________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गर्मिणीना रोगोनी चिकित्सा
આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ગર્ભિણી સ્ત્રી, ની શારીરિક સંપત્તિમાં થયેલી વિકિયાને લીધે ઉત્પન્ન થતા રોગે - નો ઉપાય કરવાનું ચાલ ઘણે થોડે જણાય છે. ઘણા વૈદ્યરાજેને બોલતા સાંભળીએ છીએ કે, ગર્ભિણી સ્ત્રીને ફલાણે રેગ થયે છે, પણ તેને ઉપાય હાલમાં થઈ શકશે નહિ; એ તે પ્રસૂતિ થયા પછીજ સારું થશે. એવી રીતે વૈદ્યોને અભિપ્રાય હેવાથી, પરં. પરાના રિવાજ પ્રમાણે ઘરનાં ઘરડાં માણસો પણ ગર્ભિના રેગના ઉપાય કરવામાં બેદરકાર રહે છે. તેઓને એટલે જ ભય રહે છે કે, ગર્ભિણને ઔષધ આપવાથી વખતે ગર્ભ ગળી જાય અથવા અધૂરે પડી જાય. જો કે શાસ્ત્ર પ્રમાણે ચિકિત્સા કરતાં ગર્ભમાં વિકિયા થતી નથી અને કદાચ થાય તો તે દેવેચ્છાથીજ થાય, પરંતુ ચોગ્ય ઔષધ કરવાથી ગર્ભ પડી જતો નથી, કિંતુ ગર્ભિણીનું શરીર તંદુરસ્ત રહેવાથી ગર્ભને પુષ્ટિ મળે છે! એટલા માટે ગર્ભિણીના રેગથી બેદરકાર રહેનારાને માટે અને ગર્ભિણીનું રક્ષણ કરવા માટે આ નિબંધ લખવાની જરૂર પડી છે. આ નિબંધમાં લખેલા ઉપાયે પૈકી કેટલાક શાસ્ત્રોક્ત છે અને કેટલાક અનુભવેલા છે; પરંતુ તે સર્વે ઉપચાર બુદ્ધિપૂર્વક જવામાં આવે, તે ગર્ભિણીને રોગની શાંતિ કરે અને બાળકને નુકસાન થાય નહિ, એ ખાતરી ભરેલું છે.
ગર્ભિણીને પ્રથમાવસ્થામાં ગર્ભ રહ્યાના ચિહુન તરીકે મેઢામાં મળી આવે છે, રસોઈની ગંધ આવે છે, તેમાં ખાસ કરીને નરમ દાળની ગંધ અસહ્ય થઈ પડે છે. હંમેશાં ખાવાને ખોરાક
For Private and Personal Use Only