SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી શાંત-સુધારસ ઃ શ્રી કીતિવિજય ઉવજઝાય સેવક, વિનયવિજય વાચક કહે; પડાવશ્યક જેઠુ આરાધે, તેડુ શિવ સંપદ લહે. ૨ ( ૪ ) ચૈત્યવંદન. શ્રી સીમંધર વીતરાગ. પ્રસિદ્ધ છે. ત્રણ ગાથાનુ છે. (૫) ઉપધાન સ્તવન (ઉપધાનવિધિ-કુંવરજી આણંદજી પૃ. ૩૧–૩૩). આ સ્તવનમાં એ ઢાળ અને કળશની અનુક્રમે ૧૦–૧૧–૩ ગાથા મળી કુલ ૨૪ ગાથા છે. કૃતિના સંવત લખ્યા નથી. વિજયપ્રભસૂરિનુ નામ છે એટલે સ. ૧૭૧૨ પછીની કૃતિ છે. છેલ્લી કળશની ગાથામાં લખે છે: તપગચ્છનાયક સુમતિદાયક, શ્રીવિજયપ્રભ સૂરીશ એ, પુન્ય પ્રતાપે અધિક દિન દિન, જગત જાસ જગીશ એ; શ્રીકીરતીવિજય ઉવઝાય સેત્રક, વિનય ઇીપરે વિનવે, દેવાધિદેવા ધર્મ હવા, દેજો મુજને ભવા ભવે. ઉપધાનના હેતુ શે છે ? તે શરૂઆતમાં ખતાવી માળ પહેરાવવાની બાબત પર ખૂક્ષ્મ વિવેચન કર્યું છે. કૃતિ સામાન્ય છે. ઉપધાન વહેનારમાં સુપ્રસિદ્ધ છે અને ભાઈ હવે માળ પહેરાવેા ' ની ઢાળ ઘણાખરાએ જરૂર સાંભળી હશે ( માળારાપણુના વરઘેાડા અને મહેાત્સવમાં. ) > શ્રી શ્રીપાળરાજાના રાસ—— શ્રી વિનયવિજય ઉપાધ્યાયની ગુજરાતી કૃતિમાં આ રાસ અગત્યનું સ્થાન ધરાવે છે. આ સિદ્ધચક્રના મહિમા બતાવનાર રાસ જૈનેામાં અનેરું સ્થાન ધરાવે છે. દરેક ચૈત્ર માસની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy