SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ કર્તાની કૃ તિ : શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના શાસ્ત્રી જેઠાલાલ કાળલાકની ** પ્રસ્તાવનાને છેડે ( પૃ. ૧૨માં ) લખે છે કે આ આખા લેાકપ્રકાશ ગ્રંથમાં જે જે હકીકત ગ્રંથકારે સ્વકૃતિ તરીકે લખી છે તે સર્વ અનેક શાસ્ત્રાનુસાર જ લખી છે. ઉપરાંત વધારે આશ્ચર્ય તે એ થાય છે કે તેમણે આપેલી અનેક સૂત્રા, વૃત્તિઓ, ગ્રંથા અને પ્રકરણાની સાક્ષીએ ઉપરથી તેમણે કેટલાં શાસ્ત્રોના અભ્યાસ કર્યો હશે ? કેટલાં શાસ્ત્રો તેમને કઠસ્થ હશે ? કેટલાં શાસ્ત્રો પ્રસંગે સ્મૃતિમાં સાનિધ્યકારી હશે? વિષયાની પ્રરૂપણામાં કયા કયા શાસ્ત્રો, કથા કયા સ્થળે, કેવા કેવા અભિપ્રાયથી જુદા પડે છે-મતાંતરવાળા થાય છે ? તે અતાવેલ હાવાથી તે સંબંધી વિચાર કરતાં તેએ એક ર ધર વિદ્વાન તરીકે માલૂમ પડે છે. ” આ અભિપ્રાય બ્રાહ્મણ છતાં જૈન શાસ્ત્રના અનુભવી પંડિતના અક્ષરશ: ખરા છે. શ્રી લાકપ્રકાશ ગ્રંથ મનાવીને આપણા વિરાજે ખરેખર કમાલ કરી છે. એના આગમજ્ઞાન, યાદશક્તિ અને તર્કવિચારણાની પરાકાષ્ઠા એમાં બતાવી છે. હૈમલઘુપ્રક્રિયા. શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ કૃતિ સંવત ૧૭૧૦ માં કરી છે એમ સદર ગ્રંથની પ્રશસ્તિ પરથી જણાય છે. સદર પ્રશસ્તિ નીચે પ્રમાણે છે:— ॥ ૬ ॥ स्फूर्जद्रपार्थनिधेर्हेम व्याकरणरत्नकोशस्य | अर्गलभिद्रवनेयं कनीयसी कुञ्चिकाद्रियताम् श्रीहीरविजयसूरेः पट्टे श्रीविजयसेनसूरीशाः । तेषां पट्टे संप्रति विजयन्ते विजयदेवसूरींद्राः ॥ २ ॥ Jain Education International ૯૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy