SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થકોંના સમન્ય ઃ ૧૩૧ આર ગજેમના સમયમાં મરાઠા સરદાર શિવાજી જાગ્યા. એણે નવીન પદ્ધતિએ લડાઈ કરવાની શરૂઆત કરી. એને પ્રદેશ ડુંગરાળ હાઇને એ અનુકૂળ વખતે બહાર પડે અને પાછે ડુંગરમાં છુપાઇ જાય. એણે ઔરંગજેબને ખૂબ ત્રાસ આપ્યા. મુગલાઈને ઢીલી પાડવામાં અને હિંદુત્વનુ રક્ષણ કરવામાં એણે મજબૂત ફાળા આપ્યા. એણે સિ'હ્રાદ્રિ અને ઘાટામાં ખૂબ જમાવટ કરી અને પરિણામે દક્ષિણૢ દેશ પર વિજય મેળવવાને બદલે ઔર ગજેખને વર્ષો સુધી દક્ષિણમાં જ સમય પસાર કરવા પડ્યો. શિવાજીના રાજ્યકાળ ઇ. સ. ૧૬૬૪ થી ૧૬૮૦ છે. એટલે સ. ૧૭૨૦ થી ૧૭૩૬ થાય, જે આપણા ગ્રંથનાયકના ઉત્તર સમય લગભગ પૂરેપૂરો બને છે. આ આખા સમય અવ્યવસ્થાથી ભરપૂર હતા. રાજ્યમાં શાંતિ ન હાય, સૂબા અને સેનાપતિએ પેાતાની સત્તા જમાવવાની ગડમથલમાં પડી ગયા હૈાય અને ચારે તરફ્ લડાઇના પડઘા પડી રહ્યા હાય ત્યારે આત્મતત્ત્વનું ચિંતવન થાય કે શાંતસુધારસ જેવા ગ્રંથા લખાય કે તેના પર પરિશીલન થાય એ ભારે આશ્ચય ઉપજાવે તેવી માખત લાગે છે. અધ્યાત્મ કે ચેગ શાંતિના વિષય છે, એ તે શાંત વાતાવરણમાં જ સાધારણ રીતે જામે. જ્યારે દોડાદોડ અને નાસભાગ હાય ત્યારે શાંતિના વિચાર સૂઝે નહિ. આવા વાતાવરણમાં ગ્રંથ લખાયા છે અને આત્મસન્મુખ ભાવનાએ થઇ શકી છે તે ગ્રંથકર્તાની અધ્યાત્મરસિકતા ખતાવે છે, એનેા આત્મતત્ત્વ શેાધન માટે ખરે આંતરનાદ સૂચવે છે અને વાતાવરણને તાબે ન થઇ જવાની ઉલ્લાસ વૃત્તિ બતાવે છે. ખૂદ સુરત શહેર ઉપર શિવાજી મહારાજે ઇ. સ. ૧૬૬૪ ( સ. ૧૭૨૦ ) માં લુંટ ચલાવી, આખા શહેરમાં ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy