SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદભાવના २२७ ધરનાર થવાની ભાવના રાખવી તેમજ જે તેવા હાય તેને માટે ખૂબ પ્રમાદ ધરવા. આ શ્લાકમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના સમાવેશ થાય છે. એ પ્રત્યેકના ગુણે! વિગેરે અન્ય ગ્રંથાથી જોઇ લેવા. ૬. જી. પ્રમાદ ભાવનાવાળા પ્રાણી અમુક વસ્ત્ર કે વેશથી મર્યાદ્રિત હોતા નથી. એ જ્યાં ગુણુ જુએ ત્યાં રાજી રાજી થઇ જાય છે. એ અમુક વર્ગની જ પ્રશંસા થાય એવી મર્યાદા આંધતા નથી. ગુષ્ટિવાળાની હૃદયવિશાળતા કેટલી હાય છે તે તુરતમાં જ જોવામાં આવશે. ધર્મ ભાવનાના પિરચય કરતાં આપણે દાન, શીલ, તપ અને ભાવને મહિમા સમજ્યા છીએ ( જુએ પૃ. ૧૪ થી ૧૮). અભયદાન, સુપાત્રદાન, અનુક’પાદાન, ધર્મપગ્રહદાન, કીર્તિદાન વિગેરે દાનના અનેક પ્રકાર છે. શીલના અર્થ સંકુચિત અને વિસ્તૃત એ પ્રકારના છે: સંકુચિત અર્થમાં દેશથી કે સર્વાંથી બ્રહ્મચ અને વિસ્તૃત અર્થમાં સાવદ્યયેાગનું પ્રત્યાખ્યાન આવે છે. એ ખીજા અર્થ પ્રમાણે ખાર ત્રતા મુખ્યત્વે ધ્યાન ખેંચે છે. ( તપના બાર પ્રકાર માટે જુએ પ્રથમ ભાગ પૃ. ૪૪૭ થી ૪૫૫) જ્ઞાનાદિ ગુણુના ધારણ કરનાર માટે ભક્તિ, તેનું કાર્ય કરવાની ઈચ્છા, તેમના સુખની ચિંતા અને સંસારની નિંદા એ ભાવના કહેવાય છે. ( આદીશ્વર ચરિત્ર પર્વ ૧ લુ. લેા. ૨૦૦-૧ ) એ ચાર પ્રકારના ધર્મ પાળનાર ગૃહસ્થને ધન્ય છે. તે અવસર આવે ત્યારે માટી રકમાનાં દાન કરે છે, પરસ્ત્રી સામે પશુ જોતા નથી, ચથાશક્તિ તપ-ત્યાગ કરે છે અને નિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy