________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયરોગ
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુણ-શરીરમાં અત્યંત ગરમી લાવે, વાયુ, મહાવાયુ, પક્ષાઘાત સુધી આરામ કરે, શરદીને લગતાં તમામ દરમાં આશીવદ રૂપ છે. અમે જાતે અનુભવ કરેલ છે. ૧૨-કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંહજી-કટોસણ
વિજયભરવ તેલ -ભિલામાં ટાંક ૨૦, એરંડા ફેલેલા ટાંક ૧૫, ફટકડી ટાંક ૫, પીપરીમૂળ ટાંક ૩, સમલ ટાંક ૧૦, સિંધવ ટાંક ૨૦ ને તલનું તેલ શેર ૧ લઈ પ્રથમ તેલ કકડાવવું. પછી તેમાં ભિલામાંના કકડા કરીને નાખવા. તે બળી જાય પછી એક પછી એક બધી ચીજો નાખી દેવી અને છેવટે સોમલ નાખ. (સમલ નાખતી વખતે આંખને બચાવવી, નહિ તે આંખને નુકસાન થશે.) અને તેને ગાળી લેવું. આ તેલનું શરીરે મર્દન કરવાથી બધી જાતના વાતરેગ, શૂળ, ચસકા આદિને મટાડે છે. ઘણુંજ સારું છે. (અમારી બનાવટ છે.)
૧૩–માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ
હાથે પગે વહેર ફાટે તેનો ઉપાય -કોકમનું ઘી, દેવતા પર ધરી ગરમ થાય એટલે જ્યાં વહેર ફાટી ચીરા પડયા હોય તે ઉપર ભરવું. પછી હથેળી દેવતા પર ધરી ગરમ કરતા જવું તથા તે તે જગ્યાએ ઘસતા જવું, જેથી થોડા દિવસમાં મટી જશે.
૧૪-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત વાતહર ગુટિકા -કસ્તૂરી તેલે , કેસર તેલે ૧૫, હિંગળક તેલા ૩, વછનાગ તેલા ૩, મરી તેલે ૧, ટંકણખાર તે ૧, લીંડીપીપર તેલ લગા એ સર્વને ખરલમાં વાટી આદુના રસની ત્રણ ભાવના આપવી. ગળી રાઈ જેવડી કરી આદુના રસ તથા મધ સાથે આપવાથી મૂછ, વાયુ વગેરે મટે છે.
For Private and Personal Use Only