SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ રર શ્રી શાંતસુધારસ (૫) સંગત્યાગ–સર્વ ધનાદિક સંચય સંગત્યાગ. એ નવમે અકિંચનવધર્મ છે. (૬) આજીવ-માયાત્યાગ, દંભત્યાગ. એ ત્રીજે આવધર્મ છે. (૭) બ્રહ્મ-શીલવ્રત. બ્રહ્મચર્ય એ દશમે બ્રહ્મધર્મ છે. (૮) વિમુક્તિ–લેભત્યાગ, સંતોષધારણ. એ ચેાથે મુક્તિધર્મ છે. (૯) સંયમ–ષડજીવનિકાયસંરક્ષણવ્યાપાર. એ છઠ્ઠો સંયમધર્મ છે. (૧૦) તા–બાહ્ય, અત્યંતર તપ. એ પાંચમે તપધર્મ છે. એને અનુકમ સંવર ભાવનામાં બતાવ્યું છે તે જ છે. અહીં કવિતાનો અનુપ્રાસ મેળવવા એના સંખ્યાસ્થાનમાં ફેરફાર કર્યો જણાય છે. એને યાદ રાખવા નવતત્ત્વની ૨૯ મી ગાથા ઉપગી છે. પરંતા ન કન્નવ, મુત્તી તવ संजमे अ बोधवं । सञ्चं सोअं अकिंचणं च, बंभं च जइधम्मो॥ એને દશ આજ્ઞાઓમાં નીચે પ્રમાણે રૂપક અપાય. ૧. ગમે તેટલા ઉશ્કેરાવાના પ્રસંગમાં પણ તારે ક્ષમા રાખવી. ૨. માન કેઈના રહેવાનાં નથી. તારે પણ નમ્રતા રાખવી. ૩. માયા-કપટ-દંભ છોડી તારે નિરંતર સરળતા રાખવી. ૪. વસ્તુ, ધન કે સંબંધ પર મૂછ ન રાખતાં સંતોષ રાખ. ૫. શરીર અને મનને કસી, તેની પાસે કસરત કરાવવી અને તેના પર અંકુશ કેળવવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy