે. એ શેઠશ્રીના ઓદાયની પ્રશંસા કરી લાભ મેળવશે. અન્ય તે શેઠની ટીકા કરશે. એણે લાખ જ કેમ આપ્યા? બે લાખ કેમ ન આપ્યા? એ તે સટ્ટામાંથી રળેલા હતા, એ તે લોભીઆ Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદભાવના ૨૩૩ છે, અભિમાની છે, પ્રશંસાના ઈચ્છક છે વિગેરે. આ આખી ટીકા અર્થ વગરની છે, પણ અનેક વાર સાંભળવી પડેલ છે. એનું કારણુ વિશાળવૃત્તિના અભાવ, પ્રમાદ ભાવનાની ગેરહાજરી અને ગુણસૃષ્ટિની ઉણપ બતાવે છે. જેણે જેટલી ઉદારતા બતાવી તેટલા પૂરતે તેને ધન્યવાદ છે અને એના અમુક આશય (motive) હતા એમ ધારી લેવાને આપણને ખીલકુલ અધિકાર નથી. ગમે તેમ હાય પણ ઉદારતા તા પ્રશસ્ય જ છે. આ રીતે ખ્રિભેદ થાય છે. પ્રશંસા કરનારના મનમાં કેટલેા અનંદ થાય છે ? કેટલીક વાર ગુણુરાગી પ્રાણી ગુણવાન પ્રાણીની જેટલેા જ લાભ અનુમાદનાને અગે મેળવી શકે છે. એના મનનેા જે પ્રસાદ થાય છે તે અવર્ણનીય છે અને તેના મન:પ્રસાદ તા ખરેખરા જખરા હાય છે. પ્રમાદભાવથી-અન્યના ગુણ્ણાની પ્રશ ંસાથી આપણા ગુણે નિર્મળ થાય છે. ગુણની નિર્મળતા એટલે એમાં પ્રગતિ. લાખ રૂપીઆ આપનાર શેઠશ્રીની પ્રશંસા કરનારમાં પણ ગુણબુદ્ધિ હાય છે તે સહજ સમજી શકાય તેમ છે. ગુણુપ્રાપ્તિના ઉપાય ગુણપ્રશ ́સા જ છે. ગુણશુદ્ધિના ઉપાય પ્રમેાદ છે. ગુણવૃદ્ધિને માર્ગ અનુમેાદન છે. ગુણપ્રવેશનુ દ્વાર ગુણાનુવાદ છે અને ગુણુસ્થિરતાનુ સાધન પ્રમેાદ છે. ગુણપ્રશ’સા કરવાથી ગુણવાનને ગેરલાભ થતા નથી, પ્રશંસા કરનાર તે માર્ગે ચઢે છે અને કેટલીક વાર ઉત્તેજનને કારણે-પ્રશ’સાને પરિણામે ગુણમાં સ્થિર થાય છે અને પરને હૃષ્ટાન્તરૂપ ખની ગુણવૃદ્ધિનું કારણ પણ અને છે. આવી રીતે પ્રમાદભાવના સ્વપરને અનેક રીતે ઉપકારી છે. X × × Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદઃ— ગેયાષ્ટક પરિચયઃ——— ૧. પ્રમાદ ભાવનાના મુદ્દાઓ આપણે પૂર્વપરિચયમાં કાંઈક સમજ્યા, એની વિશાળતા, હૃદયદ્રાવકતા અને આકર્ષકતા આપણે વિચારી. અષ્ટકમાં એ મુદ્દાઓને અન્ય આકારમાં રજૂ કર્યા છે. ચેતન ! તું ગુણુ જોઈને પ્રસન્ન થા, રાજી રાજી થઈ જા. પરિ-એટલે ચારે તરફથી અને તેાષ–એટલે આનંદ. આ માનસિક ગુણ છે. જ્યારે ચિત્ત પ્રસન્ન યાય ત્યારે આખી દુનિયા આનદમય જણાય છે, કારણ કે આપણી દુનિયા સાધારણ રીતે આપણા ચિતનું જ પ્રતિબિંબ હાય છે. એ કલુષિત હાય ત્યારે અને હવામાં પણ અશાંતિ જણાય છે, ઘનઘાર વાદળાં ચઢેલાં અથવા ધુમસ થયેલી દેખાય છે અને જાણે આખી દુનિયા ઉડ ઉડ લાગે છે. જ્યારે એને અંદર તેાષ થયા હાય ત્યારે એને દુનિયા ક્રીડા કરતી, હસતી, વધાવતી દેખાય છે. એમનાં પર જ્યારે એને પરિતાષ થયા હાય ત્યારે તા એની છાતી ઉછળે છે, અને સવિશેષ હર્ષ થઇ જાય છે અને એના વાતાવરણમાં એને સત્ર મીઠાશ ભાસે છે. ગુણુદન તરફ જ્યારે પરિતાષ થાય ત્યારે આવેા આનંદ થાય છે. મારા એક દીર્ઘ પરિચિત મિત્ર બહુગુણાનુરાગી હતા. એમણે ગુણેાનુ પત્રક તૈયાર કર્યું હતું અને તેના નિરંતર પાઠ કરતા હતા. વ્યવહારના નિત્ય ઉપયેગી ગુણુના મથાળા નીચે તેમણે નીચેના ગુણુા લખ્યા છેઃ—( મેં તેમના શબ્દોમાં જ તે અહીં લખ્યા છે. ) Page #260 -------------------------------------------------------------------------- ________________ અમેદભાવના ૨૩૫ “દયાળુતા, સત્યતા, વિદ્વત્તા, ધૈર્યતા, ગંભીરતા, નમ્રતા, ઉદારતા, લઘુતા, દાક્ષિણ્યતા, સ્વચ્છતા, નિર્મળતા, મધ્યસ્થતા, મિત્રતા, સભ્યતા, નિયમિતતા, કમળતા, અક્રૂરતા, મિતાહારતા, મિતવ્યયતા, પ્રેમાળતા, ઉદાસીનતા, અકોલતા, વૈરાગ્યતા, જિતેંદ્રિયતા, ક્ષમા-દયા-શાંતતા, જનપ્રિયતા, નિર્લોભતા, દાતારતા, ભયશેકહીનતા, ઉદ્યોગતા, ગુણગ્રાહ્યતા, ગ્રહસ્થતા, ચારિત્રતા, વ્યાયામતા. ” ગુણદશી ક્યાં ક્યાં ગુણે જુએ છે તેનું આ દષ્ટાન્ત તેમની ભાષામાં છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારના જવલંત દષ્ટાન્ત એવા સાદા મનુષ્યમાંથી સાંપડે છે. આ પ્રત્યેક ગુણ પૈકી કેટલાને ઉપયોગ દરરોજ થયે તેની નિત્ય નેંધ કરનાર, અઢાર પાપસ્થાનકના પત્રક ભરનાર અને વિચારણામાં કલાકો કાઢનારને એ વ્યવસાયી જીવનનો વિચાર કરતાં પ્રદ ભાવનાની વિશિષ્ટતા સાંપડે છે. કોઈ પણ પ્રાણીમાં કોઈ પણ ગુણ પ્રકટ થતો દેખાય તો તેનું બહુમાન કરવું, તેને આદર કરવો, એનામાં ગુણવૃદ્ધિ થાય તેવી તેની બુઝ કરવી અને તેને ગુણમાં મજબૂત કરવો એ આપણું કર્તવ્ય છે. પૂર્વ સંચિત પુણ્યયોગે લક્ષ્મી આદિ સાધનને અંગે કોઈ ઉદારતા બતાવે તો એને મત્સર ન કર, પણ એને મળ્યું છે અને મળશે એવી ભાવના કરી હદયથી એમાં આનંદ અનુભવવો. એની એગ્ય પ્રશંસા કરવી એ ગુણપ્રાપ્તિને સરળ ઉપાય છે. પ્રમોદભાવિત આત્મામાં અસૂયા કે મત્સર તો હોય જ નહિ. એ તે ગુણ જુએ તે પોતાની જાતને પણ ભૂલી જાય. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી શાંતસુધારસ એ ભાષણથી, વચનથી, ગાનથી, નૃત્યથી અથવા જે રીતે ચેગ્ય જણાય તે રીતે ગુણુ ઉપર વારી જાય. પ્રમાદ ભાવનાનાં આદર્શો અને વર્તના ઉચ્ચગ્રાહી જ હાય. ૨. જૈનદર્શનકારાએ ત્રિવિધિ ત્રિવિધ શુભ અશુભ અધનની વાત કરી છે. મન-વચન-કાયાના ચેાગેાથી કર્મ બંધન થાય છે તે આપણે આશ્રવ ભાવનામાં જોઇ ગયા ( પૃ. ૩૭૯ ). તેના કરણ, કરાવણુ અને અનુમેાદન એમ પ્રત્યેકના ત્રણ ત્રણ વિભાગ છે. કાયાથી કાઇ કાર્ય કરવું, અન્ય પાસે કરાવવું અને કાઇ કરતા હાય તેની પ્રશંસા કરવી. આ ત્રણ રીતે જીભ અથવા અશુભ કર્મ બંધ થાય છે. શુભાશુભ અધના કાર્યોની આદેયતા—અનાદેયતા પર આધાર છે. એ જ પ્રમાણે વચન અને કાયાના ત્રણ ત્રણ પ્રકાર સમજી લેવા. આમાં કાઇ કાઇ વાર · કરણ કરાવણ ને અનુમેાદણુ સરીખાં ફળ નિપજાયા ’ એટલે સુધી વાત બની જાય છે. અનુમાદના કરનારની અંતર ભાવના તીવ્રતમ હાય તે તે મૂળ કરનાર જેટલે ગુણશ્રેણીમાં ચઢી જાય છે અને કાઇક અપવાદવાળા પ્રસગામાં કરનાર કરતાં વધારે લાભ પણ અનુમાદક મેળવી શકે છે. કરનારમાં ક્યાયપરિણતિ ( માનાદિ ) હાય અને અનુમાઇકમાં સરળતા હોય તે આ પણ સંભવે. આ પ્રમાણે વિચારણા લાંખી થતી જાય છે માટે હવે અહીં અટકી જઇએ. 6 કેાઇ પ્રાણી ખૂબ દાન આપે, કાઈને બહુ માન મળે તે એમાં તું આનંદ માન. દાન આપનારને ધન્ય છે, એ એના પૈસાના સદુપયોગ કરે છે. માન એના પુન્યથી મળ્યું છે. જે પ્રાણી દાન અથવા ભાગમાં પૈસા વાપરતા નથી તેને Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રભેદભાવપ્ના ૨૩૭ અંતે ધનનાશ તે જરૂર જે પડે છે. લેગ તે પાપનું દ્વાર છે. વળી બેગ ભેગવા એટલે ખલાસ થઈ જાય છે. દાન એ ધનને સર્વોત્કૃષ્ટ ઉપગ છે. ધન્ય છે એને કે જે દાન કરી ધન ઉપરની મૂર્છા ઉતારે છે. માન પામવા યોગ્યને માન મળે એ તો ઘણું ઠીક થયું કહેવાય. દેશહિત કે સમાજહિતના કામ કરનારને માન મળે તે રોગ્ય જ છે. એના આપેલા ભેગે અને લીધેલ તસ્ક્રીને એને બદલે મળે છે. એ તો બહુ સારી વાત થાય છે. આવી રીતે અન્યને–પારકાને બધી બાબતે વિષે સવળે અર્થ લે, એની સારી બાજુ ઉપર વિચાર કરી અને એની ઊજળી બાજુની પ્રશંસા કર. આ પ્રમાણે કરવાથી એના સુકૃત્યને પણ તને ઉપર જણાવેલા નિયમ પ્રમાણે કાંઈક ભાગ જરૂર મળશે. આપણે જગતમાં શું જોઈએ છીએ ? ઘણું દુ:ખનો વિષય છે પણ સાચી વાત છે કે કોઈ દાન કરે તે લોકે તેમાં દૂધમાંથી પુરા શોધશે, એને અમુક આશય હતો એવી વાતો કરશે અને સુંદર શરીરમાં સાચું ખોટું છિદ્ર શોધી કાઢી ત્યાં ચંચુપ્રહાર કરશે. પ્રમોદ ભાવનાવાળે તે એ માગે જાય જ નહિ. પરના મનમાં શું હશે તે કલ્પવાને વિચાર સરખે પણ ન કરે. એ તો ત્યાગ અને સમર્પણનાં દષ્ટાન્તો જુએ એટલે ગુણદષ્ટિએ હર્ષઘેલા થઈ જાય. માન આપવા ગ્યને એ જ્ઞાતિ, વય કે દેશને તફાવત ન રાખતાં માન આપે, સાચા ગુણ જુએ ત્યાં એ ગ્ય રીતે પિતાનો હૃદયસત્કાર જાહેર કરે અને એ રીતે પારકાના સુકૃતમાં ભાગ પડાવે, છતાં પારકાને તો જે લાભ થવાનો હોય તે જ Page #263 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ • શ્રી શાંન્ત સુધારસ અને એટલે જ થાય એ ખૂબીની વાત છે. આ પ્રમોદ કરનારને લાભ એ મૂળ કાર્ય કરનારના લાભમાંથી નીકળત–આવતો નથી, પણ એ સ્વતંત્ર છે અને એ પ્રમોદમાંથી જ જાગે છે. દુનિયાની સારી બાજુ જેનારને સારું જ મળ્યા કરે છે. ૩. હવે પ્રમાદ કરવાના કેટલાક પ્રસંગે રજૂ કરે છે. જે મહાત્મા પુરુષોનાં મનમાંથી રાગ, દ્વેષ ને મોહને વિકાર નીકળી ગયે હોય છે તેનું નામ અમે વારંવાર જપીએ છીએ. વીતરાગ પરમાત્માથી માંડી જેના જેના વિકારે નાશ પામ્યા હોય તેનાં નામ પ્રમોદપૂર્વક વારંવાર લઈએ છીએ. એ નામે લેવાથી એમના ગુણે તરફ રાગ થાય છે અને આપણી ભાવના આદર્શ સ્થાનને પામે છે. જે પરોપકારી પુરુષ જગત ઉપર ઉપકાર કરી રહ્યા છે તેઓનાં નામે જપીએ છીએ. જગડુશા જેવા દુકાળઉદ્ધારકો અને આ સમયમાં ઉદભવતા અનેક મહાપુરુષો પોતાની જાતને વિસારી દઈ જગત પર અનેક જાતના ઉપકાર કરે છે તે પ્રશંસાપાત્ર છે. કઈ ગુલામગીરીને નાશ કરવા મથે છે, કેઈ ગરીબનાં કંગાળ મકાનેને બદલે સાદાં સસ્તાં મકાને પૂરાં પાડવાનું કામ કરે છે, કેઈ શારીરિક વ્યાધિઓ દૂર કેમ થાય? તેને લગતા પ્રાગે કરે છે, કઈ જગતની શાંતિ માટે પ્રયાસ કરે છે. એવા અનેકવિધ ઉપકારકોનાં નામે અમે વારંવાર લઈને અમારી જાતને કૃતાર્થ કરીએ છીએ. અસાધારણ સાહિત્ય તૈયાર કરનાર, દુઃખ દૂર કરનારી શેધ કરનાર, ધર્મોપદેશ કરનાર, સગુણનો પ્રકાશ કરનાર સર્વ ઉપકારી છે, સર્વનાં નામે પ્રભાતમાં લેવા ગ્ય છે. એમાં જાતિ કે ધર્મની મર્યાદા ન હોય. Page #264 -------------------------------------------------------------------------- ________________ અમેદભાવગ્ના * ૨૩૯. • ૪. ગુણની કેટલી પ્રશંસા કરીએ ? એકેક ગુણને વિચારીએ તે પણ આશ્ચર્યમુગ્ધ કરી નાખે તેમ છે. ભગવાનનો એક તિતિક્ષા ગુણ જ વિચારીએ. તિતિક્ષા એટલે સહનશીલતા, ક્ષમા. એ એક ગુણથી મુક્તિનું સાધન તૈયાર થાય છે. કર્મનું જોર એટલું આકરું હોય છે કે એક મેહરાજા જ અભિમાનપૂર્વક પ્રાણુને સંસારચક્રમાં દીર્ઘ કાળ ભમાવી શકે છે, પણ ભગવાન પોતાની તિતિક્ષાશક્તિથી એ સર્વ કર્મસમૂહ, જે અભિમાનથી ગાજતે હોય છે તેને એકદમ વિદારવા માંડે છે અને અંતે તે સમૂળ નાશ પામી જાય છે. ગુણની હકીક્ત એવી છે કે એક વખત એક ગુણને સર્વાશે ગ્રહણ કરવા નિશ્ચય થયે કે એની પછવાડે અનેક ગુણો સ્વતઃ ચાલ્યા જ આવે છે. ક્ષમા ગુણ નાની મોટી બાબતમાં ગમે તે ભેગે આદરવા નિર્ણય થયે એટલે અભિમાન ચાલ્યું જાય, દંભ ટકી શકે નહિ, મૂછની ગંધ સંભવે નહિ, અસૂયા, મત્સર મૂળમાંથી ઉઠે જ નહિ, નિંદા પાસે પણ આવે નહિ વિગેરે વિગેરે. આ રીતે વિચારીએ તે કઈ પણ એક ગુણને વિકાસ કરવાની જરૂર સમજાય. આપણે પાંચ સાત બાબતને ન વળગતાં એક ગુણને ગમે તે ભેગે વિકસાવવા અડગ પ્રયાસ કરીએ તે પણ કાર્ય સફળ થાય છે, જીવન ધન્ય બને છે અને સાથે સમીપ આવે છે. જે મહાપુરુષોએ એક સહનશીલતા-ક્ષમા ગુણને વિકાસ કર્યો તેની અંતરથી પ્રશંસા કરીએ છીએ. કઈ પણ એક ગુણની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારની પણ અમે પ્રશંસા કરીએ છીએ. ૫. એક બીજું દષ્ટાન્ત વિચારીએ. ગૃહસ્થ હાય, સાધનસંપન્ન હોય અને શારીરિક અનુકૂળતા હોય છતાં પણ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રીબ્રાંતસુધારસ શિયળ ગુણને બરાબર વિકસાવે, પરધારાને સર્વથા ત્યાગ કરે એને ધન્ય છે. એવા ગૃહસ્થને પવિત્ર યશ અત્યારે પણ જગતમાં શેભા પામે છે, વિસ્તરે છે. પરદારા શબ્દમાં વિધવા, કુમારી અને વેશ્યા એ સર્વના સમાવેશ થાય છે, એમાં રખાયત સ્ત્રીને પણ સમાવેશ થાય છે. જાહેર રીતે પરણેલી સ્ત્રીમાં સંતોષ રાખવે એ ગૃહસ્થને ધર્મ છે. એ ઉપરાંત અન્ય કોઈ પણ સ્ત્રી તરફ઼ એ પ્રેમરાગ-નજરે ન જુએ, ન બેલે, ન વર્તી અને મન-વચનકાયાથી પરસ્ત્રીને અંગે શિયળ-બ્રહાવ્રત પાળે. આવા ગૃહસ્થને યશ જગતમાં જરૂર વિસ્તરે છે. સાધારણ રીતે ન ફળે એવા કેટલાક અવકેશી આંબા હોય છે, એના ઉપર જ્યારે કેરી આવે ત્યારે જરૂર તે આંબાની કિંમત થાય છે. અનુકૂળતાવાળા ગૃહસ્થ અફળ આંબા જે બહુધા હોય છે. એ લાલચને વશ થઈ ફસી પડે છે અને ધનાદિની અનુકૂળતા એને એમાં મદદ કરે છે. એવું છતાં જે એકનિષ્ઠ રહે તે ધન્ય છે. એને યશ જરૂર વિસ્તરે છે. સામાન્ય રીતે આમાં ફરજ ઉપરાંત વિશેષતા નહિ લાગે, પણ એને અંગે મુંબઈ જેવા શહેરના ગૃહસ્થોનાં જીવનને અભ્યાસ કરવાની જરૂર છે. શ્રી વિનયવિજય ઉપાધ્યાયના વખતમાં જે સંયમપૂર્ણ ગૃહસ્થ જીવનની પ્રશંસા થતી હતી તે આજે ૩૦૦ વર્ષ પછી જરા પણ ફરી હોય એમ લાગતું નથી. એને અત્યારની કલબની વ્યવસ્થા, મેટરેની અનુકૂળતા, વિજળીની લાઈટ અને સટ્ટાને કારણે ધનની અસ્થિરતાએ સર્વ ઉપરથી સહેજે ખ્યાલ આવી શકે તેમ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રમા*૬*ભાવના ૨૪૧ આપણે એવા સંચાગેામાં બ્રહ્મચર્ય મર્યાદિત આકારમાં સ્વીકારી તે હદમાં પવિત્ર રહેનારની અલિહારી ગણીએ. સુદર્શન શેઠનુ જીવન વિચારીએ, વિજય શેઠ તથા વિજયા શેઠાણીને સ્તવીએ અને પૂરતી અનુકૂળતા છતાં અનાસક્ત રહેનાર ધન્નાનું ગૃહસ્થજીવન પ્રશંસીએ. રામની પ્રશંસા એકપત્નીવ્રતને અંગે છે. લક્ષ્મણને સીતાજીનું મુખ કેવુ છે તેની ખખર નથી અને દરરાજ પગે પડે છે તેથા માત્ર તેના પગનાં ઝાંઝરને તે આળખે છે. અત્યારના યુગમાં મે એવા ગૃહસ્થાને જોયા છે કે જેઓ આડકતરી રીતે પણ પરસ્ત્રીને નીહાળતા નથી અને પીછાનતા પણ નથી. આમાં કદાચ શરમાળપણાના આરેાપ આવે તે સંભવિત છે, પણ વિશુદ્ધ આચરણ તે સર્વ કાળમાં સર્વ સમાજમાં પ્રશસ્ય જ છે. આપણાં આવા સદાચારી સજ્જનામાં સફ્ળ જીવનને નમીએ. ઉપાધ્યાયજી તે એના ચશ ગાય, પણ આપણે તા ઝુકી પડીએ, વારી જઇએ અને અંતરથી એકનિષ્ઠ સંસારી બ્રહ્મચારીને પ્રશસીએ, ધન્ય માનીએ અને આદર્શ ગણીએ, અહિં સાધારણ બાબતને મેાટી બતાવવાના પ્રયત્ન નથી. ગૃહસ્થજીવનના પ્રસંગમાં આવ્યા વગર, અનુકૂળતાના લાભ લેનારની સંખ્યા જાણ્યા વગર, લાલચ સામે ખડી હોય છતાં લાત મારનારની સંખ્યાના અભ્યાસ વગર, આ વાતની જેને મહત્તા ન લાગે તેણે આ બાબતમાં વિશેષ અવલે કન કરવાની આવશ્યકતા છે. ઉચ્ચ ગુણશ્રેણીની પ્રમાદ ભાવનામાં આ અતિશયાક્તિ નથી, એમ વગરશકાએ કહેવાય તેમ છે. અપેાક્તિ છે કે નહિ ? તે વિચારવાનું આ સ્થળ નથી. ધન્ય છે શુદ્ધ પવિત્ર ગૃહસ્થજીવનને ! ૧૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી-શાંતસુધારસ ૬. જે પવિત્ર ગૃહિણીઓ, વનિતાએ શિયળગુણસંપન્ન રહી બને કુળની ઉજજવળ કીર્તિમાં વધારે કરે છે એમને પણ ધન્ય છે. ઉપર ગૃહસ્થ સંબંધી જે વિચાર બતાવ્યા છે તે અત્ર દાખલ કરવાના છે. સ્ત્રીઓનું બળવાનપણું વધારે પ્રશસ્ય એટલા માટે છે કે પુરુષ એમના તરફ બહુ મેહરષ્ટિએ જુએ છે. એમાં માનસવિદ્યાનો માટે પ્રશ્ન છે. સ્ત્રીઓ કદી પુરુષ માટે એટલા મેહથી વિચાર કરતી નથી અને પુરુષો તો વાતો કે મશ્કરી સ્ત્રી સંબંધી જ બહુધા કરે છે એનાં કાર માં અત્યારે ઉતરવું પરવડે તેમ નથી, પણ એ સત્ય વાત છે. ચારિત્રની બાબતમાં સ્ત્રીઓ વધારે ગ્યતા દર્શાવનારી સર્વ યુગમાં નીકળી છે એ નિઃસંશય છે. ગ્રંથકર્તા કહે છે કે આવી પવિત્ર વનિતાનું દર્શન પણ ધન્ય છે. એ દર્શનમાં શું દેખાય? સુંદર ચરિત્ર-વિશિષ્ટ આચરણરૂપ સુવર્ણનો સંચય દેખાય. એનાં મુખ કે દેહના દર્શન થાય છે તેમાં એનું સગુણશાળી ચરિત્ર પ્રતિબિંબિત થયેલું દેખાય અને એ દર્શન તેમના પિતાના સુકૃત્યેનું ફળ બેસતું હોય તેવું આદર્શમય–ઉન્નત-વિશિષ્ટ જણાય. પવિત્ર વનિતાઓની પાસે જતાં કદી વિકાર ન થાય. એનું દર્શન કરતાં એનું સગુણશાળી ચરિત્ર આંખ સામે રજૂ થાય. એના દર્શનથી આ પવિત્ર થતી લાગે. એનાં નામમાં ચમત્કાર લાગે. સ્ત્રીઓનો શિયળગુણ પ્રધાન ભાવે આદરણીય છે. ત્યાં શિયળ સંકુચિત અને વિશાળ બને અર્થમાં પ્રાપ્ત થાય છે. બ્રાહ્મી સુંદરીનું આદર્શજીવન મનમાં તેજ:પુંજ ખડે કરે છે, કળાવતી, Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રભેદભાવના ૨૪૩ સીતા, દમયંતી, સુભદ્રા, અંજનાસુંદરી પ્રભાવ પાડે છે. એવી સ્ત્રીઓ અત્યારે પણ વિદ્યમાન હોય છે એના દર્શન કરીએ, એના દર્શનથી પવિત્ર થઈએ, એના ગુણમાં ખૂબ આનંદ પામીએ. ગૃહસ્થની પ્રશંસા કરતાં પાંચમા કલેકમાં અરિ શબ્દ લેખક મહાત્માએ વાપર્યો છે અને આ લેકમાં પણ વાપર્યો છે તે મને પાદપૂરણાથે જ લાગે છે. અને તે વાત સાતમા (નીચેના) કલેકમાં તે શબ્દ નથી મૂક્યો તેથી સ્પષ્ટ પ્રતીત થાય છે. એ ગમે તેમ હોય, આપણું જેવી સામાન્ય વ્યક્તિઓ માટે તે એવા ગૃહસ્થ અને એવી વનિતાઓ વંદનને યોગ્ય છે. “સુદ પૂનાથાબં, મુજપુ = &િ ર ર વયઃ” એમનાં ગુણને જ માન છે અને પ્રમેદ ભાવનામાં અમુક લિંગ કે અમુક વયને સ્થાન જ નથી. ગુણ જ્યાં દેખાય ત્યાં નમી પડે એ એનો પ્રાસાદિક ધ્વનિ છે. શિયળનો પ્રભાવ અવણ્ય છે. શિયળ સંકુચિત અર્થમાં પતિપરાયણતાને નિર્દેશે છે અને વિશાળ અર્થમાં સદાચારને નિદેશી અનેક શુભ ગુણોને સંગ્રહે છે. જેન સતી સ્ત્રીઓનાં ચરિત્રે જોવામાં આવશે તો તેમાં પરિણીતા સતીઓ ઉપરાંત કેટલીક તદ્દન અપરિણીતા સ્ત્રીઓ પણ એ કક્ષામાં આવેલ જણાય છે. ત્યાં શિયળને વિશાળ અર્થ પ્રાપ્ત થાય છે. કળાવતીનું દષ્ટાન્ત મર્મને સ્પશે તેવું છે. શિયળ સંરક્ષણમાં એનાં બન્ને કાંડાં કપાયાં તો પણ એનું મન ચળ્યું નહિ. મયણાસુંદરીની પતિભક્તિ અને શ્રુતવિશદ શ્રદ્ધા અનુપમેય છે. એણે પતિનો હાથ ઝાલ્યા ત્યારે એને કોઢ હતો પણ એક પગલું પાછી હતી નહિ. રેગની સુધારણ કરી અને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી શાંત-સુધાર સ ' પતિની ગેરહાજરીમાં એના તરફની પેાતાની એકનિષ્ઠા જાળવી. એક સાંજે એ સાસુ સાથે વાત કરે છે અને પૂજાના આનંદ વણું વી અમૃતક્રિયાનું સ્વરૂપ કહે છે અને પછી કહે છે કે આજે મારા દિલમાં એવા આનદ થયા છે કે તમારા પુત્રના મેળાપ જરૂર થવા જોઇએ. ’ તે વખતે ઉજ્જયિની નગરીની આસપાસ ઘેરા છે, રાજા ખચાવ કરવા અશક્ત છે, તેવા આપત્તિના સમયમાં આવી વાત સાંભળી તેની સાસુ કમળપ્રભા જરા હસી અને પરદેશ ગયેલા પુત્રના મેળાપની અશકયતા બતાવી. ત્યાં કરવા વચન પ્રિયાનું સત્ય, કહે શ્રીપાળ તે દ્વાર ઉઘાડીએ જી ’ આના વચના સાથે સાંકળ ખખડી હશે ત્યારે પતિના અવાજ સાંભળીને શા ઉમળકા આવ્યા હશે ? આવું ચમત્કારિક સતીત્વ આ લલનામાં હતુ, હુન્નુ છે અને આવડે તેા જાળવી શકાય તેમ છે. આવી વિશુદ્ધ વનિતાઓની પ્રમાદસાવે પ્રશંસા કરીએ અને તેમનાં નામ લઇ પવિત્ર થઈએ. C ૭. તાત્ત્વિક મહાપુરુષા તત્ત્વજ્ઞાનને યથાર્થ રીતે ખતાવે છે. સાત્ત્વિક મહાત્માએ આત્મારામમાં રમણ કરી જગતની સર્વ ઉપાધિઓથી દૂર રહે છે. તત્ત્વજ્ઞાનીઓને માર્ગ તત્ત્વવિવેચનના હાય છે અને તે કાર્ય કરવા માટે જરૂર પૂરતા તે સમાજના સંબંધમાં આવે છે. સાત્ત્વિક ચેગીએ જગતને ઓળખી ગયા હૈાય છે. એ સમાજથી બહુધા દૂર રહી ઉત્તમ આદર્શ પૂરા પાડે છે. તત્ત્વજ્ઞાની અને સાત્ત્વિક યાગીમાં તફાવત એ હાય છે કે તત્ત્વજ્ઞાની હતુ ને હેત્વાભાસાદિની ચર્ચા કરી શુદ્ધ નિય પર આવવા પ્રયત્ન કરે છે. સાત્ત્વિક યાગી બુદ્ધિની દરમ્યાન Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના ૨૪૫ ગીરી વગર સીધા અંતરાત્માને પૂછે છે અને ત્યાંથી એને શુદ્ધ ધ્વનિમાં ઉત્તર મળે છે. તત્ત્વજ્ઞાની અને ચગીમાં આ મોટે તફાવત છે. બનેનું સાધ્ય એક જ હોય છે, માર્ગ પૃથક્ હેાય છે; પણ અંતે મળી જાય છે. બાહ્ય નજરે એક વ્યવહારનું આલંબન લેનાર દેખાય છે, બીજામાં નિશ્ચય તરફ વલણ વધારે દેખાય છે. સુજ્ઞ એ બન્નેનો સમન્વય કરે છે અને અનેકતામાં રહેલી એકતા શોધી કાઢે છે. - તાત્વિક મહાપુરુષમાં આપણે શ્રીમદ્દયશવિજય મહારાજનું નામ સત્તરમી સદીના “અવતંસ” તુલ્ય ગણીએ. ગીમાં એ જ સદીના આનંદઘનજી શિખરસ્થાને આવે છે. આવા મહાપુરુષના ગુણેનું કીર્તન કરવું, તેમનું નામસ્મરણ કરવું એ મહાન શુભ ગ છે, મેઘેરે લ્હાવે છે અને અવશ્ય કર્તવ્ય છે. અનેક સજજન પ્રાણુઓ આ દુનિયામાં હતા અને અત્યારે છે. સજજન કેણ કહેવાય તેની વિચારણા માટે પ્રથમ ઘણું લખાયેલ છે. આવા સજજન પુરુષોનાં મરણે પ્રેરક છે, બાધક છે, નિયામક છે. એમને અનંત વંદન હો ! એવા મહાપુરુષ જગત પર ઉપકાર કરી દષ્ટાન્ત પૂરું પાડનાર છે. કેટલાએ મહાપુરુષે વસ્તુ પરીક્ષા કરવામાં અને તેને વિવેક કરવામાં હંસબુદ્ધિવાળા હોય છે. એ ક્ષીર અને નીરને જુદા પાડી સત્વ સંગ્રહે છે, નિરર્થક કચરો ફેંકી દે છે અને સત્યનો સ્વીકાર કરી અન્યને તે પર પ્રકાશ પાડે છે. યથાર્થ અયથાર્થની પૃથક્કરણ શક્તિનું બળ પ્રાપ્ત કરનાર આવા WWW.jainelibrary.org Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી શાંતસુધારસ પુરુષે સ્વપર ઉપકાર કરે છે અને એ આપણા સર્વમાનને છે. આવા મહાપુરુષો દૂર હોય કે નજીક હોય, પૂર્વકાળમાં થયા હોય કે અત્યારે વિદ્યમાન હોય, પુરુષ હોય કે સ્ત્રી હિય; ગમે તે હોય તે આપણા સ્મરણને પાત્ર છે અને તેનું સ્મરણ કરી આપણી જાતને પવિત્ર બનાવી કૃતાર્થ કરીએ છીએ. ૮. આવી રીતે અન્ય પ્રાણીઓમાં, અન્ય પ્રાણીઓ પૈકીના મહાપુરુષમાં જે જે ઉચ્ચ ગુણે જડી આવે, મળી આવે, પ્રાપ્ત થાય તેનું મનમાં રટણ કરી આ જીવનને સફળ કરવું. આ મનુષ્ય ભવ શા માટે મળે છે ? કાંઈ ખાવા-પીવા કે પૈસા એકઠા કરવાને એને ઉદ્દેશ ન જ હોય. પૈસાવાળાને કઈ પ્રકારનું અંતરનું સુખ હોય એવી માન્યતા વસ્તુસ્વરૂપનું અજ્ઞાન સૂચવે છે. અહીં તો ગુણને એકઠા કરી, સંગ્રહી, સ્વાયત્ત કરી, વિકાસમાં પ્રગતિ કરવાનું કર્તવ્ય છે. એ કાર્યના ગુણને ઓળખી તેનું બહુમાન કરવું અને તે દ્વારા ગુણના વાતાવરણમાં પડી જઈ વિકાસની સપાટી ઊંચી લઈ જવાની છે. આપણે આ જીવનની શરૂઆતમાં અમુક વિકાસની સપાટી પર હાઈએ છીએ. એની સપાટી ઊંચી લઈ ગયા કે નીચે ઉતારી ગયા કે હતી તેની તે જ સપાટી રાખી રહ્યા–એ પ્રશ્નના નિર્ણય ઉપર જીવનની સફળતાની ગણતરી થાય છે. આ ભવ સફળ કરવાનો વિશાળ માર્ગ પરગુણનું પરિભાવન છે અને પરગુણનું પરિભાવન એ જ પ્રમોદ ભાવના છે. એટલા માટે કેટલાક ગુણના ભંડાર જેવા મહારત્નો હોય છે, જેમનામાં ગુણ સારી રીતે સ્થિત થઈ ગયેલા હોય છે, ગુણે જામી ગયેલા હોય છે, ગુણે ઘર કરી રહેલા હોય છે WWW.jainelibrary.org Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રભેદભાવના ૨૪૭ તેવાઓના ગુણનું ગાન કર. એ ગુણની પ્રશંસા ભક્તિભાવે, પૂર્ણરાગથી કર. કવિતામાં આવડે છે તેમાં, ગદ્યમાં આવડે તો તેમાં, સાદા શબ્દોમાં આવડે તો તેમાં–તને ગમે તે રીતે તે ગુણગાનમાં લીન થઈ જા, એના ગીતના તાલમાં નિમગ્ન થઈ જા અને એનું બહુમાન કરવામાં તત્પર બની જા. એ રીતે રાગાદિ વિકાર રહિત થઈ શાંતસ્વભાવમાં વિવિધ પ્રેમના ભારથી એકરસ થઈ વિનોદ કર. શાંતરસનું પાન કર. પ્રમોદભાવના એટલે શાંતરસની ઉત્કૃષ્ટ જમાવટ છે. આ રીતે હે વિનય! ગુણપરિતષની રચના તું કર. x x ઉપસંહાર — અમેદા– પ્રમેદ” શબ્દમાં જ ચમત્કાર રહે છે. પ્રાણમાં જે સહજ પણ ગાંભીર્ય કે એજ હોય તો એને પ્રદ શબ્દ બોલતાં અંદર એક પ્રકારની વિશુદ્ધ લાગણી થયા વગર રહે નહિ. પ્રમોદ ભાવનામાં ગુણચિન્તન, ગુણપ્રશંસા, ગુણસ્તવન, ગુણમહિમા અને ગુણગાનની વાત છે. ગુણ સંબંધી આખું તત્વજ્ઞાન બહુ સંક્ષિપ્ત શબ્દોમાં આ લેખક મહાશયના સમકાલીન તત્વજ્ઞાની શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયે દ્વેષ પાપસ્થાનકની સઝાયમાં રજૂ કર્યું છે. એ પ્રત્યેક પાપસ્થાનકની સઝાયે એક એક ગ્રંથ જેવી છે તેમ જ સૂત્ર જેવી છે, ચાવી જેવી છે. ગુણનું રહસ્ય ત્યાંથી સમજી લઈએ. તેઓશ્રી કહે છે કે– “નિર્ગુણી તે ગુણવંતન જાણે, ગુણવંત તે ગુણ દ્વેષમાં તાણે. લા આપ ગુણું ને વળી ગુણરાગી, જગમાં તેહની કરતિ ગાજી. લા. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી શાંતસુધારસ “રાગ ધરીજે જહાં ગુણ લહીએ, નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ. લા. “ભવથિતિ ચિંતન સુજસવિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાસે. લાલન. આ મહાન સૂત્ર છે, અર્થાતરન્યાસો છે, વિશિષ્ટ અનુભવનાં પરિણમે છે. એના પર ખૂબ આકર્ષક વિવેચન મુરબ્બી કુંવરજીભાઈએ કર્યું છે તે તેમના શબ્દોમાં જ ઉતારી લઉં છું - જગતમાં બે પ્રકારના મનુષ્ય હોય છે. ગુણ અને નિર્ગુણ. તેમાં જે પિતે જ નિર્ગુણ હોય છે તે તો બીજાને ગુણી દેખતા જ નથી. કપટી માણસ બીજા સરલને પણ કપટી જાણે છે. પાપી માણસ બીજાને પાપી જાણે છે. દુરાચારી માણસ બીજાને દુરાચારી ધારે છે. લંપટ માણસ સાધ્વી સ્ત્રીને પણ કુલટા ધારે છે. આ પ્રમાણે જગતપ્રવૃત્તિ છે તેમાં કાંઈ આશ્ચર્ય થાય તેમ નથી, કારણ કે જેવું પિતાના અંતરમાં હોય છે, તેવું જ બહાર દેખાય છે પણ આશ્ચર્ય તો તેમાં થાય છે કે પોતે ગુણી છતાં પણ કેટલાક એવા ઈર્ષ્યાયુક્ત સ્વભાવવાળા હોય છે કે બીજાના ગુણને જોઈ શકતા નથી, સહન કરી શકતા નથી, અન્યથી થતી કેાઈની પ્રશંસા સાંભળી શક્તા નથી, તેથી તેના ગુણમાં મિથ્યા રેષારોપણ કરીને પિતાના હૃદયમાં રહેલે દ્વેષ પ્રકટ કરે છે. ખરે સુજ્ઞ તો તેને ભાવ તરત જ સમજી જાય છે અને તેના ગુણપણામાં આ મેટી ખોડ છે એમ વિચારી હૃદયમાં ખેદ પામે છે. શાસ્ત્રકાર આવા ગુણીની પ્રશંસા કરતા નથી. તે તો કહે છે કે-જે ગુણ અન્યના ગુણના રાગી હોય, પોતાના વિશેષ ગુણ કરતાં પણ અન્યના સામાન્ય ગુણની-અ૫ ગુણની કિંમત વધારે આક્તા હાય, શુદ્ધ અંત:કરણથી તેની પ્રશંસા કરતા હોય, અનુમોદના કરતા Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવના ૨૪૯ હેય અને કરાવતા હોય તેવા પુરુષની જ કીર્તિ જગતમાં જાગૃત રહે છે, ફેલાય છે, વિસ્તાર પામે છે, માટે ગુણના ઈચ્છક જનેએ પોતાનામાં અલ્પ ગુણ હોય કે વિશેષ ગુણ હોય, પણ તે તરફ દષ્ટિ નહિ કરતાં અન્ય મનુષ્યમાં રહેલાં દાન, શીલ, સંતોષ, પરોપકાર, દયાળુતા, નિરભિમાનપણું, સરલતા, પ્રમાણિકતા, સત્યવાદીપણું, લોકપ્રિયતા, વિનય, વૈરાગ્ય અને ક્ષમા વિગેરે ગુણોને થોડા કે વધતા પ્રમાણમાં જોઈ હર્ષિત થવું, તેની પ્રશંસા કરવી, તેની ખ્યાતિ થતી જોઈને રાજી થવું અને તેનામાં તે તે ગુણ બન્યા રહે, વૃદ્ધિ પામે અને વિશેષ પ્રશંસનીય થાય તેવી જિજ્ઞાસા રાખવી. આ પ્રમાણેના વર્તનથી વાસ્તવિક કહીએ તો તેવા ગુણરાગી પ્રાણીની પોતાની જ કીર્તિ થાય છે, મનુષ્ય માત્ર તેને વખાણે છે. આવી સહનશીલતા રાખવી–રહેવી જેવી મુશ્કેલ છે તેવી જ જરૂરની છે. કર્તા મહાપુરુષ પ્રાંતે એવી ઉપયુક્ત શિક્ષા આપે છે કેહે ભવ્ય પ્રાણીઓ ! જ્યાં જ્યાં ગુણ દેખે ત્યાં ત્યાં તે ગુણ અલ્પ પ્રમાણમાં હોય કે વિશેષ પ્રમાણમાં હોય, પણ તેના ઉપર રાગ કરે. ગુણ ગુણ અભિન્ન હોવાથી ગુણ ઉપર રાગ કરે તે જ ગુણ ઉપર રાગ કર્યા બરાબર છે; અને તેમ કરવાથી જ તે ગુણ પોતાનામાં ન હોય તો પ્રગટે છે અને હોય તો વૃદ્ધિ પામે છે. આટલાથી જ બસ ન કરતાં, કર્તા કહે છે કે, ગુણ ઉપર રાગ કરવાની સાથે નિર્ગુણ કે દુર્ગણ ઉપર શ્રેષ ન કરશે. મનમાં એમ માની ન લેશે કે ગુણ ઉપર રાગ કરે એટલે નિર્ગુણ ઉપર દ્વેષ કરવાનું તે અર્થપત્તિથી સિદ્ધ થઈ ગયું. તમારે તો નિર્ગુણ કે દુર્ગણું ઉપર દ્વેષ ન કરતાં સમચિત્તવાળા રહેવું, સમભાવ રાખો, ક્રોધ ન કરે, Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીમ્સાંતસુધારસ તેનામાં પડેલા દુર્ગુણુ કેમ નાશ પામે ? તેનું ચિંતવન કરવું, તેવા પ્રયત્ન કરવા, તે માણસ માને તેમ હાય તો તેને તેવા પ્રકારની હિતશિક્ષા આપવી, આપણાથી ન માને તો જેનાથી માને તેમ હાય તેની પાસે હિતશિક્ષા અપાવવી, તેની ઉપેક્ષા પણ ન કરવી. પ્રાંતે કેાઈ પ્રયત્ને પણ જો તે માને નહિ, દુર્ગુણ છેડે નહિ, ઊલટા દ્વેષ વહન કરે તો પછી ઉત્તમ જનાએ ભવસ્થિતિનુ, સંસારમાં વર્તતા અનેક પ્રકારના જીવાના કર્માયત્ત વનનું, પ્રાણિમાત્ર કર્મને વશ છે અને તે નચાવે તેમ નાચે છે એવી લેાકસ્થિતિનું ચિંતવન કરવું, પણ હૃદયમાં તેના ઉપર દ્વેષ ન લાવવા, ખેદયુક્ત ન થવુ, સમભાવ જ રાખવા. એવા દુર્ગુણી પ્રાણી પણ, તેની ભસ્થિતિ ઘટશે ત્યારે, સસાર અલ્પ રહેશે ત્યારે, જરૂર ગુણી થશે, સર્વમાન્ય થશે, પૂજ્ય થશે અને અનેક જીવાનુ હિત કરી પોતાના આત્મસ્વરૂપને પ્રગટ કરશે એમ વિચારવુ. ઉત્તમ જનાની વૃત્તિ નિરંતર આવી જ વતે છે. ” 61 [ અઢારપાપસ્થાનક સઝાય. અ રહસ્ય. ” ] આ ટાંચણુ લખાણથી મૂકવાનું કારણ છે. એમાં પ્રમેાદ ભાવનાનુ ક્ષેત્ર બહુ સુંદર રીતે સ્પષ્ટ કર્યું છે. એમાં મધ્યસ્થ ભાવનાના ભાવ લાવી છેલ્લી ચેાગભાવનાને જરા આકાર આપ્યા છે, પણ તે પ્રસ્તુત હાઇ પ્રાસ ંગિક છે. વાત એમ છે કે, ગુણવાન પ્રાણી ગુણ જુએ ત્યાં રાજી રાજી થઈ જાય છે, એના હૃદયની અંદર આનદ થઇ આવે છે, એની અને ઊર્મિએ થાય છે અને એ વ્યક્ત કર્યા વગર એ હૃદયને ખાલી કરી શકતા નથી. ગુણુમાં તો અનેકના સમાવેશ થાય છે, એ પ્રત્યેકમાં વળી તરતમતા હાય છે અને પ્રત્યેકનું સ્થાન Page #276 -------------------------------------------------------------------------- ________________ અમેદભાવના ૨૫૧ વિકાસક્રમમાં જુદું જુદું હોય છે, પણ નાને માટે પ્રત્યેક ગુણ પ્રમાદને પાત્ર છે અને ખુબ મજા આપે તે છે. ' પ્રમોદ ભાવના અન્યને અનુલક્ષીને કરવાની છે. એક પરોપકારી માણસનું દષ્ટાંત લઈ તેની પ્રશંસા કરીએ ત્યારે મનમાં જે અવર્ણનીય આનંદ થાય છે તે અનુભવગમ્ય જ છે. એ ગરીબો માટે, જરૂરીઆતવાળા માટે રાતદિવસ જે અગવડે ખમતા હોય અને અનેક પ્રકારની ઉપાધિનું દુ:ખ ઓછું કરાવવા કે દૂર કરાવવા યત્ન કરતા હોય તેને વિચાર કરતાં આત્મા ઉન્નત દશા અનુભવે છે. એના કાર્યમાં કાંઈ ક્ષતિ હોય તો એ વિચારવાનું આપણું કામ નથી, એને પરસેવા કરવામાં કાંઈ હેતુ હશે એમ ધારી લેવું એ આપણું નિબળતા અથવા અંદર રમી રહેલ ઈર્ષ્યા સૂચવે છે. એ આપણું કામ નથી, એ આપણું ક્ષેત્ર નથી, એ આપણે વિષય નથી. આપણે તો જે કોઈ પરોપકાર કરનાર હોય તેને પ્રશંસીએ અને તેમ ન જ બને તેમ હોય તો ચપ રહીએ, પણ પરસેવા કરનારની નિંદા કે દોષારોપણમાં તે કદી ભાગ ન જ લઈએ. આ પ્રમાદ ભાવના લખતાં દોષ પર કાંઈ ન લખાય તે સારું. ગુણ જેવા અને ગુણ જોઈ પ્રશંસા કરવી, આનંદમગ્ન થવું એ દષ્ટિએ લખવાને જ વિચાર હતો. સહજ દુર્ગણ તરફ ધ્યાન ખેંચવું પડયું છે તે અતિ અનિવાર્ય હોય ત્યાં જ છે. ખરી પ્રમોદ ભાવનાવાળાને તે ભારે મજા છે. એના વિશાળ હૃદયમાં આ દુનિયામાં પ્રકાશ જ દેખાય છે. એ જનાવરમાં, પક્ષીમાં, જળચરામાં અને નાના જંતુઓમાંથી પણ ગુણ શોધી શકે છે અને તેને બહલાવે છે. સાધારણ રીતે દુઃખ, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫ર શ્રી શાંતસુધારસ દર્દ, શાક અને આપત્તિમય અસાર સંસારમાં ગ્લાનિના પ્રસંગેા વધારે હોય છે, પણ પ્રમાદવાળા ચિત્તને તા એમાં પણ આનદુ જ હાય છે. એનુ ધ્યાન જ ગુણ શેાધવા તરફ હાય છે અને જેવી દિષ્ટ તેવી સૃષ્ટિ ” એ ન્યાયે એ તા જ્યાં ૮૮ જુએ ત્યાં એને ગુણ જ દેખાય છે. પ્રમેદ ભાવના કરનારમાં સહનશીલતા ગુણુ એટલે વધી શકે છે કે એનું વિશ્વમંત્વ મૈત્રીભાવનાને એના ઉત્કૃષ્ટ આકારમાં રજૂ કરે છે. એ પ્રત્યેક ધર્મ કે સંપ્રદાયમાંથી વિશુદ્ધ તત્ત્વ શેાધી તેની પ્રશંસા કરે છે, એ પ્રત્યેક ક્રિયામાંથી રહસ્ય શેાધી તેનેા લાભદાયક પ્રકાશ પ્રાપ્ત કરે છે, એ મહાતાફાની વિષયી કે વ્યસની પાસેથી પણ તત્ત્વ શેાધી શકે છે અને એ તત્ત્વગવેષી થઈ આત્મવિકાસ વધારતા જ જાય છે. પ્રમાદભાવિત આત્માને ધર્મ રાગ મમ હોય છે. એ કાઈ ધર્મ કે પંથની કદી નિંદા તેા ન જ કરે, પણ તેમાંથી એ સત્ય તારવે, દ્રષ્ટિબિન્દુઓ સમજે અને પેાતે ખૂબ વિકાસ પામતા જાય. સાથે અન્યને આદર્શ હૃષ્ટાન્ત પૂરું પાડતા જાય. પ્રમેાઢ ભાવનાવાળાને વય કે લિંગ ઉપર લક્ષ કદી જતું નથી. અમુક પ્રાણી વયમાં નાના છે કે મેટા, અથવા તેણે અમુક પ્રકારનાં વસ્ત્રો પહેર્યો છે કે નહિ કે હાથમાં અમુક ચીજો રાખી છે કે નહિ કે કપાળ પર અમુક ચિહ્ન કર્યુ છે કે નહિ ? એ એની દ્રષ્ટિમર્યાદાના વિષય ન હેાય. એનું ધ્યાન તેા ગુણ તરફ જ હાય. ગમે તે વય કે ગમે તે લિંગ હાય, એ તે જ્યાં ગુણ જુએ ત્યાં નમન કરે અને એને અહલાવવા અનેકવિધ પ્રયોગો કરે. આ વિશાળતા ભવ્ય છે, ગૃહણીય Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રભેદભાવના ૨૫૩ છે, વિકાસને માગે ખૂબ સહાયક છે. ગુણના સંબંધમાં એક વાર્તિકમાં કહેવામાં આવ્યું છે કે–જુur rળશેષ ગુણા મતિ, તે નિvi કાળ મવતિ પારા ગુણે ગુણ જાણનારમાં ગુણરૂપે પરિણામ પામે છે, તે જ બાબતે નિર્ગુણને પ્રાપ્ત થતાં દોષરૂપ થઈ જાય છે. આ વાતમાં ખૂબ રહસ્ય છે. આપણે જે દ્રષ્ટિએ જગતને નીહાળીએ તેવી સૃષ્ટિ આપણને દેખાય છે. આ મુદ્દા પર આપણે ઉપર સહજ વિચાર પણ કર્યો હતો. નદીનાં સુંદર મીઠાં જળ સમુદ્રમાં જાય ત્યારે ખારાં થઈ જાય છે. આમાં સંસર્ગ દેષ કેટલું કામ કરે છે તેનું દાન્ત સમજાય છે. શત્રુંજયા નદી મૂળમાં બહુ મીઠી છે, પ્રવાહ મીઠી છે પરંતુ તેમાં ગાગડીઓ નામની નદી ભળે છે ત્યારથી તે ખારી થઈ જાય છે. મતલબ એ છે કે-ગુણ જાણનાર, ગુણને ઓળખનાર, ગુણની પીછાન કરનાર ગુણને ગુણ તરીકે ઓળખે છે અને તે જ બાબતો નિગુણી પાસે જાય છે ત્યારે તેમાંથી તે દે તારવે છે. આપણે તે પરોપકાર કરનાર, ઉદારતા ધરાવનાર, સેવા કરનાર, સમાજ ઉદ્ધારના કામ કરનાર, દુ:ખ-દર્દ ઓછા કરવાના પ્રયત્ન કરનાર, ધર્મોપદેશદ્વારા અંતરંગ વૃત્તિ સુધારનાર અને અહિંસા તથા સત્યના પયગામ પહોંચાડનારના ગુણે ગાવા, તેને માટે તેનું બહુમાન કરવું અને તે ગુણવિકાસ દુનિયામાં વિસ્તરે તેટલા માટે ઈષ્ટ પ્રયત્ન કરવા. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આખી દુનિયાને સુધારવાને આપણે સાદે (કોન્ટેકટ) કર્યો નથી, પણ જ્યાં ગુણ દેખાય ત્યાં પ્રશંસવા અને ન દેખાય ત્યાં માન રહેવા તે જરૂર બંધાયા છીએ. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી શાંતસુધારસ બંધાયા છીએ એટલે જે આપણે આપણે આત્મવિકાસ સાધવો હોય છે તેમ કરવું એ આપણે આપણું તરફની ફરજ છે. કઈ સંતપુરુષ હોય, આધિ-ઉપાધિ રહિત હોય, સંસારબંધનને છોડી આનંદ માણતા હોય. એના ત્યાગની, એના વર્તનની, એની સત્યપ્રિયતાની પ્રશંસા કરીએ ત્યારે અંતરાત્મા કઈ દશા અનુભવે છે? ત્યાં કેટલી શાંતિ થાય છે? કેવો વિલાસ થાય છે? કેટલે તેજ:પુંજ જણાય છે? આ વિચારીએ એટલે ગુણદૃષ્ટિ આવે છે અને એવી દૃષ્ટિ આવી ગઈ એટલે તે પછી ઉત્તરોત્તર વીતરાગભાવમાં પણ અમેદ થાય છે અને જે ભાવને પ્રમાદ થયે ત્યાં પહોંચવાનું લક્ષ્ય થાય છે. લક્ષ્ય નિતિ થયું એટલે તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન થાય છે અને પ્રયત્ન શરૂ થતાં સાધનોની શોધ થાય છે. સાધન મળતાં જે આજનું સાધ્ય હોય તે આવતી કાલનું પ્રાથમિક પદ ચલન બને છે. આ રીતે પ્રદભાવ સાધ્યપ્રાપ્તિનો માર્ગ સરળ કરી આપે છે. પ્રમેદભાવ સ્ત્રીપુરુષના ભેદને વિસરાવે છે, મહાન સહિષણભાવ પ્રાપ્ત કરાવે છે, નિરર્થક કથની કે નિંદામાંથી બચાવે છે, ઈષ્ય અસૂયાને ભૂલાવી દે છે, માત્સર્યને ખસેડી નાખે છે, પશૂન્ય કે અન્યાયને પાદપ્રહાર કરે છે, કલહ-કંકાસને તિલાંજલિ આપે છે, મનને વિશાળ બનાવે છે, કલ્પનાશક્તિને તીવ્ર બનાવે છે, વિચારણાશક્તિને વેગ આપે છે અને સંકિલષ્ટ ભાવ, તુચ્છતા કે મંદતાને દૂર કરી દે છે. એકાંતમાં બેસી જરા ચેતનરામ સાથે વાત કરીએ, જે મહાપુરુષોએ એને જોયે છે, જાણે છે તેને યાદ કરીએ, Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રોદભાવગ્ના ૨૫૫ દુનિયાની જંજાળમાંથી જરા મુક્ત થઈ કઈ પર્વતના શિખર પર કે ગિરિકંદરામાં કે વનપ્રદેશમાં બેસી જરા મહાપુરુષોનાં યશગાન ગાઈએ, ત્યાં બેસી “અબ હમ અમર ભચે ન મરે ગે” એવા ભાવ ગાઈએ, એના ગાનારને યાદ કરીએ, નિશદિન એના રટણ કરીએ ત્યારે જે અનિર્વચનીય આલાદ થાય તે વચનાતીત છે, શબ્દાતીત છે, વર્ણનાતીત છે. મનને વિશાળ કરનાર, આદશને નિર્મળ કરનાર, દુનિયાના સત્ત્વશાળી પુરુષને પોતાની કુખમાં લાવનાર, સદા ઉજજવળ બાજુ ઉપર લક્ષ્ય રાખનાર પ્રમોદ ભાવમાં શાંતસુધારસની જમાવટ છે, રેલછેલ છે, આનંદ મહોદય છે અને પ્રગતિ મંદિરનું તે ખરું સોપાન છે. શ્રીમદ્વિનયવિજય ઉપાધ્યાય પ્રમાદપૂર્વક પ્રમોદભાવમાં લીન થવા પ્રેરણું કરે છે. એ માગે પ્રગતિ કરી ધર્મધ્યાનનું અનુસંધાન કરે. ફત પ્રમોમાવના. ૨૪. જિહુવા ડાહી થઈને ગુણીના ગુણનું પ્રેમે કરજે ગાન. અન્ય કીર્તિને સાંભળવાને સજજ થજે હે બંને કાન; પ્રઢ લક્ષ્મી બીજાની નીરખી નેત્ર તુમ નવ ધરેજે રેષ, પ્રમાદ ભાવનાભાવિત થાશે તે મુજને તુમથી સંતોષ. પં. અમૃતવિજયજી. Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું કરુણ ભાવના मालिनी प्रथममशनपानप्राप्तिवाञ्छाविहस्तास्तदनु वसनवेश्मालङ्कृतिव्यग्रचित्ताः । परिणयनमपत्यावाप्तिमिष्टेन्द्रियार्थान् , सततमभिलषन्तः स्वस्थतां काश्नुवीरन । क १॥ शिखरिणी उपायानां लक्षः कथमपि समासाद्य विभवं, भवाभ्यासात्तत्रः ध्रुवमिति निबध्नाति हृदयम् । अथाकस्मादस्मिन्विकिरति रजः क्रूरहृदयो, रिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा ॥ ख २॥ स्रग्धरा स्पर्धन्ते केऽपि केचिद्दधति हृदि मियो मत्सरं क्रोधदग्धा, युध्यन्ते केऽप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः। केचिल्लोभाल्लभन्ते विपदमनुपदं दूरदेशानटन्तः, किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विश्वमेतत् ॥ग३॥ १ काशु तीरन् ५i० २ कथा पाio | Page #282 -------------------------------------------------------------------------- ________________ કારુણ્ય ભાવના ૨૫૭ . . પ્રથમ તેા ખાવાપીવાની વસ્તુઓની પ્રાપ્તિ કરવાની ઇચ્છા કરવામાં પ્રાણીએ આકુળવ્યાકુળ રહે છે, ત્યાર પછી કપડાં લેવાં, ઘર બંધાવવા, ઘરેણાં ઘડાવવાંની ખાખતમાં વ્યગ્ર રહે છે, ત્યાર પછી લગ્ન-વિવાહ સંબ ંધમાં, પછી સંતતિની પ્રાપ્તિની ખામતમાં અને સાથે મનપસંદ ઇંદ્રિયાના ભેગા મેળવવાની અભિલાષાએ કરવામાં વ્યાકુળ રહે છે—આમાં મનની સ્થિરતા કચાંથી મેળવે ? ૩. ૨. લાખા ( સારા કે ખરાબ ) ઉપાયેા કરીને આ પ્રાણી જેમ તેમ સહજ વભવ મેળવે છે અને તેને પ્રાપ્ત કરીને પૂર્વ કાળના સસ્કારના લાંગા અભ્યાસથી તે જાણે સ્થાયી જ હાય એમ ધારીને તેની સાથે હૃદયને જોડી દે છે, તેની સાથે પાકી ગાંઠ પાડો દે છે; પરંતુ દુષ્ટ ચિત્તવાળા શત્રુ, અથવા રાગ, અથવા ભય, અથવા ઘડપણ અથવા તેા વિકરાળ કાળ ( મરણ ) એ સર્વની ઉપર અણધારી રીતે એચીંતી ધૂળ ફેરવી દે છે. ૧. રૂ. કેટલાંક પ્રાણીએ ખીન્તની સાથે સ્પર્ધા-હરિફાઇ કર્યા જ કરે છે, કેટલાંક ક્રોધથી મળીઝની જઇ પેાતાના હૃદયમાં અંદર અંદર મત્સર ભાવ (દ્વેષ-અસહનવૃત્તિ ) રાખ્યા કરે છે, કેટલાંક પૈસા ખાતર, સ્ત્રી ખાતર, ઢારઢાંખર ખાતર. જમીન ખાતર કે ગામ નગર વિગેરેની ખાતર નિરકુશપણે મેાટી લડાઇ માંડે છે, જંગ જમાવે છે, કેટલાંયે લાભની ખાતર દૂર પરદેશમાં રખડપાટી કરીને ડગલે ને પગલે આપદાઓને વહારી લે છે. આ વિશ્વ-દુનિયા તે સેંકડા ઉદ્વેગા, આપત્તિએ અને દુ:ખાથી વ્યાકુળ થઈ ગયેલ છે. આમાં આપણે તે શું કરીએ અને શુ એલીએ ? ૧૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રીશાંતસુધારસ उपजातिस्वयं खनन्तः स्वकरण गर्ता, मध्ये स्वयं तत्र तथा पतन्ति । तथा ततो निष्क्रमणं तु दूरेऽ-धोऽधः प्रपाताद्विरमन्ति नैव । घ०४॥ प्रकल्पयन्नास्तिकतादिवाद-मेवं प्रमादं परिशीलयन्तः। मंना निगोदादिषु दोषदग्धा, दुरन्तदुःखानि हहा सहन्ते।०५। शृण्वन्ति ये नैव हितोपदेशं, न धर्मलेशं मनसा स्पृशन्ति ।। रुजः कथंकारमथापनेया-स्तेषामुपायस्त्वयमेक एव ।।च०६॥ अनुष्टुप्परदुःखप्रतिकार-मेवं ध्यायन्ति ये हृदि । लभन्ते निर्विकारं ते, सुखमायतिसुन्दरम् ॥छ० ७॥ १ यया ५i० २ मज्ञा ५४i० क. १. प्रथम ५i ता (जि. वि.). अशन भावान। पहा. विहस्ताः व्या वित्तवाणा. वसन ४५i. वेश्म ५२. अलंकृति घरे. ( सोना, ३५ तथा पेशतनां ) परिणयनं सनसमय. अश्नुवीरन् भेगवे, प्रात ४३. - ख. २. उपायानां लक्षः वाण उपायो. कथमपि भामु लीये. भवाभ्यास अनादि सध्यास. सं२४॥२. ध्रुव. २थायी. अकस्मात् अधारी शत, अायिती शेते. विकिरति नामे छे. रजः धूण. ग. ३. स्पर्धन्ते २५/-रिश २ छ. मोटा हेवरावा मथे छे. मत्सर मात्स. ५२ने 33 असहन ४२वानी वृत्ति. महेमा, या. अरुद्धाः ।। ५९ गतना यश विनाना. क्षेत्र मेत२. मीन. पद्र गम. नग२. अनुपदं उग ने पगले. अरतिशत से। पी31, उद्वेग, हुम. . घ. ४. स्वकरेण पोताना हाथवडे ४.गर्ता माडे. तथा मेवी शत. निष्क्रमणं महा२ नावान. दूरे छेटु २१, २२हे. विरमन्ति २५८ छे. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ૬. ૪. ( પ્રાણી ) પેાતાના હાથથી ખાડા ખેાદીને પેાતાની જાતે જ તે ખાડામાં એવી રીતે ઊંડા ઉતરે છે કે તેમાંથી બહાર નીકળવાની વાત તે દૂર રહી; પણ એમાં વધારે ને વધારે ઊંડા પતનની ખાખતથી પણ તે વિરામ પામતા નથી. ફાયભાવના ”. પ્રાણીએ નાસ્તિક વિગેરે વાદ્યોની રચના કરીને પ્રમત્તભાવનુ પાષણ કરે છે અને ઢાષાથી બળેલાઝળેલા રહીને, નિગેાદ વિગેરેમાં ઉતરી જઈને અપર પાર દુ:ખાને અહાહા ! સહન કરે છે. ૬. ૬. જે પ્રાણીઓ હિતને ઉપદેશ સાંભળતા નથી અને ધર્મના એક અંશને મનથી પણ સ્પર્શતા નથી—સ્વીકારતા નથી તેમના વ્યાધિએ કયા ઉપાયથી દૂર કરવા ? તેમને માટે તા આ એક જ ઉપાય છે. ૩. ૭. એવી રીતે પારકાનાં દુ:ખાનાં નિવારણને ઉપાય જે પ્રાણી પેાતાનાં મનમાં ચિંતવે છે તે વિકાર વગરનુ અને ભવિષ્યમાં મહાકલ્યાણ કરનારું સુખ પ્રાપ્ત કરે છે. ૩. ૧. પ્રપંચનું રચતાં, બનાવતાં, ગેાઠવતાં. પ્રમાર્ં પ્રમત્તભાવ ( પારિભાષિક-પરિચય જુએ ). રશીયન્ત: પોષણ કરે છે (કૃદંત) દુખ્ત છેડા ન આવે તેવાં, અપર'પાર. હૈં। આશ્ર. ૨. ૬. ધર્મહેરા ધર્મના અંશ, દેશથી ધ. યંજાર કથા ઉપાયે. જ્ઞ: વ્યાધિએ. અપનેયા નિવારણુ કરવા, સારું' કરવા. છે. ૭. પ્રતીૠાર નિવારણ, અટકાયત. નિવિજ્રાર અનંત, વિકાર રહિત, શાશ્વત. આતિપુર્રમ્ ભવિષ્યમાં કલ્યાણુ કરનારું Page #285 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक सुजना! भजत मुदा भगवन्तं, सुजना! भजत मुदा भगवन्तम् । शरणागतजनमिह निष्कारणकरुणावन्तमवन्तम् रे ॥ सुजना ! ॥१॥ क्षणमुपधाय मनः स्थिरतायां, पिबत जिनागमसारम् । कापथघटनाविकृतविचारं, त्यजत कृतान्तमसारं रे ॥सुजना ! ० ॥२॥ परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमन्दम् । सुगुरुवचः सकृदपि परिपीतं, प्रथयति परमानन्दं रे ॥सुजना ! ० ॥ ३ ॥ कुमततमोभरमीलितनयनं, किमु पृच्छत पन्थानम् ।। दधिबुद्धया नर जलमन्थन्यां, किमु निदधत मन्थानम् रे ॥सुजना ! ॥४॥ अनिरुद्धं मन एव जनानां, जनयति विविधातङ्कम् । सपदि सुखानि तदेव विधत्ते, आत्माराममशङ्क रे ॥ सुजना ! ० ॥५॥ परिहरताश्रवविकथागौरव-मदनमनादिवयस्यम् । क्रियतां सांवरसाप्तपदीनं, ध्रुवमिदमेव रहस्यं रे ॥सुजना ! ० ॥६॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ કાય ભાવપ્ના ૨૬૧ ૧. સજજન બંધુઓ ! અંત:કરણના ઉલ્લાસપૂર્વક ભગવાનને ભજે, તમે પૂર્ણ આનંદથી ભગવાનને ભજે. એ ભગવાન કઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરુણાવાળા છે અને એમને શરણે આવેલાનું રક્ષણ કરનારા છે. એવા ભગવાનને ભક્તિથી ભજે. ૨. (તમારાં) મનને છેડે વખત સ્થિરતામાં સ્થાપન કરીને જિનાગમનો સ્વાદ ચાખે અને આડાઅવળા માર્ગોની રચનાથી તમારું વિચાર–વાતાવરણ વિકાર પામી જાય છે તે વિચારશ્રેણીને નુકસાન કરનાર અને અસાર સમજીને તેનો ત્યાગ કરે. ૩. હિતાહિત ન સમજનાર ગુરુ (ધર્મોપદેશક) જે સાધારણ અથવા મંદબુદ્ધિવાળા પ્રાણીને ભ્રમમાં નાખી દે છે તેને ત્યાગ કરવો ઘટે. સદ્ગુરુ મહાત્માનું વચન એક વાર પણ સારી રીતે પીધું હોય તો લીલા લહેર વિસ્તારે છે. ૪. ખોટા અભિપ્રાયના અંધકારરાશિથી જેની આંખે અંજાઈ ગઈ હોય એવાને તું માર્ગ સંબંધી સવાલે શા માટે પૂછે છે? પાણીની ગોળીમાં દહીંની સમજણથી તમારી રવઈને શા માટે નાખે છે ? પ. પ્રાણીઓનાં મનને અંકુશ વગર છૂટું મૂકી દીધું હોય તો તે અનેક પ્રકારની પીડા-ઉપાધિઓ કરી મૂકે છે. એ જ મનને જે આત્મારામની વાટિકામાં રમણ કરતું અને શંકા વગરનું કર્યું હોય તો તે એકદમ સુખને આપે છે. ૬. અનાદિ કાળના દોસ્ત થઈ પડેલા આશ્ર, વિકથાઓ, ગારો અને કામદેવને તું તજી દે અને સંવરને તારો મિત્ર અનાવ. ખરેખર, આ સાચે સાચું રહસ્ય છે. For PM Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી શાંતસુધારસ सह्यत इह किं भवकान्तारे, गदिनिकुरम्बमपारम् । अनुसरताहितजगदुपकारं, जिनपतिमगदङ्कारं रे - સુષના ! ૦ | ૭ शृणुतैकं विनयोदितवचनं, नियतायतिहितरचनम् । रचयत सुकृतसुखशतसन्धानं, शान्तसुधारसपानं रे એ સુષના ! ૦ | ૮ રાગ:–“ આજ ગયા'તા અમે સમવસરણમાં’ એ દેશમાં ચાલશે, પણ પંક્તિને છેડે રે નથી આવતે ત્યાં છેલ્લું પદ જરા ખેંચવું પડશે. પ્રતમાં “રામકલી રાગ” જણાવ્યો છે. “હમારે અંબર દેહુ મુરારી” એ દેશી જણાવે છે. ૨. કુષના સજજન–સારા માણસે. રાખ અપેક્ષા, હેતુ વત્ત રક્ષણ કરતાં, બચાવતાં. ૨. ફા છેડે વખત. ૩Tધાર સ્થાપીને. રાપથ ટે માર્ગ. વદરા રચના. તાત ધર્મ નિર્ણય. Dogma. રૂ. વિજ હિત અહિત ન સમજનાર. અલ્પણ. શ્રમતિ ચક્કરે ચઢાવે છે, ગોટાળામાં નાખી દે છે. અતિમન્ ઓછી બુદ્ધિવાળા, સાધારણ સમજણવાળા. ૪. મત મિથ્યા અભિપ્રાય, તુચ્છ મત. મા રાશિ. મતિ અંજા યલી, મીંચાઈ ગયેલી, ટેલી. રવિ દહીં. મન્થની ગોળી. મથાને રવૈયે. મન્થનદંડ. દહીં વલોવવાનું શસ્ત્ર. છે. નિદ રોધ કર્યા વગરનું, નિરંકુશ. આતં પીડા, સંતાપ, વ્યાધિ. પરિ શીધ્ર, તુરત. આત્માન આત્મબગીચામાં ફરનાર. Page #288 -------------------------------------------------------------------------- ________________ કાસભાવના ૨૬૩ - ૭. આ સંસારરૂપ મહાઅરણ્યમાં પારવગરના વ્યાધિઓના સમૂહોને શા માટે સહન કરે છે? જિનપતિ નામના વૈદ્યરાજ જે જગતની ઉપર ઉપકાર કરી રહ્યા છે તેમને અનુસરો. ૮. વિનયે કહેલું વચન જે ચક્કસપણે ભવિષ્યમાં (તમારા) હિતની રચના કરનાર છે તેને એક વાર બરાબર સાંભળો અને અનેક પ્રકારના પુણ્ય અને સેંકડે સુખોની સાથે અનુસંધાન કરી આપનાર શાંતસુધારૂપ અમૃતનું પાન કરે. ૬. તિ છોડે, તજે. મન કામદેવ, સ્પર્શેન્દ્રિય રાગ. સાંવર સંવરની. સાસપી મિત્ર. કુવં નક્કી. Dertainly. ૭. સહિત તમે સહો છે–ખમ છે. વાત જંગલ, અરણ્ય. ૧૯ વ્યાધિ, નિરવ સમૂહ. અદ્દિત સંપાદિત કરેલ. ૩ ૪ ઔષધ કરનાર, વૈદ્ય. ૮. gવા અદ્વિતીય અથવા એક વાર. વિનોજિત વિનયે કહેલું. નિયત ચક્કસ, નિશ્ચિત. સુત પુણ્ય. સદાચરણ કન્યાને આત્મા સાથે સંયોજન. વયેત કરે, રચે, બનાવો. . Page #289 -------------------------------------------------------------------------- ________________ કાયા પરિચય – વા. . ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એમાં જે રાગશ્રેષને કચરે જામે છે તે પ્રથમ દૂર કરવું જોઈએ, અને તે માટે મૈથ્યાદિ આ ચાર ભાવનાની યોજના કરવામાં આવી છે. જેમ મૈત્રી ભાવનામાં રાગને વિશ્વ સુધી લંબાવતાં એ વિશાળ બની આખરે તેમાં લય પામી જાય છે, તેમ છેષને ત્યાગ કરવાના ઉપાય આખા વિશ્વમાં દયાભાવને લંબાવતાં પ્રાપ્ત થાય છે. પારકાના દુ:ખ સંબંધી વિચાર કરતાં અને તેમાંથી તેને બચાવવાને વિચાર કરતાં પ્રાણી વિશ્વબંધુત્વ ભાવની પેઠે પોતાની કરુણાની પાંખે ચારે તરફ વિસ્તારે છે અને પરિણામે એ પિતાની જાતને વિસરી જઈ વિધદયામાં લીન થઈ જાય છે. આવા પ્રાણીને પારકાનાં દુઃખે જેવાં, તેનો અભ્યાસ કરે, તેનું પૃથક્કરણ કરવું, તેને દૂર કરવાના ઉપાયે વિચારવા અને તે દ્વારા ચિત્તને પ્રસાદ પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય સાંપડે છે. એટલા માટે પારકાનાં દુ:ખના પ્રકારે વિચારવા અને તેના પ્રતિકાર ( દુઃખ દૂર કરવાના ઉપાય) વિચારવા એ ગપ્રગતિમાં મનને સ્થિર કરવાને અંગે અતિ અગત્યનો ભાગ ભજવે છે. દુઃખના પ્રકારે આ સંસારમાં એટલા બધા છે કે એને સશે તે શું પણ એના એક વિભાગના નાના અંશને પણ પૂરતો ન્યાય આપી શકાય નહિ. એટલા માટે દુઃખના પ્રસંગે પર સામાન્ય અવકન કરી લેખક મહાત્મા તેના ઉપર વિચારણા કરે છે અને બાકીની હકીકત વાચકની બુદ્ધિ પર છોડે છે. આ દુખપરંપરાની વિચારણામાં પ્રતિકારના પ્રસંગો આવી WWW.jainelibrary.org Page #290 -------------------------------------------------------------------------- ________________ કાચ્ભાવના ૨૬૫ જશે અને પ્રત્યેક પ્રસંગમાં દયા એના ઉત્કૃષ્ટ આકારમાં મહાર આવશે. આટલે સામાન્ય ઉપેાધાત કરી આપણે એ પ્રસંગેા અને પ્રતિકારના માર્ગે વિચારી જઈએ. બાહ્ય ક્રિયાઓ પર કાંઇ ખાસ આધાર નથી. આપણે જોયું છે કે બાહ્ય દૃષ્ટિએ સમાન ક્રિયા કરનારના કર્મ મધમાં ઘણુંા તાવત પડે છે. તે ક્રિયા કરતી વખતે મનની પ્રવૃત્તિ કેવા પ્રકારની તે છે તે પર કર્મબંધના આધાર રહે છે. એક ટેબલ પર એસી વાતો કરનારમાંથી એક તીવ્ર ક્લિષ્ટ કર્મબંધન કરે અને બીજો કની નિરા કરે એ બનવાજોગ છે. માનસિક હલનચલન પર કર્મ બંધના ઘણા આધાર છે. 6 મન એ મનને સ્થિરતા પ્રાપ્ત થાય, એને જ્યાં ત્યાં રખડતું બંધ કરાય અને એ ખૂબ પ્રસાદ પામે એ મુખ્ય કર્તવ્ય છે. મનને કબજામાં રાખવું એ રાજયાગ છે અને સાધ્યુ તેણે સઘળું સાધ્યું' એ યેાગી આન ંદઘનજીનું વર્ઝન નિ:શંક સત્ય છે. નીચેના પ્રસંગે વિચારો. એ જયાં હાય ત્યાં મનની સ્થિરતા સંભવે ખરી? આ પ્રાણીને સર્વશ્રી પ્રથમ તે ખાવાની વસ્તુઓ મેળવવાની વાંછા પારવગરની હાય છે. એ ગરીબ હાય તા અનાજ, શાખ, ઘી, વિગેરે કયાંથી લાવવા? તેની પીડા તેને હાય, ધનવાન હાય તા આજે કેટલાં શાખ કરવાં ? તેની ખટપટ, પરિચયવાળા હાય તા આજે મ્હેમાનાને શું જમાડવું? તેની ખટપટ, ઉજાણીમાં કે જમણવારમાં કયા કયા શાખાના સ ંચાગા કરવા ? કેટલી ચટણીએ અનાવવી ? રસેાઇ કેવી બનાવવી? ઠામ-વાસણ કયાંથી લાવવા ? વિગેરે અનેક પ્રકારની ભાજનને લગતી ગેાઢવણા કરવાની હાય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ २६६ શ્રી શાંતસુધારસ જેને હોય છે એ કદી પણ ધરાતે નથી અને નહોય તે તે ધરાય જ શેને? ઓછું હોય તેને “ પુર, રિવિડના આ પેટરૂપ ખાડા કદી પૂરા નથી અને વિડંબના કર્યા કરે છે. જેને બહુ હોય તેને અપચે, બંધકોશ અને અતિસારની ગુંચવણ થયા કરે છે. વાત એ છે કે, એક અથવા બીજા આકારમાં પ્રાણી ખાવાની બાબતમાં ઘડભાંજ કર્યા જ કરે છે. અને તેને માટે વિહળ રહ્યા કરે છે. એટલી જ ગુંચવણ “પાન ની આવે છે. પાન એટલે પીણું. ઉનાળામાં ઠંડા પાણું રાખવા, શિયાળામાં સહજ ગરમ રાખવું અને નવા યુગમાં કલબોમાં મદિરા વિગેરે અનેક પ્રકારની પીણાની અનેક વિવિધતાઓ ચાલ્યા જ કરે છે. આમાં ભાંગ, દુધિયું, દૂધ, સેડાલેમન વિગેરે ઠંડા પીણને સમાવેશ થઈ જાય છે. સર્વથી પ્રથમ ખાવાપીવાની વસ્તુઓની વાંછાથી ચિત્તમાં ઉદ્વેગ થાય છે. આ સ્થિતિમાંથી સંન્યાસી સાધુઓ પણ ભાગ્યેજ મુક્ત રહે છે. મુક્ત હોય તે જરૂર વંદ્ય છે. પછી કપડાંની ખટપટ, તે ખરીદવાની વ્યગ્રતા અને ફેશનની તપાસણીમાં વ્યગ્રતા ખૂબ થાય છે. સ્ત્રીઓને તે આ વ્યગ્રતાને પાર નથી. બ્લાઉઝના આકાર, બેડિસના પ્રકાર અને પીન લગાવવાની પીડામાં તથા બાલની ટાપટીપમાં વ્યગ્રતાને પાર નથી. આમાં ન હોય તેને અને હેાય તેને પણ અગવડે અને ચિત્તની અસ્થિરતા કેટલી થાય છે તે અવકન કરવા જેવું છે. - ત્યારપછી ઘરનું ઘર કરવું, તેના પ્લાન (નકશાઓ) તૈયાર કરાવવા અને ચણતરની સેંકડે સામગ્રીઓ તથા કડિયા સુતાર સાથેની માથાકૂટ અને ઘર બંધાવ્યા પછી પણ તેનાં Page #292 -------------------------------------------------------------------------- ________________ કાસયભાવના ૨૬૭ રંગ શોભા અને બગીચાની બાબતે તથા ગૃહપસ્કારની ખરીદી અને ગોઠવણ ઈત્યાદિ અનેક પ્રકારની વ્યગ્રતા ઉત્પન્ન કરે છે. ત્યારપછી એનું મન ઘરેણું ઘડાવવા–તૈયાર કરવા તરફ જાય છે. ઝવેરાત અને સોના-રૂપાના દાગીનાઓ મનુષ્યને સમય રોકે છે. અને છતાં સાંપડેલ ચીજની કિંમત બહુ થોડા દિવસ જ ટકે છે એ જાણીતી વાત છે. આ સર્વ બાબતે પ્રાણીને આખા વખત ઊભે ને ઊભે જ રાખે છે. એને ઊંઘમાં પણ શાંતિ વળતી નથી. આ ઉપરાંત પરણવાની ખટપટ ઓછી નથી. નવયુગમાં તો વળી તે નવા આકારો ધારણ કરતી જાય છે. ઊગતી વય, પૂર્વ પશ્ચિમની ભાવનાનું સંઘર્ષણ અને આખી વિવાહપદ્ધતિને નવયુગ સાથે એકરૂપ થતાં બહુ સમય લાગે તેમ જણાય છે. પિતાનાં કે પિતાનાં જે હોય તેનાં લગ્નનો પ્રશ્ન ચિત્તને ખૂબ વ્યગ્ર કરે છે. પરણેલાને સુખ નથી અને વાંઢા(કુંવારા)નાં માનસિક દુઃખને પણ પાર નથી. લગ્ન પછી છેકરાં થાય એટલે એને ઉછેરવાની, કેળવવાની, વ્યવહારમાં જોડવાની ખટપટ રહ્યા જ કરે છે. આને લીધે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતી નથી. સર્વથી વધારે તો પાંચે ઈદ્રિયના વિષયે ખુબ જોર કરે છે. એ જ્યાં ત્યાં પ્રાણને માથાં મરાવે છે. એને કોઈ પ્રકારના ભેગથી તૃપ્તિ થતી નથી અને એક ઈચ્છા સહજ પૂરી થાય ત્યાં બીજી જાગે છે. એને રાગરાગણ સાંભળવાની ઈચ્છાઓ, નાટક, સિનેમા જેવાના શેખે, સંગીતને સ્વાયત્ત કરવાની ભાવનાઓ, સ્ત્રી Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રી•શાંતસુધારન્સ લાગવવાની અભિલાષાએ એવી તા વળગેલી હાય છે કે અને એકે કાર્યમાં સ્થિરતા થતી નથી અને મન આખા વખત આકુળવ્યાકુળ રહ્યા કરે છે. આમાં ચિત્તની એકાગ્રતા કયાં થાય? પ્રાણી પેાતાને હાથે સચેાગા ઊભા કરે છે અને પછી એનાથી જ મુંઝાય છે. એમાં હાય તેને સ ંતાષ નથી અને ન હેાય તેને તા દુ:ખનેા પાર નથી. ન આવા પ્રકારની પરિસ્થિતિમાં શાંતિના સવાલ કયાં થાય ? કેમ મળે ? કેવી રીતે મળે ? મનઃપ્રસાદ–ચિત્તસ્થેય કેમ થાય ? આવા સંચેગામાં પડેલા, સ્વયં દુ:ખને ઊભું કરી તેનાથી હેરાન થનારા પ્રાણીના સંચાગા પર કરુણાભાવ ન આવે તે ખીજું શું થાય? ખૂબ વિચારવા જેવી આખી પરિસ્થિતિ છે. ચારે તરફ દાવાનળ સળગી રહ્યો છે, ભયંકર ઉકળાટ છે, હાથે ઊભેા કરેલે ત્રાસ છે અને ગુંચવણનું ચક્કર દેખાય છે. અનંત દયાવાન પ્રભુ કે ચેાગીને એ જોઈ હૃદયમાં શુ ભાવ ઉત્પન્ન થતો હશે ? તેને ખ્યાલ કરવા જેવું છે. ૬. ૨. કરુણાના પ્રસંગાના આ દુનિયામાં પાર નથી. અભિલાષાઓની વિવિધતા મનને સ્થિરતા આવવા દેતી નથી એ વાત ઉપર જોઇ. હવે વૈભવની પ્રાપ્તિ, રક્ષણ અને નાશને અંગે કેવી કરુણાસ્પદ સ્થિતિ પ્રાણી ઉત્પન્ન કરે છે તે વિચારીએ. આ પ્રાણી વ્યાપાર કરે, સાચાં ખેાટાં કરે, પરદેશ જાય, ઉજાગરા કરે, ખાવાપીવાનુ વિસરે, પેાતાના સિદ્ધાન્તા કે ધર્મના આદેશેાને લાત મારે, ન મેલાવવા ચેાગ્યની ખુશામત કરે, મહાઆરંભવાળા કર્માદાનના વ્યાપાર આચરે, અપ્રમાણિકપણુ* કરે, Page #294 -------------------------------------------------------------------------- ________________ કારુણ્યભાવના ૨૬૯ ચેખે લુંટારાને ધધે હોય તેમ છતાં સાહુકાર હોવાને દા કરે અને સદ્ભાગ્યથી વૈભવને એકઠા કરે. પણ એને એમાં કદી સંતોષ તો થતો જ નથી, એ સર્વ ધન, ગૃહ, અલંકારને પોતાનાં માની બેસે, એને સ્થાયી માની બેસે. એ ઘરનાં ઘર યાવચંદ્રદિવાકર પિતાના જ છે એમ માને. એ ખરીદીના દસ્તાવેજમાં આકાશથી પાતાળ સુધીના હક્કો પિતાના જ લખાવે અને અઘાટ વેચાણ કરી છે. આ સર્વની અંદર એને “ધ્રુવતા સ્થાયિત્વને ખ્યાલ થાય છે. એ મારું છે એ જ એને ખ્યાલ હોય છે, અને એને પાડોશી એક ઈંચ જગ્યા દબાવે તો એ ઊંચનીચો થઈ જાય છે. - પછી એ અનેક પ્રકારના મનસુબા કરે છે. છોકરાંના લગ્ન આવાં કરશું અને અમુક અમુકને આમ નોતરશું વિગેરે વિગેરે. આવા શેખચલ્લીના વિચારો ચાલતા હોય છે અને મનમાં તરંગે થતાં હોય છે ત્યાં કઈ દુમન આવી ફટક મારે, અથવા કેઈ અસાધ્ય વ્યાધિ (ક્ષય, સંગ્રહણું વિગેરે) થાય અથવા ન્યુમેનીઆ કે ટાઈફેડ જે વિષમ વર લાગી જાય અથવા કેઈ ભયનો પ્રસંગ આવે અથવા તો જમરાજા ઓચીંતું આહ્વાન કરે એટલે સર્વ મનની મનમાં રહી જાય છે અને એકઠે કરેલ વૈભવ, વસાવેલ સામગ્રી, તૈયાર કરેલ ઘરેણું અને પોતાની માનેલી સર્વ ચીજો અને સર્વ સંબંધીએને અહીં મૂકી એકલા ચાલ્યા જવું પડે છે અથવા નુકશાનીમાં આવી પડવાથી પિતાની વસ્તુઓ પારકાના હાથમાં જતી અથવા લીલામ થતી જોવી પડે છે. આમાંની એક પણ વાત ઉપજાવી કાઢેલ નથી. લગભગ દરરેજના અનુભવને આ વિષય છે અને પ્રત્યેકને એક અથવા બીજા આકારમાં જરૂરી બને છે. મકાન Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ શ્રી શાંતસુધારસ અને માલ પર ટાંચો લાગે અને માલ વિગેરે વેચાય એ સર્વ હૃદયદ્રાવી પ્રસંગે આમાં આવી જાય છે. આવા પ્રસંગે પ્રાપ્ત થયે પ્રાણુની ધારણાઓ ધળ મળે છે, ગણતરી ઊંધી પડે છે અને ન ધારેલું બની આવી ચેલ સૃષ્ટિનું આખું ચક્ર ફેરવી નાખે છે, એ આપણે મહાન વિગ્રહ પછી તો એટલું અનુભવ્યું છે કે એ પર ઉલ્લેખ કરવાની જરૂર ભાગ્યે જ હોય. આમાં વિચારવાની વાત અંદરથી કરુણું ઉત્પન્ન કરે તેવી છે. એક બાજુએ પ્રાણના વૈભવ મેળવવાના વલખાંને વિચાર, બીજી બાજુએ તેમાં નિષ્ફળ જનારાના ટકાઓ વિચારે, પછી જેને મળી જાય તેના મનની સ્થિતિ વિચારે, પછી મળેલ વૈભવને કેમ જાળવી રાખવો એની ચિંતાઓ વિચારે અને છેવટે એ વૈભવ જાય અથવા છોડવો પડે ત્યારે થતી દુ:ખમય સ્થિતિ વિચારો. એ સર્વથી જરા પર થઈ, સામાન્ય દુન્યવી ખ્યાલેથી જરા ઊંચા આવી, થોડા વખત માટે પણ એનાથી પિતાની જાતને અલગ રાખી ચિતવી જશે તો એ વૈભવની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણમાં પડેલા પ્રાણીઓ જાણે કેફ કરી ઊંધું માથું રાખીને મસ્યા જ રહેતા હોય એમ જરૂર લાગશે. એ સ્થિતિથી એમની સર્વ કાર્ય પ્રવૃત્તિ તરફ તમને કરુણા આવશે, તમને એના ઉજાગરા, દોડાદોડ અને પરસેવા તરફ ગ્લાનિ થશે અને અંતે એના સંબંધના ફરજીઆત છૂટકારા અથવા છોડવવાના પરિણામ તરફ તમને અંતરથી દયા આવશે. આ કરુણાભાવ થાય અને એને પ્રતિકાર કરવાનો વિચાર થાય તે મહાન છે, ભવ્ય છે, દિવ્ય છે અને સંગ્રહવા યોગ્ય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ કાર્યભાષ્ના ર૭૧ ઉપર વર્ણવ્યા તે ઉપરાંત બીજા અનેક પ્રસંગે દુનિયામાં પ્રાપ્ત થાય છે, પણ આ પ્રાણીમાં વાસનાના સંસ્કાર એવા જામેલા હોય છે કે એ તે વસ્તુઓને ઘરબાર સાથે મડાગાંઠ બાંધે છે અને એ વસ્તુઓ કઈક દિવસ પણ છોડવી પડશે એમ માનતે જ નથી અને કેઈ તેવું સૂચવે તે તેને અપશુકન ગણે છે. આ સર્વ કરુણું ઉત્પન્ન કરે તેવી સ્થિતિ છે. આ વિચારણા એ કરુણાભાવનું મૂળ છે, એના પ્રતિકારના પ્રસંગે વિચારવા એ સાધ્ય છે. . ૩. વ્યાકુળતાના નીચેના પ્રસંગે વિચારો – કેટલાક તો અન્યની સાથે સ્પર્ધા કરવામાં જ વ્યગ્ર રહ્યા કરે છે. એને બીજાની નજરમાં પોતાના હરિફ કરતાં સારાં દેખાવું છે. અંદર વસ્તુ કે આવડત છે કે નહિ એનું એને કામ નથી. એને તે માત્ર હરિફાઈ કરવી છે. જ્ઞાતિઓના પટેલો, શેઠીઆઓ અને વ્યાપારીઓની અંદર અંદરની સ્પર્ધા જોઈ હોય તો વ્યાકુળતાને ખરો ખ્યાલ આવે. જ્ઞાતિમાં કોઈ સારે થયો હોય તો તેને કેમ બેસાડી દેવો અથવા કાંઈ નહિ તો તેની ખોટી વાતો કરવી એ જીવનમંત્ર નાના શહેરે અને ગામડામાં ખાસ જોવામાં આવશે. સ્પર્ધા કરતાં પણ મત્સર વધારે આકરા હોય છે. પર ઉત્કર્ષ સહન ન થાય એટલે ક્રોધથી બળી જાય છે અને પછી વાત કરે તે થોડીક વાત સહજ સમજાય તેવી અને બાકીની દલીલમાં રોષ પેન પૂત્ જ્યાં અટકે ત્યાં ક્રોધ કરીને દલીલ પૂરી પાડવી. આ માત્સર્યથી વ્યાકુળતા હદ બહારની થાય છે. પૈસા, સ્ત્રી, ગેધન, વાડી, ખેતર અથવા ગામગરાસને અંગે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી-શાંત-સુન્નારમ્સ પ્રાણીઓ માટા જંગ માંડી બેસે છે. ધનની ખરી લડાઇએ તે કારટેામાં એવા જેવી થાય છે. સ્ત્રીની ખાતર ખૂના થાય છે અને ફાંસીને લાકડે લટકવું પડે છે. જમીન, ઘર, વાડી, અગીચા, ગામ-ગરાસના જીઆમાં પ્રાણી ખુવાર થઇ જાય છે. અસલના વખતમાં મારચા મંડાતા હતા અને લેાહીની નદીએ ચાલતી હતી ત્યારે અત્યારે કારટ, પેાલિસ અને વકીલની સહાય લઈ યુદ્ધની ઇચ્છા પૂરી કરવામાં આવે છે. જર, જમીન અને જોરુના કલહેાના સંબંધમાં અગાઉ ખૂબ વિવેચને થયા છે. અહીં વિચારવાની વાત એ છે કે એવા ઝગડામાં પડે એને અંદરની માનસિક અસ્થિરતા એટલી બધી થાય છે કે એ નિરાતે જપી શકતા નથી અને પાટીમ ગાઠવવામાં અને પુરાવા તૈયાર કરવામાં વ્યાકુળતાનેા પાર રહેતો નથી. આવા ઝગડામાં પડેલાને મન:પ્રસાદ શું થાય? એને આત્મારામ સાથે વાતો કરવાના વખત પછુ કયારે આવે ? લેાભને વશ પડેલા પ્રાણીઓને અવતાર તા ખરેખર શ્વાન જેવા થઇ જાય છે. અહીંથી પૈસા મેળવું કે ત્યાં માથુ મારું કે આમ કરી નાખું કે તેમ કરી નાખું—આવા આવા વિચારી તેને આવ્યા જ કરે છે. પછી એ દૂરદેશમાં જાય છે, સટ્ટા ખેલે છે, જુગાર રમે છે, અપમાન સહે છે અને ન કરવાનાં અનેક કૃત્યા કરે છે. એના જીવનમાં શાંતિ, ધૈર્ય કે નિરાંતને સ્થાન નથી. આપત્તિ આવે ત્યારે તે જરા પાછે પડે છે પણ ‘હાર્યો જુગારી બમણું રમે’ તેમ એ પડતો જાય છે, ઉઠતો જાય છે અને સાત ડગલા આગળ ભરે તે પાંચ ડગલા પાછા પડે છે. આમ ધક્કેલે ચઢેલા એની વ્યાકુળતાના પાર રહેતા નથી. Page #298 -------------------------------------------------------------------------- ________________ કાર્ય-ભાવના ૨૭૩ સ્પર્ધા, મત્સર, ક્રોધ અને લેાભના આ તે થાડાં ચિત્રા ખતાવ્યાં છે, પણ એ પ્રત્યેકમાં એને આપત્તિ, અથડામણુ અને રખડપાટો જ મળે છે; છતાં દુનિયા અત્યારે જાણે વ્યાકુળતાને વાયરે ચઢી ગઈ હોય એમ દેખાય છે. ચારે તરફ મનેાવિકારનાં કાળાં વાદળા દેખાય ત્યાં અમે તે શું કરીએ ? અને શું એલીએ ? કેવા મેટા ઉપાય મતાવીએ અને કેવા ઉપદેશ આપીએ ? જાણે આખી દુનિયા મેહની મદિરા પીને ઘેલી થઈ ગાંડાની માફક કાણાં વગરનાં વર્તન કરી રહી હૈાય એમ દેખાય છે. લેખક મહાત્મા કહે છે કેઅમને ઘણે! વિચાર થાય છે અને દુનિયાની આ વિચિત્ર ચર્ચા જોઇ એના ગાંડપણુને અંગે ત્રાસ થાય છે. તમે આ ત્રાસે સમજો અને એમાં રસ લઈ ઝૂકી પડયા છે તેને બદલે એ ત્રાસ છે એટલું સમજો. કરુણા ભાવનાવાળા વિચાર કરી વધારે વધારે અવલેાકન કરતા જાય છે એમ એને વિશેષ કરુણાના પ્રસંગે સાંપડે છે. એ દુનિયામાં પીડા, ઉદ્વેગ, ગુંચવણુ, ખાટી હાંસાતુંસી અને દુઃખ, દારિત્ર, દુંભ, દમન અને ઝગડાઓ જ દેખે છે; અને શુ કરવું અને થ્રુ મેલવુ? તેને માટે પણ એને વિચાર થઈ પડે છે. ભૂતદયાભાવિત આત્માને આ અવલેાકનને અંગે ખૂબ કરુણા પ્રગટે છે અને તે અર્નિશ વધતી જાય છે. એ ચારે તરફે અસ્થિરતા અને વ્યાકુળતા જોઇ દુનિયાની ટૂંકી નજર માટે મનમાં દ્રવે છે, ગુંચવાય છે અને અંતરથી માનસિક દુ:ખ વેદ છે. જ્યાં જુએ ત્યાં એને કરુણાનાં પ્રસંગા દેખાય છે, ૧૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંત સુન્ધા જ્ન્મ કરે છે. ત્યાં એ ૫. ૪. ભાવિતાત્મા વધારે અવલેાકન હ્યુ જુએ છે ?-પ્રાણી પેાતાને હાથે ઊંડા ખાડા ખેાઢે છે, અને એ ખાડામાં પોતે જ એવા પડે છે કે એમાંથી બહાર નીકળવાની વાત તેા ઉપર રહી, પણ એ ખાડામાં પેાતે વધારે ને વધારે પડે છે. બાજુ ઊંડા ઉતરતા જાય છે. ૨૪ આ વાત ખરી છે, ખરી છે એટલું જ નહિ; પણ તેમાં મહાતથ્યાંશ રહેલ છે. આવે મનુષ્યભવ મળ્યા પછી પ્રાણી કામ-ક્રોધાદિને વશ થાય, અભિમાનમાં આનંદ માને, દંભ-કપટરચના–જાળમાં રસ લે, લાભની દોડાદોડીમાં પડી જાય, શાકથી વિહ્વળ ખને, રમતગમત, હાસ્ય, ઠઠ્ઠા-મશ્કરીમાં સ્વતેજ ગુમાવે કે બીજા અનેક પ્રકારના મનેાવિકારાને તાબે થઇ સ`સારમાં રચ્ચેપચ્ચેા રહે, ખાવાપીવામાં જીવનની સાર્થ કતા માને કે મેટાઇમાં તણાઈ લાંખા-ટૂંકા થઈ જાય એ સર્વ શું છે ? એ સર્વ કાની પ્રેરણાથી થાય છે ? એનું પરિણામ શુ' આવે ? એ મેહુરાયના વિલાસેામાં મજા કલ્પવી એ ખાડા ખેાઢવાનું જ કાર્ય છે. મેાહના વિલાસેા એવા છે કે એને એક વાર અવકાશ આપ્યા પછી એ અટકે નહિ. એ તેા ચાલ્યા તે ચાલ્યા. સ્ત્રીભાગ કે ઇંદ્રિયના અન્ય વિષય કે કષાયની એક પરિણતિ લઇ વિચાર કરશે. તે પતનની વ્યાપકતા, સરળતા અને નિર્ગમનની વિષમતા સમજાઇ જશે. સામાન્ય પ્રાણી એક વાર પરસ્ત્રીસેવનના રસ્તે ઉતર્યા એટલે એ તેા પછી તેમાં ઉતરતા જ જશે. જલકા ડૂબ્યા નીકસે, જો કછુ તારી હાય; જો કાઇ ડૂબ્યા ઇશ્કમે, નીકસ્યા સુન્યા ન કાય. આ જાણીતી વાત છે. ખાડામાં પડ્યા તે નીચે નીચે પડતા જ Page #300 -------------------------------------------------------------------------- ________________ કારુણ્યભાવપ્ના ર૭પ જાય છે. ધનપ્રાપ્તિમાં પણ લાખ મળે ત્યારે દશ લાખની ઈચ્છા થાય છે. એક વાર કોઈ પણ મનોવિકારને માગ આપે એટલે પછી અંદર ને અંદર ઉતરવાનું જ થાય છે. ડુંગર ચઢવું દોહ્યલું છે, ઉતરતા વાર લાગતી નથી. આ પ્રસંગે વિચારવા ગ્ય છે. શું આ જીવનનો ઉદ્દેશ નીચે ઉતરવાનો છે? અહીં આવીને કાંઈ કમાઈ જવું છે કે હોય તે પુંછ પણ ગુમાવવી છે? આ પ્રપાત અને વધારે પ્રપાતને વિચાર કરતાં ખેદ થાય તેમ છે. રૂ. ૧. કરુણના પ્રસંગેને કયાં પાર આવે તેમ છે ? બુદ્ધિશક્તિ પ્રાપ્ત થઈ હોય તો પ્રાણી કલ્પનાઓ લગાવે છે. એને પરભવ સમજાતું નથી, આત્મા છે કે નહિ? એની ખાતરી થતી નથી, મેક્ષની વાત એને સમજાતી પણ નથી અને પછી મતિકલપનામાં આવે તેવા ખુલાસા હાકે રાખે છે. એને વૈભવ અને ગરીબાઈમાં કેવળ અકસ્માતના પરિણામે લાગે છે, એને શુભ અશુભ વર્તનના લાભ અહીંથી આગળ જતા દેખાતા નથી અને એને આખા વિશ્વને કોયડા ઉકેલવામાં અવ્યવસ્થા અને અન્યાય સિવાય કાંઈ બીજુ દેખાતું નથી. એને નાસ્તિકવાદ કે જડવાદમાં કાંઈ વિચિત્રતા ભાસતી નથી. એ તો સંસારમાં ખાઓ, પીઓ અને આનંદ કરે એમાં જ સાર્થકતા સમજે છે અને તેનું આખું જીવન સાધ્ય કે હેતુ વગરનું બની જાય છે. અહીં જડવાદમાં કયાં ભૂલ થાય છે અને તેમની માન્યતા કેટલી અવ્યવસ્થિત છે? એ ચર્ચામાં ઉતરવાનું નથી. વાત એ છે કે, જડવાદના વમળમાં પડી જઈ પ્રાણ પિતાનો આખે વિકાસ અટકાવી દે છે. આખી સંસારરચનામાં કાર્ય કરી રહેલા નિયમોનું તેને કશું ભાન હોતું નથી અને કોઈ સંત Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી શાંતસુધારસ. ષકારક વિવરણ કરે તે તેને સમજવું નથી. પછી એ પિતાના નાના મગજમાંથી વિચિત્ર કલ્પનાઓ કાઢે છે અને એ રીતે પિતાને સાધે વિકાસ પણ ગુમાવી બેસે છે. આવા પ્રાણીઓ પછી રાગ, દ્વેષ અથવા વિકારના અવ્યવસ્થિત ધોરણે રજૂ કરે છે. જ્યાં ન નજર પહોંચે ત્યાં “અજ્ઞાત અને અય” નું તત્ત્વ મૂકે છે અને અંધપરંપરા ચલાવે છે. કઈ વાત સમજવી નહિ અને સહાનુભૂતિથી કેઈના વિચારોને સાંભળવા નહિ, અભ્યાસ કે પરિશીલનને નિર્બળતા માનવી એ અલ્પજ્ઞાનના પ્રચંડ આવિર્ભા છે. આવી રીતે પ્રમાદ(અજ્ઞાન)ના ભેગા થઈ પ્રાણીઓ કયાંના કયાં ફેંકાઈ જાય છે? કઈ નિગોદમાં, કોઈ નરકમાં, કોઈ તિર્યંચમાં રખડી પડે છે અને જે બુદ્ધિશક્તિ એને મદદગાર થવી જોઈએ તે ન થતાં તેના દુરૂપયેગથી એ નીચે ઉતરી જાય છે. પછી તે એને અશુભ ગતિઓમાં મૂંગે મોઢે અનેક દુબે ખમવા પડે છે. આમાં દુ:ખને વિષય એ છે કે પ્રાણી બુદ્ધિને ઉપયોગ પ્રગતિ માટે કરવાને બદલે ઊલટે પાછો પડવામાં કરે છે. જવાબદારીને સ્થાને હોય તેના એક ઉસૂત્ર વાક્યમાં અનંત સંસાર વધી જાય છે. મરીચિના ભવમાં “ અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે” એટલા મિશ્ર વાક્ય ખાતર ભગવાન મહાવરના જીવને લગભગ એક કરોડને એક કડે ગુણએ તેની જે સંખ્યા આવે તેટલા સાગરેપમ સુધી સંસાર-પરિભ્રમણ કરવું પડ્યું. આ વાતમાં અતિશયોક્તિ નથી. ઉપદેશક કે જવાબદારના સ્થાનની મહત્તાનું એમાં ચિત્ર છે. આવા ભણેલા Page #302 -------------------------------------------------------------------------- ________________ કાય ભાવના ૨૭૭ ગણેલા માણસે પાછા પડી જઈ સંસારમાં રખડી પડે એ દુઃખને વિષય છે. ૪. ૬. એક વધારે કરુણાનું ચિત્ર કહીને પછી મુદ્દા પર આવી જઈએ. કેટલાક પ્રાણીઓ એના પિતાના હિતને ઉપદેશ સાંભળતા નથી. એને સદ્વર્તન, સગુણે અને ઉચ્ચ ગ્રાહની શિક્ષા આપવામાં આવે તો તે સાંભળવાની એને ફુરસદ હોતી નથી. એવા પ્રાણીઓ હિતની વાતને નિમલ્ય, જરીપુરાણા જમાનાના અવશે અને સડેલા મગજના બકવાદો ગણે છે અને મોજમજામાં ગુલતાન બની રહે છે. કેટલાક પ્રાણીઓને ધર્મ હંબગ” લાગે છે. જાણે ધર્મ ભૂલભૂલમાં પણ પિતાને લાગી ન જાય એવા ભયમાં એ રહ્યા કરે છે અને ધર્મપરામુખ રહેવામાં સમજણની મર્યાદા માને છે. એને વિકાસક્રમમાં ધર્મનું સ્થાન શું છે? તે વિચારવાને અવકાશ નથી. એ ધર્મના વાડા-ઝગડા અને બાહ્ય દેખાવ તરફ દૃષ્ટિ રાખી, ધર્મથી હિંદને કે અન્ય દેશને કેટલો ગેરલાભ થાય છે એની વાતો કરે છે પણ ખરે ધર્મ એ શી વસ્તુ છે? અને થતી ભૂલ સુધારવી શકય છે તેને અને કઈ પણ સંયોગોમાં સંસ્કૃતિનો અમૂલ્ય વારસે ગુમાવવા યોગ્ય નથી એનો એને ખ્યાલ પણ આવતો નથી. કેટલાકને તો કોઈ જાતના રચનાત્મક વિચાર વગર જ માત્ર સ્વછંદ વર્તન ખાતર ધર્મનું નામ જ ગમતું નથી. આવા નીતિથી દૂર ભાગનારા અને ધર્મના વિચારથી પણ વંચિત રહેતા પ્રાણીઓના સંસારવ્યાધિઓ કઈ રીતે મટાડવા? ભાવિતાત્માને વિચાર થાય છે કે નીતિના સ્પષ્ટ ખ્યાલ વગરના અને સાધ્ય વગરના જીવનમાં રસ લઈ રહેલા પ્રાણીઓનું શું Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી શાંન્તસુધા સ થશે ? એ બિચારા કયાં ખેંચાઈ જશે ? અને એમના પરિભ્ર મણુના છેડા કઈ રીતે આવશે ? આવી રીતે આખા સ'સારમાં દોડાદોડી, ગ્લાનિ, ઉપાધિ, ભય, ત્રાસ, અથડાઅથડી, મારામારી જોનાર અવલેાકન કરીને જુએ છે ત્યારે એના હૃદયમાં ભૂતદયા જામે છે. એને બાહ્ય કે અંતર નજરે સંસારમાં ખાટા દેખાવો અને મેહરાજાનું સામ્રાજ્ય દેખાય છે. એને રાગ-દ્વેષના આવિર્ભાવો ચાતરફ ફેલાતા દેખાય છે અને પરવશ પડેલા પ્રાણીના હૃદયને આ કરે તેવી પરિસ્થિતિ એનામાં મહાદયાભાવ વિસ્તારે છે. પછી એ આ દુનિયાનાં દુઃખા વિચારી, લમણે હાથ દઈ એસી રહેતા નથી કે આશા વગરના અસાધ્ય કેસ ગણી વાતને મૂકી દેતે નથી. એ આ સર્વ વ્યાધિ, ઉપાધિઓ ને ગુંચવણાને વિચાર કરે છે અને તેમાંથી તેને બહાર કાઢવાના ઉપાયે શેાધે છે. આ વ્યાધિઓને અભ્યાસ અને વ્યાધિના ઉપાયાનું ચિતવન એ કરુણા ભાવના છે. આ વ્યાધિઓના એક જ ઉપાય છે અને તે ગેયાષ્ટકમાં રજૂ કરવાને છે. છે. ૭. આવી રીતે પ્રાણીએ પારકાનાં દુ:ખાના વિચાર કરે અને તેને દૂર કરવાના ઉપાયેા વિચારે તે પેાતે એવા સહાનુભૂતિ અને ભૂતયાના વિચારેને પરિણામે મન:પ્રસાદ પામે છે. એ મન:પ્રસાદ એ માનસિક સુખ છે. એ સુખને એ અતિ ઉપયાગી વિશેષણા આપવામાં આવ્યાં છે. નિર્વિકાર અને ભવિષ્યમાં મહાકલ્યાણ કરનાર. Page #304 -------------------------------------------------------------------------- ________________ કાયલાવના ૨૭૯ સુખ એટલે પરમાનંદ. આનંદ અહીં યૌગિક સમજ. નિર્વિકાર આનંદમાં કઈ પ્રકારને ફેરફાર થતો નથી. ટૂંકામાં કહીએ તે તે આનંદ સ્થિર અને સ્થાયી થાય છે. વ્યવહારુ આનંદ ક્ષણમાં નાશ પામી જાય છે તેને અને આ આનંદને કઈ પ્રકારને સંબંધ નથી. શાશ્વત આનંદ એ અપૂર્વ વસ્તુ છે અને એ ભાવિતાત્માને જ પ્રાપ્ય છે. એ સુખ ભવિષ્ય કાળમાં મહાકલ્યાણ કરનાર છે. પરમ કલ્યાણ એટલે સાધ્યની સદાને માટે પ્રાપ્તિ. સર્વ પ્રયાસનું સાધ્ય અને પ્રાપ્ત કરવાનું પરમ સ્થાન તે અતિ સુંદર છે. ભૂતદયા ચિતવનાર, સંસારને એના સાચા સ્વરૂપે નિહાળનાર, માનસવિદ્યાના ધોરણે સમજનાર, વિકાસક્રમની શ્રેણીના પ્રત્યેક સોપાનને સમજનાર અને દુ:ખમાં મગ્ન થયેલી પ્રાણીરાશિને બહાર કાઢવાના ઉપાયો વિચારનાર વિશાળ હૃદયવાળા મહાનુભાવેને આ સર્વ શક્ય છે. એમને વિશાળ આત્મા ઉચ્ચ ઉડ્ડયન કરે છે, છતાં એ નીચામાં નીચા સ્થાનની પ્રત્યેક કૃતિઓ સમજવા યત્ન કરે છે, તેના પ્રેરક મૂળ કારણેને સમજે છે અને સર્વને ઘટતું સ્થાન આપી પોતાની ગતિ વધારતો જાય છે. આ પરદુઃખમુક્તિના ઉપાય શા છે? તે હવે આપણે નીચે વિચારશું. અત્યાર સુધી આપણે સાંસારિક-ઐહિક ભાવોને અંગે બાહા અને અત્યંતરમાં ગુંચવાઈ ગયેલા પ્રાણીઓનાં ચિત્રે જોયાં અને એ જેવાને કારણે આપણે પણ જાણે એમનાં દુઃખથી મુંઝાતા હોઈએ એવી મનેદશા ઊભી કરી. હવે આપણે તેનું અવલોકન પણ કરશું અને ઉપાયને વિચાર પણ કરશું. WWW.jainelibrary.org Page #305 -------------------------------------------------------------------------- ________________ કારુણ્યા– ? ગેયાષ્ટક પરિચય – ૧. ઉપર જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તે હદયદ્રાવક છે. જાણે આ સંસાર અવળે માગે ઉતરી ગયો હોય, જાણે ઐહિક સુખમાં અથવા મનોવિકારના વમળમાં વલખાં ભારતે એ અત્યંતર દુશમનને વશ પડી ગયો હોય એમ લાગે છે. કરુણાભરપૂર હૃદયવાળાને આ આખા દશ્યના અવલોકનથી ખૂબ ખેદ થાય છે. એને સ્વપદયાને ખ્યાલ બરાબર હોય છે. એ પોતાની જાતને અન્યના સ્થાનમાં મૂકી શકે છે અને પરદયાના ચિંતવનમાં સ્વદયા સિદ્ધ થઈ શકે છે એમ એ સમજે છે. એ વસ્તુના ઉપરઉપરના ખ્યાલથી કદી લેવાતો નથી. એ અંતરથી આ સર્વ દેખાવો વિચારી, અવલોકી આદ્ધ થાય છે. એના દુઃખના ઉપાયને શોધનારા તેને સમુચ્ચય દિલાસે મળે તેવી ગંભીર રચના હવે રજૂ કરતાં વિનયવિજય મહારાજ ગાય છે સજજને તમે અંતરના ઉમળકાથી ભગવંતને ભજો.” આ એક વાક્યમાં પરદુઃખનિવારણનો ઉપાય બતાવે છે. બીજા પણ ઉપાય બતાવશે. પ્રથમ આ ચમત્કારિક ઉપાયની વિશિછતા જોઈએ. તમે ભગવંતને ભજે. જે તમારે ઉપરનાં સર્વ દુઃખે, ઉપાધિઓ અને અગવડે દૂર કરવા હોય તો તમે ભગવાનને ભજે. તમે કોણ છો ? તમે સજન છે, સુજન છે, મેક્ષાભિલાષી છે, મોક્ષ જવા એગ્ય છે. સજજનના નામને યોગ્ય કેણ ગણાય? Page #306 -------------------------------------------------------------------------- ________________ ' કાવભાવના ૨૮૧ તે તમે અગાઉ જઈ ગયા છે આવા સજ્જન તમે છે. તે પછી ભગવાનને ભજે. એ ભગવાન કેવા છે? એ સર્વજ્ઞ, સર્વદશ, કેઈ જાતના બદલાની આશા વગર ધર્મોપદેશ દેનાર, સાચો માર્ગ બતાવનાર અને ભૂતદયાના સાગર છે. એવા મહાકૃપાળુ પરમાત્માને તમે ભજે. એ ભગવાન એમનું શરણ કરનારને આશ્રય આપનાર છે અને બદલાની અપેક્ષા કે આશા વગર કરુણારસના ભંડાર છે તેમજ અન્યને તેનો લાભ આપનાર છે. એમની ભાવના જ્યારે સર્વ પ્રાણુને કર્મબંધનથી મુક્ત કરવાની થાય, એમના આત્મદર્શનમાં સમસ્ત જંતુઓનું હિત આવે ત્યારે એ વિશાળ હદયવાળા મહાત્મા તીર્થંકર થવા ગ્ય કર્મ બાંધે છે અને એ વિશાળતા તેમનામાં સતત ચાલુ રહે છે. આવા નિષ્કારણ કરુણુ કરનાર ભગવાનને તમે ભજે. એ ભગવાન ઉપર વર્ણવેલા સર્વ દુઃખમાંથી રક્ષણ કરનાર છે. એમને ઉપદેશ જ એવા પ્રકારના હોય છે કે તેઓ દુબેમાંથી રસ્તો બતાવે અને પ્રાણીઓને વિકાસ કરે. આવા નિષ્કારણ કરુણું કરનાર અને દુઃખમાંથી રક્ષણ કર-નાર ભગવાનને કેમ ભજાય? એમની પાસે ધૂપ-દીપકાદિ કરવામાં આવે તે તે ઉપચાર છે, એથી તો માત્ર આદર્શ સન્મખતા થાય છે; બાકી ખરી પૂજના–ખરું ભજન તો એમના બતાવેલ અહિંસા, સંજમ અને તપના માર્ગે પ્રવૃત્તિ કરવામાં છે. “શ્રી જિનપૂજા રે તે નિજ પૂજના રે” એટલે તીર્થકરની પૂજા Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી•શાંત-સુફ્રાન્સ એ વસ્તુત: પેાતાની જ પૂજા છે. બાહ્ય ઉપચાર નિમિત્તકારણુ તરીકે ઉપકારક ભાવ ભજવે, પણ છેવટે જોતાં એ સાધન છે. ખરેખરી પૂજા તેા એમના બતાવેલા માર્ગે ચાલી, રાગ-દ્વેષ પર વિજય મેળવી, માહુને હણી નાખી, આત્મપ્રગતિ સાધવી એ છે. તીર્થંકર આદર્શ પૂરા પાડે છે, ખાકી એ કાઇ રીતે મેાક્ષ આપી શકતા નથી કે મેાક્ષને નજીક પણ લઈ આવતા નથી; પરંતુ એમણે બતાવેલા ત્યાગના માહ્ય માર્ગાનુ અને મનેાવિકારના વિજયના અંદરના માર્ગનું અનુસરણ એ ખરું પૂજન છે. ભજન-પૂજનની પાછળ રહેલા ખરા આશય પણ આ જ છે. તમને સંસારમાં કરુણા ઉત્પન્ન કરે તેવા પ્રસંગા દેખાયા હાય તા જ્યાં ઉપાયની જરૂરીઆત લાગે ત્યાં ભગવંતના માર્ગે ચાલી તેમનુ ભજન કરા, કરાવા, દુ:ખથી પીડાતાને ઉપદેશે અને રક્ષણ કરનાર નિષ્કારણ દયાસાગરનું શરણ સ્વીકારે. ૨. પરિચયમાં અનેક કરુણાના પ્રસંગેા વિચાયું. એને એક એક પ્રસંગ ઊંડાણથી વિચારતાં મન ચક્કર ખાઈ જાય તેવું છે. આ સર્વ ખાઈના ખ્યાલ રમનારને આવતા નથી, પણ અવલેાકન કરનાર તેા આખી રમતનુ વેવલાપણૢ જોઇ શકે છે. આવા કરુણાના પ્રસ`ગેામાં પડેલાને તેમાંથી મચવા સારું નીચેની વાત કહે છે. ભાઇ! અમને તારી સ્થિતિ જોતાં બહુ ખેદ થાય છે. તું આમ સાધ્યના ધેારણ વગર રખડ્યા કરે છે તેને બદલે જરા ઘેાડા વખત તારા મનને સ્થિર કર, જરા અને જ્યાં ત્યાં ભટકતું અટકાવ. તને જે દુઃખા દેખાય છે અથવા થાય છે તે સર્વ મનની અસ્થિરતાને કારણે છે. મનની સ્થિરતા થશે Page #308 -------------------------------------------------------------------------- ________________ કાશ્યભાવુના ૨૪ એટલે ખાવાપીવાની અભિલાષાથી માંડીને ઈઢિયાર્થીની અભિલાષાઓ સુધીથી થતા દુઃખાનું નિવારણ થઈ જશે, વૈભવની અસ્થિરતા ભવાભ્યાસથી–અનાદિ વાસનાથી થઈ છે તે દૂર થઈ જશે અને સ્પર્ધા, ક્રોધ કે યુદ્ધ અથવા લેભના પ્રસંગોનું રહસ્ય સમજાઈ જશે અને આખી દુનિયાને કેયડે ઊકેલાતો જણાશે. કરુણાના પ્રસંગે ઓછા કરવાનું અને છેવટે દૂર કરવાનું આ રીતે ચિત્ત-સ્થિરતાથી બનશે. આવી ચિત્તની સ્થિરતા લાંબો વખત થાય તો તે ઘણું ઘણું અનુભવાશે, નહિ જણાયેલા સત્ય સાંપડશે; પણ એમ લાંબો વખત ન બને તે થોડી થોડી વાર પણ ચિત્તસ્થિરતાને અનુભવ કરી જુઓ અને એને લાભ તપાસે. જ્યારે એવી સ્થિરતા કરો ત્યારે જિનાગમના ચક્ષુએ વિચાર કરજે. કરુણાના પ્રસંગે જોવા માટે એગ્ય ચક્ષુની જરૂર છે. એ વગર તમે જ્યાં ત્યાં અથડાઈ પડશે. તપ અને ત્યાગના શુદ્ધ ધોરણ પર રચાયેલ એ આગમ તમને અવલોકન કરવા માટે સાચા દષ્ટિબિન્દુઓ પૂરા પાડશે. ઉપરના જેટલી જ અગત્યની બાબત વિકારમય વિચારવાતાવરણને દૂર કરવાની છે. અવ્યવસ્થિત રીતે બતાવેલી માર્ગશ્રેણીઓ વિકારમય હોય છે, એમાં પરસ્પર વિરોધ હોય છે, સાધ્યનું લક્ષ્ય તેમાં હોતું નથી અને ઘણી વખત કુયુક્તિઓ, હેત્વાભાસો અને ઉપલકીયા મર્મભેદી હોવાને દાવો કરનાર મર્મસ્પર્શ વગરના પર્યાલચનથી ભરપૂર હોઈ તમને જ્યાં ત્યાં ખેંચી જનાર હોય છે. આવા આડાઅવળા માર્ગોની રચનાના વમળમાં તમે પડી જશે તે તમારું વિચારક્ષેત્ર વિકારમય થઈ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી શાંતસુન્ધાસ જશે. આવી વિચારપદ્ધતિ અસાર છે, પરમાર્થ રહિત છે અને ગોટાળે ચઢાવનાર છે. “કૃતાંત” એટલે ભિન્ન ભિન્ન ધર્મના સિદ્ધાન્ત. આવા વિકારમય અને અસાર માને મૂકી દે. અહીં મુદ્દે ચિત્તને સ્થિર કરી સત્ય માર્ગને સમજવાનો છે અને અસત્ય મને તજી દેવાનું છે. જ્યાં સુધી પ્રાણી પિતાના ધર્મમંતવ્યને અનુભવની સરાણે ચઢાવી સ્પષ્ટ નથી કરતો ત્યાંસુધી એને શાંતિ થતી નથી અને શાંતિ વગર ગમે તેટલી વાતે કરવામાં આવે તેમાં કાંઈ વળે તેમ નથી. અવ્યવસ્થિત ધર્મમાન્યતા છેડી દઈ દર્શનશુદ્ધિ કરે અને ચિત્તની સ્થિરતા કરે એટલે તમને કરુણામય પ્રસંગોને પ્રતિકાર મળી આવશે. ૩. દર્શનશુદ્ધિના જેટલું જ મહત્ત્વ ગુરુને અંગે પ્રાપ્ત થાય છે. ગુરુ એટલે ધર્મોપદેષ્ટા, ધર્મને અભ્યાસ કરાવનાર, ધર્મ બતાવનાર. અમુક નજરે દેવ કરતાં પણ ગુરુને મહત્વનું સ્થાન ઘટે છે, કારણ કે દેવને ઓળખાવનાર પણ ગુરુ જ છે. ગુરુની પસંદગીમાં ખૂબ ડહાપણ રાખવાની જરૂર છે. અનેક ભાવે પુસ્તકમાં લખાયેલા હોતા નથી. કેટલીક ચાવીઓદ્વારા ગુરુ પદ્ધતિસર જ્ઞાન આપી શકે છે. સાંપ્રદાયિક જ્ઞાન ગુરુ વગર પ્રાપ્ત થઈ શકતું નથી. સર્વ ભાવે લખી શકાય તેમ નથી. ગુરુ વગર જ્ઞાનપ્રાપ્તિ થવી દુર્લભ છે પણ કષાયવાળા અથવા મનોવિકારને વશ થનારા ગુરુ મળી જાય તે માર્ગને વિષમ કરી દે છે. ખૂબ વિચક્ષણતા વાપરી ગુરુની પસંદગી કરવી જોઈએ. જે ગુરુ પિતે જ સ્વપરહિત સમજતા ન હોય, સત્યા Page #310 -------------------------------------------------------------------------- ________________ કારુણ્યભાવના ૨૮૫ સત્યના જ્ઞાન વગરના હોય, દીર્ઘદ્રષ્ટા ન હોય, વ્યવહાર-નિશ્ચયને સમન્વય કરવાના બુદ્ધિકૌશલ્ય વગરના હોય, ટૂંકામાં જે અવિવેકી હોય તેવા ગુરુને દૂરથી તજી દેવા. એવા ગુરુ સામાન્ય બુદ્ધિવાળા અભ્યાસને આડે રસ્તે ચઢાવી દે છે. વસ્તુસ્વભાવના પૂર્ણ જ્ઞાન વગરના, દેશ-કાળના પરિવર્તનને ન સમજનાર, સંસારના ભાવોમાં આસક્ત, ધન કે સ્ત્રીના મેહમાં મુંઝાઈ ગયેલા અને સામાન્ય જનની સપાટી પર રહેલા ગુરુને તજી દેવા. આમાં દીક્ષિત અદીક્ષિતને સવાલ નથી. ગુરુની પસંદગીમાં તેમનું આંતર મને રાજ્ય કેટલું ખીલેલું છે અને એ દષ્ટા છે કે નહિ ? એ મુખ્યત્વે કરીને તપાસવાનું રહે છે. છા હોય તેને સ્વીકારવા. અવિવેકી ગુરુ હોય તો પોતે રખડે છે અને આશ્રિતને પણ રખડાવી દે છે. સદ્ગુરુમાં મુખ્યત્વે કરીને ત્યાગ પ્રથમ તપાસો. એની સંસારગૃદ્ધિ વિચારવી. એનાં મનોરાજ્યના ઉડ્ડયન કેટલે સુધી પહોંચે છે તે બરાબર જેવું. એનામાં નય ને પ્રમાણજ્ઞાનનું પૃથકકરણ અને સંગ્રહણ કેટલું જામ્યું છે તે તપાસવું. સદ્દગુરુ ખરા ત્યાગી હેય, સામાન્ય જનપ્રવાહથી ખૂબ આગળ વધેલા હોય, ભૂતકાળના તેમજ ભવિષ્યકાળના ઊંડાણમાં નજરે પહચાડનાર હોય અને ગીતાર્થ હોય. આવા સદ્દગુરુ પાસેથી એક વચન પણ બરાબર લક્ષ્યપૂર્વક ઝીલ્યું હોય તો તે પરમાનંદ પ્રાપ્ત કરાવે છે. એવા વ્યુત્પન્ન મહાપુરુષના પ્રત્યેક વચનમાં ઉલ્લાસ ભરેલો હોય છે. એને સાંભળવાથી કાન પવિત્ર થાય છે, વિચારવાથી મનમાં આનંદ થાય છે અને તે પ્રમાણે વર્તવાથી કાર્યસિદ્ધિ થાય છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રીશાંતસુધારસ રેડિઆ ચારે અનિચ્છાએ પણ એક ભગવદુવચન સાંભળ્યું હતું તેથી એની સિદ્ધિ થઈ ગઈ. એવા ગુરુને એગ થવો મુશ્કેલ છે, પણ શોધતાં મળવા શક્ય છે. જે કરુણામય પ્રસંગે પરિચયમાં રજૂ કર્યા છે તે પ્રત્યેકનો અને સર્વનો ઉપાય આવા સદગુરુ બતાવે છે અથવા તેવા ગુરુ પાસેથી મળેલા જ્ઞાનદ્વારા પ્રાપ્ત થયેલ કૌશલ્યને પરિણામે સ્વયં કુરી આવે છે. એટલા માટે ગુરુની પસંદગી કુશળતાથી કરવામાં આવે તો કરુણભાવિત આત્માને શાંતિ થાય તેમ છે અને કરુણાપાત્રને પ્રાણ મળે તેમ છે. પરમાનંદ પ્રાપ્ત કરવાને આ સ્પષ્ટ માર્ગ છે. ૪. તમે માર્ગ સંબંધી સવાલે કોને પૂછો છો? તમે તમારી પ્રેરણા કયાંથી મેળવે છે ? તમે સંસારમાં આસક્ત, સ્ત્રી–ધનની મૂછમાં પડેલા, આડંબરમાં મહિમા માનનારા, પૂર્વપુરુષની પુંજી ઉપર વ્યાપાર કરનારા અને જીવનની સરખાઈ વગરના પ્રાણ પાસે માર્ગ પર પ્રકાશ પાડવાની આશા રાખે છે ? એમની આંખે અવ્યવસ્થિત અભિપ્રાયરૂપ અંધકારથી મીંચાઈ ગયેલી હોય છે ત્યાંથી પ્રકાશની આશા રાખવી એ તે પાણીથી ભરેલી ગાળીને રવૈયાથી લેવીને તેમાંથી માખણ કાઢવા જેવો પ્રયાસ છે. પાણી વાવવાથી કદી માખણ નીકળ્યું જાણ્યું છે ? અત્યારે ચોતરફ નજર કરે. ધર્માધ્યક્ષસ્થાને બેઠેલામાં તમે સંસાર જુઓ છે કે સંસારથી કોઈ ઉપરીતની ભૂમિકા જુએ છે? જ્યાં ઘડાની શરતો કે સ્ત્રીઓનાં નાચ રંગે હોય, જ્યાં ધનની મસ્તી અને સ્થાન મહત્તાની જ પૂજા હોય ત્યાંથી તમે Page #312 -------------------------------------------------------------------------- ________________ રક્ષાવના ૨૮૭ માર્ગદર્શનની આશા રાખે એ અશક્યમાંથી શક્યની ઈચ્છા કરવા જેવું છે. આ સર્વ ભ્રમ છે અને કોઈ પ્રકારનું ઇષ્ટ પરિણામ આણવાની અશક્યતા દર્શાવનાર પ્રદેશ છે. પ્રેરણા માટે તમે પાછું વલોવવાની વાત છેડી દે. વેળુ પિલવાથી તેલ નહિ નીકળે. પ્રેરણા જેનામાં હોય તે જ પ્રેરણા આપી શકશે. આદ વગરનું, સાધ્ય વગરનું જીવન ગાળનાર તમને માર્ગ બતાવે એ અંધારામાં આંટા મારવા બરાબર છે. બે–ચાર સારા શબ્દોમાં વાત કરનાર ઉપર મહાઈ પડશે નહીં, ખરો ત્યાગ અંદર જામ્યો છે કે નહિ? એ તપાસ અને એ તપાસવામાં તમને સમય લાગે તો તેથી જરા પણ સંકેચ પામશે નહિ. આ યુગમાં એક બીજી પણ ઉપાધિ વધતી જાય છે. ધર્મને અલ્પ સ્થાન અપાતું જાય છે એ પ્રથમ ફરિયાદ છે, પણ તે ઉપરાંત જે પ્રાણ ત્યાગીઓએ કરેલા નિ:સ્વાર્થ નિર્ણયે સમજવા, જેવા કે જાણવા પ્રયત્ન પણ કરતા નથી અને તેવા પાશ્ચાત્ય લેખકોના અભિપ્રાયને કોઈ જાતની કસોટી વગર સ્વીકારી લેતા જાય છે. આમાં બેવડું નુકસાન છે. આપણે અપૂર્વ વારસે નાશ પામતો જાય છે અને અવ્યવસ્થિત આદર્શોનું નિરર્થક સંમિશ્રણ થાય છે. ગુણ જરૂર પૂજ્ય છે, વિશિષ્ટ શિક્ષાસૂત્રો સર્વથા માન્ય છે, એને દેશ કે કાળની અવધિ નથી, પણ વિચાર વગરનું સ્વીકરણ, પ્રાચીને તરફના તિરસ્કાર, શાંતિથી આદર્શ સમજવાની અસ્થિરતા અને અનુભવઅભ્યાસ કે આવડત વગર અભિપ્રાય બાંધી નાખવાની ઉતાવળને પરિણામે ઘણું નુકસાન થાય છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંત સુધારસ પદ્મની આ ગાથામાં કુમત શબ્દ વાપર્યો છે તે આવા સ અવ્યવસ્થિત વિચારાને અગે છે એના ઉપયાગ ધર્મ અને વ્યવહારની સર્વ ખાખતામાં એક સરખી રીતે થાય તેમ છે. ટૂંકમાં વાત એ છે કે તમારે ઉપાધિઓના પ્રતિકાર કરવા હાય તા પાણી વલાવવું છેાડી દે અને દૂધનું મંથન કરો. પાણી કર્યું અને દૂધ કર્યુ ? એ શેાધવાની મુશ્કેલી જરૂર છે, પણ એને વટાવે જ છૂટકા છે. એનાથી ગભરાઈ જઈને મંદ થઈ એસી જવાથી કાંઇ વળે તેમ નથી. મન:પ્રસાદનુ આ અનિવાર્ય પરિણામ પ્રયાસ કરીને સાધવા યોગ્ય છે. ૨૮૮ ૫. કરુણાના પ્રસંગે દૂર કરવાના એક સુંદર ઉપાય મનને અમુક પ્રકારનું વલણ આપવાને છે. આ એક વિશિષ્ટ ઉપાય છે. અન્ય ઉપાયેા બાહ્ય સાધનાને અપેક્ષિત છે, પણ આ ( વિવક્ષિત) ઉપાય મનને એવા પ્રકારનું કરી દેવાના છે કે જેથી મનની ગ્લાનિ દૂર થાય. એ ઉપાય ખૂબ વિચારવા ચેાગ્ય છે. એમાં માનસવિદ્યાના ઊંડા અભ્યાસ છે. કે એનું મહાન સૂત્ર એ છે કે ‘મનના ઉપર જ્યાંસુધી અંકુશ રાખવામાં ન આવે અને તેને તદ્ન વશ કરવામાં ન આવે ત્યાંસુધી તે અનેક પ્રકારના રાગ, સંતાપ, સ ંદેહ, ભય વિગેરે કરે છે. એજ મન જો આત્મારામમાં રમણ કરનાર થાય અને શંકા રહિત થઈ જાય તા તે સુખાને આપે છે.’ બહુ સાદી સીધી અને સમજાય તેવી વાત છે પણ પ્રવૃત્તિ વખતે એટલી સહેલી નથી. પ્રાણીને સુખ-દુ:ખ લાગે છે કે સંતાપ ચિંતા થાય છે એ સર્વ મનનું કારણ છે. મનમાં એક વાતને મેાટી માની લીધી એટલે એ વિચારપરપરાને અવ Page #314 -------------------------------------------------------------------------- ________________ કાર્ય-ભાવના ૨૮૯ કાશ આપે છે. ખાસ કરીને પૂર્વ વાસનાને લઇને મનના સ્વભાવ ઇંદ્રિયના વિષયેામાં વલખાં મારવાના હાય છે અને એ વિષયાગ ન મળે એટલે મન મુઝાય છે તેમજ જીવનને નિ:સાર બનાવી મૂકે છે. આવી સ્થિતિમાં મનને ઇંદ્રિયના વિષયેામાંથી ખેંચી લાવવા રાક્તિ પ્રાપ્ત થાય અથવા એને અમુક પ્રકારની અશુભ વિચારસરણીમાં પડતું અટકાવી શકાય તા સર્વ ઉપાધિઓને ઉપાય સુગમ છે. અંકુશ રહિત મન સર્વ પ્રકારની વ્યાધિએ ઉત્પન્ન કરે છે, મનમાં જે કલેશ અને સતાપે થાય છે તે તેના ઉપરના અંકુશની ગેરહાજરીને લઇને જ થાય છે. એ જ મન આત્મારામમાં રમણ કરતુ હાય, આત્મવાટિકામાં વિહરતું હાય, ઉચ્ચ ગ્રાહવાસિત હાય, ભાવનાશીલ હાય, આદવાન હાય તેા અકલ્પ્ય સુખ આપે છે. આત્મારામમાં મનને રમણુ કરતું રાખવું એ જરા મુશ્કેલ વિષય છે, પણ અભ્યાસથી સાધ્ય છે. એ ઉપરાંત મનમાં સ ંદેહ ન રાખવા ઘટે. સ ંદેહ એટલે શકા-આશંકા. આમ હુશે કે તેમ હશે એવી અવ્યવસ્થિત મનેાદશાને પરિણામે અસ્થિરતા ખૂબ રહે છે અને ચેાગનું જાણીતુ સૂત્ર છે કે સંરાયામા વિનત્તિ. દુવિધામાં બન્ને જાય છે, સાધ્ય મળતુ નથી અને સામાન્ય કક્ષાનું સ્થાન પણ જાય છે. એટલા માટે કરુણાના પ્રસંગાની દરકાર જ ન કરે અને ગમે તે સચેાગામાં મનને સ્થિર રાખી શકે એવી પરિસ્થિતિ નીપજાવવા ચાગ્ય છે અને તે જ ખરા ચાગ ' છે. એ કાંઈ ચેાગીઓ માટે ખાસ રાખી મુકેલ વિષય નથી, સાંસારમાં > ૧૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી સાંન્તજી ધારા પણ રાજયાગને માટુ સ્થાન છે અને તેની પ્રાપ્તિ કરુણાના પ્રસગે આવે ત્યારે વિશેષ સ્પષ્ટ થાય છે. આત્મારામમાં રમતુ નિ:શંક મન પણ આ પ્રમાણે કરુણાના પ્રસંગાના પ્રતિકાર કરનાર આડકતરી રીતે થાય છે. વસ્તુત: વસ્તુ પાતે કેવી છે ? તેના કરતાં તે મન પર શી અસર કરે છે તે પર તેના શિષ્ટત્વ-અશિષ્ટત્વના આધાર રહે છે; અને એકને મન જે વસ્તુ વિનેાદ કરાવે તે જ વસ્તુ અન્યને ઉદ્વેગ કરાવનાર થાય છે. મનને એ સંબંધમાં કબજે કરી દીધુ હાય તે! આ સર્વ ગુંચવણ્ણાને નિકાલ થઈ જાય છે. ૬. એક સાથે પ્રતિકારના અનેક ઉપાયે અહીં બતાવે છે. એ ઉપાયાના અમલ પ્રાણી કરે તે કરુણાના પ્રસ ંગેા આવે જ નહિ એ મુદ્દા પર અહી આલમન છે. ત્રણ કાળમાં સત્ય, કાઇ પણ્ અપવાદ વગરનું મહાન સત્ય, તને અત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રગ્રંથામાં અનેક સ્થાનકે છૂટી છૂટી વાતા કરી હાય તેનુ રહસ્ય તને અહીં જણાવે છે. ‘કરાડા ગ્રંથમાં જે કહ્યુ છે તે તને અર્ધા શ્લેાકમાં કહી બતાવે છે, ’ આવી રીતે જે રહસ્ય વાર્તા કહેવાણી છે તેવી આ વાત છે. ' · પ્રથમ તા તારે આશ્રવેા, વિકથાઓ, ગારવા અને કામદેવને છેાડી દેવા, તેને પરિચય અંધ કરવા અથવા અને તેટલે આછા કરવા. · આશ્રવા ’ના ખેતાળીશ પ્રકાર સાતમી આશ્રવ ભાવનાના પરિચયમાં વિસ્તારથી વિચાર્યા છે. પાંચ ઇંદ્રિય, ચાર કષાય, પાંચ અત્રત, ત્રણ યાગ અને પચવીશ ક્રિયા. ( એના વિવેચન માટે જુએ પ્રથમ ભાગ આશ્રવભાવના વિવરણ. ) Page #316 -------------------------------------------------------------------------- ________________ કાય•લાવના ૨૦૧ ‘વિસ્થા’ મુખ્યત્વે ચાર પ્રકારની છે. રાજ્ય સબંધી કથા, દેશ સંબધી કથા, સ્ત્રીએ સંબધી કથા અને ભાજન સંબંધી કયા. આ વિકથાથી અર્થ વગરના પાપમધ થાય છે. સર્વ નકામી, સબંધ વગરની, લડાઇ કરાવે તેવી, ઉશ્કેરે તેવી, ગુચવે તેવી વાતા વિકથાએમાં આવે છે. પેાતાની જ જાળ પૂરી ન કરનારા નકામી વાતામાં અને સારા શહેરની ફિકર કરવામાં નિરર્થક દુબળા થાય છે. • ગારવા ’ ઋદ્ધિ, રસ અને તંદુરસ્તીનું ( સાતાનું ) અભિમાન. આમાં આસક્તિનુ તત્ત્વ વિશેષ હાય છે. વસ્તુ કરતાં તેના ઉપરની લેાલુપતા જ મહાક બ`ધ કરાવનાર થાય છે. સંસારમાં રખડાવનાર આ ત્રણે ગારવાને ખાસ એળખવા ચેાગ્ય છે. ‘કામદેવ ’સ્ત્રી સંબંધી રાગ (સ્ત્રીને પુરુષ પરત્વે સમજી લેવું) તે સંબંધી વાચન, સરાગ ચિન્તન અને ચર્ચાએ. આના સમાવેશ આશ્રવમાં ખરાખર થઇ જાય છે, છતાં કરુણાના પ્રસંગે આણનાર હાવાથી એની ખાસ વિવક્ષા અહીં જુદી કરવામાં આવી જણાય છે. આ ચારેને તમે તજી દા, છેડી દે, વ દે અને સંવર ભાવનાના પરિચયમાં વર્ણવેલા સમિતિ, ગુપ્તિ, પરિષહ, ધર્મ, ભાવનાએ અને ચારિત્રાની સાથે મિત્રતા કરેા. એના ૫૭ પ્રકાર પર વિસ્તારથી વિવેચન થઇ ગયું છે ( જુએ પ્ર. ભાગ સવરભાવના વિવરણુ ). આ આશ્રવને ત્યાગવાની અને સંવરને આદરવાની વાત અહીં ફરી વાર જણાવવાના ખાસ હેતુ છે. આ પ્રાણી સંસારમાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે એને આશ્રવા સાથે અનાદિ કાળથી ઘર જેવા સંબંધ થઈ ગયા છે. આ સંબધ દૂર કરવા વિકટ છે. એટલી જ મુશીબત સંવર સાથે સબંધ કરા Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીમાં•તસુધારસ વવાની છે. એની વાસના મુખ ઊંડી ઉતરી ગયેલ હાવાને કારણે એને આશ્રવા ખૂબ ગમે છે. શાસ્ત્રકાર કહે છે કે ‘જેમ લગ્નસબંધને આ સસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે, જેની સાથે સપ્તપદી થઇ તેની સાથે આજીવન સંબંધ રહે છે, તેવા ‘સાસપીન ’સંબંધ તું સવર સાથે કર. જાણે તારા આવિધિએ સવર સાથે લગ્ન થયા છે એમ સમજ.’એ લગ્નમાં છૂટાછેડાને સ્થાન નથી, એ તેા જીવન-મરણના સંબંધ થયા. આ વાત ન ભૂલાય માટે ખાસ ભાર મૂકીને કરુણાપ્રસંગાના પ્રતિકાર તરીકે ધ્યાન પર લાવવામાં આવી છે. . ૭. કરુણાભાવિત સહૃદય મહાત્મા કહે છે-ભાઈએ ! ચેતને! તમે આ સંસારમાં શા સારુ અનેક વ્યાધિએ સહન કરી છે? તમે ભવાટવીમાં ભૂલા પડ્યા છે, તમે મેાહુરાજાને ચકરાવે ચઢી ગયા છે, તમે રાગને પાલવે વળગી પડ્યા છે, તમે અસ્થિર માનસને આધીન થઈ ગયા છે, તમે કૃતાંતથી કાયર થઇ ગયા છે, તમે આંટા મારીને થાકી ગયા છે, તમે જીવનકલહની ચિંતામાં ગુંચવાઇ ગયા છે, તમે આધિ, વ્યાધિ અને ઉપાધિના ભાગ થઈ પડત્રા છેા, તમે વ્યવસ્થિત નિર્ણયને અભાવે અથડાઈ પછડાઈ રહ્યા છે, તમે સાધ્ય અને હેતુ વગરની પ્રવૃત્તિમાં મશગુલ થઇ ગયા છે, તમે સ્પર્ધા, ઇબ્યો અને શાકના વાતાવરણમાં ભાન ભૂલી ગયા છે, તમે આવા આવા અનેક સ્થળ અને માનસિક, સાચા અને કલ્પેલા વ્યાધિઓમાં પડી ગયા છે. આ તદ્દન સાચી વાત છે. આ પત્રકમાં પાના ભરાય તેટલા છે, પણ તેની હવે જરૂર નથી. આ વ્યાધિઓ લખાય તેમ સર્વ શા માટે? તમે Page #318 -------------------------------------------------------------------------- ________________ કાયલાવના ૨૯૩ આમ કેમ ભૂલા પડી ગયા ? કયાં ચઢી ગયા ? કયાં દોડ્યા જાઓ છે? શા સારુ દોડાદોડી કરે છે? દોડીને ક્યાં પહોંચશે? તમારી ફળ કેટલી લંબાશે ? અને છેવટે શું? આ તે કાંઈ વાત કરે છે ? તમારી જેવા પ્રાણી આટઆટલા વ્યાધિઓ મુંગે મહેોઢે સહન કરી જાય એ તે કાંઈ ચલાવી લેવા જેવી વાત છે? " ત્યારે કરવું શું? અરે ભાઈ ! આમ ચિંતા કરશે કે મુંઝાશે એમાં કાંઈ વળશે નહિ. કોઈ વ્યાધિને પારખી શકે એવા ચતુર વૈદ્યને ધો. તે વૈદ્યને જે બરાબર નિદાન આવડશે તે તમારા -વ્યાધિને પારખી એ તમારી ચિકિત્સા કરશે. વ્યાધમાં સબડાયા કરવું એ તમારા જેવાને ઘટે નહિ અને પ્રગતિઈચ્છકને તે પાલવે પણ નહિ. - વૈદકના ધંધામાં સાચા વૈદ્ય હોય તે દવા કરવા પહેલાં વ્યાધિ શો છે? તેને નિર્ણય કરે છે. વૈદ્યની ખરી કિંમત નિદાન કરવામાં છે. નિદાન જેને આવડે તે ચિકિત્સા તે તુરત કરી શકે છે. તું એવા વૈદ્યરાજને શોધી કાઢ કે જે તારા આ કરુણ પ્રસંગનું નિદાન બરાબર કરે, તારા વ્યાધિનાં મૂળને શોધી તને ઉપાય બતાવે, એટલે તારા વ્યાધિઓ હંમેશને માટે ચાલ્યા જશે. તું સદાને નીરોગી બનીશ. અમે તપાસ કરી તે અમને જણાયું છે કે પ્રાણીઓના વ્યાધિઓ તીર્થકર દેવને બરાબર સમજાયા છે. તેઓ તેનું નિદાન અને તેની ચિકિત્સા બરાબર જાણે છે. એ ઉપરઉપરની દવા કરનારા નથી. એ વ્યાધિને મૂળમાંથી કાઢી નાખનાર છે અને ચેતનને સ્વાસ્થ આપનાર છે. અમે તને એ વૈદ્યરાજને Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી.શાંતસુધારસ આશ્રય કરવા ભલામણુ કરીએ છીએ. અમારે આગ્રહ અને માટે ખાસ નથી, પણ અમારા અનુભવ તને જણાવીએ છીએ. તુ વૈદ્યને શેાધ ત્યારે પણ ખરાબર સાવધ રહેજે. જ્યાં ત્યાં ભરાઇ પડીશ તા વ્યાધિ કરતાં ઉપાય વધારે ભયંકર નીવડનારા થઇ પડવાના સંભવ છે. ગમે તેમ કર, પણ વ્યાધિમાં પડી ન રહે, નકામે સબડાયા ન કર. સિદ્ધવૈદ્યોની સલાહ લે અને તારા વ્યાધિએ હુંમેશને માટે દૂર કર. ચેતનના આરેાગ્યની જરૂર છે અને તે વિશિષ્ટ વૈદ્યદ્વારા પ્રાપ્ય છે. ૮. છેવટે ભવિષ્ય કાળમાં લાંખી નજરે તમને ખૂબ હિત કરે તેવું એક વચન તમે સાંભળે. એ વચન વિનયે કહેલું છે અથવા વિનયપૂર્વક એલાયલું છે. વિનય એટલે એક તે! આ ગ્રંથના કર્તા પુજ્ય શ્રી વિનચવિજય ઉપાધ્યાય મહારાજ. સ્યાદ્વાદવાદી એવા એને બીજો અર્થ થાય છે. વિશેષ નયને જાણનાર, તેને ધ્યાનમાં રાખીને ખેલનાર એ અર્થ થાય. જુદાં જુદાં ષ્ટિબિન્દુએ ધ્યાનમાં રાખી પ્રવચન કરનાર વિશિષ્ટ શ્રુતજ્ઞાની અથવા સર્વજ્ઞ ભગવાન એવા પણ તેના અર્થ થાય. સિદ્ધવચન ખેલનાર, ત્રિકાલાષાધિત સત્યાને એના યથાસ્વરૂપે અતિશયાક્તિ કે અપેાક્તિ વગર રજૂ કરનારને માટે આ પિરભાષા ઘટે છે. અહીં જે વચન તમને ઉપસ'હારમાં કહેવામાં આવે છે તે તમને દીર્ઘકાળે ખૂબ લાભ કરનાર છે. એ ઉપરચેટિયા ઉપચાર નથી કે અર્થ વગરને મકવાદ નથી. એ નાના વચનમાં ખૂબ રહસ્ય સમાયેલુ છે. એ વાત એ છે કે જે તમારે કરુગ્ણાપ્રસંગાના પ્રતિકાર Page #320 -------------------------------------------------------------------------- ________________ કાય•ભાવના ૨૯૫ કરવા હાય તેા શાંતસુધારસનું પાન કરવું એટલે શાંતરસને ' પીવા, પેટ ભરી ભરીને પીવેા, કચાળાં ભરી ભરીને પીવેા. એ પાન તમને અનેક પ્રકારના સુખ અથવા સદાચરણે। સાથે અનુસંધાન કરાવી આપશે, એક પછી એક પુણ્યપ્રવાહની શ્રેણી બાંધી આપશે અને વળી એ સચેાજન આત્મામાં થશે એટલે એ ચિરકાળ ચાલે તેવું થશે. આ શાંતરસના પાનની ભલામણુ રીતે વારવાર કરવામાં આવે છે તેનું કારણ એક જ છે અને તે એ છે કે કરુણા ઉત્પન્ન કરે તેવા પ્રસંગેા ભવિષ્યમાં ન થાય, ન જાગે, ન ઉઠે તે માટેના એ રાજમાર્ગ છે, એ સિદ્ધ માર્ગ છે અને બહુજન સંમત માર્ગ છે. ભાવનાને છેડે કર્તા મહાશયનું નામ આડકતરી રીતે જણાવ્યું છે. તમે શાંતરસનું આસ્વાદન કરે, તેના રસમાં લુબ્ધ થઇ જાઓ અને તેના કેના ઘેનમાં પડી જાઓ. એમ થશે એટલે કરુણાના પ્રસંગેા પ્રાપ્ત થશે નહિ. અંતરની વેદનાથી આ આખી ભાવના લખાઇ છે અને તેને છેડે આકરા દુ:ખમય રાગેાના નિવારણના માર્ગ ખતાન્યેા છે. કરુણા ભાવના કરતાં આવી રીતે સુદ-આનંદ લાવી શકાય, ભગવાનવું ભજન આનંદથી કરતાં કરુણા અંતર્ગત થઈ જાય અને દુઃખની વિચારણામાં પણ લહેર આવે એવી વિશાળ શક્તિ આ ભાવના આપે તેમ છે. એને માટે ખરું આત્માનુસ ંધાન કરવાનુ છે અને જુદા જુદા ઉપયેાને વ્યવહારુ ઉપયેાગ કરવાના છે. કરુણા ભાવ પણ ભગવદ્ ભજનના આનંદ પ્રાપ્ત કરાવે છે. એ આ ભાવનાની વિશિષ્ટતા છે. * X x Page #321 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર કરુણા કરુણ ભાવનાનું સ્વરૂપ રજૂ કરતાં શ્રી જ્ઞાનાર્ણવકાર નીચેનાં ત્રણ લેકે રજૂ કરે છે તે બહુ અર્થસૂચક અને ગંભીર છે. दैन्यशोकसमुत्रासरोगपीडार्दितात्मसु । वघबन्धनरुद्धेषु याचमानेषु जीवितम् ॥१॥ क्षुत्तृश्रमाभिभूतेषु शीताद्यैर्व्यथितेषु च ।। अविरुद्धेषु निस्त्रिंशैर्यातमानेषु निर्दयम् ॥ २ ॥ मरणार्तेषु जीवेषु यत्प्रतीकारवाञ्छया । अनुग्रहमति: सेयं करुणेति प्रकीर्तिता ॥ ३ ॥ “જે પ્રાણ દીનતાથી, શોકથી, ત્રાસથી, રેગથી, પીડાથી દુઃખિત હાય, વધ–બંધનથી રુંધાઈ ગયેલ હોય, પિતાના જીવન માટે પ્રાર્થના કરતા હોય, ભૂખ, તરસ, થાકથી પીડિત હોય, ઠંડી વિગેરેથી હેરાન થઈ ગયેલ હોય, દયા વગરના પ્રાણીઓથી:નિર્દેયપણે મરાઈ મરાઈને હેરાન થઈ ગયેલો હોય અથવા મરણુત કષ્ટ પ્રાપ્ત થઈ ગયેલ હોય–એવા કઈ પણ પ્રકારના પ્રાણુના દુઃખમાં તેના દુઃખને ઉપાય કરવાની ઈચ્છાપૂર્વકની જે ઉપકાર બુદ્ધિ તેનું નામ કશું કહેવાય છે.” આ સૂત્રમાં સંક્ષેપમાં કરુણું ભાવનાને આદર્શ મુદામ રીતે બતાવવામાં આવ્યો છે. માત્ર એમાં સ્થળ કરુણાના પ્રસંગે બતાવ્યા છે એ ધ્યાનમાં રાખવું. એમાં જે દીનતાથી માંડીને કરુણાના પ્રસંગે બતાવ્યા છે તે સર્વેના સંબંધમાં ઉપાય ( પ્રતિકાર) કરવાની ઈચ્છાપૂર્વક ઉપકાર કરવાની બુદ્ધિ તે કરુણા. Page #322 -------------------------------------------------------------------------- ________________ કાર્ય-ભાવના ૨૯૭ આપણા ગ્રંથકર્તાએ એની વ્યાખ્યા કરતાં જણાવ્યુ` છે કે જાળ્યમાતાનાં બિીળું પીડા પામતા પ્રાણીઓનાં વ્યાધિઓને દૂર કરવાની ઇચ્છા. ’ ( પ્રકરણ ૧૩, શ્લાક ૩. ) આમાં વ્યાધિએની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યુ` છે કે તેમાં ‘ રાગ, સુખભંગ, ધનહાનિ, ધ હીનતા, વિગેરેના સમાવેશ થાય છે. ’ તેઓએ નીચેના કરુણાજનક પ્રસંગેા આપ્યા છે. ૧ ખાવુંપીવુ, ઘર ચણાવવાં, ઘરેણા ઘડાવવાં, લગ્ન, સંતતિ અને ઇંદ્રિયના ભાગવિષયાની અભિલાષા ( સ્થૂળ પદાર્થો પાછળ આયુષ્યય). ૨ વૈભવ મહામુશીબતે મેળવવા અને પછી તેને પેાતાના માનવા અને દુશ્મન, રાગ, ઘડપણુ કે મરણને લઈને વૈભવને છેડવા પડે ત્યારે યાપાત્ર થવું ( રાગજન્ય ). ૩ સ્પર્ધા, મત્સર, લડાઇ, લાભના આવિર્ભાવા (દ્વેષજન્ય ). ૪ નાસ્તિકતા વિગેરે વાદ્ય ઊભા કરવા અને મિથ્યાજ્ઞાનને તામે થઇ તેની પ્રરૂપણા કરવી અને તેને લઇને વિકાસક્રમ ઉલટાવી નાખવા ( ધર્મ હાનિ ). ૫ હિતાપદેશ ન સાંભળવા અને ધર્મને સ્પર્શ પણ થવા ન દેવો ( ધર્મ હીનતા ). આવાં ચિત્રા રજૂ કરીને માત્ર અક્રિય કરુણ્ણા કરીને બેસી રહેવાના આશય આ ભાવનાના નથી. અનુગ્રહના પ્રકાશ ગેયાષ્ટકમાં નીચે પ્રમાણે બતાવ્યા છે તે પણ શેાધી લેવા. ૧ ભગવંતની ભક્તિ કરવી, અને યથાસ્વરૂપે આળખવા. (ગાથા ૧) Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રોતસુધાસ ૨ શાને સમજવા અને કુયુક્તિથી ફસાઈ ન જવું (ગા. ૨) આ બન્નેમાં દેવતત્વની શુદ્ધિ કરવાની વાત કહી. ૩ અવિવેકી ગુરુને ત્યાગ કરવો અને સુગુરુને સ્વીકાર કરવો. (ગા. ૩) આ ગાથામાં ગુરુતત્ત્વની શુદ્ધિ કરવાની વાત કહી. ૪ કુમતનો ત્યાગ કરી સાચા પંથે પડી જવું. (ગા. ૪) આ ગાથામાં ધર્મતત્વની શુદ્ધિ કરવાની વાત કહી. ૫ મનની ઉપર અંકુશ રાખ, એને આત્મવાટિકામાં રમણ કરાવવું અને એમાંથી શંકા, કાંક્ષા દૂર કરી નાખવી. (ગા. ૫) આ ગાથામાં ગસાધનાની વાત કહી. ૬ આવોને ત્યાગ કરવો અને સંવરેને સ્વીકાર કરવો. (ગા. ૬) આ ગાથામાં હેય ઉપાદેયની સમુચ્ચય સૂચના કહી. ૭ જિનપતિનું વૈદ્યપણે સ્વીકારી આરોગ્ય પ્રાપ્ત કરવું. (ગા. ૭) આ ગાથામાં પ્રતિકારને અંગે ઉત્કૃષ્ટ ચિકિત્સાના માર્ગ બતાવ્યા. ૮ શાંતસુધારસનું પાન કરવું આ ગાથામાં ગ્રંથનું સપ્રજનત્વ સ્થાપિત કર્યું. (ગા. ૮) આ રીતે કરુણા ભાવનાને આ પ્રશ્ન સંક્ષેપમાં વિચારવામાં આવ્યું છે. મનુષ્યની દુનિયામાં નજર કરતાં ચારે તરફ ભય, શોક, ઉપાધિ, કંકાસ, નિંદા, હૃદયની તુચ્છતા, ક્રોધની વાળા, અભિમાનના ગજર, કપટ-દંભની નીચતા, તૃષ્ણાના ઝાંઝવા અને એવા એવા અનેક હદયદ્રાવક પ્રસંગે જ જોવામાં આવશે. એમાં સ્થૂળ દષ્ટિએ પણ આનંદ થાય તેવા પ્રસંગે નહિવત્ જણશે; જ્યારે દુઃખ, ત્રાસ, ભય, થાક, સંતાપના પ્રસંગોને પાર દેખાશે નહિ. આ સર્વનું અવલોકન કરનારને શું થાય? Page #324 -------------------------------------------------------------------------- ________________ કાયલા•વના ૨૯૯ આવા પ્રસંગો જોઈ સહૃદય પ્રાણીનું મન જરૂર દ્રુવે. એ એવા પ્રસંગેામાં ગુંચવાઈ ન જાય, એ એવા પ્રસ ંગે નાસભાગ કરવા ન લાગે, એ ડરી પણ ન જાય. એની અવલાકન શક્તિ એ પ્રસંગાનાં મૂળ શેાધે અને પ્રાણીને તાત્કાળિક અનુગ્રહ તા જરૂર કરે અને દુ:ખમાંથી બહાર કાઢવાની ઇચ્છા કરે અને ભિવબ્યમાં એવા પ્રસંગે ન આવે તે માટે ખૂબ વિચારણા કરે. આવા પ્રસંગાને વિચારવા, તેના તાત્કાળિક ઉપાયા યાજવા અને તેના નિમિત્ત કારણ દૂર કરવા ઉપરાંત ઉપાદાન કારણેાને પણ શેાધી બહાર કાઢી બતાવી તે તરફ પણ પ્રાણીઓનું ધ્યાન ખેંચવું એ વિશાળ ભાષ આ કરુણા ભાવનામાં પ્રાપ્ય થાય છે. ઘણા પ્રસંગેામાં મૈત્રી ભાવનાના અને કરુણાભાવનાને પ્રસગ ખહુ નજીક આવી જાય છે અને કેટલીક વાર તે એક બીજામાં સંક્રમણ કરે છે. ‘ સર્વ સુખી થાએ' એવી ભાવના મૈત્રીપ્રેરિત ભાવિતાત્મામાં જેટલી શક્ય છે તેટલી જ કરુણા પ્રેરિત આત્મામાં શકય છે. માત્ર પ્રસંગ શે છે અને પરિસ્થિતિ શી છે ? તેના નિરાકરણ ઉપર જ તે ભાવનામાં કઇ પ્રવર્તે છે તેના નિણ ય કરી શકાય. : કોઇ પ્રસંગેામાં બન્ને ભાવનાએ એકબીજામાં અન્ત ત અને તા તેમાં કાઇ પ્રકારના વાંધા નથી. વિશાળ ષ્ટિમાં અન્નેની આવશ્યકતા એક સરખી છે. મૈત્રીમાં પ્રેમ' એના શુદ્ધ વ્યાપક અર્થમાં મુખ્ય સ્થાન લે છે અને કરુણા ભાવનામાં ‘ દયા’ એના વ્યાપક અર્થમાં મુખ્ય સ્થાનકે આવે છે. બન્નેમાં હૃદયની વિશાળતા છે. તીર્થંકર દેવ સર્વ જીવને શાસનરસીઆ કરવા ભાવના કરે છે તેમાં મૈત્રી અને કરુણા ભાવનાની મિશ્રતા છે તે ખરાખર વિવેક કરવાથી સમજાઇ શકાશે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી શાંતસુધારસ - ચિત્તપ્રસાદના સાધન તરીકે અને તે દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરાવનાર તરીકે આ ચારે ભાવનાનું ગગ્રંથોમાં બહુ સુંદર સ્થાન છે. ત્યાં મૈત્રી ભાવનાને વિષય સુખ અથવા સુખી પ્રાણીઓ કરેલ છે અને કરુણા ભાવનાનો વિષય દુઃખ અથવા દુઃખી પ્રાણુઓ કર્યો છે. પાતંજળ યોગદર્શનના પ્રથમ પાદરા તેત્રીશમાં સૂત્ર પર વિવેચન કરતાં પ્રે. કછુઆ જણાવે છે કે બીજી ભાવના દુઃખી વિષે કરુણાની છે, જે દુઃખી મનુષ્ય હેય તેના ઉપર કરુણા વા દયા રાખવી, એટલે જેમ પોતાનાં દુઃખો નાશ કરવાની ઈચ્છા સર્વને થાય છે તેમ સર્વનાં દુખે નાશ પામે એવી ઈચ્છા સાધકે રાખવી. એ ઈચ્છારૂપ ભાવનાના બળથી તે સાધક કેઈને અપકાર નહિ કરવાને; તેમજ એ ભાવના બળ પામવાથી અન્યને અપકાર કરવાની વિરોધી વૃત્તિ પણ એ સાધકને શમેલી જ રહેવાના. આ રીતે આ ભાવનાથી પરાપકારની ઈચ્છારૂપ ચિત્તમળ દૂર થાય છે. વળી અગી પુરુષમાં છેષરૂપ મેટે મળ હોય છે. એ દ્રષ વૈરી પ્રાણી ઉપર હોય છે. તેથી જ્યાંસુધી વૈરી પ્રાણીરૂપ વ્યાધ્રાદિ હોય છે ત્યાં સુધી તેને દ્વેષ થયા કરે છે. તેમાં સમગ્ર વ્યાઘ્રદિ રૂપ વૈરબુદ્ધિના વિષયભૂત પદાર્થોને તે નાશ થવો અશક્ય છે. તેથી દ્રષ દૂર કરવા માટે તેમના વિષે વૈરબુદ્ધિનો ત્યાગ કરવો એ જ ઉપાય છે. એ ત્યાગ આ કરુણારૂપ ભાવનાથી થાય છે. જ્યારે જીવન્મુક્તિવિવેકમાં ઉદાત प्राणा यथात्मनोऽभीष्टा, भूतानामपि ते तथा । आत्मौपम्येन भूतानां, दयां कुर्वन्ति मानवाः ।। એ સ્મૃતિ અનુસાર આત્મવત્ સર્વ પ્રાણી વિષે “સર્વ પ્રાણી Page #326 -------------------------------------------------------------------------- ________________ કોન્સયભાવના ૩૦૧. સુખી થાઓ, સર્વ નિરામય થાઓ, સર્વ કલ્યાણને પામે, કઈ પણું દુ:ખને ન પામે” એ પ્રકારની કરુણાવૃત્તિને ઉદય થાય છે ત્યારે તેમને વિષે તેથી વિરોધી વૈરબુદ્ધિ કેવી રીતે રહે? આ પ્રમાણે વૈરબુદ્ધિ જતી રહેવાથી આ ભાવનાવડે દ્વેષરૂપ મળને પણ બાધ થાય છે, તેમજ દુખીની અપેક્ષાથી પોતે સુખી છે એમ જાણવાથી “હું એશ્વર્યવાળો છું, અનેક ભેગસાધનસંપન્ન છું, સિદ્ધ છું, બળવાન છું” વગેરે પ્રકારને દર્પ (ગર્વ) પણ જતો રહે છે; કારણ કે સર્વ પ્રાણુને આત્મવત્ ગણી થતી દયા આ પ્રકારની અન્ય પ્રતિ થતી તિરસ્કારબુદ્ધિની વિરોધી છે. આમ આ ભાવના પરાપકારેચ્છા, દ્વેષ, દર્પ વગેરેની પરિપંથી હોવાથી સાધકે અવશ્ય આદરવા યોગ્ય છે. એ ભાવનાની સિદ્ધિથી પણ ચિત્ત એના વિરોધી દોષથી રહિત થવાથી પ્રસન્ન થાય છે. કરુણા ભાવનાને આ આદર્શ વેગી પતંજળીનો છે એમ એના ટીકાકારે જણાવે છે. મૈત્રીભાવથી પ્રેમ વિશ્વવ્યાપી થતાં રાગ દૂર થાય છે અને અસૂયા અને ઈર્ષ્યા નામના દુર્ગ પર વિજય થાય છે. કરુણાભાવથી પરપ્રાણીને આત્મવત્ ગણવાની વૃત્તિ થતાં દ્વેષ દૂર થાય છે અને પરિણામે ક્રોધ અને માન નામના દુર્ગણે પર વિજય થાય છે. રાગ અને દ્વેષ પર વિજય થવાથી ચિત્તને ડાળી નાખનારા બે ભયંકર ત પર સામ્રાજ્ય આવે છે અને આ રીતે રાગ અને દ્વેષદ્વારા જ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરાય છે. ચિત્તસ્થિરતા રોગમાં પ્રથમ સ્થાન ભેગવે છે અને એને સમાધિ આદિ વિશિષ્ટ ગાંગમાં પ્રવેશ કરવા માટે ખાસ જરૂરના હાઈને આ રીતે સિદ્ધ કરી શકાય છે. આ ચારે ભાવનાને યોગને અંગે ઉપસ્થિત થતો પ્રસંગ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી શાંતસુધારેબ્સ ખાસ આકર્ષક હાર્ટને એને વિચાર અહીં સક્ષેપમાં ટપકાવી લઇએ. આથી ચારે ભાવનાના ચગદષ્ટિએ ખ્યાલ પ્રાપ્ત થઇ જશે. પ્રથમ પાદના ૩૩ મા સૂત્ર( પાત જળ યાગદન )નું અહીં અવતરણ કરીએ. એ સૂત્ર આ પ્રમાણે છે: मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातः चित्तप्रसादनम् ॥ ३३ ॥ સૂત્રા—“ સુખી, દુ:ખી, પુણ્યવાન અને પાપી માસા ઉપર અનુક્રમે મૈત્રી, દયા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્ત પ્રસન્ન થાય છે.” આ સૂત્ર ઉપર સ્વામી બળરામ ઉદાસીનરચિત ટીકાનું ભાષાંતર કરતાં શ્રી ટાલાલ સવાઇલાલ વારા પૃ. ૯૯–૧૦૦ માં (પાત જળ દર્શન પ્રકાશ) જણાવે છે કે:(લંબાણુ ઉતારા છે તે પૂરા થશે ત્યાં નિર્દેશ કરવામાં આવશે ) જે પુરુષ સુખભેાગસંપન્ન-સુખો છે તેના પર મૈત્રીની ભાવના કરવી; જે પુરુષ દુઃખી છે તેના પર કૃપાની ભાવના કરવી; જે પુણ્યશાળી છે તેના પર મુદિતા( હર્ષ )ની ભાવના કરવી અર્થાત્ તેને જોઇ આનંદિત થવું અને જે પુરુષ પાપાચરણવાળા છે તેના ઉપર ઉપેક્ષા એટલે ઉદાસીનતાની ભાવના કરવી અર્થાત્ તેની સાથે ઉદાસીન ભાવથી વર્તવું. એવી રીતે એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી શુકલધર્મની ઉત્પત્તિ થાય છે અને ત્યારપછી ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. તે પછી પ્રસન્ન થયેલું ચિત્ત એકાગ્રતા રૂપ સ્થિતિપદના લાભ મેળવે છે. ભાવ એવા છે કે–રાગ, દ્વેષ, ઇર્ષ્યા, પારકા ઉપર અપકાર કરવાની ઈચ્છા, અસૂચા અને અમ નામના રાજસ, તામસ Page #328 -------------------------------------------------------------------------- ________________ કાર્યભાવના ૩૦૩ છ ધર્મો, ચિત્તને વિક્ષિપ્ત કરી મલિન કરી દે છે, તે છ ચિત્તમળ કહેવાય છે. એ છ જાતના ચિત્તમળ હોવાથી ચિત્તમાં છ જાતનું કાલુષ્ય પેદા થાય છે, જેમકે રાગ કાલુગ, દ્વેષકાલુષ્ય અને ઈર્ષાકાલુખ્ય, પરાપકારચિકીર્ષાકાલુષ્ય, અસૂયાકાલુષ્ય અને અમર્ષકાલુ. રાગકાલુષ્ય –નેહપૂર્વક અનુભવ કરેલા સુખમાંથી “આ સુખ અને સર્વદા પ્રાપ્ત હે” એવા આકારની જે રાજસ વિશેષ વૃત્તિ ઉપજે છે તે રાગકાલુષ્ય કહેવાય છે, કેમકે તે રાગ, સઘળા સુખસાધનના વિષયની પ્રાપ્તિ ન થવાથી ચિત્તને વિક્ષેપવડે કલુષિત કરી દે છે. ષકાલુષ્ય ”–દુ:ખભેગ પછી દુઃખ દેવાવાળા વિષયના અનિષ્ટ ચિંતનપૂર્વક “આ દુઃખ આપનારી વસ્તુનષ્ટ છે અને મને દુખ ન હો.” એવી જે તામસવૃત્તિ વિશેષ થાય છે તે દ્વેષકાલુષ્ય કહેવાય છે, કેમકે એ દ્વેષ દુઃખહેતુ સિંહ વાઘ વગેરેને અભાવ ન હોવાથી સર્વદા ચિત્તને વિક્ષિપ્ત કરી કલુષિત કરી દે છે. “ઈષ્યકાલુષ્ય”—બીજા માણસનું ગુણાધિય વા સંપત્તિધિય જેઈ ચિત્તમાં જે ક્ષેભ અથવા એક જાતની બળતરા થાય છે, તે ઈષ્યકાલુષ્ય કહેવાય છે, કેમકે તે પણ ચિત્તને વિક્ષિપ્ત કરી કલુષિત કરી દે છે. - “પરાપકારચિકીષકાલુષ્ય ”—બીજાને અપકાર (બ) કરવાની ઈચ્છા. તે પણ ચિત્તને વિહ્વળ કરી કલુષિત કરે છે. અસૂયાકાલુ”-કેઇના વખાણવા લાયક ગુણેમાં દેષને આરોપ કરે. જેમકે વ્રત આચારશીલ પુરુષને દંભી-પાખંડી જાણો અને તે મુજબ જાહેરમાં બોલવું તે. Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંન્ત સુધાÄ ‘ અમ કાલુષ્ય ’—કુત્સિત વચનશ્રવણપૂર્વક પેાતાના અપમાનને સહન ન કરતાં તેની ઉપર ક્રોધ કરવો અને તેની ઉપર વૈર લેવાની ચેષ્ટા કરવી તે અમ કાલુષ્ય કહેવાય છે. ૩૦૪ આ છ પ્રકારના કાલુષ્ય જ પુરુષાના ચિત્તમાં વિદ્યમાન હાવાથી ચિત્તને મલિન કરી વિક્ષિપ્ત કરી નાખે છે. એટલા માટે ચિત્તમાં તેના અસ્તિત્વ માત્રથી જ ચિત્તની પ્રસન્નતા અને એકાગ્રતા દુ:સાધ્યા-ન મેળવી શકાય તેટલી કડીન બને છે. મૈત્રી વગેરે ભાવનાથી એ ચિત્તમળેાની નિવૃત્તિ કરવી એ ચેાગેચ્છુનું પ્રથમ કવ્ય છે, જેથી નિર્મળ થયેલું ચિત્ત, એકાગ્રતાની ચેાગ્યતાવાળું થઇ જાય, એવો સૂત્રકારના આશય છે. તેમાં સુખી પુરુષાની સાથે મિત્રભાવથી વીને રાગ અને ઇર્ષ્યાના કાલુષ્યની નિવૃત્તિ કરવી; અર્થાત જ્યારે કાઇ સુખી જોવામાં આવે ત્યારે તેની સાથે મૈત્રી કરી એમ સમજવું કેઆ સઘળાં સુખ મારા મિત્રનાં છે, તેથી તે મારાં જ છે. એથી જેમ પેાતાને રાજ્યલાભ ન હૈાય અને પેાતાના પુત્રને હાય, તે તેને પેાતાના જાણુવાથી રાજ્ય ઉપરના રાગ નિવૃત્ત થાય છે; તેમ મિત્રના સુખને પણ પેાતાનું સુખ માનવાથી રાગ અવશ્ય નિવૃત્ત થઇ જશે. એમ જ્યારે માણસ પારકું સુખ પેાતાનુ સમજશે ત્યારે બીજાના અશ્વ ને જોઇ ચિત્તમાં દાહ ન પામતાં પ્રસન્ન થશે, અને ઇર્ષ્યા પણ નિવૃત્ત થઈ જશે. એ પ્રમાણે દુ:ખી પુરુષા ઉપર કૃપા કરીને દ્વેષ તથા પરાપકારચિકીર્ષારૂપ કાલુષ્યની નિવૃત્તિ કરવી, અર્થાત્ જ્યારે કાઈ દુ:ખી મનુષ્ય જોવામાં આવે, તેા પેાતાના ચિત્તમાં Page #330 -------------------------------------------------------------------------- ________________ કાર્ય ભાવના ૩૦૫ “ એ બિચારાને બહુ માઢુ કષ્ટ થતુ હશે, કેમકે અમારા ઉપર પણ કાઈ સંકટ આવી પડે છે, તેા કેટલું દુઃખ લાગવવુ પડે છે તે અમે જાણીએ છીએ ” એવો વિચાર કરી તેનુ દુઃખ દૂર કરવાના યત્ન કરવા; પણ એમ ન જાણવુ કે તેના દુ:ખ કે સુખમાં આપણે શું પ્રાજન છે? એમ ન ધારતાં જ્યારે એવી રીતની કરુણામયી ભાવના ચિત્તમાં ઉત્પન્ન થશે ત્યારે પોતાના જેવી સઘળાના સુખની ચાહનાથી વેરીના અભાવ થવાથી, દ્વેષ અને પરાપકારચિકીષ્ટ નિવૃત્ત થઇ જશે. એ પ્રમાણે જ્યારે પુણ્યાત્મા માણસ જોવામાં આવે ત્યારે ચિત્તમાં “અહા ! માઢુ ભાગ્ય આનાં માતપિતાનું કે જેનાથી આવા પુણ્યશાળી કુળપ્રદીપ સત્પુરુષના જન્મ થયા છે, અને તે પુણ્યશાળીને પણ ધન્યવાદ છે કે તન, મન અને ધનથી પુણ્યકાર્ય માં પ્રવૃત્ત થયેલે છે. ” એવી રીતના આનંદને પામે અને એવી રીતની મુદિતા ભાવના ચિત્તમાં ઉત્પન્ન થશે, ત્યારે અસૂયારૂપી ચિત્તના મળ પણ અવશ્ય નિવૃત્ત થશે. એવી રીતે પાપી પુરુષ જોવામાં આવે તે પેાતાના ચિત્તમાં “ તે આપણું કુત્સિત ખેલશે અને આપણું અપમાન કરશે. તેની કુટિલતાના આપણે બદલે લેવાનુ શું પ્રયેાજન છે? તે જે ચાહે તે કરે, પેાતાના કર્તવ્યનું ફળ પાતે ભાગવશે. ” એવી રીતે :તેના ઉપર ઉપેક્ષાની ભાવના કરવી. આમ ઉપેક્ષાની ભાવનાથી અમરૂપ ચિત્તમળ નિવૃત્ત થઈ જાય છે. "" એ પ્રમાણે જ્યારે એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી આ સઘળાં કાલુષ્ય નિવૃત્ત થઈ જાય છે ત્યારે વર્ષાઋતુ પછીના ૨૦ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી શાંતસુધાબ જળની પેઠે ચિત્ત પણ અવશ્ય નિર્મળ થઈ જાય છે; એથી પ્રથમ, એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી ચિત્તપ્રસાદન (સ્વચ્છ ચિત્ત) કરવારૂપી ફળ પ્રાપ્ત થાય છે. અહીં સદર ગ્રંથને ઉતારે પૂર્ણ થાય છે. આ લંબાણ ઉતારે મુદ્દામ કારણસર ખાસ પ્રાસંગિક જણાયાથી દાખલ કર્યો છે. એ ઉતારો વાંચવાથી ચારે ગભાવનાનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જશે, ચારે ભાવનાના પ્રદેશે કેટલા સ્પષ્ટ અને નિરનિરાળા છે તેને ખ્યાલ આવશે અને પ્રત્યેક આશય, હેતુ અને લક્ષ્ય ક્યા કયા છે તે સમજાશે. કરુણું ભાવના સાથે મિત્રીને ખાસ ગાઢ સંબંધ છે અને એક રીતે જોઈએ તે એ ડાબી જમણી આંખ જેવી છે. આને એકી સાથે ખ્યાલ કરવા માટે આ આખે ઉતારે એક સાથે આપી દીધો છે. એ ઉતારે ગમતે હેઈ ખાસ વિચારવા ચોગ્ય છે. ચિત્તપ્રસાદનમાં પ્રત્યેક ગભાવના કેવી રીતે કામ આપે છે તેને હાર્દિક ભાવ સ્પષ્ટ કરવાને આ પ્રસંગ પ્રસ્તાવિક હોવાથી સહજ લંબાણના જોખમે પણ આ ઉપસંહારમાં તેને સ્થાન આપ્યું છે. - આપણા મૂળ ગ્રંથને અંગે જણાવવાનું કે પ્રતિકારના માર્ગોનું નિદર્શન અન્ય કોઈ લેખકે જણાવ્યું નથી પરંતુ સર્વેએ તેની આવશ્યકતા જરૂર સ્વીકારી છે. આપણા લેખક મહાત્મા ઉપાધ્યાયજીએ આખું અષ્ટક એ ઉપાયોની વિચારણામાં રજૂ કર્યું છે એ એમનું વિશિષ્ટ તત્ત્વ છે. એમનું બીજું વિશિષ્ટ તત્વ તે કરુણાજનક પ્રસંગોના કારણરૂપે ધર્મહીનતાનું તત્ત્વ દાખલ કરવું તે છે, અને તે Page #332 -------------------------------------------------------------------------- ________________ કાય ભાવના ૩૦૭ દાખલ કરીને ન અટકતાં તેના પ્રતિકારને પણ વિસ્તાર કરી બતાવ્યું છે. એની વિચારણામાં ભગવદ્ભજનની આવશ્યક્તા, ગુરુશુદ્ધિ અને ધર્મમાર્ગની શે–એ ત્રણ માર્ગોને નિર્દેશ કરી એમણે દેવ-ગુરુ-ધર્મની ત્રિપુટીને સંભાળવાની વાત કરી એક આકર્ષક ચિત્ર રજૂ કર્યું છે, એમ કોઈ પણ સહૃદય પુરુષને લાગ્યા વગર રહે તેમ નથી. ધર્મહીનતાને કરુણાના પ્રસંગમાં ગણવી એ અભિનવ વાત છે. એ માર્ગનો સ્વીકાર કરવામાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ બહુ દીર્ધદષ્ટિ વાપરી છે. ધર્મહીનતાને કારણે અથવા કુમતના સ્વીકારનું પરિણામ શું આવે છે તે પર નજર રાખીને આ અતિ અગત્યને વિષય તેમણે ચર્ચો છે. ધર્મહીન પ્રાણીઓને જ્યારે ધર્મરાગી પ્રાણ જુએ ત્યારે તેના ઉપર ચીડ આવે છે, પણ એમ ન થવું જોઈએ. કરુણભાવિત આત્મા એવા પ્રાણુની મંદ વિકાસસ્થિતિ સમજે, એને એમ લાગે કે એ બિચારે પાણી વલોવીને માખણ તારવવાનો નિરર્થક પ્રયત્ન કરી રહ્યો છે. આ કષ્ટસાધ્ય પ્રાણુ ધર્મની મશ્કરી કરે, હેલના કરે, ધર્મને “હંબગ” કહી નિંદે કે ધર્મરાગીને ધર્મના પુંછડા કે એવાં ઉપનામ આપે તેથી એ જરા પણ ઉશ્કેરાત નથી કે ગુસ્સે થતો નથી. એના અંતરમાં ધર્મને હસનારા કે ધર્મવિરુદ્ધ બોલનારા માટે ઊંડાણમાંથી દયા સ્કૂકે છે અને એને મીઠા શબ્દોથી, દલીલથી, ચર્ચાથી, લેખથી, ભાષણથી અને એવા વિધવિધ ઉપાયથી ધર્મમાર્ગે લાવવા માટે પ્રેરણું થાય છે. આ રીતે મિત્રો ભાવના જેમ સહિષ્ણુતા આણે છે તેમ તદ્દન બીજા દષ્ટિબિન્દુથી કરુણ ભાવના પણ એ જ પરિણામ પામે છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ હ૦૮ શીશાંતસુધારસ કરુણ ભાવનાથી બે મુદ્દા ખૂબ સુસાધ્ય થાય છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક એનાથી વૈષ પર વિજય મળે છે અને બીજું એનાથી પર ઉપર વૈર લેવાની કે સજા કરવાની વૃત્તિ દૂર થાય છે. મંત્રીમાં પ્રેમદ્વારા રાગ ઉપર વિજય મળે છે ત્યારે કરુણામાં દયાદ્વારા છેષ ઉપર વિજય મળે છે. આ અતિ મહત્ત્વનો વિષય છે. કરુણું ભાવનાના પ્રસંગે પરત્વે પ્રતિકારની વિચારણામાં મન ઉપર વિજય કરવાની વાત કરી છે તેમાં આખા રાજગ સમાય છે. વાત એ છે કે ઘણુંખરી વખત તો સુખ અને દુઃખ એક મનની કલ્પના જ હોય છે. અમુક વસ્તુની ગેરહાજરીને લીધે એક પ્રાણુનું મન મોટું ભયંકર દુઃખ માની લે અને બીજાને તે જ બાબત કાંઈ જરા પણ મહત્ત્વની લાગતી ન હોય. નાની નાની જરૂરીઆતો અને જેલમાં તેના અંગેના મનસ્વી હુકમે જુદા જુદા કારાવાસીઓનાં મન પર કેવી અવનવી અસર કરે છે તેને અહીં જાતઅનુભવ થાય છે. મન પર અંકુશ જેટલે અંશે આવે તેટલે અંશે આ બાબત ઘટતા મહત્ત્વવાળી લાગે છે. કરુણાપાત્ર લાગતા પ્રાણીઓના મનમાં જે આ પ્રકારની વિચારણુ આવી જાય અને તે પ્રાણું મન પર અંકુશનું ચાતુર્ય પ્રાપ્ત કરે તે દુનિયાના દુઃખે ઘણા અલ્પસંખ્યક બની જાય. આપણે હવે સમુચ્ચય દષ્ટિએ કરુણ ભાવનાને વિચાર કરીએ. દુનિયામાં ચારે તરફ દુ:ખ,ઉપાધિ અને ત્રાસમાં સબડતા પ્રાણીઓ જોવામાં આવે છે. એની દુઃખમુક્તિના ઉપાયે જવા એ કરુણા ભાવના છે. એના કેટલાક ઉપયુક્ત પ્રસંગે વિચારીએ. WWW.jainelibrary.org Page #334 -------------------------------------------------------------------------- ________________ કાયલાવના ૩૦૯ અનેક પ્રાણીએ તદ્દન નિરાધાર જોવામાં આવશે. જેમના માતપિતા ગુજરી ગયા હાય, ઊંચે આભ અને નીચે ધરતી હાય, રહેવાને ઘર નહિં, પહેરવાને વસ્ત્ર નહિ, ખાવાને ચીજ નહિ અને પીવાના સાધન તરીકે એક વાટકા પણ નહિ. આવા પ્રાણીઓને જોઇ કેમ વિચાર આવ્યા વગર રહે? એનાં આશીઆળા ચહેરા અને અશ્રુથી ભરેલી આંખેા જોતાં જો કરુણા ન ઉપજે તા હૃદય પથ્થરનું બનેલું ગણાય. આવા નિરાધાર અનાથને માટે અનાથાલયા કરવા, ખાળાશ્રમા સ્થાપવા, ઉદ્યોગમદિરા ખાલવા એ સક્રિય કરુણાભાવના છે. સક્રિય કરુણા તે જ સાચી કરુણા છે અને તે જ ખરી હિતાવહ છે એ નિર્વિવાદ છે. સક્રિય કરુણામાં વિવેકને ખૂબ અવકાશ છે. નિરાધાર માણુસને બેચાર રૂપિયા આપવા એ નિરુદ્યમીને કેટલીક વાર ઉત્તેજન આપવા જેવું થાય છે, એનેા નિષેધ ન કરાય, પણ જો નિરુદ્યમીને ઉદ્યમે ચઢાવવાની યેાજના થાય તે યાગ્યઇષ્ટ ફળદાયી જરૂર થાય. આવા વિવેક કરુણાપ્રસંગાના પ્રતિકારને અંગે સર્વત્ર સમજી લેવા. દુકાન પાસે અડ્ડો જમાવી અહલ્લેક કરતા નિરુદ્યમીને મદદ કરવામાં સંકોચ થાય, પણ પગે અપંગ હાય, આંખે અંધ હાય, મગજ વગરના ગાંડા હાય તેને સમાજે પાળવા જ પડે. એમાં જેને અભ્યાસ કરાવી શકાય તેમ હાય ( અંધ કે મ્હેરાને ) તેને તે પ્રકારથી અને ત‰ન અપંગ કે ગાંડા હાય તેને તેની ચેાગ્યતા પ્રમાણે સમાજે સંભાળી લેવા જ ઘટે. કર્મના ભારથી દબાઈ ગયેલા એવા અપંગને યાજનાપૂર્વક યચાચિત સહાય કરવી તે સક્રિય કરુણાભાવના છે અને ખાસ કન્ય છે. વૈધવ્યને આપણે જરૂર વંદ્ય ગણીએ, આર્ય સંસ્કૃતિની એ ઉચ્ચ ભાવનાને જરૂર પાષીએ; પણ એને કાઇ પણ અવસ્થામાં Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી ગ્રાંન્ત સુધારસ ઉપેક્ય ન ગણુએ. અત્યારે વિધવાઓની જે સ્થિતિ કહેવાતા ઉચ્ચ કુટુંબમાં પણ અનેક સ્થાને જોવામાં આવે છે તે અસહ્યા છે. એને ઉપાય વિધવાઓને માટે ઉદ્યોગગૃહો અને અભ્યાસગૃહોની સ્થાપનામાં છે. ત્યાં વિધવાને આરેગ્યની, પ્રસૂતિકર્મની, વાચનની, શીવણની, ભરતની અને એવી અનેક પ્રકારની કેળવણું મળે અને તે માનભરેલી રીતે પોતાને નિર્વાહ કરી શકે એવી સ્થિતિમાં તેને મૂકવાની આવશ્યકતા છે. યુવાન વિધવાને આખો દિવસ હુન્નરઉદ્યોગના કાર્યમાં જોડવાની, અભ્યાસમાં ગુંથાયલા રહેવાની અને જનસમાજની સેવા કરવાની તકે આપવી અતિ જરૂરી છે અને આર્ય સંસ્કૃતિના એ ઉત્કૃષ્ટ અંગને એ રીતે જાળવવાથી કરુણાભાવનાને સક્રિય રૂપ મળે છે. વૃદ્ધ વિધવા માટે ભેજનગૃહ સ્થાપ્યા વગર વિધવાના પ્રશ્નને નિકાલ થાય નહિ. પ્રાણીને સવારથી સાંજ પાડવાનો મહાન પ્રશ્ન છે એ સમાજે ઉકેલવે જ પડે. નવરું પડેલ મન જ્યાં ત્યાં રખડ્યા કરે એ સમજાય તેવી વાત છે અને કુટુંબમાં હીણપત પામેલી, સમાજે તિરસ્કાર કરેલી અને લોકોએ અપશુકનરૂપ માનેલી યુવતી કે વૃદ્ધ વિધવા એના ધર્મમાં વર્તમાન સંગમાં સહેલાઈથી સ્થિર થઈ શકે નહિ. આ આખા પ્રશ્નને સમાજે કરુણુંભાવનાની નજરે તપાસવો જ ઘટે અને તપાસીને એને ગ્ય આકાર આપવામાં આવે તે હજુ પણ એ આર્ય વિમળતિને બચાવી શકાય તેમ છે. વિધવાના પ્રશ્નની વિચારણામાં અને તેની સાથેના ઘરના માણસોના વર્તાવમાં મેટ ફેરફાર કરવાની જરૂર છે. નણંદ, સાસુ અને સમાજનાં દષ્ટિકોણ બદલાય તે હજુ પણ ઉપાય શક્ય છે. સક્રિય કરુણાભાવને અહીં મૂર્ત સ્વરૂપ આપી શકાય તેમ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ કાયલાવના ૩૧મ સાધનને અભાવે રખડતા બાળકાને અભ્યાસ કરાવવાથી તેને વિકાસ વધારી શકાય. અત્યારે સાળ આંક કે કક્કો મારખડી આવડે તે ઠીક ગણાય અને નામાં આવડે કે પંચાપાખ્યાન વાંચ્યુ હોય તે પાંચમાં પૂછવા લાયક ગણાય એ ધેારણ રહ્યુ નથી. અત્યારના ધેારણને અનુસારે સમાજને અજ્ઞાનના ખાડામાંથી ઊંચા લાવવાના પ્રયત્ન કરવા અને કાઇ પણ પ્રાણી પેાતાની ભાષા તે વાંચી–લખી જાણતા હાવા જ જોઇએ અને તેમાં સ્રાન પણ સમાન સ્થાન મળવુ જોઇએ. અજ્ઞાનમાંથી ઊંચે લાવવાના પ્રત્યેક પ્રયત્ન એ કરુણાભાવનાનું સત્ય સ્વરૂપ છે. વધારે અભ્યાસ કરવાની ઇચ્છાવાળા માટે અભ્યાસગૃહા, વિદ્યાલયે, આશ્રયસ્થાને કરવાના પ્રશ્ન પણ વિશિષ્ટ આકારે એ જ કક્ષામાં આવે છે. વિજ્ઞાનયુગમાં આ પ્રશ્ન આકરા આકાર ધારણ કરે છે અને તેના નિકાલ કરવામાં ખૂબ વિવેક, અવલેાકન, ચર્ચા અને અમલને અ ંગે જે પારિણામિક કાર્ય થાય તે કરુણાભાવનાનુ વ્યવહારુ સ્વરૂપ છે. વિશાળ હૃષ્ટિએ કરુણા પેાતાની આવડત અને શક્તિ પ્રમાણે લખાવવી ઘટે. દુનિયાના કેઇ પણ ભાગમાં દુ:ખ, દુકાળ, મહામારી કે ધરતીક’પ થાય તેથી ઉત્પન્ન થયેલા દુ:ખના નિવારણ માટે પ્રયત્ન કરવાની જેની શક્તિ હાય તેણે આખા વિશ્વ પર હાથ લંબાવવેા. અપંગ, દુ:ખી, વ્યાધિગ્રસ્ત ઢારને વાસ્તે તેના દુ:ખ દૂર કરવા વ્યવસ્થિત અને અર્વાચીન પદ્ધતિસરની પાંજરાપાળે કાઢવી, એમાં મુદ્દો કોઇ પણ પ્રાણીના દુ:ખના ઉપાય કરવાના રાખવા. એના આગ ંતુક લાભ તરીકે આર્થિક દૃષ્ટિએ એ પ્રશ્ન જરૂર વિચારવા, પણ એમાં પ્રેરકભાવ તા વિશ્વવ્યાપી કારણને જ અપાય. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રીક્ષાંતસુબ્બારસ - એ જ દષ્ટિએ રક્તપીત જેવા ભયંકર વ્યાધિથી પીડાતા માટે આશ્રમે કાઢવા, ક્ષયરોગના વ્યાધિવાળા માટે આરોગ્યગૃહ સ્થાપવા, ચેપી રોગના ઉપચાર માટે સ્થાને જવા, દવા વિગેરેની સગવડ કરી આપવી, મોટી સગવડવાળી હોસ્પીટલે સ્થાપવી, માવજત કરવાનું શિખવવા માટે અભ્યાસગૃહો કાઢવા, એને માટે સેવાભાવી બહેને ભાઈઓને ઉપચાગ કર, એગ્ય આબરુસર માવજતનું કાર્ય સ્ત્રીઓ અને ખાસ કરીને વિધવાઓ ઉપાડી લે તેવી યેજના કરવી. એ સર્વ કરુણા ભાવનાનું સક્રિય સ્વરૂપ છે. એક ઘણું ખોટી ગેરસમજણ ચાલે છે તે અહીં દૂર કરવાની જરૂર છે. સંસાર સંબંધી કોઈ પણ બાબત આવી વિચારણામાં આવે ત્યારે કેટલાક ઍકી જાય છે. તેમને એમ લાગે છે કે એમની વાત કરનાર અથવા તેને અમલ કરવાની ઈચછા–ભાવના કરનાર સંસારમાં કેમ પડી શકે? અથવા સાંસારિક સેવાને વેગ નીચે કેમ લાવી શકે? આ સવાલ અવ્યવસ્થિત વિચારણાનું પરિણામ છે. સંસાર ચાલે છે તે આપણે જાણીએ છીએ, એને સેવાની આવશ્યકતા છે એ વાત આપણે સ્વીકારીએ છીએ અને કરુણાના પ્રસંગો એ જ સંસારમાંથી શોધીએ છીએ તે પછી એ પ્રસંગે આપણે સહાય ન કરીએ તે તે વિચિત્ર વાત થાય. સેવાભાવમાં તે આશય જ જેવાને હોય છે. કેટલીક સ્ત્રીઓ સમજ્યા વગર સુવાવડ ન કરવાનું વ્રત લે છે એના જેવી આ વાત છે. જે સેવાભાવે સુવાવડ કરવામાં આવે, સ્વચ્છતા સુઘડતાનું શિક્ષણ ફેલાવવામાં આવે તે વિશિષ્ટ આશયને પરિણામે એમાં પણ સેવા શક્ય છે અને સેવા હાઈ કરુણુભાવમાં જરૂર આવી શકે છે. સુંદર પ્રસૂતિગૃહ જેવી કેપગી અને વર્તમાનકાલીન સર્વ સાધનથી Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ * કાજણ્ય ભાવગ્ના સંપન્ન સંસ્થા શરૂ કરવામાં આવે અને તેમાં મારા તારાની પસંદગી વગર સેવા આપવામાં આવે તે એને ત્યાગની કક્ષામાં અને કરુણા ભાવનાના સક્રિય સ્વરૂપમાં મૂકવામાં જરા પણ વધે લાગતું નથી. મતલબ કે, કરુણું ભાવના જંગલમાં બેસીને જ કરી શકાય એ વાત ઘટતી નથી. સમાજની અંદર પણ ઘણું કરી શકાય તેમ છે, અને અત્યારની હિંદની સ્થિતિમાં તે ખાસ કર્તવ્ય છે. વિશાળ દષ્ટિએ જેનમાર્ગની સિદ્ધ આજ્ઞાએ સમજવામાં આવે તો સમાજમાં કાર્ય કરવાનું મેટું ક્ષેત્ર છે. અનેક સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીગૃહ, અન્નાલ, હોસ્ટેલ સ્થાપવી, ચલાવવી, નભાવવી, સમાજહિતના પ્રશ્નો પર વિચાર કરનારી સંસ્થાઓને પિષવી એ સર્વ આ ભાવનાને વિષય બની શકે છે. આવી ભાવના જે હદયમાં વર્તતી હોય તેને દ્વેષ કે અન્યનું ભૂરું કરવાની ઈચ્છા પણ ન જ થઈ શકે એમાં નવાઈ જેવું નથી. એ નાનામાં નાના જીવથી માંડીને મનુષ્ય સુધી સર્વ જીના દુઃખ વિગેરે અનિષ્ટ પ્રસંગે જોઈ આદ્ર થઈ જાય છે અને તેને તેમાંથી છોડાવવા માટે પ્રયત્ન કરે છે, યેજના કરે છે, અમલ કરે છે. આ કરુણાભાવને વિશાળ દષ્ટિએ વિચારવામાં આવશે તે એ શાંતરસ છે, અમૃતના પ્યાલા છે, આનંદદધિના ઉછાળા છે, પ્રેમના પરિસ્પો છે, દ્વેષને તેમાં સર્વથા બહિષ્કાર છે અને વિજયમાર્ગે પ્રયાણ છે એમ જરૂર લાગશે. શ્રી વિનયવિજયજી કહે છે કે આવા અનુપમ શાંતરસનું તમે પાન કરે, વ્યવહારુ પાન કરે, સક્રિય પાન કરે. . ત્તિ વસિષ્યમવના ૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ સુ માધ્યસ્થ્ય ભાવના शालिनी श्रान्ता यस्मिन् विश्रमं संश्रयन्ते, रुग्णाः प्रीतिं यत्समासाद्य सद्यः । लभ्यं रागद्वेषविद्वेषिरोधादौदासीन्यं सर्वदा तत्प्रियं नः लोके लोका भिन्नभिन्नस्वरूपा, भिन्नैर्भिन्नैः कर्मभिर्मर्मभिद्भिः । रम्यारम्यैश्चेष्टितैः कस्य कस्य, तद्विद्वद्भिः स्तूयते रुष्यते वा मिथ्या शंसनवीरतीर्थेश्वरेण, रोद्धुं शेके न स्वशिष्यो जमालिः । अन्यः को वा सेत्स्यते केन पापातस्मादौदासीन्यमेवात्मनीनम् अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृशः किं, धर्मोद्योगं कारयेयुः प्रसह्य । दद्युः शुद्धं किन्तु धर्मोपदेशं, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति तस्मादौदासीन्यपीयूषसारं, वारं वारं हन्त सन्तो लिहन्तु । आनन्दानामुत्तरङ्गतरङ्गै जवद्भिर्यद्भुज्यते मुक्तिसौख्यम् ॥ ड० ५ ॥ ॥ क० १ ॥ ॥ ख ० २ ॥ ॥ ग० ३ ॥ ॥ घ० ४ ॥ Page #340 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્યભાવના ૩૧૫ ૪. ૨. જેમાં થાકી ગયેલા પ્રાણીએ આરામને મેળવે છે, જેને મેળવીને વ્યાધિગ્રસ્ત પ્રાણીઓ અથવા શરીરે વાંકા વળી ગયેલા પ્રાણીએ પ્રેમરસના સ્વાદ કરે છે, જેમાં રાગ-દ્વેષ જેવા મહાઆકરા દુશ્મનાને રાષ થવાથી એકદમ ઉદાસીનભાવ પ્રાપ્ત થાય છે એ ( માધ્યસ્થ્ય ભાવ ) અમને બહુ ઇષ્ટ છે. સ્વ. ૨. અંદરનાં મર્મસ્થાનાને ભેટ્ટી નાખનારા ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોને લઇને આ લેાકમાં પ્રાણીએ ભિન્ન ભિન્ન સ્વરૂપના નાના પ્રકારના આવિર્ભાવાને દેખાડનારા થાય છે. તેમના પસંદ આવે તેવા અથવા ન પસદ્ન આવે તેવા વના જાણુનારા સમજી પ્રાણીએ આમાં કેાની પ્રશંસા કરે અને કેાના ઉપર રાષ કરે? ૬. રૂ. ખુદ તીથેશ્વર શ્રી મહાવીર પરમાત્મા જેવા પણ પેાતાના શિષ્ય જમાલિને અસત્યની પ્રરૂપણા કરતા અટકાવી શક્યા નહિ, તે પછી કાણુ કાને કયા પાપથી અટકાવી શકે? તેટલા માટે ઉદાસીનતાને જ આત્મહિતકર સમજવી. ૬. ૪. શ્રી તીર્થંકર દેવા અસાધારણ શક્તિ-મળવાળા હાય છે, છતાં તેઓ પણ શું ખળજોરીથી ધર્મ તરફ પ્રવૃત્તિ કરાવે છે ? નથી કરાવતા. પણ તે યથાસ્વરૂપ ધર્મના ઉપદેશ જરૂર આપે છે, જેનેા અમલ કરનારા પ્રાણીએ દુસ્તર ભવસાગરને તરી જાય છે. ૩. હું, તેટલા માટે ઉદ્દાસીનતા( માધ્યસ્થ્ય )રૂપ અમૃતના સારને સતપુરુષે વારંવાર આસ્વાદો એના આનંદના વધારે વધારે ઉછળતા માજા આવડે મુક્તિનું સુખ પ્રાણી પ્રાપ્ત કરે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक अनुभव विनय ! सदा सुखमनुभव, औदासीन्यमुदारं रे । कुशलसमागममागमसारं, कामितफलमन्दारं रे ॥ अनु० ॥ १ ॥ परिहर परचिन्तापरिवारं चिन्तय निजमविकारं रे । वदति कोऽपि चिनोति करीरं चिनुतेऽन्यः सहकारं रे ॥ अनु० ॥ २ ॥ योऽपि न सहते हितमुपदेशं, तदुपरि मा कुरु कोपं रे । निष्फलया किं परजनतया ?, कुरुषे निजसुखलोपं रे ॥ अनु० ॥ ३ ॥ सूत्रमपास्य जडा भाषन्ते केचन मतमुत्सूत्रं रे । किं कुर्मस्ते परिहृतपयसो, यदि पीर्यन्ते मूत्रं रे १ पिबन्ति पाठांतर. ; રાગઃ—આ અષ્ટકના રાગની દેશી પ્રસિદ્ધ છે. ‘ આજ ગયા'તા અમે સમવસરણમાં ' એ જાણીતી ઢાળમાં ચાલે છે. પ્રતમાં એને પ્રભાતિ રાગ લખે છે. ‘ આદર જીવ! ક્ષમા ગુણુ આદર ની દેશી જણાવે છે. > ॥ अनु० ॥ ४ ॥ Page #342 -------------------------------------------------------------------------- ________________ ગેયાષ્ટક- ૪ માધ્યશ્ચભાવના – ૧. વિનય ! આત પ્રધાન ઉદાસીનતાના સુખને તે અનુભવ કર, નિરંતર અનુભવ કર. એ ઉદાસીન ભાવનું સુખ પરમ કલ્યાણની સાથે સંગતિ કરાવી આપનાર છે, સર્વ સુવિહિત શાસ્ત્રોનો સાર છે અને ઈષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ છે, માટે એ ઉદાસીનતાના સુખને અનુભવ. ૨. પરચિંતાનો વિકલ્પ જાળને તજી દે અને તારું પોતાનું અવિકારી તત્વ (આત્મસ્વરૂપ) ચિંતવ. કેઈ માણસ(ઘણું) બોલે છે પણ કાંટાવાળા કેરડાને માત્ર ઉપાર્જન કરે છે અને કોઈ બીજો આંબા(નાં ફળ)ને એકઠાં કરે છે–ચુંટે છે. ૩. જે કઈ(પ્રાણ)ને હિતને ઉપદેશ કરવામાં આવે તેને તે સહન કરી લે નહિ–તેના ઉપર રુચિ પણ આણે નહિ, છતાં તેના ઉપર તું કેપ કર નહિ. પારકા માણસ સંબંધી અર્થવગરની નિષ્ફળ ચિતા કરીને તું શા માટે તારા પોતાનાં સુખને નાશ કરે છે? ૪. કેટલાક મૂર્ખશિરોમણિએ સુશાસ્ત્રવિહિત હકીકતને તજી દઈને સૂત્ર સિદ્ધાન્ત વિરુદ્ધ ભાષણ કરે છે તેને માટે આપણે શું કરીએ ? સુંદર દૂધ છેડી દઈને તેઓ ખરેખર મૂત્ર પીએ છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ पश्यसि किं न मनःपरिणामं, निजनिजगत्यनुसारं रे । येन जनेन यथा भवितव्यं, तद्भवता दुर्वारं रे ॥ अनु० ॥ ५ ॥ रमय हृदा हृदयंगमसमतां, संवृणु वृथा वहसि पुद्गलपरवशता - मायुः શ્રી•શાંત સુ*ધારસ मायाजालं रे । परिमितकालं रे अनुपमतीर्थमिदं स्मर चेतन - मन्तः स्थिरमभिरामं रे । चिरं जीव विशदपरिणामं, लभसे सुखमविरामं रे ॥ अनु० ॥ ६ ॥ परब्रह्मपरिणामनिदानं स्फुटकेवलविज्ञानं रे । विरचय विनय ! विवेचितज्ञानं, शान्तसुधारसपानं रे ॥ अनु० ॥ ७ ॥ ॥ अनु० ।। ८ ।। : Page #344 -------------------------------------------------------------------------- ________________ માધ્યમ ભાવના ૩૧૯ ૫. જે પ્રાણી જે ગતિમાં જવાને હાય છે તેને અનુસારે તેની ચિત્તવૃત્તિએ પરિણામ પામે છે તે તું કેમ જોઇ શકતા નથી ? અને કયા પ્રાણીએ ક્યાં અને કેવા થવું? પેાતાની વિતવ્યતાના પ્રકાર કેમ મુકરર કરવા? તે સમધમાં તારાથી કાઈ પણ પ્રકારની અટકાયત થવી દુષ્કર છે. ( આ હકીકત તું કેમ જોઈ શકતા નથી ? કેમ જાણી શકતા નથી ? કેમ ઘટાવી શકતા નથી?) ૬. ચિત્તને પસંઢ આવે તેવી સમતાને હૃદયથી રમાડ અને માયાનાં જાળાંઓને ખલાસ કરી દે. પુદ્ગલેાની તાબેદારી તુ તદ્દન નકામી કરે છે. કેમકે તારું આયુષ્ય તે મર્યાદિત વખત માટે જ છે. ( માટે તું ઉદાસીનતાનાં સુખને અનુભવ કર. ) ૭. આ ( ઉદાસીનતા અથવા અંદર બેઠેલેા ચેતનરામ ) ફાઇની સાથે સરખાવી ન શકાય તેવુ ( અનુપમ ) તીર્થ છે. સદા જાણી શકાય તેવું ચેતન ( જીવન ) છે, અંતરની અંદર બિરાજમાન થયેલ છે, અતિ રમણીય છે અને શુદ્ધ પરિણામમય છે તેને તું વારંવાર સ્મરણુપથમાં લાવ—તેને યાદ કર—તેને ધ્યાવ. એથી ચિરકાળ પર્યં ત શાશ્વત સુખને હે જીવ ! તું પ્રાપ્ત કરીશ. ૮. એ આદાસીન્ય ) પરબ્રહ્મરૂપ ચેતનભાવનું પરમ સાધન છે; એ સ્પષ્ટ રૂપે કેવળ વિશિષ્ટ જ્ઞાન છે. અહે। વિનય ! આ શાંતસુધારસ જેમાં જ્ઞાનનું વિવેચન-પૃથક્કરણ કરવામાં આવેલ છે તેના પાનને તું નિર ંતર કર. અથવા વિનયે કરેલા કૈ વિનયપૂર્વક કરેલા વિવેચનવાળા જ્ઞાનમય આ શાંતસુધારસના પાનને તું કર, તુ એનું પાન કર. તુ અને પી. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રો શાંતસુધારસ માધ્યસ્થ ભાવનાની નેટ – ય. ૨. શ્રત થાકી ગયેલા, ક્ષીણ થઈ ગયેલા. વિમવિસામે, આરામ. સા. માંદા, વ્યાધિવાળા, વાંકા વળી ગયેલા. વિધિ હાડશત્રુ.તેષ અટકાયત, અનુભવ. વાણીજ્ય રાગદ્વેષ-પક્ષપાત વિરહભાવ. . ૨. સ્વપ દેખાવ, આવિર્ભાવ. મર્મમિક મર્મ–અંતરને ભાગ, તેને ભેદનારા, ઊંડે સુધી ઉતરી જનારા. સહિત ક્રિયા પ્રવૃત્તિ. ધ્ય રેષ કરાય, ગુસ્સે થવાય. ગ. રૂ. મિા અસત્ય, અછતાભાવ. સંવન ઉપદેશતો, પ્રરૂપતા. હું નિષેધવાને, અટકાવવાને. કમાજિશ્રીવીરભગવાનને સંસારીપણાને જમાઈ અને હસ્તદીક્ષિત શિષ્ય. અટકાવી શકાય, રેકી શકાય. અભિની આત્માને હિત કરનાર. ઇ. ૪. કાર્ચ મહાન. પૃર સ્પર્શ કરનારા, ઘ ન ધમમાર્ગે પ્રવૃત્તિ, ધર્મકાર્યમાં પ્રેરણું. અસહ્ય બળજેરીથી, શિરજેરીથી. હુતાં દુઃખે-મુશ્કેલીએ તરી શકાય તે. (સંસાર-સમુદ્ર) ક. ૧. દિનુ ચાટે, આસ્વાદે. સત્તાવાર ઉત્ એટલે વધારે વધારે વધતા જતા, જેસથી ઉછળતા જતા (સમુદ્રલહરીનાં મેજ ). કીઃિ પાણી વડે (કર્મણિપ્રયોગ છે). અરે ભગવાય છે, પ્રાપ્ત કરાય છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ માધ્યભાવના ૩૨૧ ગેયાષ્ટકની નેટ:– ૨. લારી ઉદાસીનતા, મધ્યસ્થપણું. વાર મુખ્ય પ્રધાન. દુરાઇ પરમ કલ્યાણ (મેક્ષ ). લા રહસ્ય. અન્ય કલ્પવૃક્ષ. ૨. વર પરવસ્તુ, પારકાં, પરાયાં. વિાડ સમૂહ, વિકલ્પજાળ. વિર અવિકારી, શાશ્વત. વિનોતિ એકઠાં કરે છે, મેળવે છે, ચુંટે છે. સહન આબો. ૩. તા ચિંતા, સંતાપ (વડે–દ્વારા). નાશ, વિનાશ. ૪. સૂર મૂળ સૂત્ર, આગમ ગ્રંથો (માં કહેલી હકીકતે). અપચ છેડી દઈને, ઉત્થાપીને. ૩Qત્ર સૂત્રથી ઊલટું. પણ દૂધ. મૂત્ર પુરીષ, મુતર. 5. on વિચાર, વૃત્તિના સાક્ષાત્કારે. પતિ જન્માંતરનું સ્થાન, ભવિષ્યનું સ્થાન. વિતવ્ય થવું તે, ભવિતવ્યતાની સ્થિતિ. દુર અટકાયત કરવી મુશ્કેલ. ૬. દામ હદયને પસંદ આવે તેવી, મનેહર. સંતૃગુ સંકેલી લે, સકેચી લે, ખલાસ કરી દે, બંધ કર. gવતા તાબેદારી, ભાઈસાખી. મિત મર્યાદિત, હદ બાંધેલ, મુકરર. (પરિણામે અતિ અલ્પ). ૭. અનુપમ ઉપમા ન આપી શકાય તેવું, incomparable. રતનમ્ conspiceous. living જીવંત. અત્તરરિાં અંતરમાં રહેલ, ઊંડાણમાં ઘર કરેલ. આમિરામ રમણીય, સુંદર. વિદ્ર શુદ્ધ, નિર્મળ. વિરામ નિરંતરને માટે, હમેશને માટે. ૮. બ્રા નિર્વિકાર, નિરંજન, શુદ્ધ ચૈતન્ય. Mિાન ચેતન. નિવનિ પ્રધાન કારણ. વિજ્ઞાન વિશિષ્ટ જ્ઞાન. વિરય બનાવ, વારંવાર કર, ગેહવ. ચિત્ત વિવેચન–પૃથ્થકરણ કરેલું છે જેમાં એવું. ૨૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ માચચ્ચા– પરિચય – ૪. (૨) મનોવૃત્તિના અતિ વિચારણીય પ્રદેશમાં આપણે હવે જઈએ છીએ. માનસવિદ્યાને જેટલું વધારે પરિચય કે અભ્યાસ હશે તેને આ ભાવનામાં તેટલા પ્રમાણમાં ઉપયોગ થશે. આ સંસારમાં અનેક પ્રકારના પ્રાણીઓ હોય છે. કેટલાક પ્રાણીઓ તદ્દન ઊંધી ખોપરીના હોય છે. તેને સલાહ કે ઉપદેશ આપવામાં આવે તો તે માને તો નહિ, એટલું જ નહિ પણ ઉપદેશ આપનાર ઉપર ગુસ્સો કરે, ષ કરે અને શ્રેષને પરિણામે અપમાન, ગાલીપ્રદાન કે તેફાન પણ કરે. પંચતંત્રમાં વાનર અને સુઘરીનું દષ્ટાન્ત પ્રસિદ્ધ છે. સુઘરીનો માળે બહુ વ્યવસ્થિત હોય છે. એનાથી ઘી પણ ગળી શકાય છે. ચોમાસામાં એ સુઘરી (પક્ષી વિશેષ) ઝાડ પર લટક્તા પિતાના માળામાં બેઠેલી હતી. વરસાદ ખુબ પડતો હતો, વીજળીના ઝબકારા થતા હતા અને વાદળને ગરવ થતું હતું. ત્યાં એક વાર તે ઝાડ નીચે આવ્યો અને ઠંડીથી દાંત કચકચાવવા અને શરીરે ધ્રુજવા લાગ્યું. પેલી સુઘરીને એ સ્થિતિમાં એને જોઈને દયા આવી એટલે બોલી: ભાઈ ! તું મનુષ્યની આકૃતિવાળો દેખાય છે, ચતુર જણાય છે, તે ઉનાળામાં માળો કે–એવું રહેવાનું સ્થાન તેં તૈયાર કેમ ન કર્યું ?” વાંદરે કહે “ચૂપ પડી રહે, ગડબડ ન કર.” વળી એ વધારે પ્રજવા લાગ્યું, એટલે સુઘરી બોલી કે “ભાઈ ! આ ઉનાળે તેં આળસમાં શા માટે ગુમાવ્યું? ” વાંદરો ચીડાયે. એક બે ગાળ પડી દીધી. વળી વરસાદ વધ્યું અને Page #348 -------------------------------------------------------------------------- ________________ માધ્ય ધ્યભાવના ૩ર૩ કડાકા થયા. વાંદરો વધારે પ્રજવા લાગ્યું. સુઘરી દયા લાવી વધારે શિખામણ દેવા લાગી. વાંદરો બે–ાંડ, શુચિમુખિ! પંડિતમાનિની! ચૂપ રહે, નહિ તો ઘર વગરની કરી મૂકીશ.” સુઘરી ચૂપ રહી, પણ વળી ઠંડીને માર વધે અને વાંદરો ખૂબ ધ્રુજવા લાગ્યા એટલે સુઘરીએ વળી પાછો સારા વખતમાં ઘર બાંધી લેવાના ડહાપણ સંબંધી ઝાડ પર માળામાં બેઠા બેઠા ઉપદેશ આપે. વાંદરાથી હવે રહેવાયું નહિ. એણે જવાબમાં કહ્યું– ઘર બાંધવાની મારામાં શક્તિ નથી, પણ ઘર ભાંગવાની તો જરૂર છે.” એટલું બેલી બે–ચાર ગાળે વર્ષાવી, ફલાંગ મારી સુઘરીને માળો વીંખી નાખે. આવા સંયોગે દુનિયામાં ખૂબ આવે છે. આપણે કોઈને સલાહ કે સૂચના આપીએ અને તે સમજે કે અનુસરે નહિ ત્યારે શું કરવું ? આ પ્રશ્નને નિર્ણય આ ભાવનામાં કરવાનો છે. બહુ વ્યવહારુ પણ ઉચ્ચ ભૂમિકાને આ સવાલ છે. આ દુનિયામાં દષ્ટ બુદ્ધિવાળા પ્રાણીઓ અનેક હોય છે. જેના ઉપર તમે ઉપકાર કર્યો હોય તે સામે અપકાર કરનારા હોય છે. કેટલાક પૂન, મારામારી, તોફાનમાં રસ લેનારા હોય છે, કેટલાક પારકું ધન કે પરની મિલકત પચાવી પાડવામાં આનંદ લેનારા હોય છે, કઈ ચેર, કોઈ લુંટારા, કેઈ ઠગારા, કેઈ વિશ્વાસઘાતી, કોઈ ફાંસીઆ, કઈ દુરાચારી, કઈ પરસ્ત્રીમાં આસક્ત, કે મોડી રાત્રે રખડનારા, કેઈ દારુડીઆ, કઈ માયાવી, કઈ દંભી, કેઈ ક્રોધી, કોઈ જૂઠું બોલનારા, કોઈ લોભી, કેઈ અભિમાની, કોઈ નિદા કરનારા, કોઈ હિંસક, કઈ બીકણ, કોઈ ઈર્ષાળુ-વિગેરે વિગેરે અનેક પ્રકારે દુષ્ટ Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી•શાંતસુધારસ બુદ્ધિવાળા પ્રાણીઓ હાય છે. એવા પ્રાણીઓને બનતી સલાહ આપવી, સાચા માર્ગ બતાવવા અને તેમને દુષ્ટ માર્ગથી દૂર કરાવવા બનતા પ્રયાસેા અનેક રીતે જરૂર કરવા, પણ એવા પ્રયાસમાં સિદ્ધિ ન થાય તેા શુ કરવુ ? એ પ્રશ્ન અહીં ઊભે થાય છે. અનેક પ્રકારના દુષ્ટ આચરણવાળા પ્રાણી તરફ આપણે કયા પ્રકારનું વલણ દાખવવું ઘટે ? એ ઉપસ્થિત થતા પ્રશ્નને અંગે આપણે, આપણા મનના ઊંડાણમાં ઉતરવું પડે. ૩૨૪ આપણે ઉદ્દેશ રાગદ્વેષ એછા કરી, સર્વથા અને ક્ષય કરી વીતરાગદશા પ્રાપ્ત કરવાના છે. આવા પ્રકારના વિકાસ સર્વથા ઇષ્ટ અને સાધ્ય છે એ ધારીને આપણે ચાલીએ છીએ. વીતરાગદશા પ્રાપ્ત કરવાની ભાવનાવાળાને એ આદશે પહેાંચવા માટે પોતાની ભૂમિકા શુદ્ધ કરવી ઘટે. એ માટે એણે મનને શેાધવું પડે, સમાવું પડે, સાફ કરવું પડે. મનમાં રાગદ્વેષની છાયાના પ્રસંગે આવે ત્યારે ચેતીને-ચાંકીને ઊભા રહેવાનુ છે. આપણી વિશ્વદયાને અંગે આપણે ઉપદેશ, સલાહ કે સૂચના કાઇ પ્રાણીને કરીએ તેને અનુસરવા તે અંધાયેલ છે ? કદાચ આપણા દૃષ્ટિબિન્દુમાં પણ સ્ખલના હાવાનેા સભવ ખરા કે નહિ ? અથવા એ તમારી સલાહ ન માને કે કદાચ તમારું અપમાન કરે તે પણ તમને શું? જો તમે તેની જેવા ઉપર ક્રોધ કરેા તા તમારા ઉપર જણાવેલા આદર્શ કયાં રહ્યો ? પછી તે તમે પણ નીચે ઉતરી જાઓ અને તેની બાજુમાં બેસી જાઓ. આવે પ્રસગે મન પર સંયમ રાખવા એ જ કર્તવ્ય છે. વિચારવું કે પ્રાણી કર્મ વશ છે, કર્મના નચાવ્યા નાચનાર છે Page #350 -------------------------------------------------------------------------- ________________ માધ્ય.શ્ચભાવના ૩૨૫ અને એકંદરે પરવશ છે. એના ઉપર ક્રોધ કરવો કે એની સામે થવાને પ્રયાસ કરવો એ તમારા જેવા ઉચ્ચ આદર્શ વાળાને ન ઘટે. એવે પ્રસંગે તમારે “ઉપેક્ષા કરી દેવી, તમારે એવા દુષ્ટ બુદ્ધિવાળા પ્રાણી તરફ બેદરકારી કરી દેવી અને જાણે તમે તેના દુષ્કૃત્ય તરફ ઉપેક્ષા ધરાવે છે એમ ધારી લેવું. આનું નામ ઉદાસીનતા અથવા માથ્થથ્ય કહેવાય. ઉદાસીનતા”માં બેદરકારી અને છતાં અંતરને ખેદ એ પ્રાધાન્ય ભાવ છે. એમાં મનને ઊલટું વલણ આપવાનો પ્રયાસ કરવાને છે. માધ્યચ્ચ માં મન તદ્દન સ્થિર થઈ જાય છે. દરિયાના તોફાન એમાં ન હોય. એ તો જાણે પિસ માસનું પાણી થઈ જાય. આમાં મનની સમતાનું પ્રાધાન્ય છે, છતાં આ આખી મનેદશામાં નિષ્ફરતા નથી, તિરસ્કાર નથી, નિષ્કાળજી નથી. પૂરતા પ્રયત્નોવડે અધ:પતિત પ્રાણને માર્ગ પર લઈ આવવાનું કર્યા છતાં તે ઊંચે ન આવે ત્યારે તેના પ્રત્યે કેવું વલણ ધારણ કરવું તેને લગતા માર્ગનું એમાં નિદર્શન છે. એમાં વ્યવસ્થિત ઉપેક્ષાબુદ્ધિ છતાં સ્વાર્થ, બેદરકારી કે અગ્ય ત્યાગ નથી. આ ભાવ આખી ભાવનાની વિચારણમાં જોવામાં આવશે. આ ભાવનાને ઉદ્દેશ મુખ્યત્વે કરીને વિશાળ દષ્ટિ ખીલવવાને છે, કમપારતંત્ર્ય સમજાવવાનો છે અને રાગ-દ્વેષ ઉપર સંપૂર્ણ વિજય મેળવવાને છે. આટલે ઉપઘાત કરી આપણે આ ઉદાસીનતા અથવા ઐદાસીન્યના નામથી પણ ઓળખાતી માધ્યમથ્ય’ તરીકે પ્રસિદ્ધ થયેલી અને ઉપેક્ષાના નામને પણ યોગ્ય રીતે ધારણ કરતી છેલ્લી ચોથી ચેગ ભાવનામાં પ્રવેશ કરીએ. - Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી શાંતસુધારસ ગોપને રાયના બને છે ત્યાં . ઉદાસીનભાવ અમને સર્વદા પ્રિય છે, એ અમને બહુ ગમે છે, અમને તેનો વિચાર કરતાં પણ આનંદ આવે છે. એમ થાય છે તેનું કારણ શું ? આપણે એ ઉદાસીન ભાવને જરા પરિચય કરીએ. એ ઉદાસીન ભાવ રાગદ્વેષરૂપ મહાઆકરા દુશ્મનોના રાધથી પ્રાપ્ત થાય છે. અહીં ઉદાસીનતાની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યું. રાગદ્વેષને તો આપણે આ વિચારણામાં સારી રીતે જાણી ચુક્યા છીએ. એ માહરાયના બન્ને પુત્ર છે અને એ આખા જગતને પોતાની મેરલી ઉપર નચાવે છે. એ જ્યાં સુધી પ્રાણી ઉપર સામ્રાજ્ય ભગવે છે ત્યાં સુધી પ્રાણ સંસારથી દૂર જઈ શકતા નથી અને એને દર વર્ણવતાં શ્રી યશોવિજયજી, મહારાજ કહે છે કે “વાબંધ પણ જસ બળ તૂટે રે, નેહતંતુથી તે નવિ છૂટે રે” એટલે પિતાની શક્તિથી વજબંધ–મહાઆકરા બંધનને તોડી નાખી શકે એવા બળી આ પ્રાણ સ્નેહના તાંતણાને તોડી શકતા નથી. આ આકરે રાગ સંસારમાં પ્રાણીને ખેંચી ખેંચીને રાખે છે. મોટા દેવો પણ એનું વશવતત્વ છેડી શક્યા નથી અને અષાઢાભૂતિ તથા નંદિષેણ જેવા મુનિએ પણ એને વશ પડી ગયા છે. દ્વેષની કાળાશ તો મહાભયંકર છે. ચિત્તને ડાળી નાખનાર છે, પ્રબળ વિકાર કરાવનાર છે અને બીજા અનેક મનોવિકારોને જન્મ આપનાર છે. રાગદ્વેષમાંથી કષાયે ને નોકષાચે જન્મે છે અને એ અનેક રીતે પ્રાણ પર આક્રમણ કરી એને સંસાર વધારી મૂકે છે ને એના સાધ્ય-મેક્ષને દૂર ને દૂર રાખે છે. સાધ્યને પ્રાપ્ત થવા ન દેનાર આ રાગદ્વેષ પ્રાણીના ખરા આકરા દુશ્મનો એટલા માટે છે કે એ સાધ્યનું સામીગ પણ થવા દેતા નથી. Page #352 -------------------------------------------------------------------------- ________________ માધ્યશ્ચભાવના ૩૨૭ એવા આકરા રાગદ્વેષરૂપ મહાભયંકર દુમનને રેધ કરવાથી ઉદાસીનતા જન્મ પામે છે. રાગદ્વેષને સંપૂર્ણ રાધ થાય તે સંપૂર્ણ ઉદાસીનતા આવે છે અને ઓછો વધતે થાય તો તે પ્રમાણમાં ઓછી વધતી આવે છે. રાગદ્વેષને રેધ એ સાધ્યપ્રાપ્તિનું સાધન છે. ઔદાસીન્ય એ રોધથી પ્રાપ્ત છે અને એ રોધ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે, તેથી એ ઉદાસીનતાને ઓળખવા જતાં આપણું હાથમાં ઈષ્ટસિદ્ધિનું એક અનેરું સાધન પણ આવી જાય છે. આવા પ્રકારની ઉદાસીનતા છે તેથી તે અમને ખૂબ ઈષ્ટ છે. રાગદ્વેષનો રેપ કેમ કરે? એ અત્ર મુખ્ય વિષય નથી. એના પ્રસંગે, સાધનો અને માર્ગે અગાઉ ચર્ચાઈ ગયા છે. અત્ર તેનો નિર્દેશ જ કરવાનો છે. આ ભાવનામાં એ જરૂર મળી આવશે. તે શેથી લેવાની સૂચના કરીને અહીં દાસી ના બે મોટાં ફળ બતાવીએ – શ્રમથી થાકી ગયેલા, ચિંતાથી મુંઝાઈ ગયેલા, સંતાપના ભારથી દબાઈ ગયેલા પ્રાણીઓ આ ઉદાસીનતામાં આરામ મેળવે છે. સખ્ત ગરમીના સંતાપથી ગરમ ગરમ થઈ ગયા હોઈએ, માથે તડકો ધોમ ધખતો હોય અને ચારે તરફ ફાકા ઉડતા હોય ત્યારે નાની ઝુંપડીમાં નિર્મળ ઠંડું જળ મળે અને પગ લાંબા કરવા પથારી મળે ત્યારે જે આરામ થાય તે આરામ મોહજન્ય અનેકવિધ સંતાપોથી તપી ગયેલા ચેતનને ઉદાસીન ભાવમાં મળે છે. ૧૧૫ ડીગ્રીમાં ઉઘાડે પગે મુસાફરી કરનારને પાણીનું પરબ આવે ત્યારે જે આરામ મળે છે તે આરામ ચેતનને ઉદાસીનભાવ આપે છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી-શાંત-સુધારસ રોગી માણસને કોઈ બાબતમાં પ્રીતિ થતી નથી અને ખાવું, પીવું, બોલવું કે રમવું એમાં એને રસ જામતું નથી. સંસાર રેગથી હેરાન થઈ ગયેલા પ્રાણુને ઉદાસીન ભાવમાં પ્રીતિ મળે છે, રસ જામે છે અને આનંદ થાય છે. અથવા “રુણ” એટલે પ્રેમભગ્ન, નિરાશા પ્રાપ્ત, આવાને પણ પ્રેમ સાંપડે છે. આવી રીતે સંતાપને બદલે આરામ આપનાર અને રોગીને રુચિ ઉત્પન્ન કરનાર આ દાસીન્ય છે. એને બરાબર ઓળખાઈ જવાશે ત્યારે આ વિવેચનમાં વિશેષેક્તિ જરા પણ નહિ લાગે, ઊલટું એમાં અપક્તિ લાગશે. એ આપણે જ્યારે એનાં સ્વરૂપમાં રમણ કરશું ત્યારે સ્પષ્ટ થશે. અહીં જે થાક–ખેદ અને રેગ-વ્યાધિની વાત કરી છે તેના વિવિધ પ્રકાર છે. સર્વ પ્રકારના થાકથી અહીં આરામ મળે છે અને વ્યાધિ છતાં સુરુચિ જાગે છે. અહીં રાગ-દ્વેષના રોધની વાત કરી છે તે અંશથી જ સમજવાની છે. સંપૂર્ણ રોધની દશા ગુણસ્થાનક્રમમાં આગળ આવે છે તેની અહિં માત્ર ભાવના હોય છે. આ વાત ધ્યાનમાં રાખવી. રાગદ્વેષને બની શકે તેટલે રોધ એ મુમુક્ષુઓએ કરવાનું છે એ ધ્યાનમાં રહે, પણ સંપૂર્ણ રાધ થયા વગર સાચી ઉદાસીનતા અપ્રાપ્ય છે એમ ધારવાનું નથી. આ સર્વ હકીક્ત નીચેનું સ્વરૂપ વાચતાં સ્પષ્ટ થશે. ૩. (૨) ઉદાસીનતા કેમ કરાય તેને એક પ્રકાર ભવ્ય રીતે બતાવે છે. કર્મ સ્વરૂપ આપણે જાણીએ છીએ. આશ્રવ ભાવનામાં એના આવવાના માર્ગો આપણે જોઈ ગયા છીએ. Page #354 -------------------------------------------------------------------------- ________________ માધ્યભાવના ૩૨૯ એ સર્વ નવાં કર્મોને અંગે વાતે હતી, પણ જે કર્મો અગાઉ પ્રાણીએ એકઠાં કર્યા હોય તે તો ભેગવવાં જ પડે. कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ કરેલા કર્મને ક્ષય કડો વર્ષો જાય તો પણ થતું નથી, એનાં–શુભ અશુભ કર્મોનાં સારાં ખરાબ ફળ અવશ્ય જ ભેગ- . વવાં પડે છે.” એક નિર્જરાની વાત બાદ કરતાં કર્મની વાત એવી છે કે એને ભેગવે જ છૂટકે, એનાથી નાસી છૂટાય તેમ નથી અને નિર્જરાની વાત તો ઘણું પારિભાષિક અને વિશેષણવતી છે જેને વિચાર નવમી ભાવનામાં કર્યો છે. કમથી પ્રાણી અનેક ગતિમાં જાય છે, ત્યાં કર્મો એને ઈદ્ધિ આપે છે, ત્યાં એને ઓછું વધતું આયુષ્ય કર્મ આપે છે, ત્યાં એનાં શરીરનું બંધારણ, એની આકૃતિ, એનાં અંગપાંગ, એનાં રૂપ, વાણી, કીર્તિ, પ્રાપ્તિ, અપ્રાપ્તિ, તંદુરસ્તી, વ્યાધિગ્રસ્તતા, સૌભાગ્ય આદિ નાની-મેટી અનેક બાબતો પૂર્વોપાર્જિત કર્મોના વેગે પ્રાપ્ત થાય છે. આથી લોકો જુદા જુદા સ્વરૂપમાં જોવામાં આવે છે. કોઈ મહેનત કરી થાકી જાય છતાં અપયશ પામે છે, કોઈ વગર મહેનતે કે અ૫ પ્રયાસે કીર્તિ વિસ્તારે છે, કોઈ ભાષણ કરવા ઊભો થાય તે લેકોને ખસવું ગમતું નથી અને કોઈ બાલવા ઉઠે ત્યાં લોકો ચાલવા માંડે છે, કેઈ રૂપવાન અને કોઈ કદરૂપા, કોઈ કાણુ, આંધળા, બહેરા કે જડબા બેસી ગયેલા, કોઈ યુવાન, મજબૂત અને પડદો પડે તેવા, કે નિરંતર દવા ખાવાવાળા દમલેલ તો કેઈ તદ્દન તંદુરસ્ત–આવા હજારો લાખે પ્રકારના માણસે–પ્રાણુઓ દુનિયામાં છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી શાંતસુધારસ સંસાર ભાવનામાં એનાં અનેક નાટકો આપણે જોઈ ગયા છીએ. સ્વરૂપભિન્નતા તે એટલી છે કે લગભગ પ્રત્યેક પ્રાણુમાં તેનું વ્યક્તિત્વ જરૂર હોય છે. અને સ્વરૂપ ભિન્નતા સાથે પ્રત્યેકનાં કાર્યોમાં પણ વિવિધતા જોવામાં આવશે. કેઈ દાન આપનાર, સદાચારી, મિતભાષી, સાચી સલાહ આપનારા, પિતાની ફરજને ખ્યાલ કરનારા, જીવનને સારી રીતે વ્યતીત કરી વિકાસ સાધનારા જોવામાં આવશે અને કેાઈ ધમાલીઆ, તરંગી, અપ્તરંગી, દુરાચારી, રખડુ, નાદે ચઢી ગયેલા, વ્યસની, અપ્રમાણિક જીવન વહનારા જોવામાં આવશે. બાહ્યસ્વરૂપ અને ચેષ્ટિતનાં વર્ણન કરવા બીનજરૂરી છે, એ દરરોજના અનુભવને વિષય છે. સ્વરૂપપ્રાપ્તિ અને વર્તન કર્માધીન હોવાથી એને “મર્મભેદ ” કહેવામાં આવ્યા છે. મર્મ એટલે ઊંડાણ ભાગ. આ મર્મને ભાંગી નાખનાર કર્મો અનેક પ્રકારના નાચે કરાવી રહેલ છે. એને લઈને પ્રાણી સુરૂપ-કુપાદિ અનેક રૂપ લે છે અને શુભ અશુભ આચરણે–વર્તન કરે છે. કેઈ ખરા ગૃહસ્થ” અથવા “સાધુ જીવન” ગાળનારા જોવામાં આવે છે અને કઈ તદ્દન ખસી ગયેલા બદમાશે જેવા હોઈ પોતાનું સમગ્ર જીવન વેડફી નાખે છે. આમાં પ્રશંસા કોની કરવી? અને રીસ પણ તેના ઉપર ચઢાવવી? જ્યાં જોઈએ ત્યાં કર્મનો પ્રભાવ એ દેખાય છે કે એનું વર્ણન કરવા બેસીએ તો ઉપમિતિ ભવપ્રપંચ કથા જેવી મેટી કથા લખવી પડે અને છતાં તેને છેડે તો કદી ન જ આવે. આખી રમત મંડાણી છે અને ચારે તરફ તુમુલ યુદ્ધ ચાલી Page #356 -------------------------------------------------------------------------- ________________ માધ્યભાવના ૩૩૧ રહ્યું છે. આવા અનેક પ્રાણીઓ અને તેમનાં વિવિધ વર્તન વિચારતાં કેના ઉપર રાજી થવું? અને કેના ઉપર રીસ કરવી? આ વાતમાં કોઈ રસ્તો નીકળે તેમ નથી. જે પ્રાણ પિતાનાં કાર્યો પર કાબુ રાખી શક્ત હોય તે જુદી વાત છે, પણ પુરુષાર્થ કરનાર સિવાયનો મોટો ભાગ પરાધીન હોય છે, કેઈનો નચાવ્યે નાચનાર છે અને જન્મ પહેલાં તેમજ મરણ પછી અંધકારના પડદા પછવાડે પડેલ છે. આમાં પ્રશંસા કે નિંદા કેની કરવી ? આ વખતે વિચારણાને પરિણામે જે મનની સ્થિતિ થાય તેનું નામ ઉદાસીનતા. એ કમની રમત જુએ એટલે એ દારુડીઆને ગટરમાં પડતા જે નિંદા ન કરે, કે સારી રીતે કપડાં પહેરેલા આકૃતિવાન ગૃહસ્થને જોઈ પ્રશંસા ન કરે. એ કર્મનાં પરિણામ જાણે, જાણીને અનુભવ અને અનુભવીને મનમાં ખરી વાત સમજી જાય. આ પ્રાણી માધ્યસ્થ ભાવ રાખી કેઇના ઉપર ક્રોધ કે કેઈની નિંદા કરતો નથી કે કોઈની પ્રશંસા કે સ્તુતિ કરતે નથી. એ બને સ્થિતિને પિતાની ઈષ્ટસાધનામાં વ્યાઘાત કરનારી સમજે છે અને એવી પારકી પંચાત કરવાની એને ફુરસદ ન હોઈ એ દુનિયાના વિચિત્ર બનાવ કે પ્રાણીઓનાં વિચિત્ર સ્વરૂપ તરફ ઉદાસીન રહે છે. સાધારણત: પરની પ્રશંસા કે નિંદા રાગદ્વેષજન્ય જ હોય છે અને વિશિષ્ટ વિકાસના હેતુવાળાને એ અકર્તવ્ય જ હોય છે. એને બીજાની બાબતમાં નકામું માથું મારવું પસંદ જ હેતું નથી. એને નિરર્થક ટેળટપ્પા મારવા ગમતા નથી અને એને એમાં આનંદ આવતો નથી. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦ર શ્રીબ્રાંતસુધારસ આવા પ્રકારની વૃત્તિ એ ઉદાસીનતા છે. એ જાતે વિદ્વાન છે, કર્મને ઓળખનાર છે અને કર્મના બંધ ઉદયાદિ ભાવોને સમજનાર છે. એને વિવિધતામાં નૂતનતા લાગતી નથી. આ દશા ઉદાસીન આત્માની હોય. ખાસ કરીને શિયાળ છતાં સિંહના ટોળામાં સિંહનું ચામડું ઓઢી સિંહ તરીકે પસાર થનારા દંભી કાર્યવાહકો અને રાગદ્વેષમાં રાચીમાચી રહેલા ઉપદેશકો, આદર્શ કે ભાવના વગરના સંન્યાસી સાધુઓને જોઈ ખેદ થાય છે; પણ એવા વખતે પણ ઉદાસીનતા ધારણ કરવી અને મર્મભેદી કમેની સ્થિતિ વિચારવી એ જ કર્તવ્ય છે. કર્મ અનેક પ્રકારના ના કરાવે છે, એમાં કયાં રાજી થવું અને કયાં ખિન્ન થવું ? આમાં પ્રયત્ન કરવાને, માર્ગપ્રાપ્તિ કરાવવાનો નિષેધ નથી; પણ પ્રયત્ન છતાં પ્રાણી ન સુધરે તો પિતાના ચિત્તમાં વિક્ષેપ થવા ન દેવો અને રાગ કે દ્વેષની પરિણતિ ન થઈ જાય તે બાબત પર ધ્યાન રાખવું. આવા પ્રકારના મનના વલણને ઉદાસીન” વિશેષણ અપાય છે. . (૩) સમજુ માણસને ઉદાસીન ભાવ કે રાખવો ઘટે તે વાત શ્રી વીર પરમાત્મા અને જમાલીના દષ્ટાંતથી સમજાવે છે. અનંત જ્ઞાનના ધણું અને જાતે સબળ હોવા ઉપરાંત અનેક સહાયસંપન્ન પણ અમુક સંગમાં કેવું વલણ ધારણ કરે છે તે વિચારો. જમાલિ ભગવાનની પુત્રીને પતિ એટલે પિતાને સંસારીયક્ષે જમાઈ થાય. એણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી, ખબ અભ્યાસ કર્યો, વિદ્વાન થયે. કરે છે તે વિચાર પણ અમુક સાચા સબળ હોવા Page #358 -------------------------------------------------------------------------- ________________ માધ્યધ્યક્ષા વષ્ના ૩૩૩ ભગવાનને એક સિદ્ધાન્ત હતો કે મારે જે જે કરવા માંડયું તે કર્યું. ત્રસ્ટના રવિ એટલે ચાલવા માંડયો એટલે ચાલ્યા. આ હકીક્ત સમયજ્ઞાનની છે, ઘણી સૂક્ષમ છે. એક તંતુને તેડવા માંડ્યો તેને તૂટ્યો જ ગણવો. તૂટવા માંડવાના સમયે જેટલા તંતુ તૂટ્યા તેની નજરે ત્યાં જવાનું છે. જે એ તૂટવા માંડવાની ક્રિયા અને તૂટવાની ક્રિયા જુદે જુદે સમયે થાય તે અનવસ્થા દોષ લાગી જાય છે. અને ધ્યાનમાં રાખવું કે આંખ મીંચીને ઉઘાડતા અસંખ્યાત સમય થાય છે. ઉપરને સિદ્ધાન્ત સ્થળ બાબતેને લગાડવામાં વિભાગે પાડવા જ પડે. આ આખું પુસ્તક છાપવા માંડ્યું એટલે આખું છપાઈ ગયું એ એને ભાવ નથી, પણ આ ગ્રંથ જે સમયે છાપવા માંડ્યો તે પૈકી એની જેટલી ક્રિયા એક સમયમાં શરૂ થઈ તે તેટલા પૂરતી તે સમયમાં પૂરી થઈ ગઈ. આ વાત સમયનો ખ્યાલ કરતાં સમજાય તેવી છે. એક સેકન્ડમાં ૧૮૦૦૦૦ માઈલ ચાલવાવાળો પ્રકાશ માર્ગના પ્રત્યેક પરમાણુને સ્પશીને જ ચાલે છે, પણ જે સમયે એ અમુક પરમાણુને સ્પર્શવા લાગે તે જ સમયે તેને સ્પર્શે છે. આ સાદું પણ સમજાય તેવું સૂત્ર છે. જમાલી એ સમય જેવા બારિક વિભાગને લગાડવાનું સૂત્ર મોટી બાબતને લગાડવા ગયે. એ માંદે થયે ત્યારે સંથારે કરવા શિષ્યને કહ્યું. પોતાને દાહજ્વર થયો હતો. તેણે “સંથારે કર્યો?” એમ પૂછતાં “હા કર્યો” એમ જવાબ સાંભળતાં ત્યાં જઈને જોયું તે હજુ સંથારે પૂરો થયે નથી, તેમ જોઈને એને સૂઝ પડી કે શ્રીમહાવીરને સિદ્ધાન્ત “કરવા માંડયું તે કર્યું” એવે છે તે ખોટે છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી શાંતસુધારસ . આ એને આખે મતિ ભ્રમ હતો. એને પૃથકકરણ કરતાં આવડવું નહિ. સંથારે કરવાની ક્રિયાના અવયવો પાડીને એ પ્રત્યેક નાના અવયવને એ સિદ્ધાન્ત લાગુ કરત તો એ સમજી શક્ત, પણ તાવના જોરમાં એને ભ્રમ થયો અને વીરને સિદ્ધાન્ત ખેટે છે એવાં તર્કને એણે સિદ્ધ મા. - આ શાસ્ત્રીય વિષયને વધારે લંબાવ સ્થળસંકોચને કારણે ઉચિત નથી. તે વાતને સાર એ છે કે પિતાને શિષ્ય અને સંસારપક્ષે જમાઈ જમાલી હતો એને એના ખોટા સિદ્ધાંતથી રેકવાને ભગવાન પોતે શક્તિવાન ન થયા. આમાં અશક્તિને સવાલ નથી, પણ ગાઢ મિથ્યાત્વમાં પડેલાની કદાગ્રહવૃત્તિનું જ્ઞાન પિતાને હતું તેથી એની ભવસ્થિતિ સમજી ભગવાન ઉદાસીન રહ્યા. ને આવી રીતે ઉત્સત્ર બોલનાર. ધર્મને વગોવનાર અનેક પ્રાણી તરફ ખેદ થાય તેવું છે. કેટલાક ધર્મને નામે દુકાનદારી ચલાવે છે, કેટલાક ધર્મને નામે રળી ખાય છે, કેટલાક ધર્મ–સિદ્ધાન્તોને મરડીમચડી પિતાને અનુકૂળ અર્થ કરે છે અને કેટલાક અનેક પ્રકારે ધર્મ સાથે ચેડાં કાઢે છે; પણ આપણું ગજું શું? આપણને સાંભળનાર કોણ છે? બનતા શાંતિમય પ્રયાસ કર્યા પછી નિરાધ ન થાય તો વિચારવું કે જે કાર્ય ભગવાન પોતે ન કરી શક્યા તે તું કેમ કરી શકે? I ! મતલબ એવા ધર્મને મલીન કરનાર તરફ પણ માધ્યચ્ચ ભાવ રાખે. એ એના કર્મને વશ છે અને એવી બેટી પ્રરૂપણ કરનાર કે સમાજને સમજણ વગર ચકરાવે ચઢાવનાર જરૂર પોતાનાં કર્મફળ ભગવશે એમ વિચારી પિતાના મનને Page #360 -------------------------------------------------------------------------- ________________ માધ્ય રચ્યભાવના ૩૩૫ અસ્થિર થવા ન દેવું. નિજીવ બાબતેના ઝગડા ઉપસ્થિત કરી સમાજના ટુકડા કરાવનાર તરફ અંતે ઉદાસીન ભાવ રાખવો. રાગદ્વેષના વમળમાં પડી ગયા પછી બહાર તરી આવવું ઘણું મુશ્કેલ છે અને ધર્મની બાબતમાં અવ્યવસ્થિત ઉપદેશ કરનાર કે સાધન ધર્મોનાં નિરર્થક ઝગડા કરનાર તત્વ સમજ્યા નથી એમ વિચારી એમના અલ્પજ્ઞતા તરફ દયા ધરાવવી. મહાવિશાળ દષ્ટિબિન્દુઓની સાપેક્ષ દષ્ટિવાળા આદર્શમાં ભિન્ન ભિન્ન ધર્મના મુખ્ય મુખ્ય મુદ્દાઓ સમજાવી શકાય છે, અને તેમને સમન્વય કરી શકાય છે. એ માટે બને તેટલે પ્રયત્ન જરૂર કર્તવ્ય છે, છતાં વિશાળ દષ્ટિને અભાવે કે અપેક્ષા સમજવાની બનઆવડતને કારણે કોઈ સામે પડે તે વીર પરમાત્માનું દષ્ટાંત વિચારવું, અંતરથી મધ્યસ્થ ભાવ રાખો તેમજ કોઈ પણ બાબતને અંગત ન બનાવતાં પોતાના કાર્યમાં જરૂર મશગુલ રહેવું અને તેમ કરતાં સામે પડનાર પર ઉદાસીન ભાવ રાખવાનું ચકવું નહિ. . (૪) મિથ્યા ઉપદેશ કરનારા તરફ ઉદાસીનતાની બાબત વિચારી, હવે પ્રચારકાર્યમાં પણ મધ્યસ્થ વૃત્તિ રાખવાની અતિ જરૂરી બાબત કહે છે. ત્યાં પણ તીર્થકર મહારાજની પોતાની સ્થિતિ જ વિચારવાથી આપણને દષ્ટાન્ત મળે છે. તીર્થકર મહારાજમાં ત્રણ જગતને વિજય કરવા જેટલું બળ હોય છે. તેમના સંબંધમાં અંતરાય કમ સર્વથા ક્ષય પામેલ હોય છે. એવા તીર્થકર દેવ પણ ધર્મપ્રચાર બળજેરીથી કરતા નથી. એ કોઈને પરાણે ધર્મ પળાવવા પ્રયત્ન કરતા નથી. એ પોતાની શક્તિને કે વૈભવને કશે ઉપગ કરી ધર્મપ્રચાર કરતા નથી. એ તો શુદ્ધ ધર્મનું સ્વરૂપ પ્રગટ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રશાંતસુધારસ કરે છે. એ કોમળ-મધુર ભાષામાં ધર્મનું શિક્ષણ આપે છે. એ બેલે છે ત્યારે મહાનુભાવ” “દેવાનુપ્રિય” “ભવ્ય સત્વ” એવા સુંદર શબ્દોથી આમંત્રણ કરે છે. એમને ભાષાપ્રયોગ અતિ મધુર, એમની ઉપદેશશેલી સચોટ, સીધી અને હદયંગમ હોય છે. એમને ઉપદેશ સર્વ પ્રાણીઓ સમજી શકે તે સરળ માર્ગગામી અને હિતાવહ હોય છે. એ સંસારનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, મેક્ષનું સ્વરૂપ, જીવ અને કર્મને સંબંધ અને કર્મ અને પુરુષાર્થને સંબંધ વિગેરે અનેક બાબતે બરાબર રીતે પ્રેમપૂર્વક–પ્રેમ ઉપજાવે તેવી ભાષામાં અને પ્રાણીનું હિત થાય તે દ્રષ્ટિ ધ્યાનમાં રાખી પ્રકટ કરે છે અને તેમના ઉપદેશને અનુસરીને પ્રાણીઓ આ દુસ્તર ભવસમુદ્ર તરી જાય છે. આ તેમની પ્રચારપદ્ધતિ ખાસ અનુકરણીય છે. તેમાં નીચેના મુખ્ય તત્ત્વ આકર્ષક છે. તીર્થકરની ભાષા સર્વ સમજી શકે તેવી સરળ હોય છે. તીર્થકરની ભાષા અત્યંત મધુર હોય છે. તીર્થકરની ભાષા આક્ષેપ રહિત હોય છે. પ્રત્યેક પ્રાણી એમ સમજે છે કે એને પિતાને ઉદ્દેશીને જ ભગવાન ઉપદેશ આપે છે. ઉપદેશને સ્વર મધ્યમ અને વાણી જનગામિની હોય છે. વાણીના પાંત્રીશ ગુણ છે તે પૈકી મુદ્દાના ગુણે અત્ર બતાવ્યા છે. આ તત્વ પ્રચારકાર્ય કરનારે ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે, એમાં ભાષાની મધુરતા અને સચેટ શૈલી ઉપરાંત સહિબગુતાનું તત્ત્વ ખાસ ખીલવવા ચોગ્ય છે. પ્રચારકાર્ય કરનારનું કામ પ્રચાર કરવાનું છે. કેઈના માથા ઉપર પોતાને મત Page #362 -------------------------------------------------------------------------- ________________ માધ્યભાવના ૩૦૭, જબરીથી બેસાડવાનું એનું કામ નથી. મારી પીટીને ધર્મ કરાવાતા નથી, દબાણથી ધર્મ થઈ શકતો નથી, ફેસલાવવાથી ધર્મ થતો નથી, લાલચથી ધર્મ થતો નથી અને એવી બળજેરી, ધમકી કે લાલચથી કરાવેલ ધર્મ લાભકારક પણ થતું નથી. પ્રચારકે પિતાનું કાર્ય જરૂર કરવું, પણ સાંભળનાર તેની વાત ન સ્વીકારે છે તેથી ગુસ્સે ન થઈ જવું, પોતાની વૃત્તિમાં ફેરફાર ન થવા દે. પ્રચાર કરનારનું આ ક્ષેત્ર છે અને પિતાના ક્ષેત્રની બહાર એ જેટલું જાય તેટલે તે પાછો પડે છે. કેટલાક પાદરીઓ-કાજીઓ ધર્મમાં વટલાવવા જે કાર્ય કરે છે તેમાં જે અયોગ્ય તત્ત્વ છે તે આ રીતે વજર્યું છે. પ્રચાર કરનારની ફરજ ઉપદેશથી પૂરી થાય છે. પ્રાણી સંસ્કારબળે ન સુધરે તે તેને અંગે વૃત્તિમાં વિક્ષેાભ થવા દેવો ન ઘટે. ધર્મની બાબતમાં મિથ્યા માન્યતાવાળા હોય તેને ગમે તેવા અયોગ્ય શબ્દોથી લાવવાની રીતિ અનેક રીતે ગણાય છે. આ વર્તમાન સમયમાં કોઈ ગમે તેવી માન્યતા રજૂ કરે તો તેમાં રહેલું અસત્ય સમજાવવા માટે પ્રયાસ કરવો, ચર્ચા કરવી; પણ હલકા શબ્દો બોલવાની રીતિ યોગ્ય નથી. એમ કરવાથી તો પિતાને વિકાસ પણ અટકી જાય છે. ઉપદેશ–પ્રચારકાર્યમાં મધ્યસ્થ ભાવ તજાઈ જવાનો ભય વધારે છે. ધર્મપ્રેમ જ્યારે ઝનૂનનું રૂપ લે છે ત્યારે બહુ નુકસાન કરી મૂકે છે. આ બીજી ચેતવણી. ધર્મના નાના નાના તફાવતમાં કે સાધનધર્મોમાં માધ્યસ્થતા બઈ બેસવી એ તો જૈન ધર્મના સામાન્ય જ્ઞાનને પણ અભાવ બતાવે છે. ગચ્છ અને પેટાગડેના મતભેદો તદ્દન Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ બીજાતસુધાસ નિર્માલ્ય હોય છે, વિશાળતાની આવડતના અભાવમૂલક હોય છે અને વ્યવહારુબુદ્ધિ, ધર્માભ્યાસ અને અન્યના દષ્ટિબિન્દુઓ સમજવાની આવડત હોય તે સમન્વય કરી શકાય તેવા હેાય છે. સમન્વયની કળા ન આવડે તે પણ ઉકેરણ ન જ જોઈએ. મંદિર–મૂર્તિને સાધનધર્મ માનનારાઓ સ્થાનક પાસે ઊભા રહી વરઘોડામાં ન છાજતાં ગાન કરે કે ખરતરને ગધેડા કહેવામાં આવે એમાં સામાન્ય સભ્યતા નથી, જેનત્વ નથી, વ્યવહારદક્ષતા નથી અને પ્રસ્તુત એગભાવનાને તદ્દન અભાવ છે. ધર્મમતભેદપ્રસંગે તથા ધર્મોપદેશનું કાર્ય કરતાં માધ્યસ્થ ભાવ રાખવાની જરૂર છે. જેને ધર્મ અસ્થિમજ્જાએ જામે હોય તે જ મધ્યસ્થ રહી શકે છે. જેના દર્શનનું આ વિશિષ્ટ તત્ત્વ વિશાળ દષ્ટિ વગર પ્રાપ્ત થાય તેમ નથી. ઘણી વખત તો ઉત્સાહ કે લાગણીને વશ થઈ દક્ષિણ કે જેને ભાંડણ” કહે છે તે કરવામાં ધર્મરાગ મનાય છે. આ સરિયામ ખોટી માન્યતા છે અને જેનદર્શનના પ્રાથમિક જ્ઞાનને પણ અભાવ બતાવે છે. પ્રચારક અને ઉપદેશકે તો અખંડ શાંતિ રાખવી ઘટે, મધ્યસ્થ વૃત્તિને ખાસ કેળવવી ઘટે અને ઉપાય કરવા છતાં ઉપદેશ ન લાગે તેવા પ્રાણુ તરફ ઉદાસીન ભાવ રાખવો ઘટે. આ પ્રયોગ જરા મુશ્કેલ છે પણ ખાસ જરૂરી છે અને ધર્મની વિશાળતા સિદ્ધ કરી બતાવનાર છે. રુ (૫) આ પ્રમાણે હકીક્ત હોવાથી સંતપુરુષે ઉદાસીનતારૂપ અમૃતના સાર તત્વને આસ્વાદે. “આ પ્રમાણે” એટલે ઉપર જે હકીકત રજૂ કરી તે કારને ધ્યાનમાં લઈને પ્રાણી ઉદાસીનતા ધારણ કરે. અહીં પ્રથમ Page #364 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્યાત્વના ૩૩૯ ઉદાસીનતાનું ફળ બતાવ્યું, પછી સ્તુતિ કે રાષની નિષ્ફળતા કના મને લઇને રજૂ કરી અને પછી ધર્મ સંબધી મિથ્યા ઉપદેશ કરનાર પર અને ઉપદેશ સાંભળનાર શ્રોતાની કષ્ટસાધ્યુતા પર માધ્યસ્થતા રાખવાની વાત કહી. એ સર્વનું પિરણામ શું ? જે ખરા સંતપુરુષા હાય, જેને સંસાર મિથ્યા ભાસ્યા હાય, જેને આ સંસારમાંથી નાસી છૂટવાની તાલાવેલી લાગી હાય, જેને બંધન એ ખરું' કેદખાનું સમજાયું હાય, જેને સાંસારિક ભાવમાં પ્રવૃત્તિ એ ખાળકના ખેલ લાગ્યા હાય, જેણે આત્મારામને કાંઈક અનુભવ કર્યા હાય અને જે સામે જોવાને બદલે અંદર જોતા શીખ્યા હાય તેવા સંતપુરુષ વારંવાર આ ઉદાસીનભાવ રૂપ અમૃતને જ સેવે છે. એ દાસીન્યને અમૃત કહેવાનું કારણ એ છે કે પુરાણ કથા પ્રમાણે જેમ સમુદ્ર મન્થન કરીને દેવાએ અમૃત શેાધ્યુ તેમ શાસ્ત્ર મહાણું વનું મથન કરીને આ ભાવનાએ શેાધી કાઢી છે. 6 એ અમૃતમાં પણ ખાસ તર ’ જેવા મુદ્દાના માલ, એને સાર-એના ઉત્તમેાત્તમ વિભાગ ઉદાસીનભાવ છે. એ મારુ ચીજ નથી અને એ બજારમાંથી લભ્ય પણ નથી. ખૂબ પરિશીલન અને નિમંત્રણને પરિણામે વૃત્તિઓ પર કાબૂ આવે ત્યારે આ ભાવ ખીલે છે. સંતપુરુષ! જેમનુ સાધ્ય આ પ્રપંચજાળ મૂકી એનાથી દૂર ચાલ્યા જવાનુ છે તેઓ આ અમૃતના ખરા સારને વારંવાર આસ્વાદે. આ આસ્વાદન શેખ માટે નથી, પારખવા માટે નથી કે ઇંદ્રિયતૃપ્તિ માટે નથી. એના આનંદતરંગમાં પડેલેા પ્રાણી અંતે મુક્તિસુખને મેળવે છે. એના અનુભવ એવા આહ્ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી શાંત ધારસ લાદક છે કે એના સુખ ઉલ્લાસની લહરીમાં પ્રાણી સંસાર સમુદ્રતરી જાય છે. એને સંસારનાં મેજાએ ધક્કેલે ચઢાવી શક્તા નથી, પણ એને આ ઉદાસીન ભાવરૂપ જે સ્ટીમર કે ત્રા મળે છે તેની સહાયથી એ આનંદતરંગને હીલોળે ચઢે છે અને આનંદના પ્રવાહમાં તરતો તરતે મુક્તિ સુધી પહોંચી જાય છે. આટલી હદ સુધી કેમ વધી શકાતું હશે તેને ખ્યાલ કરવો હોય તો એક વાર ઉદાસીન ભાવ રાખવા પ્રયત્ન કરે, ગમે તેવા ઉશ્કેરણીના પ્રસંગે પણ વૃત્તિ પર સંયમ રાખે અને પછી એના પરિણામ તપાસે તે જરૂર લાગશે કે એ મેક્ષસુખની વાનકી છે. આટલી વાનકીનું આસ્વાદન થાય તે પછી માર્ગ ઘણે સરલ છે. માધ્યચ્ય – ગેયાષ્ટક પરિચય – ૧. ચાલુ દુનિયાના વ્યવહારમાં જે પ્રાણીઓ અતિ નીચા ઉતરી ગયેલા હોય, જેમનું નીતિ કે વર્તનનું ધોરણ અસત્ય કે અપ્રમાણિકપણા પર રચાયેલ હોય, જેઓ જીવવધને શાક સમારવાની ક્રિયા સમાન ગણતા હોય, જેઓ પરધન હરણ કરી વ્યવહાર ચલાવતા હોય એવા અનેક પ્રાણીઓ તરફ સમભાવ રાખવો. ધર્મના માર્ગનું ઉલ્લંઘન કરનારા હોય, મતિકલ્પનાથી ધર્મની સ્થાપના કરનારા હોય, આત્માની હયાતી પણ ન સ્વીકારનારા હોય, કર્મ, પરભવ કે મેક્ષને સમજવાનો યત્ન પણ ન કરનાર હોય અને ઉપદેશ આપનાં રને હચકારા, જંગલી કે બાયલા બબુચક ગણતા હોય તેવા પ્રાણીઓ તરફ પણ સમભાવ રાખવે. Page #366 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્ય ભાવના ૩૪૧ જેનાં હૃદયા વિકારાથી ભરેલાં હાય, સંસારને ચાંટી પડેલાં હાય, ધન, સ્ત્રી, કુટુંબ કે વ્યાપાર સિવાય અન્ય વિચાર કરવાની જેમને ફુરસદ પણ ન હોય અને ધર્મ તરફ ઉપેક્ષા નહિ પણ તિરસ્કાર હાય તેવા પ્રાણીઓ તરફ પણ સમભાવ રાખવા. ક્રોધાદિ કષાય, હાસ્યાદિ નાકષાય, સ્ત્રી-પુરુષ સ્નેહ, દાંપત્ય, નિંદા, અસૂયા, ઇર્ષ્યા, કલર્ડ આદિ આંતર વિકારામાં મસ્ત રહેનાર, જરા પણ વિકાસની ભાવના કે લાગણી વગરના અને તિરસ્કારથી ભરેલા તરફ પણ સમભાવ રાખવે. આનું નામ ઉદાસીનતા અથવા માધ્યસ્થ્ય છે. એ વિશાળ ઉદાસીન ભાવને તુ અનુભવ. એ ઉદાસીનતાનું સુખ ઉદાર છે. સર્વ સુખમાં પ્રધાન સુખ છે. તે કેવી રીતે તેના વિચાર કરઃ— ઃ પ્રથમ તે! એ આદાસીન્ય કુશળની સાથે સમાગમ કરાવી આપનાર છે. આ કુશળ ’ મહુ સમજવા ચેાગ્ય છે. આપણે કુશળ સમાચાર પૂછીએ છીએ એમાં આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્તતાનેા સવાલ હાય છે અને ઘણુંખરું તે ઉપચારરૂપે હાય છે. પણ ખરુ` ‘ કુશલ ’ તે નિત્ય સુખ થાય તે છે. શાશ્વત, અવિનશ્વર સુખ એ કુશળ છે. સમજુ પ્રાણીની સ પ્રવૃત્તિએ સુખપ્રાપ્તિ અને દુ:ખનાશ માટે હાય છે અને તે સ્થાયી હૈાય તે જ ઇષ્ટ ગણાય છે. એવુ અખાષિત સુખ ચાં મળે તેવું સ્થાન છે તેની સાથે સમાગમ કરાવી આપનાર આ આદાસીન્ય છે. દ્વેષ આંદરથી નીકળી જાય એટલે પરપરાએ એ સ્થાને પહેાંચાય. તે કારણે અને સમાગમ કરાવી આપનાર ગણાય. અને અહીં પણ રાગદ્વેષની પરિણિત ગઇ એટલે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી.શાંતમુખ્તારન્સ મેાક્ષતુલ્ય સ્વભાવપ્રાપ્તિ થતી હાવાથી એને આ વિશેષણુ ચેગ્ય રીતે અપાયું છે. ખીજું એ ઉદાસીનતા આગમના સાર છે. સુવિહિત શાસ્ત્રોનુ એ રહસ્ય છે. આગમ ગ્રંથામાંથી તારવી કાઢેલ માખણ છે. બહુ શાસ્ત્રગ્રંથ વાંચી લખી છેવટે પવસાન પામવાનું સ્થાન આ આદાસીન્ય ભાવમાં આવે છે. ઉપાધ્યાય શ્રી યશે વિજયજીએ જીવનને અંતે જ્ઞાનસાર ’ લખ્યા. એમાં આખા આ ભાવ મતાવ્યા છે અને ‘ ઉપશમસાર છે પ્રવચને ’ એ વાત એમણે એકથી વધારે સ્થળે કરી છે. એના આ સાક્ષાત્કાર કરાવનાર વિશેષણ છે. છેવટે એ ઉદાસીનતા ઈષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ છે. એ વૃક્ષ પાસે જઇ જોઇએ તે માગેા તે મળે. એ જ મિસાલે માસ્થ્ય વૃત્તિ એક વખત પ્રાપ્ત થાય તેા પછી ગુણુવિકાસને અંગે જે માગે! તે મળે તેમ છે. ઉદાસીનભાવ સમજનાર કાંઇ પૈસા, ઘરબાર કે સ્ત્રી તે માગે જ નહિ, એને તા ગુણવૃદ્ધિ જ ઇષ્ટ હાય અને ઉદાસીનતામાં એવે ચમત્કાર છે કે એ ખરાખર જામેલ હોય તે સર્વ ઇષ્ટ ગુણા એની પછવાડે જરૂર ચાલ્યા આવે છે. આ ત્રણ વિશેષણયુક્ત ઔદાસીન્ય ભાવ જે ખરેખર પ્રધાન સુખ છે, અપરિમિત આનંદમય છે, આંતરવૃત્તિના શાંત પ્રવાહ છે તેના તું જરા અનુભવ કર, એને જરા સેવી જો, એને જરા વ્યવહારુ આકારમાં પેાતાનેા અનાવ. જગતમાં અનુભવની બલિહારી છે. વાતો ગમે તેટલી કરવામાં આવે કે તે પર મોટા લેખા લખવામાં આવે એમાં કાંઇ વળે Page #368 -------------------------------------------------------------------------- ________________ મધ્ય ભાવગ્ના ૩૩ તેમ નથી, એમાં ખરી મજા કદી નહિ આવે. આ વિષય બુદ્ધિવિલાસ કરવા જેવું નથી, એ તો જાતે અનુભવવા જેવા છે અને અનુભવીને જીવવા જેવું છે. અનુભવ કરે એટલે એકાદ વખત અનુભવ કરીને પાછા જ્યાં હતા ત્યાં જઈને બેસવું એવો અર્થ નથી. એનો દરજ અનુભવ–અભ્યાસ કરવા યોગ્ય છે. તેની જેમ ટેવ પડશે એમ એ જામશે, જામશે એટલે રાગદ્વેષ ખસતા જશે, એ ખસશે એટલે સ્વરૂપાનુસંધાન થશે અને તેમ થયું એટલે કુશળ સમાગમ થશે. આ વિશિષ્ટ સુખને અનુભવ સદા કરે, એનાથી આંતરપ્રદેશને રંગી દો અને ચિત્તને પ્રવાહ એ માગે વહેવા દે. પછી એને આનંદ જેજે. ૨. કર્તા કહે છે કે–તને એક તદ્દન રહસ્યની વાત કહેવાની છે અને તે પર તારે ખૂબ વિચાર કરવાનો છે. તેને એમાંથી આ આખી ભાવનાનું આંતરરહસ્ય પ્રાપ્ત થશે પણ તે ખૂબ વિચારણાથી જ મળશે. તું ખૂબ પચિંતા કરે છે તેને છોડી દે. પરચિંતા એટલે પારકાની ચિંતા. તું તારી સંતતિની અથવા તારા સંબંધીની ચિંતા કરે છે, તેઓના અનેક પ્રસંગે, તેમની તંદુરસ્તી વિગેરે અનેક બાબતોની તું એટલી ચિંતા કરે છે કે એને પરિણામે તને તારો પોતાનો વિચાર કરવાને સમય જ મળતું નથી. ઉપરાંત તે દેશના બનાવોની, રાજદ્વારી ખટપટેની, રશિયામાં આમ બન્યું અને આયર્લંડમાં તેમ બન્યું, સમાજવાદીઓ આમ ફાવ્યા અને સામ્યવાદીઓ એમ ફટકાયા, હર હીટલરે આમ કર્યું અને સ્ટેલીને તેમ કર્યું–આવી આવી નકામી ચિંતા કરે છે, પણ એમાં તારું સ્થાન શું અને તે પોતે ક્યાં ઘસડાય જાય છે? તેને વિચાર જ કરતો નથી. Page #369 -------------------------------------------------------------------------- ________________ જ અથવા તું પરભાવની ચિંતા કર્યા કરે છે. ધન, શરીર વિગેરે સર્વ પરવસ્તુઓ છે. પર સંબંધી વિચારણા તે પરવિચારણા છે અને પરભાવમાં રમણ કરવું એ પણ પરરમણ છે. પર એ નિરંતર પર છે, ક્રોડ ઉપાયે પણ પર એ પોતાનું થનાર નથી એમ જાણવા છતાં આ બન્ને પ્રકારની પરચિંતા” તું કરે છે તે છેડી દે. આ વિકલ્પજાળે નિરર્થક છે, એકાગ્રતાના વિઘાતક છે અને તેને નીચે ઉતારનારા છે. તું તારા પોતાના અવિકારી તત્વને વિચાર. તું પોતે જ અસલ સ્વરૂપે તદ્દન વિકાર રહિત, સચ્ચિદાનંદમય, પરબ્રહ્મસ્વરૂપ, તિર્મય, નિરંજન, નિરાકાર, અનંત જ્ઞાનાદિમય છે એને તું ચિંતવ. દુઃખની બાબત એ છે કે તારી સાથે એ સંબંધી વાત કરતાં પણ જાણે એ કોઈ અપર પુરુષ હોય, જાણે કોઈ દૂરને સહજ ઓળખાણવાળો હોય એવા શબ્દોમાં વાત કરવી પડે છે. તારી પોતાની વાત કરતાં તેને કહેવું પડે કે તું તારો વિચાર કર એ ઘણું શરમની વાત છે. એમાં કહેનાર કે સાંભળનારની શોભા નથી, છતાં તેને સાફ કહી દેવાની જરૂર છે કે તું તને ઓળખતા નથી, ઓળખવા પ્રયત્ન પણ કરતું નથી, એની સાથે એકાંતમાં વાતો કરતા નથી, એને પરિચય કરતો નથી, એની સાથે કદી સ્વરૂપ સામ્ય સાધતો નથી. વિકાર એટલે સમુદ્દભવ ને વિગમ, ઉત્પત્તિ ને નાશ, જમે અને ઉધાર. આવા પ્રકારના વિકાર વગરને તું છે. તે પોતે અવિનાશી—શાશ્વત છે, પણ તે તારા સ્વરૂપને તેં અનુભવ્યું, જીન્યું વરાયું નથી. એને તું વિચાર, એને અભ્યાસ કર અને એમાં મગ્ન બની જા. . Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ' જે, વાત એવી છે કે તું સાંભળીશ તે તને નવાઈ લાગશે, પણ ખરેખર સાચી વાત છે અને તે એ છે કે એક પ્રાણી મટી મેટી વાતો કરે છે પણ સરવાળે માત્ર કેરડે મેળવે છે અને બીજો મોટી વાતો કરતો નથી પણ આંબાનાં ફળ (કેરીઓ) મેળવે છે. આ કેયડે છે તે ઊકેલીશ તો તને ઉદાસીન ભાવના સ્વરૂપને અનુભવ થશે. વાત કરવી એ એક હકીકત છે અને ખરો લાભ મેળવો એ તદ્દન જુદી જ હકીકત છે. વાતે કરવાથી મોક્ષ મળી જાય તેમ હોય તો મારા તારા જેવા ક્યારનીયે ત્યાં પહોંચી ગયા હેત ! પણ સાચી વાત કરજે. કદી મેક્ષ જવાની સાચી ઈચ્છા થઈ છે? કદી પૂર્ણ ગંભીરપણે મોક્ષ જવું જ છે એ વિચાર થયે છે ખરો? બરાબર મનને પૂછીશ તો જવાબ મળશે કે–ખાતાંપીતાં મોક્ષ મળી જાય તેવું હોય તો ભલે મળે, એવી વાત ઊંડાણમાં હશે. એની બે કસોટીએ પૂછું ? મોક્ષનાં ગાડાં બંધાતાં હોય તે તેનું ભાડું ઠરાવવામાં ખેંચતાણ કરે કે જે માગે તે આપીને તે ગાડીમાં ચઢી બેસે ? મોક્ષમાં કાંઈ ખાવાપીવાનું મળવાનું નથી, ત્યાં દરરેજના છાપાં આવવાનાં નથી, ત્યાં રંગરાગ નથી–વિગેરે સ્થિતિને વિચાર કર્યો છે? આ તદ્દન નિર્માલ્ય લાગતા સવાલે ખબ મહત્ત્વના છે. એમાં ખૂબ રહસ્ય છે અને એકાંતમાં બેસીને ચેતનની સાથે વાતે ર્યા વગર એનું રહસ્ય સમજાય તેમ નથી. વાત એ છે કે ઘણું બેલનાર કેટલીક વાર સમયને મિથ્યા વય જ કરે છે. એની વાત સાંભળે તો આનંદ થાય, પણ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી શાંતસુધાસ એને વ્યવહાર તેનાથી પ્રતિકૂળ હોય છે તે તે કેરડા જ મેળવે છે. એ કેરડાનું ઝાડ કાંટાથી ભરેલું હોય છે અને અલ્પનાનાં પાંદડાંવાળું હોઈ આરામ લેવા લાયક પણ હેતું નથી. એનાં ફળ તુરાં અને મેળાં હોય છે. બહુ બોલનાર હોય પણ અંતરમાં સાધ્યની જાગૃતિ વગરને હાય તો તે કાંઈ પણ લાભ મેળવતો નથી અને બીજો બોલનાર ન હોય પણ એકાગ્ર ચિતે ચેતનરામને ધ્યાવનાર હોય તો આંબાનાં ફળો-ઈષ્ટ ફળ પ્રાપ્ત કરે છે. બહુ બોલે તે બાંઠે” એ આખું સૂત્ર તારે વિચારવાનું છે. સાધુ નેચરીએ ગયા ત્યાં એક વગરવિચાર્યું વચન બેલાઈ જવાથી એમને રાણીની કુખે જન્મ લેવો પડ્યો. એ જન્મ બાદ. પૂર્વભવનું સ્મરણ થતાંવેંત ત્યાં એણે ન બોલવાનો નિયમ રાખે. એકદા બાજુના જંગલમાં એ સન્ય પરિવાર સાથે ફરવા ગમે ત્યાં કાગડાને બેલવાને કારણે મરવું પડ્યું ત્યારે એ માત્ર મામિક “ક્યાં છે ?” એટલું જ બોલ્યો અને સાથેના નેકરને પણ એ જ રીતે સમજાવ્યું. એ આખી કથા મન અથવા તો વાણીસંયમનું મહત્ત્વ સમજવા માટે બહુ જ ઉપયોગી છે. આપણે આખા દિવસમાં નકામું કેટલું બોલીએ છીએ તેને વિચાર કરીએ તે શક્તિના દુર્વ્યયને ખરે ખ્યાલ આવે. આ સર્વ સાધારણ રીતે સમજાય તેવાં સત્ય છે. એ વાત તારા ચિત્તમાં બેઠી હોય તો હવે ઉદાસીનતાને અંગે તે તપાસી જા. અન્ય મનુષ્યમાં તું અવગુણ જુએ, દુરાચાર જુએ, ધમાલ જુએ કે પાપપ્રવૃત્તિ જુએ ત્યારે તે તેની ચર્ચા, ટીકા કે નિંદા શા માટે કરવા મંડી જાય છે ? તે કેવળ નકામી પરચિંતા છે. એ છોડી દે. એને બદલે તારે પિતાને નિર્વિકાર ભાવ વિચાર Page #372 -------------------------------------------------------------------------- ________________ માધ્યભાવના ૩૭ એટલે તેને પરચિંતા કરવી ગમશે જ નહિ. વળી તે વિચાર કે એવી ટીકા કરનારા કેરડા મેળવે છે તે તારે કેરડા મેળવવા છે કે આંબાના ભેગી થવું છે? અર્થ વગરની પરચિંતા કરનારને ઉદાસીનતા પ્રાપ્ત થતી નથી, એ તે નકામે વ્યવસાય છે. મધ્યસ્થ વૃત્તિ રાખનારને પરચિંતા કરવી જે નહિ, એના ઉચ્ચ ધોરણ પાસે એ વાત પાલવે નહિ. એ માર્ગે લાવવા પ્રયાસ કરે પણ ચિંતા ન કરે. ચિંતાને તો વ્યવહારમાં ચિતા સમાન કહી છે અને ઘણા પ્રાણીઓ લેવાદેવા વગર પારકી ચિતામાં પિતાની જાતને હમે છે. ઉદાસીન આત્માની એ દશા ન હોય. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે માયાની સઝાયમાં કુસુમપુરના શેઠને ઘેર ઉતરેલા બે સાધુઓ–એક તપસ્વી અને બીજા મોકળા(શિથિળ)નું દષ્ટાન્ત આપ્યું છે. તપસ્વી સાધુ પિતાથી ઉતરતા સાધુની નિંદા જ કર્યા કરે છે અને શિથિળ સાધુ તપસ્વીના ગુણ ગાય છે. આમાં તપસ્વીને ભવ દુસ્તર કહ્યો અને શિથિળને ખરે ત્યાગી કહ્યો. આપણું ચાલુ ગાથામાં એ તપસ્વી હોય તેને કેરડો મળે અને એ શિથિળ હોય તે આંબાનાં ફળ મેળવે. અહીં ચિંતાની વાત કરી છે તે કેટલીક વાર નિષ્ફળ હેવા છતાં ઘણું વખત મૂળમાં સારા આશયથી થયેલી હોય છે. પાપી, દ્વેષ, દુરાચારીને જોઈ ચિંતા કરવી એ એક નજરે સારી લાગે, પણ નિરર્થક હેઈ નકામી છે. પ્રયાસ કર્યા પછી વાત છોડી દેવાને અહીં ઉદેશ છે. ચિંતા કરી શક્તિને વ્યય કરો નહિ એ સીધો ઉપદેશ છે. મનની સ્થિરતા એ સાધ્ય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ રાજ૮ શ્રી શાંતસુધારસ ૩. ઉપર જણાવેલી વાત અહીં જુદા આકારમાં કહે છે. તદ્દન શુદ્ધ હિતબુદ્ધિથી સાચા હિતના માર્ગે લાવવાને ઉપદેશ અથવા સલાહ તું કેઈને આપ અને તે માણસ તે સાંભળે નહિ, સાંભળે તે તેને તે રુચે નહિ અને રુચે તે પણ તે પ્રમાણે વર્તવાને તારી પાસે વિચાર બતાવે નહિ. આ સર્વ બનવાજોગ છે. આવા સગોમાં પણ તું તારા મન ઉપર કાબુ ખાઈ નાખ નહિ. તે સાચી સલાહ આપીને તારી ફરજ બજાવી, પણ પછી એથી આગળ જવાને તારે અધિકાર નથી. સામે મનુષ્ય તારી વાત સાંભળે નહિ એટલે તારાથી તેના ઉપર કેપ કેમ થાય ? એ રીતે તું તારી જાતને નકામી દુઃખી બનાવે છે. ગુસ્સે થવાથી તારું માનસિક સુખ તું બગાડી મૂકે છે. મનની સ્થિરતા એ આત્માનું સુખ છે, ચંચળ મન એ આત્માનું દુઃખ છે. તારે તારા ઉપદેશનાં પરિણામે તરફ શા માટે જેવું જોઈએ? તું તારા અધિકારની બહાર જાય છે એને ખ્યાલ કરજે. પ્રથમ તો તારો ઉપદેશ અમેઘ કે અપ્રતિપાતી (infaltible) હોય એમ ધારવાનું તારે કારણ નથી. બીજું સામા પ્રાણુને વિકાસ સદગુણુક્રમારેહમાં એટલે વધી શકે તે છે કે નહિ તેનું તને જ્ઞાન નથી. સામા પ્રાણીની દુર્નિવાર પરિસ્થિતિના ઘણાં કારણે હાઈ શકે. કેટલીક વાર વય, અનુભવની કચાશ આદિ પણ કારણે હોય છે. ગમે તેમ હોય પણ તારે એ સંગમાં અસ્વસ્થ થઈ જવું કોઈ રીતે ચગ્ય નથી. બીજું તારે એ વિચારવાનું છે કે એવા પ્રકારને તારે સંતાપ નિષ્ફળ છે. એમ ધાર કે તેં સભા સમક્ષ સત્ય બોલવા Page #374 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્ય ભાવના ૩ પર અસરકારક ભાષણુ કર્યું, છતાં કોઈ સત્ય વ્રત લેનાર શ્રોતામાંથી ન નીકન્યા તે! તારે ગુસ્સે થઇ સભા છેડી ચાલ્યા જવું એ વાત ચેાગ્ય છે? એક વ્યક્તિની પાસે તે ત્યાગને ઉપદેશ કર્યા, તે પીગન્યાં નહિ, તા તું તેને શું શ્રાપ આપી શકે ? તેના પર ગુસ્સે થઈ શકે ? ગુસ્સે થઈશ તેા તારું મન વટાળીએ ચઢી જશે, એથી તુ કાંઇ બગડેલ માજી સુધારી શકીશ? આ રીતે તારા માનસિક–આત્મિક સુખના નાશ કરવાના રસ્તા કદાપિ લઇશ નહિ. એ વખતે મનની સ્થિરતા જાળવી રાખવી એ ઉદાસીન ભાવ છે. કાર્ય કરીને છૂટી જવું અને પછી એ વાતની ૮ તથા ન કરવી એ જીવનના મંત્ર જેને પ્રાપ્ત થઈ જાય તે અનત મનશાંતિ મેળવી શકે છે. ધાર્મિક મામતમાં ઉપદેશકેાએ અને વ્યવહારમાં વડીલ વગે` આ સૂત્ર ખૂબ ધ્યાનમાં રાખવા જેવુ છે. એના તરફ ખેદરકારી રાખવાથી ઘણી ગેરસમજ, કદાગ્રહ અને વિષવાદ વધી જતા જોવામાં આવ્યા છે. ઉપદેશ આપનારે એક વાત ધ્યાનમાં રાખવી કે સમજાવટથી જ માર્ગ પ્રાપ્ત કરાવાય છે. પેાતે દખાણુ કરવાનું સ્થાન ભાગવે છે તેના માટે ઉપયોગ ઉપદેશક, વડીલ વર્ગ, વકીલ કે ડૅાકટર કરે તેા તે અયેાગ્ય છે અને સામા પ્રાણી તે ઉપદેશ, સલાહ કે સૂચના માન્ય ન કરે ત્યારે તપી જવું એ તા લગભગ સ્થાનભ્રષ્ટ થવા જેવું છે. ૪. કેટલાક જડ મનુષ્યા મૂળ સિદ્ધાન્તની હકીકત ઉલટાવી નાખી સૂત્ર સિદ્ધાન્ત વિરુદ્ધ પ્રરૂપણા કરે છે. આવા મનુષ્ય ઘણું અયેાગ્ય કામ કરે છે, પણ આપણે શું કરી શકીએ? Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રી શાંતસુધારાસ અહીં ઉસૂત્રને અંગે ઘણું વિચારવા લાયક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. દરેક દર્શનમાં અમુક મૂળ મુદાઓ હોય છે. આત્માની હયાતી, પરભવ, કર્મ, આત્માને અનાદિ સંબંધ અને પ્રયાસથી કર્મથી મુક્તિ વિગેરે મૂળ બાબત છે. જીવ અને જગતને સંબંધ, નિદને સિદ્ધાન્ત એ મૂળ બાબત છે. આવી બાબતમાં જે સમજી-જાણી વિરુદ્ધ વાત કરે તે ઉત્થાપક ગણાય છે. એવા પ્રાણીને સમજાવવા પ્રયત્ન કર, એની પાસે દલીલે કરવી અને એને મૂળ સિદ્ધાન્તો સમજાવવા છતાં તે ન સમજે તે પછી તેની સાથે કષાય ન કરે. તેની ભવસ્થિતિ પાકી નથી એમ વિચારવું. આપણું કર્તવ્ય સમજાવટથી પૂરું થાય છે. વિધિ–સાધનધર્મોની બાબતમાં વિચાર કરી એક માર્ગ સ્વીકારવો, પણ સામાન્ય બાબતમાં મતભેદ પડે તો તેથી ઉશ્કેરાઈ જવું નહિ. ઘણીખરી વાર એમાં દ્રષ્ટિબિન્દુને જ તફાવત હોય છે. કોઈ પ્રાણું વ્યાખ્યાન કરતી વખતે મુહપત્તિ બાંધવા ઈચ્છતા હોય અને અન્ય તે બિનજરૂરી ગણતો હોય તે પોતાને અભિપ્રાય શાંતિથી જણાવ, પણ કદી સામા મરચા માંડવા નહિ. એમાં મુદ્દાને સવાલ જ નથી અને મતભેદને અવકાશ હોય ત્યાં “ઉત્થાપક, મિથ્યાદષ્ટિ કે ઉસૂત્રપ્રરૂપક” એવા આકરા શબ્દને ઉપગ કરી બેસો નહિ. ગચ્છના ભેદ પડ્યા છે તે આ વિશાળ દષ્ટિની ગેરહાજરીમાં પડ્યા છે. એમાં તત્વ જેવું કાંઈ નથી. કોઈ ચોથને સ્વીકાર કરે છે કે પાંચમને સ્વીકાર કરે અને કોઈ ઈરિયાવહિયા આગળ પાછળ કે બને વાર બેલે, એમાં મૂળ મુદ્દાને કાંઈ સવાલ નથી. બનતે સમન્વય કર, પડેલા ભેદો ઓછા કરાવવા પ્રયત્ન કરવો પરંતુ મુદ્દો કદી ચૂકવો નહિ. Page #376 -------------------------------------------------------------------------- ________________ માધ્ય રચ્યભાવના ૩૫૧ જેઓ ઉત્સુત્ર ભાષણ કરે છે તે સુંદર દૂધ તજી દઈને “મૂત્ર’ પીએ છે એવો શબ્દપ્રયોગ શ્રીમાન વિનયવિજયજી મહારાજે કર્યો છે. મને લાગે છે કે સૂત્ર (પંક્તિ બીજીમાં) ની સાથે અનુપ્રાસ મેળવવા એ પ્રયોગ કર્યો હશે. બાકી આવા અનુપમ ગ્રંથમાં એવા શબ્દપ્રયોગને સ્થાન ન ઘટે. કદાચ એવો શબ્દપ્રયોગ એમના વખતની પ્રચલિત ભાષામાં અશિષ્ટ નહીં ગણાતે હોય. સૂત્ર ઉસૂત્રની વાત આવે ત્યાં આકરે ભાષાપ્રયેગ કરવાથી મધ્યસ્થ ભાવ પોષાવાને બદલે હાનિ પામત–આઘાત પામતો લાગે છે. જે અનુપમ ભાષાશૈલીમાં આ ગ્રંથ લખે છે એને અનુરૂપ આ ઉક્તિ નથી એટલું અત્યંત ક્ષોભ સાથે લખવાનું ધાર્ય કરવું અપ્રાસંગિક લાગે છે. સાહિત્યની ભાષામાં એને હીનેપમા’ કહેવાય. શાંતરસના પરબ મંડાયા હોય ત્યાં એ દુર્ગધ ન ઘટે, આ મારો પોતાનો મત છે. ધર્મચર્ચા, તત્વનિવેદન કે વ્યાતિવિશિષ્ટ વાયચર્ચા ચાલતી હોય ત્યારે મનની સ્થિરતા ખૂબ રાખવી. વ્યવહારમાં પણ ઉશ્કેરાઈ જવાની વાત વયે ગણાય તે ધર્મચર્ચામાં તે સવિશેષ વર્ય ગણાય. અને ધર્મચર્ચામાં હકીકતની અગત્ય કદી ખ્યાલ બહાર ન જવા દેવી. કેટલાક ગચ્છભેદના ઝગડાઓ વર્ષો સુધી અને કેટલાક તે સેંકડો વર્ષ સુધી ચાલ્યા છે, પણ એમાં તત્ત્વન–મુદ્દાને સવાલ જ હોતું નથી, વિધિમાર્ગને ઝગડે કરવો એ વિશાળ જેને તત્ત્વજ્ઞાનના દષ્ટિબિંદુએ સમજવાની અ૯પ શક્તિ બતાવે છે. ગમે તેવા ધર્મચર્ચાના પ્રસંગો આવે ત્યારે મનને સ્થિર રાખવું, સમજવા માટે ખુલ્લું રાખવું, સામાના દષ્ટિકોણ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ સમજવાની કે કપવાની જિજ્ઞાસા રાખવી, સત્ય શોધવું–સાસ્યને નિર્ણય કર મુશ્કેલ છે એમ સમજવું. પોતાની માન્યતા સિવાય અન્ય સત્ય ન જ હોઈ શકે. એવા ધોરણથી વાત શરૂ ન કરવી. વિચારવાન સર્વને સમન્વય કરી શકે છે અને વિશાળતા પાસે સર્વ ખુલાસા શક્ય છે. પરિપૂર્ણ પ્રયાસ કરવા છતાં પણ વિચાર ઐક્ય ન જ થઈ શકે તે પણ પ્રેમથી છૂટા પડવું. ચર્ચા એ વિદ્વાની મેજ છે અને રમતનો નિયમ (Sportsman's spirit) એ છે કે હારે કે જીતે તે બન્ને પ્રેમથી ભેટીને હસ્તધૂનન કરી છૂટા પડે. આ વિશાળ ભાવ ખીલવવા જેવું છે. પ્રયાસ કરતાં ન સમજે તે પછી કર્તાશ્રી કહે છે તેમ “ ગુર્મ? આપણે શું કરીએ?” આ ભાવ રાખ. આ વિશિષ્ટ મધ્યસ્થ ભાવ છે. એને અમલ અત્યાર સુધીને ઈતિહાસ જોતાં મુશ્કેલ દેખાય છે, પણ સુખને માટે જરૂરી છે, ઉપગી છે, આદરણીય છે. - પ. આ સંસારમાં તું નકામે મુંઝાય છે. વાત એમ છે કે પ્રત્યેક પ્રાણીનું મન અમુક વિકાસક્રમમાંથી આવેલું હોય છે એટલે એને જેવા સરકારે પડ્યા હોય અને અહીં એણે જે વિશેષ સંસ્કારો મેળવ્યા હોય તેને અનુસરીને એ ચાલ્યો જાય છે. મનને જે રસ્તે જવાનું હોય ત્યાં તે જાય છે અને એની અટકાયત અશક્ય છે અથવા મુશ્કેલ છે. આ વાત ઘણી સરળ છે. તમે કોઈ પણ મનુષ્ય માટે કહેવા ધારો કે અમુક સંગમાં તે કેમ વર્તશે? તો જે તમારે તેને પરિચય હોય તો બરાબર કહી શકશે. એકને માટે તમે કહેશે કે એ પ્રાણાંતકષ્ટ પણ જૂઠું નહિ બોલે, બીજાને Page #378 -------------------------------------------------------------------------- ________________ માધ્યશ્ચભાવના ૩૫૩ માટે કહેશો કે એ તો લટુજી છે, વખત પ્રમાણે સઢ ફેરવશે. દરેક સંગે માટે પરિચયને અંગે તમે કહી શકો. આ બતાવે છે કે પ્રત્યેક પ્રાણી અમુક રેષા પર ચાલનાર હોય છે અને તે તેના વિકાસ પર આધાર રાખે છે. વિકાસમાં તરતમતા એટલી હોય છે કે એની ગણના ન થાય. એનું વર્ણન અશક્ય હોવા છતાં એ સમજી શકાય તેવી ચીજ છે. શરત એટલી જ કે પરિચય પૂરતો હો જોઈએ. જે પ્રાણીનો વિકાસ જેટલો થયેલું હોય તેટલો તે કાર્યપ્રસંગે ભાગ ભજવી શકે છે અને પ્રત્યેક પ્રાણીને વિકાસ કેટલે થયે છે અને અહીં તેમાં વધારે પ્રગતિ કરશે કે પાછો પડશે ? તે વાતનું નિયામક યંત્ર તારા હાથમાં નથી, તેથી તું એ સંબંધી ચિંતા કરે તે તદ્દન નિરર્થક છે. અમુક પ્રાણ તારી ઈચ્છાને અનુરૂપ નથી એ પર ચર્ચા, નિંદા કે પ્રશંસા કરવાને બદલે તે એ છે” એમ ધારીને ચાલ. જે બાબતમાં તારી જવાબદારી નથી તે બાબત અન્યથા હોવી જોઈએ અથવા અન્ય સ્વરૂપે હોવી જોઈએ એવી તારી કલ્પનાઓ પણ અર્થ વિનાની છે. અન્યના દુરાચાર, દુરાચરણ, અસભ્ય વર્તન, અગ્ય સંભાષણ કે અન્ય કોઈ કૃત્ય માટે તું તેના ઉપર કેપ કઈ રીતે કરી શકે? તને તે તારા ધોરણ પ્રમાણે ન ગમે તે ખરી વાત છે. કઈ પરસ્ત્રી પર અત્યાચાર કરે, ખૂન કરે, મારામારી કરે કે ચેરી, લૂંટ, બખાડા કરે ત્યારે તેણે તેમ ન કરવું ઘટે એ તને વિચાર થાય તે જુદી વાત છે, પણ તેટલી મર્યાદાએ તારું કાર્ય પૂરું થાય છે. તે પહેલાં બને તો સમાજને કે ૨૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રીષ્ણાંતસુધારસ વ્યક્તિને સુધારવા પ્રયત્ન કર, ઉપદેશ આપ; છતાં પણ એના મન પર એને કાબુ ન હોય તો તારે વાત મૂકી દેવી. તારે ગુસ્સે થવાનું કે તારું પોતાનું લેહી ગરમ કરવાનું કાંઈ કારણ નથી. તારે પ્રયાસ છતાં પ્રાણ પાપકર્મથી ન મૂકાય તે તેનો એ જ વિકાસ થયો છે એમ સમજી તું તારા કાર્યમાં રક્ત રહેજે. પ્રત્યેક પ્રાણુનું માનસિક બંધારણ જુદા જુદા પ્રકારનું હોય છે, જેને જેટલે વિકાસ થયો હોય તે ધરણે તે વર્તે છે, તેની ગતિ અનુસાર તેની બુદ્ધિ થાય છે અને કેનું શું થયું ? તે અટકાવી શકવાની તારામાં શક્તિ નથી, એટલી વાત ધ્યાનમાં રાખી સાચા માર્ગની પ્રાપ્તિ કરાવવા માટે યોગ્ય પ્રયત્ન જરૂર કરજે, પણ ધારેલ પરિણામ ન આવ્યું તારા મનને અસ્થિર કરીશ નહિ. તું વિચારજે કે તેં તારી સમજ પ્રમાણે પ્રયાસ કર્યો છે અને એટલા ખ્યાલથી સંતોષ પામજે. આખી દુનિયાને સુધારવાનું કાર્ય અશક્ય છે. આખી દુનિયા ગરમીથી ત્રાસ પામતી હોય તો સર્વ સ્થાને ચંદરવા ન બંધાવી શકાય, પણ ગરમી ઓછી કરવા બીજા પ્રયત્નો થઈ શકે. આવી શુભ બાબતમાં એગ્ય પ્રયત્ન કરવાની ના નથી, પરંતુ અશક્ય વાતે વિચારવી તે ગાંડપણ છે. પોતાની શક્તિ, આવડત અને સંગેને અનુસાર પ્રયત્ન કરતાં ફળ ન દેખાય તો મુંઝાવાનું નથી. એ વખતે મનની સ્થિરતા રાખવી એ ઉદાસીન ભાવ છે. વળી અન્યની ભવિતવ્યતા દુર્વાર છે એ વાત તારે છેવટે દિલાસારૂપે અને ઉદાસીન ભાવની ખીલવણી પૂરતી જ વિચા Page #380 -------------------------------------------------------------------------- ________________ માધ્યચ્યભાવના ૩૫૫ રવાની છે, કારણ કે અન્યની ભવિતવ્યતા શી છે તેનું તને જ્ઞાન નથી, પુરુષાર્થને પૂરતો અવકાશ છે, માટે એને માર્ગ પર લઈ આવવા, તેનામાં પ્રગતિ કરાવવા જરૂર પ્રયત્ન કરજે અને પછી મધ્યસ્થ ભાવ ભજજે. ૬. ઉદાસીન ભાવનામાં ખાસ કરીને કોધ કષાયનો ત્યાગ કરવાનો છે અથવા તે મનોવિકાર ઉપર જેટલું બને તેટલે કાબૂ મેળવવાનો છે. કોધ, કેપ, અમર્ષ, ગુસ્સો અથવા એને લગતી અંદરની વૃત્તિ થવા ન દેવી અથવા થાય તો તે પર કાબૂ મેળવો એ આખી ભાવનાનું ફળ છે. એ ફળ પ્રાપ્ત કરવાના જુદા જુદા માર્ગો બતાવે છે. (ક) તું હૃદયંગમ–મનહર સમતા સાથે ક્રીડા કર. સમતા જાણે તારી પ્રેમેશ્વરી હોય એમ તું એની સાથે રમ. એની સોબતમાં આનંદ માણ. એના વિશે દુઃખી થા. એનો અને તારો એક ભાવદાંપત્ય કર. સર્વ સંયોગમાં મનને તુલ્ય પરિણામવાળું રાખવું એ સમતા છે. એ સમતા હોય તે ક્રોધને વિકાર સ્થાન પામી શક્તો નથી. આમ એ સ્વભાવાલંબન છે અને જ્ઞાનને પરિપાક છે એમ શમાષ્ટકમાં શ્રી યશોવિજયજી કહે છે. એ હોય તે વિકારને નાશ થઈ જાય છે. (ખ) તું માયાનાં જાળાંઓને ખલાસ કર. મનમાં કાંઈ હોય અને બહાર કાંઈ બોલવું, વર્તન, વચન અને વિચારણામાં વિરોધ રાખવો અને અનેક પ્રકારના ગોટા વાળવા એ વૃત્તિને તું ત્યાગ કર. જે પ્રાણીને ઉદાસીન ભાવ કેળવવો હોય તેને દેખાવ-દંભ પાલવે નહિ. એ તો આગળ અને પાછળ, ભૂતકાળમાં કે ભવિષ્યમાં, રાય કે રંક સાથેના વર્તનમાં એકરૂપ જ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ શ્રીબ્રાંતસુધારાસ હાય. એને દંભ ગમે નહિ, દેખાવ પાલવે નહિ, છળ ગમે નહિ, કપટ આવડે નહિ અને કોઈની ઉપર ખોટો લાભ લે ગમે નહિ. મધ્યસ્થ દેખાવાને એ કદી દંભ ન કરે. એને અંતરથી મધ્યસ્થ વૃત્તિ ગમે અને તે પર તે પિતાના વર્તનની રચના કરે. ઉદાસીન ભાવ અને દંભને સંબંધ અશક્ય છે. દંભ હોય ત્યાં ઉદાસીનતા રહી શકે નહિ. (ગ) તું જડ વસ્તુ કે જડભા પર બેટે આધાર રાખે છે. પુગળ તારાં નથી, તે પુગળને નથી, એને વશ પડવાથી તું ઉદાસીન રહી શક્તો નથી. પરજન સંબંધ કે તેને વશવતત્વ જેટલું ભયંકર છે તેટલું પરવસ્તુના સંબંધમાં પણ ભયંકરત્વ છે. એક ચા કે દારુની ટેવ હોય તો પરવશતા કેટલી પ્રગતિ રોકે છે એ વાત પર વિવેચનની ભાગ્યેજ જરૂર હોય. એ જ પ્રમાણે મનેવિકારનું વશવતત્વ પણ પરવશતા જ છે. મનોવિકારે પણ ઉદાસીનતાના વિરોધી છે. આ ત્રણે વાત ઉદાસીન ભાવનામાં કહેવાનું કારણ એ છે કે તારું આયુષ્ય ઘણું મર્યાદિત છે. તું અહીં બહુ બહુ તે પણ કેટલાં વર્ષ રહેવાને છે? એમાં પુદુગળનું વશવતત્વ કે પરભાવનું વશવતત્વ તને ભારે પડી જશે, માટે ઉપરની ત્રણે બાબતો સુધારી લે અને ઉદાસીન ભાવ સ્વીકાર, સમજ, આદર. ૭. આ દાસીન્ય મહાન તીર્થ છે. તીર્થ' શબ્દના ઘણા અર્થ છે. તીર્થ એટલે મોટી નદી ઉતરવાને ઘાટ. ઓવારે. સંસારસમુદ્ર કે મેટા નદને ઉતરવા માટે એ વારે છે. તીર્થ એટલે માર્ગ. રસ્તો. ઉદાસીનતા ખરે રસ્તો છે, પવિત્ર માર્ગ છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્ય ભાવના તીર્થ એટલે પવિત્ર જગ્યા. યાત્રાનું સ્થાન, ઉદાસીનતાનુ આ તીત્વ આ ભાવના જ ખરાખર બતાવી રહી છે અને પૂરી થતાં સુધીમાં જરૂર ઝળકી જશે. તી એટલે ઉતરવાના દાદરા. સંસારથી ઉતરી જવુ હાય તેા આ દાદરાથી ઉતરી અન્ય મા પકડી શકાય છે. તીર્થ એટલે સામુદ્રધુની. એ મેટા સમુદ્રને જોડનાર. આ તીર્થ સ'સાર અને મેાક્ષને જોડનાર છે. તીર્થ એટલે ઉપાય, વચ્ચેના સહાયક વિગેરે અનેક અર્થ એ શબ્દને લાગે તેમ છે. એ ઉદાસીન ભાવ ( દાસીન્ય ) અથવા માધ્યસ્થ્ય ( મધ્યસ્થ ભાવ ) નામના તીને નીચેના વિશેષણે લાગુ પડે છે. એ તીર્થ ‘ અનુપમ ’ છે. એની સાથે સરખાવી શકાય એવા બીજો કેાઈ ઘાટ કે એવારા અમારા જાણવામાં આવ્યા નથી. એ તીર્થં ચેતન છે, સમજી શકાય તેવું છે, જીવતું જાગતું છે અને અન્યથી છૂટું પાડી શકાય તેવું છે. ૩૫૭ એ તી અંતરમાં પ્રતિષ્ઠિત છે. એના પ્રદેશ અંતર દેશમાં છે. ત્યાં શેાધવાથી તે જડે તેમ છે. એ તીર્થ અતિ રમણીય છે, બહુ મનેાહર છે. એના સાક્ષાત્કાર અનુભવે થાય. એક વાર ઉદાસીન રહેા અને એ ભાવની રમણીયતા અનુભવે. એ અ આકર્ષીક છે. તમને છેાડવું નહિ ગમે. એ તીર્થ અત્યંત સ્વચ્છ, સુંદર ફળ આપનાર છે. કાઈ ક્રિયા નિષ્ફળ હોતી જ નથી, અતિ વિશુદ્ધ ફળ આપવા એ આ તીર્થના સ્વભાવ છે. આવા દાસીન્ય અથવા માધ્યસ્થ્ય તીર્થનું તું સ્મરણ કર. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી શાંન્ત સુધારસ તેને તુ યાદ કર. તેનેા તુ પાઠ કર. એ નામમાં પણ એટલી પવિત્રતા છે કે એ લેવાથી પણ તને એક જાતની શાંતિ આવી જશે. આ પ્રમાણે એ અનુપમ તીનું સ્મરણ કર એટલે તને ચિરકાળ પર્યંત અવિરામ સુખ મળશે. નિર ંતરનું શાશ્વત સુખ પ્રાપ્ત કરાવી આપે એવું આ અનુપમ તીર્થ છે. 6 આ તીર્થ ’ એમ કહીને ગ્રંથકત્તાએ તીર્થ નુ નામ અધ્યાહાર રાખ્યું છે. એમના ઉદ્દેશ દાસીન્ય કહેવાના જ હાવા જોઇએ. ત્યાં પેાતાના ચેતનને તીર્થ સ્થાને લેવામાં આવે તે પણ ઉપરના સર્વ વિશેષણે તેને લાગુ પડે તેમ છે. ચેતન પાતે તીર્થ છે, અનુપમ છે, અંત:સ્થિત છે, અભિરામ છે અને વિશદ રિણામવાન છે. એ પણ સત્તાએ પરમાત્મા હેાવાથી અને સર્વ પ્રયત્ન એને માટે હાવાથી એનું સ્મરણ કરી, તદ્નારા અવિરામ સુખ એને પ્રાપ્ત કરાવવાનુ છે. એ સર્વ વાત અરાબર બેસતી આવે છે. એ તીર્થને પણ યાદ કરેાસ્મરે. આ આખી ગાથા દાસીન્ય માટે છે એ સમજાય તેવુ છે. શકયા બતાવવા જોઇએ તેથી ચેતનજીને પણ ત્યાં દાખલ કર્યા છે. ચેતનનુ વિશેષણ ચેતનમ મૂકવું Àાલે નહિ, તેથી પ્રથમના અર્થ જ વધારે સિચિન છે. દાસીન્ય આવુ છે. ખરેખર એ તીર્થ છે, ભેટવા ચાગ્ય આદર્શરૂપ પવિત્ર જગ્યા છે, જાત પવિત્ર છે અને આશ્રય લેનારને પવિત્ર કરે તેવી એ વિશુદ્ધ ભૂમિકા છે. આપણે તીર્થ ભૂમિએ શા માટે જઈએ છીએ ? એના વાતાવરણમાં એવી વિશુદ્ધિ હાય છે કે એથી વિચારશુદ્ધિ Page #384 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્યભાવનાં ૩૫૯ અને ક્રિયાશુદ્ધિ થાય છે. જે પવિત્રતા અને પવિત્ર વાતાવરણના ત્યાં અનુસવ થાય છે તે માધ્યસ્થ્ય ભાવમાં પ્રાપ્ય છે. આ ગાથાના અર્થ બીજી રીતે પણ શકચ છે. પ્રત્યેક વિશેષણને દાસીન્ય સાથે જ લેવા. ઉદાસીનભાવ અનુપમ તીર્થં છે, એ જીવત છે, અંતરમાં સ્થિત છે, મનેાહુર છે, વિશદ પરિણામવાન છે અને અવિનાશી સુખ આપનાર છે. આ અ સર્વાંગસુંદર લાગે છે. સાધન ૮. એ ઔદાસીન્ય-માધ્યસ્થ્ય ભાવનું વર્ણન કરી શકાય તેમ નથી. હજી પણ થાડા વર્ણનાત્મક ભાવા બતાવે તેવા વિશેષણેા આપે છે. એ પરબ્રહ્મરૂપ પરિણમનનું પરમ છે. પરબ્રહ્મ એટલે પ્રકૃષ્ટ બ્રહ્મ : નિર્વિકાર, નિરજન, શુદ્ધ ચૈતન્ય. એ પરબ્રહ્મનું સ્વરૂપ જ્ઞાનસારના બીજા મગ્નાષ્ટકમાં શ્રી યશે!વિજચ ઉપાધ્યાયે અતાવ્યું છે. આ વિકાર વગરના, શરીર વગરના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પરબ્રહ્મસ્વરૂપ કહેવામાં આવે છે. ચેતનનુ તદ્રુપ જે પરિણમન થાય, તદ્રુપ થવાપણું થાય તેનું નિદાન ( પરમ સાધન ) ઉદાસીન ભાવ છે. ઉદાસીન ભાવ આવી જાય તેા અંતે સ્વાભાવિક રૂપ ચેતન પ્રાપ્ત કરે છે અને તેને લાગેલ સ મળ દૂર થઈ જાય છે. એદાસીન્ય ભાવને એના ઉત્કૃષ્ટ આકારમાં આ વિશેષણ રજૂ કરે છે. ઉદાસીન ભાવ પ્રાપ્ત થયા પછી જુદાં જુદાં પગલાં લઇ ચેતન કેવી રીતે પરબ્રહ્મસ્વરૂપ સાધે છે તે પર વિવેચન કરવાની ભાગ્યે જ જરૂર હાય. શ્ એ ઉદાસીનતા સ્પષ્ટ કેવળ વિશિષ્ટ જ્ઞાન છે. વિશિષ્ટ જ્ઞાનમાં મલીનતા નથી હાતી. ત્યાં અખંડ શાંતિ અને રાગાઢિ પરિણતિ પર કાબૂ હાય છે. જ્યાં સમજણુ હોય ત્યાં સાંસા Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી શાંતસુધારસ રિક ભાવને રજૂ કરનાર રાગાદિ ભાવની દરમ્યાનગીરી ન જ સંભવે. આ વિશિષ્ટ જ્ઞાન એટલે નિર્મળ શ્રુતજ્ઞાન સમજવું. અને તે આત્મવિશિષ્ટ જ્ઞાન સુધી લઈ જઈ છેવટે સંપૂર્ણ વિજ્ઞાન (કેવળજ્ઞાન) પ્રાપ્ત કરાવે છે એમ સમજવું. - એ દાસીન્ય જાતે જ વિચિત જ્ઞાન છે. એમાં શુદ્ધઅશુદ્ધ, યથાર્થ—અયથાર્થ, ગ્રાહ્ય–ત્યાજ્ય વસ્તુ અથવા ભાવનું વિવેચન હોય છે. ઉદાસીનતાની સાથે વિવેચનશક્તિ જરૂર પ્રાપ્ત થાય છે. વિવેચનજ્ઞાનથી–વિવેકથી સદ્ કે અસનો તફાવત સમજાય છે અને ચેતન માર્ગ પ્રાપ્તિ બરાબર કરે છે. - વિનય ! આવા શાંતસુધારસ અમૃતના રસનું તું પાન કર. એ અમૃતને ધરાઈ ધરાઈને પી, એના રસના ઘુંટડા લેતો જા અને એના આનંદના ઓડકાર આવે તેમાં મસ્ત થઈમેજ માણું. આવા અનેક વિશેષણને ગ્ય ઉદાસીન ભાવ છે. તેને તું સમજી–ઓળખી તારા જીવન સાથે વણું નાખ. એના આનંદ તરંગે તને ભવસમુદ્રને કાંઠે લઈ જશે. અહીં વિનયને ઉદ્દેશ કરવા દ્વારા કર્તા શ્રી વિનયવિજય ઉપાધ્યાયના નામનું સૂચન કર્યું છે. આ ગ્રંથ અહીં પૂરો થાય છે તેથી એનું પાન કરવાની–એ ભાવનાઓને વારંવાર ભાવવાની ભલામણ પણ કરી અને એ રીતે આ ગ્રંથનું અતિ રમ્ય સેળમું ચિત્ર પૂરું કર્યું. Page #386 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર – ૧ માધ્યસ્થ (દાસીન્ય) – ચેથી ગભાવના માધ્યચ્ચ અત્ર પૂરી થાય છે. એને ઉદાસીન ભાવ પણ કહેવામાં આવે છે. એને ક્વચિત્ ઉપેક્ષા ભાવનાના નામથી પણ સંબોધવામાં આવેલ છે. આ ત્રણે શબ્દના ત્રણ જુદા જુદા ભાવે છે. તેનું પર્યાવસાન આખરે તે પોતાની જાતને સાંસારિક ભાવોથી દૂર રાખવામાં જ આવશે. ત્રણે દષ્ટિબિન્દુએ આપણે જરા તપાસી જઈએ. ઉદાસીનભાવ-દાસી માં મુખ્ય ભાવ ચિત્તને અંદર ખેંચવાને છે. જ્યારે જ્યારે આનંદ અથવા શોકની વૃત્તિમાં કઈ પણ પ્રકારને ક્ષોભ થવાને પ્રસંગ આવે ત્યારે તે વૃત્તિ પર કાબુ રાખી એ વૃત્તિથી મનને–ચિત્તને પાછું ખેંચી લેવું એ ભાવ ઉદાસીનતામાં આવે છે. એક મોટો વરઘોડો નીકળે ત્યારે ઉદાસીન આત્માની આંખ ખુલ્લા હોય તો પણ એની નજર કાંઈ જેતી નથી. એના મન ઉપર કાંઈ અસર થતી નથી. એને ગમે તેવા આસજનના મરણથી ક્ષોભ થતો નથી. આ વૃત્તિ અને નિષ્ફરતામાં ઘણે ભેદ છે. ઉદાસીનતામાં તે તરફ લક્ષ્યને અભાવ છે, જ્યારે નિષ્ફરતામાં વૃત્તિને દારુ પાયેલું હોય છે. માધ્યચ્ચ વૃત્તિમાં ક્રોધ કે રોષ કરવાને પ્રસંગ આવી પડે ત્યારે મનમાં શાંતિ રાખવાની મુખ્યતા છે. આમાં વૃત્તિમાં હલનચલન થાય છે, પણ ક્ષેભ થતા નથી. ઉપેક્ષામાં એ તરફ ધ્યાન જાય છે પણ સહજ તિરસ્કારપૂર્વક એ બાબતની જાણે દરકાર નથી એવી વૃત્તિ થાય છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રીશાંતસુધારસ આમાંની ઘણીખરી બાબતે દાખલાઓ લેવાથી બરાબર બેસે તેવી છે. આ જીવનમાં ઉદાસીન ભાવ રાખવાના પ્રસંગે તે ઘણા આવે છે, પણ તે વખતે પ્રાણ પૂર્વબદ્ધ વિચારોથી, બેટી લાગણુઓના ખેંચાણેથી અથવા બીજા અનેક મનવિકારથી શાંત રહી શકતો નથી. આપણે એક માણસને ખરી અણીને વખતે હજાર રૂપીઆની સહાય કરી હોય, પછી આપણે તે રકમ તેની પાસે માગી પણ ન હોય, થોડા વખત પછી એ જ માણસ આપણને શરમાવે તેવું આળ આપણું ઉપર મૂકે, આપણને ન શોભે તેવા આરેપ મગજમાંથી ઉઠાવીને મૂકે અને અપશબ્દો કહે ત્યારે તેને માટે શું વિચાર થાય? એવા પ્રસંગમાં પણ જે તદ્દન અલિપ્ત થઈને ઊભું રહે અને જાણે પોતાને એ આરોપ સાથે કાંઈ લેવાદેવા નથી એવું વર્તન કરે એ ઉદાસીન ભાવ પામ્યા કહેવાય. એ પ્રાણ વિચાર કરે કે સામે મારા ઉપર ગમે તેટલા આક્ષેપ કરે તેથી મારે શું ? આ વૃત્તિ રહેવી ઘણું મુશ્કેલ છે. આ વૃત્તિ કેળવતાં કેળવતાં એ જાણે સાક્ષીભાવે જ ઊભે હોય એટલે સુધી એ પહોંચી જાય છે. “સ્વભાવસુખમાં મગ્ન અને જગતના તત્વનું અવલોકન કરનાર પુરુષનું પરભાવને વિષે કતૃત્વ નથી, માત્ર સાક્ષીત્વ છે.” (મગ્નાષ્ટક, જ્ઞાનસાર ૨-૩) આ ઘણું પ્રગતિમય સ્થિતિ છે. સામાન્ય વ્યવહારમાં પ્રાણી પરભાવ સાથે એટલે તે એકરૂપ થઈ જાય છે કે એને જુદા પાડવો એ લગભગ અશક્ય વાત બની જાય છે. જાહેર સભામાં કે મેળાવડામાં તમારું ગેરવાજબી રીતે અપમાન કરનાર તરફ પણ મધ્યસ્થવૃત્તિ રહે, એની વાત વિચા 'WWW.jainelibrary.org Page #388 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્ય ભાવના ૩૬૩ કાણુ ? તારું રતાં પેટમાંથી પાણી પણ હાલે નહિ અને એની ચર્ચા કરતાં ઉશ્કેરણી થાય નહિ ત્યારે માચ્ચુ આવ્યુ' છે એમ સમજવું. એ મધ્યસ્થ વૃત્તિ આવે ત્યારે તે નીતિ ( પેાલિસી ) તરીકે નહિ પણ નૈસર્ગિક શુદ્ધ વિચારણાને પરિણામે આવવી ઘટે. એ વિચારકને એમ થાય કે તું અપમાન શું? તને માન કેવું ? જે સમાજ કે વલમાં તું માન માને છે તેની સ્થિતિ કેટલી ? તારી સ્થિતિ કેટલી ? અને જે માન મળશે તેને અને તારે, જ્યારે તું અહીંથી જઇશ ત્યારે, અને ત્યારપછી શા સબંધ રહેશે ? આવા આવા વિચારને પરિણામે એના મનમાં માધ્યસ્થ્ય આવે છે અને પછી ચિર અભ્યાસથી, વારંવારના આસેવનથી જામી જાય છે. છેવટે એ એને સ્વભાવ બની જાય છે. જ્યારે પ્રાણીમાં ધાર્મિક વૃત્તિ વધી હાય છે, પણ વિવેચનશક્તિ ખીલી હાતી નથી ત્યારે એ કેાઈને હિંસા કરતા સાંભળીને ઉશ્કેરાઇ જાય છે. શરૂઆતમાં ધાર્મિક વૃત્તિ સદા ઝનૂનનું રૂપ લે છે. કાઇ પણ પ્રકારના પાપને અટકાવવા પ્રયત્ન કરવાની પ્રત્યેક પ્રાણીની ફરજ છે, પણ પ્રયત્ન કરતી વખતે અથવા તેમાં નિષ્ફળતા મળ્યા પછી ચિત્તવૃત્તિ પર કાબૂ રાખવા એ મુશ્કેલ છે. એ ભાવ ચીવટથી આવે છે, ખીલવવાથી વધે છે અને અભ્યાસથી જામે છે. એ ભાવને માધ્યસ્થ્ય કહેવામાં આવે છે. જ્ઞાનાવમાં શ્રી શુભચંદ્રગણુ બહુ સંક્ષેપમાં નીચેની વાત કરે છે. क्रोधविद्धेषु सत्त्वेषु, निस्त्रिंशक्रूरकर्मसु । मधुमांससुरान्यस्त्रीलुब्धेष्वत्यन्तपापिषु ॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ देवागमयतिव्रातनिन्दकेष्वात्मशंसिषु । नास्तिकेषु च माध्यस्थ्यं, यत्सोपेक्षा प्रकीर्तिता ॥ શ્રી-શાંત-સુધારસ “ ક્રોધી પ્રાણીઓ ઉપર, નિર્દયપણે ઘાતકી કર્મ કરનારા પર, મધ, માંસ, મદ્ય (દારુ) અને પરસ્ત્રીમાં લુબ્ધ પ્રાણી ઉપર, અત્યંત પાપી પ્રાણીઓ ઉપર, દેવ, આગમ ( શાસ્ત્ર ) અને સાધુસમુદાયની નિંદા કરનાર પ્રાણીએ ઉપર, પેાતાની પ્રશંસા કરનારા પ્રાણીઓ ઉપર અને નાસ્તિક પ્રાણીઓ ઉપર જે રાગદ્વેષ રહિત ભાવ–મધ્યમા વૃત્તિ રાખવી તેને ઉપેક્ષા કહેવામાં આવે છે. ’ આ વર્ણનમાં કહેલા પ્રત્યેક પ્રકારના પ્રાણી ઉપર ઊંચું મન થયા વગર રહેવુ મુશ્કેલ છે. સદ્ગુણ સ્વભાવવાળા પુરુષ અહિંસાના નિયમને ખરાખર સમજનાર હાઇ જ્યારે અન્ય પ્રાણી નિર્દયપણે વધ કરે છે એમ સાંભળે ત્યારે એના મનમાં જરૂર રાષની લાગણી થઇ આવે. પરંતુ એક માણુસે દશ-બાર ખન કર્યા હાય કે પાંચ-પચાસ જનાવરના શિકાર કર્યો હેાય એની વાત સાંભળે ચા નજરે જુએ ત્યારે જેની વૃત્તિમાં ઉશ્કેરણી ન થાય તે મધ્યસ્થભાવ પામ્યા છે એમ સમજવુ. આ ભાવે પહોંચવાની આપણી ભાવના છે. સદ્ગુણી પ્રાણી વેશ્યાગમન કરનારની, રાત્રે રખડનારની કે દારુ પીનારની વાત સાંભળે ત્યારે એ પ્રાણી તરફ એને તિરસ્કાર આવે પરંતુ આવે પ્રસંગે મધ્યસ્થ વૃત્તિવાળા પ્રાણી આવા નીતિભ્રષ્ટ પ્રાણીઓની પણ ઉપેક્ષા કરે. એ વિચારે કે એના કર્મ એ ભેાગવશે, એ સંબધી આપણે ઉશ્કેરાવાથી લાભ શે ? પ્રાણીને ચેાગ્ય માર્ગ અતાવવાના પ્રયત્નને આમાં માધ નથી. જેમાં ઉપાય ચાલે તેવું ન હાય અથવા કરેલ ઉપાય નિષ્ફળ Page #390 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્ય ભાવના ૩૬૫ નીવડેલ હાય ત્યાં મધ્યસ્થલાવ રાખવાના છે. એના તરફ્ના તિરસ્કાર નિષ્ફળ છે, નકામા છે, આપણને રાગ-દ્વેષમાં નાખનાર છે અને પરિણામ વગરના છે. અત્યંત પાપી માણુસને જોઇ આપણે ઉશ્કેરાઇએ તેમાં વળે શું ? આ પ્રશ્ન ધાર્મિક બાબતમાં વધારે અગત્યના છે. ધર્મની નિંદા કરનાર, ગુરુની નિંદા કરનાર કે તદ્દન નાસ્તિક હાય તેના તરફ પણ મધ્યસ્થ ભાવ રાખવાની જરૂર છે. એ પ્રાણીના જેટલા વિકાસ થયા હાય તેટલેા જ તે વધી શકે. એને ધમામાં સ્થિર રાખવા જરૂર પ્રયત્ન કરવા, એને મુદ્દાએ સમજાવવા પણ અંતે એણે ન સમજવાના નિશ્ચય કર્યો હાય તા તેને છેડી દેવા. એની ખાતર મનને ઊંચું–નીચું કરવાની જરૂર નથી. આ ભાવ જો ખરાખર સમજવામાં આવે તે પરમત સહિષ્ણુતાને ગુણુ સહેજે પ્રાપ્ત થાય તેમ છે. માધ્યસ્થ્ય સમજનાર પરમત સહી શકે છે, એ સર્વત્ર સત્ય જોવા પ્રયત્ન કરે છે, એ પેાતાના મુદ્દા કરતાં અન્ય મુદ્દાઓમાં સત્યાંશ હાવાનેા અસ્વીકાર ન કરે. મધ્યસ્થ ભાવ ખીલે તેા ધર્મના અનેક ઝગડાઓ દૂર થઈ જાય. ખાસ ધર્મ જેવી વિશાળ માળતા દુનિયાદારી ઝગડાઓથી દૂર જ રહેવી ઘટે. એને બદલે અત્યારે સર્વ ઝગડાએ જાણે ધર્મમાં જ આવી ચઢ્યા હાય એવુ દેખાય છે. એ મધ્યસ્થ ભાવની ઉપેક્ષા છે, ઉપેક્ષાની પણ ઉપેક્ષા છે અને ઊંડી ધાર્મિક વૃત્તિના પાયા વગરનું ચણતર છે. જ્યારે કાઈ પ્રાણી તમારી આગળ પેાતાની માટી માટી વાર્તા કર્યા કરતા હાય, સાધારણ અનાવને મેાટુ રૂપ આપત Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રી•શાં•ત-સુધાર-સ હાય, પાતે આગેવાન હાવાના ન ટકે તેવા દાવા કરતા હાય અને સાધારણ બનાવ પેાતાના સબંધમાં બન્યા હોય તેને અતિશયેાક્તિથી મેાટા રૂપકો આપતા હાય ત્યારે પ્રથમ દૃષ્ટિએ કાં તે! તમને હસવું આવે અથવા ઘૃણા ઉત્પન્ન થાય. જેમ માણુસ નાના વર્તુળમાં ફરનારા હોય છે તેમ તે આત્મપ્રશંસા વધારે કરે છે. અજ્ઞાન અને આત્મપ્રશંસા સાથે જ જાય છે. નાના ગામડાના પાંચ ઘરની નાતના શેઠ પેાતાની જાતની વાત કરે ત્યારે આકાશના તારા જ ઉતરવા બાકી રહે છે. આમાં ઉદાસીનતાના છાંટા નથી અને મધ્યસ્થતાના સવાલ જ નથી, પણ આવાની વાતા સાંભળવામાં આવે ત્યારે મનની સ્થિરતા રાખવી અને તેના પર ગુસ્સે ન થતાં એની પામરતા વિચારવી એ મધ્યસ્થ દશા છે. આત્મપ્રશસાના પ્રસંગેા વ્યવહારમાં આવે છે તેટલા જ ધાર્મિક બાબતામાં પણ જોવામાં આવે છે. એક સાધારણ સંઘની વાતા કરે ત્યારે તે પેાતાના સંઘને ભરત ચક્રવત્તીના સંઘ સાથે સરખાવે અથવા અર્ધા પૃષ્ઠનું અવ્યવસ્થિત કાવ્ય ( જોડકણું ) લખી તેની પછવાડે એ પક્તિ જેટલુ પેાતાનુ નામ લખે ત્યારે આપણને ચીડ આવે છે, પણ એવા સંચેાગામાં એના આત્માના વિકાસ અને કર્મના વિપાક તથા મેહરાજાના જાસુસાના કાર્ય પર વિચાર કરી મનને સ્થિર રાખી શકે એની અલિહારી છે. ધાર્મિક પ્રશ્નોની ચર્ચા કરતાં, વિધિમાર્ગની ગુંચવણુંાને નિકાલ કરતાં, નિત્યાનિત્ય ભેદાણેદાદિ પ્રશ્નો પર વાદવિવાદ ચાલતાં ટપાટપી થઇ જવાના પ્રસંગે માધ્યસ્થ્ય રાખે એ વધ Page #392 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્ય-ભાવની ३६७ છે. એ આપણા આદર્શો છે. આ મુશ્કેલ પ્રસંગ છે, પણ વધારે ધ્યાન રાખવા યાગ્ય છે. ધર્મ-ચર્ચામાં નરકના દ્વારા બતાવનાર, પેાતાના મતથી જુદા અભિપ્રાય ધરાવનારને ીનેાપમા આપનાર કે અપશબ્દ ખેલનાર પેાતાને મુદ્દો મદ્ભૂત કરતા નથી. અહીં એ વાતને સવાલ નથી. પણ એવા પ્રસંગ આવે અને સામા તમને નરકનાં દ્વારા બતાવે કે અયેાગ્ય સવાલા જાહેરમાં પૂછી અપ્રસ્તુત બાબતે તેમાં દાખલ કરી, જાણે તમે તેનાથી મહાત થઇ ગયા હા એવો દેખાવ કરે ત્યારે મધ્યસ્થ વૃત્તિ રાખવી એ આ ભાવનાના ઉદ્દેશ છે. આ પ્રાણી કોઇ મનુષ્ય ઉપર અથવા કેાઈ વસ્તુ ઉપર અથવા કોઇ ભાવ ઉપર રાગ કે દ્વેષ કરતા હશે ત્યારે તે કદી વિચારતા હશે કે એમ કરવામાં એ શુ કરે છે? રાગના પાત્ર પ્રાણી, ચીજ કે ભાવ એસી રહેવાના નથી, પેાતે બેસી રહે. વાના નથી, કરેલ રાગના અનુભવ પણ ઊડી જવાને છે, તો પછી આ બધી ધમાલ અને રિત કે અરિત શા માટે ? સ સચેાગેામાં મનને નિશ્ચળ રહેતાં શીખવવાનુ` છે. મનની ચંચળતા સર્વથી વધારે નુકસાન કરનાર છે. મન પર વિજય એટલે જીવનયાત્રાનું સાફલ્ય છે. એ રાજયાગ છે. માધ્યસ્થ્ય કે આદાસીન્ય ચંચળ મનવાળા મહુધા પ્રાપ્ત કરી શકતા નથી, અને અન્ય પ્રાણીએ પેાતાનાં કાર્યોનાં ફળ લેવાનાં–મેળવવાનાં જ છે. એને અંગે આપણામાં સકારણ કે અકારણ ઉશ્કેરણી ઘટતી નથી. ઉદાસીન ભાવ જરા ભાવી જુએ. આપણે જાણે સાક્ષીભાવે બેઠા છીએ, હાથપગ જોડી શાંત થઈ જોયા જ કરીએ છીએ, અવલેાકન કરીએ છીએ અને જાણે આપણી આસપાસ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રીષ્ણાંતસુધારસ જે નાટક થાય છે તેની સાથે આપણને પિતાને કાંઈ લેવાદેવા નથી. આ સ્થિતિમાં એવાં એવાં સત્ય સમજવામાં આવશે કે જેને ખ્યાલ કદી સ્વપ્ન પણ નહિં થયે હોય. જેવું કંઈ પણ હકીકત સાથે તાદામ કર્યું કે તરત સાક્ષીભાવ ચાલ્યો જાય છે અને પછી તે મોહરાજા પિતાનું લશ્કર છોડી મૂકે છે. મનેવિકારને ચકરાવે ચઢ્યા એટલે ક્રોધ, માન, રતિ, અરતિ, શોક વિગેરે ઘાણ કાઢી નાખે છે અને પ્રાણીને કદી ઊંચે આવવા દેતા નથી. ગાધિરાજ પરમાત્માએ કદી વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો નથી. એની પાસે ઈંદ્ર આવે કે ચક્રવતીઓ આવે તે ત્યાં પણ સાક્ષીભાવ અને ગોશાળક એમના શિષ્ય પર તેજેલેશ્યા મૂકે તો ત્યાં પણ સાક્ષીભાવ, જમાલિ ઉત્સુત્રપ્રરૂપણ કરે તો ત્યાં પણ સાક્ષીભાવ અને દશાર્ણભદ્ર અપૂર્વ સામૈયું કરે તે ત્યાં પણ સાક્ષીભાવ. આ માધ્યચ્ચ જાળવવું મુશ્કેલ છે. આ યુગમાં વળી અનેક પ્રસંગમાં ગુંચવાડા થતા જાય છે તેથી વધારે મુશ્કેલ છે, પણ પ્રસંગ વગર કટી નથી અને આંખો મીંચીને ઝંપલાવવા જે બીજે કઈ ઉન્માદ નથી. માટે શ્રીમાન વિનયવિજયજી ઉપાધ્યાય કહે છે તેમ તwાવવાન્યષણા वारं वारं हन्त सन्तो लिहन्तु ! “સંતપુરુષે ઉપરના કારણેને લઈને દાસીજરૂપ અમૃતને વારંવાર આસ્વાદો.” એ આસ્વાદનથી મંગળમાળા વિસ્તરે છે. ઉપેક્ષાભાવમાં પાપ કરનાર તરફ બેદરકારી રહે છે. ગમે તેવા ભયંકર પાપી સંબંધી હકીક્ત જાણું અથવા જે એને Page #394 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ ભાવપ્ના ३६६ એના કર્મ ઉપર છોડી દેવાની વૃત્તિને “ઉપેક્ષા” કહેવાય. પાપ કરનારને પાપમાંથી છોડાવવાને અથવા તેને ઠેકાણે લાવવાને અન્ન પ્રતિબંધ નથી. એ સર્વ કર્યા પછી પણ પ્રાણું પાપકાર્યમાંથી નિવૃત્ત ન થાય તે તેના તરફ બેદરકારી રાખવી. “એ જાણે અને એનાં કર્મ જાણે.” આવા પ્રકારની ચિત્તવૃત્તિ થાય તેને ઉપેક્ષા કહેવામાં આવે છે. ઘણી વખતે પાપની વાત સાથે આપણને સીધો સંબંધ હેતો નથી. અમેરિકા કે યૂરોપમાં કઈ ખૂની, લુંટારા, દગાબાજી કરનારાની વાત વાંચીએ તે વખતે તેના તરફ ઉપેક્ષા જ શક્ય છે અને પાપના પ્રકારો તે એટલા છે કે તેના પ્રાણીના ભેદ કરતાં પણ વધારે ભેદે કલ્પી શકાય. આ સર્વના સંબંધમાં આપણે શું કરી શકીએ ? નકામી એવી વાતની ચર્ચા કરી મનને બગાડવામાં લાભ નથી. આવી સમજણ નિત્ય આચારમાં ઉતરે એ આ ભાવનાનો ઉદ્દેશ છે. આ ભાવના અને મુદિતા–પ્રમાદ ભાવના અનુક્રમે પાપ અને પુણ્ય સંબંધી વિચારણા કરે છે. પ્રમાદમાં પુણ્ય તરફ પ્રશંસા થાય છે ત્યારે આ ઉપેક્ષા ભાવનામાં પાપ તરફ ઉદાસીનભાવ થાય છે. આ બન્ને ભાવનાના સંબંધમાં પ્રો. કણીઆ પાતંજલ ચગદર્શનમાં લખે છે કે-“અન્ય ભાવનામાં મુદિતા તથા ઉપેક્ષા છે. મુદિતા એટલે પ્રીતિ અને ઉપેક્ષા એટલે ઉદાસીનપણું પુણ્ય કરનાર જનો વિષે પ્રીતિની ભાવના તથા પાપી વિષે ઉદાસીન વૃત્તિ સાધકે રાખવી. પ્રાય: લેકે પુણ્યનાં ફળની ઈચ્છા રાખે છે છતાં પુણ્ય કરતા નથી અને પાપનાં ફળની અનિચ્છા છતાં પાપ કરે છે, તેથી પાછળથી “મેં કેમ પુણ્ય ન કર્યું? મેં ૨૪ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી શાંતસુધાર શાથી પાપ કર્યું? ” એ પ્રકારને પશ્ચાત્તાપ થાય છે. એ પ્રકારને પશ્ચાત્તાપ કરવાનો વખત આ બે ભાવનાથી આવતા નથી, કારણ કે જે સાધકની લેક વિષે પુણ્યાત્મા તરીકે પ્રસિદ્ધિ થાય છે તે માણસની સ્વભાવથી જ પુણ્ય વિષે પ્રીતિ થવાની, તેથી અનેક વિદને વચ્ચે પણ અડગ રહી તે ભૂલ્યા વિના પુણ્ય કરવાને તથા પાપી વિષે થતી ઉપેક્ષા બુદ્ધિથી સ્વાભાવિક રીતે જ પાપથી દૂર રહીને ચાલવાને. પાપી વિષે રોગના સાધકે દ્વેષ ન કરવો પણ માત્ર ઉદાસીન વૃત્તિ ચાલુ રાખવી, એ પણ આ ભાવનાને વનિ છે.” (પૃ. ૧૧૨) આ ટાંચણમાં એક નવું દૃષ્ટિબિન્દુ છે. ઉદાસીનભાવ કેળવનાર સ્વભાવતઃ પાપમાગે જઈ શકતો નથી અને આ લાભ પણ ઘણું મટે છે. મનમાં ગમે તે હેતુ ધારીને ઉદાસીનવૃત્તિ કેળવવાની જરૂર છે. આ ચારે ગભાવનાને અંગે માનસશાસ્ત્રને ખૂબ અભ્યાસ કરવાની જરૂર રહે છે. મનનું કાર્ય કેવી રીતે થાય છે? વૃત્તિ કેમ ઉદ્ભવે છે? એની વાસના કેવી રીતે રહે છે? અને એને કબજામાં લાવવા કેવા પ્રયત્ન કરવા પડે છે? એ સર્વને હિસાબ આ ચારે ભાવનામાં સારી રીતે થાય છે. ચારે ભાવનાથી આત્માની ભૂમિકા ખૂબ ઊંચી થાય છે. એ ભાવના ભાવતાં ચિત્તમળ દૂર થાય છે અને વ્યવહારની ચાલુ શ્રેણીથી ઊંચે ઉડ્ડયન કરવાનું આંતરસામર્થ્ય પ્રાપ્ત થાય છે. જ્યાં પ્રાણીને પોતાના સ્થાનનો ખ્યાલ થવા માંડે, અનંત વિશ્વમાં પોતાની લઘુતા જણાય, જ્યાં વિચારણાનું ક્ષેત્ર વિસ્તારવાળું બનતું જાય ત્યાં પછી એ નજીવી બાબતોમાં પડતા નથી અને ઉચગ્રાહી આત્મા ઉચ્ચ આદર્શ તરફ પ્રયાણ કરતો Page #396 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્ય-ભાવના ૩૭૧ જાય છે. એને વિજ્ઞાન પદ્ધતિએ રચાયલા માર્ગે ચાલવાનું તેને તે મન થાય છે અને એવુ સાધ્ય તરફ પ્રયાણુ સ્પષ્ટ હોય છે. પ્રયાણના માર્ગે સર્વના જુદા જુદા હોય, પણ સાધ્ય તા સત્તુ એક હાય છે: અનંત-અવિનશ્વર સુખપ્રાપ્તિ અને દુ:ખના હમેશને માટે ત્યાગ. માને આખા નકશે વિશિષ્ટ ચેાગગ્રંથામાં મતાન્યા છે અને ત્યાં પસંદગી માટે અવકાશ પણ પૂરતા આપવામાં આવ્યે છે. ઉદાસીનભાવ પીયૂષના સાર છે, ખૂબ આનંદમાં લય કરી દે તેવો અને ચાલુ વ્યવહારમાં ભાત પાડે તેવો છે. એ ભાવ વર્તે ત્યારે અંતરમાંથી રાગદ્વેષ નાશ પામતા જાય છે અને વૃત્તિએ પર કાબૂ આવે છે. યોગીરાજ આનંદઘનજી મન સાધ્યુ. તેણે સઘળું સાધ્યુ ” એ નાના સૂત્રને જે મહત્ત્વ આપે છે તેને ઉદ્દેશ આ ભાવને ખીલવવાના છે. મન એક વખત કાબૂમાં આવી જાય એટલે સર્વ પ્રકારના આનંદ સર્વ સચાગામાં વર્તે છે. " આવી રીતે આ ચાર યાગભાવનાએ ધર્મ ધ્યાનની સાથે અનુસંધાન કરાવનાર છે. એનાથી આત્મનિશ્ચય થાય છે, વિષય તરફના મેાહ વિલય થઈ જાય છે, યાગચિંતા સ્થિર થાય છે, મેાનિદ્રા ઊડી જાય છે;અને છેવટે એનું આત્મતેજ એટલુ વધી જાય છે કે આ સંસારમાં એ મુક્તના જેવી સ્થિતિ અનુભવે છે. અહીં આ અત્યંત વિશિષ્ટ ભાવનાના વિષય ઉપાધ્યાયજી પૂરા કરે છે. પ્રશસ્તિમાં પ્રસ્તુત હકીકત રજૂ થશે. આ ચેાથી ભાવના ભાવિત ચેતન યાગમાગે પ્રગતિ કરી એટલું ઇચ્છી અત્ર વિરમીએ. इति माध्यस्थ्यं. १६ Page #397 -------------------------------------------------------------------------- ________________ મ શ સ્તિ ( स्रग्धरा ) एवं सद्भावनाभिः सुरभितहृदयाः संशयातीतगीतोनीतस्फीतात्मतत्त्वास्त्वरितमपसरन्मोहनिद्राममत्वाः । गत्वा सत्त्वा ममत्वातिशयमनुपमां चक्रिशक्राधिकानां, सौख्यानां मंक्षु लक्ष्मीं परिचितविनयाः स्कार कीर्ति श्रयन्ते |१| दुर्ध्या प्रेतपीडा प्रभवति न मनाक्काचिदद्वन्द्वसौख्यस्फातिः प्रीणाति चित्तं प्रसरति परितः सौख्यसौहित्य सिन्धुः । क्षीयन्ते रागरोषप्रभृतिरिपुभटाः सिद्धिसाम्राज्यलक्ष्मीः, स्याद्वश्या यन्महिना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वम् |२| ( पश्यावृत्तम् ) श्रीहीरविजयसूरीश्वर शिष्यौ सोदरावभूतां द्वौ । श्रीसोमविजयवाचकवाचकवर कीर्तिविजयाख्यौ || ३ || ९ संशयातीत संशय रहित, राअ वगरनुं गीत well sung सारी राते डीर्तन उराय, प्रशंसा पाभेलु उन्नीत गये थढेसु, महत्त्व पाभेलु स्फीत गुणुसमृद्ध. अपसरन् हूर उरीने ४२. सत्त्वा सत्त्ववत प्राणी. अममत्वातिशय निर्ममत्व स्वभाव अर्थ मंक्षु शीघ्र, ४. परिचितविनया विनयना-विनीत भावना पश्यियवाणा. स्फार विशाण. २ प्रेत पिशाय. प्रभवति ले२ ४३ ४. मनाक् ४२ प. काचिद् अह, अनिर्वसनीय, अपूर्व अद्वंद्व अद्वितीय. स्फाति वृद्धि growth Page #398 -------------------------------------------------------------------------- ________________ માધ્યભાવના ૩૭૩ ૧. એવી રીતે અતિ સુંદર ભાવનાઓવડે સુગંધિત થયેલા હૃદયવાળા પ્રાણીઓ, જેમનું આત્મતત્વ સંશય રહિત હાઈ રોગ્ય પ્રશંસા અને મહત્વને પામેલ છે તથા જે (આત્મતત્ત્વ ) ગુણસમૃદ્ધ છે એવા વિશિષ્ટ આત્મતત્ત્વવાળા પ્રાણીઓ, મેહનિદ્રા અને મમત્વને દૂર કરી દઈને અને વિનય ગુણને સારી રીતે પરિચય કરીને ખરા સત્ત્વવંત થઈ, નિમમત્વ ભાવને પ્રકર્ષ પામીને, મેટા ચક્રવર્તી અને દેવોના પતિ ઇંદ્રથી પણ અધિક એવી પ્રાણીઓના સુખની અનુપમ લક્ષમીને અને અતિ વિશાળ કીર્તિને શીધ્ર પામે છે. ૨. જે ભાવનાના મહિમા–પ્રભાવથી, અપધ્યાનરૂપ પિશાચની પીડા જરા પણ જોર પકડી શકતી નથી, જેના મહિમાથી કેઈ અનિર્વચનીય અદ્વિતીય સુખભાવની વૃદ્ધિ ચિત્તને પ્રસન્ન કરે છે અને જેના પ્રભાવથી સુખની તૃમિને દરિયે ચારે બાજુએ ફેલાઈ જાય છે અને જેને લઈને રાગ-રોષ વિગેરે શત્રુન્યના લડવૈયાઓ ક્ષય પામી જાય છે તથા એક છત્ર મેક્ષના રાજ્યરૂપ આત્મઋદ્ધિ સ્વાધીન થાય છે તે ભાવનાઓને, તમે વિનયથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા થઈને સે–ભા. ૩. શ્રી હીરવિજય સૂરીશ્વરના બે શિવે થયા તે (સાંસારિક પણે પણ) ભાઈઓ હતા. શ્રી સોમવિજય વાચક અને શ્રી કીર્તિવિજય વાચકવર. જિત ચારે તરફ. ઑદિત્ય તૃપ્તિ satiety, satisfaction. fજુ સમુદ્ર, દરિયે. રોષ ઠેષ. વુિમરા દુશ્મનના લડવૈયા. સામી બાજુએ રહી લડનારા. તાત્રાજ એકછત્ર રાજ્ય. વરણા સ્વાધીન. શ્રાધ્યમ્ ભજે, સેવા, આશ્રય કરે. ૩ સૌ ભાઈઓ, વાવ ઉપાધ્યાય. WWW.jainelibrary.org Page #399 -------------------------------------------------------------------------- ________________ 3७४ શ્રી શાંતસુધારસ (गीति ) तत्र श्रीकीर्तिविजयवाचकशिष्योपाध्यायविनयविजयेन । शान्तसुधारसनामा संदृष्टो(ब्धो) भावनाप्रबन्धोऽयम् ॥ ४ ॥ शिखिनयनसिन्धुशशिमितवर्षे हर्षेण गन्धपुरनगरे । श्रीविजयप्रभसूरिप्रभावतो यत्न एष सफलोऽभूत् ॥५॥ (उपजाति ) यथा विधुः षोडशभिः कलाभिः सम्पूर्णतामेत्य जगत्पुनीते। ग्रन्थस्तथा षोडशभिः प्रकाशैरयं समग्रैः शिवमातनोतु ॥६॥ ( इन्द्रवत्रा) यावज्जगत्येष सहस्रभानुः, पीयूषभानुश्च सदोदयेते । तावत्सतामेतदपि प्रमोदं, ज्योतिःस्फुरद्वाङ्मयमातनोतु ॥७॥ ४ सन्दृष्टो पनाव्यो. असा अर्थ असोयो-लेयो, मावा तैयार ो. प्रबन्ध थ, साहित्य संयना. ५ शिखि अनि. गुनी सजा, 3. नयन मांस. मेनी संसा, २. सिन्धु समुद्र, सातनी संज्ञा, ७. शशि यद्र, मेनी संशा, १. ६ विधुः यद्र. पुनीते ५१ अरे थे, मान ५मा छ. शिवं मोक्ष, अश्या ५२ ५२६. आतनोतु विस्तारे. ७ सहस्त्रभानुः ॥२ २९वाले। सूर्य. पीयूषभानु अमृतरश्मि, य. उदयेते प्राश पामेछ, उड्य थाय छे. प्रमोदं मान. ज्योतिःस्फुरद् ज्योतिन दावतु, वाङ्मय शत्र. आतनोतु विस्तारा, दावो. Page #400 -------------------------------------------------------------------------- ________________ માધ્યશ્ચભાવગ્ના ૩૭૫ ૪. તેઓ પિકી શ્રી કીર્તિવિજય વાચકના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે આ ભાવના સંબધી રચનાવાળો શાંત સુધારસ નામનો ગ્રંથ વિચાર્યો–અવલોક્ય (બનાવ્ય). ૫. સંવત્ ૧૭૨૩ માં શ્રી ગધપુર (ગાંધાર) નગરમાં શ્રી વિજયપ્રભસૂરિના પ્રસાદથી અત્યંત હર્ષ સાથે આ યત્ન સફળ થયે–ગ્રંથ પૂરો થયો. ૬. જેવી રીતે ચંદ્ર પિતાની સોળ કળાથી પરિપૂર્ણતા પામીને જગતને આનંદ આપે છે–પ્રકાશ આપે છે તેવી જ રીતે આ ગ્રંથ સર્વ મળીને સોળ પ્રકાશ( પ્રકરણે )વડે કલ્યાણને વિસ્તારો. ૭. જ્યાં સુધી આ જગતમાં હજાર કિરણવાળે સૂર્ય અને અમૃત કિરણવાળે ચંદ્ર પ્રકાશ કરે ત્યાંસુધી સદા - તિને ફુરાવતું આ વાલ્મય (શાસ્ત્ર) સજજન પુરુષને આનંદ આપે. Page #401 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ પરિચય ૧. આ લેકમાં ભાવનાનું ફળ સામાન્ય રીતે બતાવે છે. મુખ્ય કેન્દ્રસ્થ વિચાર એ છે કે ભાવનાભાવિત પ્રાણુઓ લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત કરે છે. એ પ્રાપ્ત કરવાની લક્ષમી કેવા પ્રકારની હોય? તેના વિવેચનમાં જણાવે છે કે આ દુનિયામાં ચકવસ્તીની લક્ષ્મી અને દેવલોકમાં ઇદ્રની લક્ષ્મી સર્વોત્કૃષ્ટ ગણાય છે. તેનાથી વધારે લક્ષ્મી કઈ હોઈ શકે? તે શેધી કાઢવું. એ લક્ષ્મી તે મેક્ષલક્ષમી છે. ભાવનાભાવિત પ્રાણીઓ તે મોક્ષસંપત્તિ પ્રાપ્ત કરે છે. ચક્રવર્તીની લમી ઐહિક છે અને ઈંદ્રની પણ તે ભવ પૂરતી છે, તેથી અધિક લક્ષમી અંતરલક્ષ્મી છે. તે સિદ્ધદશામાં મળે છે. એવાં આંતરસુખનું વર્ણન અશકય છે. આ મહાન લક્ષ્મી સદ્દભાવનાશાળી પ્રાણીઓ મેળવે છે. તેવા પ્રાણીઓને વિસ્તૃત કીર્તિ પણ મળે છે. એવા ભાવનાશીલ પ્રાણીઓને કીર્તિની દરકાર હોતી નથી, પણ આંતર સામ્રાજ્યનું એ વિશિષ્ટ પરિણામ છે અને અણુમાગ્યું મળી જાય છે. એવા ભાવનાશીલ પ્રાણીઓ કેવા હોય છે? તેનું વર્ણન જરા વિચારવા જેવું છે અને લક્ષમી તથા કીર્તિ કોને મળે છે? તેને ઊંડો અભ્યાસ કરવા જેવું છે. તે ભાવનાભાવિત સાધકનું ચિત્ર જોઈએ :– (ક) પ્રથમ તે સદ્ભાવનાશીલ પ્રાણુઓનું હૃદય ભાવનાથી સુગંધિત થયેલું હોય છે. ઈષ્ય, અસૂયા, કષાય કે કઈ પણ Page #402 -------------------------------------------------------------------------- ________________ માધ્યભાષ્યના ૩૭૭ પ્રકારની કલેશ વૃત્તિ વગરનું ચિત્ત હોય તે સુગંધી ચિત્ત કહેવાય છે. એ પોતે સુગંધમય હોય છે અને વાતાવરણમાં સુગંધને ફેલાવે છે. જેના ચિત્તમાં એક ભાવના જામે તે પણ કૃતકૃત્ય થઈ જાય તો પછી અનિત્યાદિ વિવિધ ભાવનાઓથી ભરેલા પ્રાણીનું ચિત્ત કેટલી સુવાસથી ભરપૂર હોય તેને વર્ણવવાની ભાગ્યે જ જરૂર હોય. (ખ) એવા પ્રાણીઓને વિનય ગુણનો સારી રીતે પરિચય થયેલ હોય છે. વિનય ગુણ વગર ભાવનાજ્ઞાન પ્રાપ્ત થતું નથી. વિનય એટલે આજ્ઞાંકિત શિષ્ય. ગપ્રગતિ કે ભાવનાપ્રગતિમાં ગુરુપરતંત્ર્ય અને ગુરુમાર્ગદશનની ખાસ અગત્ય છે. ભાવનાશીલ પુરુષ મહાત્મા ગીઓના ચરણની ઉપાસના કરી, વિનયગુણવડે તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી આત્મપ્રગતિ સાધે છે. (ગ) એવા પ્રાણીનું આત્મતત્વ ખૂબ વિકાસ પામેલું હોય છે. એને માટે ચાર એગ્ય વિશેષણે વાપર્યા છે તે પ્રત્યેક વિચારવા ચગ્ય છે. આત્મતત્ત્વ એટલે ચેતનરામ, આત્મા. જેને માટે આ સર્વ તૈયારી છે તે અંદર બેઠેલા ચેતનજી એ ચાર વિશેષણથી વિશિષ્ટ હોય છે. એ આત્મતત્વ “સંશયાતીત હોય છે. સંસારમાં વિકલ્પને પાર હેત નથી અને સંશય હોય ત્યાંસુધી સિદ્ધિ થતી નથી. સરાકામા વિરતિ એ શંકા કે આકાંક્ષાથી રહિત શુદ્ધ નિશ્ચયવાળા હોય છે. એ મેરુ પરે નિ:કંપ હોય છે અને પણ નિર્ણયવાળા હોય છે. - એ આત્મતત્વ “ગીતા” હોય છે. એટલે પ્રશંસા પામેલ હોય છે. કેવા પ્રકારના આત્મતત્ત્વની પ્રશંસા સમુત્કીર્તન થાય? Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી શાંતસુધારન્સ તે પ્રશ્નન સ્વાભાવિક છે. જે મળથી રહિત થતા જતા હાય તે આત્મા તેટલે અ ંશે સમુત્કીનને ચેાગ્ય છે.તદ્ન વિશુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત થવાના કાંઠા પર બેઠેલાનુ આત્મતત્ત્વ પ્રશંસા ચેાગ્ય કહેવાય. એ આત્મતત્ત્વ · ઉન્નીત ’ હાય. ઊંચે લઇ જનાર–મહત્ત્વના સ્થાનને માર્ગે ચઢી જનાર આ આત્મતત્ત્વ વિશુદ્ધિને માગે પ્રગતિ કરનાર હાય. ગીતમાં બાહ્ય પ્રશંસાના સવાલ આવે છે અને ઉન્નતિમાં આત્મતત્ત્વની પેાતાની પ્રગતિને પ્રસંગ પ્રાપ્ત થાય છે. વળી એ આત્મતત્ત્વ · સ્પ્રીત 'હાય છે એટલે એ ગુણસમૃદ્ધ હોય છે. આત્મતત્ત્વના ગુણે! કેટલા છે તે આ સ્થાને જણાવવાની જરૂર ન જ હાય. એના અનેક ગુણા એછા વધતા પણ એટલા પ્રમાણમાં તેનામાં વિકાસ પામેલા હોય છે કે એને • સમૃદ્ધ ' કહી શકાય. ( ઘ ) એવા પ્રાણીએ માહિનિદ્રા અને મમત્વને દૂર કરનારા હાય છે. આ બહુ વિશિષ્ટ ગુણ છે. ખાસ વિચારવા ચેાગ્ય વિશેષણ છે. મેાહુ એટલે અનાદિ અજ્ઞાન. આ પ્રાણીને સંસાર સાથે જોડનાર અજ્ઞાન-અવિદ્યા ભયંકર છે. એના પરિણામે એ સાચા ખાટાને આળખી શકતા નથી. અનાદિ અજ્ઞાન એ ખાસ દૂર કરવા ચેાગ્ય વસ્તુ છે. આ અજ્ઞાન જાય ત્યારે પ્રાણીને સત્ય જ્ઞાન થાય છે. ત્યારપછી નિદ્રા મહાદુ:ખદાયી છે. નિદ્રા એટલે પ્રમાદ. પ્રમાદથી પ્રાણી સસારાસક્ત રહે છે. એને પ્રગતિ કરવાની પ્રેરણા જ થતી નથી. એ જેમ હાય તેમ પડ્યો રહે છે. આ પ્રમાદ ભાવ ઉક્ત સત્ત્વવત પ્રાણીને દૂર થતા જાય છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્ય ભાવના અજ્ઞાન જાય અને પ્રમાદ દૂર થાય તે પણ મારા—તારાના મમત્વ-અનાદિ સંસ્કાર છૂટતા નથી. સંસારમાં રખડાવનાર આ મમત્વ પણ ખૂખ આકરી છે. તે આપણે પ્રત્યેક ભાવનાના વિવેચનમાં જોઈ ગયા છીએ. એ મેહ, પ્રમાદ અને મમત્વના નાશથી ખૂબ પ્રગતિ થાય છે, એ પ્રાણી તેને દૂર ફેંકી દે છે. એ ક઼ી વખત આવે નહિ અને સત્તામાં પણ રહે નહિ. એવી રીતે એના ઉપર સામ્રાજ્ય મેળવતા જાય છે. ૩૯ ( ૭ ) એવા પ્રાણી પછી ખરે સત્ત્વવત થાય છે, અને પેાતાની જાત પર કામૂ અને વિશ્વાસ આવે છે અને પછી તે અમમત્વાશ્રયત્વ ' પ્રાપ્ત કરે છે એટલે એ નિમ મત્વ ભાવના પ્રક પ્રાપ્ત કરે છે. ' , ઉપરના વિશેષણમાં તે એ મમત્વને દૂર કરે છે એમ કહ્યું છે, પણ એટલાથી એને પૂરા પત્તો લાગતા નથી. પૂરી પ્રગતિ કરવા માટે એણે નિમત્વ ભાવના પ્રક પ્રાપ્ત કરવા પડે છે, એટલે એનામાં મમત્વભાવનું અપસરણ હાય તે ઉપરાંત નિ મત્વ-નિર્માહીત્વને પ્રકર્ષ એનામાં રાજમાન થવા ઘટે. આવેા પ્રાણી અનુપમ લક્ષ્મી અને કીંન પામે છે. એ આત્મઋદ્ધિ( લક્ષ્મી )ને ઉપમા આપી શકાય તેવા કાઇ શબ્દ આ દુનિયામાં વિદ્યમાન નથી. એ અનિર્વચનીય છે, અનુપમેય છે અને માત્ર અનુભવગમ્ય છે. વિનયથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા થઈને તમે એ ભાવના ભાવા. વિનયને મહિમા ઉપર મતાન્યા છે. એ ભાવના એટલે માર Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી શાંતસુધારસ અને ચાર મળીને ઉપર વર્ણવેલી સોળ ભાવના. એ ભાવનાને મહિમા કે છે? તેનું સંક્ષિપ્ત વર્ણન વિચારો. (૪) એ ભાવનાના પ્રભાવથી અપધ્યાનોની પીડા થતી નથી. અપધ્યાન અથવા દુર્બાન એટલે આર્ત–રદ્રયાન. એ ખરેખર પીડા કરનારા છે, એ દુર્ગાન થાય ત્યારે પાર વગરની માનસિક વ્યથા કરનાર છે અને જૂના વખતમાં ભેળા માણસોને ભૂતપ્રેત વળગતા તેના જે એ ખરેખર વળગાડ છે. ભાવનામાં એટલું બળ છે કે એ કઈ પ્રકારના દુર્ગાનને થવા જ દેતી નથી એટલે પછી એ દુર્ગાનની પીડા ઉદ્દભવતી જ નથી આ અસાધારણ લાભ છે. ગગ્રંથમાં તો આ અપધ્યાનના વિષય પર અનેક પ્રકરણે લખાયા છે. તે ખૂબ સમજવા ગ્ય છે. (૪) એ ભાવનાઓના પ્રભાવથી કોઈ અનિર્વચનીય અદ્વિતીય સુખ-ભાવની વૃદ્ધિ ચિત્તને પ્રસન્ન કરે છે. એ ભાવના ભાવતાં જે સુખ થાય છે તે વર્ણન કરી શકાય તેવું નથી, કોઈ અચિંત્ય, અનનુભૂત, અપૂર્વ સુખ તેથી પ્રાપ્ત થાય છે અને એવું સુખ ચિત્તને પ્રસન્ન કરે છે. એ તો શાંત પ્રદેશમાં બેસી અનિત્ય કે મૈત્રીભાવના ભાવી હોય અને આ સુખને અંત:સ્પર્શ થયો હોય તો જ તેને ખ્યાલ આવે. બાકી સાકરની મીઠાશ કયા શબ્દોમાં વર્ણવી શકાય ? એ તો સાકર ખાવામાં આવે તો જ સમજાય. ભાવનાથી થતી ચિત્તપ્રસન્નતા અનુભવ જ સમજાવે. અત્ર વર્ણનમાં તો માત્ર તેનું રૂપક આપી શકાય. એનું રૂપક પણ ખરું પ્રાપ્ત થતું નથી. કર્તા “કઈ ? એવા શબ્દથી કલપના કરવાની પ્રેરણું કરે છે. આ અદ્વિતીય ચિત્તપ્રસન્નતા ભાવનાના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ માધ્ય૨વ્યભાવના ૩૮૧ (1) ભાવનાના પ્રભાવથી સુખતૃમિને દરિયે ચારે તરફ ફેલાઈ જાય છે. ભાવનાનું સુખ ચારે તરફ દિશાઓમાં અને વિદિશાઓમાં ફેલાઈ જાય છે. ભાવનાથી સુખની તૃપ્તિ થાય છે, એથી ચિત્ત ધરાઈ જાય છે, એનો વિસ્તાર દરિયા જેટલો વધી જાય છે, તેને ચારે તરફ પ્રસાર થાય છે. ભાવનાનું વાતાવરણ ચારે તરફ કેવું ઉજજવળ, શાંત, સુખી, પ્રકાશમય અને દિગંત કરી દે છે તે વર્ણવવાની ભાગ્યે જ જરૂર હોય. (૪) ભાવનાના મહિમાથી રાગ-રેષ વિગેરે શત્રુસૈન્યના લડવૈયાઓ ક્ષય પામી જાય છે. આંતરમાં બે પ્રકારના યુદ્ધો ચાલતા જ હોય છે: એક બાજુએ ચારિત્રરાજનું લશ્કર અને બીજી બાજુએ વૃદ્ધ મહામહરાયનું લશ્કર. એનું અનાદિ યુદ્ધ ચાલતું હોય છે. મેહરાય પોતાના બે પુત્રે–રાગકેસરી અને શ્રેષગજેન્દ્ર (રાગ ને રષ) ને પોતાનું લશ્કર સોંપે છે પણ જરૂર પડે તો ઘરડે ઘડપણે બે હાથમાં બે તરવાર લઈ વૃદ્ધ મોહરાજ પોતે પણ ઉતરી પડે છે. એના કષાય નેકષાય આદિ અનેક લડવૈયાઓ–સૈનિકે છે. ભાવનાના મહિમાથી આ સર્વ લડવૈયાઓ પ્રથમ નાસભાગ કરે છે, પછી છુપાઈ જાય છે અને ભાવનાનું બળ વધી જાય તો અંતે ક્ષય પામી ખલાસ થઈ જાય છે. અન્યત્ર આ યુદ્ધનું વર્ણન થઈ ગયું છે. () એ ભાવનાઓના મહિમાથી એકછત્ર મોક્ષસામ્રાજ્યરૂપ આત્માદ્ધિ સ્વાધીન થાય છે. આ આત્મઋદ્ધિને કે માલસામ્રાજ્યને પરિચય કરાવવો હવે બાકી રહેતો નથી. આવી ભાવનાઓને તમે ભા–સે–આદરે. આમાં કોઈ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી•શાંતસુધારસ વાત આકી રહેતી નથી. દુર્ધ્યાનની નાની વાતથી માંડીને તેને દૂર કરવાથી આદરેલી શ્રેણી અંતે આત્મઋદ્ધિ ઘેર લાવીને સિદ્ધિસામ્રાજ્યલક્ષ્મી અપાવે છે. આથી વધારે શુ જોઇએ ? ૩. શ્રી હીરવિજયસૂરિ સેાળમી સદીમાં થયા. તેમના જીવનવૃત માટે જુએ શ્રી હીરસાભાગ્ય કાવ્ય. એમને જન્મ વિક્રમ સંવત્ ૧૫૮૩ (વીર સંવત ૨૦૫૩). દીક્ષા વિ. સં. ૧૫૯૬, આચાય પદ્મ વિ. સ. ૧૬૧૦, સ્વગમન વિ. સ. ૧૬૫૨. એમણે પાદશાહે અકબરને જૈન તત્ત્વજ્ઞાન સબંધી માહિતી આપી હતી. એમના સંબધી શ્રી વિદ્યાવિજયજીના સુરીશ્વર અને સમ્રાટ્' ગ્રંથ વાંચવા ચેાગ્ય છે. તેએ તપગચ્છની ૫૮ મી પાટે ગચ્છાધિપતિ થયા છે. એમને એ શિષ્યા હતા : શ્રી સામવિજય વાચક અને કીર્તિવિજય વાચક. વાચક એટલે ઉપાધ્યાય. આ બન્ને સ’સારીપણે પણ ભાઇઓ હતા. એક માબાપના પુત્રા હતા એમ આ àાકથી જણાય છે. ૪. એ પૈકી શ્રી કીર્ત્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ શાંત સુધારસ ગ્રંથ મનાયેા, રચ્ચે. મૂળમાં ‘ સટ્ટો ’ એમ લખ્યુ છે તેના અવિચાય, અવલેાકયો એમ થાય છે. આ શબ્દ લેખક મહાત્માની નમ્રતા સૂચવે છે. ૫. પુસ્તકલેખનની સાલ અંકના ઊલટા ક્રમમાં આપવાને રિવાજ પ્રચલિત છે. પિગળમાં પણ એ અંક થાય ત્યારથી તેની ગતિ વામ કરવાનું જણાવેલ છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ માગશ્ચ ભાવના ૩૩ એ સંજ્ઞા જ્ઞાન માટે એકાક્ષરી કેશ જે. અહીં જે ચાર સંજ્ઞા આપી છે તે અનુક્રમે નીચે પ્રમાણે છે. શિખી (અગ્નિ) ૩; નયન (આંખ) ૨ સિધુ ( સમુદ્ર) ૭, શશિ ( ચંદ્ર ) ૧ એ અંકને ઉપરના નિયમે ઉલટાવતાં વિક્રમ સંવત્ સત્તરશે ને ત્રેવીશ (૧૭૨૩) પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ ગધપુર નગરમાં પૂરે થયેલ છે. એ ગંધપુર તે ગાંધાર જંબુસર પાસે છે તે સંભવે છે. ત્યાં અત્યારે જેન વસ્તીનું નામ નથી. અઢારમા સકામાં એની જાહોજલાલી કેવી હતી તે પર વિવેચન શ્રી વિનયવિજયના જીવનવૃત્તમાં જોવામાં આવશે. આ ગ્રંથ પૂરો થશે ત્યારે તપગચ્છના મુખ્ય આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ હતા. એમને જન્મ વિ. સં. ૧૬૭૫, દીક્ષા સં. ૧૬૮૯, આચાર્ય પદ સં. ૧૭૧૩, સ્વર્ગગમન સં. ૧૭૪૯૦ તે સમયે જૈન સમાજની દશા કેવી હતી અને ભારતની રાજકીયાદિ પરિસ્થિતિ કેવી હતી તે માટે જુઓ એમનું જીવનવૃત્ત. ૬. આ ગ્રંથના સળ પ્રકાશ (પ્રકરણે) પાડવામાં આવ્યા છે. પ્રત્યેકમાં એક એક ભાવના ગાઈ છે. ૭. પ્રાંતે શુભ ઈચ્છાપૂર્વક આશીર્વચન છે. इति प्रशस्तिपरिचय Page #409 -------------------------------------------------------------------------- ________________ મીક Cooooooooog૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ) Booooooooooooooooo ઈતિ શ્રી વિનયવિજયપાધ્યાયવિરચિત શાન્ત સુધારસ ગ્રંથ વિવેચન સહિત સંપૂર્ણ 6િ5) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦(હિ) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ની ૦૦e ). l S૦૦૦૦૦૦૦૦૦૦૦૦ન Woocooo. fo શિકoooo Page #410 -------------------------------------------------------------------------- ________________ A booooooooooooo ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦ ૦° ૧ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦ ગ્રંથકર્તા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયનું ચરિત્ર તથા ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ તેમની કૃતિની નોંધ અને તેમના સમયના ઇતિહાસનું અવલોકન જ ક હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦ % Page #411 -------------------------------------------------------------------------- ________________ Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયવિજય ઉપાધ્યાય અને તેમને સમય અનુક્રમણિકા ૧. શાંતસુધારસ ગ્રંથ ચાર વિભાગનિર્દેશ. અષ્ટકની શાંત લહરીઓ. ૨૦ શાંતસુધારસ ગ્રંથની યોજના. ૨ શબ્દપ્રયોગચાતુર્ય. બાર ભાવના નામનિર્દેશ. ૩ વિશુદ્ધ ભાષાપ્રયોગ પર ટાંચણ ૨૧ તેને ટૂંક પરિચય. વિચારની સ્પષ્ટતા. ૨૨ ધર્મધ્યાનનું પ્રવેશદ્વાર. વિષયનિરૂપણની સફળતા. ૨૩ ભાવનાની આવશ્યક્તા. ૧૬ ભાવનાના અષ્ટકોની ગેયતા.૨૪ ભાવનાનું જીવનમાં સ્થાન. ૭ અર્થ ન સમજાય તે પણ સાંસારિક પ્રવૃત્તિની નિëતુતા. ૮ ભાષાર તા. ૨૫ ગુમાવેલી તકો અને મંદવાડ. ૮ સોળે અષ્ટકના રાગે. ૨૬ સુંદર વ્યાખ્યાનશ્રવણ વખતે. ૯ પંડિત જયદેવનું ગીતગોવિંદ. ૨૭ પુનરાવર્તન અને ભાવના. ૧૦ એના બાર સર્ગોના વિષયે. ૨૮ વર્તમાન યુગ અને ભાવના. ૧૦ એ કાવ્યની ગેયતા. ૨૯ જીવનકલહ, વ્યાપાર ધમાલ. ૧૧ શાંતરસને ગેય કરનાર ઉપાવ્યક્તિત્વ કચરાઈ જાય છે. ૧૨ ધ્યાય. ૩૦ બાર ભાવનાના વિભાગે. ૧૩ આ ગ્રંથની કુલ ગાથા ૨૩૪. ૩૧ ચાર પરા ભાવનાનું સ્વરૂપ. ૧૪ પરિચય અને અષ્ટકની યોજના. ૩૨ પરાભાવનામાં આત્માનુસંધાન.૧૫ ગ્રંથરચનાકાળ અને પ્રશસ્તિ. ૩૩ શાંતસુધારસ ગ્રંથનું મૂલ્ય. ૧૬ ઔરંગઝેબને ઝનૂની સમય, ૩૪ ગ્રંથમાં વિશિષ્ટ ભાષાપ્રયાગ. ૧૮ વિજયપ્રભસૂરિને સમય. ૩૫ હૃદયસ્પર્શ ભાષાનાં દષ્ટતે. ૧૯ | પં. ગંભીરવિજયકૃત ટીકા. ૩૬ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૨. વિનયવિજય ઉપાધ્યાય ગ્રંથકારની જીવનચર્યા. જ્ઞાનની આવશ્યકતા. ૩૭ કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય. ૩૮ તેજપાળ અને રાજશ્રીના પુત્ર. ૩૮ જ્ઞાતિએ વણિક હેવાનું અનુમાન. ૩૯ વિનયવિજય ઉ૦ નું વંશવૃક્ષ. ૪૦ લોકપ્રકાશની પ્રશસ્તિનું ટાંચણ. ૪૦ બાસઠ પાટોના પટ્ટધરની નોંધ. ૪૦ ટાંચણના લેખક ગ્રંથકર્તા પોતે. ૪૫ સં. ૧૭૩૮નું રાંદેરનું ચોમાસું. ૪૬ શ્રીપાળના રાસની શરૂઆત. ૪૬ સદર રાસની પ્રશસ્તિનું ટાંચણ.૪૬ જન્મસમય પર અનુમાન. ૪૮ સમય (સં. ૧૬૬૦–૧૭૩૮) અનુમાન. ૪૮ ગુરુપરંપરા. ૪૮ સત્તરમી સદી પર હીરસૂરિની છાયા. ૪૯ વિજયસેનસૂરિ. ૫૦ વિજયદાનસૂરિ વિજય તિલકસૂરિ. ૫૧ દેવસૂર અને આનંદસૂર. ૫૧ કીર્તિવિજય ઉપાધ્યાય. પર જીવનચર્યા પર લોકકથા. પ૩. (૧) કાશીમાં વિનુલાલ અને જસુલાલ. ૫૩ * બારશે લોકો બન્નેએ યાદ કર્યા.૫૪ એ વાતની અશકયતાના કારણે. ૫૫ (૨) ખંભાતનું ચાતુર્માસ અને ઉપાધ્યાય. ૫૬ એ વાતની શક્યાશકયતા પર વિચારે. ૫૯ (૩) ખંભાતમાં ગુરુ આગમન. ૬૦ સિત્તેર હજાર દ્રવ્યની પ્રાપ્તિ. ૬૧ સુજશવેલી ભાસ. ૬૨ નયવિજય કાશીમાં. ૬૪ વિનયવિજય કાશી ગયા નથી. ૬૪ લેખકશ્રીને જીવનપ્રવાહ. ૬૪ કૃતિઓ પરથી જીવનસરણું. ૬૫ અધ્યાત્મ તરફ પ્રાગતિક જીવન.૬૬ ક્રિયાઉદ્ધાર સાથે લેખકને સંબંધ. ૬૬ વિનયભુજંગમયુરી. ૬૭ સંસ્કૃત ભાષા પર તેમને કાબુ. ૬૮ સર્વ રસમય રાસકારનું જ્ઞાન વૈવિધ્ય. ૬૮ લેખકના જીવનના ફેરફારો. ૬૯ લેખક સંબંધી સમુચ્ચયવિચારે.૭૦ WWW.jainelibrary.org Page #414 -------------------------------------------------------------------------- ________________ 1. સંસ્કૃત કૃતિઓ. ૧. કલ્પસત્ર પર સુએાધિકા ટીકા ૭૧ ૩. ગ્રંથકારની કૃતિ સદરની પ્રશસ્તિ ( સા ) ૭૧ પ્રશસ્તિના વિસ્તૃત અ.૭૨ એને સમય સં. ૧૬૯૬. જે. ૭૩ તે વખતે વિજયંતિલકસૂરિનું રાજ. ૭૪ દરેક પ′ષણમાં વાંચનીય ટીકા. ૭૭ એના ગ્રંથાત્ર ૬૫૮૦, ૭૭ એ ટીકાને વિવૃત્તિ કહેવાનાં કારણેા. ૯ વિજયદેવસૂરિના નામની સૂચક ગેરહાજરી. ૮૦ ૮૦ ૨. લાકપ્રકાશ એને કૃતિકાળ સં. ૧૭૦ ૮. ૮૧ તેના ૩૭ માસમાં આપેલા ખીજકનું ભાષાંતર ૮૩ ૮૬ દ્રવ્યલાના ૧૧ સ. ૮૧ ક્ષેત્રલાકના ૧૬ સર્યાં. કાળલેાકના ૮ સર્યાં. ભાવલેકને ૧ સ. શ્લેાકસંખ્યા ૧૫૫૫૯. ગ્રંથામ્ર ૨૦૬૨૧. ८८ ८८ ८८ ૩. જૈન જ્ઞાનની એનસાઇકલે પીડિયા. ૮૯ એમાં ટાંકેલી શાહદતાની સંખ્યા ૧૦૨૫. ૮૯ શક્તિ. ૯૦ સમુચ્ચયકરણની અસાધારણ જૈનેતરના પ્ર થપરત્વે વિચાર. ૯૧ ૩. હૈમલપ્રક્રિયા કૃતિના સમયઃ સંવત ૧૭૧૦. ૯૧ સદર ગ્રંથની પ્રશસ્તિ. ૯૨ સિદ્ધહેમશબ્દાનુશાસનનું અનુસરણ. ૯૩ એ ગ્રંથની રચના અને મુદ્રણ. ૯૪ એના ઉપર સ્વાપન્ન ટીકા. ૯૪ ટીકાની શરૂઆતને ભાગ. ૯૫ ટીકા ૩૪૦૦૦ પ્રમાણબનાવી. ૯૬ એતા રચના કાળ: સં.૧૭૩૭. ૯૬ સદર ગ્રંથની પ્રશસ્તિ. ८७ ૪. નયણકા ૯૯ એ કૃતિના કાળ. ૧૦૦ ૧૦૦ એના પર ટીકા (પ. ગંભીરવિજયજી ) એનેા અનુવાદ (મા.દે.દેશાઇ) ૧૦૦ ૫. ઈંદુદ્ભુત ૧૦૧ જોધપુરથી સુરત. ૧૦૧ છેલ્લા દશ કાવ્યામાં સંદેશા, ૧૦૨ કાવ્યચમત્કૃતિના નમૂના ૧૦૩. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬, ૧૧૭ ૧૧૭ ૬. શાંતસુધારસ. ૧૦૪ / ૯. પુણ્યપ્રકાશ સ્તવન. ૧૧૫ કૃતિનો સમય. સં. ૧૭ર૩. ૧૦૪ | કૃતિકાળ સં. ૧૭૨૯ ૧૧૬ એનાપટીકા (પં.ગંભીરવિ.)૧૦૪ દશ પ્રકારની આરાધના. ૧૧૬ ૭. પદ્મિશજ૫સંગ્રહ-૧૦૫ આરાધના સૂત્ર પયગ્નો. એ કૃતિની સફળતા. ૧૧૭ ૮. અહંન્નમસ્કારસ્તોત્ર. ૧૦૫ ૯. જિનસહસ્રનામસ્તોત્ર.૧૦૬ ૧૦. વિનયવિલાસ. સાડત્રીશ પદે. IT. ગુજરાતી કૃતિઓ ૧૦૬ પદને નમૂને. ૧૧૮ ૧. સૂર્યપુર ચૈત્યપરિપાટી ૧૦૭ ૨. આનંદ લેખ. (સં.) ૧૦૮ ૧૧. ભગવતી સૂત્રની સજઝાય. ૧૧૯ એની ઐતિહાસિક કિંમત. ૧૦૯ એના લેકે ૨૫૧. કૃતિકાળ સં. ૧૭૩૧. ૧૧૯ ૧૦૮ ૩. વિજયદેવસૂરિ લેખ. ૧૦૯ ૧૨. ગુજરાતી પ્રકીર્ણ કૃતિઓ. ૧૨૦ એને સંવત ૧૭૦૫. ૧૧૦ આદિ જિન વિનતિ. ૧૨૦ ૪. ઉપમિતિભવપ્રપંચ પ્રતિક્રમણ સ્તવન. ૧૨૧ સ્તવન. ૧૧૦ ઉપધાન સ્તવન. ૧૨૨ એનો સમય. સં. ૧૭૧૬ ૧૧૧ ૧૩. શ્રીપાળ રાજાને રાસ, ૧૨૨ પ. પટ્ટાવલી સઝાય. ૧૧૨ ૬. પાંચ સમવાય (કારણ) રાંદેરનું ચોમાસું. ૧૨૩ સ્તવન. ૧૧૩ ૭૪૮ ગાથા–એમની કૃતિ. ૧૨૩ બાકીનું પૂરું કર્યું યશોવિજય ઉ.૧૨૩ એને કૃતિકાળ સં. ૧૭૩૨. ૧૧૩ ઉપાધ્યાય કૃત પ૨ ગાથા. ૧૨૪ ૭. ચોવીશી સ્તવને. ૧૧૪ કવિ તરીકેની વિશિષ્ટતા. ૧૨૬ ૮. વીશી સ્તવને. ૧૧૫ | સિદ્ધચક્રનો યુગ અને જનતા૧૨૭ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૫ ૪. ગ્રંથકર્તાના સમય ૧૨૯ | વિજયપ્રભસૂરિ. ૧૩૦ રાજકીય પરિસ્થિતિ. ઔરંગઝેબના સમય. શિવાજીએ મુગલાઇને ઢીલી પાડી. ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૫ ૧૩૫ સાંસારિક સ્થિતિ. તત્સમયનું ગુજરાત. હીરવિજયસૂરિ. ધર્મ સાગર ઉપાધ્યાય. તત્સમયના ઐતિહાસિક ગ્રંથા. ૧૩૭ મતભેદને ઇતિહાસ. ૧૩૮ તપગચ્છના ત્રણ વિભાગેા. ૧૩૯ દેવસૂરિના વખતમાં ક્રિયા ઉદ્દાર. ૧૪૧ મૂળ પાનુ પ્રાબલ્યુ. વિજયપ્રભસૂરિની ઉગ્રતા. વિજયઆન‘દસૂરિ. રાજસાગર. તત્સમયનું સાહિત્ય. યુગવિશિલેખક યશેાવિજય ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ઉપાધ્યાય. ૧૪૮ આનંદધનજીના યાગ. ૧૪૯ તત્સમયના જૈનેતર મહા પુરુષા. ૧૯૦ વિલાસ ગ્રંથાનીયેાગપ્રિયતા. ૧૫૧ ક્રિયાયેાગ અને તે યુગ. વિશિષ્ટ લેખકા અને કવિઓ. ૧૫૩ ૧૫૨ Page #417 -------------------------------------------------------------------------- ________________ Page #418 -------------------------------------------------------------------------- ________________ הכתבהלהבהב I הכתבתב F USUELSUS શાંતસુધારસ ગ્રંથ SELEFINISH ==UGHTER ] શ્રી વિનયવિજય ઉપાધ્યાય પણ અને તેમને સમય આ ગ્રંથને બરાબર સમજવા માટે એના લેખકને બરાબર પરિચય કરાવવો, એમની અન્ય કૃતિઓને ઝેક સમજી લેવો અને તે યુગને બરાબર ઓળખવો તે જરૂરી છે. એટલા માટે નીચેની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે. ૧ લા વિભાગમાં–આ ગ્રંથને પરિચય કરાવ. (આમાં ગ્રંથની રોજના, ગેયતા, એવા ગ્રંથનો પરિચય અને આ કૃતિને સમય વિગેરે હકીક્ત આવશે. ). ૨ જા વિભાગમાં–ગ્રંથકર્તાનું સંક્ષિપ્ત ચરિત્ર. (અન્યાન્ય સાધનો દ્વારા ઐતિહાસિક દષ્ટિએ સંગ્રહિત કર્યું છે.) ૩ જા વિભાગમાં–ગ્રંથકર્તાની સર્વ કૃતિઓને સંગ્રહ. (ઉપલબ્ધ સાધનથી સંગ્રહ કરી ગ્રંથકર્તાની અનેક દેશીય વિદ્વત્તાને પરિચય કરાવવાને આમાં પ્રયત્ન છે.) ૪ થા વિભાગમાં–ગ્રંથકર્તાને સમય. (આ સમય પર ઈતિહાસની નજરે ઘણું લખી શકાય તેમ છે. માત્ર સામાન્ય દિગ્દર્શન અત્ર કરાવ્યું છે.) Page #419 -------------------------------------------------------------------------- ________________ : : શાંતસુધારસ ગ્રંથ ગ્રંથની યાજના— આ ગ્રંથની યાજના બહુ સફળ રીતે કરવામાં આવી છે. એના એ વિભાગ પડી શકે છે. એના પ્રથમ વિભાગમાં બાર ભાવનાઓ આપી છે. એને ધર્મનું અનુસંધાન કરાવનાર ભાવના કહેવામાં આવી છે. ધર્મ ધ્યાનની હેતુભૂત એ ભાવનાઓ ભાવવાથી આત્મા આદપ્રદેશમાં વિહરી શકે, વિચરવા ચેાગ્ય વાતાવરણ જમાવી શકે એ સ્થિતિ ભાવનાઓમાંથી જામે છે. અનત ગુણૈાથી યુક્ત ચેતન-આત્માની એ ગુણવત્તા અત્યારે દખાઇ ગયેલ છે, એનુ શુદ્ધ કાંચનત્વ અત્યારે ચીમળાઈ ગયું છે, એના શુદ્ધ જ્ઞાન–પ્રકાશ પર અત્યારે આવરણા–આચ્છાદના ચઢી ગયાં છે, એને એના અસલ સ્વરૂપે પ્રક્ટ કરવા માટે તદ્યોગ્ય વાતાવરણ તૈયાર કરવું ઘટે અને તેમ કરવાના અતિ સુંદર પ્રસંગ વિચારવાતાવરણ જમાવવામાં પ્રાપ્ત થાય છે. માનસવિદ્યા( Psychology )ના એક નિયમ છે કે કાઇ પણ પરિણામ નીપજાવવુ હાય તા પ્રથમ તે માટે તેને અનુકૂળ વાતાવરણ નીપજાવવું ઘટે. દાખલા તરીકે આપણે બહારગામ જવું હોય તેા પ્રથમ જવુ છે એવી વાત શરૂ થાય, પછી તે મનમાં જામે, પછી નિર્ણય થાય, પછી તેને યાગ્ય સામગ્રીની તૈયારી થાય, પછી સાધના મેળવાય અને તેને રિણામે બહારગામ જવાય. તે જ પ્રમાણે આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવાના આશય હાય તા તદ્યોગ્ય વાતાવરણ જમાવવા શ્રી શાંન્તસુબ્બારસઃ Page #420 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-૫- રિવ્યુ : માટે પ્રથમ ભૂમિકા તૈયાર કરવી જોઈએ. એ ભૂમિકા તૈયાર કરવામાં પ્રબળ સાધન “ધર્મધ્યાન” છે. ધર્મધ્યાનનું સ્વરૂપ ખૂબ વિચારવા લાગ્યા છે. તે અન્યત્ર આળેખાઈ ગયું છે (જેન દષ્ટિએ વેગ પૃ. ૧૪૪.). એવા ધર્મધ્યાનમાં પ્રવેશ કરવાના હેતુ તરીકે બાર ભાવનાની એજના શ્રી વીતરાગ દેવે બતાવી છે. એ બાર ભાવનાઓ નીચે પ્રમાણે છે. પ્રથમ વિભાગ : બાર ભાવના– અનિત્ય–સાંસારિક પદાર્થો, સંબંધો અને સગપણે કાયમ રહેનાર નથી, આત્મિક વસ્તુથી પર સર્વ પગલિક વસ્તુઓ તે સ્વરૂપે અનિત્ય છે અને શરીર તથા સગપણ નાશવંત હાઈ આખા જીવનવ્યવહાર વિચારણા માગે છે. અશરણ–આ જીવનમાં અન્યના આધાર પર ટેકે દેવા જેવું નથી. જ્યાં આધાર આપનારનું જ સ્થાયીપણું નથી ત્યાં એ ટેકે કે અને કેટલો આપે ? આત્મશ્રદ્ધા અને એની સિદ્ધિમાં વિશ્વાસ રાખી આગળ ધપવામાં જ અંતે નિરંતરને આરામ છે. સંસાર–આખા સંસારની રચના જેવા જેવી છે. દુનિયાના પડદા પર આવી, એક રૂપ લઈ, પાઠ ભજવી, પાછા પડદા પાછળ ચાલ્યા જવું, વળી નવું રૂપ લેવું વિગેરે. કર્મના પ્રકારે, મનેવિકારના આવિર્ભા, સ્વાર્થો, રાગદ્વેષની પરિણતિઓ વિચારવા યોગ્ય છે અને વિચારી એના મર્મમાં ઉતરવાની આવશ્યક્તા છે. . એકત્વ–આ જીવ એકલે આવ્યું છે, એકલે જવાને છે, એના સ્નેહ-સંબંધ સર્વ વસ્તુતઃ બેટા છે, અલ્પ સમય શહેનારા છે, પણ અંતે એને છેડે આવવાનું છે. ચેતનનું Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રીષ્ણાંતસુધારસ: એકત્વ સ્થાયી છે અને એને સાક્ષાત્કાર થતાં એમાંથી ખૂબ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય તેમ છે. અન્યત્વ–પિતાના આત્મતત્વ સિવાયની સર્વ પદગલિક વસ્તુઓ આત્માથી પર છે. સ્વ અને પરને બરાબર સમજવા છે. સ્વ અને પરને યથાવત્ ખ્યાલ થતાં આખા ભવચક્રની ગૂંચવણેને નિકાલ થાય છે. પરમાં રાચવું એ અલ્પજ્ઞતા છે. આખરે પર એ પર છે. અશુચિ–જે શરીરને પિતાનું માન્યું છે તે અપવિત્ર પદાર્થોથી ભરેલું છે. એમાં માંસ, લેહી, ચરબી, હાડકાં વિગેરે ભરેલાં છે. એનું રૂપ જોઈને લલચાવાનું નથી, એમાં રાચવા જેવું કાંઈ નથી. એની ચામડીને ઉથલાવી અંદરનું બહાર કાઢ્યું હોય તે તે પર થુંકવું પણ ગમે તેમ નથી. આશ્રવ–કર્મ અને આત્માને સંબંધ કેવી રીતે થાય છે, તેના હેતુ કયા કયા છે, એ કર્મ આવવાના માર્ગો કયા કયા છે, એ આવીને કેવી પરિસ્થિતિ નીપજાવે છે અને આત્માને શુદ્ધ દશામાંથી કયાં ઘસડી જાય છે, એ આ કર્મને આય વિભાગ વિચારવા ચગ્ય છે. સંવર–એ કર્મોને આવતાં અટકાવવાના રસ્તા છે. એ રસ્તાઓને ઓળખવાની જરૂર છે. એને ઓળખી એ દ્વારા આવતાં કર્મો બંધ થાય તે જ કર્મસરોવર ખાલી થવાનો સંભવ થાય. નિર્જરા–નવાં કર્મો આવતાં હોય તે સંવરથી અટકે પણ અગાઉથી જે કર્મો લાગેલાં હોય તેને દૂર કરવાને ઉપાય Page #422 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથપરિચઃ બાહા અત્યંતર તપ છે. એ તપથી સંચમ આવે છે, સંયમથી કર્મોને નાશ થાય છે અને પરંપરાએ સર્વથા મુક્તિ થાય છે. ધર્મ ભાવના–ધર્મ એ શું ચીજ છે, એને આત્મા સાથે કેવો સંબંધ છે, એનાં વ્યવહાર સ્વરૂપ કેવા છે, દાન, શીલ, તપ, ભાવનો આંતર આશય શું છે, એને વિચાર કરી એ વિચારદ્વારા ધર્મને અપનાવો અને જીવનને ધર્મમય બનાવવું. લોકસ્વભાવ–આ દુનિયાની વ્યવસ્થા વિચારી, એના અનેક સ્થાને સમજી ત્યાં આ પ્રાણી આવે જાય છે, એક ખાડામાંથી બીજામાં પડે છે અને એ રીતે એનું ચકભ્રમણ ચાલ્યા કરે છે. એમાં અનિત્ય સુખ–દુ:ખ થાય છે. એમાં સર્વ કાળની શાંતિનું સ્થાન પણ છે. બોધિદુર્લભ-સભ્ય જ્ઞાન, સમ્યમ્ દર્શન અને સમ્યક્ ચારિત્રને સમજવા બહુ મુશ્કેલ છે, સમજ્યા પછી એની પ્રાપ્તિ મુશ્કેલ છે અને જ્યાં સુધી એની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી સંસારચક્રના ફેરા અનિવાર્ય છે. બોધિરત્નની પ્રાપ્તિ કરવા એગ્ય છે. ધર્મધ્યાનમાં પ્રવેશ કરવા માટે આ બાર ભાવનાઓ હેતુ છે. એમાંની એક એક ભાવનાને એના યથાતચ્ચ સ્વરૂપે દીર્ઘ કાળ સુધી નિરંતર ભાવવામાં આવે અને તે સિવાય સર્વ કાર્ય છેડી દેવામાં આવે તે આખા ભવચક્રના ફેરા હમેશને માટે દૂર થાય તેમ છે અને તેવી રીતે આ બારમાંની માત્ર એક જ ભાવના ભાવીને અનેક પ્રાણીઓ પોતાનું જીવન ધ્યેય પ્રાપ્ત કરી શક્યા છે. ટૂંકામાં શુદ્ધ ધર્મધ્યાનની સાથે આત્માને અનુસંધાન કરાવનાર એ બાર ભાવનાઓ છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંન્ત સુધારસ આવા પ્રકારના અવાંતર અને બાહા સંયેગી વિચારે સંપૂર્ણ શાંતિથી કરવામાં આવે ત્યારે આ જીવનનું ખરું સ્થાન શું છે અને ક્યાં છે તે સમજાય તેમ છે. એનું ખરું માપક યંત્ર મૂકવામાં ન આવે તો તે આ જીવન એક ઉપર ઉપરની રમત જેવું બની રહે છે અને સાધ્ય–હેતુ વગરનું જીવન જીવી મરણ આવે ત્યારે ચાલ્યા જવાનું થાય છે. એવા જીવનમાં કાંઈ મજા નથી, એજ નથી, વિકાસ નથી, ધ્યેયપ્રાપ્તિ નથી અને સાદા શબ્દોમાં કહીએ તો એવું જીવન માત્ર એક ફેરા સમાન છે. ભાવનાની આવશ્યકતા – આ ભાવનાની આવશ્યકતા કેટલી છે અને ખાસ કરીને આ યુગમાં એની કેટલી જરૂરિયાત છે તે પર સંક્ષિપ્ત વિવેચન ગ્રંથની શરૂઆતમાં “પ્રવેશક”માં આપ્યું છે. વાત એ છે કે અત્યારે આપણું જીવન એટલું તો સંકીર્ણ થઈ ગયું છે કે એમાં આપણે ક્યાં છીએ? અને કયાં ઘસડાતાં જઈએ છીએ ?' એને વિચાર કરતા નથી, વિચાર કરવાનો સમય પણ મેળવતા નથી અને વિચાર કરવાની સામગ્રી એકઠી પણ કરતા નથી. ધર્મધ્યાનમાં કારણભૂત, આત્માનું એની પોતાની સાથે એની મૂળ સ્થિતિમાં અનુસંધાન કરાવનાર આ બાર ભાવનાઓ છે. એ આ શાંતરસના ગ્રંથને મુખ્ય વિષય છે. ભાવનાઓઆપણા આખા જીવનના પ્રકરણનું પૃથક્કરણ કરે છે, આપણે પોતાને પરવસ્તુ સાથે સંબંધ કે છે અને શા કારણે થયેલો છે અને કેટલે વખત ચાલે તે છે તેનું સ્પષ્ટ ભાન કરાવે છે અને તે ધ્યેયપ્રાપ્તિ કેવી રીતે થાય તેના માર્ગો બતાવે છે. આપણે છેવટે ક્યાં જવાનું છે? શું મેળવવાનું છે? અને આપણા પ્રયત્નનું Page #424 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથપરિચવ્યઃ અંતિમ ધ્યેય શું છે? એ વાતની ચોખવટ ન હોય તે નકામાં ફાંફા માર્યા કરીએ અને જેમ સુકાન વગરનું વહાણ દરિયામાં અથડાયા–પછડાયા કરે તે પ્રમાણે અહીંથી તહીં અને તહીંથી અહીં એમ આંટા માર્યા કરીએ. આ સ્થિતિને છેડે લાવવાનું કાર્ય ભાવનાઓ કરે છે, એને બરાબર હૃદય પર લીધી હોય તો તે આપણે આખો સંસારપંથ હેતુને અનુલક્ષીને સફળ બનાવે છે અને એક વાર સાધ્ય સમજાય, એ પ્રાપ્ત કરવાની બુદ્ધિ થાય અને એ પ્રાપ્ત કરવા તરફ નિર્ણય થાય એટલે પછી સંસારમાં રહેવું પડે તો પણ આપણે પ્રત્યેક કાર્યમાં સરખાઈ, હેતુમત્તા અને નિયમસારીતા આવી જાય છે. જીવન એક વાર પદ્ધતિસરનું અને સાધ્યસમુખ થઈ ગયું તો પછી એના ઢંગધડા વગરનાં તોફાનો, કાર્યો કે કાર્યવિહીનતાને છેડે આવી જાય છે. આ નજરે ભાવનાને આપણું જીવનમાં અનુપમ સ્થાન છે. પોતાનું શું છે એ સમજવું, એમાં નિત્યાનિત્યત્વનું ભાન આવવું, સ્વાના સ્વીકારનો નિર્ણય કરે, પરને પર તરીકે જાણવા–એટલે આખા જીવનના પ્રશ્નોનો નિર્ણય આ ભાવનામાં આવી જાય છે. “સ્વપરને નિર્ણય કરવો અને પરિણતિની નિર્મળતા કરવી” એટલા વાક્યમાં જેના દર્શનના આખા નીતિવિભાગનો સમાવેશ થઈ જાય છે, એ વાત તો વિવિધ આકારમાં અત્ર તેમજ અન્યત્ર અનેક વાર કરી છે. વાત અતિ મહત્વની છે અને અનેક વાર પુનરાવર્તન કરીને પણ મન પર ઠસાવવા એગ્ય છે. સાંસારિક સર્વ પ્રવૃત્તિઓ હતું કે અર્થવગરની છે, અનિત્ય છે, અ૫ કાળ ચાલનારી છે એમ તો પ્રત્યેક વિચારકને ઘણું વાર લાગ્યા વગર રહેતું નથી. અનેક દોડાદેડી, ધમાલ કે Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ : પ્રયાસ કરવા છતાં જ્યારે પ્રાણ પાછો પડે છે અથવા પોતાની પાસે દુનિયાની નજરે ધન, માલ-મિલકતથી મળેલ સ્થાન કે સત્તા ગુમાવી બેસે છે ત્યારે એને એ સર્વ પ્રવૃત્તિની પાછળ રહેલ અલ્પજ્ઞતા અને ચપળતાને સાક્ષાત્કાર થાય છે, પણ વળી પાછો એને અનંતકાળનો અધ્યાસ અને સંસાર તરફ ઘસડી જાય છે અને વળી કાંઈક પ્રાપ્તિ એની ટૂંકી નજરે થઈ જાય એટલે લાગેલા ધકકાને વિસરી જઈ પાછો એ ઘરેડમાં પડી જાય છે. એક સગા, નેહી, મિત્ર, પત્ની કે પુત્રનું મરણ થાય ત્યારે એને અનેક જાતના વિચારો આવે છે, એ નેહ સંબંધની અલ્પતા પર, એમાં રાચવાની અંધતા પર અને એની અસ્થિરતા પર થોડો વિચાર કરે છે, કાંઈક ઉતાવળા પણ આછાપાચા અર્ધદગ્ધ નિર્ણયે પણ કરી નાખે છે, પણ થોડા દિવસમાં એનું પૃથક્કરણ કર્યા વિનાનું દુખ વિસારે પડે છે. દુનિયાની ઘરેડમાં ચઢી જઈ પાછો એ હતે તે ને તેવા થઈ જાય છે અને આ રીતે પ્રાપ્ત કરેલ તકને એ ગુમાવી બેસે છે. આવી જ તકે એ પોતે માંદ પડે ત્યારે પણ કેટલીક વાર એને પ્રાપ્ત થાય છે. એને જરા અકળામણ થાય છે એટલે એ જીવનની અસ્થિરતા સમજવા માંડે છે, વધારે આકરા પ્રસંગમાં એ પરભવમાં શું થશે એની કલપના કરવા લાગે છે અને વસીયતનામું કરીને કે ધર્માદા કરીને કઈ પણ રીતે અહીં મળેલ કે મેળવેલ મિલકત કે એનો નાને માટે ભાગ આગળના ભવમાં પણ મળે એ હિસાબે એના ઉપરના તીવ્ર મહિને પરિણામે એ વૈરાગ્યના એઠા નીચે કાંઈ આછા પાતળા ગંચવાડાભરેલા નિર્ણય કરવા લાગે છે, પણ જ્યાં વ્યાધિગ્રસ્ત Page #426 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ૫રિચય : સ્થિતિમાં ફેરફાર થયે, હાલચાલ થવા માંડી અને નબળાઈ દૂર થઈ કે પાછા “એ ભગવાન એના એ ”-એવી એની દશા થઈ જાય છે. આવી જ પરિસ્થિતિ કેઈ સુંદર વ્યાખ્યાન સાંભળે, કઈ મહાત્માની વાણીનું શ્રવણ કરે, કોઈ સુંદર આત્મજ્ઞાનની ચર્ચામાં ભાગ લે અથવા કોઈ અધ્યાત્મ કે યેગના પુસ્તકનું પિતે જરા શાંત વાતાવરણમાં વાંચન કરે ત્યારે થાય છે. તે વખતે એને જરા વિરાગ–ઉપર ઉપરને ખાલી તરવરાટ થાય છે, એને આ જીવનના વિલાસ, પ્રયાસે કે ધમાલ પર જરા નિર્વેદ આવે છે, પણ એ વાંચન કે શ્રવણની અસર છૂટી ગઈ કે પાછો એ સંસારની ઘરેડમાં પડી જાય છે અને કરેલ વિચારે કે ઘડેલાં સ્વપ્નને સ્થાને એ હતું તેવો ને તે અને કેટલીક વાર તે વધારે રસથી સંસાર તરફ ચાલ્યા જાય છે. આ સર્વ ગૂંચવણવાળી પરિસ્થિતિઓ ખૂબ વિચારણા માગે છે, આવા અવ્યવસ્થિત જીવનપલટાઓ ખૂબ પૃથક્કરણ માગે છે અને આખા જીવનના સાધ્યને નિર્ણય, સાધ્ય તરફ ગમનનો નિર્ણય અને એને ચોક્કસ વળગી રહેવાનો નિર્ણય ખૂબ વિચારણા માગે છે. એ કાર્ય આ ભાવનાઓ કરે છે. આપણે ઘણી વાર વાંચીએ છીએ કે અમુક માણસે ખૂબ વિચારણા કર્યા પછી સંસારનો ત્યાગ કર્યો અને પાછો નવીન વેશ છેડી સંસાર તરફ ચાલ્યા ગયા; આપણે અનુભવીએ છીએ કે અમુક માણસે વૃદ્ધ વય સુધી ત્યાગધર્મ સ્વીકાર્યા પછી ઘડપણમાં એણે અમુક સ્ત્રીના હાવભાવથી લલચાઈ સંસાર આદર્યો, આપણે જોઈએ છીએ કે શુદ્ધ જીવન ગાળનાર Page #427 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી શાંતસુધારન્સ: પસાની લાલચમાં આબરૂ ગુમાવી બેઠા, સ્ત્રીની લાલચમાં વિષયી થઈ ગયા, આનંદ મેળવવાની જિજ્ઞાસામાં પ્રમાણિકપણાને લાત મારી, આબરૂ મેળવવાની લાલચમાં વિતંડાવાદમાં પડી ગયા–વિગેરે વિગેરે. આ સર્વનું મૂળ કારણ એક જ છે. એણે સ્વને કદી બરાબર ઓળખેલ નથી, એણે પરને પરરૂપે જાણ્યા નથી અને જ્યારે જ્યારે એણે ત્યાગ કે વૈરાગ્યની વાત કરી છે ત્યારે એણે માત્ર ઉપર ઉપરનો વાણીવિલાસ જ કર્યો છે, સ્વને અને પરને સમજનારની આ દશા ન હોય. એ સમજાવનાર ભાવનાઓ છે, એને સ્થિર કરનાર ભાવનાઓ છે, એની જમાવટ કરનાર ભાવનાઓ છે અને એટલા માટે પુનરાવર્તનના ભાગે એકની એક વાત સાપેક્ષ દષ્ટિએ વિચારપથમાં લેવા ગ્ય છે. વર્તમાનયુગ અને ભાવનાઓ– આ યુગમાં તેની જરૂરીઆત ખાસ વધારે છે. અત્યારે આપણા દેશમાં બે પ્રકારની વિચિત્ર ઘટના ચાલી રહી છે : એક તરફ પાશ્ચાત્ય આદર્શો અને ભાવનાઓ આપણું ઉપર ખૂબ જોરથી આક્રમણ કરી રહી છે. આપણા પરંપરાગત સંસ્કાર અને આ ભાવનાઓમાં કેટલીક જગ્યાએ મૂળગત કલ. આ અક ભેદ છે, કેટલીક જગ્યાએ સ્થાનગત ભેદ છે અને બનેની સમાજરચના જુદા જ ધોરણ પર રચાયેલી હાઈને વિગતેમાં ભેદ છે. આ સર્વેની વિગતેમાં અત્રે ઉતરીએ તે વિષય લંબાણ પ્રમાણુની બહાર થઈ જાય તેમ છે, પણ મુદ્દાની હકીકત એ છે કે જ્યાં સમાજરચનાના આદર્શો અને પાયાઓ જ જુદા હોય ત્યાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર પડે છે. એમ ન થાય Page #428 -------------------------------------------------------------------------- ________________ પરિચય : તે બને આદર્શોનું સંઘર્ષણ થતાં કાં તો વિરૂપ પરિણામ પ્રાપ્ત થાય અથવા તો વિકૃત સ્વરૂપ પ્રાપ્ત થાય, આ એક વાત થઈ. વર્તમાનયુગને અંગે હકીકત એ છે કે અત્યારે જીવનકલહ ભારે આકરો થતો જાય છે. એક તરફ અનેક રાજકીય કારણે દેશમાં બેકારી વધતી જાય છે, આર્થિક કારણે ઘણીખરી વ્યક્તિઓને બારે માસ કામ કરવાની ફરજ પડે છે અને પરિણામે આખે વખત વ્યાપાર, નોકરી કે ધંધાધાપામાં આડાઅવળા ફાંફા મારવા પડે છે. જેને કામ મળતું નથી તેને કામ મેળવવાની ભારે ચિંતા થયા કરે છે અને કામ હોય તે ધમાધમમાંથી ઊંચે આવી શકતો નથી. જૂના વખતમાં આપણું ભારતવર્ષમાં વર્ષના બારે માસ કામ કરવું પડતું નહોતું. વેપારી આઠ માસ કામ કરે, તેને માસામાં શાંતિ રહેતી, જ્યારે ખેડૂતવર્ગને ચોમાસા શિયાળામાં વધારે કામ હાઈ તેને ચારથી છ માસ નિરાંત રહેતી. આવા શાંતિના વખતમાં તેઓ આત્મારામનો વિચાર કરતા, એને શેની જરૂર છે તે સમજતા, સાંભળતા અથવા વિચારતા. અત્યારે એ સ્થિતિમાં ભારે પલટે થઈ ગયા હોય એમ દેખાય છે. ધંધો ન હોય તેને મેળવવા માટે દેશપરદેશ રખડપાટે કરે પડે છે અને હોય તેને રાત્રે પણ ફુરસદ મળતી નથી અને રાત્રિના પણ બજારમાં બેસી કે ટેલીફેને દ્વારા વેપાર ને વેપારનાં ઓર્ડર આપવા પડે છે. મતલબ એને પરિણામે એને ઊંઘમાં સ્વનાં પણ વેપારનાં જ આવે છે અને ચેતનરામ સાથે વાત કરવાની ફુરસદ કે તક મળતી નથી અને તેથી કાં તો બેકારીના ખપર નીચે અથવા વ્યવસાયના મશગુલપણુમાં એનું વ્યક્તિત્વ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી શાંત-સુધારસ ઃ દખાઈ, હુણાઈ, કચરાઇ જાય છે. એને કદી પાતે કાણુ છે? આ બધી ધમાલ કેાને માટે અને કેટલા માટે કરે છે ? એનું પરિણામ શું આવશે ? તેના વિચાર કરવાની કે તેમાં ઊંડા ઉતરવાની તક જ મળતી નથી. અસલ તા અપેારે રાસ સાંભળવાદ્વારા, રાત્રિએ દેરાસરની બહાર ધર્મકથાદ્વારા, સવારે વ્યાખ્યાનશ્રવણુદ્વારા, અન્યત્ર કથાશ્રવણુદ્વારા અથવા બીજી અનેક રીતે એ કાંઇક વખત મેળવી ચેતનની નજીક જતા; પણ હવે એ સર્વ વાત દૂર થતી જાય છે. આવા યુગમાં આંતરવિચારણા કરાવી આત્માની સાથે વાત કરાવે તેવા પ્રસંગેા ઉપસ્થિત કરવાનું સાધન ભાવના, ભાવનાનું ભાન કરાવે તેવા પુસ્તકો અને તેને લગતી વાતાદ્વારા જ શકય જણાય છે તેથી આ પ્રવર્તમાન યુગમાં ભાવનાની વિચારણાની વિશેષ આવશ્યકતા છે એમ લાગ્યું છે. આપણા પૂર્વકાળના આદર્શ સમષ્ટિગત હતા, એમાં કેમ કામની નજરે, વ્યાપારી મહાજનની નજરે અને કૌટુંબિક કુટુંબની નજરે જોતા હતા. એમાં પેાતાના વ્યક્તિત્વની નજરે વિચાર જ નહાતા. અત્યારે વ્યક્તિગત શક્તિના ફેરફારને પરિણામે, બાપદાદાના ધંધા કરવા જ જોઈએ તે નિ યમાં મહાન પરિવર્તન થયેલ હાવાને લઈને અને વ્યક્તિત્વ દ નના મેધપાઠ મળેલા હાઇને આખી સંયુક્ત કુટુંબભાવના ખલાસ થતી જાય છે, જ્ઞાતિએ ભાંગીને ભુક્કા થઇ જવાની અણી પર આવી ગઈ છે અને આરામ, શાંતિ કે વિલાસના વિચારાએ તદ્દન નવીન ક લીધેા છે, તેવે વખતે પોતે કાણુ છે? શા માટે આવેલ છે ? શેને માટે પ્રયત્ન કરે છે ? વિગેરે Page #430 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમ્પરિચય : બાબતે એની સન્મુખ સ્પષ્ટપણે ન રહે તે આદર્શોના ગુંચવાડામાં એ સંસ્કારી હોય તો પણ ગૂંચવાઈ જાય તેમ છે, તેથી સ્વપરનું વિવેચન કરી વસ્તુઓ અને સંબંધેનું યથાવત્ મૂલ્ય આંકી આપનાર ભાવનાઓનું આ યુગમાં અતિ મહત્વનું સ્થાન છે. બાર ભાવનાનાં વિભાગ બાર ભાવનાઓના નીચે પ્રમાણે વિભાગે પડે છે. ૩ સંસારભાવના, ૧૧ લેકસ્વરૂપ ભાવના વિશાળ નજરે બાહ્ય અવલોકન કરાવે છે. (Objective ) ૧ અનિત્ય, ૨ અશરણું, ૪ એકત્વ, ૫ અન્યત્વ અને ૬ અશુચિ એ પાંચ ભાવનાઓ આંતરગ્રાહી (Subjective) છે. ૧૨ બધિભ અને ૧૦ ધર્મભાવના સ્વરૂપલક્ષીસાધનધર્મલક્ષી (Insrtumental) છે જ્યારે ૭ આશ્રવ, ૮ સંવર અને ૯ નિર્જરા ભાવનાઓ આત્માના કર્મ સાથેના સંબંધ પરત્વે હાઈ એની વર્તમાન સ્થિતિને સમજાવે છે. They show evolutionary stages of developments. આ રીતે જોતાં ભાવનાઓ આંતરલક્ષી અને અવાંતરલક્ષી છે. આ બાર ભાવનાને “અનુપ્રેક્ષા” કહેવામાં આવી છે. એની આત્મલક્ષયીતા પર ગ્રંથની શરૂઆતમાં “પ્રવેશક ” લખી ત્યાં કેટલુંક વિવેચન કરવામાં આવ્યું છે તે પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચાર પરાભાવના : દ્વિતીય વિભાગ— : શ્રીશાંત સુન્ધાન્સઃ આત્માને આત્મભાવ સન્મુખ રાખનાર-આત્મા સાથે અનુસંધાન કરાવનાર એ ખાર ઉપરાંત નીચેની ચાર ભાવનાઓને અતિ વિસ્તૃત આકારમાં ‘ પરા ’ ભાવનાને નામે પ્રસિદ્ધ કરવામાં આવી છે, એનું સામાન્ય સ્વરૂપ આ પ્રમાણે છેઃ— મૈત્રી—આ દુનિયાના સર્વ જીવા સાથે બંધુભાવ ધ્યાવવા, કાઈ પણ જીવ પેાતાના વિરોધી કે દુશ્મન નથો એમ વિચારવું અને જીવનની અસ્થિરતા સમજી કોઇ પણ પ્રાણી સાથે પેાતાને વેર નથી, એવું હૃદયમાં માનવું એ અનુસંધાન ભાવનાનુ મગળાચરણ છે. પ્રમાદ—કાઇ પણ પ્રાણીમાં ગુણ જોઇ આનદ માનવા, એ ગુણની હૃદયથી પ્રશંસા કરવી, ગુણવાન ધન્ય છે, એનુ જીવન તેટલા પૂરતુ સફળ છે એમ માનવુ. ગુણને ગુણુ ખાતર માન આપવું અને જ્યાં હોય ત્યાંથી ગુણની શેાધ કરી એના ઉપર વારી જવું. કરુણા—દુનિયાના કાઇ પણ દીન-દુઃખી-પીડા ને જોઇ એના તરફ હૃદયથી દયા આવે, માનસિક, શારીરિક દુ:ખા જોઇ અંતરથી દુ:ખ થાય, આવા દુ:ખમય સંસારમાં પશુ પ્રાણી કેમ રાચતા હશે એના ખ્યાલ થાય અને અનતા ઉપાયે કરવા ઉપરાંત જીવનના કરુણુભાવ તરફ્ વિચારણા ઢાડે. સાધ્યસ્થ્ય જ્યાં પેાતાના ઉપાય ન ચાલે, સલાહ શિખામણુ કે ભલામણુ ન ચાલે તેવા હૃદયદ્રાવક પ્રસંગે, વા અને ત્રાસ ઉપજાવે તેવા જીવન બનાવા તરફ કાં તા એદરકારી Page #432 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-પરિચવ્યઃ (ઉપેક્ષા) અથવા શાંત વિચારણા દ્વારા એનું એગ્ય સ્થાન સમજવાની ધીરજ. પાપી પાપ કરે તે માટે ક્રોધનો અભાવ પણ સાથે તે તરફ સહાનુભૂતિનો પણ અભાવ. પરાભાવનામાં આત્માનુસંધાન આ ચાર પરાભાવના ખપી, સાધ્યલક્ષી પ્રાણુને ઊંડા વિચારમાં નાખી દે તેવી છે. પ્રાણ જ્યારે મહાનું પર્વ તની ઉચ્ચ શ્રેણી પર ચઢી ચોતરફ અવકન કરે છે ત્યારે એને શું દેખાય છે તે પરાભાવનામાં ખૂબ વિચારવા જેવું છે. પ્રથમ એને વિચારણા કરતાં સર્વ જી તરફ મિત્રભાવ હોય તે જ એને એમાં મજા આવે છે. સર્વ પ્રાણીઓ એના શુદ્ધ સ્વરૂપે અનંત ગુણથી ભરેલા છે અને પિતા પોતાની શક્તિ અને સંગે અનુસાર આત્મવિકાસ સાધી રહ્યા છે, પણ એમાં કોઈ પણ જીવ પોતાને વિરોધી કે દુશમન નથી, સર્વ આત્મસ્વરૂપે એક સરખા છે. આવા વિચારને પરિણામે એનું સર્વ જી તરફ મિત્રભાવનું લક્ષ્ય રહે છે. એને મનુષ્ય તે શું, પણ કોઈ જનાવર, જંતુ કે સ્થાવર પણ એને પિતાને વિરોધી લાગતો નથી. આ સર્વ જી તરફના મિત્રભાવને પરિણામે ખૂબ વિશાળ બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને એક વાર વિશાળ બુદ્ધિપૂર્વક મિત્રભાવ બંધાય એટલે સ્વરૂપલક્ષી આત્માનુસંધાન થતાં વખત લાગતો નથી. - એક વખત સર્વ જીવો તરફ મિત્રતા આવી એટલે પછી ચારે તરફ પ્રેમભાવે જોવાનું સૂઝે છે. પ્રેમભાવે જોતાં એમાં ગુણ જ દેખાય છે. ગુણને જોઈને પ્રેમ થાય, ઉમળકા આવે, Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રી-શાંતસુધારસ હૃદયપૂર્વક એને અભિનંદન અપાઈ જવાય ત્યારે ગુણપક્ષપાત સાહજિક બને છે અને ગુણને ઓળખતાં, એનું ખરું મૂલ્યાંકન કરતાં, એના સંબંધી ચર્ચા કે વિચારણા કરતાં પ્રાણ આખરે ગુણવાન થઈ જાય છે. ગુણને વિચાર કરનાર, ગુણ તરફ પ્રેમ બતાવનાર પોતાની આસપાસ ગુણનું વાતાવરણ જમાવે છે અને એ રીતે આત્માનુસંધાન અત્યંત સરળ, સુકર અને સફળ બને છે. આ સર્વ આત્મપ્રદેશમાં ફરવાની ખરેખરી ચાવીઓ છે. એમ કરતાં–આત્માવલોકન કરતાં બાહ્ય પ્રદેશમાં અનેક પ્રાણીઓ વ્યાધિ, વિયેગ, મારામારી અને નકામા તડફડાટમાં પડેલા દેખાય છે. એવા પ્રાણીઓના દુઃખે દૂર કરવાની તીવ્ર ઈચ્છા થાય એમાં કરુણું–વિશાળ દયા છે. એવી વૃત્તિથી પ્રાણી સ્વથી બહાર જોતાં શીખે છે, સર્વ દુઃખ દૂર કરવાની ભાવના પાછળ એને આત્મલક્ષ્યી ભાવ રહે છે અને પ્રતીકાર ભાવનામાં સર્વ જીવોના આત્મા તરફ વૃત્તિ દોરાતાં સ્વાત્મભાવ સાથે અનુસંધાન થાય છે. આ રીતે કરુણા ભાવમાં પણ અત્માનુસંધાન જરૂર થાય છે. માધ્યસ્થ વૃત્તિ તે આત્માનુસંધાન જ છે. દેષ તરફ જ્યારે શાંતવૃત્તિ થાય, કર્માધીના પ્રવૃત્તિનું રહસ્ય સમજાય, આખી દુનિયાને સુધારવા પોતે કન્ટ્રાકટ લીધો નથી એવી સમજણપૂર્વકની બેદરકાર વૃત્તિ થાય ત્યારે આત્માનુસંધાન પ્રત્યક્ષ દેખાઈ આવે છે, દુનિયાદારીના માણસો તો પોતાને ન ગમે તેવી હકીકત બને એટલે તેના તરફ ઉઘાડે વિરોધ બતાવે છે, જાહેર ટીકા કરે છે, વ્યક્તિ તરફ અભાવ દાખવે છે અને પિતાનું ચાલે તેટલે તેવા માણસને તિરસ્કાર કરે છે; Page #434 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પરિચન્ય : ૧૭ પણ આત્માનુસધાન કરનારની રીતિ તા કાંઇ અનેાખી જ હાય છે. એ એના મૂળમાં ઉતરી અસલ કારણુનું કારણ સમજે છે અને જરા પણ ઘુંચવાયા વગર એ દ્વાષ તરફ ઉપેક્ષા અથવા માધ્યસ્થભાવ રાખે છે. એ રીતે આ ચારે પરાભાવના આત્માનુસ ધાનરૂપ છે અથવા તેનુ પરિણામ છે. ગ્રંથનું મૂલ્યાંકન— આ ગ્રંથમાં એ રીતે આત્મપ્રદેશમાં વિહરવાનુ છે. કવિત્વ ષ્ટિએ કલ્પનાશક્તિને જોમ આપે એવાં વ ના એમાં નથી, એમાં કથાનુયાગની રસસ્વિતા નથી, એમાં નવલકથાના વિહારા નથી, એમાં ઇતિહાસનાં આંદોલના નથી, એમાં લડાઇનાં રસભર્યા વના નથી કે એમાં કરુણા ઉત્પન્ન કરે તેવા હૃદયદ્રાવક પ્રસંગેા નથી. નથી એમાં શૃંગાર, નથી એમાં ભય કે નથી એમાં હાસ્ય. એમાં તે શાંત નામના દુશમાં રસની પાષણા છે. એમાં આત્મા સાથે વિહાર છે, એમાં હૃદયચક્ષુને ખેાલવાના જુદા જુદા પ્રસંગેા છે. સંસાર–અટવીમાં ભૂલા પડેલા, જ્યાં ત્યાં અર્થ કે પરિણામના ખ્યાલ કે તેની તુલના કરવાની દરકાર કર્યા વગર ઢોડાદેડી કરનાર કયાં જાય છે અને શેની પછવાડે દાડે છે એ બતાવનાર આ ગ્રંથ છે. માહ્ય વિષયને એના યથાસ્વરૂપે આળખી એના અને ચેતનછના સંબંધ શા કારણે થયા છે તેના મૂળ તરફ લક્ષ્ય ખેંચી, એને એમાંથી હંમેશને માટે કેવી રીતે દૂર રખાવવા એનું મા દન કરાવનાર અને વધારે ઊંડા ઉતરનારને એની ખરી ચાવીએ સપડાવનાર આ ગ્રંથ છે. ચવણ જીવનના અનેક Page #435 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી શાંતસુધારસ: ભરેલા પ્રસંગમાં આ પ્રાણી અટવાઈ જઈ સંસારમાં ધોરણ કે હેતુ, આદર્શ કે સાધ્યને જાણ્યા વગર ભટક્યા કરે છે. તેને માર્ગ પર લાવનાર, સામાને જેવાને બદલે પિતા તરફ જોવરાવનાર, દરેક બાબત કે બનાવના મૂળ તરફ લક્ષ્ય કરાવનાર અને આ હેતુ વગરના ચકબ્રમણને છેડે લાવવાના માર્ગો બતાવનાર અથવા તે તરફ ધ્યાન ખેંચનાર આ ગ્રંથ છે. એનું મૂલ્ય કેટલું આંકવું એ તે આંકનારની આવડત પર છે. આત્મપ્રદેશમાં એની કિંમત બહુ છે અને એની વાટિકામાં પ્રવેશ થઈ જાય તે મુક્તિફળની પ્રસાદી અપાવે એવાં એમાં અનેક સાધન હોવાથી એની કિંમત અલોકિક હેવા સાથે દુનિયાથી પર છે, સામાન્ય જનતાથી ન માપી કે આપી શકાય તેટલી મોટી છે અને વિચારમાર્ગમાં અનુપમેય છે. ગ્રંથની ભાષા શ્રી શાંતસુધારસ ગ્રંથની ભાષામાં ખુબ મીઠાશ છે. કેઈ કોઈ કો તે અભુત શાંતરસથી ભરેલા છે. એમાં આત્મા સાથે ભારે યુક્તિપૂર્વક વાત કરી છે. કર્તામાં હૃદયને ઉદ્દેશીને સફળ વાતો કરવાની ભારે ધાટી જણાય છે. દરેક ભાવનાના વિષયને એમણે ખૂબ અપનાવવા યત્ન કર્યો છે. એમની ભાષા પરનો કાબ લગભગ દરેક ભાવનાના પરિચયમાં ખૂબ જણાઈ આવે છે. આપણે એમના હૃદયંગમિતાના એક બે દાખલાઓ જોઈએ: यावहेहमिदं गर्दै गदितं नो वा जराजर्जरं, यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । Page #436 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-પરિચય : यावच्चायुरभङ्गुरं निजहिते तावदुधैर्यत्यतां, कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ॥ ( ખેબિંદુભ ભાવના ૧૨. પરિચય ક્ષેા. . પૃ. ૧૦૮. વિ. ૨) એ ભાષામાં ખૂખ મીઠાશ, હૃદયસ્પર્શિતા અને સરળતા છે. એન્ડ્રુ ભાષાસાવ લગભગ ભર્તૃહરિના વૈરાગ્યશતકને મળતુ આવે છે. શાંતસ્થાનમાં શાંત ચિત્તે નીચેના સ્રગ્ધરા ગાઇ જુઓ— धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागाः । अभ्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितार्हन्त्यलक्ष्मीम् ॥ ( પ્રમાદ. પરિચય. ક્ષેા. ૧. દ્વિ. વિ. પૃ. ૨૦૨.) આવા એક શ્લાક તીર્થંકરના મહત્ત્વને હૃદય સન્મુખ ખડું કરી દે છે. એની ભાષાના પ્રત્યેક અક્ષરમાં ચમત્કાર છે, એની સમસ્ત રચનામાં ગેયતા અને શબ્દરચનામાં રસાત્મકતા છે. ૧૯ એના ગેયાકે તેા અદ્ભુત છે. એ તે ગાતા જઇએ અને શાંતરસનું પાન કરતા જઇએ એવા ભાષાસાવથી ભરેલા છે. જરા ગાઓ: स्वजनजनो बहुधा हितकामं, प्रीतिरसैरभिरामम् । मरणदशावशमुपगतवन्तं, रक्षति कोऽपि न सन्तम् ॥ વિનય ! વિધીયતાં રે, શ્રીલિનધર્મ: રાનમ્ । अनुसन्धीयतां रे, शुचितरचरणस्मरणम् ॥ १ ॥ ( અશરણુ ભાવના, ગેયાષ્ટક. વિ. ૧. પૃ. ૧૧૦ ) . Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંતસુધારસ : આ અષ્ટકની ભાષામાં ખૂબ લહેર છે. એમાં રસની જમાવટ વિષયને અનુસાર હાઈ ખૂબ હદયંગમ છે અને પ્રત્યેક શબ્દની પસંદગી ખૂબ સુંદર છે. તમને દરેક શબ્દ માટે લાગશે કે એ શબ્દ જ ત્યાં બંધબેસતે આવે છે અને બીજે સમાન અર્થવાળે શબ્દ નકામો છે. માનવીમુપતિવન્ત રસન્ન = જિ ક્ષતિ એમાં સત્ત શબ્દ મૂકવામાં ભારે મજા કરી છે. એને અર્થ મરણદશાને પહોંચેલા એ કરીએ ત્યારે રસન્ત ને વર્તમાન કૃદંત લેવાય, પણ સત્ત ને ચાલુ અર્થમાં લઈએ તો ગમે તેવો મેટો સંત પુરુષ હોય, ભલે ખુદ ઈંદ્ર કે તીર્થકર હોય, પણ તેને કેઈ બચાવી શકતું નથી. આ વિશિષ્ટ ભાષાપ્રયેગ લગભગ દરેક શબ્દની સાથે બતાવી શકાય તેવું છે. કહેવાની બાબત એ છે કે ભાષારચનામાં, શબ્દોની પસંદગીમાં અને વિચારદર્શનની પદ્ધતિમાં લેખક મહાત્મા સફળ શબ્દચાતુર્ય દાખલ કરી શક્યા છે. આ ઉપરાંત જ્યાં તુરગ” શબ્દ મૂક્યો છે ત્યાં તે જ શબ્દ શેભે અને સાથે લાગે તેમ છે, તેને બદલે સમાન અર્થવાળા અશ્વ” શબ્દ ન જ લાગી શકે એવી વિગતે બતાવી શકાય તેમ છે. તુલા શબ્દમાં ગતિ(તુ મને)ને ભાવ છે, જ્યારે અચ્ય શબ્દમાં જ ધાતુ આવે છે તે ઊંડા ઉતરવાના અર્થમાં આવે છે. ગમે તેવા જોરથી દોડનાર ઘોડા, રથ, હાથી કે માણસની હારની હારથી વીંટળાયેલા હો. આ એને આશય છે. ત્યાં સુધી શબ્દ બરાબર સાથે છે. કહેવાની વાત એ છે કે લેખકે શબ્દની પસંદગીમાં પણ ભારે ઝીણવટ રાખી છે અને જ્યાં જે જોઈએ તેવો શબ્દ પસંદ કર્યો છે. પતે વૈયાકરણ હતા, વ્યાકરણની પ્રક્રિયા બનાવનાર હતા Page #438 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પરિચય : ૨૧ એટલે વ્યાકરણને લગતી સ્ખલના એનામાં ન આવે એમ લખવું એ તા માત્ર સાનાને આપ આપવા જેવું છે. એની ભાષા માર્મિક, શુદ્ધ, સ્પષ્ટ અને હૃદયંગમ હોવા છતાં શૈલીમાં જરા પણ આક્ષેપ કે તુચ્છતા કોઇ સ્થાને આવવા દીધા નથી અને ચેાગ્ય હાય ત્યાં અલકાર લાવ્યા છે એટલેા પણુ અત્ર નિર્દેશ કરવા ચેાગ્ય જણાય છે. ભાષાશુદ્ધિને અંગે શ્રી શાંતસુધારસ ગ્રંથની ટીકાના પ્રકટ કરનાર ( શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ) એની પ્રસ્તાવનામાં લખે છે કે: * “ આ શાંતસુધારસ ગ્રંથમાં અનિત્યાદિક બાર અને મૈગ્યાદિ ચાર મળી ૧૬ ભાવનાના ૧૬ પ્રસ્તાવ છે, તે દરેક જુદી જુદી ઢાળમાં બનાવેલા છે. સંસ્કૃત ભાષામાં એવી ઢાળમધ રચના કરવી અને તેમાં સંધિ, વિભક્તિ, પ્રત્યય કે સમાસાદિકના પણ દોષ આવવા ન દેવા, એ તેમના સંસ્કૃત ભાષાના પૂર્ણ રિજ્ઞાનને બતાવી આપે છે. પરંતુ સંસ્કૃત ભાષામાં વ્યાકરણ અનાવનારને એ ભાષા ઉપર એવા પ્રમળ કામૂ હેાય તેમાં નવાછં જેવુ પણ શુ છે ? ( પૃ. ૭ )o ૧. સદર પ્રસ્તાવના સંસ્કૃત ભાષામાં આપી છે તેમાં એ જ કીકત બહુ સારા શબ્દમાં મૂકવામાં આવી છે. એ અતિ માર્મિક લાગવાથી અત્ર ઉતારી લેવામાં આવે છે. ત્યાં જણાવે છે કેઃ— किं चैतच्छान्तसुधारसग्रन्थप्रतिष्ठित मैत्र्यादिभावनाचतुष्टयोपेतानित्यादिभावनाद्वादशकाभिधप्रस्तावषोडशकं गुर्जरभाषोचितविविधछन्दोभिरप्युपनिबद्धमपि सन्धिविभक्तिसमासादिदोषलेशवर्जितमिति चित्रीयन्ते चेतांसि चेतनवतां सुधियां संस्कृतवैषयिकतदपूर्ववैदुष्या, यद्वा किमाश्चर्यं नूतनव्याकरणव्याकर्तॄणां तादृशां गीर्वाणभाषासरसी सरभसक्रीडने । (पृ. १ ) Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંતસુધારસ : અહીં ભાષા ઉપરના લેખકશ્રીનેા કાબૂ બહુ સુંદર રીતે રજૂ કર્યા છે અને તેના કારણમાં જણાવે છે કે જે નવીન વ્યાકરણુ બનાવનાર હાય તે આવુ સ્પષ્ટ ભાષાકાશલ્ય અતાવે, એમના પ્રયાગમાં વિભક્તિ, સંધિ કે સમાસને દોષ ન આવે એ સર્વ ચિત છે. આ ટાંચણમાંથી એક બીજી વાત પણ નીકળે છે, અને તે એ છે કે લેખકશ્રીએ અહીં જે છટ્ઠા વાપર્યા છે તે ગુર્જર ભાષાને ઉચિત છે. આ મુદ્દા પર આગળ વિવેચન થશે. વિચારની સ્પષ્ટતા— ગ્રંથકર્તો પાતાનેા આખા વિષય સારી રીતે સમજતા હતા. એમના વિચારમાં સ્પષ્ટતા હતી, સાધ્યસન્મુખતા હતી અને પેાતાના વિષયને છણવાની તેમનામાં આવડત હતી. કાવ્ય કે ચિરત્ર લખનારને તા વાચનારને કે શ્રોતાને શૃંગાર વિગેરે રસેામાં લઇ જવાનુ હાર્ટ પેાતાના વિષયને ઝળકાવવાનું કા પ્રમાણમાં સહેલું બને છે, પણ અનિત્યતા બતાવવાની કે એકત્વ, અન્યત્વ અતાવવાની વાત કરવી જ અરુચિકર હાય છે અને સાંભળવી તે તેથી પણ વધારે અરુચિકર અને બહુધા અપ્રિય હાય છે. ગ્રંથકર્તાએ પેાતાના વિચારો ખૂબ નિČળ કર્યો છે અને પછી કલમ હાથમાં લઈને ખૂબ દીપાવ્યા છે તેમાં તેમની વિચારસ્પષ્ટતા છે. ઘણી વાર લેખક પાતે શું કહેવા માગે છે તેને તેને પેાતાને જ શરૂઆતથી પૃથક્કરણપૂર્વક સ્પષ્ટ ખ્યાલ હાતા નથી. એમ થાય ત્યારે ભારે અસ્તવ્યસ્તતા અને અન્યવસ્થિતતા આખા ગ્રંથમાં દેખાય છે. એવું આ આખા ગ્રંથમાં નજરે પડે તેમ નથી. ૨૨ Page #440 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ પરિચય : વિષનિરૂપણની સફળતા કેટલાક લેખકેામાં વિચારે ઘણા હાય છે, પણ તેને મતાવવામાં કળાના અભાવ હાય છે. વિચારની સ્પષ્ટતા જેટલી જ અગત્યની ખાખત વિચારદનની છે. ગમે તેટલું જાણ્યા છતાં અને જનતા સમક્ષ રજૂ કરવામાં આવડત ન હેાય તેા કહેવાની વાત અદ્ભુત હેાય તે પણ તે મારી જાય છે. તેમાં પણ જ્યારે અનિત્યતા, કરુણા જેવા નિરસ વિષયાને જનતા સમક્ષ રજૂ કરવા હાય ત્યારે જે વિષયને રજૂ કરવામાં કળા ન હેાય તેા વાત કથળી જાય છે. આ લેખક મહાત્માનું વિષયનિરૂપણુ સુંદર છે, એમાં તેમનું ચાતુર્ય છે અને એના પ્રત્યેક શ્લેાકમાં કળા છે. આ વાત અનુભવવાથી સમજાય તેમ છે. દા. ત. અનિત્ય ભાવનાના ગેયાષ્ટકમાં ( શ્લાક ૫, પૃ. ૬૦ ) કહે છે કે:यैः समं क्रीडिता ये च भृशमीडिता, यैः समाकृष्महि प्रीतिवादम् । तान् जनान् वीक्ष्य बत भस्मभूयं गतान्, निर्विशङ्काः स्म इति धिक् प्रमादम् ! | “ જેની સાથે રમ્યા, જેની સાથે આપણે પૂજાયા, જેની સાથે વિનાદ વાર્તાએ કરી તેવા માણસાને રાખમાં રગઢાળાતાં રક્ષારૂપ થઈ જતા આપણી નજરે જોયા અને છતાં આપણને કાંઇ થવાનું નથી એમ ધારી ફિકર વગરના થઇને આપણે વ્હાલ્યા કરીએ છીએ ! આવા આપણા પ્રમાદ પર ફીટકાર હા ! " ૨૩ આ વિષયનિરૂપણના દાખલા છે. એ વાંચતાં વિચારક વાંચનારની સમક્ષ ચિત્રા એક પછી એક ખડાં થાય તેવુ એમાં ગાંભીર્ય છે. નાનપણમાં શેરીમાં પાતે કુદતા, પેાતાના લંગાટીયા Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી.શાંતસુધાન્સઃ ઢાસ્તદારા અને પેાતે અરધા નાગા ફરતા અને ધૂળમાં રગદોળાતાં દેખાય એ એક પછી એક એક પ્રકારની ચિત્રમાળા. ૨૪ " પછી ઉમર લાયક થતાં આપણને દરેકને અમુક માણસ માટા માણસા લાગ્યા હાય; આપણા ગામના મુખીએ, આપણા પિતાના મિત્રા, ધર્મના અધ્યક્ષા, સમાજના નેતાઓ, જેના શબ્દ પર આપણે માન આપીએ અને જે આપણી નજરે ૮ માટા માણસ લાગે તેવા પણ અનેક ગયા. જે આકાશને થાભાવે એવા આપણને લાગે, જેઓ સમાજમાં, ઘરમાં કે વેપારમાં થાંભલા જેવા લાગ્યા હાય તેની બીજા પ્રકારની ચિત્રમાળા. જેની સાથે હાણ્યા માણ્યા, ફર્યો હર્યો, નાચ્યા કુદ્યા, એની ત્રીજી ચિત્રપર પરા. એવા અનેકને સ્મશાને મૂકી આવ્યા, એમની ચિતાએ હાથે ખડકી અને એમના શરીરની રાખ થતી જોઇ આ ચેાથી ચિત્રમાળા! અને આટલું. આટલું જોયુ છતાં જાણે પેાતાને તેા કદી જવાનું જ નથી, એમ ધારી ભાઇશ્રી અડગ ઊભા છે, છાતી કાઢીને ફરે છે, ન કરવાના કામે કરે છે અને ગમે તેવા ગેટાળા કરી ઘરનાં ઘર માની અહીં હાથેમાણે છે? તુ શું સમજે છે? તારા પ્રમાદને ફીટકાર છે ! ! આનુ નામ વિષયનિરૂપણની સફળ કળા કહેવાય. એમાં ચિત્રદર્શીન છે, આહ્વાન છે, વિષયનિરૂપણ છે અને તે પરથી લેવા ચેાગ્ય સાર–રહસ્ય છે. ગ્રંથની ગેયતા કાઇ પણ પિંગળ સમજનાર અથવા આપણી દેશીએ ગાનાર હાય, એના કંઠમાં મધુરતા હોય અને એને સંગીતની નજરે Page #442 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથપરિચઃ ૨૫ જમાવટ કરતાં આવડતી હોય તેની પાસે આ ગ્રંથને કઈ પણ ભાગ ગવરાવ, એના દેશી રાગની ગેયતા એક વાર સાંભળી લેવી, પછી એમાં બહુ ભારે મજા આવે તેવી આખી કૃતિમાં ખૂબી છે. એમાં ખરી ખૂબી એ છે કે એક વાર કઈ ભાવનાને વાંચવામાં આવે તો પ્રથમ એનાં સ્ત્રગ્ધરા કે શિખરિણું આદિ વૃત્તો વાંચવા અને છેવટે ગેયાષ્ટક ગાવું. એને રાગ એક વખત બેસી જશે તો એની કૃતિમાં એવી ખૂબી છે કે આખું ગાન મુખપાઠ થઈ જશે, એક વાર ગવાયા પછી બીજી વાર ગાવાનું મન થશે અને એવી રીતે થોડી વખત પુનરાવર્તન થશે એટલે ક્ષપશમ પ્રમાણે મુખે થઈ જશે. પછી તે જ્યારે જ્યારે અવકાશ મળશે ત્યારે ત્યારે એનું પરિશીલન થશે અને એ ગાવામાં અંતરના ઉમળકા આવશે. જેને સંસ્કૃતમાં ધ્વનિકાવ્ય અથવા શબ્દાલંકાર કહે છે એની છાયા એમાં ભરપૂર જણાય છે. જ્યારે સુંદર શબ્દચિત્ર કાનમાં ગુંજારવ કરે ત્યારે શબ્દાલંકાર બરાબર જામે છે. અર્થાલંકાર તે અર્થ આવડે, તેમાં ચિત્ત પરોવાય અને તે મગજમાં જામે ત્યારે મજા આપે છે, પણ શબ્દાલંકાર તે અર્થ આવડે કે ન આવડે તો પણ શબ્દરચનામાં જ મજા આપે છે. આ જાતની ચમત્કૃતિ સોળે ભાવનામાં બરાબર છે. આનંદની વાત એ છે કે લેખકશ્રીની ભાષા ભાવવાહિની અને અર્થાલંકારમય હોવા ઉપરાંત શબ્દની પસંદગી અને ગેયતાની ભવ્યતા તેઓશ્રી એવી સારી અને સાદી રીતે લાવી શક્યા છે કે એના મર્મમાં ઉતર્યા વગર પણ એ ખૂબ આનંદ આપે અને કાનમાં ગુંજારવ કર્યા જ કરે. દાખલા તરીકે બારમી ભાવનાનો પરિચય ક છઠ્ઠો લઈએ. (ભાગ બીજે પૃ. ૧૦૮) એની ભાષા વિચારી છેવટે Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રીશાંન્ત સુધારસ मोसी कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते એની શબ્દરચના અતિ આકષ ક છે અને અર્થગાંભીય તા ચિત્રમય છે. પછી મુખ્યતાં મુખ્યતાં ધિરતિદ્રુહમા ગાઈએ ત્યારે શબ્દ અને અર્થાના પ્રવાહમાં પડી જવાય તેમ છે. કાઈ સુંદર રાગથી ગાનાર અને ખાસ કરીને સંસ્કૃતના અભ્યાસી શુદ્ધ ભાષાના આગ્રહી પાસે દેશી રાગેા અને સાથે છંદના જ્ઞાનવાળા પાસે એને એકાદ વખત સાંભળી લેવા ચેાગ્ય છે. પછી વધારે ભલામણ કરવાની જરૂર નહિ પડે. સેાળે ભાવના જુદી જુદી દેશીઓમાં ગાઈ શકાય છે. કેટલીકના દેશી રાગેા કર્તા કિવએ પેાતે લખ્યા છે, કેટલાક મને ખેઠા તેવા જણાવ્યા છે, પણ એને બહુ સુ ંદર રીતે ગાઈ બતાવી શકે તેવા શ્રાવક મધુએ જુદે જુદે સ્થળે વિદ્યમાન છે એમ મારા જાણવામાં આવ્યું છે, શેાધક વૃત્તિએ તપાસ કરી આવા આત્મસન્મુખ ગ્રંથના લાભ લેવા સૂચના છે. ગેયતાને અંગે ખીજી વાત એ છે કે દરેક અષ્ટક ગુજરાતી પ્રચલિત દેશીઓમાં ગાઈ શકાય છે તે ઉપરાંત અસલ રાગ અથવા રાગિણીમાં પણ ગાઇ શકાય છે. પ્રથમ અષ્ટક—રામગિરિ દ્વિતીય અષ્ટક—મારૂણી તૃતીય અષ્ટક—કેદારા ચતુર્થાં અષ્ટક—પરજીયે પંચમ અષ્ટક—શ્રી રાગ ષષ્ઠ અષ્ટક-આશાવરી સક્ષમ અષ્ટક—ધનાશ્રી અષ્ટમ અટક નટ રાગ નવમ અષ્ટક—સારગ દશમ અષ્ટક—વસંત એકાદશ અષ્ટક કાપી દ્વાદશ અષ્ટક—ધનાશ્રી ત્રયેાદશ અષ્ટક—દેશાખ ચતુર્દેશ અષ્ટક——ટાડી પંચદશ અષ્ટક—રામકુલી પ્રેડિશ અષ્ટક—પ્રભાતી Page #444 -------------------------------------------------------------------------- ________________ પ્રખ્ય૫રિચયું? ૨૭ આ પ્રમાણે કવિ લેખક પોતે દેશના રાગે બતાવે છે અને સાથે કઈ કઈ પ્રતિમાં ઉપરનાં રાગોનાં નામો પણ આપ્યાં છે. એ રાગમાં ગાનાર ગવૈયાને મને હજુ એગ થયો નથી, પણ હું એને અર્થ એ સમજું છું કે એ પ્રત્યેક રાગ કે રાગિણીમાં જે શબ્દમેળ હોય તે આમાં છે. મતલબ એ રાગમાં પણ એ બરાબર ગાઈ શકાય તેવું હશે. ભાષાસાષ્ઠવ, શબ્દ પસંદગીની વિશાળતા અને ભાષા પર અસાધારણ કાબૂ સાથે વ્યાકરણમાં રમણતા હોવાથી શબ્દની વિશુદ્ધિ, પસંદગીમાં વિશાળતા અને વિભક્તિ, જાતિ, સમાસ અને કૃદંતકારક આદિની પસંદગીમાં સુકરતા હાઈ કાવ્યની નજરે આ શબ્દચિત્રમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર બને આવી શક્યા છે અને એ વસ્તુસ્થિતિને કાવ્યરસિકોએ લાભ લેવા યોગ્ય છે. ગીતગોવિંદ. (પંડિત જયદેવ) સંસ્કૃત ભાષામાં આ ગ્રંથ અજોડ છે એમ બતાવવાને પ્રયાસ કરવા પહેલાં એની કક્ષામાં મૂકી શકાય તેવા ગ્રંથ સંબંધી કેટલીક હકીકત જણાવવી ઉચિત છે. ગ્રંથ સંસ્કૃતમાં હોવા છતાં દેશી રાગમાં ગાઈ શકાય તે જૈન સાહિત્યમાં બીજો એક પણ ગ્રંથ મારા જેવામાં આવ્યો નથી અને સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં પંડિત જયદેવ કવિવિરચિત જાતજવિન્દ્ર નામને કાવ્યગ્રંથ જેવામાં આવ્યું છે. એ ગીતગોવિંદ કાવ્ય પર કુંભરાજે “રસિકપ્રિયા” નામની અને મહામહોપાધ્યાય શ્રી શંકરમિથે “રસમંજરી” નામની ટીકાઓ લખી છે. એ ગ્રંથને સને ૧૮૯ માં રા. રા. મંગેશ રામકૃષ્ણ તેલંગે નિર્ણયસાગર પ્રેસ મારફત છપાવી બહાર પાડ્યો છે. . Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રી-શાંત-સુધર૰ ગીતગાવિંદના ખાર સ છે જ્યારે શાંતસુધારસના સાળ પ્રસ્તાવ છે. ગીતગાવિંદના રાગા હિંદી ભાષાને અનુકૂળ છે જ્યારે શાંતસુધારસના રાગેા ગુજરાતી ભાષાને અનુકૂળ છે. ૨૦ ગીતગાવિન્દમાં કૃષ્ણ અને રાધાને શૃંગાર અતિ આકર્ષક ભાષામાં ચીતર્યા છે. એના આરંભમાં જ એ ગ્રંથને વાઘુવ તિથિાસમેત કહી વર્ણવે છે અને વિનયવિજય ઉપાધ્યાયને નિયમેન્દ્ર વિદ્વાનમયમાત્મનો પમ્ ( -૨) માં બનાવવુ' હતું એટલે એના મેળ ખાય થાય તેમ નથી. ગીતગાવિન્દને શૃંગાર અદ્ભુત ગણાય છે. એના એક એથી વધારે દાખલા આવા શાંતરસ ગ્રંથમાં મૂકવા તે ચેાગ્ય લાગતુ નથી. જેને શૃંગારરસમાં મેાજ આવે તેને માટે ગીતગેાવિદ્ય બહુ ઉચ્ચ પ્રકારના કાવ્ય ગ્રંથ છે. चन्दनचर्चितनीलकलेवरपीतवसनवनमाली । केलिचलन्मणिकुण्डलमण्डितगण्डयुगः स्मितशाली | हरिहरमुग्धवधूनिकरे, विलासिनि विलसति केलिपरे ॥ २ ॥ पीनपयोधरभारभरेण हरिं परिरभ्य सरागम् । गोपवधूरनुगायति काचिदुदञ्चितपञ्चमरागम् ॥ हरिहर० ॥ ३ ॥ ( પ્રથમ સ, પ્ર. ૪. ) એના સર્ગનાં નામે જોતાં પણ એને શૃંગાર ખૂબ ઊંડા જણાશે. પ્રથમ પ્રસ્તાવ ‘ સામોામોલ્’છે. બીજે કશેરારાવ છે. એમાં રાધા પેાતાની વિરહવેદનાનું વન સખી પાસે કરે છે. ત્રીજા સુધમસુસૂન સ`માં રાધાને હૃદયમાં રાખીને વ્રજસુંદરીઓના કૃષ્ણ ત્યાગ કરે છે તેનુ વર્ણીન Page #446 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથપરિચય ર૯ છે. ચેથા નિધનપુરૂન નામના સર્ગમાં રાધાની સખી કૃષ્ણ પાસે રાધાની વિરહદશાનું વર્ણન કરે છે. પાંચમા લાલપુરી નામના સગમાં કૃષ્ણ રાધાને પ્રેમપૂર્વક ચમૂનાના કુંજમાં આવવાને સંદેશે કહેવરાવે છે. છઠ્ઠા પૂરવુંદ નામના સગમાં લતાગૃહમાં રહેલી અનુરક્ત રાધા કૃષ્ણ પાસે આવવા અશક્ત બનેલી છે તેની સ્થિતિનું વર્ણન કરે છે. સાતમાં નરનારાયજ સર્ગમાં સંકેત કરેલ સમયે કૃષ્ણ રાધાને મળતા નથી એટલે એની દશા કેવી થાય છે તેનું વર્ણન છે. આઠમા વિ૮૪મીતિઃ સર્ગમાં, નવમા મુમુકુંદ સર્ગમાં, દશમા ચતુર્મુ સર્ગમાં, અગિયારમાં નાનામો સર્ગમાં અને બારમા પુછાતવાનો સર્ગમાં રાધા અને કૃષ્ણના રીસામણું મનામણાં ચાલે છે. આ આખા ગ્રંથમાં શૃંગાર રસની મુખ્યતા છે અને વચ્ચે વર્ણનમાં હાસ્ય, કરુણું વિગેરે રસ જામે છે. એનું શબ્દચિત્ર અનુપમ છે અને ભાષા પર કાબૂ અસાધારણું છે. એમાં શાંત રસને પ્રસંગ જ નથી. એ આ ગ્રંથ ધ્વનિકાવ્યથી ભરેલ છે. એની શાંતસુધારસ ગ્રંથ સાથે સરખામણી માત્ર ગેયતાની બાબતમાં જ થઈ શકે તેમ છે. સંસ્કૃત સાહિત્યમાં ગાઈ શકાય તેવા આ બે જ ગ્રંથ છે. રસિક જનને ગીતગોવિંદ ગ્રંથ ખૂબ પસંદ પડે તે છે. એની કાવ્યચમત્કૃતિ અતિ ઉચ્ચ પ્રકારની છે. સંસારને સમજનાર અને તેના સ્વરૂપને જાણ એનાથી દૂર ભાગનારને શાંતસુધારસ ગ્રંથ ખૂબ મજા આપે તે છે. બન્નેની સરખામણ કઈ પણ રીતે કરી શકાય તેમ નથી. એકમાં જે વાતનું Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી શાંતસુધારસો + + ' , " . whiw. i - 1 + 1 પિષણ છે તેનું બીજામાં મૂળ ઉખેડી નાખવામાં આવ્યું છે.' ગીતગોવિંદમાં અધરસુધારસનું પાન કરવામાં જીવનને ધન્યા માનવામાં આવશે (સ. ૧૨–૫) ત્યારે શાંતસુધારસમાં જીવનને ડાભના અગ્રભાગ પર રહેલ પાણીના ટીપા જેવું અસ્થિર બતાવશે. (૧૦–૧ અષ્ટક) આટલું છતાં બન્નેની ગેયતા ઘણી સુંદર છે. કવિ જયદેવને અને વિનયવિજય ઉપાધ્યાયને પ્રયત્ન કાવ્યની નજરે સફળ ગણાય. એક રીતે જોઈએ તો કવિ જયદેવને માર્ગ સરળ હતે. એને શૃંગાર પિષ હતા, લેકરુચિને અનુસરવું હતું અને પગલિક વિલાસનું શબ્દચિત્ર આપવું હતું. એમાં કાંઈ ઓછાશ રહે તે લોકો પોતાની કલ્પનાથી પુરવણી કરવા તૈયાર હતા, પણ ઉપાધ્યાયશ્રી વિનયવિજયનો માર્ગ વધારે મુશ્કેલ હતો. એને વિષયકષાયની વિરૂપતા, સંસારની અસારતા, જીવનની ક્ષણિકતા અને ત્યાગધર્મની શ્રેષ્ઠતા બતાવી જે સર્વ રાગની દષ્ટિએ ગમે છે તેને છોડાવી દેવાની વાત કરવાની હતી. આવા ચાલુ નજરે ન ગમે તેવા ત્યાગના વિષયને તેઓ પિતાના પાંડિત્યને ચોથે ખૂબ ઝળકાવી શક્યા છે. સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં ગાઈ શકાય તેવા આ બે જ ગ્રંથ હોવાથી તેનું સામ્ય અત્ર રજૂ કરવું જોઈએ, બાકી એકમાં શૃંગારને પિષ છે અને બીજામાં શૃંગારને તજ છે, ત્યાં સમાનતા તે કયાંથી આવે? ત્યાગની બાબત વિષમ છે, કર્કશ છે, પ્રથમ દષ્ટિએ અનાદરણીય લાગે તેવી છે અને બહુધા શુષ્ક હોય છે. તેવી બાબત શ્રી વિનયવિજયે સમય કરી બતાવી એ તેમની વિશિષ્ટતા છે. શાંતસુધારસ ગ્રંથમાં Page #448 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-પરિચય : ૩૧ કાઇ પણ સ્થળે એમણે કશતા આવવા દીધી નથી. ભાષાની નજરે જોઇએ અથવા કાવ્યની નજરે જોઈએ તેા જયદેવનું ગીતગોવિંદ જરૂર વધારે ઉચ્ચ સ્થાન લે તેવું છે, જયદેવ શબ્દોની પસંદગીમાં વધારે સફળતા મેળવી શક્યા છે એમ લાગ્યા વગર રહે તેમ નથી; છતાં આ શાંતસુધારસ ગ્રંથ સુંદર ભાષામાં-ગેય ભાષામાં—શ્રુતિપટુ સુંદર શબ્દરચનામાં રચી શકાયા છે એ અતિ વિશિષ્ટ હકીકત છે. અત્યારે જેમ સ્ત્રીપાત્ર વગર નાટક કે શબ્દચિત્ર લખવું અશક્ય મનાય છે, તેમજ શૃંગારની પાષણા વગર કાવ્ય કે ગેયરચના અશક્ય જ મનાય છે, એ અશક્ય વાતને શકય કરનાર ઉપાધ્યાય શ્રી વિનયવિજય જરૂર અભિનંદનને પાત્ર છે. ગ્રંથપદ્ધતિ—— આખા શાંતસુધારસ ગ્રંથની ગાથા ૨૩૪ નીચે પ્રમાણે છે. શરૂઆતમાં ૮ ગાથા ( લેાકેા ) પ્રસ્તાવના અને ઉપેાઘાત જેવા છે. છેવટે પ્રશસ્તિના ૭ શ્લેાકેા છે. બાકી સેાળ ભાવનામાં અનુક્રમે ૩-૩-૪-૫-૫-૫-૫-૫૭-૭-૭-૭–૮–૭–૭ અને ૫ મળીને ૯૧ લેાક છે. આ શ્લેાકા ખૂબ પ્રોઢ ભાષામાં છે અને તેમાં મંદાક્રાન્તા, શાર્દૂલવિક્રીડિત, અગ્ધરા, માલિની, શાલિની, શિખરિણી વગેરે વૃત્તો બહુ આકર્ષીક રીતે વપરાયા છે. તે ઉપરાંત દરેક ભાવના પર અષ્ટક લખેલ છે તેના સેાળ ભાવનાના ૧૨૮ શ્લેાકા થાય છે. એ ગેય અષ્ટકા મૂળ રાગેામાં Page #449 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી શાંતસુધારસ : - . - * ગાઈ શકાય છે તેમજ ગુજરાતી દેશીઓમાં પણ ગાઈ શકાય છે તે ઉપર બતાવ્યું છે. એ રીતે ઉપઘાતના ૮, સેળ ભાવનાની પર્યાલચનાનો ૯૧, સેળ અષ્ટકના ૧૨૮ અને પ્રશસ્તિના ૭ મળી આખા ગ્રંથના કુલ ૨૩૪ કલેકે અથવા ગાથાઓ છે. દરેક ભાવનાને લઈ તેને પ્રથમ પરિચય કરાવો અને પછી ગેય અષ્ટક લખવું એ પદ્ધતિ ગ્રંથકર્તાએ રાખી છે. દરેક ભાવના પર પરિમિત લખવાને તેમને વિચાર ચોક્કસ જણાય છે, કારણ કે આ સોળે ભાવનાઓ તે એવી છે કે એના પર જેટલું લખવું હોય તેટલું લખી શકાય, પણ ગ્રંથકર્તા લેકેની ધીરજ, આયુષ્યની મર્યાદા અને ખાસ કરીને મનુષ્યસ્વભાવના અભ્યાસને પરિણામે સમજી ગયા હતા કે લોકોને લાંબી લાંબી વાતે ગમતી નથી એટલે એમણે સૂત્ર જેવી વાતે ટૂંકામાં પણ મુદ્દામ રીતે રજૂ કરી છે. એનું એક એક વાક્ય કઈ કઈ સ્થાને તે એવું અર્થ અને ભાવગર્ભિત છે કે એના પર પુસ્તકે લખાય. ગ્રંથકર્તાને ગ્રંથ વિદ્વત્તા બતાવવા માટે બનાવવાને નહોતે. એમનો બોધ એમણે લેકપ્રકાશમાં બતાવ્યું હતું, એમને આ ગ્રંથ તે આત્મા સાથે વાત કરવાને બનાવ હતો. એમાં મનોવિકાર કે કલ્પનાને જોર આપવું નહોતું, પણ એને મર્યાદામાં લાવી એના પર સંયમ મેળવવાની ચાવીઓવિચારધારાઓ બતાવવાની હતી. એ કામ ગ્રંથકર્તા કવિએ સફળ રીતે કર્યું છે. એના ગેયાષ્ટક ઘડીભર ગાવા ગ્ય છે. શાંતિને સમય હાય, ચેતનરામ જરા શહેરમાં હોય, ઉપાધિઓથી સહજ મતી નથી કરી છે. તો કે Page #450 -------------------------------------------------------------------------- ________________ ચંખ્ય ૫રિચવ ઃ ૩૩ વિરમવાનું થયું હોય તેવે વખતે એકાદ ભાવના ઉપાડવી અને અંતરજલ્પ કરો. ત્યારે એની ખરી મેજ આવશે. એ ગાવામાં મજા આપે તેવી જરૂર છે, પણ એનાથી પણ વધારે મજ એકલા-એકાંતમાં ચેતનરામ સાથે રમણ કરાવે એવી એની વાતો છે. એમાં નવલની રસાત્મકતા ન હોય કે ગુપ્તચર (ડીટેકટીવ) કથાની પરિણામ જિજ્ઞાસા ઉત્પાદક શિલી ન હોય, એમાં કવિનાં નિરકુશ ઉડ્ડયને ન હોય કે નાટકનાં શૃંગાર, વીર કે હાસ્ય રસ ન હોય તો તેમાં આશ્ચર્ય પામવાનું નથી. એ આખી કૃતિ વિશિષ્ટભાવે આતમરામને ઉદ્દેશીને ફતેહમંદીથી રચવામાં આવી છે. આ ગ્રંથપદ્ધતિ ધ્યાનમાં રાખવાથી એની ભાષાને પ્રવાહ કયાં જાય છે અને શા માટે જાય છે તેને આછો પણ ચક્કસ ખ્યાલ જરૂર આવશે. ચંથરચનાકાળ અને પ્રશસ્તિ– આ ગ્રંથની રચના સંવત ૧૭૨૩ માં ગાંધાર નગરમાં કરી એમ ગ્રંથકર્તા પોતે જ જણાવે છે. (જુઓ દ્વિતીય વિભાગ પૃ. ૩૭૪) ગધપુર નગર એ જંબુસર નજીકનું ગાંધાર જ સંભવે છે. અન્ય પણ કૃતિઓ તેમની ગુજરાતમાં જ બની છે તે પરથી ગ્રંથકર્તાને વિહાર બહુધા ગુજરાતમાં જ થયે હોય એમ સંભવે છે. અકબરના સમયના જે ગાંધારમાં સેંકડો લખપતિ જેને હતા અને જ્યાં શ્રી હીરવિજયસૂરિ વ્યાખ્યાન વાંચતા ત્યારે સ્થાન મેળવવાની મુસીબત પડતી હતી ત્યાં અત્યારે એક પણ જેનની વસતી રહી નથી અને માત્ર એક દેરાસર જ બાકી રહ્યું છે એ કાળબળની અને જૈન સમાજની વર્તમાન દશા Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારાસઃ બતાવે છે. આવી દશાના એતિહાસિક કારમાં આ સ્થાને ઉતરીએ તે લંબાણ થઈ જાય, પણ જેન સમાજમાં કુસંપને જે કીડે પેસી ગયો હતો અને દીર્ઘદ્રષ્ટાઓને અભાવ થઈ ગયા હતા તેની દેખી શકાય તેવી પરિસ્થિતિ આ ગ્રંથરચનાના કાળમાં જ તરી આવી હતી, તે એ યુગને ઈતિહાસ, સાધુવર્ગમાં ન ઈચછવાયેગ્ય સ્પર્ધા અને વિજય–સાગરના ઝગડા વાંચી વિચારીએ છીએ ત્યારે ભારે ખેદ થાય તેવું છે. સંતોષની વાત એ છે કે એવા સંક્ષુબ્ધ વાતાવરણમાં શાંતસુધારસ જેવા આત્મિક ગ્રંથના લેખક પણ હતા અને આવા ગ્રંથ રચી શક્યા હતા. પોતાના આત્મજીવન અને વિશિષ્ટ કવાથી શ્રોતાના કાનને પવિત્ર કરતા હતા અને જનતાની આત્મિક પ્રવૃત્તિને વેગ આપવા દ્વારા પિતાને આત્મવિકાસ સાધતા હતા. સંવત ૧૭૨૩ એટલે ઈ. સ. ૧૯૬૭ નો સમય થયો. એ વખતે શહેનશાહ ઔરંગઝેબની આણ હિંદુસ્તાનમાં પ્રવર્તતી હતી. એ ઝનૂની શહેનશાહે ધમધતાને પરિણામે મુગલાઈના પાયાને હચમચાવી દીધા હતા, પણ તે યુગમાં તે સમજાય તેવું નહોતું. તે વખતે તે મુગલાઈ એની પૂર્ણ જાહોજલાલીમાં પ્રસરતી હતી. એવા વિકટ સમયમાં આવા શાંતરસના ગ્રંથનું પરિશીલન કરવું કે વિલાસનાં કાવ્યો રચવ (વિનયવિલાસ) એ મન પર અને લેખનશક્તિ પર અસાધારણ કાબૂ બતાવે છે. એ સમય પરત્વે ટૂંક વિગતે આગળ લખી છે તે ઉપરથી જણાશે કે આવા વાતાવરણ અને ખટપટના સમયમાં આવા ગ્રંથની રચના થાય એ ઘણું નવાઈભરેલું લાગે, છતાં એ યુગમાં જેનના મહાન લેખકે થયા છે, આનંદઘનજી જેવા Page #452 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથપરિચય: ૩૫ ચેગી થયા છે અને શ્રીમદ્યશવિજય ઉપાધ્યાય જેવા સિદ્ધ લેખકો થયા છે અને એકલા તપગચ્છમાં જ બાવન જેટલા મહાન લેખકો-કવિઓ અને ચર્ચા કરનારાઓ થયા છે. એ બતાવે છે કે જે સમયે જેવી જરૂરિયાત હોય તે વખતે તેને ચોગ્ય લેખકો નીકળી જ આવે છે. એ યુગમાં આવા વિશિષ્ટ લેખક થઈ ગયા તેનાં કારણે તપાસવાની જરૂર પ્રાપ્ત થાય છે. ઈતિહાસવિદો આ પ્રશ્નને જરૂર ચચશે એમ આપણે ઈચ્છીએ. આ ઉપોદઘાતની આખરે આપણે પણ એ રસાત્મક ઈતિહાસ વિભાગમાં સહજ ચંચુપ્રવેશ કરશું. આ ગ્રંથની રચના થઈ ત્યારે તપગચ્છ પર શ્રી વિજય• પ્રભસૂરિની આજ્ઞા પ્રવર્તતી હતી એટલે કે તેઓ ગચ્છાધિપતિ હતા એમ લેખકના પિતાના શબ્દોથી જણાય છે. (બીજો વિભાગ પૃ. ૩૭૪.) તેમના ગુરુ કીર્તિવિજય ઉપાધ્યાય હતા એટલે “વિજયપ્રભસૂરિને પ્રભાવ આ ગ્રંથરચનાનું કારણ હતો એમ ત્યાં જણાવ્યું છે તે ગ્રંથકર્તાની નમ્રતા સૂચવે છે. હકીકત એમ જણાય છે કે વિજયદેવસૂરિએ પિતાની પાટે પિતાની હયાતીમાં વિજયસિંહસૂરિની સ્થાપના કરી, પણ એ વિજયસિંહસૂરિ તે વિજયદેવસૂરિની હયાતીમાં જ કાળ કરી ગયા, તેથી વિજયદેવસૂરિએ વિજયપ્રભસૂરિને ૧૭૧૧ માં આચાર્યપદવી આપી અને પોતે ૧૭૧૩ માં કાળ કરી ગયા. એટલે આ ગ્રંથની કૃતિ સં. ૧૭૨૩ માં થઈ ત્યારે આચાર્યપદે વિજયપ્રભસૂરિ હતા. આ વખત પહેલાં પંન્યાસ સત્યવિજય ક્રિયાઉદ્ધાર કરી છૂટા પડી ગયા હતા. એટલે જે પક્ષને ક્રિયાઉદ્ધાર માન્ય હતુંતેમણે વિજયપ્રભસૂરિની આજ્ઞા સ્વીકારી www.ainelibrary.org Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસઃ નહેતી. આને લગતી કેટલીક હકીકત આ ઉપઘાતના છેલ્લા વિભાગમાં ચર્ચશું. પં. શ્રીગંભીરવિજયકૃત ટીકા આ શાંતસુધારસ ગ્રંથ પર પંન્યાસ શ્રીગંભીરવિજય ગણિએ ભાવનગર શહેરમાં સં. ૧૯૬૮માં સંસ્કૃત ટીકા રચી છે અને તે ટીકાને શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ સં. ૧૬૯ માં છપાવી બહાર પાડી છે. ટીકાને છેડે પ્રશસ્તિમાં લેખકશ્રી લખે છે – श्रीबुद्धिविजयविनेयौ मुक्तिवृद्धिविजययुतगणधुर्यो । मुनिपश्रीवृद्धिविजयशिष्याणुना बुधगंभीरविजयेन ॥ शान्तसुधारसपानश्रद्धामुग्धेन दृब्धेयं टीका। वसुरसाहिकुलचन्द्रमितवर्षे (१९६८) निजपरोपकृते च भक्त्या ॥ આ ટીકામાં શબ્દાર્થ ભાવાર્થ આપ્યા છે અને કેટલીક સરળતા અર્થને અંગે કરી આપી છે. ટીકાનું પૂર લગભગ ૧૬૦૦ ગ્રંથાગ્ર ગણાય. અર્થ કરવામાં મેં આ ટકાનો ઉપગ સર્વત્ર કર્યો છે. આ પ્રમાણે ગ્રંથને અંગે વિચારણા કરી. હવે આપણે ગ્રંથકર્તાને અંગે મળી શકતી હકીકત પર દષ્ટિપાત કરી જઈએ. . Page #454 -------------------------------------------------------------------------- ________________ २ શ્રી વિનયવિજય ઉપાધ્યાય C શ્રી શાંતસુધારસ’ જેવા અપ્રતિમ ગ્રંથની રચના કરનાર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી અને તેમના સમયના સંબંધમાં કેટલીક હકીકત રજૂ કરવી પ્રસ્તુત છે. કાઇ પણ પુસ્તક જે સમયમાં લખાયું હોય તે સમયના ઇતિહાસને જાણવાથી પુસ્તક સમજવામાં ઘણી સરળતા થાય છે, કારણ કે લેખક ગમે તેટલા પ્રતિભા અને પ્રજ્ઞાસંપન્ન હૈાય તે પણ તેના સમયની અને તેની આજુબાજુના વાતાવરણની તેના પર અસર થયા વગર રહેતી નથી. સમાન્ય સત્યે રજૂ કરવાના હાય તેની ભાષામાં અને તેનાં દ્રષ્ટાંતાની રચનામાં પણ સમયની અસર જરૂર થાય છે; તેથી કાઈ પણ પુસ્તક વિવેચકષ્ટિએ સમજવાની ઇચ્છા હાય તેણે પુસ્તકના લેખકના અને તેના સમયના પિરચય મેળવવે ઘટે. સામાન્ય રીતે ઇતિહાસની બાબતમાં હિંદમાં બહુ અપ સાધના મળે છે એ તા આપણી જૂની રિયાદ છે. પ્રમાણમાં જેનાએ થાડાઘણેા ઇતિહાસ જાળવી રાખ્યા છે તેટલે અંશે આનદદાયક હકીકત ગણાય, છતાં ત્યાં પણ કાઇ પણ લેખક વ્યક્તિને સીલસીલાબંધ ઈતિહાસ મળે એવું તે એકાદ એ અપવાદ બાદ કરતાં ભાગ્યેજ શકય છે. આવા સચેગામાં ઉપલબ્ધ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીશાંતસુધારસ: સાધનોથી જેટલી હકીક્ત મળી શકે તેટલી એકઠી કરી તેમાંથી ઐતિહાસિક ખ્યાલ આપવા પ્રયત્ન કરવો એટલું જ કર્તવ્ય શક્ય છે. આ ગ્રંથકર્તા અને તેમના સમયને માટે આપણે મળતાં સાધનોનો સમુચ્ચય સંગ્રહ કરીએ. માતાપિતા અને જ્ઞાતિ– શ્રી વિનયવિજય ઉપાધ્યાયના જન્મના સંબંધમાં ઘણી ઓછી હકીકત પ્રાપ્ત થાય છે. તેઓને જન્મ કઈ સાલમાં થયે? કયા શહેરમાં થયે? તેઓની કઈ ઉમરે દીક્ષા થઈ ? વિગેરે કાંઈ હકીકત પ્રાપ્ત થતી નથી. તેઓએ શ્રી લકપ્રકાશ નામને ગ્રંથ લખે છે જે જૈન તત્વજ્ઞાન અને ભૂગોળના જ્ઞાનને અંગે લગભગ મહાકેશ જેવો ગ્રંથ છે એના પર વિશેષ વિસ્તાર ગ્રંથકર્તાની કૃતિ-વિભાગ વિચારણામાં આગળ કરવામાં આવશે. એ ગ્રંથના ૩૬ પ્રકાશ (પ્રકરણ) પાડવામાં આવ્યા છે. પ્રત્યેક પ્રકાશને અંતે ગ્રંથકર્તાએ પિતે એક લેક મૂક્યું છે તેની મતલબ નીચે પ્રમાણે છે – જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરનારી જેઓશ્રીની કીર્તિ છે એવા શ્રી કીતિવિજય ઉપાધ્યાયના શિષ્ય અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ કાવ્યરૂપ ગ્રંથ રચે છે. નિશ્ચિત જગતના તને દેખાડવામાં દીપક સરખા આ ગ્રંથમાં પ્રકટ થતાં અર્થોના સમૂહથી મનહર આ અગિયારમે સર્ગ સુખેથી સમાપ્ત થયે.” ૧, વાનકીરૂપે ૧૧મા સર્ગની છેડેને લૅક આપીએ. ઉપર તેનું અવતરણ આપ્યું છે - Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રથકારશ્રીવિનયવિજળ્યજી ૩૯ આ શ્લેક પરથી એમ જણાય છે કે સાંસારિકપણામાં વિનયવિજય ઉપાધ્યાયના પિતાનું નામ તેજપાળ હતું અને માતાનું નામ રાજશ્રી હતું. આ બને નામો વણિક કુળ બતાવે છે. તેજપાળ નામ બહુધા જૈન વણિકમાં સવિશેષ પ્રચલિત છે, કારણ કે તે નામનો સંબંધ તેના વિરધવળના મંત્રીઓ વસ્તુપાળ તેજપાળ સાથે છે. આટલા ઉપરથી સંસારીપણામાં તેઓ વણિક-વાણુ આ જ્ઞાતિના હતા એમ અનુમાન થાય છે. વણિકેમાં જૈન ધર્મ પાળતી જ્ઞાતિઓ ઓશવાળ, શ્રીમાળ અને પોરવાડ તથા તે યુગમાં અગ્રવાળ, મોઢ, કપાળ, નાગર જ્ઞાતિઓ પણ હતી એમ તે યુગના શિલાલેખે અને ગ્રંથો પરથી विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रातिषद्राजश्रीतनयोऽतनिष्टविनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वे प्रदीपोपमे, सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णोऽयमेकादशः ।। કેટલાક દાખલા જોવાલાયક છે. પૂર્ણ પુવૅનારિ: પ્રથમ સર્ગ સુખે પૂરો થયે.” પૂળ દ્વિતીયઃ યુવમ્ “બીજે સર્ગ સારી રીતે પૂરો થયો.” swાવિર: રિપૂર્ણતામવાચ નિસfજવ: : “સ્વાભાવિક ઉજજ્વળ એ આ અઠ્ઠાવીસમો સર્ગ પૂરે થયો.” આવી રીતે છત્રીશે પ્રકાશની નીચે ચેથી પંક્તિમાં જરૂરી ફેરફાર કરીને લેક પૂરે કર્યો છે. આવા દરેક અંતિમ શ્લેકની પ્રથમની ત્રણ પંકિતઓ એક સરખી જ છે; જ્યારે ચોથી પંક્તિમાં ઉપર જણાવ્યું તેવો ફેરફાર કરેલ છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંન્તસુધારાસઃ જણાય છે. એ પૈકી ચરિત્રનાયક કઈ જ્ઞાતિના હતા તે જાણુવાનું કાંઈ સાધન મળતું નથી. ગુરુ સદર ટાંચણ ઉપરથી જણાય છે કે શ્રી વિનયવિજય ઉપાધ્યાયના ગુરુ શ્રી કીર્તિવિજય વાચક (ઉપાધ્યાય) હતા. લગભગ દરેક ઠેકાણે પિતાનું નામ લખતી વખતે લેખકશ્રીએ પિતાના ગુરુનું નામ “કીતિ” એટલું તો જરૂર લખ્યું છે જે આપણે હવે પછી શું; તેથી તેમના ગુરુ શ્રી કીર્તિવિજય ઉપાધ્યાય હતા એમ ચેકકસ થાય છે. એ કીર્તિવિજય ઉપાધ્યાયને મૂળ પાટ સાથે સંબંધ કેવા પ્રકારનો હતો તેનું આપણે જરા સંશોધન કરીએ. સદર લેકપ્રકાશ ગ્રંથની આખરે એ ગ્રંથના લેખક શ્રી વિનયવિજયે પિતાનું વંશવૃક્ષ આપ્યું છે તે ઐતિહાસિક નજરે ખાસ ઉપયોગી હોઈ તેનું અવતરણ અત્ર રજૂ કરીએ – શ્રી વર્ધમાનસ્વામી(મહાવીર સ્વામીની પાટે શ્રી ઇંદ્રભૂતિ ગણધરના નાના ભાઈ શ્રી સુધર્માસ્વામી (૧) ગણધર થયા. તેની પાટના દીપકરૂપ શ્રી જબૂસ્વામી (૨) થયા. તેની માટે સંસારસમુદ્રમાં નેકા સમાન શ્રી પ્રભવસ્વામી (૩) થયા. તેમના ચરણકમળને વિકસ્વર કરવામાં સૂર્યસમાન શ્રી શય્યભવસૂરિ (૪) થયા. તે મનકના પિતા હતા. તેમની પાટે ઐરાવતેંદ્ર જેવા અને લેકમાં પ્રસિદ્ધ યશવાળા શ્રી યશોભદ્રસૂરિ (૫) થયા. તેની પાટરૂપ ભારને વહન કરવામાં વૃષભ સમાન અને ગણધરનાં શ્રેષ્ઠ એવા શ્રી સંભૂતિવિજયસૂરિ અને શ્રી ભદ્રબાહુસૂરિ (૬) લક્ષમીને ધારણ કરનારા થયા. તે બન્નેની પાટે શ્રી સ્કૂલ Page #458 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર શ્રી.વિનય-વિજયજી ૪૧ ભદ્રસૂરિ (૭) ઉદય પામ્યા. ત્યારપછી શ્રી મહાગિરિ અને શ્રી સુહસ્તિ (૮) નામના ગુરુ ( સૂરિ ) થયા. તે બન્નેની પાટે શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધ (૯) નામના અન્ને ગણપતિએ જગતમાં લક્ષ્મીને ધારણુ કરનારા થયા. તેમના પટ્ટરૂપી ભૂષણના મિણિ સમાન શ્રી ઇંદ્રદિશ (૧૦) નામના ગુરુ થયા. તેના પટ્ટના અધિકારી શ્રી દિન્ન ( ૧૧ ) નામના સૂરિ થયા. તેની પાટે શ્રી સિદ્ધગિરિ (૧૨) નામના ગુરુ શેાલતા હતા. તેની પાટે શ્રી વજ્રગુરુ (૧૩) સ્વામી થયા. તેના પટ્ટને શ્રી વજ્રસેન (૧૪) ગુરુ ધારણ કરતા હતા. તેને સ્થાને શ્રી ચંદ્ર (૧૫) ગુરુ થયા. તેના પટ્ટ ઉપર શ્રી સામંતભદ્ર (૧૬ ) ગુરુ ઉન્નતિ કરનારા થયા. તેના પટ્ટને શ્રી દેવસૂરિ ( ૧૭ ) નામના ગુરુ ભજતા હતા. ત્યારપછી શ્રી પ્રદ્યોતનસૂરિ (૧૮) થયા. તેને સ્થાને શ્રી માનદેવસૂરિ (૧૯) થયા. તેના પટ્ટને ધારણ કરનાર શ્રી માનતુ ંગ (૨૦) નામના ગુરુ થયા. ત્યારપછી શ્રી વીર (૨૧) નામના સૂરિ થયા. ત્યારપછી શ્રી જયદેવસૂરિ (૨૨) થયા. ત્યારપછી શ્રી દેવાન ́દનૂરિ (૨૩) અને ત્યારપછી પૃથ્વી પર શ્રી વિક્રમ (૨૪) નામના સૂરિ થયા. ત્યારપછી શ્રી નરસિહ ( ૨૫ ) નામે પ્રસિદ્ધ સૂરિ થયા. તેના પટ્ટના સ્વામી શ્રી સમુદ્ર (૨૬) નામના સૂરિ થયા. તેને સ્થાને શ્રી માનદેવ (૨૭) સૂરિ અને ત્યારપછી શ્રી વિષ્ણુધપ્રભ (૨૮) સૂરિ થયા. તેના પટ્ટ ઉપર શ્રી જયાનંદસૂરિ ( ૨૯ ) સૂરિલક્ષ્મીનુ પાષણ કરતા હતા. તેની પાટે શ્રી વિપ્રભસૂરિ (૩૦) થયા, તેની પાટના સ્વામી શ્રી યશેાદેવ (૩૧) મુનિરાજ થયા. ત્યારપછી શ્રી પ્રદ્યુમ્ન (૩૨) નામના ગુરુ ઉડ્ડય પામ્યા. ત્યારપછી Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી.શાંતસુધારસ ફુ શ્રી માનદેવસૂરિ ( ૩૩ ) થયા. ત્યારપછી શ્રી વિમલચદ્ર (૩૪) ગુરુ થયા. ત્યારપછી શ્રી ઉદ્યોતન (૩૫) નામના ગુરુ થયા. ત્યારપછી શ્રી સદેવ (૩૬ ) નામના મુનીંદ્ર થયા. ત્યારપછી શ્રી દેવસૂરિ ( ૩૭ ) અને ત્યારપછી ફરીથી શ્રી સર્વ દેવ (૩૮) નામના ખીજા સૂરિ થયા. ત્યારપછી આ ભૂતળને વિષે પ્રસિદ્ધ જાણે કે નિરંતર ઉદય પામેલા નવીન સૂર્યચંદ્ર હાય એમ ઘણા ગુણવાળા શ્રી યશાભદ્ર અને શ્રી નેમિચંદ્ર (૩૯) નામના સૂરિરાજ થયા. ત્યારપછી અદ્ભુત એવા શ્રી મુનિચંદ્ર ( ૪૦ ) નામના મુનિ થયા. ત્યારપછી તેના શિષ્યાને વિષે શ્રેષ્ઠ એવા શ્રી અજિતદેવ (૪૧) અને તેના મુખ્ય શિષ્ય શ્રી દેવસૂરિ નામના વાદી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા. તેમાંના શ્રી અજિતદેવગુરુને સ્થાને પૃથ્વી પર પ્રસિદ્ધ શ્રી વિજયસિ’હરિ (૪૨) થયા. ત્યારપછી તેના પટ્ટને ધારણ કરનારા, ગચ્છના ભારને વહન કરવામાં ધુરંધર એવા એ સૂરિ થયા. તેમાં પહેલા શ્રી સામપ્રભસૂરિ શતાથી ( એક ( ગાથાના સે। અર્થ કરનારા) હતા અને બીજા શ્રી મણુિરત્નસૂરિ (૪૩ ) સત્પુરુષના મણિ સમાન હતા. ત્યારપછી શ્રી મણિરત્નસૂરિના પટ્ટ ઉપર મણિ સમાન શ્રી જગચ્ચ, ( ૪૪ ) નામના મેટા સૂરિ થયા. તેમના શ્રી દેવેદ્રસૂરિ (૪૫ ) અને શ્રી વિજયચંદ્રસૂરિ એ એ મુખ્ય શિષ્યેા થયા. ત્યારપછી શ્રી દેવેદ્રસૂરિના શિષ્ય શ્રી વિદ્યાનંદસૂરિ અને શ્રી ધર્મ ઘાષ (૪૬) ગુરુ થયા. શ્રી ધર્મ ધેાષની પછી તેના શિષ્ય શ્રી સામપ્રભસૂરિ (૪૭) થયા. તેને ચાર દિશામાં ઉત્પન્ન થયેલા મનુષ્યાનું રક્ષણ કરવા માટે યાદ્ધાની જેવા વિશુદ્ધ મેધ પામેલા ચાર શિષ્યા થયા. શ્રી વિમલપ્રભસૂરિ, પરમા Page #460 -------------------------------------------------------------------------- ________________ તેમના ગુરુ ધન ત્રિ અને માદર ચા. શ્રી ગ્રંથકાર શ્રી વિનચવિજયજી ૪૩ નંદસૂરિ, પદ્મતિલક સૂરીશ્વર અને શ્રી મતિલક (૪૮) નામના ગુરુ થયા. એ ચારે શ્રી સેમપ્રભસૂરિના પશ હતા. તે સંમતિસૂરિના ત્રણ શિષ્ય હતા. શ્રી ચંદ્રશેખરસૂરિ, શ્રી જયાનંદ નામના સૂરિરાજ અને પિતાના પટ્ટરૂપી સિંહાસન ઉપર રાજા સમાન ત્રીજા શિષ્ય શ્રી દેવસુંદર (૪૯) ગુરુ થયા. ત્યારબાદ શ્રી દેવસુંદર ગુરુના પાંચ શિષ્ય થયા. શ્રી જ્ઞાનસાગર ગુરુ, દેદીપ્યમાન ગુણવાળા શ્રી કુલમંડનસૂરિ, મહાત્મા શ્રી ગુણરત્નગુરુ, શ્રી સેમસુંદર ગુરુ (૫૦) અને શ્રી સાધુરત્ન ગુરુ ત્યારબાદ શ્રી દેવસુંદર મુનીશ્વરની પાટે શ્રી સોમસુંદર ગુરુ હતા. તેને પણ પાંચ શિખ્યા હતા. તેમાં પિતાના પટ્ટરૂપી ગગનાંગણમાં સૂર્યસમાન મુખ્ય શિષ્ય શ્રી મુનિસુંદર (૫૧) નામના ગણધર થયા. બીજા શ્રી જયચંદ્રસૂરિ, ત્રીજા શ્રી ભુવનસુંદર નામના, ચોથા શ્રી જિનસુંદરસૂરિ અને પાંચમાં શ્રી જિનકીર્તિસૂરીંદ્ર થયા. ત્યારપછી શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટ ઉપર સૂર્ય સમાન શ્રી રત્નશેખર (પ૨ ) નામના ગુરુ થયા. તેમના પટ્ટને ધારણ કરનાર અને રાજાઓને પણ પૂજ્ય લક્ષ્મી શબ્દવડે યુક્ત સાગર એટલે શ્રી લક્ષ્મીસાગર (૫૩) સૂરિ થયા. ત્યારપછી તેના પદને ધારણ કરનાર અને સાધુઓના ગુરુ શ્રી સુમતિ (૫૪) નામના પ્રભુ પ્રભાને વહન કરતા હતા. તેના પદને મોટા ગુણના ઉદયવાળા હેમ શબ્દ સહિત વિમળ એટલે શ્રી હેમવિમળસૂરિ (૫૫) દીપાવવા લાગ્યા. તેની પાટે ઉગ્ર તપવાળા વૈરાગ્યવંતમાં અગ્રેસર અને ભવ્યનો ઉપકાર કરવામાં તત્પર એવા શ્રી આનંદવિમળ (૫૬) નામના ગણધર થયા. તેમણે સંવત ૧૫૮૨ વર્ષે ક્રિયાઉદ્ધાર કરીને Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધાવસઃ જિનશાસનના શિખર ઉપર પતાકાની જેમ કીર્તિને ફેલાવી હતી. પર્મ એટલે કમળને અને બીજા અર્થમાં પદમા એટલે જ્ઞાનાદિક લક્ષ્મીને ઉલ્લાસ કરતા, નિર્મળ માર્ગવાળા અને પાપરૂપી પંક રહિત એવા એ આનંદવિમળ નામના ગુરુ ચંદ્રની જેમ મને હર દીપતા હતા. શરતુની જેમ મનહર કાંતિવાળા તેમણે પ્રમાદરૂપ વાદળથી ઢંકાયેલા અને તેને લઈને મંદ કિરણવાળા ચારિત્રરૂપી સૂર્યને દેદીપ્યમાન કર્યો હતો, ત્યારપછી તેમની માટે તપગચ્છમાં અધિક ભાગ્યના નિધિ સમાન, શ્રુતના સાગર સમાન, સારા વિધાનને વૃદ્ધિ પમાડનાર ચંદ્ર જેવા ઉજજવળ યશવાળા અને જૈન ધર્મધુરંધર શ્રી વિજયદાનસૂરિ (૫૭) નામના ગુરુ કાંતિને ધારણ કરતા હતા. તેમની પાટે વિજયવડે ઉલ્લાસ પામતા શ્રી હરવિજય (૫૮) નામના ગુરુ થયા. તેમને મહિમા આ કલિયુગમાં પણ દેવોએ વિસ્તાર્યો હતો. તેમના વચનથી સ્વેચ્છના સ્વામી અકબર બાદશાહ પણ બોધ પામ્યા હતા, તથા દયા અને દાનમાં ઉદાર એવા તેઓએ આખી પૃથ્વીને અરિહંતના ધર્મમય કરી હતી. ત્યારપછી તેમની પાટે ધીર એવા શ્રીવિજયસેન (૧૯) સૂરિરાજે તપગચ્છરૂપી રાજ્યની ધુરાને ધારણ કરી. તેમને અકબર બાદશાહની સમક્ષ મોટા વાદીઓના સમૂહે આપેલી જયલક્ષ્મી વરી હતી. તેમની પાટે મુકુટના મણિની જેમ જેની કીર્તિરૂપી કાંતિને પ્રતાપ દેદીપ્યમાન હતું, જેની મોટી તપલક્ષમી વિસ્તાર પામી હતી એવા અને શુદ્ધ બુદ્ધિવાળા ગેમ ગણધરની પ્રતિકૃતિરૂપ અતિ દક્ષ અને જંગમ કલ્પવૃક્ષ જેવા શ્રી વિજયદેવ (૬૦) નામના સૂરિ થયા. તે વિજયદેવસૂરિએ પિતાની પાટે સ્થાપન કરેલા સૂરિ શ્રી વિજયસિંહ (૬૧) Page #462 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર શ્રી વિન્ન વિજયજી નામના સુગુરુ દીપકની પેઠે પિતાના તેજવડે જગતને દીપાવવા લાગ્યા. તેઓ પૃથ્વી પર ભવ્ય જનોના સમૂહને પ્રતિબોધ કરીને પોતાના ગુરુ વિદ્યમાન હોવા છતાં દેવેને પ્રતિબંધ કરવા માટે અમારા પ્રેમનો ત્યાગ કરીને સ્વર્ગને પ્રાપ્ત થયા. ત્યારપછી હમણા શ્રી વિજયદેવ નામના તપગચ્છના સ્વામીએ પોતાની પાટના સ્વામી તરીકે સ્થાપન કરેલા મોટા ગુણસમૂહને ધારણ કરનારા અને મોટા ભાગ્યના સ્થાન રૂપ શ્રી વિજયપ્રસ (૬૨) નામના ગણધર વિજય પામે છે.” આ લંબાણ ટાંચણ આપણું ચારિત્રનાયક શ્રી વિનયવિજય ઉપાધ્યાયનું પિતાનું લખેલ છે. સદર પ્રશસ્તિ લોકપ્રકાશ નામના ગ્રંથને છેડે સંવત ૧૭૦૮ ના વૈશાખ શુદિ પાંચમને રોજ જૂનાગઢમાં લખી છે એમ લેખકશ્રી પોતે જ સદર પ્રશસ્તિને છેડે લખે છે. એટલે સંવત ૧૭૦૮ માં શ્રી તપગચ્છના નાયક શ્રી વિજયસિંહસૂરિ હતા એમ નિશ્ચિત થાય છે. વિજયપ્રભસૂરિને આચાર્યપદ મળ્યું નહોતું તે આગળ જોવામાં આવશે. તેઓ તપગચ્છની બાસઠમી પાટે થયા તે ઉપર જણાવેલા આંકડાઓ પરથી જણાય છે. આ સંબંધમાં થોડી ગેરસમજુતી જણાય છે. વિજયસિંહસૂરિનું સ્વર્ગગમન સં. ૧૭૦૯ ના અશાડ શુદિ ૨ ને દિવસે છે, એમ છતાં આ લેકપ્રકાશ ગ્રંથ સં. ૧૭૦૮માં વૈશાખ શુદિ ૫ ને રોજ પૂરો થયો છે તેમાં વિજયપ્રભસૂરિનું નામ કેવી રીતે આવી શકે તે સમજવું મુશ્કેલ છે. શ્રી વિજયપ્રભનું આચાર્યપદ ગાંધારમાં સં. ૧૭૧૦ માં થયું છે. આ બાબતે વધારે તપાસ કરવા એગ્ય છે. શ્રી વિનયવિજય ઉપાધ્યાયને બાકીને સમય વિજયપ્રભસૂરિના સમયમાં પૂર Page #463 -------------------------------------------------------------------------- ________________ - શ્રીષ્ણાંતખુધારસ છે થાય છે તેથી અત્યારે આપણે જે સમયને વિચાર કરીએ છીએ તે વિજયપ્રભસૂરિને સમય છે તે ધ્યાનમાં રાખવું. આ સંબંધી વધારે વિગત છેવટના વિભાગમાં આપી છે. જીવનસમય– શ્રી વિનયવિજય ઉપાધ્યાયને જન્મ કઈ સાલમાં થયે તેને માટે કેઈ પ્રકારની માહિતી મળી શકતી નથી. તેમના સ્વગમનને સમય બરાબર મળી આવે છે તે માટે આપણે શ્રી શ્રીપાળના રાસની પ્રશસ્તિ જોઈએ. ચોક્કસ તારિખ હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી. આ પ્રશસ્તિને અંગે થોડે ઉલ્લેખ કરવાની જરૂર છે. સંવત્ ૧૭૩૮ માં રાંદેર શહેરે (સૂરતની બાજુમાં) શ્રી વિનયવિજય ઉપાધ્યાયે ચાતુર્માસ કર્યું હતું. ત્યાં તેમણે શ્રીપાળરાસની શરૂઆત સંઘના આગ્રહથી કરી. રાસના ત્રણ ખંડ પૂરા કર્યા અને ચોથા ખંડને થડે ભાગ રચાયા બાદ તેઓનું સ્વર્ગગમન થયું. ત્યારપછીનું રાસરચનાનું કામ શ્રીમદશાવિજય ઉપાધ્યાયે પૂર્ણ કર્યું. એ હકીકત સદર રાસની નીચેની પ્રશસ્તિમાં ઉપાધ્યાય શ્રીમદ્યશવિજયજીએ પિતાને હાથે લખી છે તેથી તે પુરાવા તરીકે ઘણી મહત્વની વાત છે. પ્રશસ્તિ નીચે પ્રમાણે – તપગચ્છનંદન સુરતરુ પ્રગટ્યા, હીરવિજય ગુરુરાયા છે; અકબરશાહે જસ ઉપદેશે, પડહ અમારી વજાયા છે. ૧ હેમસૂરિ શાસન મુદ્રાએ, હેમ સમાન કહાયા છે; જા હીરે જે પ્રભુ હતાં, શાસન સહ ચઢાયા છે. ૨ તાસ પટે પૂર્વાચલ દિયે, દિનકર તુલ્ય પ્રતાપી જી; ગંગાજળ નિર્મળ જશની રતિ, સઘળે જગમાંહી વ્યાપી જી. ૩ Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ગ્રંથકારશ્રી વિનયવિજયજી શાહ સભામાંહે વાદ કરીને, જિનમત થીરતા થાપી છે; બહુ આદર જસ શાહે દધે, બિરૂદ સવાઈ આપીજી. ૪ શ્રી વિજયસેનસૂરિ તસ પટધર, ઉદયા બહુ ગુણવંતા છે; જાસ નામ દશદિશિ છે ચાવું, જે મહિમાએ મહંતા જી. ૫ શ્રી વિજયપ્રભ તસ પટધારી, સૂરિ પ્રતાપે છાજે જી; એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજ્ય છે. ૬. સૂરિ હરિગુરુની કીરતી, કીતિવિજય ઉવઝાયા છે; શિષ્યતાસ શ્રી વિનયવિજય વર, વાચક સુગુણ સોહાયા જી.૭ વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત હાજી; સોભાગી ગીતારથ સારથ, સંગત સખર સનેહા જી. સંવત સતર અડત્રીશ વરશે, રહી રાંદેર માસે છે; સંઘતણું આગ્રહથી માંડ્યો, રાસ અધિક ઉલ્લાસે છે. ૯ સાર્ધસપ્તશત ગાથા વિરચી, પહોતા તે સુરલોકે છે; તેના ગુણ ગાવે છે ગેરી, મિલી મિલી કે શેકે છે. ૧૦ તાસ વિશ્વાસભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયા છે; શ્રીયવિજયવિબુધપયસેવક,સુજસવજય ઉવક્ઝાયાજી. ૧૧ ભાગ થાકતો પૂરણ કીધે, તાસ વચન સંકેતે જી; તેણે વળી સમકિતદષ્ટિ જે નર, તેહ તણે હિતeતે જી. ૧૨ જે ભાવે એ ભણશે ગુણશે, તસ ઘર મંગળમાળા જી; બંધુર સિંધુર સુંદર મંદિર, મણિમય ઝાકઝમાળ. ૧૩ દેહ સબળ સસનેહ પરિચછદ, રંગ અભંગ રસાળા જી; અનુક્રમે તેહ મહદય પદવી, લહેશે જ્ઞાન વિશાળજી. ૧૪. Page #465 -------------------------------------------------------------------------- ________________ શીશાંતસુધારસઃ - આ પ્રશસ્તિ પરથી જણાય છે કે સંવત ૧૭૩૮ માં શ્રી વિનયવિજય ઉપાધ્યાયે રાંદેરમાં ચોમાસુ કર્યું હતું. આ રાસની પ્રશસ્તિ પર વધારે વિવેચન આગળ જતાં થશે. અહીં તે પરથી આપણે સમજી શકીએ છીએ કે તેઓ સંવત ૧૭૩૮ ના ચાતુર્માસ દરમ્યાન કાળધર્મ પામ્યા. આ રીતે તેઓના સ્વર્ગગમનને સમય નિર્ણત થાય છે. તેઓશ્રીને જન્મસમય નકકી થઈ શકે તેવું કઈ પણ સાધન મળી શકયું નથી. હવે પછી તેમની કૃતિઓ પર વિવેચન આવશે તે પરથી માલુમ પડશે કે તેઓએ શ્રી કલ્પસૂત્ર પરની સુપિકા ટીકા સંવત ૧૬૬ ની સાલમાં જેઠ શુદિ ૨ ગુરુવારે પૂરી કરી હતી. સદર ટકાની કૃતિ જોતાં તે વખતે તેમનું વય ૩૫ વર્ષનું ઓછામાં ઓછું હોવું સંભવે, તે તે રીતે વિચારતાં તેઓશ્રીને જન્મ સંવત ૧૬૬૧ લગભગ ગણાય. તેમની કૃતિઓ વિગેરેને વિચાર કરતાં હું તેમને સમય સંવત ૧૯૬૦ થી ૧૭૩૮ સુધી મૂકું છું. જન્મસમય માત્ર અનુમાનથી મૂક્યો છે તેમાં પાંચ દશ વર્ષ વધારે ઓછા બન્ને બાજુએ હેય. સ્વર્ગગમન સમય તે નક્કી જ છે. તારિખ મળી શકતી નથી. આ ઉપરથી શ્રી વિનયવિજય મહારાજને સમય આપણે વિક્રમની સત્તરમી સદીને ઉત્તરાર્ધ અને અઢારમી સદીને પૂર્વાર્ધ ગણું શકીએ. અંગ્રેજી સાલ ઈ. સ. ૧૯૦૪ થી ૧૯૮૨ આવે એટલે આખી ઈસ્વીસનની સત્તરમી સદીનો ઈતિહાસ તેઓશ્રીને સ્પર્શે છે. ગુરુપરંપરા– શ્રી વિનયવિજયજીએ તપગચ્છમાં દીક્ષા લીધી તે વખતના અરસામાં તેમની ગુરુપરંપરા કેવા પ્રકારની હશે તે વિચારવું Page #466 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારશ્રીવિન વિજ પ્રાસંગિક છે. વિક્રમની સત્તરમી શતાબ્દિમાં જૈન ધર્મને અપનાવનાર અનેક મહાપુરુષો થયા છે. તેઓએ પોતાની પ્રતિભા અને સાહિત્યશક્તિથી જેમ જ્ઞાનના ક્ષેત્રમાં સુંદર કાર્ય કર્યું છે તેમજ વિશુદ્ધ ચારિત્રથી અને મજબૂત સ્વાત્માંકુશથી જૈન શાસનને દીપાવ્યું છે. આપણે શ્રી વિનયવિજય ઉપાધ્યાયની ગુરુપરંપરા જરા જોઈ જોઈએ એટલે આખી સત્તરમી સદીને સહજ ખ્યાલ આવે. સત્તરમી સદી પર શ્રી વિજયહીરસૂરિની છાયા જરૂર પડી હોય એમ જૈન સમાજને તે કાળને ઈતિહાસ વાંચતાં લાગ્યા વગર રહે તેમ નથી. તેમને જન્મ તે સોળમી સદીમાં સંવત ૧૫૮૩ માં થયે અને તેમની દીક્ષા સંવત ૧૫૯૬ માં થઈ, પણ તેમને સર્વ વિકાસ સત્તરમી સદીમાં થયે. નાડુલાઈમાં તેમને પંડિતપદ ૧૯૦૭ માં આપવામાં આપ્યું અને બીજે જ વર્ષે સંવત્ ૧૬૦૮માં ઉપાધ્યાય પદ મળ્યું. શિહીમાં આચાર્યપદ ૧૯૧૦ માં આપ્યું. એ હીરવિજયસૂરિ તપગચછમાં ૫૮ મી પાટે થયા તે વાત ઉપર ટકેલ લકપ્રકાશ ગ્રંથની પ્રશસ્તિમાં જોઈ ગયા. શ્રી હીરવિજયસૂરિ ઉગ્ર પ્રારબ્ધી અને ક્રિયાપાત્ર તથા વિદ્વાન હતા. શ્રી હરભાગ્ય કાવ્ય તથા શ્રી વિજયપ્રશસ્તિ કાવ્ય વિગેરે જોતાં તેઓની તપગચ્છમાં આમ્નાય અચળ હતી એમ જણાય છે. અકબર પાદશાહના આમંત્રણથી ગાંધારથી વિહાર કરી તેઓ ફત્તેપુર સીકરીમાં પાદશાહને સં. ૧૯૩૯ માં મળ્યા અને ત્યાં તેમણે પાદશાહ સમક્ષ જેન ધર્મનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. પાદશાહની તેમના તરફ પસંદગી સારી થઈ, તેમણે પાદશાહને ચાહ પણ મેળવ્યું અને પાદશાહે તેમને “જગ૬ WWW.jainelibrary.org Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ ? ગુરુ”નું બિરૂદ સં. ૧૯૪૦ માં આપ્યું. તેઓશ્રીનું સ્વર્ગગમન સં. ૧૬પર માં ઉના (સોરઠ) ગામે થયું. - આ પ્રતાપી આચાર્યની અસર આખી સદી પર થઈ છે. તેમણે સાધુઓના શિસ્ત માટે ખૂબ વિચાર કર્યા જણાય છે અને ધર્મસાગર જેવી પ્રબળ વ્યક્તિને પણ પોતે અંકુશમાં રાખી શકયા છે એ તેમનું આત્મતેજ બતાવે છે. છે તેમના ગુરુ વિજયદાનસૂરિ ૧૯૨૧ માં સ્વર્ગે જતાં તેમના પર તપગચ્છની સર્વ જવાબદારીઓ આવી. એ જવાબદારી તેઓએ કેટલી બાહોશીથી ઉપાડી લીધી તે શ્રી હીરસોભાગ્યાદિ ગ્રંથથી જોઈ શકાય છે. તેમના શિષ્ય વિજયસેનસુરિને આચાર્યપદ સંવત ૧૬૨૮ માં આપ્યું. શ્રી વિજયસેનસૂરિનું સ્વર્ગગમન સંવત ૧૬૭૨ માં થયું. એ તપગચ્છની ૫૯ મી પાટે થયા. આ બને આચાર્યોને શાસ્ત્રબોધ એટલે સારે હતો કે આજે પણ તેમના લખેલા “હિરપ્રશ્ન” અને એનપ્રશ્ન પૂબ આધારભૂત ગણાય છે. એમાં શિખ્યા કે શ્રાવકોએ જે શંકાઓ પૂછી તેના તે આચાર્યોએ જવાબ આપ્યા છે, પણ એ પ્રશ્નો વિચારતાં તે યુગમાં કેવા સવાલ થતાં હતાં, લોકોની તત્વચિ અને ક્રિયારુચિ કેવી હતી, લેકે ક્રિયામાર્ગ તરફ કેટલું વલણ ધરાવતા હતા તે વિગેરે અનેક બાબતો પર અજવાળું પડે તેમ છે. | શ્રી વિજયસેનસૂરિના શિષ્ય શાંતિચંદ્રને ઉપાધ્યાયપદ સંવત ૧૯૪૦ માં પ્રાપ્ત થયું. ભાનુ ચંદ્રને ઉપાધ્યાયપદ સંવત ૧૬૪૮માં પ્રાપ્ત થયું. તેમના શિષ્ય સિદ્ધિચ કે કાદંબરી ઉપર સરળ ટીકા રચી છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકા૨શ્રીવિનચવિજયજી આ યુગમાં સાહિત્યસેવા ઠીક થઈ જણાય છે, પણ શ્રી વિજયસેનસૂરિના સ્વર્ગગમન પછી તપગચ્છમાં અંદર અંદરની ખટપટ ખુબ થઈ. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય અને તે સમયના તપગચ્છનાયક શ્રી વિજયદેવસૂરિએ તે સમયમાં ઉદ્ભવેલા સાગરગ૭ને શરૂઆતમાં પક્ષ કર્યો. એ વાત તે સમચના બીજા સાધુઓને પસંદ ન પડી, એટલે શ્રી સમવિજય, ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર મળી તપગચ્છના આચાર્યપદ પર રામવિજયની સ્થાપના કરી અને તેમનું વિજયતિલકસૂરિ નામાભિધાન કર્યું. પણ બન્યું એવું કે વિજયતિલકસૂરિ તે આચાર્યપદ પર આવ્યા પછી તુરતજ કાળ કરી ગયા. એટલે તેમના સ્થાન પર તપગચ્છની પાટે વિજયઆનંદસૂરિની સ્થાપના સં. ૧૯૭૬ માં કરવામાં આવી. આ રીતે તપગચ્છમાં એકી વખતે બે આચાર્ય થયા. વિજયદેવસૂરિ અને વિજય આનંદસૂરિ. ત્યારપછી બન્ને આચાર્યો વચ્ચે મેળ ૧૯૮૧ માં થયે, પણ અંતે વિષમ સ્થિતિ થઈ અને એક ગચ્છના બે ભાગલા પડી ગયા. વિજયદેવસૂરિને અનુસરનારા દેવસૂરને નામથી ઓળખાવા લાગ્યા અને વિજય આનંદસૂરિને અનુસરનારા આનંદસૂર અથવા અણુસૂરના નામથી ઓળખાવા લાગ્યા. એક બાપના બન્ને દીકરા હોવા છતાં મતભેદ રહ્યો અને મમત્વ થ. એ અરસામાં જે પરિસ્થિતિ થઈ, કચવાટ શરૂ થયા અને સંઘમાં ભિન્નતા થઈ તેની અસર અત્યાર સુધી ચાલે છે. અવિચ્છિન્ન ધારા તૂટી ગઈ અને સંઘમાં સમાજહિતના સવાલેની ચર્ચાને બદલે અંગત ચર્ચા, કરેલ કાર્યની ટીકા અને Page #469 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીશાંતસુધારસ : ઢંગધડા વગરની વિચારની કાપાકાપી શરૂ થઈ તપગચ્છની થયેલી આ દશાને ત્યારપછી અનિષ્ટ ફેજ થયે, સમાજે યુદ્ધક્ષેત્રનું રૂપ લીધું અને વાડા-વાડીઓ વધતા જ ચાલ્યા ને તે સર્વ હજુ પણ વધતા જ જાય છે. તે યુગને ઈતિહાસ સમજવા માટે આ આખી પરિસ્થિતિ ધ્યાનમાં રાખવા લાયક છે. એ મહાપ્રભાવશાળી આચાર્ય શ્રી હીરવિજ્ય પાસે શ્રી કીર્તિ વિજયની દીક્ષા સં. ૧૬૩૧ માં અમદાવાદમાં થઈ. તે વખતે કુલ ૧૮ જણને દીક્ષા આપવામાં આવી. શ્રી કીર્તિવિજય સાથેના દીક્ષિતમાં એક ધનવિજયનું નામ આવે છે. તેમણે શ્રી મુનિસુંદરસૂરિકૃત શ્રી અધ્યાત્મક૯૫દુમ પર ટીકા રચી છે. તે ઉપલબ્ધ છે. આ કીર્જિવિજય સાથે તે જ દિવસે સેમવિજયે દીક્ષા લીધી. તે સેમવિજય અને કીર્તિવિજય સંસારીપણે સગા ભાઈઓ હતા એમ શ્રી શાંતસુધારસની પ્રશસ્તિ પરથી જણાય છે. ( જુઓ પૃ. ૩૮૨) આ કીર્તિવિજયની પાસે આપણા ગ્રંથના કર્તા શ્રી વિનયવિજયની દીક્ષા થઈ. કઈ સાલમાં અને કેટલી વચ્ચે દીક્ષા થઈ તેની કશી વિગત કોઈ પણ સ્થળેથી મળી શકી નથી. શ્રી વિજયદેવસૂરિ(૬૦)ની પાટે શ્રી વિજયસિંહસૂરિ આવ્યા. તેઓ ૬૧ મા પટ્ટધર થયા, પણ ગુરુની હયાતીમાં કાળ કરી ગયા (સં. ૧૭૧૦). તેમની પાટે ૬૨ મા પટ્ટધર શ્રી વિજયપ્રભસૂરિ આવ્યા. તેમના રાજ્યમાં આ ગ્રંથ થયે તે પ્રશસ્તિ પરથી જણાય છે. કેટલાક વિજયપ્રભસૂરિને ૬૧ મી પાટે પણ ગણે છે. આ સમયનો ઈતિહાસ તથા સમકાલીનેની હકીકત આગળ ઉપર આવશે. અત્ર તે ગુરુપરંપરા બતાવવા પૂરત આટલે ઉલ્લેખ કર્યો છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ સંસ્કા૨શ્રીવિનયવિજળ્યજી જીવનચર્યા– શ્રી વિનયવિજય ઉપાધ્યાયની જીવનચર્યાના સંબંધમાં કાંઈ પણ હકીકત ઉપલબ્ધ થતી નથી. તેમના કોઈ શિષ્ય તેમને રાસ પણ લખ્યું નથી એટલે એમના જીવન સંબંધી હકીક્ત માત્ર અનુમાન ઉપરથી અને તેમના લેખો ઉપરથી તારવવી પડે તેમ છે; તે સિવાય કાંઈ પણ હકીકત મળી શકી નથી. એમના સંબંધમાં લેકવાતે ચાલે છે તે વાતને સંક્ષિપ્ત નિર્દેશ કરી તેની શક્યાશક્યતા વિચારી જઈએ (૧). એક લેકકથા નીચે પ્રમાણે છે શ્રી વિનયવિજય અને યશોવિજય, જેઓ આગળ જતાં બને ઉપાધ્યાય થયા હતા તેમના સંબંધમાં એક એવી વાર્તા ચાલે છે કે એ બન્ને કાશીએ જઈ ગુસવેશે રહ્યા, સાધુપણાના વસ્ત્રો દૂર કર્યા અને તેમણે વિનુલાલ અને જસુલાલનાં નામ ધારણ કરી બ્રાહ્મણ પંડિત પાસે રહી બાર વર્ષ સુધી ન્યાયને અભ્યાસ કર્યો. ગુરુ એમના અભ્યાસથી રાજી હતા, પણ એક ન્યાયને વિશિષ્ટ ગ્રંથ ગુરુ પોતાના કુળના પુત્ર સિવાય અન્ય કોઈને બતાવતા નહિ. જસુલાલને આ હકીકતની ખબર પડી હતી. એક વખત ગુરુ તે ગ્રંથને અભ્યાસ પિતાના પુત્રને કરાવતા હતા, અમુક કોટિ લગાવતા હતા ત્યારે જ સુલાલે એને બીજી રીતે બરાબર લગાવી. ગુરુને એના જ્ઞાન અને બુદ્ધિની તીવ્રતા માટે માન થયું. એણે જણાવ્યું કે સદર ગ્રંથ તેઓ માત્ર એક વાર જસુલાલ અને Page #471 -------------------------------------------------------------------------- ________________ ૫૪ : શ્રી શાંતસુધારસ : વિનુલાલ પાસે વાંચી જશે. જસુલાલને આનંદ થયે. એ ગ્રંથ ૧૨૦૦ ગાથાને હતો. એણે વિનુલાલને કહ્યું કે–ગુરુ બીજે દિવસે આપણી પાસે એ ગ્રંથ વાંચે ત્યારે તેના પ્રથમના ૭૦૦ લેક પિતે હેઢે રાખી લેશે અને છેવટના પ૦૦ લેકે વિનુલાલે યાદ રાખવા. એ પ્રમાણે થયું. ગુરુએ બીજે દિવસે સદર ગ્રંથ એક વાર બને શિષ્ય પાસે વાં. જસુલાલે ૭૦૦ લોકો યાદ રાખી લખી નાખ્યા અને બાકીના ૫૦૦ લેક વિનુવાલે લખી નાખ્યા. ગુરુને લખેલી પ્રતિ બતાવી ત્યારે ગુરુમહારાજને પિતાના બન્ને શિષ્યની યાદશક્તિ માટે સાનંદાશ્ચર્ય થયું. ગુરુએ કહ્યું કે “તમે બ્રાહ્મણ ન હોઈ શકે.” તે વખતે વિનુલાલ અને જસુલાલે પોતાની મૂળ હકીકત અને પિતે બન્ને જેન હેવાપણાની વાત ગુરુને જણાવી દીધી. ગુરુ મહારાજને આનંદ થયે શિષ્યએ કહ્યું કે કોઈ વાર અડચણ આવે તે ગુજરાતમાં પધારજો અને ત્યાં યશોવિજય અને વિનયવિજયને પૂછશે તે ગુજરાતમાં કોઈ ઠેકાણે તેમને પત્તો લાગ્યા વગર નહિ રહે. ગુરુએ અભ્યાસ પૂર્ણ થયેલ જાહેર કરી અને શિષ્યને રજા આપી. શિષ્ય સાધુનાં કપડાં પહેરી ગુજરાતમાં આવ્યા. આ હકીકતમાં ક્વચિત્ એમ પણ સંભળાય છે કે ગુરુએ એક રાત્રિ એ ગ્રંથ વાંચવા આપે. એક રાત્રિમાં ૭૦૦ શ્લોક અને પ૦૦ લેક અનુક્રમે જસુલાલ અને વિનુલાલે યાદ કરી લીધા. - આ હકીકત કેટલે અંશે બનવાજોગ છે તે પર વિચાર કરીએ. સદર હકીકતમાં જસુલાલ અને વિનુલાલ બાર વર્ષ કાશીમાં રહ્યા અને તેમણે ત્યાં બ્રાહ્મણ પંડિત પાસે અભ્યાસ Page #472 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ગ્રંથકારશ્રીવિનયવિજળ્યજી કર્યો એમ જણાવવામાં આવે છે એ વાત બનવાજોગ લાગતી નથી. તેનાં કારણે નીચે પ્રમાણે છે. (૧) શ્રી વિનયવિજય ઉપાધ્યાયે જે કૃતિઓ કરી છે તેની તારિખે વિચારતાં તેઓ બાર વર્ષ કાશીમાં રહી શક્યા હોય તે વાત બનવાજોગ નથી. (૨) શ્રી વિનયવિજય ઉપાધ્યાયના પિતાના કહેવા પ્રમાણે શ્રી લોકપ્રકાશ ગ્રંથ સંવત ૧૭૦૭ માં પૂરે છે. એ ગ્રંથ જેને સમગ્ર શાસ્ત્રના સાર જે હોઈ અને તેમાં લગભગ બારશે ઉપરાંત શહાદતે અનેક શાસ્ત્રગ્રંથની હાઈ એની તૈયારીમાં જે સમય જાય તે જોતાં સંવત ૧૭૦૦ થી ૧૭૦૭ સુધીમાં તો શ્રી વિનયવિજય કાશી જઈ શકે તેવું જણાતું નથી. (૩) સુજશવેલીભાસમાં જણાવ્યા પ્રમાણે યશવિજય ઉપા ધ્યાયના ગુરુ નયવિજય અમદાવાદમાં સં. ૧૬૯ માં ચાતુર્માસ રહ્યા. ત્યાં શેઠ ધનજી સૂરાની વિજ્ઞપ્તિથી કાશી જવાને નિર્ણય કર્યો. ગુરુ સાથે ગયા. કાશીમાં ત્રણ વર્ષ રહ્યા અને ચાર વર્ષ આગે રહ્યા. એ હિસાબે સંવત ૧૭૦૦ થી ૧૭૦૭ સુધી ઉપાધ્યાયજીને અભ્યાસકાળ ગણાય. એ રીતે વિચારતાં કાશીમાં બાર વર્ષ અભ્યાસની વાત અસંગત બને છે. (૪) એમાં ચશેવિજયના ગુરુ શ્રી નવિજયના નામને કોઈએ વિનયવિજયના નામ સાથે સેળભેળ કરી દીધું જણાય છે. નામમાં એટલું બધું સામ્ય છે કે એક વાર ગફલતી Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ : | થઈ તે તે ચાલુ થઈ જાય તે પૂરતો સંભવ છે. વર્તમાન કિસ્સામાં તેમ થયું હોય એમ વધારે લાગે છે (પ) શ્રી યશોવિજયજી ઉપાધ્યાયની કૃતિઓ અને વિનય વિજયજીની કૃતિઓ જોતાં બન્નેનાં અભ્યાસનાં ક્ષેત્રે તદ્દન જુદા જણાય છે. યશવિજયમાં ન્યાય તરવરે છે ત્યારે વિનયવિજયમાં આગમજ્ઞાનની માત્રા વધારે પડતી દેખાય છે. લોકપ્રકાશના લખનારને એક બાજુ રાખીએ અને ન્યાયમંડખાઇ જેવા તાર્કિક ગ્રંથને સામે રાખીએ ત્યારે અભ્યાસની વિવિધતા તરવરી આવ્યા વગર રહે તેમ નથી. એક સરખા રસવાળાને સહાધ્યાયી તરિકેને સંબંધ બને. એક સાથે અભ્યાસ કરનારના રસાસ્વાદમાં આટલે બધે ફરક ન સંભવે. આ ઈતિહાસ વિચારતાં શ્રી વિનયવિજય અને યશવિજય અભ્યાસ કરવા કાશી સાથે ગયા હોય એ વાત સંભવિત લાગતી નથી. અને સુજસેવેલીભાસ લબ્ધ થયા પછી તે એ સહયોગની સંભવિતતા લગભગ ન માનવાના નિર્ણય સુધી પહોંચી ગઈ જણાય છે. સુજસવેલીભાસ વિગેરે બાબતો પર આગળ વિવેચન આવશે ત્યાં પણ આ વાત સુસ્પષ્ટ થઈ જશે. એક બીજી દંતકથા શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈ નયકર્ણિકાના ઉપઘાત (પૃ. ૪૦-૧) માં નીચેના શબ્દોમાં રજૂ કરે છે. WWW.jainelibrary.org Page #474 -------------------------------------------------------------------------- ________________ સંથકાર શ્રી-વિન-વિજય્જી “ એક સમયે શ્રી વિનયવિજયજીનું ચામાસું ખંભાતમાં યુ. ખંભાત બંદર આ સમયમાં વ્યાપારની બાબતમાં અગ્રસ્થાન ધરાવતું હતું. શ્રાવકા પૈસે ટકે બહુ સુખી હતા અને તેની સાથે જિનેશ્વર પ્રત્યે ભક્તિવાળા અને ગુરુ પ્રત્યે વિનયવાળા હતા. આ વખતે ત્યાં બ્રાહ્મણ પંડિતાનું જોર હતુ. શ્રી વિનયવિજયજી સવારના વ્યાખ્યાન આપવાનું શરૂ કરતા ત્યારે બ્રાહ્મણ પંડિતા હુમેશાં આવી શાસ્ત્રાર્થ અને વાદવિવાદ ચલાવતા. આથી ઉપાધ્યાય વ્યાખ્યાન કરી શકતા નહિ અને શ્રાવકે કંઇ શ્રવણુ કરી શક્તા નહિ તેથી નિરાશ થતાં શ્રી વિનયવિજયજીને લાગ્યું કે બ્રાહ્મણે નિરર્થક કાળા આપે છે અને પેાતાનું ઉપદેશનું કાર્ય થઈ શકતુ ં નથી, તેથી તેમણે શ્રીમદ્ યશવિજયજીને આના પ્રતિકાર કરવા અર્થે ખેાલાવ્યા. શ્રીમદ્ આવ્યા અને એક સરસ યુક્તિ શેાધી કાઢી. તેએશ્રીએ એક àાક એવા રચ્યા કે તેમાં આસ્થાની અક્ષરા ૫, ક્રૂ, મ, ભ, મ લગભગ ચાલ્યા જ આવે. આ બ્લેક ઉપાશ્રયના દ્વાર ઉપર ચોંટાડ્યો અને તેની નીચે એ ભાવાની સૂચના કરી કે જે કેાઈ શાસ્ત્રાર્થ કે વાદવિવાદ કરવા ઇચ્છતા હાય તે જો ઉપરના શ્લેાક પેાતાના એ હાઠા એક બીજાને અડાડ્યા વગર એલી શકે, તેા જ ઉપાશ્રયના દ્વારની અંદર આવી શકે અને શાસ્ત્રાર્થ કરી શકે. એક બીજા હાઠ શ્ર્લાક ખેલતી વખતે અડ્યા નથી તેની પરીક્ષા એ જ કે નીચેના હાઠને સિંદુર લગાડી તે Àાક ખેલવે અને તે ખેલતાં ઉપલા હાઠને સિંદુર ન લાગવા જોઈએ. સવાર પડતાં વ્યાખ્યાન શરૂ થયું અને બ્રાહ્મણ પડિતા આવ્યા. તેઓએ દ્વાર પરની સૂચના વાંચતાં જોયું કે પાતે સરત પ્રમાણે શ્લાક એલી શકે તેમ નથી, તેથી ૫૭ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી શાંતમુલારસ : ચાલ્યા ગયા. આ દિવસે વ્યાખ્યાન નિરાખાધ ચાલ્યું અને શ્રાવકે આનંદ પામ્યા. ત્યારપછી શ્રી યશેાવિજયજીને સરત પ્રમાણે Àાક ખેલવાનું કહેતાં તે પેાતાને તેમ ખેલવાને અભ્યાસ હતા તેથી નીચેના હાઠને સિંદુર ચેાપડી ઉપલા હાઠને સિદુર ન લાગે તેવી રીતે કડકડાટ એટલી ગયા. આથી બ્રાહ્મણેા ખિન્ન થઈ ગયા. આટલેથી વાત અટકાવી શકાતી હાવા છતાં પણ બ્રાહ્મણેાને શ્રીમદ્ યશેાવિજયજીએ યથાયાગ્ય શાસ્ત્રા કરવાનું કહ્યુ. બ્રાહ્મણેાએ હા પાડી એટલે રાજસભામાં તત્સંબંધે નિયમિત તામ્રલેખ થયે અને તેમાં શ્રી યશેાવિજયજીએ એવી સરત નાંખી કે પેાતે હારે તેા જૈન સાધુવેષ તજી દઇ બ્રાહ્મણધર્મ સ્વીકારે અને પાતે જીતે તેા ૫૦૦ બ્રાહ્મણા જૈન ધર્મ અંગીકાર કરે. શાસ્ત્રાર્થ શરૂ થયેા. બ્રાહ્મણ પંડિતાના કહેવાથી પૂર્વ પક્ષ કરવાનું શ્રી યશેાવિજયને શિરે આવ્યું. તેમણે પૂર્વ પક્ષ શરૂ કર્યાં. સંસ્કૃત વાણીમાં અવિચ્છિન્ન પ્રવાહે વાદ ચલાવ્યે; ન્યાયપૂર્વક એક પછી એક દલીલેા ચાલી, એક દિવસ થયા, એ દિવસ થયા, ત્રણ દિવસ થયા, પરંતુ પૂર્વ પક્ષ પૂર્ણ થાય નહિ અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની વકી પણુ જણુાય નહિ. તેથી બ્રાહ્મણે હતાશ થયા. જાણ્યુ કે આ કેાઇ શાસ્ત્રપારંગત સમર્થ જ્ઞાની છે અને તેને પહોંચી શકાય તેમ નથી; તેથી તેઓએ શ્રીમદ્ન પેાતાના પૂર્વપક્ષ બંધ રાખવાને વિનવ્યું, પેાતાની હાર કબૂલ કરી અને શરત પ્રમાણે ૫૦૦ બ્રાહ્મણેા જૈન થયા. ( કહેવાય છે કે ઉક્ત તામ્રલેખ ખંભાતમાં કેઇ ઉપાશ્રય, મદિર કે ભંડારમાં હજી માત્રુ છે. ) આવી રીતની દંતકથા છે. "" X X Page #476 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથન્કાર શ્રી વિનયવિજળ્યજી ૫૯ આ દંતકથા અશક્ય લાગતી નથી. તેનાં કારણે નીચે પ્રમાણે છે – ૧. શ્રીમદ્દ વિનયવિજય અને યશોવિજયજીને મુખ્ય વિહાર ગુજરાતમાં હતો. ૨. તે યુગમાં શાસ્ત્રચર્ચા ઘણીવાર થતી. ૩. શરતો ઉપર જણાવ્યા પ્રમાણે અથવા તેને મળતી થતી. ૪. સિંદુર લગાડવા જેવી બાબતે જનતાના અભિમાનને વધારે પોષતી અને તેનું મૂલ્ય પણ અંકાતું. ૫. જૈન અને બ્રાહ્મણ સંસ્કૃતિ વચ્ચે ચર્ચા કરવાના બહુ પ્રસંગે - ઈતિહાસમાં નોંધાયેલા છે. ૬. તામ્રલેખની હસ્તી હોય તો પાકે પુરાવા મળે તેવી તે બાબત છે. ૭. યશોવિજયજીને ન્યાયવિશારદ તથા ન્યાયાચાર્યના બિરૂદ મળ્યા હતા. તેઓએ ન્યાયના અનેક ગ્રંથો લખ્યા હતા અને તેથી દિવસો સુધી પૂર્વપક્ષ સંસ્કૃત ભાષામાં કરવાની તેમનામાં શક્તિ હતી. ન્યાયપુર:સર ચર્ચામાં ખંડનમંડન થવું ઘટે, દિવસો સુધી પૂર્વપક્ષ ચાલે તેવી ચર્ચા ઠીક ન પડે. તે જોતાં કાંઈક અતિશયોક્તિ જેવું પણ લાગે. ખરો પુરા તામ્રલેખને ગણાય. તે જે હોય અને મળી આવે તે વાતની સ્પષ્ટતા થાય. ઈતિહાસપ્રેમી પુરાતત્વગામી શૈધકને ખંભાતના ભંડારના અધિપતિઓ સાથ આપે તે આ વાતની ચોખવટ થવી શક્ય ગણાય. એકંદરે આ હકીક્ત બનવાજોગ છે. એમ વધારે લાગે છે. શ્રીમદવિજયજીની કૃતિઓ જોતાં, તેમને ન્યાય Page #477 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી.શાંતસુધારન્સ ઃ પરને કાબૂ જોતાં, તેની અનેક કૃતિએ નાશ પામી છે તે છતાં જે લભ્ય છે તેમાં તેઓએ તર્ક પર બતાવેલ અસાધારણ પ્રભુત્વ વિચારતાં આ વાતની શકયતા ઓછી લાગતી નથી. ( ૩ ) એક દંતકથા એવી ચાલે છે કે ખંભાતમાં શ્રીમો વિજય ઉપાધ્યાય અને શ્રીમદ્ વિનયવિજય ઉપાધ્યાય ચાતુર્માસ રહ્યા હતા. દરમ્યાન જે વિદ્વાન ગુરુ પાસે તેમણે કાશીમાં અભ્યાસ કર્યા હતા અને જેમને તેઓશ્રીએ જરૂર પડે તે ગુજરાત–કાઠિયાવાડમાં આવવા વિજ્ઞપ્તિ કરી હતી તેઓ એક દિવસ વખાના માર્યો નામ પૂછતાં પૂછતાં ચાતુર્માસ દરમ્યાન ખંભાત બંદરે આવી ચઢ્યા. પંડિત ઉપાશ્રયમાં આવી પહોંચ્યા ત્યારે શ્રી યશવિજયજીનું વ્યાખ્યાન ચાલતુ હતુ. જેવા ગુરુ સભામાં દાખલ થયા કે ઉપાધ્યાયજી વ્યાસપીઠવ્યાખ્યાનની પાટથી ઉતરી ગયા અને નીચે બેઠા. આખા સંધ વ્યાખ્યાન સાંભળવા હાજર હતા. ઉપાધ્યાયનું વ્યાખ્યાન અને ચામાસાના દિવસેા એટલે લેાકેાની ઋતુ તા પૂછ્યું જ શું? ગુરુમહારાજ નીચે બેઠા એટલે આખા શ્રોતાવર્ગ માં એક જાતના તરવરાટ થઇ ગયા. · શુ છે ? ’ એમ એક આગેવાન શ્રોતાએ વિનયપૂર્વક પૂછતાં શ્રી યશેાવિજય ઉપાધ્યાયે જણાવ્યું કે— જેના પ્રતાપે હું આજે તમારી સમક્ષ શક્તિમાન થયા છું તે મારા વિદ્યાગુરુ આજે પાતે સ્વત: અત્રે પધાર્યા છે તેમના વિનય કરવા હું ઊંચા આસનથી નીચે ઉતર્યો છું.’ વ્યાખ્યાન કરવા શ્રી સંઘને આ હકીકતની ખૂબ અસર થઈ. એમણે તે વખતે ગુરુદક્ષિણા નિમિત્તે ખરડા કર્યાં અને તે જ સભામાં Page #478 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારશ્રીનવિનચવિજળ્યજી ૬૧ ૭૦૦૦ સીતેર હજાર રૂપીઆ ગુરુને રોકડા આપ્યા. આ સંબંધમાં કહેવાય છે કે કાશીથી આવેલ વિદ્યાગુરુ જ્યોતિષ શાસ્ત્રમાં પણ પ્રવીણ હતા. તેઓ એક ચીઠ્ઠી લખી લાવેલા તે બતાવી તેમાં “૭૦૦૦૦ દ્રવ્યની પ્રાપ્તિ થશે' એમ લખેલું હતું. આ હકીક્ત વિનયવિજયના ચરિત્રમાં એટલા માટે રજૂ કરી છે કે લૈકિક કિવદંતી પ્રમાણે એ પ્રમાણે આવનાર ગુરુ બનેના ગુરુ થતા હતા. હકીકતની સ્પષ્ટતા વિચારતાં એ વિનયવિજયના ગુરુ હોય તે વાત બેસતી નથી, છતાં લોકોક્તિ એવી હાઈ એ વાત અત્ર રજૂ કરી છે. વિદ્યાગુરુ અને ઉપાધ્યાયના હોય કે એકના હાય, પણ શ્રી ખંભાતના સંઘે આવી સુંદર રીતે ગુરુની બુઝ જાણી એ વાત ખૂબ ગૌરવપ્રદ ગણાય. અસલના યુગમાં વિદ્યા વેચવાને રિવાજ નહોતે-જે કે શ્રી યશોવિજયજીના વિદ્યાગુરુને દરરોજને એક રૂપીઓ આપવામાં આવતો હતો એવી વાત ધાયલી છે. અસલના પ્રચલિત સુભાષિત પ્રમાણે વિદ્યા મેળવવાના ત્રણ માર્ગો છે. (૧) ગુરુની સેવા કરવાથી, (૨) પૈસા આપવાથી અને (૩) બદલામાં બીજી વિદ્યા આપવાથી. આ ઉપરાંત વિદ્યા મેળવવાને ચેાથો માર્ગ નથી. સામાન્ય માણસો તે કાશી જાય, ત્યાં ગુરુની સેવા કરે, તેમના ઘરનું કામકાજ કરે, રાત્રે ગુરુની પગચંપી કરે અને કેટલીક વાર સવારે ભિક્ષા લેવા પણ જાય. અભ્યાસ પૂરો થાય ત્યારે ગુરુ દેશમાં જવાની રજા આપે. ત્યારપછી અશાડ શુદિ ૧૫ ને જ દર વર્ષે બને તે રકમ પોતાની આવકમાંથી ગુરુને ગુરુદક્ષિણુ તરીકે મોકલી આપે. ભણતી વખત કોઈ જાતની ફી આપવાનો રિવાજ નહોતે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી શાંત-સુધારસ ઃ આ ઉપરથી સદર પુનમને ‘ ગુરુપૂર્ણિમા’ કહેવામાં આવે છે. અત્યારસુધી પ્રાચીન સંપ્રદાયમાં આ રિવાજ ચાલુ છે એમ તપાસ કરતાં માલૂમ પડયું છે. આ હકીકત કેવા આકારમાં અને કેને માટે બની હશે તે કહી શકાય નહિ, પણ ખંભાતના શ્રીસ ંઘે શ્રીમદ્યોાવિજય ઉપાધ્યાયજીના પ`ડિત ગુરુના આટલે વિનય કર્યો હાય તે તદ્દન બનવાજોગ છે અને તે યુગની સભ્યતાના નિયમને અરામર અનુસરતુ છે. સુજશવેલીભાસ આ ભાસની પ્રાપ્તિથી શ્રી વિનયવિજય ઉપાધ્યાયના ચરિત્રને અંગે ઘણી ચેાખવટ થઇ જાય છે અને ચાલી આવતી વાતામાં તથ્યાંશ કેટલે છે તેને નિણ ય કરવાનું પ્રખળ સાધન મળે છે તેથી આ સ્થળે આપણે એને વિચાર કરી લઇએ. આ કૃતિ ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયના શિષ્ય કાંતિવિજયે લખી છે તેથી તે ઇતિહાસની નજરે ઘણી ચાક્કસ પુસ્તિકા ગણાય અને આપણા ચિરત્રનાયક વિનયવિજયના ગુરુભાઈની રચના હાઈ તત્કાલીન કૃતિ છે અને ઇતિહાસની નજરે ખૂબ આધારભૂત હકીકત પૂરી પાડે છે. એ ભાસ પ્રમાણે જસવંત અને તેના ભાઇ પદ્મસિંહની દીક્ષા સ. ૧૯૮૮ માં અહિપુરમાં પંડિત નવિજયજીને હાથે થઇ. શ્રી વિજયદેવસૂરિને હાથે વડી દીક્ષા થઇ, તેમનું નામ યોાવિજય રાખવામાં આવ્યું. સં. ૧૬૯૯ માં રાજનગરમાં સધની સમક્ષ તેમણે આઠ અવધાન કર્યા. શેઠ ધનજી સૂરાએ ગુરુને વિજ્ઞપ્તિ કરી કે એ જવિજય ખૂબ વિદ્વાન બીજા હેમચંદ્ર થાય તેવા વિદ્યાપાત્ર જણાય છે તેા તેમને કાશીએ મેાકલી છ દર્શનના Page #480 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારશ્રી વિનય-વિજય્જી ૬૩ ' અભ્યાસ કરાવ્યા હાય તે તેએ પ્રસંગ આવ્યે જૈન દર્શનને ઊજળુ ’ કરી શકે એવા લાગે છે. ગુરુએ કહ્યું એ કામ ‘ ધનને આધીન ’ છે. એ વખતે ધનજી સૂરાએ બે હજાર દીનારચાંદીના સિક્કા પંડિતને આપવા માટે ખરચવાની કબૂલાત આપી. ગુરુએ શિષ્ય સાથે કાશીના રસ્તા લીધા. કાશીમાં તાર્કિકકુલમાંડની પાસે શિષ્યને ભણવા મૂકયા. એ ગુરુ સાતશે શિષ્યને ભણાવતા હતા, તેને દરરાજના એક એક રૂપૈયા આપી ત્રણ વરસ ત્યાં અભ્યાસ કરાવ્યેા. ત્રણ વર્ષની આખરે જસવિજચે એક સન્યાસી સાથે વાદ કર્યાં. એમાં એની જીત થઇ. ન્યાયવિશારદની પદવી મળી. આવી રીતે ત્રણ વર્ષ કાશી રહી તાર્કિક થઇને ગુરુ સાથે આગ્રા શહેરમાં આવ્યા. ત્યાં ન્યાયાચાની પાસે ચાર વર્ષ રહી કર્કશ ન્યાયના સિદ્ધાન્તના અભ્યાસ કર્યો. અનેક શાસ્ત્રોનું અવગાહન કર્યું. × × આટલી હકીકત પરથી એમ જણાય છે કે સ. ૧૭૦૦ થી ૧૭૦૩ કાશીમાં અને ૧૭૦૩ થી ૧૭૦૭ આગ્રામાં શ્રી યશેાવિજયજીના અભ્યાસ થયેા. એમની સાથે વિનયવિજય અભ્યાસમાં હતા એવું આ ભાસમાં નીકળતું નથી, પણ એમના પેાતાના ગુરુ નવિજય હતા એમ જણાય છે. ત્યારપછીના સમયમાં નવિજય અને વિનયવિજય નામ વચ્ચે ગુંચવાડા થઇ ગયેા લાગે છે. મતલખ કે કાશીમાં વિનયવિજય અને જવિજયે સાથે રહી બાર વર્ષ સંસ્કૃતભાષા( ન્યાયશાસ્ત્ર )ના અભ્યાસ કર્યો એવી જે દંતકથા છે તે ખરાખર નથી એમ માલૂમ પડે છે. ખૂદ યશે:વિજય ઉપાધ્યાય પણ કાશીમાં તે માત્ર * Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીશાંતસુધારસ ત્રણ જ વર્ષ રહ્યા જણાય છે. એ ઉપરાંત વિનયવિજય મહારાજે ગ્રંથરચનાઓ કરી તેના સમય વિચારતાં પણ એ વાત શક્ય હાય એમ લાગતું નથી. લાકપ્રકાશ ગ્રંથની રચના વિનયવિજયે સ. ૧૭૦૮ ના વૈશાખ શુદિ પાંચમે પૂરી કરી છે. એ ગ્રંથની શહાદતમાં ૧૦૨૫ આધારા અન્યાન્ય ગ્રંથામાંથી મૂકેલાં છે એટલે કાશી સુધી એટલા અધા ગ્રંથા સાથે લઈ જવામાં આવે અને ત્યાં અભ્યાસ સાથે ગ્રંથરચના પણ થાય એ અનવાજોગ નથી. અભ્યાસકાળમાં ગ્રંથરચના લગભગ અશક્ય ગણાય અને કદાચ અસાધારણ બુદ્ધિવૈભવવાળા એવી અશકય વાતને શકય બનાવી શકે, તે પણ લેાકપ્રકાશ જેવા ગ્રંથની રચના તેા અશકય જ ગણાય. એને માટે શાંતિ અને સ્થિરવાસ જોઈએ, નજર સન્મુખ પુસ્તકભંડાર જોઇએ અને નવીન અભ્યાસ કરવાની ખાખત ન જોઇએ. એ સર્વ વિચારતાં વિનયવિજય મહારાજના કાશીના અભ્યાસ અથવા તે તેમને યશે!વિજય મહારાજ સાથે રહી કાશીમાં અભ્યાસ અનવાજોગ લાગતા નથી. શ્રીવિનયવિજય વૈયાકરણી અને આગમાભ્યાસી હતા, યશેાવિજય મહારાજ તાર્કિક હતા તેથી પણ એ વાતને બહુ મેળ ખાતેા નથી. આ સુજશવેલીભાસમાંથી બીજી કેટલીક હકીકત પ્રાપ્ત થાય છે તેની વિચારણા તત્સમયના ઇતિહાસની વિચારણામાં થશે. અત્રે તા એને વિનયવિજયજી ઉપાધ્યાયના ચરિત્ર પૂરતા ઉપયાગ કરી લીધે. લેખક મહાત્માના જીવનપ્રવાહ— શ્રી વિનયવિજય ઉપાધ્યાયના જીવન ઇતિહાસ કાંઈ પણ મળી શકતા નથી અથવા લગભગ નહિવત્ મળે છે એમ Page #482 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારશ્રી-વિગ્ન- વિજળ્યજી ઉપર જણાવ્યું છે, છતાં તેમણે જે કૃતિઓ કરી છે તેને સમય વિચારતાં તે પરથી તેમને જીવનપ્રવાહ કેવા પ્રકારને હશે તે તારવી શકાય તેમ છે. કોઈ પણ લેખકની કૃતિઓ એના જીવનને પડઘે બરાબર પાડે છે, જે સમયે જે વિષય તરફ અમુક વ્યક્તિને પ્રેમ હોય તે તરફનું તેમનું વલણ પારખી શકાય છે, તે દષ્ટિએ વિચારતાં હું ઉપાધ્યાયજીની નીચે પ્રમાણે જીવનસરણું કર્યું છું. આ માત્ર અનુમાન છે અને એમાં સુધારાવધારે કરવાની કે સુચના કરવાની છૂટ રહે છે, તેમજ વધારે સ્પષ્ટ જીવનઉલ્લેખનાં સાધનો મળતાં તેમાં ફેરફારને જરૂર અવકાશ રહે છે. કર્તા મહાત્માએ લેખક તરીકે શરૂઆત ક૯પસૂત્રની સુબાધિકા ટીકા( સં. ૧૬૯૬ )થી કરી. લોકપ્રિય ગ્રંથની ટીકા લખવી એ શરૂઆતમાં બહુ ઉપયોગી અને જરૂરી છે. એથી લેખક તરીકે આબરૂ જામે છે. એ કૃતિની પ્રશંસા થતાં એમણે મોટા લોકપ્રકાશ ગ્રંથ માટે તૈયારી કરી. સેંકડો શાસ્ત્રગ્રંથમાંથી હકીકત તારવી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સર્વ હકીકતેને સંગ્રહ કર્યો. હજારે લેકની માલિક કૃતિ બનાવી અને તેમાં ઠેકાણે ઠેકાણે મૂળ ગ્રંથ–સૂત્ર આદિના ઉતારા કર્યા. આવી રીતે તેઓ સંગ્રહકાર મૂળ લેખક થયા, પણ એમને મૂળ વિષય તો વ્યાકરણને જ જણાય છે. સં. ૧૭૦૮માં લેકપ્રકાશ ગ્રંથ પૂરે કરી એમણે વ્યાકરણશુદ્ધિ અને સરળતા પર ધ્યાન આપી સં. ૧૭૧૦માં હિમલઘુપ્રક્રિયા બનાવી. અહીં ગ્રંથકાર તરીકે તેઓ પૂરજોસથી ઝળકયા. યુવાવસ્થાનું જેમ પૂરું થયું. પછી સંસાર પર વૈરાગ્ય આવ્યા. Page #483 -------------------------------------------------------------------------- ________________ દ શ્રી-શાંત-સુધારસ : સ. ૧૭૨૩ માં શાંતસુધારસ ગ્રંથ મનાવ્યો. આ રીતે મહાન લેખક તરીકે તેમનું જીવન ચાલ્યુ. ટીકાકારથી શરૂઆત અને શાંતરસપાનમાં પરિનિર્વાણુ એ એમના જીવનવિકાસ બતાવે છે. પુજ્યપ્રકાશનું સ્તવન સ. ૧૭૨૯માં અનાવ્યું એ એમનુ દિશાસૂચન છે. ભગવતી સૂત્રની સજ્ઝાય સ. ૧૭૩૧માં અનાવી એ વિદ્વત્તાદર્શક વ્યાખ્યાનની લાઈનમાં જનાર છે. જીવનને છેડે તેએ શ્રીપાળના રાસ બનાવવા તૈયાર થયા એ એમનામાં ચાલુ રહેલ સતત રસાસ્વાદન વૃત્તિ ખતાવે છે. એ રાસમાં ( સ. ૧૭૩૮ ) તે સર્વ રસ આણી શકયા છે તે બતાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ તે જીવનરસ માણી શકતા હતા—આપી શકતા હતા. આ પ્રકારનું તેનુ સાધુજીવન હતુ અને આ રીતનેા તેમને વિકાસ હતા. જીવનરસ તેઓ તપ ત જાળવી શકયા હતા એ ખાસ નોંધવા લાયક બીના છે. એમની સ કૃતિએ રાંદેર, સુરત, ગાંધાર અને રાંધણુપુરમાં થયેલી નાંધાયલી છે, એ જોતાં એમને વિહાર મુખ્યત્વે કરીને ગુજરાતમાં હશે એમ જણાય છે અને લેાકપ્રકાશ ગ્રંથ જૂનાગઢમાં પૂરા કર્યા એટલે ગુજરાત-કાઠિયાવાડને સમાવેશ થાય છે. એમણે જાહેરમાં વ્યાખ્યાન વાંચવામાં ખૂબ રસ લીધે હશે એમ તેમણે વ્યાખ્યાનની લખેલી સજ્ઝાયેા પરથી જણાય છે. શ્રી ભગવતીસૂત્રની સજ્ઝાય, પાંચ સમવાયી કારણની સાય એ દિશાએ તેમના ઝોક બતાવે છે. તેઓશ્રી સત્યવિજય પન્યાસ સાથે ક્રિયાઉદ્ધારમાં જોડાઇ શક્યા નહિ તેથી તેએ મૂળ પાટને વળગી રહ્યા હશે એમ જણાય છે. તેઓએ જે શબ્દોમાં કલ્પિકરણાવલી ટીકાને અંગે Page #484 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારશ્રીનવિનચવિજયજી ૬૭ ધર્મસાગર ઉપાધ્યાય પર ટીકા કરી છે તે પરથી જણાય છે કે તેઓનું વલણ એક અથવા બીજી રીતે તે વખતના તપગચ્છના ઝગડામાં ઝુકાવવાનું હતું. અત્રે એ ઝગડાની વિગતમાં ઉતરવાનું સ્થળસંકેચના કારણે બને તેમ નથી. માત્ર તેની આછી રેષા છેવટના ભાગમાં આપવામાં આવશે. ટૂંકમાં કહીએ તે શ્રી કલ્પસૂત્ર પર ધર્મસાગર ઉપાધ્યાયે કલ્પકિરણાવલી નામની ટીકા લખી હતી. શ્રીવિનયવિજય ઉપાધ્યાયે કલ્પસુઓધિકા ટીકા લખી, તેમાં ઘણી જગ્યાએ ધર્મસાગરના કરેલા અર્થ પર ચર્ચા કરી છે. કેટલીક વાર તે ધર્મસાગરના અર્થ માટે સુર રિન્યું એટલે એ વિચારવાયેગ્ય છે એમ લખ્યું છે અને કોઈ કોઈ સ્થળે વધારે પડતી ટીકા જરા આકરા શબ્દોમાં પણ કરી છે. ત્યારપછી ધર્મસાગરના શિખ્યાએ “વિનયભુજંગમયુરી ” નામની પુસ્તિકા રચી, તેમાં વિનયવિજય ઉપાધ્યાયના કરેલા અર્થો પર ટીકા કરી છે. આ ચર્ચા ગૃહસ્થાઈની મર્યાદામાં રહી શકી હોત તો તેમાં કાંઈ વાંધા જેવું ગણી શકાય નહિ. એક વસ્તુના જુદા જુદા દષ્ટિબિન્દુથી અથવા વ્યાકરણના નિયમ જુદા જુદા અર્થ કરવા એ તે વિદ્વત્તાના વિલાસો છે, પણ એમાં અંગત તત્ત્વ આવે એટલે ઘણુ વાર સભ્યતા ચૂકી જવાય છે. વિનયભુજગમયૂરી ” એ શબ્દ જ એ ભયંકર છે કે એમાં પછી વિવેકયુક્ત ચર્ચાને બહુ સ્થાન રહેતું નથી. ભુજંગ એટલે સર્પ. એને મારી નાખનાર “મયૂરી ” એટલે ઢેલ (મેરની માદા-female peacock). જેન જેવી અહિંસાપ્રિય સમાજમાં પુસ્તકનું આવું નામ રાખવામાં આવે ત્યાં અંગત તત્ત્વ કેટલું વિપરીત થઈ જાય તે સમજી શકાય તેવું છે. આ તકરારની જડ ઘણું ઊડી ગયેલી જણાય છે અને એ લેખ પર Page #485 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી-શાંત-સુબ્યાસ ઃ પરા સાથે બીજા ઐતિહાસિક પ્રસંગે જોતાં મનમાં ખેદ થાય તેવી પરિસ્થિતિએ એ તકરાર પહોંચી ગયેલી જણાય છે. એટલા ઉપરથી એમ લાગે છે કે તે વખતના જ્ઞાનયુગમાં જૈનસમાજમાં જે મહાન કાલાહલ ચાલ્યેા હતા તેથી આપણા લેખક મહાત્મા તદ્દન અલિપ્ત રહી શકયા નહિ હૈાય. લેખક તરીકે કલ્પસુખાધિકા વાંચતાં તેઓના સંસ્કૃત ભાષા પરના કામૂ ઘણા સુંદર દેખાય છે. લેાકપ્રકાશ વાંચતાં તેનું આગમજ્ઞાન ઘણું વિસ્તૃત દેખાય છે. તેઓએ અનેક ગ્રંથાની શાહુદતા જે સહેલાઈથી ટાંકી છે તે જોતાં તેમની યાદશક્તિ અસાધારણ હાવી જોઇએ એમ જણાય છે. વ્યાકરણ ગ્રંથ લખીને તેઓએ આખી વ્યાકરણના અભ્યાસની પદ્ધતિમાં ઘણી સહેલાઈ કરી આપી છે અને તે રીતે તેઓએ માલિકતા બતાવી છે. શાંતસુધારસ, વિનયવિલાસ અને આરાધનાનુ સ્તવન બનાવીને તેઓની આત્મરસિકતા કેવી હતી એ બતાવ્યુ છે. શાંતસુધારસ ગ્રંથમાં વિદ્વત્તા બતાવવાના જરા પણ પ્રયાસ નથી. એ ગ્રંથ આત્માને ઉદ્દેશીને ભાવનામય બનાવવા માટે રચાયેલ છે એમ એ વાંચતાં લાગ્યા વગર રહે તેમ નથી. એટલા ઉપરથી પેાતાનુ સાધ્ય તેઓ સન્મુખ રાખી શકતા હતા એમ જણાય છે. વૃદ્ધ વચ્ચે શ્રીપાળનેા રાસ લખવા બેસી જાય અને તેમાં શૃંગારના, વીર રસના, અદ્ભુત રસના અનેક પ્રસંગેા ચિતરી શકે એ તેમનું વૈવિધ્ય બતાવે છે. શ્રીપાળના રાસ એ તેમની અધરી રહેલી છેલ્લી કળાકૃતિ છે. એવા સરસમય રાસ બનાવવાનુ કામ જે હાથ ધરે તે અસાધારણ બુદ્ધિવૈભવવાન હેાવા સાથે માનસવિદ્યાના પ્રખર અભ્યાસી હાવા જ જોઈએ એમ લાગ્યા વગર રહે તેમ નથી. Page #486 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર શ્રી.વિનય્-વિજયજી ૬૯ સક્ષેપમાં કહીએ તે તેઓએ કલ્પસૂત્રની ટીકા રચી ગ્રંથકર્તા તરીકે સ્થાન મેળવ્યુ, પેાતાનું જ્ઞાન બને તેટલું લેાકપ્રકાશ ગ્રંથમાં રેવુ, તેની પાછળ તેમણે લગભગ દશ ખાર વર્ષ ગાળ્યા અને ત્યારપછી વ્યાકરણ-પ્રક્રિયા બનાવી તે શાંતિના માર્ગ પર વળ્યા. ત્યારમાદ વ્યાખ્યાન આપ્યા, શાંત ભાવની નાની કળાકૃતિ કરી પણ ધર્મચિંતવનમાં બાકીના સમય ગાળી જીવન વ્યતીત કર્યું. સં. ૧૭૩૮માં રાંદેરના સંઘે શ્રીપાળના રાસ અનાવવા વિજ્ઞપ્તિ કરી ત્યારે આ વિદ્વાન લેખકને વળી પાછા મૂકી દીધેલ હથિયારા હાથ ધરવાના સમય સાંપડ્યો અને તેમાં તેમણે ખૂબ રસથી ઝુકાવ્યું અને ચાલતી કૃતિએ કાળધર્મ પામ્યા. મને એમના જીવનમાં ફેરફાર થયા હોય તેવુ દેખાય છે. સ. ૧૬૯૫માં કલ્પસૂત્રની સુબેાધિકા ટીકા રચી તે વખતે તેએ સાગર પક્ષની વિરુદ્ધના હતા. જે શબ્દોમાં તેમણે કકિરણાલિ ( કલ્પસૂત્રની ટીકા-રચિયતા ધર્મ સાગર ઉપાધ્યાય ) ટીકા પર ટીકા કરી છે તેમાં કવચિત્ રાષ દેખાય છે. ત્યારપછી સ. ૧૯૯૭ માં આનદલેખ લખીને તેમાં વિજયાન ંદસૂરિની ખૂબ પ્રશંસા કરી. ત્યારપછી સ`. ૧૭૦૫માં વિજયદેવસૂરિને લેખ લખ્ય અને સ. ૧૭૧૬માં જોધપુરથી ઈંદ્ભુત કાવ્ય લખીને વિજયપ્રભસૂરિને પાઠવ્યુ. એ જોતાં તેઓ અણુસૂરમાંથી દેવસૂરમાં આવ્યા જણાય છે. વળી તેઓએ કેાઇ જગ્યા પર સત્યવિજય પન્યાસના ક્રિયાઉદ્ધારનેાતા ઉલ્લેખ પણ કર્યો નથી એટલે એ વાત એમને રુચી હૈાય અથવા તેમાં તેઓ ભળ્યા હાય એમ લાગતું નથી. આગળ જતાં લેખકની કૃતિએ જોતાં જણાશે કે તેઓ સાગર અને વિજય વચ્ચેના ક્લેશમાં અવ્યવસ્થિત રીતે Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંત-સુધારસ ઃ વહ્યાં છે. આ ઝગડા તેમની હયાતી પછી પણ ચાલ્યા કર્યો હાય એમ જણાય છે. ७० એકદરે વિનયવિજય ઉપાધ્યાય સાહિત્યપ્રેમી, આગમઅભ્યાસી, આત્માથે યથાશક્તિ પ્રયાસ કરનાર અને અને તેટલા આત્મારામમાં રમણુ કરનાર તેમજ વિલાસ કરનાર હાય એમ એમની કૃતિઓ પરથી જણાય છે. એમના સમયમાં એમને માટે કાઇ ઉલ્લેખ કરનાર નીકળ્યુ નથી એટલે જૈનસમાજમાં એમનું સ્થાન ત્રીજી હારમાં હોય એમ લાગે છે અને તે પેાતાને માટે કાંઇ લખ્યું' નથી તે પરથી તેઓને અહંતા મમતા હશે નહિ એવું સહજ અનુમાન થાય છે. તેઓની કૃતિને વિચારતાં તેમના જીવન પર સહેજ દષ્ટિપાત અવારનવાર થઈ શકે તેમ છે તેથી આપણે હવે તેમની સંસ્કૃત તથા ગુજરાતી કૃતિએ ઉપર દૃષ્ટિપાત કરીએ, Page #488 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની કૃતિઓ શ્રી શાંતસુધારસ ગ્રંથના રચયિતા શ્રીવિનયવિજય ઉપાધ્યાયે અનેક કૃતિઓ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં રચી છે. કેટલીક કૃતિઓ નાની છે અને કેટલીક મોટી છે. પ્રથમ સંસ્કૃત કૃતિઓને કૃતિની સાલની નજરે જોઈ જઈએ અને પછી ગુજરાતી કૃતિઓ જોઈએ. મને ઉપલબ્ધ થયેલી સર્વ કૃતિઓ ઈતિહાસ અને કળાની નજરે અવકન સાથે નીચે આપી છે. એમાં વિશેષ શોધખળ થતાં વધારાને જરૂર અવકાશ છે. I સંસ્કૃત કૃતિઓ કલ્પસૂત્ર પરની સુબાધિકા ટીકા. પર્યુષણમાં કલ્પસૂત્ર આઠ વ્યાખ્યાને વંચાય છે, તે કહ૫સૂત્ર ઉપર સુબોધિકા ટીકા શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સં. ૧૬૯૬ ના જેઠ માસમાં પૂરી કરી. એની વિસ્તૃત પ્રશસ્તિ નીચે પ્રમાણે છે – आसीद्वीरजिनेन्द्रपट्टपदवीकल्पद्रुमः कामदः, सौरभ्योपहृतप्रबुद्धमधुपः श्रीहीरसूरीश्वरः । शास्त्रोत्कर्षमनोरमस्फुरदुरुच्छायः फलप्रापकश्वश्चन्मूलगुणः सदातिसुमना श्रीमान्मरुत्पूजितः ॥१॥ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૭૨ श्री शांत सुधा•२०स : यो जीवाऽभयभावडिण्डिममिषात् स्वीयं यशोडिण्डिम, षण्मासान् प्रतिवर्षमुग्रमखिले भूमण्डलेऽवीवदत् । भेजे धार्मिकतामधर्मरसिको म्लेच्छाग्रिमोऽकब्बरः, श्रुत्वा यद्वदनादनाविलमतिर्धर्मोपदेशं शुभम् ॥ २ ॥ तत्पट्टोन्नत पूर्वपर्वतशिरः स्फूर्तिक्रियाहर्मणिः, सूरिः श्रीविजयादि सेन सुगुरुर्भव्येष्टचिन्तामणिः । शुभ्रैर्यस्य गुणैरिवानघघनैरावेष्टितः शोभते, भूगोलः किल यस्य कीर्तिसुदृशः क्रीडाकृते कन्दुकः ॥ ३ ॥ येनाकब्बरपर्षदि प्रतिभटान्निर्जित्य वाग्वैभवैः, शौर्याश्चिर्यकृता वृता परिवृता लक्ष्म्या जयश्रीकनी । चित्रं मित्र ! किमत्र मित्रमहसस्तेनास्य वृद्धा सती, कीर्तिः पत्यपमानशङ्कितमना याता दिगन्तानितः ॥ ४ ॥ विजयतिलकसूरिर्भूरिसूरिप्रशस्यः, समजनि मुनिनेता तस्य पट्टेऽच्छचेताः । हरहसित हिमानीहं सहारोज्ज्वलश्री त्रिजगति वरवर्ति स्फूर्तियुग् यस्य कीर्तिः ॥ ५ ॥ तत्पट्टे जयति क्षितीश्वरतति स्तुत्यांघ्रिपङ्केरुहः, सूरिदूरितदुःखवृन्दविजयानन्दः क्षमाभृद्विभुः । यो गौरैर्गुरुभिर्गुणैर्गणिवरं श्रीगौतमं स्पर्द्धते, लब्धीनामुदधिर्दधीयितयशाः शास्त्राब्धिपारं गतः ॥ ६ ॥ यच्चारित्रमखिन्नकिन्नरगणैर्जेगीयमानं जगजाग्रजन्मजराविपत्तिहरणं श्रुत्वा जयन्तीपितुः । वाञ्छापूर्त्तिमियर्त्ति युग्ममथ तल्लेमे सहस्रं स्पृहावैयrयं गुणरागिणोऽग्रिमगुणग्रामाऽभिरामात्मनः ॥ ७ ॥ Page #490 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ કોનીકૃ તિ “ શ્રી વીરભગવાનની પટ્ટપરંપરામાં કલ્પદ્રુમ સમાન શ્રી હીરસૂરીશ્વર થયા. તેઓ ઇચ્છિતને આપનાર હતા, સુગધથી એમણે પડિતભ્રમરાને પાતા તરફ આકર્ષ્યા હતા, તેઓશ્રી શાસ્ત્રના ઉત્કર્ષ થી સુંદર અને સ્કુરાયમાન વિશાળ કાંતિવાળા હતા, ફળને અપાવનારા હતા, દેદીપ્યમાન મૂળ ગુણવાળા હતા અને સદા સુંદર મનવાળા હતા. ૧. 4 એમણે છ માસ સુધી સર્વ જીવોને અભયદાન આપવારૂપ ડાંડી ટીપાવીને તે મ્હાને આખી પૃથ્વી પર પેાતાના યશને! ડંકા વગડાવ્યા હતા. એમના શુભ મુખના ધર્મોપદેશ સાંભળીને અધર્મ રસિક મ્લેચ્છાને અગ્રેસર એવા અમ્બર બાદશાહ નિર્મળ બુદ્ધિવાળા થયા હતા. ર. ૭૩ “ તેમની પાટરૂપી ઉદયાચળ પર્વતના શિખર પર સ્કુરાયમાન કિરણવાળા સૂર્ય સમાન અને ભવ્ય જીવાને ઇચ્છિત આપનાર ચિંતામણિરત્ન જેવા શ્રી વિજયસેનસૂરિ થયા. એમના શુભ્ર ગુણેાથી જ જાણે હાય તેમ સ્વચ્છ મેઘથી વીંટાચેલા પૃથ્વીના ગાળા જાણે તેમની કીર્તિસ્ત્રીને રમવાને દડા હાય તેમ શાલતા હતા. ૩. 66 અકબર બાદશાહની સભામાં પેાતાની વાણીના વૈભવવડે વાદીઓને જીતીને પેાતાના શૈાયથી આશ્ચય પમાડેલી લક્ષ્મીથી પરિવરેલી ( સહિત ) એવી જયલક્ષ્મીને તેએ વર્યાં હતા. મિત્ર ! મનેાહર તેજમય તેમની કીર્તિરૂપ પત્ની પતિ તરફના એ કારણે થયેલ અપમાનથી શકાવાળી થઇને અહીંથી દિગન્ત સુધી ચાલી ગઇ તેમાં આશ્ચર્ય શું છે? ૪: “ તેમની પાટે ઘણા સૂરિઓથી પ્રશંસા પામેલા, મુનિ * Page #491 -------------------------------------------------------------------------- ________________ ७४ શ્રી શાંતસુધારસઃ ના નેતા અને સ્વચ્છ મનવાળા વિજયતિલકસૂરિ થયા. શિવનું હાસ્ય, બરફ, હંસ અને હારના જેવી ઉજજવળ તેમની વિસ્તરતી કીર્તિ ત્રણ જગતમાં વર્તતી હતી. પ. તેમની પાટે રાજાવડે સ્તુતિ કરાયેલા ચરણકમળવાળા અને દુખસમૂહને નાશ કરનારા મુનિશ્રેષ્ઠ વિજયાનંદસૂરિ જયવંતા વર્તે છે. જેઓ ઉજજ્વળ મોટા ગુણાવડે ગણિમાં શ્રેષ્ઠ શ્રી ગૈાતમસ્વામી સાથે સ્પર્ધા કરે છે, જેઓ લબ્ધિના સમુદ્ર છે, જેને યશ દધી (દહીં) જે ઉજજવળ છે અને જેમાં શાસ્ત્રસમુદ્રને પાર પામેલા છે. ૬. કિન્નરસમૂહથી ગાન કરાતું અને જન્મજરામરણને નાશ કરનારું તે ગુરુનું ચારિત્ર સાંભળીને જગતના જીવો યુગળિયાની જેમ વાંચ્છાની પૂર્ણતાને પામે છે તેથી કરીને તે જગતના જીવો શ્રેષ્ઠ ગુણગણે કરીને સુંદર આત્માવાળા ગુણ રાગીપણાની હજારે ઈચ્છાની પરંપરાને પામે છે. ૭. श्रीहीरसूरिसुगुरोः प्रवरौ विनेयौ, जातौ शुभौ सुरगुरोरिव पुष्पदन्तौ । श्रीसोमसोमविजयाभिधवाचकेन्द्रः, सत्कीर्तिकीर्तिविजयाभिधवाचकश्च ॥ ८ ॥ सौभाग्यं यस्य भाग्यं कलयितुममलं कः क्षमः सक्षमस्य, नो चित्रं यश्चरित्रं जगति जनमनः कस्य चित्रीयते स्म । चक्राणा मूर्खमुख्यानपि विबुधमणीन् हस्तसिद्धिर्यदीया, चिन्तारत्नेन भेदं शिथिलयति सदा यस्य पादप्रसादः ॥९॥ आबाल्यादपि यः प्रसिद्धमहिमा वैरङ्गिकग्रामणीः, प्रष्ठः शाब्दिकपङ्क्तिषु प्रतिभटैर्जय्यो न यस्तार्किकैः । Page #492 -------------------------------------------------------------------------- ________________ મન્યકર્તાની કૃતિ सिद्धान्तोदधिमन्दरः कविकलाकौशल्य कीर्त्त्याद्भवः, शश्वत्सर्वपरोपकाररसिकः संवेगवारांनिधिः ॥ १० ॥ विचाररत्नाकरनामधेयप्रश्नोत्तराद्यद्भुतशास्त्रवेधाः । अनेकशास्त्रार्णवशोधकश्च यः सर्वदैवाऽभवद्प्रमत्तः ॥ ११ ॥ तस्य स्फुरदुरुकीर्त्तर्वाचकवरकीर्तिविजयपूज्यस्य । विनयविजयो विनयः सुबोधिकां व्यरचयत्कल्पे ॥ १२ ॥ चतुर्भिः कलापकम् । ૭૫ समशोधयंस्तथैनां पण्डितसंविग्नसहृदयवतंसाः । श्रीविमलहर्षवाचकवंशे मुक्तामणिसमानाः ॥ १३ ॥ धिषणानिर्जितधिषणाः सर्वत्र प्रसृतकीर्तिकर्पूराः । श्रीभाव विजययाचक कोटीराः शास्त्रवसुनिकषाः ॥ १४ ॥ युग्मम् रसनिधिरसशशिवर्षे, ज्येष्ठे मासे समुज्ज्वले पक्षे । गुरुपुष्ये यत्नोऽयं सफलो जज्ञे द्वितीयायाम् ॥ १५ ॥ श्रीरामविजयपण्डितशिष्य श्रीविजयविबुधमुख्यानाम् । अभ्यर्थनापि हेतुर्विशेयोऽस्याः कृतौ विवृतेः ॥ १६ ॥ “ દેવાના ગુરુ બૃહસ્પતિને જેમ એ અનુચરા હતા તેમ શ્રી હીરવિજયસૂરિને એ પ્રધાન સારા શિષ્યેા થયા : એક સામવિજય ઉપાધ્યાય અને બીજા કીર્તિવિજય ઉપાધ્યાય. ૮. “ मे क्षभाधारी ( डीर्तिविन्य वाय )नु સદ્ભાગ્ય સમજવાને કાણુ સમર્થ થાય ? અને એમનું અદ્ભુત ચરિત્ર જગતના કયા જનમનને આશ્ચર્ય ઉપજાવ્યા વગર રહી શકે ? એમની હસ્તસિદ્ધિ તદ્દન મૂર્ખ માણસને પણ વિદ્વાનશિામણિ ૧. માથે હાચ મૂકવા અથવા વાસક્ષેપ કરવેા. ૧ Page #493 -------------------------------------------------------------------------- ________________ g શ્રી•શાંતસુધારસ અનાવે તેવી છે અને એમના પગલાં ચિંતામણિરત્નવડે ભેદને ઢીલા કરી નાખે છે. ૯ ૯. “ જેઆ ( કીર્તિવિજય ઉપાધ્યાય ) લઘુવયથી જ સુપ્રસિદ્ધ મહિમાવાળા હતા, જેએ વૈરાગીઓના નેતા ( આગેવાન ) હતા, શાબ્દિકની પંક્તિ( વૈયાકરણી )માં જેએ અગ્રેસર હતા, તર્ક ચર્ચામાં જે સામા પક્ષથી કદી ન જીતાય તેવા હતા, શાસ્ત્રસિદ્ધાંતરૂપ સમુદ્ર મંથન કરવામાં મદરાચળ પર્વત જેવા હતા, જેએ કિવઓની કળાકુશળતાથી થતી કીર્તિના ઉત્પત્તિસ્થાન હતા, જેઓ હંમેશાં સર્વ પ્રકારના પરેાપકાર કરવામાં રસિક હતા અને જેએ સંવેગ( વૈરાગ્ય )ના સમુદ્ર સમાન હતા. ૧૦ “ જે વિચારરત્નાકર નામના પ્રશ્નોત્તર ગ્રંથ વિગેરે અદ્ભુત શાસ્ત્ર ગ્રંથાના બનાવનાર હતા, તેમજ અનેક શાસ્ત્રપ સમુદ્રનું શેાધન કરનારા હતા અને હમેશાં અપ્રમત્ત (ઉદ્યોગી) હતા. ૧૧ “ એવા વિશાળ કીર્તિવાળા મહાન ઉપાધ્યાય પૂજ્યપાદ શ્રી કીર્તિવિજયના શિષ્ય વિનર્યાવજ્રયે કલ્પસૂત્ર પર સુઐધિકા ( ટીકા ) રચી. ૧૨. ( ચાર શ્લેાકેાના અર્થ સાથે કરવા. ) “ શ્રી વિમળ ઉપાધ્યાયના વશમાં મુક્તામણિ ( મેાતી ) સમાન, બુદ્ધિના વિષયમાં બૃહસ્પતિની બુદ્ધિને જીતનાર અને પડતા, વિજ્ઞો ( સાધુએ ) અને સહૃદયીઓમાં ભૂષણભૂત થયેલા શાસ્ત્રરૂપ સુવર્ણ ની કસેાટી કરનારા વાચકવર ભાવિજચે એ( ટીકા )ને શેાધી. ( તપાસી દીધી ). ૧૩-૧૪ “ સંવત ૧૬૯૬ મા વર્ષે, જે માસના શુક્લપક્ષની Page #494 -------------------------------------------------------------------------- ________________ પ્રથકન્તની ભુતિઓ ૭૭. બીજને દિવસે ગુરુવારના રોજ પુષ્ય નક્ષત્રમાં આ યતન સફળ (પૂર્ણ) થયા. ૧૫. “ આ વિવૃત્તિ ( ટીકા) રચવામાં શ્રી રામવિજય પંડિતના શિષ્ય શ્રી વિબુધવિજય વિગેરેની ચાલુ માગણી પણ હેતુભૂત જાણવી. ૧૬. દરવર્ષે પર્યુષણમાં કલ્પસૂત્ર વાંચવાનો નિયમ થયો ત્યારથી તે પર વિવિધ ટીકાઓ તૈયાર થઈ. કલ્પસૂત્રમાં મુખ્યત્વે કરીને શ્રી મહાવીર ચરિત્ર, સંક્ષિપ્તમાં શ્રી પાર્શ્વનાથ અને નેમિનાથ તથા આદીશ્વર ચરિત્ર, ત્યારપછી સ્થવિરેનાં ચરિત્ર અને અંતે સાધુની સમાચાર–એટલી હકીકત આવે છે. એનાં વ્યાખ્યાને પર્યુષણના ચોથ, પાંચમે, છટ્ટ અને સાતમે દિવસે અર્થ સાથે થાય છે અને આઠમે દિવસે મૂળસૂત્રનું વાંચન થાય છે એ કલ્પસૂત્રની આ સુબાધિકા નામની ટીકા રચીને લેખકમહાત્માએ કુલ ૬૫૮૦ કલેક(ગ્રંથાચં)નો ગ્રંથ બનાવ્યું છે. આમાં માત્ર ટીકા જ રચી છે એમ નથી, મૂળ ગ્રંથમાં અનેક પ્રસંગે ઘણે નુતન ઉમેરે ટીકાકારે કર્યો છે. સુપન પાઠક વખતે રેષાશાસ્ત્ર, સ્વપ્નનિમિત્ત શાસ્ત્ર અને ભગવાનને કેવળજ્ઞાન થયા પહેલાને તેમને વિહાર તથા ઉપસર્ગસહનશક્તિ અને કૈવલ્ય પછી ગણધરવાદ આખે ઉમેર્યો છે. મૂળગ્રંથ ( કલપસૂત્ર ) લગભગ ૧૨૫૦ કપ્રમાણ છે તે પર આવા પ્રકારના વધારાથી ટીકા બહુ મોટી થઈ ગઈ છે. એના ઉપોદઘાતમાં કલ્પ” એટલે શું એની ચર્ચામાં તથા મૂળ લેખકની માહિતી . આપવામાં સારો ભાગ રોક્ય છે. વચ્ચે વચ્ચે કલ્પકિરણાવલી નામની ટીકાના રચયિતા શ્રી શા વિહાર કર્યો છે. મારે આવા પ્રકાર Page #495 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી શાંતસુધારસ : ધર્મસાગર ઉપર કેટલેક ઠેકાણે ટીકા કરી છે અને તેમણે કહેલા અર્થો સમીચીન નથી કે તેઓ આ કલ્પસૂત્રને આશય બરાબર સમજ્યા નથી એવી ગર્ભિત સૂચનાઓ કરી છે. તે યુગમાં વિજયપક્ષ અને સાગરપક્ષ વચ્ચે થયેલા ઝગડા ઐતિહાસિક છે તેની એમાં પીઠિકા છે. એકંદરે ટીકાની ભાષા સરળ છે, વાંચવામાં મજા આવે તેવી છે અને લેખકનો ભાષા પર કાબૂ ઘણે સુંદર હોય એમ બતાવે તેવો એ ગ્રંથ છે. એમણે પોતે જ પ્રસ્તાવના કરતાં જણાવ્યું છે કે આ ક૯પસૂત્ર ગ્રંથ પર અનેક ટીકાઓ થયેલી છે છતાં તે સામાન્ય મનુષ્ય માટે આ ટીકા બનાવે છે. સૂર્ય હોય તો પણ ભોંયરામાં પ્રકાશ માટે નાના દીવાની જરૂર પડે છે એ તેમને આદર્શ છે. આ ટીકા તેમણે સં. ૧૬૯૬ના જેઠ શુદિ બીજ ગુરુવારે પૂરી કરી એટલે એ તેમની કૃતિઓમાં પહેલી હતી એમ જણાય છે. પ્રશસ્તિ પરથી લેખકના હૃદયમાં શ્રી હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિ પ્રત્યે કેટલું માન હશે તેને ખ્યાલ આવે છે. પોતાના ગુરુ શ્રી કીતિવિજય ઉપાધ્યાય તરફ પણ તેમનું અત્યંત માન જણાય છે. લેખક તરીકે શ્રી કીર્તિવિયે વિચારરત્નાકર ગ્રંથ બનાવ્યો છે તેથી તેઓને પણ શાસ્ત્રબોધ સારા હશે એમ માલુમ પડે છે. ૧. એ ગ્રંથ છપાયેલ છે ને લભ્ય છે. તેમાં શ્રી આચારાંગાદિ સૂત્રોમાંથી અમુક સંખ્યામાં જુદા જુદા અધિકારે ચુંટીને દાખલ કરેલા છે. ખાસ વાંચવા ગ્ય છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ગ્રેયકર્તાની કૃ તિ શ્રી વિનયવિજય ઉપાધ્યાય પેાતાના ગ્રંથાની રચનામાં ઉપયેાગિતાના તત્ત્વ પર ખાસ ધ્યાન આપતા હશે એમ જણાય છે. એમણે બનાવેલ પુણ્યપ્રકાશ( આરાધના )નુ સ્તવન તથા દરવર્ષે વંચાતા પર્યું ષષ્ણુના વ્યાખ્યાના અને દર વર્ષે આયંબિલની એળીમાં નવ નવ દિવસ સુધી વંચાતા શ્રીપાળના રાસ જોતાં તેમણે જનતાની તાત્કાલિક જરૂરીઆત પર ગ્રંથપસ ંદગી કરતી વખતે ખાસ લક્ષ્ય આપ્યું હશે એમ લાગ્યા વગર રહે તેમ નથી. મૂળ કલ્પસૂત્ર પર રચેલ ‘ સુબેાધિકા ’ ટીકાને તેએ વૃત્તિ કહેતા નથી, પણ વિવૃત્તિ કહે છે, એટલે વૃત્તિમાં તે મૂળના અર્થ કરવાના હાય, પણ વિવૃત્તિમાં વિશેષ આનુષંગિક હકીકત પણ જણાવી શકાય એવે આશય જણાય છે. ૭૯ તે વખતના સમાજમાં નિમિત્તના સંબંધમાં જનતાની માન્યતા કેવી હશે, રાજદરબારમાં પંડિતા જાય ત્યારે કેવા પ્રકારની તૈયારી કરતા હશે, એક નેતા હૈાવાની જરૂરીઆત કેટલી જણાતી હશે, ગર્ભવતી સ્ત્રીઓને અંગે કેટલી સંભાળ લેવામાં આવતી હશે વિગેરે ઘણી ખાખતા પર પ્રકાશ પડે છે, તે ટીકા પરથી તારવી કાઢવા ચેાગ્ય છે. એ પ્રસ ંગો પરથી શ્રી વીરપરમાત્માના સમયનું ભાન થાય તેમ છે એમ ધારવા જેવુ નથી; એવી અનેક આામત શ્રી વિનયવિજય ઉપાધ્યાયના સમયની સમાજરચના મતાવે છે એમ સમજી લેવાના અનેક પ્રસંગેા ટીકા પરથી પ્રાપ્ત થાય તેમ છે. વ્યાકરણની ચર્ચા કેટલેક સ્થળે આ ટીકામાં આવે છે તે ટીકાના કર્તાને વ્યાકરણ પરના કામ્ બતાવે છે. તાર્કિક કેાટીએ ચર્ચામાં અવારનવાર આવે છે તે પરથી તેમનું અને શ્રીમદ્ય Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંતસુધારસ Àાવિજયજીનું ન્યાયવિષય પરનું પ્રભુત્વ પુરવાર કરે છે અને સાથે તે બન્ને વચ્ચે કેટલે તફાવત હતા તે ચર્ચાની વિગત પરથી જણાઈ આવે છે. ૮૦ એકદરે આ સુએાધિકા ટીકા સરળ, ખાળ તથા વિદ્વાન વર્ગ અનેને ઉપયાગી અને કલ્પસૂત્ર સમજવા માટે અગત્યનું સાધન પૂરું પાડે છે. તે કાળમાં શ્રી હીરવિજય આચાર્ય નું તથા વિજયસેનસૂરિનુ સમાજમાં કેવુ માન હતુ તે વિચારવા માટે પ્રશસ્તિ ખાસ આપી છે. તે યુગમાં ધર્મના પ્રભાવક બહુ સારા થયા છે એમ લાગ્યા વગર રહે તેમ નથી. આ સબંધી તાત્કાલિક ઇતિહાસવિચારણામાં કેટલીક હકીકત જોવામાં આવશે. આ ટીકા બનાવતી વખતે (૧૯૯૬ માં ) વિનયવિજય ઉપાધ્યાય વિજયતિલકસૂરિ અને તેમની પાટે વિજયાનંદસૂરિના પક્ષમાં હતા એમ પ્રશસ્તિ પરથી જણાય છે. એમણે એમાં વિજયદેવસૂરિનુ નામ આપ્યુ નથી એ ખાસ સૂચક છે. ત્યારપછી એ વાત ફરી ગઇ એ આપણે જોઇ ગયા. • આનંદૅ લેખ ’ આ ટીકા રચતાં પહેલાં લખાયલેા હતેા તે આપણે આગળ જોશું. . લેપ્રકાશ— આ ગ્રંથની પ્રશસ્તિ આ વિભાગની શરૂઆતમાં ચિત્રવિચારણાને અંગે આપી છે. ત્યાં તેનુ આખુ ભાષાંતર આપ્યુ છે. મૂળ વિભાગના જિજ્ઞાસુએ તે વાંચી લેવું. ( જૈન ધર્મ પ્રસારક સભા. કાળલાક પૃ. ૭૨૧-૭. ) એ પ્રશસ્તિમાં શ્રી સુધર્મોસ્વામીથી માંડીને ગ્રંથરચનાના સમય સુધીના આચાર્યની Page #498 -------------------------------------------------------------------------- ________________ પ્રાન્તની કૃતિઓઃ પરંપરા આપેલી છે. ગ્રંથરચના સં. ૧૭૦૮ ના વૈશાખ શુદિ પાંચમે પૂરી થઈ તે વખતે તપગચ્છમાં આચાર્યપદે વિજયપ્રભસૂરિ હતા એમ એ પ્રશસ્તિમાં લખ્યું છે. આ બાબતમાં કાંઈ અવ્યવસ્થા જણાય છે. ૧૭૦૮ માં વિજયસિંહસૂરિ હયાત હતા. તેઓ ૧૭૦૯માં કાળધર્મ પામ્યા એ પ્રસિદ્ધ વાત છે. પ્રશસ્તિ કાંઈ મેડી લખાયેલી હોવી જોઈએ એમ મારું અનુમાન છે. સર્વ વિષયોને સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. એમ એ ગ્રંથની આ નીચે આપેલી સંક્ષિપ્ત અનુક્રમણિકા પરથી જેવામાં આવશે. એના મુખ્ય ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. દ્રવ્યલેક, ક્ષેત્રલેક, કાળક અને ભાવલેક. તેના સર્ગ ૬ છે. ૩૭ મે સર્ગ અનુક્રમણિકાને જ છે તે નીચે પ્રમાણે– (દ્રવ્યલક) પ્રથમ સર્ગમાં મંગળાચરણ, અભિધેય, પ્રજન, શિષ્ટ પ્રસાદન, ઔદ્ધત્ય ત્યાગ, ગ્રંથનું નામ, અંગુળ–જન-રજજુ, પોપમ ને સાગરેપમનું સ્વરૂપ, ગુણાકાર, ભાગાકાર, સંખેય, અસંખ્યય ને અનંતના પ્રકારો વિગેરે કહ્યું છે. બીજા સર્ગમાં દ્રવ્યલેક, ક્ષેત્રલેક, કાળક ને ભાવકનું નામ માત્ર આખ્યાન અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ને સિદ્ધનું સ્વરૂપ બતાવેલું છે. ત્રીજા સર્ગમાં જે ૩૭ દ્વારેવડે સંસારી જીનું સ્વરૂપ બતાવવાનું છે તે ૩૭ દ્વારનો વિસ્તાર–તેનું સ્વરૂપ બતાવેલું છે. ચોથા સર્ગમાં પૃથ્વીકાયાદિ પાંચ સૂક્ષ્મ સ્થાવરનું સ્વરૂપ કહ્યું છે. તેની ઉપર ૩૭ દ્વાર ઉતાર્યા છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રી.શાંતસુધારÄ પાંચમા સમાં પૃથ્વીકાયાદિ પાંચ ખાદર સ્થાવરનું સ્વરૂપ ૩૭ દ્વારવડે કહ્યુ છે. આ પ્રમાણે દરેક જીવ પ્રકાર માટે સમજવું. છઠ્ઠા સ`મા ઢીંદ્રિયાદિ તિય ચાનુ સ્વરૂપે કહ્યું છે. સાતમા સમાં મનુષ્યાનું સ્વરૂપ કહ્યું છે. આઠમા સમાં દેવાનુ સ્વરૂપ કહ્યું છે. ૮૨ નવમા સમાં નારકેાનુ સ્વરૂપે કહ્યું છે. દશમા સમાં સર્વ જીવાના ભવાના સવેષ કહ્યો છે; તેમજ દશમા સમાં માટે અલ્પબહુત્વ અને કર્મ પ્રકૃત્તિઓનુ સ્વરૂપ કહ્યું છે. અગ્યારમા સમાં પુદ્ગળાસ્તિકાયના સ્વરૂપનું વર્ણન છે. આ રીતે અગ્યાર સમાં દ્રવ્યલાક પૂર્ણ થાય છે. (ક્ષેત્રલેાક) બારમા સમાં સામાન્યથી ક્ષેત્રનું નિરૂપણ, દિશાનું નિરૂપણ, લેાકમાં રજ્જુ અને ખંડુનું સ્વરૂપ, સતત લેાકનુ સ્વરૂપ અને તેની મહત્તા ને આયામ ઉપર દૃષ્ટાંત તથા રત્નપ્રભા વિગેરે પૃથ્વીનું નિરૂપણુ, જંતરાની નગરાદિ સમૃદ્ધિનું પરિ કીન-આ સર્વે સિવશેષપણે નિરૂપિત કરેલ છે. તેરમા સ`માં ભવનપતિનું સ્વરૂપ તથા તેના ઇંદ્રોના નામ તથા તેના સામાનિક દેવા, અગ્રમહિષી વિગેરેની સંપદા વિસ્તારથી કહી છે. ચાદમા સમાં સાત નરકનું નિરૂપણ તેના પ્રસ્તટ, દરેક પ્રસ્તટે શરીરસ્થિતિ, લૈશ્યા, આયુ અને વેદના વિગેરેની સંપદા વિસ્તારથી કહી છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થન્કોની કૃતિઓઃ ૮૩ પંદરમા સĆમાં તિય ક્લાકનુ સ્વરૂપ, અસંખ્યાત દ્વીપસમુદ્રનું વર્ણન, જ અદ્વીપની જગતિનું ને તેના દ્વારનુ તેમજ તેના સ્વામીનું વર્ણન છે. આ સર્ગમાં વિજયદેવની ઋદ્ધિતુ અહુ વિસ્તારથી વર્ણન છે. સાળમા સર્ગોમાં ભરતક્ષેત્ર, વૈતાઢ્ય પર્વત, તેની ગુફાઓ તથા કૂટા, હિમવંત પર્વત, પદ્મદ્રહ, શ્રી દેવી, ગંગા વિગેરે નદીએ, લવણુસમુદ્રમાં નીકળેલી એ પર્વતની આઠ દાઢાએ, તેની ઉપર રહેલા પ૬ અંતરદ્વીપે, તેમાં રહેલા યુગલિકેા, હૈમવત ક્ષેત્ર, તેમાં રહેલ વૃત્તવેતાત્મ્ય, મહાહિમવત પર્વત, તેના પર રહેલ ક્રૂહ, તે હુમાંથી નીકળતી એ નદીએ અને તે પર્વત પર રહેલ કૂટા, હરિવષ ક્ષેત્ર, નિષધ પર્વત, શીતા શીતેાદા નદી અને પાંચ પાંચ દ્રહાનુ વર્ણન છે. સત્તરમા સમાં દેવકુરુ ને ઉત્તરકુરુ ક્ષેત્ર, પૂર્વ ને પશ્ચિમ મહાવિદેહ, આ પ્રમાણે સામાન્યથી ચાર વિભાગવાળા મહાવિદેહનું વર્ણન, તેમાં રહેલી વિજયેા, વક્ષસ્કાર પર્વતા, અંતર નદીએ, વિજયમાં રહેલ વૈતાઢ્ય, વિજયના છ ખંડ અને મુખ્ય નગરીએ, ગંધમાદન ને માહ્યવત ગજતાનું વર્ણન, ઉત્તરકુરુક્ષેત્રનું વિસ્તારથી નિરૂપણુ, યમકાદ્ધિ, પાંચદ્રા, ૧૦૦ કંચનગિરિ, જ વૃક્ષનુ તેના છૂટા સહિત વન, તેના અધિપતિનુ વન, સેામનસ ને વિદ્યુત્પ્રભ ગજદંતાનુ વર્ણન, દેવકુરુ ક્ષેત્રનુ વર્ણન, તેમાં રહેલા ચિત્ર ને વિચિત્ર પર્વ તા, દ્રહા, કંચનગિરિઓ, શામલી વૃક્ષ વિગેરેનુ વર્ણન છે. અઢારમા સમાં મેરુપ તનુ વર્ણન, તેના ચાર વન, તેમાં આવેલા કૂટ, મેરુની ત્રણુ મેખળા, ઉપર આવેલી ચૂલિકા Page #501 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી•શાંત-સુ*ધા**સ ઃ અને પાંડુકવનમાં આવેલ તીર્થંકરાના જન્માભિષેકની શિલાઓ અને સિંહાસનાનું વર્ણન છે. ઓગણીશમા સમાં નીલવંતપર્યંત, તેની ઉપર કૂટા, દ્રહ, તેની અધિષ્ઠાયક દેવી, બ્રૂહમાંથી નીકળતી શીતા ને નારીકાંતા નદીનું નામમાત્ર વર્ણન, રમ્યક્ ક્ષેત્ર, કિમ પર્યંત હેરણ્યવત ક્ષેત્ર, શિખરી પર્વત, અરવત ક્ષેત્ર, તેના છ ખંડ અને મધ્યની નગરી વિગેરેનું વર્ણન, ક્ષેત્ર ને પર્વતાદિનું ઉત્તર દક્ષિણમાં સામ્યપણુ, તેમજ સર્વ પતા, ફૂટા, વિદ્યાધરની શ્રેણિઓ, તે પરના નગરા, કુલ નદીએ, પ્રપાત કુંડા, દ્રહેા, ચક્રવતી, તેના રત્ના, અરિહંતા, તથા જમુદ્દીપવતી સૂર્ય, ચંદ્ર, ગ્રાદિકની એકંદર સંખ્યા વિગેરે સર્વ આપેલ છે. વીશમા સમાં મંડલાદિક પાંચ દ્વારવડે સૂર્ય-ચંદ્રની ગતિની રીત વિસ્તારથી બતાવી છે ને તેની સાથે નક્ષત્રના યેાગનું, દિનવૃદ્ધિ ને ક્ષયાદિકનું, ધ્રુવરાહુનુ ને પ રાહુનું, તિથિની ઉત્પત્તિનુ અને પંદર દ્વારાવડે નક્ષત્રોનું નિરૂપણ કરેલું છે. એકવીશમા સમાં લવણુસમુદ્રનુ, તેની શિખાનું, પાતાળકળશાઓનું, એ સમુદ્રમાં રહેલા દ્વીપાન, સુસ્થિતાદિ દેવનુ અને ચંદ્ર-સૂર્યાદિ જ્યેાતિષીઓનું વર્ણન કરેલુ છે. ખાવીશમા સમાં જુદા જુદા ક્ષેત્રાદિક કહેવાવડે ધાતકીખંડનુ અને કાળાધિનું પૂર્વવત્ વ ન બતાવવામાં આવ્યુ છે. તેવીશમા સ માં પુષ્કરાદ્વીપનું ને માનુષેાત્તર પર્વતનુ વર્ણન આપેલુ છે અને નરક્ષેત્ર( અહીદ્વીપ )માં આવેલા સમસ્ત ક્ષેત્ર અને પર્વતાદિકને સંગ્રહ કરેલા છે, તેમજ સર્વ શાશ્વત ચૈત્યાની સંખ્યાનું વિસ્તાર સાથે નિરૂપણ કરેલું છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકર્તીનીકૃતિઓઃ ૮૫ ચાવીશમા સમાં મનુષ્યક્ષેત્રની બહાર આવેલા સ્થિર ન્યાતિષી પૈકી સૂર્ય-ચંદ્રની શ્રેણિનુ વર્ણન કર્યું છે. તથા પુષ્કરવર સમુદ્ર, ક્ષીરવર દ્વીપ, ક્ષીરવર સમુદ્ર વિગેરેનુ વર્ણ ન અનુક્રમે આપતાં નદીશ્વર દ્વીપનું અને તે દ્વીપમાં આવેલા શાશ્વતા ચૈત્યાનું વિસ્તારથી વર્ણન અને પ્રાંતે સ્વયંભૂરમણુ સમુદ્ર સુધીનુ વર્ણન આપેલુ છે. પચીશમા સમાં ચર અને સ્થિર એવા ચંદ્રાદિ જ્યેાતિ ષીનો વ્યવસ્થિતિનુ સવિસ્તર વણુ ન છે. વીશમા સમાં ઊર્ધ્વ લેાકનુ વર્ણન શરૂ થાય છે. તેમાં સાધર્મ ને ઇશાન દેવલાકની હકીકત, તેના વિમાનાની શ્રેણિઓ, પુષ્પાવકી વિમાના, તેનાં નામ, તેમાં આવેલા પ્રાસાદની અને સભાઓની પરિપાટી, નવા દેવ કેવી રીતે ઉપજે ? તેના અભિષેકની હકીકત, તેણે કરાતી સિદ્ધોની પૂજા, તેનાથી બાગવાતા ભાગ, દેવાના સ્વરૂપનું વર્ણન, દેવા કેવી ભાષા એલે છે ? દેવીઓના રૂપનું વર્ણન, તેની સાથેના વિલાસનુ ( કામક્રીડાનું ) વર્ણન, તેમના જેવા પ્રકારના આહાર છે તે અને તેએ આહાર અને શ્વાસેાવાસ કેટલે અંતરે લે છે ? મનુષ્ય લેાકમાં સ્નેહના આકષ ણુથી તેનું આવવું, પ્રેમના વીકરણુથી કેટલી નરકપૃથ્વી સુધી તેનુ જવુ, મહર્ષિંક દેવસ્વરૂપ, તેમના અવધિજ્ઞાનનું પ્રમાણ તથા લેાકપાળ, અગ્રમહિષી ( ઈંદ્રાણી ), સામાનિક વિગેરે દેવાથી શેાભતા એવા સાધમે દ્ર અને ઇશાનેન્દ્રની શક્તિ અને સંપત્તિનું વર્ણન વિગેરે આપેલુ છે. સત્તાવીશમાસમાં ત્રીજા ને ચાથા ધ્રુવલેાકનુ વર્ણન, પાંચમા બ્રહ્મ દેવલેાકનુ વર્ણન, તેને અંગે મૂળથી નીકળેલા Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી-શાંતસુધારસ : તમસ્કાયનું, કૃષ્ણરાજીનું અને તેના (કૃષ્ણરાજીના) અંતરે રહેલા કાંતિકના વિમાનેનું વર્ણન, લાંતક દેવલોકનું વર્ણન, ત્રણ પ્રકારના કિલ્વિષિક દેવેનું વર્ણન, જમાલિનું ચરિત્ર, શુક સહસારાદિ દેવલોકનું યાવત્ અચુત દેવલેક સુધીનું વર્ણન, રામસીતાનું ચરિત્ર, રૈવેયક અને અનુત્તર વિમાનનું વર્ણન, ત્યારેપછી સિદ્ધશિલાનું અને કાંતે રહેલા સિદ્ધોનું વર્ણન આપેલું છે. આ પ્રમાણે ૧૬ સર્ગમાં (૧૨ થી ૨૭ સુધીમાં) ક્ષેત્રલેક પૂર્ણ કરેલ છે. (કાળલેક) ૨૮ મા સર્ગમાં કાળને દ્રવ્ય તરીકે માનવા સંબંધી બે મતને આશ્રીને યુક્તિની સ્પષ્ટતા, છ ઋતુનું વર્ણન, કાળચર નિક્ષેપ, સમય, આવળી, ક્ષુલ્લક ભવનું વર્ણન, ઘડી, મુહૂર્તા, દિવસ, પક્ષ, માસ વિગેરેનું વર્ણન, સૂર્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર ને અભિવદ્ધિત–એમ પાંચ પ્રકારના માસ, વર્ષ અને તેની ઉપપત્તિનું વર્ણન, યુગની આદિ ક્યારે થાય? દરેક યુગમાં આવતા માસ, તુ, અયને ને દિવસોનું પ્રમાણ, અધિક માસ, અવમ રાત્રિઓ ને વિષુવની આવૃત્તિ, ઋતુ, અયન અને નક્ષત્રાદિ સાથે ચંદ્રમાને વેગ, તેના કારણે, સૂર્યના કિરણે, બીજા બવાદિ કરણે, પરુષી વિગેરેનું પરિમાણ, તેના વડે તિથિ આદિને નિશ્ચય વિગેરે બતાવેલ છે. ૨૯ મા સર્ગમાં યુગથી માંડીને સો-હજાર વિગેરેના ક્રમથી શીર્ષપ્રહેલિકા સુધીના અકેનું નિરૂપણ, અવસર્પિણીના પહેલા ત્રણ આરાનું વર્ણન તેમજ કલ્પવૃક્ષ, યુગલિકાદિનું વર્ણન આપેલું છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથન્કર્તા નીતિઓ : ૩૦ મા સર્ગમાં સામાન્ય જિનેશ્વરોની જન્મથી માંડીને નિર્વાણ પર્વતની સર્વ પરિસ્થિતિનું વિસ્તારથી વર્ણન આપેલું છે. ૩૧ મા સર્ગમાં ચક્રવતીના દિગ્વિજયની હકીક્ત, તેની સંપત્તિનું વર્ણન, નવ નિધિ ને ચંદ રત્નનું વર્ણન તથા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું સામાન્ય વર્ણન આપેલું છે. મા સર્ગમાં ઋષભાદિ જિનેશ્વરોનું પૂર્વભવથી માંડીને સંક્ષેપથી ચરિત્ર વર્ણવેલું છે. ૩૩ મા સર્ગમાં આ અવસર્પિણમાં થયેલા ચકવતી, વાસુદેવ, બળદેવ વિગેરે પુરુષોનું ચરિત્ર વર્ણવેલું છે. ૩૪ મા સર્ગમાં આ પાંચમા આરાના સ્વરૂપનું નિરૂપણ અને તેમાં થનારા ઉદય તથા આચાર્યોનું વર્ણન, તેમના નામે અને એ મહાત્માઓની કુલ સંખ્યા બતાવી છે. ત્યારપછી છઠ્ઠા આરાના પ્રારંભમાં થનાર તીથે વિચ્છેદાદિ સ્થિતિ, શત્રુંજય ગિરિની વૃદ્ધિ-હાનિ અને છઠ્ઠા આરામાં બિલવાસી થનારા મનુષ્યાદિનું વર્ણન આપ્યું છે. તેમજ ઉત્સપિણમાં ઉત્કૃષ્ટ પણે થનારી બધી સ્થિતિ, પર્યાયવૃદ્ધિવડે વધતી છએ આરાની સ્થિતિ, આવતી ઉત્સર્પિણીમાં થનારા જિન તથા ચક્રો વિગેરેનું વર્ણન આપવામાં આવ્યું છે. ૩૫ મા સર્ગમાં ચાર પ્રકારના પુદગળપરાવર્તનનું સ્વરૂપ, દારિકથી માંડીને કાર્મણ સુધીની આઠે વર્ગણાનું સ્વરૂપ, કર્મના પરમાણુઓમાં રહેલા અનુભાગના સ્પદ્ધકનું સ્વરૂપ, અતીત, અનાગતકાળનું માન ઇત્યાદિ પરિકીર્તનવડે દિષ્ટ (કાળ) લિક સંપૂર્ણ કરે છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંન્તસુધારસઃ (ભાલક). ૩૬ મા સર્ગમાં ભાવલેકનું સ્વરૂપ આપેલું છે, તેમાં છ ભાનું સમ્યક્ પ્રકારે નિરૂપણ કર્યું છે અને ભાવક પૂર્ણ કર્યો છે. આવી રીતે ચાર વિભાગમાં આ સર્વસમુચ્ચય ગ્રંથ (Encyclopaedia of Jainism ) પૂરો કરવામાં આવ્યો છે. એના કોની કુલ સંખ્યા ૧૫૫૫૯ છે, જ્યારે ગદ્યવિભાગ સાથેનું ગ્રંથાગ ૨૦૬૨૧ લેકનું છે. ગ્રંથાગ્ર ૩૨ અક્ષરે એક લોકનું ગણાય છે. લખેલ પ્રતમાં પ્રાંતે ગ્રંથાગ ૨૦૬૨૧ લખેલ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર વિષયે લઈને આ ગ્રંથમાં જૈન ધર્મને દ્રવ્યાનુગ અને ગણિતાનુગ સંક્ષેપમાં સમાવી દેવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ચરણકરણનુગ શ્રાવકના બાર વ્રત તથા ૧૮૦૦૦ શીલાંગ વિગેરે કહેવાને પ્રસંગે ચર્ચા છે. અને તીર્થકરાદિ ચરિત્ર દ્વારા ધર્મકથાનુગ પણ ટૂંકામાં આપેલ છે. તીર્થકરે અને ચક્રવતીઓ તથા વાસુદેવના ચરિત્રને વિષય કાળલોકમાં ચર્ચવામાં આવ્યો છે. મારી ગણતરી પ્રમાણે દ્રવ્યાનુગ અને ગણિતાનુયેગની તો કોઈ પણ વાત ઘણે ભાગે આ ગ્રંથની બહાર રહેવા દેવામાં આવી નથી. કોઈને જૈન ધર્મના તત્ત્વવિભાગને સામાન્ય ખ્યાલ કે અભ્યાસ કરે હેય તે તેને આ ગ્રંથ સારી રીતે બનાવી શકાય. જેના અયાસ અને મનન માટે ભલામણ કરી શકાય તે ભવ્ય અને વિશાળ આ ગ્રંથ છે અને છતાં તેમાં સંક્ષિપ્તતા આણવા માટે જેટલો બને તેટલે પ્રયાસ કરવામાં આવ્યું છે. એ ગ્રંથનું નામ “લેકપ્રકાશ” રાખવામાં આવ્યું છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની કૃતિઓ : સોચત્તે સુશાળ ગિરિ ઢોરા એવી લેકશબ્દની વ્યા ખ્યા કરવામાં આવી છે. જેમાં દ્રવ્ય દેખાય છે–જવામાં આવે છે તે “લોક દ્રવ્યના બે વિભાગ. જીવ અને અજીવ. અજીવના પાંચ પ્રકાર. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદુગળાસ્તિકાય અને કાળ. એ છએ દ્રવ્યનું પૂબ વિસ્તારથી પણ અન્ય શાસ્ત્રોની અપેક્ષાએ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ ગ્રંથમાં આગમાદિ ધર્મશાસ્ત્રોના દોહનરૂપે આપવામાં આવ્યું છે. આ ગ્રંથને એનસાઈકલોપીડીઆ-સમુચ્ચય ગ્રંથ કહેવાનું કારણ એ છે કે ગ્રંથકર્તાએ એના આલેખનમાં ૧૦૨૫ સાક્ષીઓ–અન્ય મહાન આગમ આદિ ગ્રંથની મૂકી છે. કેટલીક જગ્યાએ આગમ–સૂત્રને માત્ર નામનિર્દેશ છે, જ્યારે ઘણી ખરી જગ્યાએ તે લેખકે પિતે મૂળપાઠેને ઉતારે પણ સાથે જ આપે છે. મૂળ આગમ ને પંચાંગી મળી અડસઠમાંથી સાહદતો તેમાં આપી છે, જ્યારે ગ્રંથો અને પ્રકરણે જેના આધાર ટાંકવામાં આવ્યા છે તેની સંખ્યા ૧૦૩ ની થાય છે. આ આખું ૧૦૨૫ સહાદતેનું સ્થાન—લીસ્ટ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રગટ કરેલ “કાળલોકપ્રકાશ' નામના ગ્રંથના પ્રારંભના ૩૬ થી ૪૭ પૃષ્ઠમાં ખૂબ પ્રયાસ કરીને આપવામાં આવ્યું છે. જેમાં વાત પ્રચલિત હતી કે આ ગ્રંથરચનામાં શ્રી વિનયવિજય ઉપાધ્યાયે ૭૦૦ ગ્રંથની સાક્ષીએ આપી છે તેને સ્થાને બરાબર હકીકત શી છે તેને આ ઉતારાથી ખ્યાલ આવે તેમ છે. વળી તથા, તથોર, તિ वचनात्, वृद्धसम्प्रदायः, इति आनायः, इत्युक्तं पूर्वसूरिभिः, પુતના, ગુરત, ગુરતાથા, રતિ નવદ્રિઃ આવા શબ્દોથી સૂચવેલા આધારે ઉપરની સંખ્યામાં જણાવેલ નથી. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રીષ્ણાંતસુધારસ એવા આધારે પણ પુષ્કળ છે. ગ્રંથકર્તાનું જ્ઞાન કેટલું વિશાળ હશે, યાદશક્તિ કેટલી તીવ્ર હશે અને વાંચેલ વાતને શોધી કાઢવાની શક્તિ કેટલી મજબૂત હશે તેને ખ્યાલ કરવા જેવું છે. અત્યારની જેમ તે વખતે ગ્રંથો મુદ્રિત થયેલા નહેાતા, ગ્રંથની અનુક્રમણિકા તે વખતે તૈયાર કરવાનો રિવાજ નહોતે, આચારાંગમાં વાંચેલ હતું એમ યાદ કરતાં તેમાંથી પાઠ ન નીકળે તો ભગવતીસૂત્રમાંથી એ પાઠ કાઢતાં કલાકે થાય તે તે યુગ હતો. તેવા હજારે ઉતારા સાથે આધારભૂત ગ્રંથ તદ્દન શુષ્ક વિષય પરનો તૈયાર કરે અને તેમાં સ્કૂલના આવવા ન દેવાની ચીવટ રાખવી એ અતિ વિશાળ જ્ઞાન, યાદશક્તિ પર કાબૂ અને સમુચ્ચયીકરણશક્તિ(Synthetic power)ને મહાનમૂનો પૂરો પાડે છે. ઉત્તરાધ્યયન સૂત્રની મોટી ટીકા કરનાર શ્રી ભાવવિજયે એ ગ્રંથ શોધી આપે છે. એ ભાવવિજયનું આગમજ્ઞાન અતિ વિશાળ હતું. આ રીતે આ ગ્રંથ પર આગમજ્ઞની છાપ મારવામાં આવી છે. આ ગ્રંથમાં એક ખાસ વિશિષ્ટતા જોવામાં આવે છે. એમાં અનેક યંત્ર અને ચિત્ર મૂકવામાં આવ્યાં છે. એ ચિત્રો અને યંત્ર પૈકી યંત્રો તે ગ્રંથકર્તાએ પોતે જ તૈયાર કરેલાં છે, પણ ચિત્રો પિતે આલેખ્યાં હશે કે અન્ય કળાકાર પાસે તૈયાર કરાવ્યાં હશે તેની સ્પષ્ટતા કેઈ સ્થાનકે થઈ નથી. એ ગમે તેમ હોય પણ સત્તરમી સદીના આખરમાં જેન ચિત્રકળાનાં વહેણ કઈ દિશાએ વહેતાં હતાં એ બતાવવા માટે એ ચિત્ર ઘણું સામગ્રી પૂરી પાડે છે. મુસલમાન સમયની ઉત્તરાવસ્થાના અનેક ભાસે એ ચિત્રોમાંથી બરાબર માલુમ પડી આવે છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ કર્તાની કૃ તિ : શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના શાસ્ત્રી જેઠાલાલ કાળલાકની ** પ્રસ્તાવનાને છેડે ( પૃ. ૧૨માં ) લખે છે કે આ આખા લેાકપ્રકાશ ગ્રંથમાં જે જે હકીકત ગ્રંથકારે સ્વકૃતિ તરીકે લખી છે તે સર્વ અનેક શાસ્ત્રાનુસાર જ લખી છે. ઉપરાંત વધારે આશ્ચર્ય તે એ થાય છે કે તેમણે આપેલી અનેક સૂત્રા, વૃત્તિઓ, ગ્રંથા અને પ્રકરણાની સાક્ષીએ ઉપરથી તેમણે કેટલાં શાસ્ત્રોના અભ્યાસ કર્યો હશે ? કેટલાં શાસ્ત્રો તેમને કઠસ્થ હશે ? કેટલાં શાસ્ત્રો પ્રસંગે સ્મૃતિમાં સાનિધ્યકારી હશે? વિષયાની પ્રરૂપણામાં કયા કયા શાસ્ત્રો, કથા કયા સ્થળે, કેવા કેવા અભિપ્રાયથી જુદા પડે છે-મતાંતરવાળા થાય છે ? તે અતાવેલ હાવાથી તે સંબંધી વિચાર કરતાં તેએ એક ર ધર વિદ્વાન તરીકે માલૂમ પડે છે. ” આ અભિપ્રાય બ્રાહ્મણ છતાં જૈન શાસ્ત્રના અનુભવી પંડિતના અક્ષરશ: ખરા છે. શ્રી લાકપ્રકાશ ગ્રંથ મનાવીને આપણા વિરાજે ખરેખર કમાલ કરી છે. એના આગમજ્ઞાન, યાદશક્તિ અને તર્કવિચારણાની પરાકાષ્ઠા એમાં બતાવી છે. હૈમલઘુપ્રક્રિયા. શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ કૃતિ સંવત ૧૭૧૦ માં કરી છે એમ સદર ગ્રંથની પ્રશસ્તિ પરથી જણાય છે. સદર પ્રશસ્તિ નીચે પ્રમાણે છે:— ॥ ૬ ॥ स्फूर्जद्रपार्थनिधेर्हेम व्याकरणरत्नकोशस्य | अर्गलभिद्रवनेयं कनीयसी कुञ्चिकाद्रियताम् श्रीहीरविजयसूरेः पट्टे श्रीविजयसेनसूरीशाः । तेषां पट्टे संप्रति विजयन्ते विजयदेवसूरींद्राः ॥ २ ॥ ૯૧ Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસઃ श्रीविजयसिंहसूरिजर्जीयाजयवति गुरौ गते स्वर्ग । श्रीविजयप्रभसूर्युिवराजो राजतेऽधुना विजयी ॥ ३ ॥ खेन्दुमुनीन्दुसितेऽब्दे विक्रमतो राजधन्यपुरनगरे । श्रीहीरविजयसूरेः प्रभावतो गुरुगुरोविपुलात् ॥४॥ श्रीकीर्तिविजयवाचकशिष्योपाध्यायविनयविजयेन । हैमव्याकरणस्य प्रथितेयं प्रक्रिया जीयात् ॥ ५ ॥ હેમચંદ્રાચાર્યની કૃતિ પ્રકાશમાન રૂપ અને અર્થના સમૂહરૂપ હૈમવ્યાકરણ તો રતનનો ભંડાર છે. એ ભંડારની અર્ગલા ( આગળીઓ) તેડતી (ઉઘાડતી) આ રચના નાનકડી સરખી કુંચી છે તેને તમે સ્વીકાર કરે. ૧. શ્રી હીરવિજયસૂરિને પાટે શ્રી વિજયસેનસૂરીશ્વર થયા. તેઓશ્રીની પાટ ઉપર હાલમાં શ્રી વિજયદેવસૂરિ વિજયવંતા વતે છે. ૨. જયવંતા ગુરુ શ્રી વિજયસિંહસૂરિ સ્વર્ગ ગયે છતે અત્યારે શ્રી વિજયપ્રભસૂરિની યુવરાજ તરીકે પ્રકાશે છે. ૩. વિકમથી ૧૭૧૦ વર્ષે રાંધણપુર નગરે શ્રી હીરવિજયસૂરિના વિસ્તૃત પ્રભાવથી શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે હૈમવ્યાકરણની આ પ્રક્રિયા બનાવી તે જય પામે. ૪-૫. ” આ પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે આ ગ્રંથ સં. ૧૭૧૦ માં શ્રી રાંધણપુર નગરમાં રચાયે. વિશેષ હકીકત એમ જણાય છે કે સંવત ૧૭૧૦ માં જ્યારે આ ગ્રંથની રચના થઈ ત્યારે આચાર્ય વિજયસિંહસૂરિ સ્વર્ગગમન કરી ગયા હતા Page #510 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની કૃતિએ ઃ ૯૩ અને તે વખતે યુવરાજ પદ ઉપર શ્રી વિજયપ્રભસૂરિની સ્થાપના થયેલી હતી. એને આશય એમ જણાય છે કે તે વખતે હજી શ્રી વિજયપ્રભસૂરિની આચાર્ય પદ પર સ્થાપના થયેલી નહેાતી. અન્ય ગ્રંથા તથા ઐતિહાસિક પ્રમાણેા જોતાં વિજયસિદ્ધ સૂરિનું સ્વર્ગગમન સ. ૧૭૦૯ ના અસાડ શુદ્ધિ બીજને રાજ જણાય છે. સં. ૧૭૧૦ માં તપગચ્છની જે શાખામાં શ્રી વિનયવિજય ઉપાધ્યાય થયા તેમાં વિજયદેવસૂરિ ગચ્છાધિપતિ હતા. તેમણે પેાતાના સ્થાન માટે વિજયસિંહસૂરિની સ્થાપના કરેલી હતી તે સ. ૧૯૦૯ માં કાળધર્મ પામી ગયા. ત્યારબાદ ૧૭૧૧ માં વિજયપ્રભસૂરિને ગણા આપી હતી. ઇતિહાસ પ્રમાણે તેમના આ ગણુાનુજ્ઞાના મહાત્સવ અમદાવાદમાં સં. ૧૭૧૧ માં થયા હતા. આ હૈમલઘુપ્રક્રિયા ગ્રંથ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય રચિત · સિદ્ધહેમશબ્દાનુશાસન ” નામના મહાવ્યાકરણ અનુસાર બનાવ્યુ છે. તેમાં વ્યાકરણની ખેાટ પૂરી પાડવા શ્રી હેમચંદ્રાચાર્યે મેાટુ વ્યાકરણ બનાવ્યું, તેના આઠ અધ્યાય બનાવ્યા, તે પર છ હજાર êાકની લઘુવૃત્તિ મનાવી તથા અઢાર હજાર લેકની બૃહવ્રુત્તિ બનાવી. તેના ઉપર એંસી હજાર લેાકને ન્યાસ પણ તેમણે જ ખનાન્યેા. એ મૂળ વ્યાકરણના આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ સાથે જ તૈયાર કરેલુ છે. એ ઉપરાંત ધાતુપારાયણ અને ઊણાદિ ગણસૂત્રેાનું વિવરણ કરી સંપૂર્ણ વ્યાકરણના વિષય તદ્દન નવીન પદ્ધતિ પર શ્રી હેમચંદ્રાચાર્યે મૂકી દીધા છે. વ્યાકરણની સરળતા તા એથી થઇ, પણ ક્રમે ક્રમે નાની " Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંત-સુધારસ : ૯૪ માટી વૃત્તિ, ધાતુપારાયણ, ન્યાસ, ટ્રુઢિકા ટીકા વિગેરેથી એ વ્યાકરણુ ઘણું માટું થઇ ગયું. એ ગૂંચવણ દૂર કરવા માટે શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ નાની પ્રક્રિયા રચી. એમણે પ્રથમ સંજ્ઞા અધિકાર મૂળસૂત્રેા સાથે કારિકાદ્વારા જ પ્રતિપાદન કર્યાં, સંધિના નિયમેા સરળ અને સુગમ બનાવ્યા, પલિંગ પ્રકરણમાં શબ્દોને અકારાદિ ક્રમમાં ગેાઠવી દીધા અને ખાસ કરીને તદ્ધિત અને ધાતુમાંથી થયેલા નામેાની રચના એટલી સરળ અને સુકર અનાવી દીધી કે તેને લઇને આખા વ્યાકરણના વિષય સુખખાધી અને અલ્પ વિસ્તારવાળા થઇ ગયા. આ વ્યાકરણની પ્રથમ જાહેરાત શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ સ. ૧૯૪૯ માં કરી. ત્યારપછી એની માગણી થતાં સ. ૧૯૭૪ માં એ જ સસ્થાએ એની બીજી આવૃત્તિ બહાર પાડી. આખા ગ્રંથ જોતાં શ્રી વિનયવિજય ઉપાધ્યાયના વ્યાકરણના વિષય પરના કાબૂ ઘણા સુંદર દેખાય છે. એમણે વ્યાકરણ શીખવવાની નવીન પણ સરળ રીતિ દાખલ કરી અને એ વ્યાકરણના ઉપયેગ અત્યારે પણ થાય છે તેથી તેમની એ કૃતિ પણ સફળ ગણાય. જેમ શ્રીયુત રામકૃષ્ણે ભાંડારકરે સંસ્કૃત વ્યાકરણની અંગ્રેજીમાં રચના કરી અનેક રીતે એ વિષયને સહેલે કર્યા છે તેમજ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષાદ્વારા જ વ્યાકરણને સરળ બનાવ્યું છે. આટલા પૂરતી તેઓશ્રીની વિશિષ્ટતા અને માલિકત્તા ગણાય. સ્વાપન્ન ટીકા, શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ બહાર પાડેલા કાળ અને ભાવપ્રકાશ ( લેાકપ્રકાશ ) ગ્રંથની પ્રસ્તાવના પૃ. ૧૪ માં આ Page #512 -------------------------------------------------------------------------- ________________ સંખ્યષ્કર્તાની કૃતિઓઃ વિદ્વાન લેખકની કૃતિઓનું પત્રક આપવામાં આવ્યું છે તેમાં ઉપરના વ્યાકરણ ઉપર ગ્રંથકર્તાએ પોતે જ ૩૫૦૦૦ કલાકની ટીકા રચી છે એમ જણાવે છે. તેમાં બનાવવાનું સ્થળ રાંધણપુર લખે છે. - જેનગ્રંથાવલિ(જેન વે. કોન્ફરન્સમાં ભાષાસાહિત્ય વિભાગમાં જેનવ્યાકરણ ગ્રંથનું પત્રક શાધિત ભંડારેને અંગેનું આપવામાં આવ્યું છે તેમાં આ પજ્ઞ ટીકા સંબંધી કાંઈ ઉલ્લેખ નથી. પૃ. ૩૦૩ માં વિનયવિજય રચિત હૈમલઘુપ્રક્રિયાને ઉલ્લેખ છે, તેનું પૂર ૨૫૦૦ શ્લોકનું બતાવ્યું છે, ત્યાં એને રચનાકાળ સંવત ૧૭૩૭ લખ્યું છે અને નીચે નાટમાં લખે છે કે “આ સંવતને અંક પાટણની ટીપ ઉપરથી ઈહાં નેળે છે. પણ ખંભાતની ટીપમાં સદરહુ પ્રક્રિયા સં. ૧૭૦૧ માં રચાઈ છે એમ જણાવ્યું છે. ” આ બન્ને સંવત ખોટા છે એની સ્પષ્ટતા તે ઉપરના ઉતારાથી થઈ જાય છે, કારણ કે સ્પષ્ટપણે કૃતિને સંવત ૧૭૧૦ લેખકે પોતે જ જણાવી દીધો છે. સદર ટીકાની એક પ્રત શ્રી ભાવનગર સંઘના જ્ઞાનભંડારમાં છે. હાલ તેને છપાવવાનો પ્રબંધ એક મુનિરાજ તરફથી થઈ ગયા છે અને ઘણે ભાગ છપાઈ જવા આવ્યા છે એવા સમાચાર સાંપડ્યા છે. વ્યાકરણને તદ્દન સરળ બનાવી દેવાનું સુંદર કામ ઉપાધ્યાય લેખકશ્રીએ કર્યું, તે પરથી તેમનો સંસકૃત ભાષા પર કેટલે પાકો કાબૂ હશે એ બાબત ધ્યાન ખેંચાયા વગર રહે તેમ નથી. સદર ગ્રંથની લગભગ ૩૫૦૦૦ લોકની પણ વૃત્તિની શરૂઆતમાં લેખકશ્રી લખે છે કે – इह हि श्रीसिद्धराजजयसिंहदेवप्रभृतिपर शतक्षितिपाल Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રી.શાંતસુધારસ मौलिमाणिक्यमालोत्तेजितक्रमनखसहस्रपादाः प्रत्यक्षसरस्वतीचक्रेश्वर्यादिदेवताचतुष्टयकृताहूलादा व्याकरणकाव्यालंकारच्छंदस्तर्काद्यनेकशास्त्रनिर्माणकृतसकलकोविदप्रसादाः श्रीहेमचन्द्रसूरिपादाः परपरिगृहीतपाणिनीयादिव्याकरणाध्ययने तेषां विनयादिविधाने च जैनयतयो मा स्म विद्यन्ति तेषां कृपया श्रीसिद्धराजप्रार्थनया च सकलव्याकरणोपनिषद्भूतमलौकिकसूत्ररचनाप्रधानं विविधविशेषार्थनिधानं श्रीहेमचन्द्राभिधानं महाव्याकरणं विरचयांचक्रुस्तस्मिंश्च रत्नाकर इवातिगंभीरेनुवृत्त्याद्यानुकूल्येन सूत्ररचनांचिते शब्दव्युत्पत्तौ व्यस्तसूत्रतां विकलय्य केचनालपमतयो ग्राम्या इव माणिक्यपरिग्रहेऽलसायन्ते ततस्तेषामस्मिन्व्याकरणे प्रवेशोपायभूतां शब्दसाधनक्रमेण कतिपय हैमसूत्र संघटनात्मिकां हैमलघुप्रक्रियां चिकीर्षुर्ग्रथकारः ॥ ૬ વિગેરે. આ શરૂઆત ઉપરથી જણાય છે કે આ હુમલઘુપ્રક્રિયા ગ્રંથ તૈયાર કરવાના ઉદ્દેશ શ્રી સિદ્ધહૈમળ્યાકરણમાં પ્રવેશ કરવામાં સહાયક થવાને જણાય છે. આખી વૃત્તિ બહુ સરળ સ ંસ્કૃત ભાષામાં રચી છે. સદર હુમલઘુપ્રક્રિયા ઉપર શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સ. ૧૭૩૭ માં ૩૪૦૦૦ શ્લેાકપ્રમાણ ટીકા રચી, તેને રતલામ નગરમાં વિજયાદશમને દિવસે પૂરી કરી ( ઋષિ વન્તુિ જલધિ શિવષે ) એમ તેની પ્રશસ્તિ પરથી જાય છે. એ ગ્રંથની પ્રશસ્તિ ઘણી સુંદર છે. તેમાં પેાત જણાવે છે કે “ અમે નવા કાવ્યેામાં પ્રવીણ છીએ, પ્રાણિનિ અને હેમચંદ્રના વિજ્ઞાનમાં, વાસ્તુતત્ત્વમાં, તર્કશાસ્ત્રમાં નિષ્ણાત છીએ, સિદ્ધાન્તમાં ન્યબુદ્ધિ છીએ, નાટકાના જાણકાર છીએ, નીતિશાસ્ત્રમાં, શકુનશાસ્ત્રમાં, વૈદકમાં કાબેલ છીએ, અને નવા Page #514 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તનીસ્કૃતિઓઃ નવા છંદમાં રચના કરી શકીએ છીએ, નવ રસ અને અલંગ કારની ઘુંચવણના માહિતગાર છીએ, છ ભાષાના પદ્યબંધની રચના અમને હસ્તગત છે અને અધ્યાત્મવિદ્યામાં અમે ધુરં ધર છીએ. આવા અમને લોકમાં જીતનાર કેણ છે? આવા અભિમાનમાં અમે મત્ત થયા હતા એવામાં અકસ્માત્ અમારી નજર શ્રી હેમચંદ્રાચાર્ય વિગેરે પર પડી એટલે તેમના પ્રબંધો જોતાં અમારો સર્વ ગર્વ ગળી ગયે. એના ગંભીર અર્થોને વિચારતાં એમની સાહિત્યલીલાના ધ્યાનમાં અમે ગરકાવ થઈ ગયા.” સદર પ્રશસ્તિ પરથી જણાય છે કે તેમણે સૂત્રને ક્રમ જ ફેરવ્યું છે, પણ સૂત્રે તે અસલ સિદ્ધહૈમના જ રાખ્યા છે. આ ટકાની લોકસંખ્યા ૩૪૦૦૦ લખી છે. તેમાં પ્રકિયાના કલાકો સાથે ગણ્યા છે કે નહિ તે સ્પષ્ટ નથી. આ વ્યાકરણની ટીકા હાલમાં ઉ. ક્ષમાવિજયજી મારફત મુદ્રણ થાય છે. એમણે એની બે ત્રણ પ્રતા મેળવી છે. શુદ્ધ કરવા માટે બનતે પ્રયાસ કર્યો છે. પૂર્વાર્ધ છપાઈ ગયેલ છે, આગળ છપાય છે. તેની પ્રશસ્તિ બધી પ્રતમાં સરખી નથી છતાં પ્રયાસ કરીને તેઓ સાહેબે ઠીક કરીને લખી મોકલી છે તે નીચે પ્રમાણે છે– प्रशस्तिः नव्ये काव्येऽतिभव्याः प्रथितपृथुधियः पाणिनीये च हैमे, विज्ञाने वास्तुतत्त्वेऽप्यतिविशददृशः कर्कशास्तर्कशास्त्रे । सिद्धान्ते बुद्धिधन्या गुणिगणकगणाग्रेसरा नाटकज्ञा, निष्णाता नीतिशास्त्रे शकुननयविदो वैद्यके हृद्यविद्याः ॥ १ ॥ Page #515 -------------------------------------------------------------------------- ________________ ८८ શ્રીશાંતસુધારાસઃ स्वच्छन्दं छन्दसामप्यधिगतरचना यावती भावनीयाः, प्राप्तालङ्कारसारा रुधिरनवरसग्रन्थग्रन्थे समर्थाः । षड्भाषापद्यबन्धोद्धरमधुरगिरोऽध्यात्मविद्याधुरीणाः, कोकेऽप्यस्तोकलोलप्रकटितयशसस्ते वयं केन जय्याः? ॥२॥ यावद्विद्याभिमानैरिति हृदि बहुधा मत्ततामाश्रयामस्तावदैवादकस्मात् स्मृतिपथमगमन् हेमसूरीश्वराद्याः । . गर्वः सर्वोऽपि खर्वः समजनि युगपत्तत्प्रणीतप्रबन्धात्, ध्यायन्तोऽथैगभीरानथ परिचिनुमस्तत्त्वसौहित्यलीलाम् ॥३॥ त्रिभिर्विशेषकम् ॥ श्रीहेमचन्द्रादिसुरीश्वराणां, पुरः स्फुरेद्यः कवितामदौघः । तार्क्ष्यस्य पक्षौसमुदीक्ष्य साक्षात् ,स मक्षिकाणामिव पक्षधर्मः॥४ हैमव्याकरणार्णवं निजधिया नावावगाडाभितो, मञ्जूषा समपूरि भूरिघृणिभिर्यायरत्नरिह । ज्योतिस्तत्त्वविवर्तवार्तिककृतः श्रीहेमहंसाह्वया, जीयासुः सुमनोमनोरमगिरस्ते वाचकाधीश्वराः हैमव्याकरणाम्भोधि, येऽवगाह्य महाधियः । अभिज्ञानमिवाकार्ष:, क्रियारत्नसमुच्चयम् वैयाकरणवर्यास्ते, श्रीगुणरत्नसूरयः । अन्येऽपि शाब्दिकप्रष्ठा, विजेजीरन् महर्षयः ॥ ७॥ युग्मम् ॥ हैमव्याकरणार्णवस्य महतस्तुच्छा मदीया मतिद्रोणी पारमविन्दतीयमसकृत्वोऽस्य चिक्रीडयन् । यच्चामूमुदमुक्तिमौक्तिकशतैर्व्यक्तीकृतैः कोविदा-- स्तत्सर्व सुगुरुप्रसादपवनप्रागल्भ्यमुज्जृम्भते ॥८॥ श्रीसूरिभिर्यानि निरूपितानि, सूत्राणि तान्येव शताधिकानि । क्रमः परिवर्तित एष शब्द-व्युत्पत्तये मादृशवालिशानाम् ॥९॥ Page #516 -------------------------------------------------------------------------- ________________ अभ्यस्तनी कृतिमे। : ॥ ११ ॥ या श्रीहेमगुरोर्मुखाम्बुदभवा सा मे व वाक्चातुरीत्यालोच्यैव कृतो वचोभिरमलैस्तैरेव शब्दक्रमः । सर्व प्राक्तनमेव नव्यमिह किं निर्दिष्टमित्यादिभिर्वाक्यैर्मामिह ये हसन्ति सुहृदस्तुष्यन्तु ते सज्जनाः ॥ १० ॥ हं हो ! कोविदकुञ्जराः ! किमु गिरामर्थेषु संशय्यते ?, वीक्षध्वे किमु साधुशब्दघटना पृच्छाविलक्षादि यत् । सूत्राणां विविधप्रयोगसजुषामन्वेषणे कः श्रमो, जागर्येष विशेषबोधकुशलो हैमप्रकाशो गुरुः सन्तः प्रसीदन्तु सदोल्लसन्तो, गुणान् परेषां कृतिनो विभाव्य | क्रीडाशिशोरित्यपि कौतुकान्मे, प्रयत्नमेनं स्वद्दशा पुनन्तु ॥१२॥ चित्रं रागद्वेषौ, दोषादुपकारिणाविह कृतौ मे । यदि मां सन्तो रागाद्, द्वेषादपरे विलोकयिष्यन्ति ॥ १३ ॥ क्षुण्णं यदत्र लिखितं मया प्रमादादिचटुलचित्तेन । तच्छोधयन्तु सुधियो, मया प्रणामाञ्जलिर्घटितः श्रीविजय प्रभगणपति-पट्टाधिपविजयरत्नसूरीणाम् । निर्देशादिह हर्षाद्, वर्षारात्रं स्थितवतो मे ॥ १५ ॥ ऋषिवह्निजलधिशशि (१७३७) मित- वर्षे रतलामपुरे रम्ये । ग्रन्थोऽयं संपूर्णो, विजयदशम्यामिति श्रेयः ॥ १४ ॥ ॥ १६ ॥ આ પ્રશસ્તિમાંથી પ્રથમના ત્રણ શ્લેાકના ભાવાર્થ ઉપર आयो छे. હવે સ ંસ્કૃત ભાષાની નાની કૃતિઓ તપાસી જઇએ. नयञ्जशिअ - નય-ઢષ્ટિબિન્દુઓના વિષય પર ૨૩ ગાથાની નાની પુસ્તિકા શ્રી વિનયવિજય ઉપાધ્યાયે દીવબંદરમાં રચી છે. બહુ સક્ષિ ૯૯ Page #517 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી શાંતસુધારસઃ તમાં મુદ્દામ રીતે “નય ” એટલે શું એને આછો ખ્યાલ એ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. એ પ્રવેશક ગ્રંથ જે છે. એની પ્રશસ્તિમાં ગ્રંથકર્તા લખે કે – इत्थं नयार्थकवचः कुसुमेजिनेन्दुर्वीरोऽर्चितः सविनयं विनयाभिधेन । श्रीदीवबन्दरवरे विजयादिदेव सूरीशितुर्विजयसिंहगुरोश्च तुष्टयै ।। “આ પ્રકારે વિનયવિજયે વિજયદેવસૂરીશ્વર તથા વિજયસિહગુરુની તુષ્ટિ માટે દીવ બંદરમાં નયના અર્થને જણાવનારાં વચનપુવડે શ્રી જિનચંદ્ર વર્ધમાનસ્વામીની પૂજા કરી.” આ ગ્રંથની રચનાનો સંવત ગ્રંથકર્તાએ આપે નથી. વિજયસિંહસૂરિનું સ્વર્ગગમન સં. ૧૭૦૯ માં થયું છે. વિજયદેવસૂરિએ પિતાની હયાતીમાં ગ૭ભાર વિજયસિંહસૂરિને સે હિતે એ સર્વ ઐતિહાસિક બાબતો વિચારતાં આ ગ્રંથ બને સદર આચાર્યોની હયાતીમાં તૈયાર થયેલ હોઈ એમ અનુમાન થાય છે કે એ કૃતિ સં. ૧૭૦૧ લગભગ બની હશે. એ કૃતિ ઉપર વિસ્તારથી ટીકા પંન્યાસ શ્રી ગંભીરવિજય ગણિએ રચી છે. એ આ ગ્રંથ તથા ટીકા જૈનસ્તવ્યસંગ્રહ (શ્રી યશોવિજય ગ્રંથમાળા)માં પ્રકટ થયેલ છે અને તેને ગુજરાતી અનુવાદ શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈ વકીલે ઈ. સ. ૧૯૧૦ માં વિસ્તારથી નોટ ઉપદ્યાત સાથે પ્રકટ કરેલ છે. આ કૃતિ ન્યાયના અભ્યાસના આરંભ–પ્રવેશ માટે ઉપયોગી છે અને અનુવાદકારે નયના વિષયની મુદ્દામ છણાવટથી એ નાના ઉલ્લેખને સારી રીતે ઝળકાવ્ય છે. શ્રીયુત મેહનલાલ દેસાઈને Page #518 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની કૃતિઓઃ ૧૦૧ એ પ્રયત્ન સફળ છે, નયના સામાન્ય ખ્યાલ માટે ઉપચાગી છે અને પ્રાથમિક અભ્યાસીઓને માટે અનિવાર્ય છે. ઈદુત (કાવ્યમાળા, નિર્ણયસાગર પ્રેસ, ચૌદમે ગુચ્છક) તેને ટૂંક સાર વિજ્ઞપ્તિત્રિવેણિના ઉપોદઘાતમાં (લેખક શ્રી જિનવિજય પૃ. ૬-૧૮) આપેલ છે. સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યા પછી એક સંઘ બીજા સંઘ પર ક્ષમાપનાના પત્ર લખતા, શિષ્ય પિતાના ગુરુ પર લખતા અને કેટલીક વાર એવા પત્ર ૬૦ હાથ અને કોઈ વાર તે સે હાથ લાંબા થતા. એની પહોળાઈ ૧૦-૧૨ ઇંચ અને કાગળો સાથે કાગળ ચુંટાડી એમાં મંદિરના દેખાવો વિગેરેના ચિત્રો મૂકતા. એને આકાર જન્મપત્રિકા જે થતા. રાજા બાદશાહનાં મહેલ, નગર, બજાર, ભિન્નભિન્ન ધર્મોના દેવાલય અને ધર્મસ્થાને, કૂવા, તળાવ, નદી, નટ બાજીગરના ખેલ, ગણિકાનાં નૃત્ય વિગેરે અનેક ભાતના દશ્યોનું આ વિજ્ઞપ્તિપત્રમાં આલેખન થતું હતું. આ ચિત્રવિભાગ સાથે વર્ણનવિભાગ પણ બહુ સુંદર કાવ્યમય બનાવવામાં આવતા હતા. આ લેખ વિનયવિજય ઉપાધ્યાયે જોધપુર(મારવાડ)થી લખે છે. તે વખતે આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ સૂરતમાં ચાતુર્માસ હતા. ભાદરવા સુદિ ૧૫ ની રાત્રીએ ચંદ્રને જોતાં તેને ફત બનાવી તેની સાથે આચાર્યને વિજ્ઞપ્તિ મેકલી છે. આ લેખ સંસ્કૃત–મંદાક્રાંતા છંદમાં છે. ભાષા કાવ્યની અતિ આકર્ષક અને વર્ણનો ભવ્ય છે. ૨–૭ સુધીના કાવ્યોમાં જોધપુરનું વર્ણન છે. પછી ચંદ્રને દૂત ગણી કુશળપ્રશ્ન તેને પૂછે છે અને જોધપુરથી સુરત જવાનું છે એમ જણાવી તેના આખા રસ્તાનું વર્ણન કરે છે. કંચનગિરિ, ઝાલર, શિરોહી, આબુના ભવ્ય Page #519 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી શાંત-સુધા૨સઃ શિખર વણુ જ્યાં છે. આખ્ પરના વિમળમત્રી અને વસ્તુપાળના દેરાના વર્ણન અને અચલગત શિખર પર સ્વર્ણમિશ્રિત મૂર્તિઓનું વર્ણન કરી ત્યાંથી ઇંદુને સરસ્વતીના કાંઠા પર આવેલા સિદ્ધ પુરમાં રાકાવાનું કહે છે. ત્યાંથી સાભ્રમતીના કાંઠા પર અહમદાવાદ જવાનું કહે છે. ત્યાંના લક્ષ્મીપતિઓના આવાસા તથા જિનચૈત્યે વર્ણવી વટપદ્ર( વડાદરા )ને વર્ણવ્યું છે. પછી ભરૂચ, તાપી નદીમાં સેકડા જહાજો અને છેવટે સૂરતનું વર્ણન અતિ ભવ્ય ભાષામાં કર્યું છે. ત્યાંના ગોપીપુરાના શ્રાવકેાપાશ્રયમાં જઇ ભવ્યમંડપમાં વ્યાખ્યાતાના સિંહાસન પાસે ઇંદુને જવાનું કહે છે. પછી ગુરુના ગુણાનું વર્ણ ન કરી એ મહાન તપગચ્છાધિપતિને નમજે અને પછી તેને મારા સદેશે! કહેજે એવી ભલામણ કરે છે. છેલ્લા ૧૦ કાવ્યામાં સદેશેા છે. લેખક અવગુણથી ભરેલા છે અને ગચ્છપતિ વિશાળ હૃદયના છે વિંગેરે વાર્તા રજૂ કરે છે. આ આખા લેખની પાછળ લાંખે ઇતિહાસ છે. લેખની નજરે–કાવ્યની નજરે જોઈએ તેા એ ખરેખર સુંદર કાવ્ય છે. તે વખતના સૂરતથી જોધપુરના મા અત્યારના લગભગ રેલ્વેને જ માર્ગ છે. ખાસ કરીને અતિ ભવ્ય ભાષામાં શહેર, મા અને કુદરતનું' વર્ણન કવિએ કર્યું છે તે ખાસ વાંચવા જેવુ છે. એમાં કુલ ૧૩૧ ક્ષ્ાક છે. એ આખા લેખ વિજયપ્રભસૂરિને ઉદ્દેશીને લખાયલે છે. વિજયદેવસૂરિની હયાતીમાં જ વિજયસિંહસૂરિએ કાળ કર્યાં. ( સં. ૧૭૧૦) એ જાણીતી વાત છે. વિજયપ્રભસૂરિ સ. ૧૭૧૨ માં ગચ્છાધિપતિ થયા. તેમની પ્રકૃતિ આકરી હતી અને બીજા કેટલાક સુયેાગ્ય સાધુને છેાડીને તેમને આચાર્ય પદ આપવામાં આવ્યું. તેથી ગચ્છમાં તેમને Page #520 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની કૃતિઓ : ૧૦૩ વિરોધ ચાલતે હતો. વિજયદેવસૂરિએ સં. ૧૭૧૨ માં કાળ કર્યો ત્યારે વિજયપ્રભસૂરિની સામેના વિરેધમાં વિનયવિજય ઉપાધ્યાય સામેલ થયા. ત્યારબાદ કેટલાંક વર્ષો પછી વિજય પ્રભસૂરિનો પ્રભાવ વધ્યા અને સંઘમાં તેમનું વિશેષ સન્માન થવા લાગ્યું. ગચ્છમાં વિરોધ વધી ન પડે તેટલા ખાતર આ વિજ્ઞપ્તિપત્ર વિનયવિજય ઉપાધ્યાયે લખ્યો હતો એમ જણાય છે. એનું અનુમાન વર્ષ સં. ૧૭૧૮ લાગે છે. ત્યારથી એમણે શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞાને સ્વીકાર કર્યો. નમૂનાના થોડા ક જોઈ જઈએ, જેથી કાવ્યચમત્કૃતિનો ખ્યાલ આવે. આરંભ ક– स्वस्तिश्रीणां भवनमवनीकान्तपक्तिप्रणम्यं, प्रौढप्रीत्या परमपुरुष पार्श्वनाथं प्रणम्य । श्रीपूज्यानां गुरुगुणवतामिन्दुदूतप्रभूतो। दन्तं लेखं लिखति विनयो लेखलेखानतानाम् ॥१॥ આબના વિમળ મંત્રી ને વસ્તુપાળનાં મંદિરે વર્ણવતાં કહે છે – रूप्यस्वच्छोपलदलमयौ चित्रदोत्कीर्णचित्री, चञ्चञ्चन्द्रोदयचयचितौ कल्पितानल्पशिल्पौ । जीयास्तां तौ विमलनृपतेर्वस्तुपालस्य चोच्चौ, प्रासादौ तौ स्थिरतरयशोरूपदेहाविव द्वौ ॥५४॥ અમદાવાદની પળ-પાડાઓનું વર્ણન આનંદ આપે તેવું છે – एकैकोऽस्य धुवमुडुपते ! पाटकोऽन्यैः पुराणां, वृन्दैस्तुल्यो जनपदसमान्येव शाखापुराणि । Page #521 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી શાંતસુધારસઃ वेश्मैकैकं पृथुतरमुरुग्रामतुल्यं तदस्य, माहात्म्यं कः कथयितुमलं प्राप्तवाग्वैभवोऽपि ॥७४ ॥ સૂરત ગોપીપુરા ઉપાશ્રય જ્યાં આચાર્યશ્રી તે વખતે ચાતુર્માસ રહેલા હતા તેનું વર્ણન વાંચતા કવિની પ્રતિભાને ખ્યાલ આવે છે – मध्ये गोपीपुरमिह महान् श्रावकोपाश्रयोऽस्ति, कैलासाद्रिप्रतिभट इव प्रौढलक्ष्मीनिधानम् । अन्तर्वार्हतमतगुरुप्रौढतेजोभिरुद्यज्योतिर्मध्यस्थितमघवता ताविषेणोपमेयः ॥ १०१॥ આવા અદ્ભુત કળાકૃતિના ૧૩૧ કે એ વખતની સમાજસ્થિતિ, શિલ્પકળા, ચિત્ર વિગેરેને ખ્યાલ આપે તેવા છે. અને શ્રી પૂજ્યનો પ્રભાવ તપગચ્છ પર કેટલો પડતો હશે તેને પણ એ કૃતિથી બરાબર ખ્યાલ આવે છે. આખી કૃતિ ઐતિહાસિક, કળા અને સ્થાપત્ય તથા ભાગોલિક નજરે વિચારવા ચગ્ય છે અને કાવ્યની નજરે તે ખરેખર મહાન છે. અસલ કૃતિમાં ચિત્રવિભાગ જરૂર હશે, તે પણ જાળવી રાખવો જરૂરી છે. મુગલસમયના ઉત્તર કાળમાં આ ચિત્રરચના કેવી થતી હતી તેને તેમાં ખ્યાલ જરૂર સાંપડશે એવું અનુમાન સાહજિક છે. શાંતસુધારસ આ ગ્રંથની વિશિષ્ટતા પર અન્યત્ર વિવેચન થયેલ છે તે જેવું. એ ગ્રંથ સં. ૧૭૨૩ માં ગાંધાર નગરમાં પૂરો થયે છે. એમાં પૂર્વ પરિચય અને પ્રશસ્તિના મળીને ૧૦૬ લેક છે, જ્યારે સેળ ભાવનાના અષ્ટકના ૧૨૮ લેક છે. એમ આ ગ્રંથ ૨૩૪ લેકને છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથન્કની કૃતિઓઃ ૧૦૫ ગ્રંથાચં(૩૨ અક્ષર એક ગ્રંથાર્ગ)ને હિસાબે તેના ૩૫૭ લેક થાય છે એમ પ્રતિઓમાં જણાવ્યું છે. સં. ૧૭૨૩ માં શ્રી વિજયપ્રભસૂરિ તપગચ્છની પાટે પટ્ટધર ગચ્છાધિપતિ હતા. આ ગ્રંથ પર પંન્યાસ શ્રી ગંભીરવિજય ગણિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. ગ્રંથ અદ્વિતીય છે, શાંતરસથી ભરેલું છે અને આત્માને ઉદ્દેશીને જે ઉપદેશાત્મક છેડા સુંદર ગ્રંથો જાયેલા છે તે પૈકીને આ ગ્રંથ છે. એવા ગ્રંથમાં વિદ્વત્તા બતાવવાનો કે ચર્ચા ઉપસ્થિત કરવાનો ઉદ્દેશ હોતો નથી. ચેતનજી સાથે વાત કરવા માટે જાયેલ અપૂર્વ આંતર (Subjective) ગ્રંથ છે. સંસ્કૃત ભાષામાં ગ્રંથ હોય છતાં દેશી રાગમાં ગાઈ શકાય તે આ જૈન સાહિત્યમાં એક જ અદ્વિતીય ગ્રંથ છે અને સંસ્કૃત સાહિત્યમાં એની કક્ષામાં મૂકી શકાય તેવું “ગીતગોવિંદ' નામનું પુસ્તક છે. એના પર વિસ્તૃત વિવેચન આ ઉપોદઘાતની શરૂઆતમાં કરેલ હોવાથી અત્ર તે પર પુનરાવર્તન કરવામાં આવતું નથી. ષત્રિશત્ જપ સંગ્રહ– ઉત્તરાધ્યયનની જાણીતી મોટી ટીકા રચનાર શ્રીભાવવિજયે (વિજયદાનસૂરિના શિષ્ય) સં. ૧૬૬૯ મા ષત્રિશત્ જલ્પ નામને ગ્રંથ સંસ્કૃત પદ્યમાં રચ્યો; તેમાં તે સમયની પ્રચલિત શાસનની સ્થિતિ બતાવી છે. આ ગ્રંથનું સંક્ષિપ્ત સંસ્કૃત ગદ્યમાં વિનયવિજય ઉપાધ્યાયે બનાવ્યું. આ ગ્રંથ અપ્રસિદ્ધ છે. (જે. સા. ઈ. પૃ. ૬૪૯) અહંન્નમસ્કારસ્તોત્ર અપ્રસિદ્ધ. સંસકૃત. (જે. સા. ઈ. પૃ. ૬૪૯) (ઉદેપુર ભંડારમાં પ્રત છે.) Page #523 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ - શ્રી શાંતસુધારસદ જિનસહસ્ત્રનામ સ્તોત્ર છપાયેલ છે. લભ્ય છે. (ઉદેપુર ભંડારમાં લખેલી પ્રત છે) આ સ્તોત્ર સંવત ૧૯૮૧ માં શ્રી વિજયદાનસૂરિએ વીર સમાજ–અમદાવાદ મારફત છપાવેલ છે. કિંમત એક આને રાખેલ છે. ૧૪૯ ઉપજાતિ વૃત્તના સંસ્કૃત લેકે છે. એ સ્તોત્ર સં. ૧૭૩૧ માં લેખકશ્રીએ ગંધારમાં ચાતુર્માસ રહેલા ત્યારે બનાવેલ છે. બુકના પૃષ્ઠ ૩૮ છે. એના નામને અર્થ એ કરવાને છે કે-“જે સ્તોત્રમાં એક હજાર વાર જિનેશ્વરને નમસ્કાર કરેલ છે એવું સ્તોત્ર” આ સ્તોત્રના દરેક કાવ્યમાં ૭ વાર નમસ્ત આવે છે. એવા ૧૪૩ કાવ્ય હોવાથી તેને સાતે ગુણતાં ૧૦૦૧ નમસ્કાર થાય છે. ૧૪ થી ૪૭ સુધીના ચાર કે પૈકી એક માગધી ગાથા ફવિ નમુનો (સિદ્ધાણં બુદ્ધાણંની) છે. એ ચારેનો ભાવાર્થ એ છે કે એક નમસ્કાર પણ સંસારસમુદ્રથી પ્રાણીને તારે છે તે પછી એક હજાર નમસ્કારથી કેટલો લાભ થાય ? એથી તે અનેક જન્માંતરમાં કરેલા પાપ નાશ પામે. ઈત્યાદિ. છેલ્લાં બે કાવ્ય પ્રશસ્તિને લગતા છે. કાવ્ય દરરોજ પાઠ કરવા લાયક છે. કૃતિ વિદ્વત્તાભરેલી છે. ગુજરાતી માટી નાની કૃતિઓ- વિનયવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષામાં ઉપર જણાવેલા ગ્રંથે લખેલા મને લબ્ધ થયા છે. તે ઉપરાંત તેઓશ્રીને ગુજરાતી ભાષા પર પણ સારે કાબુ હતું. તેમને લખેલ શ્રાપાળરાજાને રાસ અધુરો રહી ગયો અને તે શ્રી યશોવિજય Page #524 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થન્ક ની કૃતિએ.': ૧૦૭ ઉપાધ્યાયે પૂરા કર્યાં, તે પર ઉપર વિવેચન થઇ ગયું. ગુજરાતી ભાષાના કાવ્ય પર તેઓનું કેટલું પ્રભુત્વ હતું તે તેના પરથી વિદિત થાય છે. તે ઉપરાંત તેઓની માટી નાની ગુજરાતી કૃતિ અહીંતહીંથી પ્રાપ્ત થાય છે તેને માત્ર નામનિર્દેશ અને તે પર સહેજ ટીકા અને સાથે તેની પ્રશસ્તિ અથવા ઇતિહાસપરત્વે પ્રકાશ પાડનાર ઉલ્લેખની ઊડતી નાંધ લઇ લઇએ. એ કૃતિ કયાં પ્રસિદ્ધ –મુદ્રિત થયેલ છે તે પણ બનતા સુધી નેાંધી લેવામાં આવશે. સૂર્ય પૂરચૈત્યપરિપાટી. ( પ્રાચીન તીર્થંમાળા સૉંગ્રહ ભાગ ૧ લે. સંગ્રાહક વિજયધર્મસૂરિ. પૃ. ૧૮૯–૧૯૪. ) " સ. ૧૬૮૯ માં સુરતના મંદિરની પરિપાટી કરી તેનું વર્ણન કર્યું છે. આ કૃતિમાં દેરાસરાના મૂળનાયકાની સ્તુતિ નામનિર્દેશ સાથે કરી છે. કાઇ કાઈ જગાએ ‘ ઉંમરવાડા ' વિગેરે મહેાટ્ટા કે લતાના નામ આપ્યા છે. રાનેર (રાંદેર ) માં નેમિનાથ, શામલાજી, આદિનાથ, વડસાલિ ( વલસાડ )માં જીરાઉલા, ઘણુદીîિ( ગણદેવી )માં ચિંતામણિ, નવસારીમાં શ્રીપાસ અને હાંસેટમાં ભગવતી દેવને યાદ કર્યો છે. છેવટે તપગચ્છ તપગચ્છ હીરપટાધરુ એ, રેસિંગ રેસિંગ ગુરુ ગચ્છ સ્ત ંભકે; રૂપાઇ સુત તસ પટઇ એ, વિજય એ વિજયદેવસૂરિદકે. તપગચ્છ હીરપટાધરુ એ. છુટક તપગચ્છિ હીરસમાન ગણધર વિજયસિંહસુરીંદ એ, તસ ગચ્છભૂષણ તિલક વાચક કીર્તિવિજય સુખકંદ એ; Page #525 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી શાંતસુધારસ : તસ ચરણસેવક વિનય ભગતે ગુણ્યા શ્રી જિનરાજ એ, ૧૬ સસિકલા સંવત વર્ષ ૮ વસુ ૯ નિધિ ફળ્યા વંછિત કાજ એ. કૃતિ સામાન્ય છે. ઐતિહાસિક નજરે ઉપયોગી છે. આમાં ૧૪ કડી છે અને સૂરતના અગિઆર દેરાસરના નામ આપ્યા છે તેમાં અનુક્રમે આ પ્રમાણે મૂળનાયક છે.–૧ રાષભદેવ, ૨ શાંતિનાથ, ૩ ધર્મનાથ, ૪ પાર્શ્વનાથ, ૫ સંભવનાથ, ૬ ધર્મનાથ, ૭ અભિનંદન, ૮ પાર્શ્વનાથ, ૯ કુંથુનાથ, ૧૦ અજિતનાથ અને ૧૧ ચિંતામણિ પાર્શ્વનાથ. આવા પ્રકારની તીર્થમાળ લખવાને અગાઉ ખૂબ રિવાજ હતો એમ જણાય છે. પ્રાચીન તીર્થમાળા સંગ્રહમાં આવી પચવીશ માળાઓ પ્રકટ કરવામાં આવી છે. બીજી નોંધ લેવા જેવી ઐતિહાસિક હકીકત એ છે કે સં. ૧૬૮૯ માં વિજયદેવસૂરિના રાજ્યમાં વિજયસિંહસૂરિને તપગચ્છના સ્તંભ તરીકે સ્વીકારી તેમની આજ્ઞામાં પિતે અને પોતાના ગુરુ હતા એમ આ કૃતિમાં જણાવ્યું છે. આનંદ લેખસંસ્કૃત લેખ છે. આ લેખ પ્રસિદ્ધ નથી. તેને સાર જેનયુગમાં પુ. ૫. પૃ. ૧૬૫–૮ માં તેના વિદ્વાન તંત્રી શ્રી મેહનલાલ દેસાઈએ આપે છે. આ આનંદ લેખની કૃતિ સં. ૧૬૯૭ માં બની છે. એમાં ૨૫૧ લેક છે, જુદા જુદા છેદો છે અને તેમાં કેટલાંક ચિત્રકાવ્યું છે. એના પાંચ અધિકાર પાડ્યા છે. પહેલા અધિકારમાં ૫૧ શ્લોક છે અને તેનું નામ પ્રથમવયવવ્યાવણનરૂપ ચિત્ત-ચમત્કાર રાખ્યું છે. બીજામાં ખંભાતનું વર્ણન છે. ત્યાં તે વખતે વિજયાનંદસૂરિ બિરાજતા હતા. તે અધિકારમાં ખંભાતના પ્રવાળા જિનગૃહનું વર્ણન FO | Page #526 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની કૃતિ : ૧૦૯ (પર થી ૧૦૭ શ્લાક સુધીમાં) છે. ત્રીજા અધિકારમાં મારેજા (દ્વારપુર ) જે ગામે લેખ પાઠવવામાં આવે છે તેનું વર્ણન ( ૧૦૮–૧૫૧ ) છે. એ અધિકારનું નામ ઉદ્દેવ્યાવર્ણ નરૂપ આપેલ છે. ચાથામાં ગચ્છાધિપતિ વિજયાનંદસૂરિનુ વર્ણન છે (૧૫૨–૨૧૨ ) એનુ નામ ગુરુવણૅનરૂપ રાખ્યુ છે. પાંચમામાં લેખપ્રશ'સા છે, તેનું નામ સુજન૬નવ્યાવણુ નરૂપ રાખ્યું છે. (૨૧૪ થી ૨૫૧.) ઇતિહાસ અને કાવ્યની નજરે આ લેખ ઉપયાગી છે, તેથી તેને અંત ભાગ સદર જૈનયુગના લેખને આધારે તપાસીએ. આ લેખમાં કાવ્યચમત્કાર ઘણે જણાય છે. એમાં વિજયાનંદસૂરિની અખ પ્રશંસા કરવામાં આવી છે. એના છેલ્લા શ્લેાક (૨૫૧ મે ) આ પ્રમાણે છે:~ पूज्यार्हद्भक्तभट्टारकततितरुणीचन्द्रकान्भव्यलेखा राध्य श्री श्रीश सुश्री नतवदविजयानन्दसूरीशपूज्यान् । ध्येयप्राधान्यधन्यांस्तपगणनृपतीन् व्यक्तविज्ञप्तिपत्रं नामस्मृत्यैकतानः शिशुरिति नगरे स्तंभतीर्थेऽडुढौकत् ॥२५॥ આ લેખ સ. ૧૬૯૭ માં લખાયલે છે, ઇતિહાસની નજરે એની અગત્ય છે. સં. ૧૬૯૭ માં વિનયવિજય ઉપાધ્યાય આનદસૂરિ શાખાની આજ્ઞા માનતા હતા એમ આ લેખ બતાવે છે. આના પરથી એમ સાર નીકળે છે કે સુરતની ચૈત્યપરિપાટિ સ. ૧૬૮૯ માં કરી, ત્યારપછી તપગચ્છની બીજી આણુ દસૂર શાખાની આજ્ઞા વિનયવિજય ઉપાધ્યાયે સ્વીકારી હતી. આવે સમય લગભગ દશ વર્ષ ચાલ્યેા હશે એમ હુવે પછીના લેખ પરથી અનુમાન થાય છે. વિજયદેવસૂરિ લેખ. ( ઐતિહાસિક સજ્ઝાયમાળા, Page #527 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી-શાંત-સુધારસ : પૃ. ૭૮–૮૦ ) આનંદ લેખ અગાઉ વળ્યે તેની સાથે આ લેખ ઇતિહાસની નજરે સરખાવવા યેાગ્ય છે. આ લેખ સ. ૧૭૦૫ માં લખાયલા છે. એ લેખ પરથી વિજયસેનસૂરિ લેાકભાષામાં ગુરુ જેસ`ગના નામથી એળખાતા હશે એમ જણાય છે. સાગર તરફ વિજયદેવસૂરિનુ વલણ શરૂઆતમાં હતુ અને તેને લઈને વિજયતિલકસૂરિ અને વિજયઆનંદસૂરિની ગાદી જુદી પડી હતી. આ લેખમાં વિજયદેવસૂરિને ‘ જિનશાસનશણગાર ’ કહે છે. એમાં જણાવે છે કે ણિ કિલ તુમ્હે સમે કે નહિ, તે તે જગ સહુ જાણુઇ રે; કઈં નડીઆ બાપડા પણિ, મતિઆ નિજમત તાણુઇ રે. ' ( ૨૨ ) આવી ઉપમાએ આપી છે. ખંભાતમાં હીરસૂરિના પટધરે તમને પાટ આપી અને અહીંઆ ઘુવડ ઘૂ ઘૂ કરે છે તે આપ રૂપ સૂર્ય ઊગતાં અલેાપ થઇ જશે. ’ આવી વિજ્ઞપ્તિ આન લેખ પછી ૧૭૦૫ માં એટલે ૮ વર્ષ પછી કરી છે તે નાંધવા જેવુ છે. < > સંવત સત્તર પચાત્તરે રે, એ તે ધનતેરસિ વિશેખ રે; કીર્તિવિજય વાચક શિષ્ય, લિખિએ ‘ વિનયે ’ લેખ રે. ૨૫ જય જેસિંગ પટાધરુ, શ્રી વિજયદેવસૂરિરાયે રે. ઈતિહાસની નજરે આ નાના લેખ ઉપયાગી લાગે છે. આ લેખ પછી શ્રી વિનયવિજય ઉપાધ્યાય વિજયદેવસૂરિની આજ્ઞામાં રહ્યા એટલે તે વખતે વિજયસિંહસૂરિની આજ્ઞામાં રહ્યા અને ત્યારબાદ વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહ્યા. ઉપમિતિભવપ્રપ’ચનુ સ્તવન ( જૈન કથારત્નકોષ ભાગ ત્રીજો. પૂ. ૧૦૬–૧૩૮ ) શ્રી સિદ્ધષિગણિના પ્રસિદ્ધ ગ્રંથ ઉપમિતિભવપ્રપંચા કથાના ઊડતા ખ્યાલ આપવા આ Page #528 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની સ્મૃતિઓઃ ૧૧૧ સ્તવન સૂરત બંદરમાં ચોમાસું કર્યું તે દરમ્યાન સં. ૧૭૧૬ માં રચ્યું છે. એ ધર્મનાથજીની વિજ્ઞમિરૂપ છે. શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે ૯ દુહા આપ્યા પછી પાઈમાં સ્તવન છે. ચોપાઈઓ ૧૨૯ છે. કુલ ગાથા ૧૩૮ છે. ભવચક્ર નગરના ચાર પાડા છે, ત્યાં કર્મ પરિણામ રાજા વિધાતા જેવો છે. એના આઠ ભાઈઓ છે તેમાંના ચાર વિકરાળ–ઘાતી છે. એ આઠે બાંધનું સ્વરૂપ બતાવતાં મેહનીયનું અને તેના આખા પરિવારનું સ્વરૂપ ખૂબ વિગતથી બતાવ્યું છે. એના દીકરા રાગકેસરીના ત્રણ રૂ૫ (કામ, સ્નેહ, દષ્ટિરાગ) અને તેને પરિવાર તથા શ્રેષગજેંદ્ર બીજે દીકરે અને તેને પરિવાર બતાવી મેહરાજાના ફેજદાર મદનરાયને વર્ણવ્યા છે. પછી એના મોટા લશ્કર-સેનાપતિઓને વર્ણવે છે. ત્યારપછી સાત્વિકમાનસપુરના રાજા ધર્મનરેંદ્રના પરિવારને વર્ણવ્યા છે. આ મેહનીય અને ધર્મરાયના કટકે લડ્યા કરે છે. આટલી આ સ્તવનની વસ્તુ છે. છેલ્લી બે ચોપાઈમાં લખે છે કે – સત્તરશે સેલર, સુરત રહી ચોમાસ; સ્તવન રચ્યું મેં અલ્પમતિ, આતમ જ્ઞાન પ્રકાશ. ૧૩૭ શ્રી વિજયદેવસૂરિ પટે, શ્રી વિજયપ્રભસૂરિ શ્રી કીર્તિવિજય વાચક્ત, વિનય વિનય રસપૂરિ. ૧૩૮ આ કૃતિની રચનામાં ખાસ કાવ્યચમત્કૃતિ દેખાતી નથી, પણ એકંદરે ભાષાકૃતિ હાઈ વાંચવા જેવી છે. કૃતિને છેડે પરમાનંદ કેવી રીતે પ્રાપ્ત થાય તે બતાવવા કહે છે કે – ધર્મનાથ આરાધતાં, એ સવિ સીઝે કાજ; અંતરંગ રિપુછતિયે, લહિયે અવિચળ રાજ ૧૩૪ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીશાંત-સુધારન્સ : ધર્મનાથ અવધારિયે, સેવકની અરદાસ; દયા કરીને દીજિયે, મુક્તિ મહાદય વાસ. ૧૩૫ એટલા પૂરતુ એ સ્તવન શ્રી ધર્મનાથની વિજ્ઞપ્તિ રૂપ છે. ગ્રંથકર્તાએ તેનું શિર્ષક એ રીતે ( ધર્મ નાથજીની વિનતિરૂપ) ખાંધેલ છે તે અત્ર જણાવુ પ્રાસંગિક છે. પટ્ટાવલી સજ્ઝાય. (જૈનયુગ પુ. ૫ રૃ. ૧૫૬–૧૬૧) આ સજ્ઝાયની કૃતિને સંવત આપ્ચા નથી. એમાં શ્રી વિજયપ્રભસૂરિની ગચ્છપતિ તરીકે સ્થાપના સુધીની હકીકત આવે છે તે પરથી તે સ. ૧૭૧૨ પછી અનાવવામાં આવી હશે એમ સહજ અનુમાન થાય છે. એમાં કુલ ગાથા ૭૨ છે. સરસ્વતીની સ્તુતિ કરીને એમાં સુધર્માંસ્વામીથી પટ્ટપર પરા વર્ણવી છે. પ્રથમ ઢાળમાં થૂલભદ્રે કામદેવના નાદ ઉતાર્યો તેનું વર્ણન ૧૨ ગાથામાં બહુ સુંદર કર્યું છે. દરેક આચાય ની વિશિષ્ટતા અને કેટલીક તેમની કૃતિઓનાં નામે સાથે આપ્યાં છે. પેાતાના ગુરુ કીતિ વિજયને ઉપાધ્યાય (વાચક) પદવીપ્રદાનનેા મહેાત્સવ સારે વર્ણવ્યેા છે. હીરવિજયસૂરિએ ધર્મના મહિમા કેટલે ફ્લાન્ગેા તેનું પણ સારું વર્ણન કર્યું છે. વિજયસેનસૂરિ પછી વિજયદેવસૂરિને એમણે યુગપ્રધાન અને ગૌતમાવતાર તરીકે વર્ણવ્યા છે. ( ગાથા ૬૫ ) એમના વિહાર પ્રતિષ્ઠા વર્ણવી પટ્ટસ્થાપના વિજયસિંહસૂરિની કરી એમ બતાવ્યું છે ( ગા. ૬૮ ) વિજયદેવની હયાતીમાં વિજયસિંહ સ્વર્ગ ગયા એટલે પેાતાની પાટે વિજયપ્રભની સ્થાપના ગચ્છનાયક તરીકે કરી. આમાં વિજયતિલકસૂરિ કે વિજયઆણુ દસૂરિ સંબંધી કાંઇ પણ હકીકત આવતી નથી એ અર્થસૂચક છે. છેવટે લખે છે કેઃ— Page #530 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રસ્કર્તાનીતિઓ : એ વીર જિનવર પટ્ટદીપક મહજીવક ગણધરા, કલ્યાણકારક દુઃખનિવારક વરણવ્યા જગિ જયકર; હીરવિજયસૂરિ સીસ સુંદર કીતિવિજય ઉવઝાય એ, તસ સીસ ઈમ નિસદીસ ભાવે વિનય ગુરુ ગુણ ગાય એ. ૭૨ આ કૃતિ મધ્યમ પ્રકારની છે, પણ એતિહાસિક નજરે ઉપયોગી છે. ઈંદુદ્દતની કૃતિ સાથે મેળ મેળવતાં અને એમાં આણંદસૂરિની કોઈ વાત નથી એ સર્વ વિચારતાં એને સંવત હું ૧૭૧૮ લગભગ ધારું છું. - પાંચ સમવાય (કારણુ) સ્તવન (સજજન સન્મિત્ર, પૃ. ૩૨૪–૩ર૯ ) ઢાળ છે. ગાથા કુલ ૫૮ એના કળશમાં લખે છે કે ઈય ધનાયક મુક્તિદાયક, વીર જિણવર સંથ સય સતર સંવત વહિં લોચન, વર્ષ હર્ષ ધરી ઘણો, શ્રી વિજયદેવ સુરિંદ પટધર, વિજયપ્રભ સુણદ એ; શ્રી કીર્તિવિજય શિષ્ય ઈણિપ,વિનય કહે આણંદ એ. ૯ આ સ્તવનમાં કાળમતવાદી, સ્વભાવવાદી, ભાવી સમવાયવાદી, કર્મવાદી અને ઉદ્યમવાદીના મત વિસ્તારથી બતાવી પછી છઠ્ઠી ઢાળમાં એ સર્વ જિનચરણે આવે છે, ત્યાં છેવટને ફિસ થાય છે કે – એ પાંચે સમુદાય મન્યા વિણ, કેઈ કાજ ન સિઝે; અંગુલિ યોગે કરતણું પરે, જે બુઝે તે રીઝે. આ રીતે પચે સમવાય કારણની જરૂર બતાવી છે. આ રચના સંવત ૧૭૩ર માં થઈ છે. સંવત ૧૭ સદી માટે છે, Page #531 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી શાંતસુધારાસ પછીના વહિ એટલે ત્રણ અને લેચન એટલે બે. અહીં ક્રમ ઉલટાવવાની જરૂર જણાતી નથી. કદાચ એને સંવત ૧૭૨૩ પણ હોય, તે જે વર્ષમાં શાંતસુધારસ ગ્રંથ બનાવ્યું તે જ વર્ષમાં આ કૃતિ થઈ ગણાય. પાંચ કારણને મુદ્દો સમજવા માટે સ્તવન ઉપયોગી અને સમજાય તેવી ભાષામાં લખાયેલું છે. એમાં ખાસ કાવ્યચમત્કૃતિ નથી. ચેવીશી સ્તવન ( વીશી વીશી સંગ્રહ અમદાવાદ. પૃ. ૬૯-૮૩ ) ચોવીશ તીર્થકરના સ્તવને. દરેક સ્તવન ત્રણ, ચાર અથવા પાંચ ગાથાનું છે. કુલ ગાથા ૧૩૦ છે. તેમાં નેમિનાથનાં ત્રણ સ્તવને ૭, ૭ અને ૬ ગાથાના છે. મહાવીરસ્વામીનું સ્તવન સુપ્રસિદ્ધ છે “સિદ્ધારથના રે નંદન વિનવું.” એની છેલ્લી ગાથામાં લખે છે કે – વાચક શેખર કીર્તિવિજય ગુરુ, પામી તાસ પસાય; ધર્મતણે રસે જિન ચોવીશના, વિનયવિજય ગુણ ગાય. ૫ કુલ સ્તવનો ૨૬ છે. કૃતિ મધ્યમ પ્રકારની છે. કઈ કઈ સ્તવનમાં ભાવ બહુ ઊંચા પ્રકારનો છે. નમૂના તરીકે મુનિસુવ્રતસ્વામીનું સ્તવન જોઈએ ( પૃ. ૭૯ ) મન મધુકર સુણ વાતડી, તજ અવર સવાદ જિન ગુણ કુસુમ સવાદથી, ટળે સવિ વિખવાદ. મન. ૧ વિષય ધંતુરો મૂકીએ, તે માંહિ નથી ગંધ; નારી વિજયા પરિહરે, મમ થાઈશ તું અંધ. મન૦ ૨ સોળ કષાય એ કેરડા, તેથી રહેજે દૂર, તે કંટક છે બાપડા, તુહે કરશે શૂર. મન૦ ૩. ૧ ભાંગ ( લીલાગર ) Page #532 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકર્તાની}*તિ ઃ વિસમા પથ તપ કેરડા, આદરીએ ગુણુ જાણુ; જે પરિણામે રૂઅડા, તેહની મ કરીશ કાણુ. મુનિસુવ્રત પદ પકજે, જો તું પૂરે વાસ; વિનય ભણે તે તાહરી, પહાચે સઘળી આસ. મન૦ પ આ કૃતિના સંવત ખતાબ્યા નથી. અઢારમી શતાબ્દિની એ કૃતિ છે. જે રીતે કૃતિઓનેા વિકાસ થયા છે તે જોતાં સં. ૧૭૨૫ લગભગ એ કૃતિ બનાવી હાય એમ અનુમાન થાય છે. " ૧૧૫ વીશી સ્તવન ( ચાવીશી વીશી સંગ્રહ, સંગ્રાહક સવાઇભાઇ રાયચંદ્ર પૃ. ૬૨૫૬૩૯ ) વિહરમાન તીર્થંકરાના વીશ સ્તવન. દરેક સ્તવનની પાંચ પાંચ ગાથા છે, માત્ર ચાર સ્તવનની છે છ ગાથા છે. કળશ સાથે આખી વીશીની કુલ ગાથાએ ૧૧૫ છે. કૃતિના સંવતને નિર્દે શ નથી. આ કૃતિને છેડે કળશ પ્રશસ્તિરૂપે લખ્યું છે. સ્તવનામાં વિહરમાન તીર્થંકરાની સામાન્ય ખાખતા શરીર આયુષ્ય વિગેરે બતાવેલ છે. કળશમાં જણાવે છે કે એ તીર્થંકરાના નામક્રમ વિગેરે શીલદેવ પંડિતના રચેલા ૮ એકવીશઠાણું નામના ગ્રંથને આધારે આપ્યા છે. એમાં ને ખીજા ગ્રંથામાં કેટલાક ફેરફાર છે તેની સાચી વાત તીર્થ કર કહી શકે એમ જણાવી છેવટે લખે છેઃ-~ શ્રી કીતિવિજય ઉવઝાયના એ, વિનય વદે કર જોડ; શ્રી જિનના ગુણુ ગાવતાં એ, લડ્ડીએ મંગળ કાડ. ૧૧ મન ૪ કૃતિ મધ્યમ પ્રકારની અને ઉપર જણાવેલ ચાવીશીની કૃતિને મળતી છે. અર્થ સુગમ છે. પુણ્યપ્રકાશ અથવા આરાધનાનુ સ્તવન ( જૈન પ્રોધ પૃ. ૮૯–૧૦૦ ) Page #533 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીશાંતસુધારન્સ : સવંત ૧૭૨૯ માં ઉપાધ્યાય શ્રી રાંદેરમાં ચાતુર્માસ રહ્યા ત્યાં તેઓએ આ શુદિ દશમે સેમસૂરિએ બનાવેલા આરાધનાસૂત્ર નામના પન્નાને આધારે આ કૃતિ બનાવી છે. એ પય કઈ સાલમાં બન્યું તેને પત્તે મળતું નથી. એની ગાથા ૭૦ છે. તે અવરિ સાથે છપાય છે. સદર આરાધના સ્તવનની આઠ ઢાળે છે. પ્રવેશક અને પ્રશસ્તિ સાથે સદર આઠે ઢાળની મળીને એ સ્તવનની કુલ ગાથા ૮૭ થાય છે. એની પ્રશસ્તિ કળશ )માં કવિ પોતે લખે છે – શ્રી વિજયદેવસુરીંદ પટધર, તીર્થ જંગમ ઈણિ જગે, તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજય સૂરિશિષ્ય વાચક, કીતિ વિજય સુરગુરુસમે; તસ શિષ્ય વાચક વિનયવિજયે, થુણ્ય જિન વીશ. ૩ સય સત્તર સંવત ઉગણત્રીશે, રહી રાંદેર માસ એક વિજય દશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪ આ કૃતિમાં દશ પ્રકારે અંત્ય આરાધના બતાવી છે. ૧ અતિચારની આલેચના (ઢાળ ૧-૨-૩) ૨ દેશ કે સર્વથી વ્રત ગ્રહણ (ઢાળ ૪ થી) ૩ સર્વ જી સાથે ખમતખામણ ( સદર) ૪ અઢાર પાપસ્થાન વોસિરાવવા (સદર) પ ચાર શરણને અંગીકાર (ઢાળ ૫ મી) ૬ કરેલ પાપની નિંદા (સદર ) ૭ કરેલ શુભ કરણની અનુમોદના (ઢાળ ૬ ઠ્ઠી) ૮ શુભ ભાવનાનું અનુભાવન (સદર) Page #534 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકન્તની કૃતિઓઃ ૧૧૭ ૯ અણસણ-પચ્ચખાણ-ચારે આહારનો ત્યાગ (ઢાળ ૭ મી) ૧૦ નમસ્કાર મંત્ર મરણ (સદર) આ ગુજરાતી કૃતિ બહુ સુંદર છે, હૃદયંગમ છે અને બરાબર વાંચતાં આંખમાંથી અશ્રુધારા વહેવરાવે તેવી છે. માંદાના ખાટલા પાસે હૃદયની ભાવનાથી એને ગાતા સાંભળી હોય તે ખૂબ અસરકારક છાપ મન પર પડે તેવી તેની શબ્દરચના છે. શુદ્ધ ખપી જીવ અંતરની લાગણીથી એને ગાય અને શ્રોતા ધર્મપ્રિય હોય તે શાંતરસની જમાવટ અને વાતાવરણની વિશુદ્ધિ થતી મેં એકથી વધારે વખત જોઈ છે. મૂળ માગધી પન્ના પરથી બનેલી આ કૃતિ સફળ છે, વાંચીને વેદવા લાયક છે અને મુખપાઠ કરવા એગ્ય છે. અસલ એ સ્તવનને પાઠ કરવામાં વહેમ હતું, કારણ કે એમાં અંત્ય આરાધનાની વાત છે અને આ પ્રાણને મરવાની વાત કે એના વાતાવરણની ગંધ પણ ગમતી નથી, પણ હવે એ વાત રહી નથી. વહેલું કે મેડું મરવાનું તે સર્વને છે જ, એટલે આવી સફળ કૃતિને લાભ લેવાનું ચૂકવા જેવું નથી. “ ધન ધન તે દિન માહરે” એની છઠ્ઠી ઢાળ વાંચીએ ત્યાં મનમાં ઉમળકા આવે તેવું છે અને સાતમી ઢાળમાં અણસણની વાત કરતાં ધન્નાશાલિભદ્ર, મેઘકુમાર આંખ સામે ખડા થાય છે. નમસ્કાર પર વિવેચન કરી છેવટે તે કવિએ કમાલ કરી છે. આ સફળ કૃતિ બહલાવવા રોગ્ય છે, અસારવા યોગ્ય છે અને જીવવા મરવા ચગ્ય છે. વિનયવિલાસ. (યશવિજયાદિ કૃતિ. પ્ર. કર્તા શેઠ વીરચંદ દીપચંદ સી. આ. ઈ. ભાગ બીજે) વિનયવિજય ઉપાધ્યાયે સાડત્રીસ પદો બનાવ્યા છે. એ વિનયવિલાસના Page #535 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી શાંતસુધારસ ? નામથી જાણીતા છે. યશોવિજયાદિ કૃતિમાં શેઠ વિરચંદ દીપચંદે જસવિલાસ, જ્ઞાનવિલાસ સાથે એને છપાવેલ છે. (વિભાગ ૨ જે પૃષ્ઠ ૧૮૧–૨૦૮) એ પદોમાં કઈ કઈ પ્રસિદ્ધ છે. આ સાડત્રીશે પદો ઉપાધ્યાય વિનયવિજયની કૃતિ છે તેમાં શક નથી, કારણ કે છવીસમા અને અઠ્ઠાવીશમા પદમાં પિતાના ગુરુ કીર્તિવિજ્યનું નામ તેમણે લખ્યું છે. અઠ્ઠાવીશમા પદમાં તે તે બરાબર સ્પષ્ટ રીતે આપ્યું છે – શ્રી કીતિવિજય ઉવઝાયકેરે, લહે એ પુણ્ય પસાય; સાસતા જિન થણીએ એ પરે, વિનયવિજય ઉવઝાય. ૯ આ પદની પદ્ધતિ એકંદરે સારી છે. એના નમૂના તરીકે એક સુપ્રસિદ્ધ પદ (૧૯ મું, પૃ. ૧૯૪) અહીં આપીએ. એને રાગ કાફી છે. કિસકે ચેલે કિસકે પૂત, આતમરામ અકિલા અવધૂત; જિઉં જાનલે, અહો મેરે જ્ઞાનીકા ઘરસુત્ત, જિઉં જાનલે, દિલ માન. ૧ આપ સવારથ મિલિયા અનેક, આયે ઈકેલા જાયેગા એક. જિ૨ મટ્ટી ગિરદકી જૂઠે ગુમાન, આજ કે કાલ ગીરગી નિદાન. જિ. ૩ તીસના પાવડલી બર જેર, બાબુ કાહેકું સાચે ગેર. જિ. ૪ આગિ અંગિઠી નાગી સાથ, નાથ રમેગે ખાલી હાથ. જિ. ૫ આશા ઝેલી પત્તર લેભ, વિષય ભિક્ષા ભરી ના ભ. જિ૬ કરમકી કંથા ડારે દૂર, વિનય વિરાજે સુખ ભરપૂર. જિ. ૭ પદોને સામાન્ય ઝોક આત્માને ઉદ્દેશીને છે. એમાં આનંદઘનજીને યોગ કે ચિદાનંદજીની હૃદયસ્પર્શિતા આવી શક્યા Page #536 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની કૃતિઓઃ ૧૧૯ નથી, છતાં એ પદે અવગાહવા લાયક છે. આ વિલાસને આશય આત્મા સાથે એકાંતમાં વાતચીત કરવા જેવું જ લાગે છે. આત્માથી મનુષ્ય શાંત સમયમાં પોતાના ચેતનજીને ઉદ્દેશીને જે વાતે ધ્વનિરૂપે ઉચ્ચરે એનું નામ “વિલાસ” કહેવાય. ગીએના વિલાસે એવા જ હોય છે. એ યુગના જસવિલાસ કે જ્ઞાનવિલાસ પણ વાંચવા જેવા છે, જીવવા જેવા છે. ગુજરાતી સાહિત્યમાં એને સ્થાન છે. દરેક પદ સરેરાશ પાંચથી દશ ગાથાના છે. આ કૃતિને સંવત નેંધાયેલ નથી, પણ અનુ માન ૧૭૩૦ આસપાસ લખાયલા હેાય એમ જણાય છે. દરેક પદ જુદે જુદે વખતે અંતરધ્વનિ તરીકે લખાયલ હશે એમ કૃતિના વિષયો પરથી જણાય છે. ભગવતી સૂત્રની સઝાય. (યશવ આદિ કૃતિ. વિભાગ ૧, પૃ. ૧૬૩). સંવત ૧૭૩૧માં વિ. ઉપાધ્યાય રાંદેરમાં ચાતુર્માસ રહ્યા ત્યારે સંઘે તેમની પાસે ભગવતી સૂત્રનું શ્રવણ કર્યું. તે વખતે આ એકવીશ ગાથાની સઝાય બનાવી છે. ભગવતી સૂત્રની વિશેષતા કેવી છે, એ વાંચે અને સાંભળે કોણ? એના શ્રવણથી લાભ શું થાય? એ બતાવવા આ સ્વાધ્યાય રચેલ જણાય છે. કૃતિ સામાન્ય છે. સંવત સત્તર એકત્રીશમે રે, રહ્યા રાનેર ચોમાસ, સંઘે સૂત્ર એ સાંભળ્યું કે, આણ મન ઉલ્લાસ. ૧૯ કીર્તિવિજય ઉવઝાયને રે, સેવક કરે સઝાય; એણિપરે ભગવતીસૂત્રને રે, વિનયવિજય ઉવઝાય રે. ૨૦ આ સામાન્ય કૃતિ જણાય છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શાન્ત સુધારસ: ગુજરાતી પ્રકીર્ણ કૃતિઓ સંવતને નિર્દેશ કર્યા વગરની નીચેની નાની મોટી ગુજરાતી કૃતિઓ ઉપલબ્ધ થઈ છે. વધારે તપાસ કરતાં બીજી કૃતિઓ પણ નીકળી આવવા સંભવ છે. મળી આવેલી કૃતિઓનું સંક્ષિપ્ત વિવેચન અને નામનિર્દેશ માત્ર નીચે કરેલ છે. (૧) આંબેલની સક્ઝાય (શેઠ વીરચંદ દીપચંદ શેવિજયાદિકૃતિ સંગ્રહ પ્રથમ વિભાગ. પૃ. ૧૨૮). ૧૧ ગાથાની સઝાય. આંબેલ તપમાં શું ખપે? અને આંબલ તપને મહિમા શું છે ? તે બતાવનાર સામાન્ય કૃતિ. સંવત આપેલ નથી. છેવટ લખે છે – આંબીલ તપ ઉત્કૃષ્ટ કહ્યો, વિઘન વિડારણ કારણ લલ્લો વાચક કીર્તિવિજય સુપસાય, ભાખે વિનયવિજય ઉવઝાય. ૧૧ (૨) શ્રી આદિ જિન વિનતિ. (યશે. કૃતિ. પૃ. ૯૩, વિભાગ ૨ જે) ગાથા ૫૭. આદીશ્વર ભગવાનની સામે ઊભા રહી શ્રી સિદ્ધાચળ ઉપર બેસવા લાયક આ પ્રસિદ્ધ કૃતિ છે. એમાં ભગવાનને વિનવ્યા છે, ફેસલાવ્યા છે, મનાવ્યા છે, રાજી કર્યા છે, ઓળંગ્યા છે, આખરે એનું શરણું લીધું છે અને ભવે ભવે એની સેવા યાચી છે. પામી સુગુરુ પસાય રે, શત્રુંજય ધણું; શ્રી રિસફેસર વિનવું એ. ૧ જે મુજ સરિખે દીન રે, તેહને તારતાં; જગ વિસ્તરશે જસ ઘણો એ. ૧૦ Page #538 -------------------------------------------------------------------------- ________________ સંચાઁનીસ્કૃતિઓ : આવી લાગે પાય રે, તે કેમ છોડશે? મન મનાવ્યા વિણ હવે એ. ૧૬. આડે માંડી આજ રે, બેઠે બારણે, માવિત્ર તમે મનાવશે એ. ૩૩ વીતરાગ અરિહંત રે, સમતાસાગર માહરાં તાહરાં શું કરો ? ૪૪ શ્રીકીતિ વિજય ઉવઝાય રે, સેવક એણી પરે, વિનય વિનય કરી વિનવે એ. પ૭ આ નાનકડી પ્રાર્થનામાં શબ્દચમત્કૃતિ અને ભાષાકૈશલ્ય સુંદર છે. અલંકારે ધ્વન્ય છે અને હૃદયસ્પર્શી હોઈ આકર્ષગણાય છે. એની કૃતિને સંવત નોંધાયેલ નથી. સાહિત્યરસિકે જરૂર વાંચી જવા ગ્ય આ નાની પ્રાર્થના છે અને પ્રૌઢ હૃદયંગમ ભાવભરી ભાષામાં છે. (૩) ષડાવશ્યક ( પ્રતિકમણુ) સ્તવન. (સજજન સન્મિત્ર. પૃ. ૨૧૫-૨૧૮ ) દરેક જેને દરરોજ છ આવશ્યક પ્રતિક્રમણરૂપ સવારે ને સાંજે કરવાના છે. ૧ સામાયિક, ૨ ચોવીશ તીર્થકર આરાધના, ૩ ગુરુવંદન, ૪ પ્રતિક્રમણ, ૫ કાઉસગ્ગ અને ૬ પચ્ચખાણ–એના ભાવ પર છ ઢાળનું સ્તવન. એમાં પ્રવેશક પાંચ ગાથા છે. પછી ૫. ૭. ૭. ૬. ૫ અને ૭ ગાથા છ ઢાળની છે. કુલ ગાથા કરે છે. પ્રશસ્તિ નીચે પ્રમાણે છે. કૃતિ સામાન્ય છે. સંવત સમય બતાવ્યા નથી. તપગચ્છનાયક મુક્તિદાયક, શ્રી વિજયદેવ સૂરીશ્વરે તસપટ્ટ દીપક, મોહ જીપક, શ્રી વિજયપ્રભ સૂરિ ગણધરે. ૧ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી શાંત-સુધારસ ઃ શ્રી કીતિવિજય ઉવજઝાય સેવક, વિનયવિજય વાચક કહે; પડાવશ્યક જેઠુ આરાધે, તેડુ શિવ સંપદ લહે. ૨ ( ૪ ) ચૈત્યવંદન. શ્રી સીમંધર વીતરાગ. પ્રસિદ્ધ છે. ત્રણ ગાથાનુ છે. (૫) ઉપધાન સ્તવન (ઉપધાનવિધિ-કુંવરજી આણંદજી પૃ. ૩૧–૩૩). આ સ્તવનમાં એ ઢાળ અને કળશની અનુક્રમે ૧૦–૧૧–૩ ગાથા મળી કુલ ૨૪ ગાથા છે. કૃતિના સંવત લખ્યા નથી. વિજયપ્રભસૂરિનુ નામ છે એટલે સ. ૧૭૧૨ પછીની કૃતિ છે. છેલ્લી કળશની ગાથામાં લખે છે: તપગચ્છનાયક સુમતિદાયક, શ્રીવિજયપ્રભ સૂરીશ એ, પુન્ય પ્રતાપે અધિક દિન દિન, જગત જાસ જગીશ એ; શ્રીકીરતીવિજય ઉવઝાય સેત્રક, વિનય ઇીપરે વિનવે, દેવાધિદેવા ધર્મ હવા, દેજો મુજને ભવા ભવે. ઉપધાનના હેતુ શે છે ? તે શરૂઆતમાં ખતાવી માળ પહેરાવવાની બાબત પર ખૂક્ષ્મ વિવેચન કર્યું છે. કૃતિ સામાન્ય છે. ઉપધાન વહેનારમાં સુપ્રસિદ્ધ છે અને ભાઈ હવે માળ પહેરાવેા ' ની ઢાળ ઘણાખરાએ જરૂર સાંભળી હશે ( માળારાપણુના વરઘેાડા અને મહેાત્સવમાં. ) > શ્રી શ્રીપાળરાજાના રાસ—— શ્રી વિનયવિજય ઉપાધ્યાયની ગુજરાતી કૃતિમાં આ રાસ અગત્યનું સ્થાન ધરાવે છે. આ સિદ્ધચક્રના મહિમા બતાવનાર રાસ જૈનેામાં અનેરું સ્થાન ધરાવે છે. દરેક ચૈત્ર માસની Page #540 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની સ્મૃતિઓઃ ૧૨૩ અને આ માસની આંબીલની ઓળીમાં શુદિ પૂર્ણિમા પહેલાંના આઠ દિવસ સાથે મળી કુલ નવ દિવસ સુધી આ રાસ સારી રીતે ગવાય સંભળાય છે અને એ રાસની આખી કૃતિ ખૂબ હેકપ્રિય બનેલી છે. લેખક મહાત્માની આ અધૂરી રહેલી છેલ્લી ગુજરાતી કળાકૃતિ છે. એ રાસમાં નૂતનતા એ છે કે એ રાસ બે કર્તાએ તૈયાર કર્યો છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ સં. ૧૭૩૮ ના ચાતુર્માસમાં રાંદેર ગામમાં એ રાસને રચવાની તૈયારી કરી, તેમણે પહેલે ખંડ ૧૧ ઢાળને બનાવ્યું અને તેમાં કુલ ગાથા ૨૮૨ ની રચના કરી, બીજો ખંડ ૮ ઢાળને બનાવ્યા અને તેમાં કુલ ગાથા ૨૭૬ ની રચના કરી, ત્રીજા ખંડની પાંચમી ઢાળીની રચના ચાલતી હતી તેની ૨૦ મી ગાથા બનાવતાં તેના કર્તા શ્રી વિનયવિજય ઉપાધ્યાયના દેહનું અવસાન થયું. એ જ ઢાળની બાકીની ૧૧ ગાથા શ્રી યશોવિજય ઉપાધ્યાયે પૂરી કરી. એ ઢાળની પછવાડે છેલ્લી ગાથામાં “વિનય અને “સુજશ” એ બને નામનો ઉલ્લેખ થયે છે. એ ત્રીજા ખંડની પાંચમી ઢાળની ૨૦ ગાથા સુધીને સરવાળો કરતાં એ ખંડની ગાથા ૧૯૦ થાય છે અને શરૂઆતથી ત્યાંસુધીની કૃતિ ગણતાં કુલ ગાથા ૭૪૮ થાય છે. એની પ્રશસ્તિમાં છેવટે યશવિજય ઉપાધ્યાય જણાવે છે કે “સાધ સપ્તશત ગાથા વિરચી, પહેતા તે સુરલેકે જી” એટલે મહુએ ૫૦ ગાથા રચી. આ વાતને લગભગ મેળ મળી રહે છે. શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયે ત્રાજા ખંડની બાકીની ૧૧૮ ગાથા રચી એટલે ત્રીજા ખંડની કુલ ૩૦૮ ગાથા થઈ. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અને ચાથા ખંડની કુલ ૩૮૪ યશેાવિજય ઉપાધ્યાય રચી. આખા રાસની કુલ ગાથા ૧૨૫૦ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે રચી વિજય ઉપાધ્યાયે રચી. શ્રી-શાંત-સુધારસ ગાથા ( ઢાળ ૧૩ ) શ્રી થાય છે તે પૈકી ૭૪૮ અને ૫૦૨ શ્રીમદશા એ રાસમાં ઢાળેા કુલ ૪૦ આવે છે તે પૈકી ૨૪ ની રચના વિનયવિજય ઉપાધ્યાયે કરી અને ૧૬ ની રચના શ્રીમદ્યાવિજય ઉપાધ્યાયે કરી. રચનામાં, કવિત્વમાં, વર્ણનમાં, વિષય રજૂ કરવાની પદ્ધ તિમાં, ભાષાપ્રયાગમાં અને પદલાલિત્યમાં અને કવિએ એક બીજાથી તદ્દન જુદા પડી જાય છે. શ્રી વિનયવિજયજી વર્ણન કરવામાં શ્રોતાને પેાતાની સાથે રાખી શકે છે. એમણે મયણાસુંદરી અને સુરસુંદરીના રાજસભામાં આલાપ કરાવ્યા છે તે અથવા કમળપ્રભા પાસે ચરિત્ર રજૂ કરાવ્યું છે તે કવિત્વને શેાભાવે તેવું છે. સમુદ્રની સફર તેમની ટૂંકી પણુ અસરકારક છે. એમણે ધવળ શેઠને આબેહૂબ ચિતર્યો છે. શ્રી યશવિજયજીની ભાષા વધારે તીક્ષ્ણ, આકરી અને કાઈ કાઇ વાર સંસ્કૃતમય છે. એમનુ લડાઇનું વર્ણન અતી તાદૃશ્ય છે, પણ એમની મજા તા ૮ ત્રીજે ભવ વરથાનક તપ કરી ' એમ શરૂઆત કરી નવપદના જે મહિમા પાંચ પાંચ ગાથામાં અગર્ભિત ગાયા છે તેમાં છે. તત્ત્વ કે ચેગષ્ટિએ એ તેમની માટી તેહ ગણાય. ઉજ્જિયનીની બહાર લશ્કરના પડાવ કરી શ્રીપાળ ને મયણાને મેળાપ કરાવે છે અને " Page #542 -------------------------------------------------------------------------- ________________ ગ્રંચકોની કૃતિઓઃ ૧૨૫ સાસરા જમાઈના સહયાગ કરાવે છે તે વખતે સુરસુ ંદરીને નાચતી અટકાવીને કવિત્વનું પ્રભુત્વ દાખવે છે. ચિત્રની પીંછીમાં જરા પણુ પાછા ન પડનાર એ તત્ત્વજ્ઞાની કવિ તરીકે દીપે છે, પણ એ તત્ત્વજ્ઞાનની મહત્તા કદી વિસરી શકતા નથી. એકદરે શ્રીપાળરાસની કૃતિ ઘણી સફળ ગણાય. એમાં સર્વ પ્રકારના રસાને સ્થાન મળ્યું છે, પણ આખા રાસમાં સિદ્ધચક્રના મહિમાનું લક્ષ્યષન્દુ ચૂકાયેલ નથી. એક નવા ગ્રંથ મનાવવા એ જુદી વાત છે અને અધૂરા ગ્રંથને પૂરા કરવા અને અસલ લેખકની લય જાળવી રાખવી એ તદ્દન જુદી વાત છે. માણભટ્ટના પુત્ર શાલનભટ્ટ કાદ’બરી પૂરી કરે, એ ઘણેા વિદ્વાન હતા છતાં પણ ખાણભટ્ટની કૃતિ અને એની કૃતિ જુદી તા જરૂર પડી આવે જ છે. આ રાસની કૃતિ એ વિદ્વાનાએ કરી છે તેમાં જરા પણુ રસક્ષતિ થઈ નથી અને તત્ત્વજ્ઞાન ભારાભાર ઉતારી આપવામાં શ્રી યશે।વિજય ઉપાધ્યાયે ‘ ભાગ થાકતા પૂરણ કીધેા, તાસ વચન સ ંકેતે જી એમ કહી જણાવી દીધું છે કે અધૂરા રહેલા ગ્રંથ તેમણે પૂર્ણ કર્યો છે અને તેમ કરવામાં તેમણે વચન આપ્યું હતું તે પૂરું કર્યું" છે. અનુમાન થાય છે કે રચનાના ચાલતે કામે શ્રી વિનયવિજય ઉપાધ્યાય માંદા પડી ગયા હશે. તેમને શુદ્ધિ સારી રહી હશે. તે વખતે શ્રીમદ્યશેાવિજયજી તેમને પડખે બેસી નિઝામણા કરતા હશે. શ્રી વિનયવિજયે કહ્યું હશે કે મારા રાસ તા અરધે રસ્તે રહી ગયા, તે તમે પુરા કરો.’ શ્રી યજ્ઞેશ ( Page #543 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી શાંતસુધારસ : વિજયે તેમની સાથે સંકેત કર્યો હશે (વચન આપ્યું હશે) કે બાકીને ભાગ પિતે પૂરે કરી આપશે. | સંવત ૧૭૩૮ સુધીમાં તો યશવિજયના જ્ઞાનશક્તિ અને કવિત્વને સમાજને સારી રીતે અનુભવ પણ થઈ ગયે હશે એટલે વિનયવિજયના “વિશ્વાસ ભાજન” અને તેમના પૂરણ પ્રેમના ભાજન” શ્રી યશોવિજયે આ કૃતિને બાકીને ભાગ ધર્મપ્રેમીઓના હિત ખાતર અને આપેલ વચનના સંકેત પ્રમાણે પૂરો કર્યો છે. આટલી સામાન્ય ટીકા કરી આ ગ્રંથમાં ( રાસમાં) કવિ તરીકેની શ્રી વિનયવિજયની વિશિષ્ટતા જરા વિચારી જઈએ: શ્રીપાળરાજાને રાસ લખવા બેઠા એટલે એમણે ખરી રીતે શ્રીપાળના ચરિત્રની શરૂઆત કરવી જોઈએ, પણ તેમ ન કરતાં એમણે મયણાસુંદરીના બાળપણ, અભ્યાસ અને રાજસભામાં પરીક્ષાથી શરૂઆત કરી છે એ એમનું ગ્રંથની ગોઠવણ કરવામાં પાંડિત્ય બતાવે છે. એમણે ધવળશેઠના પાત્રને ખૂબ સુંદર રીતે ચિતર્યું છે અને એને ખરા આકારમાં બતાવી કવિત્ય બતાવ્યું છે, સમુદ્રના કલેલમાં અભુત રસ, રતનદ્વીપના સહસાબુ પર્વતના મંદિરના વર્ણનમાં અભુત રસ, ધવળશેઠના મરણમાં રઢ રસ, ચાર પનીઓના વર્ણનમાં શૃંગાર રસ, લડાઈમાં વીરરસ અને પતીઆના સાતશેં માણસોના વર્ણ નમાં હાસ્ય અને કરુણ રસ પડ્યો છે. રતનદ્વીપમાં આખા લગ્ન સમારંભ ખૂબ સરસ રીતે વર્ણવ્યા છે. (ખંડ ૨ ઢાળ ૮ મી.) Page #544 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની કૃતિઓ : ભાષાપ્રયોગ શ્રી વિનયવિજય ઉપાધ્યાયના બહુ હૃદયગમ, વ્યવહારૂ અને અગર્ભિત છતાં સાદે, સરળ અને પ્રેરક છે. ઉપાધ્યાય શ્રી મદ્યશેાવિજયને ભાષાપ્રયોગ વિદ્વત્તા ભરેલા, મજબૂત છતાં સમજવામાં જરા પ્રયાસ કરવા પડે તેવા છે. લેખક વિના ઉદ્દેશ શ્રી સિદ્ધચક્રના યાગ જનતાને સમજાવવાના હતા. તે શ્રી વિનયવિજયે વ્યવહારની નજરે મતાન્યે છે. દુનિયા યેાગ સમજી ન શકે, તેને તા ખૂબ સ ંપત્તિ સાંપડે, પૈસા અને સ્ત્રી મળે, રાજ્યઋદ્ધિ મળે અને લીલા લહેર થાય એમાં માજ પડે છે. એ કાર્ય શ્રી વિનયવિજયે સફળ રીતે કર્યું છે. જ્યારે શ્રી યજ્ઞેાવિજયે સિદ્ધચક્રના ચેાગનુ તત્ત્વજ્ઞાન અ વિગતથી સમજાવ્યુ છે. એમણે ચેાથા ખ’ડની અગીઆરમી અને ખારમી ઢાળમાં આ ચાગનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે તે વિચારતાં ખુમ મા આપે તેવું છે. સામાન્ય વાંચકને માટે શ્રી વિનયવિજયરચિત વિભાગ ખૂબ હૃદયંગમ થાય તેવા છે. જનતાની સામાન્ય કક્ષાથી ઉપર આવેલા વિદ્વાન વને તેા અને કવિની રચના ખૂબ મજા આપે તેવી છે. ૧૨૭ આ ગ્રંથની રચના શ્રી વિનયવિજયે સ. ૧૭૩૮ ના ચામાસામાં રાંદેર શહેરમાં શરૂ કરી અને તે જ ચાતુર્માસમાં તેઓના ક્રેડિવલય થયા. બાકીના વિભાગ ઉપર જણાવ્યું તેમ શ્રીમદ્યશેાવિશય ઉપાધ્યાયે પૂરા કર્યાં, પણ તે તુરતજ પૂરા કર્યા કે વચ્ચે કાંઈ સમય જવા દીધે તેના નિ ય થઈ શકે તેમ નથી, કારણ કે યશેાવિજય ઉપાધ્યાયે તેને માટે કાંઇ સૂચન સદર રાસની પ્રશસ્તિમાં કર્યું નથી. ઉપાધ્યાયજીનું અવસાન સ. ૧૭૪૩ ના ચૈામાસામાં ડભાઇ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ - શ્રી શાંતસુધારસ : શહેરમાં થયું. એટલે વચ્ચેનો ગાળે માત્ર પાંચ જ વર્ષને રહ્યો. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની વૃદ્ધ ઉમર જોતાં, આપેલ વચન અથવા કરેલ સંકેતને પાર પાડવાની તેમની પોતાની ફરજના સ્પષ્ટ ખ્યાલને તેમણે કરેલે ઉલ્લેખ વિચારતાં તેમણે તુરતજ આ કાર્ય પાર પાડ્યું હશે એમ ધારી શકાય અને તે રીતે જોતાં આ રાસની બાકીની કૃતિ સં. ૧૭૩૯ લગભગમાં થઈ હશે એમ અનુમાન સલામતીથી કરી શકાય છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ ४ ગ્રંથકર્તાના સમય રાજકીય ગ્રંથકર્તાના સમય આપણે સ. ૧૯૯૬ પહેલા પાંચેક વર્ષ થી ગણી શકીએ, કારણ કે તેઓશ્રીની પ્રથમ સંસ્કૃત કૃતિ સં. ૧૬૯૬ ના જેષ્ઠ માસમાં પૂરી થઇ, એટલે ઇ. સ. ૧૬૪૦ ના સમય થયે. અને પ્રથમ ગુજરાતી કૃતિ સ. ૧૬૮૯ માં ખની એટલે ઇ. સ. ૧૬૩૩ ના સમય થયા. તે વખતે હું પર સુગલ શહેનશાહ શાહજહાનના અમલ ચાલતા હતા. ( ઇ. સ. ૧૬૨૭–૧૬૫૮) મુગલ શહેનશાહતની સ્થાપના આખરે ઇ. સ. ૧૫૨૬ માં કરી અને હુમાયુના વખતમાં અનેક પ્રકારની અસ્તવ્યસ્તતા થયા પછી અકબરે એ શહેનશાહતને ખૂબ મજબૂત કરી. એની વિશાળ રાજ્યનીતિ, વસુલાતીની રીતિમાં સુધારા, ટોડરમલ જેવા નિષ્ણાત પર વિશ્વાસ, હિંદુ મુસલમાનને સમાન કક્ષા પર ગણવાની રીતિ, જઝીયાવેરા કાઢી નાખવાની દીર્ઘદર્શિતા આદિ અનેક કારણે પરદેશી મેગલેાની સત્તા હિંદ્ર પર પગભર થતી ચાલી. અકબરે વિધ્યાચળની ઉપરને પ્રદેશ લગભગ પોતાના કામૂ તળે લીધા હતા અને પૂર્વમાં પણ ઠીક સત્તા જમાવી હતી. એના પુત્ર જહાંગીરે માપે ૯ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી શાંન્ત સુધારસ રૂ મેળવેલું જાળવી રાખ્યુ. શહેનશાહ શાહજહાને અનેક લડાઈએ. કરી શહેનશાહતને વિશેષ મજબૂત કરી અને પેાતે કળાના ખાસ શૈાખીન હેાવાથી તાજમહાલ જેવાં અનેક ભવ્ય મહાલયા ખંધાવ્યાં. ઇ. સ. ૧૬૩૩ ( સ. ૧૬૮૯ ) માં શાહજહાન શહેનશાહના સૂર્ય એની મધ્ય રેષા પર તપતા હતા. શાહજહાનામાદનવા દીલ્લીની ચેાજના, મેાતી મસ્જીઢ, દીલ્લીની જીમામસ્જીદ આજે પણ જોનારને વિચારમાં નાખી દે છે. એ સમયમાં ગ્રંથકર્તાના ઉદય થયા. ઈ. સ. ૧૬૫૭ ( સ. ૧૭૧૨ ) માં શાહજહાનના પુત્રા: દારા, મુરાદ, ઔરંગજેખ અને સૂજા વચ્ચે લડાઈ થઇ, મહાન શહેનશાહ કેદમાં પડ્યો, એના ત્રણ દીકરાએ કમેતે મુઆ અને ર'ગજેબ શહેનશાહતના માલીક અન્યા. એણે જઝીઆવેરા શરૂ કર્યા, મુસલમાનાને મહાવ્યા, હિંદુ તરફ ઘૃણા બતાવી, પેાતાના અંગત માસા તરફ પણ વહેમની નજરે જોવા માંડ્યુ અને દક્ષિણ જીતવાને લેલે શહેનશાહતને ઢીલી કરી નાખી. એ ઇ.સ. ૧૬૫૭ ( સ. ૧૭૧૩ ) માં ગાદીએ આવ્યા તે વખતે લેાકપ્રકાશ ગ્રંથ · અને હૈમલઘુપ્રક્રિયાની કૃતિઓ મની ચૂકી હતી. ગ્રંથકર્તાના બાકીના સમય એટલે આર ગજેબના રાજ્યકાળના સમય સમજવા. ઇ. સ. ૧૬૫૮–૧૭૦૭ માં એટલે સ. ૧૭૧૪-૧૭૬૩ દરમ્યાન રંગજેબે મુગલાઈને ઉપર ઉપરથી ખૂબ અપનાવી પણ અંદરખાનેથી એને ઢીલી કરી દીધી. એની ધર્માભિમાનની ભાવનાએ અથવા ધર્માંધ વલણે અકબર ખાદશાહની જમાવેલી ભક્તિ, પ્રેમ અને એય પર પાણી ફેરવ્યા અને દક્ષિણમાં સત્તા જમાવવાના લેાભમાં દીલ્લી પાયતખ્ત પરના કાબૂ ઘણા ઢીલા પાડી દીધા. Page #548 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકોંના સમન્ય ઃ ૧૩૧ આર ગજેમના સમયમાં મરાઠા સરદાર શિવાજી જાગ્યા. એણે નવીન પદ્ધતિએ લડાઈ કરવાની શરૂઆત કરી. એને પ્રદેશ ડુંગરાળ હાઇને એ અનુકૂળ વખતે બહાર પડે અને પાછે ડુંગરમાં છુપાઇ જાય. એણે ઔરંગજેબને ખૂબ ત્રાસ આપ્યા. મુગલાઈને ઢીલી પાડવામાં અને હિંદુત્વનુ રક્ષણ કરવામાં એણે મજબૂત ફાળા આપ્યા. એણે સિ'હ્રાદ્રિ અને ઘાટામાં ખૂબ જમાવટ કરી અને પરિણામે દક્ષિણૢ દેશ પર વિજય મેળવવાને બદલે ઔર ગજેખને વર્ષો સુધી દક્ષિણમાં જ સમય પસાર કરવા પડ્યો. શિવાજીના રાજ્યકાળ ઇ. સ. ૧૬૬૪ થી ૧૬૮૦ છે. એટલે સ. ૧૭૨૦ થી ૧૭૩૬ થાય, જે આપણા ગ્રંથનાયકના ઉત્તર સમય લગભગ પૂરેપૂરો બને છે. આ આખા સમય અવ્યવસ્થાથી ભરપૂર હતા. રાજ્યમાં શાંતિ ન હાય, સૂબા અને સેનાપતિએ પેાતાની સત્તા જમાવવાની ગડમથલમાં પડી ગયા હૈાય અને ચારે તરફ્ લડાઇના પડઘા પડી રહ્યા હાય ત્યારે આત્મતત્ત્વનું ચિંતવન થાય કે શાંતસુધારસ જેવા ગ્રંથા લખાય કે તેના પર પરિશીલન થાય એ ભારે આશ્ચય ઉપજાવે તેવી માખત લાગે છે. અધ્યાત્મ કે ચેગ શાંતિના વિષય છે, એ તે શાંત વાતાવરણમાં જ સાધારણ રીતે જામે. જ્યારે દોડાદોડ અને નાસભાગ હાય ત્યારે શાંતિના વિચાર સૂઝે નહિ. આવા વાતાવરણમાં ગ્રંથ લખાયા છે અને આત્મસન્મુખ ભાવનાએ થઇ શકી છે તે ગ્રંથકર્તાની અધ્યાત્મરસિકતા ખતાવે છે, એનેા આત્મતત્ત્વ શેાધન માટે ખરે આંતરનાદ સૂચવે છે અને વાતાવરણને તાબે ન થઇ જવાની ઉલ્લાસ વૃત્તિ બતાવે છે. ખૂદ સુરત શહેર ઉપર શિવાજી મહારાજે ઇ. સ. ૧૬૬૪ ( સ. ૧૭૨૦ ) માં લુંટ ચલાવી, આખા શહેરમાં ' Page #549 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી શાંતસુધારાસઃ નાસભાગ થઈ રહી અને લોકોના જાનમાલની સલામતી મોટા ભયમાં આવી પડી, છતાં આપણે ઉપર જોયું છે કે રાંદેર, સૂરત અને તેની આસપાસ ગુજરાતમાં રહીને જ સર્વ કૃતિઓ ગ્રંથકર્તાએ કરી છે અને કેટલીક કૃતિઓ તે અસાધારણ એકાગ્રવૃત્તિ અને વિશિષ્ટ અભ્યાસને પરિણામે રચાયેલી છે. એ સર્વ બતાવે છે કે લેખકના મનમાં આત્મારામ રમણતા હતી, વાતાવરણને તાબે ન થઈ જતાં તેની ઉપરવટ થવાની તાકાત હતી અને શાંતિના માર્ગની સાધ્યસ્પષ્ટતા નજર સન્મુખ રાખવાની વિશિષ્ટ આવડત તેમનામાં હતી. સાંસારિક– જનતા સામાન્ય રીતે અંધકારમાં હતી. લશ્કરી વર્ગો લડાઈની વાતમાં પડેલા હતા, બાકીના વર્ગો અવ્યવસ્થાના સપાટામાં હતા, આખો વખત ચારે બાજુ લડાઈના ભણકારા વાગ્યા જ કરતા હતા, તેમાં વાતો જિંદગીની અસ્થિરતા, ભય અને અગવડની જ ચાલ્યા કરતી હતી, અમુક વિશિષ્ટ વર્ગને બાદ કરીએ તે અભ્યાસ બહુ સામાન્ય હતા, કેને મેટો ભાગ અજ્ઞાનતામાં સબડતે હતો અને ચારે તરફ અંધકાર અને અવ્યવસ્થાનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું. જનતાને મુસલમાન વર્ગ તરફથી મેટો ભય હતું અને દિલ્લી એટલું દૂર હતું કે ત્યાંસુધી રાવ પહોંચાડવાની જોગવાઈ લગભગ નહિવત્ હતી. માત્ર દેશનું ધન દેશમાં જ રહેતું એટલે વરસાદ પણ સારાં થાય તે લોકેને ભૂખમરાને તાબે થવું પડતું નહિ, પણ એ સિવાય જીવનની શાંતિ માટે કે આત્મસુધારણાને માટે એ સમયમાં અતિ અલ્પ તક મળતી હતી. આવા સમ તી. માત્ર ત્યાં પતિ માટે Page #550 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકર્તાનેાસમન્ય ઃ ૧૩૩ ચમાં લેખકેા, કિવઓ, સાહિત્યકારો કે તાર્કિકા જન્મતા તે અપવાદ રૂપે જ હતા. લેાકેાનું અભ્યાસનુ ધેારણ એટલું તે એન્ડ્રુ હતુ કે શિષ્ટ ભણેલા કહેવાતા વર્ગમાં પણ વધારેમાં વધારે લખતાં વાંચતાં અને હિસાબ કરતાં આવડે તે પાંચમાં પૂછવા લાયક ગણાતા, જ્યારે સામાન્ય જનતાના માટા ભાગને તેા અક્ષરજ્ઞાન પણ મળતું નહિ. એટલુ છતાં લેાકેા પાતપેાતાના વ્યવહારમાં કુશળ હતા, નાતજાતના રિવાજને માન આપતા અને સગપણુ સ્નેહ સંબંધ ચીવટથી જાળવતા હતા. દેશ-પરદેશ જવા આવવાનાં સાધના અતિ અલ્પ હાઇ પેાતાના પ્રદેશમાં લેાકેા હાલતા મ્હાલતા અને દૂર જવાની વાત તેા અતિ સાહસિક વેપારી કે વહાણવટી જ કરતા, પણ સાધારણ રીતે તે પાંચ પંદર ગાઉ દૂર જવું હાય તેા ભાતા અને સથવારાની સગવડ કરવી પડતી હતી. જ્ઞાતિઓનુ અધારણ મજબૂત હતું અને પ્રાંતિક વાડાએ પણ એટલા જ ચુસ્ત હતા. લેાકેા કથા-વાર્તા સાંભળીને, વ્યાખ્યાને શ્રવણુ કરીને જ્ઞાન મેળવતા અને બાકી પેાતાના નાના મેટા વ્યાપારમાં રળી ખાતા હતા. દેશ સમૃદ્ધ હતા, કુદરતની કૃપા હતી, ધરતીકંપ કે જ્વાળામુખીનું નામ નહેાતું અને દુકાળ જવલ્લે જ પડતા. આવા સમય તે સત્તરમી વિક્રમની સદીની આખરના અને અઢારમીની શરૂઆતના હતા. હવે એ સમયે જૈન જનતાની ખાસ પરિસ્થિતિ કેવી હતી તે જરા લક્ષ્યમાં લઇ લઇએ. ગુજરાત— જૈન જનતાના વિચાર કરતાં પ્રથમ રાજદ્વારી બાબતને અંગે ગુજરાતની સ્થિતિ વિચારવી પ્રસ્તુત થાય છે. રજપુતાનામાં Page #551 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીશાંત-સુધારસ આરંગજેબે કેર વર્તાવી દીધા હતા અને એના ધર્માધપણાને લઈને હિંદુએ તદ્દન વિરુદ્ધ થઇ ગયા હતા એ જાણીતી વાત છે. અકમરે જે પ્રજાના પ્રેમ મેળવ્યેા હતા એ રાજનીતિના ફેરફારથી અને ધર્મઝનૂની રાજકારણથી આરગજે ગુમાવી મેઠા એ વાત જગજાહેર છે, પણ એ જ આરગજેમ એના પિતાના વખતમાં ગુજરાતના સૂમે નીમાયા હતા તે વખતે શેઠ શાંતિદાસે અમદાવાદના સરસપુરમાં સ. ૧૬૯૪ માં બંધાવેલ ( મગનલાલ વખતચંદ અમદાવાદના ઇતિહાસ પૃ. ૧૪૨–૩) બાવન જિનાલયવાળા ભવ્ય દેરાસરને રગજેએ ઇ. સ. ૧૬૪૪ ( સ. ૧૭૦૦ ) માં તાડી પાડ્યું અને તે જ ઢેરાની મસદ કરી દીધી. આથી આખા ગુજરાતમાં હિંદુ અને મુસલમાનનું માટુ ખંડ થયુ. ( જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ ૧ લેા. રૃ. ૮૦) ઇતિહાસકાર લખે છે કે તે વખતે ધને અંગે જુલમ ઘણા હતા એ વાત સમજીને શાંતિદાસ શેઠે એ દેરાસરથી પેાતાના મકાન સુધી સુરંગ ખાદાવી રાખી હતી. સુરંગમાં ગાડા ઉતારી સદર દેરાની ચામુખની ચાર પ્રતિમાએ ગાડામાં એસારી ઝવેરીવાડામાં લાવ્યા. તેમાંની ત્રણ મૂત્તિઓ આદીશ્વરના દેરાસરના ભોંયરામાં એસારી અને ચાથી મૂત્તિ ઝવેરીવાડામાં નીશાપેાળમાં જગવલ્લભ પાર્શ્વનાથના દેરાના ભાંયરામાં એસારી તથા મૂળનાયકની મૂર્તિ નાની શામળી ચિંતામણિ પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દેરામાં પધરાવી. તે મૂર્તિએ હાલ પણ છે. પછી તે મુસલમાનાએ દેરું વટાળ્યું, રંગમંડપ વગેરેના ઘુમટની માંહેલી તરફ ક્રુતી ઊંચા પથ્થરની પુતળીએ વિગેરે છે તેને છુદી નાંખી તથા ચુનાથી લીંપી દીધી. તે સિવાય મુસલમાને એ ઘણી તાડફાડ કરી Page #552 -------------------------------------------------------------------------- ________________ ચંખ્યકર્તાને સન્મઃ ૧૩૫ છતાં પણ એ દેરાના ખંડેર પરથી માલુમ પડી આવે છે કે એ દેરાનું કામ બહુ મજબૂત હતું. હાલ તે દેરું ઉજજડ પડયું છે. આટલા ઉપરથી ગુજરાતમાં જાનમાલના રક્ષણની કેટલી ચિંતા હશે એને ખ્યાલ આવશે. લોકોના જીવને ફડકે એટલો હિતે કે આવતી કાલે શું થશે તેની ક૯૫ના થાય નહિ. મેટા શહેરમાં આવી સ્થિતિ હોય ત્યારે નાનાં શહેરો અને ગામડામાં કેવી જાતના રંજાડા હશે એ કલ્પી લેવું મુશ્કેલ નથી. ગુજરાતમાં સૂબા દીલીથી નીમાઈને આવતા હતા અને તેની લાયકાત ઉપર ગુજરાતને વહીવટ ચાલતું હતું. ગુજરાતને તે સમયને ઈતિહાસ જોતાં કોઈ વિશિષ્ટ તત્ત્વ દેખાતું નથી. સૂબાને મેળાપ થાય અથવા તે માન આપે તો શહેનશાહે પોતે માન આપ્યું હોય એમ ગણવામાં આવતું હતું. આવા પ્રકારની ગુજરાતની તે સમયની સ્થિતિ હતી. જાનમાલની ચિંતા લેકેને ખૂબ રહેતી હતી. જ્ઞાતિબંધને સામાજિક કારણે મજબત હતા. નાની નાની જ્ઞાતિઓ અને પ્રાંતિક ભેદ ખૂબ હતા અને દિવસાનદિવસ વધતા જતા હતા. થોડાં ગામના ઘોળ બનતા હતા અને રાજનગરના માણસો સ્વાભાવિક રીતે પોતાની જાતને ઉત્તમ-વિશિષ્ટ માનતા હતા. સ્ત્રીઓને અભ્યાસ માટે કેઈ જાતની વ્યવસ્થા નેંધાયેલી નથી. તેઓને ઘર બહાર હરવાફરવામાં ઘણે સંકેચ રહેતો હતો અને બાળલગ્ન પ્રચલિત હતાં. જેમાં ધર્મભાવના સારી હતી. સત્તરમી સદીને જૈન ઇતિહાસ પ્રભાવશાળી વિજયહીરસૂરીશ્વર ધર્મસાગર ઉપાધ્યાયની ચર્ચા અઢારમી સદીને બરાબર સમજવા માટે શ્રી હીરવિજયસૂરિથી Page #553 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીશાંતસુધારસ માંડીને શરૂ થતાં યુગની અતિ સક્ષેપ વિચારણા કરવી જરૂરી છે. પાલણપુરમાં કુરા ઓશવાલ અને નાથીબાઈને ત્યાં હીરાના જન્મ સ. ૧૫૮૩ માં થયા. વિજયદાનસૂરિ(પ૭ મી પાટ)ના ઉપદેશથી ૧૩ વર્ષની વયે એણે સ. ૧૫૯૬ માં માબાપની પરવાનગીથી પાટણ શહેરમાં દીક્ષા લીધી. દક્ષિણમાં દેવગિરિ જઈ દક્ષિણી પડિત પાસે ખૂબ અભ્યાસ કર્યા, ન્યાય અને જ્યાતિષમાં ખાસ પ્રાણ્યિ પ્રાપ્ત કર્યું. સ. ૧૬૦૭ માં નાડલાઇમાં તેમને પંડિત પદ્મ પ્રાપ્ત થયું, સ. ૧૬૦૮ માં ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું અને સં. ૧૬૧૦ શિાહીમાં તેમને આચાર્ય પદવીનુ પ્રદાન થયું. આચાર્ય વિજયદેવસૂરિના સ્વર્ગવાસ સ. ૧૬૨૧ માં થતાં તપગચ્છના વિજયહીરસૂરિ નાયક થયા. આ વખતે આખા તપગચ્છમાં તેમની આજ્ઞા વતી હતી અને તેઓ એકલા અદ્વિતીય નાયક બન્યા હતા. તેઓશ્રીના વિહાર મુખ્યતયા ગુજરાતમાં, યાત્રા નિમિત્તે કાઠિયાવાડમાં અને ક્વચિત્ મેવાડમાં હતા. સ’. ૧૬૩૮ માં આચાર્ય વિ. હીરસૂરિજી ગાંધાર (લાટદેશ)માં ચેામાસુ હતા તે વખતે અકબર બાદશાહને ધર્મજિજ્ઞાસા થઇ. એણે અનેક વિદ્વાનાને એકઠા કરી તેમની પાસેથી ધના રહસ્યા જાણી તે પરથી સ ધર્મ સંમત એક મત ચલાવવાની ભાવના કરી. એણે ‘દીનેઇલાહી’ નામના સ ધર્મના રહસ્યભૂત એક ધર્મની સ્થાપના સ. ૧૬૩૫ માં કરી પણ દીધી હતી. એમાં એને રાજદ્વારી ઉદ્દેશ પણ હુતે, સાથે સાથે એનામાં ધર્મજિજ્ઞાસા પણ સારી હતી. નિષ્પાપ ધમાની શેાધ કરતાં એમની પાસે શ્રી હીરવિજયસૂરિના નામની પ્રાપ્તિ થઇ. શહેનશાહના આમત્રણથી આચાર્ય શ્રી દીલ્હી આવ્યા. ત્યાં શહેનશાહ અને સૂરીશ્વરના મેળાપ થયેા. અકબર પાદશાહને Page #554 -------------------------------------------------------------------------- ________________ અન્યકર્તાના સમન્ય ઃ ૧૩૦ જૈન ધર્મના કેટલાક મુદ્દા ખૂમ પસંદ આવ્યા. આચાય વિજયહીરસૂરિને એમણે સ. ૧૬૪૦ માં જગદ્ગુરુની પદવી આપી. વિજયહીરસૂરીશ્વરના આ આખા પ્રસંગ અતિ આકર્ષક છે અને વિજયપ્રશસ્તિ કાવ્ય, હીરસાભાગ્ય કાવ્ય, ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ આદિ અનેક ગ્રંથામાં ચિતરાયલે છે. આપણે આ પ્રસ ંગે તેની વિગતમાં ઉતરવાનું નથી. જૈન સમાજની સ્થિતિ સમજવા પૂરતું આ સમયનું વિહુ ગાલેકન કરી આપણે અઢારમી શતાબ્દિની શરૂઆત સુધી પહોંચી જશું; કારણ કે આ ઇતિહાસને અઢારમી સદીના ઇતિહાસ સાથે અતલગના સબધ છે. વિજયહીરસૂરિએ અકબર પાસેથી અનેક ફરમાને મેળવ્યા, જૈન ધર્મની કીર્તિ વધારી. સ. ૧૬૪૦ થી અકબરના દરબાર સાથે તપગચ્છના સંબંધ અકબરના મરણ સુધી ચાલુ રહ્યો. આચાર્ય વિજયહીરસૂરિએ સ. ૧૬૫૨ માં કાળ કર્યા ત્યારપછી પણ ભાનુચદ્ર ઉપાધ્યાય સ. ૧૬૬૧ અકબરના મરણુ સુધી લગભગ દીલ્લીમાં અથવા પાદશાહની નજીકમાં રહ્યા અને આ રીતે અહિંસાના સંદેશા રાજ્યદ્વારા પહોંચાડવાની તક આચાર્ય શ્રીએ હાથ ધરી. એ જ સમયમાં ધ સાગર ઉપાધ્યાય થયા. એમની દીક્ષા સ. ૧૫૯૬ માં અને વિજયહીરની સાથે ઉપાધ્યાય પદ્મ તેમને ૧૬૦૮ માં વિજયદાનસૂરિએ આપ્યું. તેમણે તપગચ્છ જ સાચા છે એમ જણાવી તત્ત્વતરગિણી, પ્રવચનપરીક્ષા આદિ ગ્રંથા રચ્યા અને કુમતિકુદ્દાલ ગ્રંથને બહાર પાડ્યો. ચર્ચા ઘણી વધી પડી, તેમના એક ગ્રંથને વિજયહીરસૂરિએ જળશરણુ કરાજ્યે તેથી તેમની વાત ઃખાઇ તેા ગઈ, છતાં તેની પાસે સ ંઘ સમક્ષ સ. ૧૬૨૧ માં માી મગાવી. આ વખતથી મતભેદને Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી શાંન્ત-સુરન્સ કીડે તપગચ્છમાં દાખલ થો. આ ધર્મસાગર ઉપાધ્યાય મહા તાર્કિક અને અસાધારણ વિદ્વાન હતા, પણ આક્રમણ રીતિએ આક્ષેપ કરનાર હાઈ અનેક વાર અથડામણમાં આવી જતા હતા. મતભેદને ઈતિહાસ વિજયસેનસૂરિને સં. ૧૬૨૮ માં આચાર્યપદ આપવામાં આવ્યું. તેઓ વિજયહીરસૂરિની પાટે આવ્યા. તેમનું સ્વર્ગ ગમન સં. ૧૬૭૧ માં થયું. તેઓ પણ ભારે વિદ્વાન હતા તેથી તેમના સમય સુધી તપગચ્છમાં શાંતિ ચાલી. વિજયસેનસૂરિ સં. ૧૬૭૧ માં કાળધર્મ પામ્યા. ત્યારપછી તપગચ્છમાં મતભેદ વધે. વિજયસેનસૂરિની પાટે વિજયદેવસૂરિ આવ્યા. આ વિજય દેવસૂરિએ સાગરવાળાને પક્ષ લીધો. આથી તપગચ્છમાં ભારે ખટપટ ઊભી થઈ. ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર સમવિજય સાથે મળી રામવિજયને આચાર્ય પદ આપ્યું અને એમનું નામ વિજયતિલકસૂરિ પાડવામાં આવ્યું. આ વાતની ચર્ચા તો વિજયસેનસૂરિના સમયમાં શરૂ થઈ ગઈ હતી, પણ તેના પર તેમના સ્વર્ગગમન પછી સં. ૧૯૭૩ માં અમલ થવા લાગ્યું. સં. ૧૮૭૬ માં વિજયતિલકસૂરિ કાળ-ધર્મ પામ્યા. એમની પાટે વિજય આનંદસૂરિની સ્થાપના કરવામાં આવી. તે વખતે વિજયદેવસૂરિ અને વિજય આનંદસૂરિ વચ્ચે મેળ થયે તે ખરે, પણ અંતે તપગચ્છના બે વિભાગ પડી ગયા: વિજયદેવસૂરિના પક્ષે રહેનાર દેવસૂરિ” અથવા દેવસૂર કહેવાણું અને વિજયઆનંદસૂરિના પક્ષે રહેનારા “આનંદસૂરિ” અથવા “અણુસૂર ” કહેવાણું. એક બાપના બે દીકરા હોવા છતાં અને ક્રિયા કે વ્રત, નિયમ, સમાચારી કે આજ્ઞામાં જરા પણ મતફેર ન હોવા Page #556 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ ક ોના સન્મન્ય ઃ ૧૩૯ છતાં આ રીતે તપગચ્છમાં વિભાગ થયા અને પરિણામે એક છત્રે ચાલતાં તપગચ્છમાં ચર્ચા, તકરાર અને ભેદની શરૂઆત થઇ. તપગચ્છના ત્રણ વિભાગ— 2 આ ઉપરાંત તપગચ્છમાં એક બીજો અગત્યના અનાવ વિજયદેવસૂરિના સમયમાં થયેા. આ મહાતપસ્વી આચાર્ય ને જહાંગીર પાદશાહે મહાતપાનું બિરુદ આપ્યું હતું. એના સમયમાં અમદાવાદમાં સુપ્રસિદ્ધ શાંતિદાસ શેઠ થયા. તેમના ઉપર તપગચ્છના રાજસાગરના ઉપકાર હતા. અમુક પ્રકારના જાપ કરીને શેઠને અનલ લક્ષ્મી પ્રાપ્ત કરાવી દેવાના એ કારણભૂત થયા હતા. શેઠ શાંતિદાસની ઇચ્છા પેાતાના ગુરુ રાજસાગરને ઉપાધ્યાય પદવી અપાવવાની હતી. એમણે વિજયસેનસૂરિને વિશિષ્ઠ કરી, પણ સૂરિમહારાજે જવાઅમાં જણાવ્યું કે એમ પઢવી આપીએ તેા સ્થળે સ્થળે ઉપાધ્યાય થઇ જાય, તેથી તેનું માહાત્મ્ય ન રહે, માટે તમારી વિનતિ સ્વીકારી શકાય તેમ નથી. શ્રાવક જ્યારે અમુક સાધુના પક્ષ કરે ત્યારે શાસનની જે દશા થાય છે તે ત્યારપછી મની. શેઠે રાજસાગરને આચાર્ય મનાવવાનું નક્કી કર્યું. ખંભાતના નગરશેઠ પેાતાને ઘેર આવ્યા હતા તે તકના લાભ લઇ તેને રેકી રાખ્યા. ખભાતમાં વિજયદેવસૂરિ બિરાજમાન હતા. યુક્તિ-પ્રયુક્તિ કરી ખંભાતના નગરશેઠને ધમકાવી દબાવી વિજયદેવસૂરિ પાસેથી વાસક્ષેપ અને સૂરિમ ંત્ર મંગાયેા અને સ. ૧૬૮૬ ના જેઠ માસમાં રાજસાગરને આચાય પદવી શેઠ શાંતિદાસે અમદાવાદમાં અપાવરાવી. આ રીતે તપગચ્છમાં ત્રીજો વિભાગ પડ્યો અને સાગરની પરંપરા તે વખતથી શરૂ થઇ. Page #557 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંન્ત સુધારન્સ ઃ આ રીતે તપગચ્છમાં સત્તરમી સદીની આખરે ખટપટો વધી પડી અને એક ચકવે ગનિર્વાહ થતા હતા તેમાં ભેદ્દા થતા ચાલ્યા. વિજયદેવસૂરિના વખતમાં તેમની અને વિજયાન દસૂરીશ્વરની વચ્ચે સ. ૧૬૭૫ લગભગ ભેદ થયા, પાછે તેમની વચ્ચે ૧૬૮૧ માં મેળ પણ થયા, પરંતુ જ્યારથી વિજયદેવસૂરિએ સાગરવાળાના પક્ષ ઉઘાડી રીતે લીધેા ત્યારથી આનંદસૂરિ સાથે વિરાધ વધી પડ્યો અને આ રીતે તપગચ્છમાં મતભેદ, વિરોધ, ચર્ચા અને અંગત આક્ષેપોને યુગ શરૂ થયેા. આવા તકરારની વાત જહાંગીર પાદશાહ સુધી પણ પહાંચી અને તેમણે સ. ૧૬૭૩ માં વિજયદેવસૂરિ જ ખરા પટ્ટધર છે એમ મત મતાન્યા ત્યારે વિરોધવાળા ભભૂકી ઊઠી. શિાહીના જૈન દિવાને ગચ્છભેદ અટકાવવા પ્રયત્ન કર્યો, પણ અંતે મતભેદ ચાલુ જ રહ્યો અને એમાં શ્રાવકેાએ પક્ષ લઇ શાસનના હિતને બદલે અંગત ભાનાપમાન પર વધારે ધ્યાન આપી શાસનની છિન્નભિન્ન સ્થિતિની શરૂઆત કરી. ૧૪૦ અકબર બાદશાહના સમયમાં અને ત્યારબાદ જહાંગીર અને શાહજહાનના સમયમાં જૈન ધર્મની પ્રગતિ સારી થઇ, સારા લેખકે પ્રાપ્ત થયા, વિજયહીરસૂરિ અને વિજયસેનસૂરિ બન્ને ખૂબ અભ્યાસી હાઇ એમણે સાહિત્યસેવા સારી કરી અને એમના સમયમાં ધર્મની જાહેાજલાલી દનવિકાસને અંગે પણ ખળ થઈ. તેમના પછી વિજયદેવસૂરિ આવ્યા, તે વિદ્વાન ખરા, પણ વિજયસેન જેવા મક્કમ જણાતા નથી. એમના સમયમાં શાસનની અંદર ક્ષીણતા આવવાની શરૂઆત થઇ, પણ ધર્મનું બાહ્ય સ્વરૂપ તે ધામધુમથી ભરપૂર જ ચાલ્યુ. ܘ Page #558 -------------------------------------------------------------------------- ________________ ગશકર્તાનેન્સમવ્યઃ ૧૪૧ આપણે હવે અઢારમી શતાબ્દિ પર આવી જઈએ. વિજયદેવસૂરિના વખતમાં કિયાઉદ્ધાર– અઢારમી સદીની શરૂઆતમાં ઉપર જણાવ્યું તેમ તપગચ્છના ત્રણ વિભાગો પડી ગયા હતા. વિજયદેવસૂરિ તપગચ્છની ૬૦ મી પાટે શ્રી વિજયસેનસૂરિના પટ્ટધર થયા. તેમને જન્મ સં. ૧૬૪૩, પંન્યાસ પદ ૧૬૫૫, સૂરિપદ ૧૬પ૬. પિતાની હયાતીમાં તેમણે વિજયસિંહરિને પટ્ટધર તરીકે નીમ્યા હતા. આ વિજયસિંહસૂરિને જન્મ સં. ૧૬૪૪માં (મેડતા), દીક્ષા સં. ૧૬૫૪માં, વાચકષદ સં. ૧૯૭૩ માં અને સૂરિપદ સં. ૧૬૮૨માં થયું. તેમનું સ્વર્ગગમન સં. ૧૭૦૯માં અશાડ શુદિ ૨ ને રેજ અમદાવાદમાં થયું. વિજયદેવસૂરિનું સ્વર્ગગમન સં. ૧૭૧૩ના અશાડ શુદિ ૧૧ ને રોજ ઉનામાં થયું, એટલે તેમની હયાતીમાં જ તેમના પટ્ટધર વિજયસિંહસૂરિનું સ્વર્ગગમન થયું છતાં વિજયસિંહસૂરિ તપગચ્છની ૬૧મી પાટે ગણાય છે, કારણ કે એમણે ગુરુની હયાતીમાં ગચ્છાધિપતિ તરીકે કામ કર્યું હતું. મુનિ સત્યવિજયજી વિજયસિંહસૂરિના શિષ્ય થાય. તેઓ મહાત્યાગી વૈરાગી અથવા ક્રિયાશીલ હોઈ એમને પ્રચલિત સાધુ માર્ગમાં શિથિલતા લાગી. એમણે પોતાના ગુરુ પાસે કિયાઉદ્ધાર કરવાની પરવાનગી માગી. એમની ઈછા ત્યાગધર્મને બરાબર બહલાવવાની, સવિશેષ તપ કરવાની અને તપગચ્છમાં કેટલાક સડે અને ખટપટ દાખલ થઈ ગયા હતા તે દૂર કરવાની હતી એમ જણાય છે. વિજયસિંહસૂરિએ એમની ચગ્યતા જાણી એમને ક્રિયાઉદ્ધાર કરવાની પરવાનગી આપી. તેઓ ગુરુની Page #559 -------------------------------------------------------------------------- ________________ શ્રીશાંતસુધાન્સ ઃ પરવાનગીથી જુદા પડ્યા, અપ્રમત્તપણે વિહાર કરવા લાગ્યા અને તેમણે તપ ત્યાગના માર્ગ આદર્ષ્યા. ૧૪૨ આ સત્યવિજય પંન્યાસ અત્યંત ક્રિયાશીલ અને સ્વતંત્ર વિચારના, મક્કમ અને ઉદ્યોગી હતા. એમણે સંવિજ્ઞ પક્ષ કાઢ્યો. પ્રચલિત પ્રવાહના સાધુએથી જુદા પડવા સમૃતને બદલે પીળાં વસ્ત્રો કર્યાં અને વિહાર આદિના આકરા નિયમા કર્યો. તેમના જન્મ માળવાના લાડલુ ગામમાં સ. ૧૬૭૪માં થયે હતા. ૧૪ વર્ષની વયે તેમની દ્વીક્ષા માબાપની પરવાનગીથી તેમના ગામમાં થઇ. સ. ૧૭૨૯માં વિજયપ્રભસૂરિએ તેમને પન્યાસ પદ્મ સેાજતમાં આપ્યું અને ૮૨ વર્ષની વયે સ. ૧૭૫૬ માં તેમને સ્વર્ગવાસ પાટણ મુકામે થયેા. તેમણે ક્રિયાઉદ્ધાર વિજયસિંહસૂરિના જીવન સમયમાં કર્યો છે અને તેમની પટ્ટપરપરા વિજયસિ’હુસૂરિથી ગણાય છે છતાં ૧૭૨૯માં તેમને પન્યાસ પદ્મ આપ્યુ છે તે પરથી જણાય છે કે તેમને મૂળપાટ સાથે સંબંધ તે ચાલુ રહ્યા હશે. નાંધવા જેવી વાત એ છે કે તેએ આટલે લાંબે વખત જીવ્યા અને ક્રિયાઉદ્ધાર કરવા જેટલી તેમણે તાકાત બતાવી, છતાં તેઓને આચાર્ય પદ મળ્યું નહિ. અથવા તેઓએ તે લીધું નહિ. આ તેમની ત્યાગ દશા સૂચવે છે. વિજયપ્રભસૂરિ વિજયદેવસૂરિની હયાતીમાં વિજયસિંહઁસુરિનું સ્વગમન સ. ૧૭૦૯માં થતાં પાછી અગવડ ઊભી થઈ. તે વખતે તપગચ્છમાં એ મેાટા ભેદ્યતા પડી ગયેલા જ હતા. વિજયદેવસૂરિ અને વિજયમાન દસૂરિનાં શાસન અલગ અલગ ચાલતા હતા અને Page #560 -------------------------------------------------------------------------- ________________ અન્યકર્તા ના સન્મય : ૧૪૩ સાગરગચ્છની પણ શરૂઆત થઈ ગઈ હતી. એ વખતે તે ઉપરાંત સત્યવિજય મૂળ પાટથી જુદા પડી ગયા હતા. ત્યાં વિજયદેવસૂરિની હયાતીમાં વિજયસિસૂરિએ કાળ કર્યા. એમની ૬૧મી પાટ ગણાય છે. વિજયપ્રભ કચ્છ મનેાહરપુરના હતા. જન્મ સ. ૧૬૭૭માં, દીક્ષા ૧૬૮૬માં અને પન્યાસ પદ સ. ૧૭૦૧માં થયેલ. તેમને સ. ૧૭૧૦માં ગાંધારમાં સૂરિપદ આપવામાં આવ્યું. આ વિજયપ્રભસૂરિના વખતમાં તપગચ્છમાં વધારે ને વધારે મતભેદ ચાલતા ગયા અને દેવસુર, અણુસૂર અને સાગર પક્ષ ઉપરાંત સવિજ્ઞ પક્ષ નીકળ્યેા. અંતે મૂળપાટમાં મદતા આવતી ગઈ એમાં રહેનાર · શ્રીપૂજ્યા ’ થઈ ગયા અથવા કહેવાયા અને એના તરફ્ લેાકેાનું માન થાડા વખત રહ્યું, પણ ધીમે ધીમે ચારિત્રમાં પણ શિથિલતા આવતી ગઇ એટલે સવિજ્ઞ પક્ષનું જોર વધતું ચાલ્યુ. ፡ મૂળપાનું પ્રાઅલ્ય એટલું છતાં અઢારમી સદીની શરૂઆતમાં તે મૂળપાટનું પ્રાબલ્ય ઘણું જણાય છે. વિનયવિજય ઉપાધ્યાય જેવા પ્રખર વિદ્વાને ઈંદ્રુત કાવ્ય લખીને વિજયપ્રભસૂરિની પ્રશંસા કરી છે એ સર્વાં હકીકત જોતાં અને શ્રીમદ્યશેાવિજય જેવા મૂળ પાટના પક્ષમાં ઊભા રહ્યા છે એ વિચારતાં એમનુ જોર ઘણું હશે એમ લાગે છે. પણ સત્યવિજય પંન્યાસ તેા જુદા પડી જ ગયા. એમના ત્યાગ અને ક્રિયાત૫રપણાને લઇને · સૂરિ પાઠક રહે સન્મુખ ઊભા ' એમ શ્રી વીરવિજય એમને માટે લખે છે એટલે સત્યવિજય પંન્યાસ પાસે મોટા વિજયપ્રભ જેવા આચા કે ચÀાવિજય ઉપાધ્યાય જેવા પાઠક પણુ ખડા રહેતા હતા, " ? Page #561 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ એ વાત ગમે તેમ હાય, પણ એ મતભેદ, તકરાર, ચર્ચા ખૂબ ચાલ્યા સામે ગમે તેટલા વિરાધ દેખાવા ખૂબ રહ્યું જણાય છે. શ્રી.શાંત-સુધારસ યુગમાં આખા તપગચ્છમાં જણાય છે. અને મૂળ પાટ છતાં એનું જોર તે યુગમાં વિજયદેવસૂરિનું સ્વગમન સ. ૧૭૧૨ માં ઉના શહેરમાં થયું અને ત્યારમાદ વિજપ્રભસૂરિની આણ પ્રવતી. તેમેના શિષ્યામાં ૨૫ તા ઉપાધ્યાય હતા અને ૩૦૫ પંડિત પ ધરાવનાર હતા. એક રીતે તેમના સમય ભૂખ ઉદ્યોતના ગણાય, પણ અંદરખાનેથી કુસંપ અને અવ્યવસ્થિત ચર્ચા અને ઢંગધડા વગરની ખટપટા તેમના સમયમાં ખૂબ થઈ હાય એમ ઇતિહાસ વાંચતા દેખાઇ આવે છે. શ્રી વિજયપ્રભસૂરિ ઉગ્ર હતા, કચ્છી હતા અને અમલના દોર ચલાવનારા હતા. એમના સમયમાં યશે.વિજય ઉપાધ્યાયને બે વખત તેમની લેખિત ક્ષમા માગવી પડી છે. અસાધારણ તાર્કિક, તીવ્ર બુદ્ધિમળ અતાવનાર અને સેકડા વર્ષોના મતભેદ્યને સમન્વય કરી શકનાર આ અસાધારણ પ્રતિભા અને બુદ્ધિશાળી વ્યક્તિ એ સમયમાં સૂરિષદ તા ન મેળવી શકી, પણ લેખિત ક્ષમા માગવાની સ્થિતિમાં મૂકાણી ત્યારે સંઘમાં કેટલી દુર્વ્યવસ્થા અને ખટપટા ચાલી હશે એવી કલ્પના થયા વગર રહે તેમ નથી. વિજયપ્રભસૂરિનું સ્વર્ગ ગમન ૧૭૪૯ માં ઉનામાં થયુ. સત્યવિજય પંન્યાસ સં. ૧૭૫૬ માં કાળધર્મ પામ્યા. મૂળ પાટ પણ ત્યારપછી ચાલી છે. સત્યવિજય પંન્યાસે પીળાં વસ્ત્ર કર્યા અને મૂળપાટે ધેાળાં વસ્ત્ર ચાલુ રહ્યાં. Page #562 -------------------------------------------------------------------------- ________________ મન્ય-ર્તા ના સમન્ય : વિજયઆન ંદસૂરિ વિજયદેવસૂરિના સમયમાં એક અગત્યની ઘટના બની. હકીકત એમ બની હતી કે વિજયહીરસૂરિના સમયમાં ધર્મ સાગર ઉપાધ્યાય થયા. એ અતિ વિદ્વાન હતા. એમણે અનેક ગ્રંથા રચ્યા. તેમના વખતમાં અભ્યાસીએ ઘણા હતા. એમણે સ. ૧૫૯૫ માં દીક્ષા લીધી. દેવિગિર ( દક્ષિણ ) માં ન્યાયના અભ્યાસ કર્યા. તેમણે તપગચ્છ જ સાચા છે અને બીજા સર્વ ગચ્છે ખાટા છે એમ મતાવનારા ગ્રંથા મહાર આણ્યા અથવા નવા રચ્યા. કુમતિકુદ્દાલ, તત્ત્વતરગિણી, પ્રવચનપરીક્ષા વિગેરે. એમણે ખરતા વિરુદ્ધ મ લખ્યું. છેવટે એમણે સ. ૧૬૧૭ માં પાટણમાં ખરતરા સાથે વાદવિવાદ કર્યો અને મહાન ટીકાકાર અભયદેવસૂરિ ખરતર નહાતા એમ સ્થાપના કરી. તેમની ઉગ્ર ભાષાથી સમસ્ત જૈન શ્વેતાંબર સમાજમાં માટે ખળભળાટ થયેા. તેમને સંઘબહાર પણ કર્યો. શ્રીવિજયદાનસૂરિ મજબૂત હતા તેથી તેએ અને પછી ગચ્છપતિ શ્રી વિજયહીરસૂરિ પ્રમળ પ્રતાપી અને બહુ મક્કમ હતા એટલે એ અને તે ધર્મ સાગર પર પાતે પેાતાના વખતમાં કાબૂ રાખી શકયા અને સ. ૧૬૪૬ માં ‘ બાર મેટલ ’ ની આજ્ઞા શ્રો હીરસૂરિએ કાઢી ત્યારે તેમાં ધર્મસાગરને સહી કરવી પડી. પણ એ વખતથી તપગચ્છમાં અંદર અંદર મતભેદની શરૂઆત થઈ ગઈ. વિજયસેનસૂરિના સમયમાં એક ચકવે આચાર્યનું રાજ્ય રહ્યું પણ ત્યારપછી વિજયદેવસૂરિના વખતમાં ઝગડા વધતા ચાલ્યા. વિજયસેનસૂરિના સ્વર્ગવાસ થતાં તેમના પદ પર અમદાવાદમાં સ. ૧૬૭૩ માં વિજયતિલકસૂરિની આચાર્ય પદે સ્થાપના કરવામાં આવી. તપગચ્છમાં એક * ૧૦ ૧૪૫ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી-શાંત-સુધારસ ઃ વિજયદેવસૂરિ તેા આચાર્ય હતા અને આ બીજા આચાર્ય થયા. વિજયતિલકસૂરિ સ. ૧૬૭૬ માં કાળ કરી ગયા. તેમની ગાદી પર સ. ૧૬૭૬ માં વિજયઆનંદસૂરિ આવ્યા. આ વિજયઆન'દસૂરિએ વિજયદેવસૂરિ સાથે મેળ કર્યો પણ વળી સં. ૧૯૮૧ માં વાંધા પડ્યા. વિજયદેવસૂરિનું વલણુ સાગરપક્ષ તરફે હતું અને ભાનુચ' તથા સિદ્ધિચંદ્ર વિગેરે પ્રખર વિદ્વાને એ વાતથી વિરુદ્ધ હતા. એટલે સાગર-વિજયના ઝગડા એક અથવા બીજા આકારમાં ચાલતા જ રહ્યા. આપણા ચારિત્રનાયક વિનયવિજય ઉપાધ્યાય પણ આ 'ચવણુના ચકરાવામાં પડી ગયા હોય તેમ જણાય છે. એમણે આનંદસૂરિ ઉપર વિજ્ઞપ્તિ પત્ર સ. ૧૬૯૭ માં લખ્યું છે (ઉપર જુએ પૃ. ૧૦૮) તેમ છતાં તે પાછા વિજયસિંહસૂરિ તરફ અને ઉત્તરાવસ્થામાં વિજયપ્રભસૂરિ તરફ વળ્યા. તેમનું ઇંદ્ભુત કાવ્ય તેમના વિજયપ્રભસૂરિ તરફ પક્ષપાત બતાવે છે. તેમણે પન્યાસ સત્યવિજય તરફ કાંઈ રુચિ બતાવી નથી. એ સ` ઉપરથી તેમનુ વલણ કાંઈક અવ્યવસ્થિત અથવા તા થાડા વખત આનંદસૂરિ તરફ રહ્યા પછી છેવટે વિજયદેવસૂરિની પરંપરા તરફ હાય તેમ જણાય છે. વિજયાનંદસૂરિથી અણુસૂર અથવા આનંદસૂર પરંપરા ચાલી. તેઓ સં. ૧૭૧૧ માં સ્વગે ગયા. આ પાટ પર પણ વિદ્વાના થયા છે. રાજસાગર— સ. ૧૬૮૬ માં વિજયદેવસૂરિના વાસક્ષેપથી શેઠે શાંતિદાસે Page #564 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ત્યારપછી આ . . કહેતાં અમદાવ ઉપરથી ગમાર્ગને અંગે આનંદઘનજીની કેટલીરૂરિની પરંપરા પર થઈ હતી તે જણાય છે, છતાં આ બાથ માં કાળધર્મ પામ્યાષ્ક અધ્યાત્મવાદની જે પ્રરૂપણા જ . . માટે જીવનના ઉત્તર ૐા છે. આ ઉપરાંત સત્યવિજય પંન્યાસે ક્રિયાઉદ્ધાર કરી સંવિજ્ઞ પક્ષ શરૂ કર્યો તેની પટ્ટપરંપરા જુદી ચાલી છે. આ રીતે તપગચ્છની તે વખતની સ્થિતિ હતી એમ જણાય છે. સાહિત્ય— સત્તરમી સદીથી સાહિત્યરુચિ અને કૃતિની ખીલવણી ખબ થઈ જણાય છે. લગભગ દરેક વિષયના લેખકે તે યુગમાં થયા છે. વિજયહીરસૂરિ અને વિજયસેનસૂરિ બને ખૂબ અભ્યાસી હતા. તેઓ સારા વ્યાખ્યાતા અને લેખક જણાય છે. તેમના બનેના સમયમાં ખબ સારા લેખકો થયા. ત્યારપછી વિજયદેવસૂરિના સમયમાં આવીએ છીએ ત્યારે લેખકને વધારે થયે જણાય છે. એકલા તપગચ્છમાં બાવન પંડિત હતા એમ લોકોક્તિ છે. અઢારમી સદીની શરૂઆતમાં લેખકે સારી સંખ્યામાં નીકળ્યા અને તેના ઉપર કળશ શ્રી યશેવિજય ઉપાધ્યાયે ચડાવ્યા. આ યુગની સાહિત્ય, કાવ્ય, વ્યાકરણ, ઈતિહાસ, રાસ આદિ કૃતિનું લીસ્ટ અહીં આપવા બેસીએ તો લેખ ઘણે મેટ થઈ જાય. તેને માટે શ્રી મેહનલાલ દેસાઈને જેન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ ( વિભાગ ૭) જોઈ જવા ભલામણ કરવામાં આવે છે. સત્તરમી સદીના ઉત્તર ભાગ અને અઢારમી સદીને પૂર્વાર્ધ એ જૈન સાહિત્યના ઇતિહાસમાં ખાસ અગત્યનો ભાગ ભજવે છે. એમાં લગભગ દરેક વિષય પર બહુ Page #565 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસઃ ઉચ્ચ તે આચાર્ય હતા અને આ બીજા આચાર્ય ને તે શ્રીમંઘવ્યું. ૧૯૭૬ માં કાળ કરી ગયા. તેમની કૃતિઓ પણ વિવિધ અજયઆનંદસૂરિ આવ્યા. આ વખતે એક એઘવજય ઉપાધ્યાય . . ભારે મજાની છે. એમનું દેવાનંદાલ્યુદય કાવ્ય જલદ ધાનકાવ્ય ભાષા, અલંકાર અને કાવ્યની નજરે અતિ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. અને તે ઉપરાંત તેમણે જ્યોતિષ તથા વ્યાકરણ પર પણ બહુ સુંદર ગ્રંથો લખ્યા છે, પંચતંત્ર જેવું પંચાખ્યાન લખ્યા ઉપરાંત શ્રી વિજયપ્રભસૂરિનું જીવન બતાવનાર દિવિજય મહાકાવ્ય લખ્યું છે અને અધ્યાત્મ વિષયમાં માતૃકાપ્રસાદ ગ્રંથ રચ્યા છે. આ યુગમાં ગુજરાતી કવિએ પણ ઘણા થયા છે. એની વિશિષ્ટ કૃતિઓનું વર્ણન જેના ગુર્જર કવિઓના બીજા ભાગમાં શ્રી મેહનલાલ દ. દેશાઈએ ખૂબ વિવેચનપૂર્વક કર્યું છે. એના ગ્રંથકર્તાનાં નામ અને કૃતિઓને વિસ્તાર જોતાં એ જૈન સાહિત્યને જ્ઞાનકાળી ગણાય. એ યુગમાં બહુ સારી ગુજરાતી કળાકૃતિઓ રચાઈ છે અને સંસ્કૃત સાહિત્યનું ખેડાણ પણ સારું થયું છે. સાહિત્યની નજરે અઢારમી સદીને પૂર્વાધ જૈન સાહિત્યના એક પ્રશસ્ય યુગ તરીકે સર્વ દિશાઓમાં ફરકી રહે છે એમ લાગ્યા વગર રહે તેમ નથી. આ યુગના વિશિષ્ટ જેન લેખક તરીકે તે શ્રીમદ્યશવિજય ઉપાધ્યાય જ રહેશે, કારણ કે એમનામાં અતિ તીણ ચર્ચા કરતી ન્યાય કૃતિઓ કરવાની શક્તિ હતી, તેમજ “ જગજીવન જગવાલહો ' જેવા ભાવવાહી અને સાદા તથા અર્થ ગર્ભિત સ્તવન લખવાની પણ આવડત હતી. ખંડખાદ્ય જેવા ન્યાયના ગ્રંથ લખનાર સન્મતિતર્ક પર ટીકા લખે, જ્ઞાનસાર Page #566 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથશ્કાનોમ્સમન્ય : ૧૫૧ આટલા ઉપરથી ગમાર્ગને અંગે આનંદઘનજીની કેટલી અસર તે યુગ પર થઈ હતી તે જણાય છે, છતાં આ બાબતમાં દિગઅરેના શુષ્ક અધ્યાત્મવાદની જે પ્રરૂપણા બનારસીદાસે કરી હતી અને જેને માટે જીવનના ઉત્તર ભાગમાં તેમને પિતાને જ ખેદ થયે હતું તે સ્થિતિ વેતાંબર સમાજમાં ન થઈ. (જે. સા. ઈતિહાસ પૃ. ૫૭૯) સત્યવિજય પંન્યાસ અત્યંત અધ્યામી છતાં અને વનવાસમાં આનંદઘનજી સાથે રહેલ હોવા છતાં ખુબ ક્રિયાતત્પર હતા એમ એમના જીવનની અનેક વિભૂતિઓ જળવાઈ રહી છે તે પરથી જણાય છે. એ સર્વ વાતને સમન્વય શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયે ૩૫૦ ગાથાના સ્તવનમાં સીમંધરસ્વામીની વિજ્ઞપ્તિરૂપે કર્યો છે. એ એકાંત ક્રિયાગ કે એકાંત જ્ઞાનાગમાં સાર નથી એમ બતાવી જ્ઞાન-ક્રિયાને સહકાર કરવા ભલામણ કરે છે. (ઢાળ ૧૬ મી ગાથા ૨૪) આ વિશિષ્ટતાના સ્વીકારથી જેન વેતાંબર સમાજ ટકી રહ્યો જણાય છે. આ જ્ઞાન-ક્રિયાને સહકાર બતાવનાર તે કાળના ગ્રંથમાં જસવિલાસ, જ્ઞાનવિલાસ, વિનયવિલાસ વિગેરે કૃતિઓ છે. આત્મિક વિચાર કરવા, આત્માને ઉદ્દેશીને તત્ત્વચિંતવન કરવું, આત્માનાં ઉચ્ચ ઉડ્ડયન કરવાં-એ ભેગનું લાક્ષણિક અંગ છે. પદની કૃતિને “ વિલાસ ” કહેવો એ પરિભાષામાં જ ભારે ચમત્કાર છે. સંસારરસિકનો વિલાસ શૃંગારમાં હેય, અધ્યાત્મરસિક “ અબ હમ અમર ભયે ન મરેંગે ”ના ગાનમાં વિલાસ કરે. એ ઉપરાંત અધ્યાત્મસાર કે જ્ઞાનસાર જેવા ગ્રંથે જે યુગમાં અને તેની અધ્યાત્મ ભાવના બહુ ઉચ્ચ પ્રકારની હોય એમ કહેવામાં જરા પણ સંકેચ થાય તેમ નથી અને ખૂબીની વાત એ છે કે એટલું યાગ અધ્યાત્મ તરફ વલણ છતાં એ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી શાંત-સુધા૨ન્સઃ પ્રતિષ્ઠા વિગેરે મહાત્સવા થયા અને ક્રિયાના સહકાર સાધવા એમ તે યુગના સાહિત્ય પરથી યુગમાં ક્રિયાના અનેક ગ્રંથ રચાયા છે, મેટા આડંબરથી છે. મતલબ આ યુગે જ્ઞાન અનેકવિધ પ્રયત્ના કર્યા હાય જણાય છે. ક્રિયાયોગ અઢારમી સદીના પ્રધાન સૂર ક્રિયાયેાગ જણાય છે. એમાં આનંદઘનજી જેવા યાગી શરૂઆતમાં થયા અને ઉપર જણાવ્યા તેવા આત્મવિલાસાની રચના પણ થઇ, છતાં એમાં મુખ્યતા તે ક્રિયાયેાગની જ રહી હૈાય તેમ જણાય છે. સત્યવિજય પન્યાસે ક્રિયાઉદ્ધાર કર્યો તેમાં પણ મુખ્યતા તે ક્રિયાશિથિલતાની સામે તેમના વિરાધને હતી. અને યશે વિજય ઉપાધ્યાયજીએ સીમ ધરસ્વામીને વિજ્ઞપ્તિ કરી છે તેમાં જરા ઊંડા ઉતરીને વિચારતાં એમ લાગ્યા વગર રહે તેમ નથી કે એ વખતે ક્રિયાયેાગ પર ખૂબ ભાર મૂકવામાં આવતા હતા. એમણે ૧૨૫ અને ૩૫૦ ગાથાના સ્તવનમાં મુખ વરાળ કાઢી છે, એમણે જ્ઞાનની મઢતા પર અરેરાટી કરી છે અને રહસ્ય સમજ્યા વગર માત્ર ક્રિયાની મુખ્યતા કરનાર, કરાવનાર અને તે માટે પ્રેરણા કરનાર સામે ખૂબ લખ્યું છે. એ વિચારતાં અને આખી અઢારમી સદીમાં ચાવીશી, વીશી, સ્તવના, સજ્ઝાયા વિગેરે કૃતિએ બની છે, પૂજાએ તથા રાસેા બન્યા છે તે જોતાં એમાં પ્રધાન સૂર ક્રિયાયેાગના જણાય છે. અને જ્ઞાનની જાગૃતિ કરાવે તેવા મહાપ્રખળ લેખકેા અઢારમી સદીના શરૂઆતમાં થયા છતાં એ સર્વ હકીકત ધીમે ધીમે ઓછી થતી ચાલી એનુ કારણ એ યુગના પ્રધાન સૂર દર્શન-ઉદ્યોતના હતા એમ વિચાર કરતાં Page #568 -------------------------------------------------------------------------- ________________ ચકર્તા ના સમય ઃ ૧૫૩ લાગ્યા વગર રહે તેમ નથી. માનવિજય, રામવિજય, ઉદયરત્ન, લાવણ્યસમય વિગેરે અનેક મહાન ગુર્જર લેખકે થયા છે. તેમની કૃતિઓ અને તે યુગના રાસે વાંચતા આ વાત સવિશેષ પધ્યુ આવે છે. આ યુગમાં ગુજરાતી સાહિત્યનુ પણ ખૂખ ખેડાણ થયું છે. અઢારમી સદીની વિલક્ષણતા એ છે કે એની શરૂઆતમાં ન્યાય, આગમ અને કથાગ્રંથી સંસ્કૃત પ્રાકૃતમાં ખૂબ લખાયા, અનેક ટીકાએ અને મૌલિક ગ્રંથાની રચના થઇ, તેના મધ્યકાળમાં સંસ્કૃત અભ્યાસ ઘટતા ચાલ્યા અને ગુજરાતી રચનાઓ વધતી ચાલી. છેવટે ઘણાખરા ગ્રંથાના માળાવમેધ અથવા ગુજરાતી ભાષાંતરા થવા લાગ્યા. આ રીતે લખાયું ઘણું, છતાં અંદરખાનેથી ઉત્તરોત્તર અભ્યાસ ઘટતા ચાલ્યેા અને તે વાત જેમ આગળ વધતા જઇએ છીએ તેમ અઢારમી સદીની આખર સુધીમાં સ્પષ્ટ રીતે જણાતું જાય છે. આમાંની કેટલીક હકીકત શ્રી આનંદધન પદ્ય રત્નાવલીની ઉપેાધ્ધાતમાં મેં લખી છે તેથી અત્ર પુનરાવર્તનની જરૂર નથી. માત્ર આન ંદધનજીને યુગ હું સત્તરમીની આખરમાં મૂકું છું અને અત્યારે આપણે અઢારમી સદીની શરૂઆતના પૂર્વાર્ધના ખાસ કરીને વિચાર કરી રહ્યા છીએ. આટલી વાત ધ્યાનમાં રહે તે થાડા ફેરફાર સાથે સદર ઉપેાઘાતને અને અહીં કહેલ વાતના મેળ ખાઈ જશે. Page #569 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ ? વિનયવિલાસ. પદ અગિયારમું (રાગ-બિહાગડે) સાંઈ સલૂના કેસે પાઉંરી, મન થિર મેરા ન હોય; દિન સારા બાતમેં બેચા, રજની ગુમાઈ સય. સાંઈ. ૧ બેર બેર વરજ્યા મેં દિલકું, વરજ્યા ન રહે સાય; મન ઓર મદમતવાલા કુંજર, અટકે ન રહે દોય. સાંઈ. ૨ છિન તાતા છિન શીતલ હવે, છિનુક હસે છિનું રે; છિનું હરખે સુખ સંપત્તિ પેખી, છિનુ ઝરે સબ ખાય. સાંઈઠ ૩ વૃથા કરત હે કેરી કુરાફત, ભાવિન મિટે કેય; યા કીની મેં યાહી કરંગી, ચૈહી નીર વિલેય. સાંઈ૪ મન ધાગા પિઉગુનકો મેવ, હાર બનાવું પોય; વિનય કહે મેરે જિઉકે જીવન, નેક નજર મોહે જોય. સાંઈ પ Page #570 -------------------------------------------------------------------------- ________________