SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી-શાંત-સુધારસ : પૃ. ૭૮–૮૦ ) આનંદ લેખ અગાઉ વળ્યે તેની સાથે આ લેખ ઇતિહાસની નજરે સરખાવવા યેાગ્ય છે. આ લેખ સ. ૧૭૦૫ માં લખાયલા છે. એ લેખ પરથી વિજયસેનસૂરિ લેાકભાષામાં ગુરુ જેસ`ગના નામથી એળખાતા હશે એમ જણાય છે. સાગર તરફ વિજયદેવસૂરિનુ વલણ શરૂઆતમાં હતુ અને તેને લઈને વિજયતિલકસૂરિ અને વિજયઆનંદસૂરિની ગાદી જુદી પડી હતી. આ લેખમાં વિજયદેવસૂરિને ‘ જિનશાસનશણગાર ’ કહે છે. એમાં જણાવે છે કે ણિ કિલ તુમ્હે સમે કે નહિ, તે તે જગ સહુ જાણુઇ રે; કઈં નડીઆ બાપડા પણિ, મતિઆ નિજમત તાણુઇ રે. ' ( ૨૨ ) આવી ઉપમાએ આપી છે. ખંભાતમાં હીરસૂરિના પટધરે તમને પાટ આપી અને અહીંઆ ઘુવડ ઘૂ ઘૂ કરે છે તે આપ રૂપ સૂર્ય ઊગતાં અલેાપ થઇ જશે. ’ આવી વિજ્ઞપ્તિ આન લેખ પછી ૧૭૦૫ માં એટલે ૮ વર્ષ પછી કરી છે તે નાંધવા જેવુ છે. < > સંવત સત્તર પચાત્તરે રે, એ તે ધનતેરસિ વિશેખ રે; કીર્તિવિજય વાચક શિષ્ય, લિખિએ ‘ વિનયે ’ લેખ રે. ૨૫ જય જેસિંગ પટાધરુ, શ્રી વિજયદેવસૂરિરાયે રે. ઈતિહાસની નજરે આ નાના લેખ ઉપયાગી લાગે છે. આ લેખ પછી શ્રી વિનયવિજય ઉપાધ્યાય વિજયદેવસૂરિની આજ્ઞામાં રહ્યા એટલે તે વખતે વિજયસિંહસૂરિની આજ્ઞામાં રહ્યા અને ત્યારબાદ વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહ્યા. ઉપમિતિભવપ્રપ’ચનુ સ્તવન ( જૈન કથારત્નકોષ ભાગ ત્રીજો. પૂ. ૧૦૬–૧૩૮ ) શ્રી સિદ્ધષિગણિના પ્રસિદ્ધ ગ્રંથ ઉપમિતિભવપ્રપંચા કથાના ઊડતા ખ્યાલ આપવા આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy