Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे 'तं जहा-आरंभिया,पारिग्गहिया,मायावत्तिया,अपच्चाक्खाण वत्तियाकिरिया,मिच्छादसणवत्तिया' तद्यथा-आरम्भिकी, पारिग्रहिकी, मायाप्रत्यया-अप्रत्याख्यानक्रिया मिथ्यादर्शनप्रत्ययाच, तत्र आरभ्भः-पृथ्वी कायिकाद्युपमर्दन प्रयोजनं हेतु र्यस्याः सा आरम्भिकी क्रिया, परिग्रहः-धर्मापकरणवर्जवस्तुग्रहण धर्मोपकरणमोहश्च परिग्रह एव पारिग्रहिकी, परिग्रहेण निर्वृत्ता पारिग्रहिकी, माया-कपट क्रोधादिः प्रत्ययो हेतु ययाः सा मायाप्रत्यया सा एवं क्रिया अप्रत्याख्यानम्-लेशमात्रमपि विरतिपरिणामाभावस्तद्रूपा क्रिया अप्रत्याख्यानक्रिया, मिथ्यादर्शन प्रत्ययः कारण यस्याः सा मिथ्यादर्शनप्रत्यया बोध्या, अथारम्भिक्यादिक्रियाणां मध्ये यस्य जीवस्य यावत्यो भवन्ति तस्य तावतीः क्रियाः प्रतिपादयति-'आरंभियाणं! भंते! किरिया कस्स कज्जइ?
श्री गौतमस्वामी-हे भगवन् ! क्रियाएँ कितने प्रकार की कही गई है ?
श्री भगवान्-हे गौतम ! क्रिया पांच प्रकारकी कही गई हैं। वे इस प्रकार हैंआरंभिको पारिग्रहिकी, मायाप्रत्यया, अप्रत्याख्यान क्रिया और मिथ्यादर्शनप्रत्यया । पृथ्वी कायिक आदि जीवोंका उपमर्दन आरंभ कहलाता है , और आरंभ जिसका प्रयोजन हो वह आरंभिकी क्रिया कही जाती हैं।
धर्म के उपकरणों के सिवाय अन्य वस्तुओं को ग्रहण करना परिग्रह है। धर्मोपकरणों के प्रति ममत्व होनाभी परिग्रह है इस परिग्रहसे होनेवाली क्रिया परिग्रहिकी क्रिया कहलाती है । कपट क्रोधादि माया कहलाते हैं। माया से क्रिया लगे वह मायाप्रत्यया क्रिया है । लेश मात्र भी विरतिपरिणाम न होना अप्रत्याख्यान क्रिया है। अप्रत्याख्यान से लगने वाली क्रिया अप्रत्याख्यान क्रियाकहलाती है। मिथ्यादर्शन के निमित्त से होने वाली क्रिया मिथ्यादर्शन प्रत्यया क्रिया समझनी चाहिए । ____ अब इन आरंभिकी आदि क्रियाओं में से जिस जीवात्मा को जितनी क्रियाएँ होती हैं, उनका प्रतिपादन करते हैं
શ્રી ભગવાન–હે ગૌતમ ! ક્રિયાઓ પાંચ પ્રકારની કહેલી છે. તે આ પ્રમાણે–આરંભિકી, પારિગ્રાફિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયા. પૃથ્વીકાયિક, આદિ જીવોનું ઉપમર્દન આરંભ કહેવાય છે, અને આરંભ જેનું પ્રયોજન હોય તે આરંભિકી કિયા કહેવાય છે. ધર્મના ઉપકરણો સિવાય અન્ય વસ્તુઓનું ગ્રહણ કરવું તે પરિગ્રહ છે. ધર્મોપકરણે પ્રત્યે મમત્વ થવું પણ પરિગ્રહની ક્રિયા કહેવાય છે. આ પરિગ્રહથી થવાવાળી અથવા લાગવાવાળી ક્રિયા પરિયહિતી કિયા કહેવાય છે. કપટક્રોધાદિ માયા કહેવાય છે. માયાથી જે ક્રિયા થાય તે માયાપ્રત્યયા ક્રિયા છે. લેશ માત્ર પણ વિરતિ પરિણામ ન હોવું અપ્રત્યા
ખ્યાન છે અપ્રત્યાખ્યાન થી થનારી ક્રિયા અપ્રત્યાખ્યાન કિયા કહેવાય છે. મિથ્યાદર્શનના નિમિત્તથી થનારી કિયા મિથ્યાદર્શન પ્રત્યયા સમજવી જોઈએ.
હવે આ આરંભિક્રી આદિ ક્રિયાઓમાંથી જે જીવને જેટલી ક્રિયાઓ થાય છે, તેનું પ્રતિપાદન કરે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫