SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ભાવના ૩૫ આકર્ષક ભાષણ કરવાની શૈલી અને સ્વર પ્રાપ્ત થવા એ સુસ્વર નામકર્મના સુર સહિત મધુર ગાચનશક્તિ પણ છે. એ ૪૨ પુણ્યપ્રકૃતિ પૈકીની એક પ્રકૃતિ છે. એ ધર્મકલ્પવૃક્ષની ફળપરિણતિ છે. લેાકરુચિ જગાડે તેવે ઉદયથી અને છે. તાલ, આ જ વિભાગમાં આવે ( શરીરે નિરોગી થવું એ ધર્મનું ફળ છે. સાતાવેદનીય ક્રમના ઉદય હાય તા જ એની પ્રાપ્તિ થાય છે. પહેલું સુખ તે જાતે નર્યા. ' આ દુનિયામાં શરીર વૈભવ, નિગી શરીર, સરખાં અગાપાંગો અને ઘાટવાળું શરીર મળવું એમાં નિર્માણ નામક ના મહિમા પણ છે. તજનક પુણ્યકર્મ બંધન પૂર્વે કર્યું" હતુ, અનેા એ વિપાક છે. ગુણને પરિચય: સદ્ગુરુની આળખાણુ, ઉદારતા, ગંભીરતા, નમ્રતા, વત્સલતા આદિ જોઇ તેને સમજવા અને તેનાથી રાજી થવુ. આ વિષય પર ચાદમી પ્રમેાદ ભાવના આવવાની છે તેથી અત્ર વધારે વિવેચન ન કરીએ; પણ એ સ્થિતિ ધર્મ ના પ્રતાપે જ પ્રાપ્ત થાય છે તે સમજીએ. સૌજન્ય: સજ્જનતા. જેને જેન્ટલમેન” કહે છે તેના ગુણાને નૈસર્ગિક પ્રવાહ અથવા સારા માણુસ સાથે પરિચય. આ મૈત્રી ભાવનાના વિષય છે. એ પર તેરમી ભાવનામાં વિવેચન થશે. એ પુછ્યળપરિણતિ છે. સજ્જન થવું, સજ્જન–સંગતિ થવી, એ સ ધ કલ્પદ્રુમનાં ફળા છે. " સુબુદ્ધિ સન્મતિ, સત્યાસત્ય, હિતાહિત પારખવાની શક્તિ, વિવેક. આ સત્બુદ્ધિએ મતિજ્ઞાનને વિષય છે અને ખૂબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy