SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશનું નિવેદન આ ગ્રંથના સમધમાં લેખકે ઘણું લખ્યું છે; તેમજ ગ્રંથકારના સંબંધમાં પણ આ ખીજા વિભાગમાં પ્રથમના ફ઼ારમ ૨૪ (પૃષ્ઠ ૩૮૪) પછી દશ ફારમ ( પૃષ્ઠ ૧૬૦ ) કર્યાં છે એટલે એ અને ખામતમાં કાંઇ લખવાપણ રહેતું નથી. ७ આ ત્રીજા ભાગના બે વિભાગ છે: પહેલા વિભાગમાં ભાવના ( ૧૦ થી ૧૬) અને ખીજા વિભાગમાં કર્તાનું ચરિત્ર છે. આ ભાગની અને કર્તાના ચરિત્રની અને અનુક્રમણિકાએ જુદી જુદી આપી છે તે વાંચતાં આ ગ્રંથમાં શેને શેના સમાવેશ કરેલે છે તે સ્પષ્ટ સમજાય તેમ છે. આ ત્રીજા ભાગ માટે શેઠ માણેક્ચ'દ જેચંદ કે જેએ જાપાનના ઉપનામથી ઓળખાય છે તેમણે રૂા. ૭૫૦) ની સહાય આપી છે. તેમના ફેટા ને ટૂક જીવન પણ તેની સાથે આપ્યુ છે. એ ઉદારદિલ ગૃહસ્થે અનેક શુભ કાર્યમાં સહાય કરી છે ને કરે છે. ગ્રંથની મહત્તા ગ્રંથ વાંચતાં જણાઇ આવે તેમ છે. આત્માને ઉદ્દેશીને લખાયલા ઉત્તમ ગ્રંથામાંના એક ગ્રંથ છે. આ માહ સુદિ ૧૫ સ. ૧૯૯૪ Jain Education International શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy