SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ માધ્યશ્ચભાવગ્ના ૩૭૫ ૪. તેઓ પિકી શ્રી કીર્તિવિજય વાચકના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે આ ભાવના સંબધી રચનાવાળો શાંત સુધારસ નામનો ગ્રંથ વિચાર્યો–અવલોક્ય (બનાવ્ય). ૫. સંવત્ ૧૭૨૩ માં શ્રી ગધપુર (ગાંધાર) નગરમાં શ્રી વિજયપ્રભસૂરિના પ્રસાદથી અત્યંત હર્ષ સાથે આ યત્ન સફળ થયે–ગ્રંથ પૂરો થયો. ૬. જેવી રીતે ચંદ્ર પિતાની સોળ કળાથી પરિપૂર્ણતા પામીને જગતને આનંદ આપે છે–પ્રકાશ આપે છે તેવી જ રીતે આ ગ્રંથ સર્વ મળીને સોળ પ્રકાશ( પ્રકરણે )વડે કલ્યાણને વિસ્તારો. ૭. જ્યાં સુધી આ જગતમાં હજાર કિરણવાળે સૂર્ય અને અમૃત કિરણવાળે ચંદ્ર પ્રકાશ કરે ત્યાંસુધી સદા - તિને ફુરાવતું આ વાલ્મય (શાસ્ત્ર) સજજન પુરુષને આનંદ આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy