Book Title: Aayurved Nibandhmala Part 01
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay
Catalog link: https://jainqq.org/explore/020058/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથમાળા” વર્ષ ૩૦ મું, સ. ૧૯૯૭, અંક ૩૪૧ થી ૩૪૪ यर्वेद निबंधमाळा भाग १लो तथा २जो DAD -२२० शातिय ताराय: वैध-सुरत तु साहित्य वर्धक कार्यालय तरफथी. संपादक ने प्रकाशक-भिक्षु अखंडानंद અમદાવાદ અને મુંબઈ-૧ तियोथी, १४ ७३९, सवत १४६७, प्रत ५५०० મૂલ્ય રૂપિયા સવાબે For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Oncode Tricshikskskskitrakootoorke 8000 m seokootstecte.sed. 20००००००००० 1000000000000 MG.... ..................... ........ ........ "विविध ग्रंथभाषा" वर्ष ३० , सं. १८८७, 3४१ थी 3४४ ..... ........ ...... . आयुर्वेद निबंधमाळा भाग १लो तथा २जो ------CONCoroom લેખક-રવશાહ તિલકચંદ તારાચંદ વૈદ્ય-સુરત છે AONOM सस्तु साहित्य वर्धक कार्यालय तरफथी संपादक ने प्रकाशक-भिक्षु अखंडानंद અમદાવાદ અને મુંબઈ-૨ આવૃત્તિ ચેથી, પૃષ્ટ ઉ૩૬, સંવત ૧૯૯૭, પ્રત ૫૫૦૦ મૂલ્ય રૂપિયા સવાબે १०००००००००००००००००००००००००००००००००००००००००००००००००००० ०००००००००००००००००००००.8000000000000000000०.००००००००००००००००००००० १०००००००००००००००००००० VI For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org नो वैद्य मनुजस्य सौख्यमथवा दुःखं च दातुं क्षमो । जन्तोः कर्मविपाक एव भुवने सौख्याय दुःखाय च ॥ दुःखाय तस्मान्मानव दुःखकारण रुजां नाशस्य चात्र क्षमो । वैद्यो बुद्धि निदान धाम चतुरोनाम्नैव वैद्योऽपरः । અર્થાત્ વૈદ્ય કંઇ માણસને સુખ કે દુઃખ આપી શકતા નથી; એ તેા પ્રાણીના કમફળ પ્રમાણે જ આ લેકમાં સુખ અને દુઃખ મળે છે. આથી મનુષ્ય જ દુઃખનું કારણ છે અને તે જ રાગના નાશ કરી શકે છે. વૈદ્ય, બુદ્ધિ, નિદાન અને ધામ એ ચાર મળીને જ ખરા વૈદ્ય કહેવાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અગત્યની સૂચના આ ગ્રંથનાં કુલ પૃષ્ઠ ૧૧૫૨ હાઈ તે બધાં એક પુસ્તકરૂપે બાંધવાથી ગ્રંથ માટે! દળદાર થઈ જાય; તેથી પાન ૭૦૪ સુધી આ ગ્રંથમાં અપાયાં છે; અને તે પછીનાં પૃષ્ઠના જુદા ગ્રંથ “ આયુર્વેદ નિબંધમાળા ભાગ ૨ જો (ચાલુ )” નામે ધાન્યેા છે. અને એ બંને ગ્રંથ એકસાથે લેનારને તેના મૂલ્યના થતા રૂપિયા સાડાત્રણને બદલે માત્ર રૂપિયા ત્રણમાં મળશે. 79 “ સસ્તુ સાહિત્ય મુદ્રણાલય રાયખડ-અમદાવાદમાં -ભિક્ષુ અખ`ડાન'દના પ્રબંધથી મુદ્રિત For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रकाशकनुं निवेदन tr આ “ આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧ લે। તથા ૨ જો '' “ વિવિધ ગ્રંથમાળા '' ના સંવત ૧૯૯૭ના ત્રીસમા વના, સળંગ અંક ૩૪૧ થી ૩૪૪ રૂપે પ્રસિદ્ધ થાય છે. આ ગ્રંથના લેખક સ્વસ્થ શાહુ તિલકચંદ તારાચંદ સુરતના એક અગ્રગણ્ય વૈદ્યરાજ હતા. તેમણે આ ગ્રંથ પેાતાના સ્વાતુભવથી તૈયાર કરેલા હૈાવાથી, વૈદ્યો ઉપરાંત સામાન્ય જનતાને પણ ઘણા ઉપયેાગી થઈ પડયો છે. તેમની હયાતી બાદ પણ તેની એ આવૃત્તિએ સુરતમાંથી પ્રસિદ્ધ થઈ છે; એજ એ વાતની પ્રતીતિ આપે છે. તેની આ ચોથી આવૃત્તિ અત્ર તરફથી પ્રસિદ્ધ થાય છે. સ્વ - સ્થ લેખકે આ ગ્રંથના લેાહિતાર્થે જનતામાં વધુ પ્રચાર થાય એ સારુ, સર્વ હક્ક સ્વાધીન નહિ રાખતાં સવ કાષ્ઠને છાપવા-છપાવવાની છૂટ આપેલી છે. તેમની એ નિષ્કામતાથી તેઓ કેટલા પાપકારપ્રેમી અને આયુર્વેદના પ્રચાર માટે ઉત્સુક હતા તેને સહેજે ખ્યાલ આવી શકે છે. આયુર્વેદ સિવાયનાં અન્ય ચિકિત્સાશાસ્ત્ર મેટે ભાગે રાગોનાં કારણે। તરફ ધ્યાન આપતાં નથી; માત્ર તેના કાર્યને શાંત કરવા પ્રયત્ન કરે છે; પરંતુ આયુર્વેદે તેા રાગના મૂળ કારણેાને શેાધીને અને દોષનાં સૂક્ષ્મ તત્ત્વના અભ્યાસ કરીને, તેના ઉપાય યેાજ્યા છે. એ જ 3 For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદનાં મૂળ તત્ત્વોને લેખકે અનુભવ સહિત આમાં આપ્યાં છે. આમાં પ્રથમ ભાગમાં દશ નિબંધો આપેલા છે. તેમાં સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને બાળક જન્મે અને તે પછી તેનું બાળપણ પહોંચે ત્યાં સુધીની બાબતે વિસ્તારપૂર્વક સમજાવાઈ છે; અને તે પછી ગર્ભિણીના રોગો, સુવાવડીની સારવાર અને બાળરોગોના ઉપાય ઇત્યાદિ અપાયું છે. તે પછી પૃષ્ઠ ૧૫ થી શરૂ થતા બીજા ભાગમાં વાયુ, પિત્ત અને કફ-એ ત્રિદોષની અવ્યવસ્થા કેવી રીતે અને કેવા સંજોગોમાં થાય છે તે સમજાવીને ત્રિદોષસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. મનુષ્યશરીરમાં રહેલા પાંચ પ્રકારના વાયુ, પાંચ પ્રકારનાં પિત્ત અને પાંચ પ્રકારના કફના જુદા જુદા ગુણ-ધર્મને વિચાર કરી, તે તે વાયુ, પિત્ત અને કફના હન, મિશ્યા અને અતિવેગથી થતા રેગોનાં લક્ષણે કહેવામાં આવ્યાં છે. તેમાં કયા ને હીન, મિથ્યા કે અતિગ થયું છે, તે જાણવા માટેની સમજૂત ઘણી સરળ રીતે અપાઈ છે. વળી છે કે ઋતુઓમાં વાત, પિત્ત અને કફના થતા હીન, મિથ્યા અને અતિયોગ વિશે સમજણ આપીને તેના લીધે ઉત્પન્ન થતા રોગોની સમજૂત તથા તેના ઉપાયો આપ્યા છે. એ પછી જુદા જુદા રોગો ઉપર યોગ્ય વિવેચન કરીને તેના ઉપાય આપ્યા છે. એ ઉપરાંત અન્ય વૈદ્યરાજેએ તે તે રોગ ઉપર અજમાવેલા ઉપાય પણ આમાં તે વૈદ્યોના નામઠામ સાથે સંગ્રહાયા છે અને એ રીતે આ ગ્રંથની ઉપયોગિતા તેમણે અનેકઘણું વધારી દીધી છે. એમાં કોઈ પણ ઉપાય અનુભવ સિવાય, કોઈ ગ્રંથના ઉતારા તરીકે લેવામાં આવ્યું નથી. રોગના ઉપાય અને તે ઉપાયો અર્થાત્ દવાઓની બનાવટ અને તેને ઉપયોગ કેમ કરે તે તથા તે દવાઓ બનાવતાં કયે કયે ઠેકાણે કેવી કેવી જાતનાં વિદ્યો આવે છે અને તેવા સમયે તેમણે કેવી સાવધાની રાખવી, તે પણ દર્શાવેલું છે. For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક તરફથી બહાર પડેલા પુરતકના ભાગ ૧ લામાં દશ નિબંધ અને ભાગ બીજામાં ત્રીસ નિબંધો આપેલા છે. અત્ર તરફથી બંને પુસ્તકો એક ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવાનું પ્રથમ નકકી કરેલું પરંતુ એથી પુસ્તકનું કદ ઘણું વધી જવાથી મૂળ પુસ્તકના ૧ લા ભાગના ૧૦ નિબંધ ઉપરાંત બીજા ભાગના ૧૪ નિબંધો પણ આમાં લેવાયા છે અને એ બીજા ભાગના બાકી રહેલા ૧૬ નિબંધે તથા પરિશિષ્ટ “આયુર્વેદ નિબંધમાળા ભાગ ર જે-(ચાલુ)” એ નામથી જુદા પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યા છે. આ બંને ગ્રંથનું મૂલ્ય રૂ. ૩ થાય છે પરંતું તે એકસાથે ખરીદનારને માત્ર રૂપિયા ૩) માં મળશે. આ પછીનાં પૃષ્ઠોમાં આ “નિબંધમાળા લખવાને ઉદેશ” અને સ્વર્ગસ્થ લેખકનાં ભાગ ૧ લા તથા ભાગ રજાનાં નિવેદને છપાયાં છે; અને તે પછી અનુક્રમણિકા અને શુદ્ધિપત્ર અપાયું છે, તે તરફ વાચકબંધુઓનું ધ્યાન દોરવામાં આવે છે. અંતે સર્વના પરમ સુદ 9 નારાજ » ના પરમ કલ્યાણકારી શરણને સર્વ કઈ ઈચ્છ, મેળવે અને આધિવ્યાધિ તથા ઉપાધિમાત્રથી સદાને માટે મુક્ત થાય એવી ભાવના સાથે हरिः ॐ तत्सत् । સંવત ૧૯૯૭ છે. ભાદરવા વદ-૧૧ ? –ખરાબ ભિક્ષુ અખંડાનંદ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir निबंधमाळा लखवानो उद्देश (લેખક-સ્વ. વૈદ્ય તિલકચંદ તારાચંદ શાહ) અમારા કેટલાક વૈદ્યબંધુઓ તથા ઇતર વિદ્વાનો એ પ્રશ્ન કરે છે કે, આયુર્વેદનાં પ્રાચીન અને અર્વાચીન પુસ્તક એટલાં બધાં છે કે તેની ઉપરવટ જઈ નવાં પુસ્તક રચવાની જરૂર નથી; કારણ કે જે પુસ્તક હાથમાં લઈએ છીએ અથવા નવાં વસાવીએ છીએ, પરંતુ જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે તે સર્વમાં થોડા ફેરફાર સાથે તેની તે વાતો દેખાય છે; અને ઘણાં પુસ્તકોમાં તો એકમાં આપેલા તેના તે જ પાઠે તથા ઔષધો અને તેનાં તે નામે જોવામાં આવે છે. તે પછી આવી નિબંધમાળા લખીને નકામે સમય અને ધનનો વ્યય કરે તથા કરાવવો એ નિરર્થક છે. તેવું કહેનારાઓને ઉપકાર સાથે જણાવવાનું કે, આજકાલ આયુર્વેદનાં પુસ્તકની સ્થિતિ આપ કહો છે તેવી જ છે; અને એવાં પુસ્તક લખવાં-લખાવવાં, છાપવા –છપાવવાં એ આપના વિચાર પ્રમાણે નિરર્થક હશે; એમ જણાય તે પણ આપ નીચેની હકીક્ત ઉપર ધ્યાન આપશે, તે આપને પ્રશ્ન કરવાને અવકાશ રહેશે નહિ. અમે જ્યાં સુધી વિચાર કર્યો અને જ્યાં સુધી જોઈ શકળ્યા ત્યાં સુધી અમારા જેવા-જાણવામાં એટલું જ આવ્યું કે, હાલમાં ચાલતી વિદ્યકવિદ્યામાં દેશી વૈદ્ય એટલે આયુર્વેદીય ઉપચારકના ચાર ભાગ પાડી શકાય છે. પ્રથમ રાજવૈદ્યો કે જેઓ પિતાને પૂર્ણ માને છે; એટલે તેઓને આયુર્વેદીય ઉપચારકની અવસ્થા કે વ્યવસ્થા તરફ ધ્યાન આપવાની જરૂર જણાતી નથી. બીજા વૈદ્યરાજે કે જેઓ આયુર્વેદના જ્ઞાતા અને મહાન ચિકિત્સકે છે; કે જેમાં વિદ્યાનું દાન કરવા સદા તત્પર રહે છે, પણ સર્વ વિદ્યાર્થીઓને પહોંચી વળતા નથી, છતાં બનતું કરી રહ્યા છે. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજા વૈદ્યો કે જેઓ વૈદ્યરાજેને ત્યાં અભ્યાસ કરી પિતાનો ધંધે ચલાવી જગતમાં કાંઈક નામના મેળવવા ભાશાળી થયા છે અને થતા જાય છે. ચોથા પ્રકારના વૈદ્યો છે, જેમને રાજવૈદ્યો, ઊંટવૈદ્યોના નામ થી ઓળખાવે છે તે છે. અમારો મત એવો છે કે, જેમાં બ્રાહ્મણો થકને સુધારે નહિ. પણ તેની નિંદા નિર્ભર્સના કરે, તો તેઓ ઈશ્વરના પાદ (પગ) ની નિંદા કરે છે; તેમ જે રાજવૈદ્યો ઊંટવૈદ્યોની નિંદા કરે છે, તેઓ પિતાના નાના ભાઈની જ નિંદા કે નિર્ભત્સના કરે છે. આયુર્વેદ ઉપર યુનાની અને એલોપથી વગેરે ઘણી ચિકિત્સા પ્રહાર કરી રહી છે; આ ટીકા પ્રહારો માત્ર ઊંટવૈદ્યોને નહિ, પણ આખી આયુર્વેદ પદ્ધતિને ઊંટવૈદાનું નામ આપવા મંથન કરે છે ! ! ! વૈદ્યકને ધંધો કરનાર અમારા લઘુબંધુઓ કે જેઓને રાજવૈદ્ય ઊંટવૈદ્યના નામથી પોકારે છે, તેઓની સ્થિતિ તરફ ધ્યાન આપવાની ખાસ અગત્ય છે. કુદરતના નિયમનું અવલોકન કરતાં જણાય છે કે, મહાન રાજપુર, તત્ત્વજ્ઞાનીઓ, શિલ્પીઓ, કવિઓ, શાસ્ત્રીઓ, વહેપારીઓ, હુન્નરમ, વક્તાઓ, વિદ્વાને અને વૈદ્યો જન્મે છે, કાંઈ ઉત્પન્ન કરી શકાતા નથી, એટલે પૂર્વજન્મના સંસ્કાર લઈને જે જન્મ છે, તેને જ સહાય મળે તે તેના સંસ્કાર ખીલે છે અને સહાય નહિ મળે તે તેઓ ગૂંચવાઈને, મૂંઝાઈને, અકળાઈને તે વિષયમાં આગળ વધે છે, પરંતુ આખરે તેને કરમાઈ જવું પડે છે. જેમ એક આંબાનું ઝાડ જંગલમાં ઊગ્યું હોય, તેનું નામ આપણે જંગલી આંબો પાડીએ અને તેવું જ બીજું આંબાનું ઝાડ બાગમાં ઊગ્યું હોય તેનું નામ આસ-પાયરી પાડીએ; એટલે પ્રથમને આંબાને જંગલીએને સહવાસ થાય અને બીજાઓને અમીરોનો સહવાસ થાય; પરંતુ જંગલી આંબાને પૂરતી કેળવણી એટલે જોઈતું ખાતર પાણી આપીએ, તે તે પણ અમીરાની થાળીમાં પીરસી શકાય. તેમ અમારા લઘુબંધુઓ કે જેઓ સહાય વિના, માર્ગદર્શન વિના, કોઈ પણ જાતના For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશ્રય વિન અને અનુભવ વિના અકળાય છે, મૂંઝાય છે, છતાં પોતાના પૂર્વ જન્મના સંસ્કારને લીધે, જે વૈધકનો ધંધો કરે છે, તેમની અવહેલના નહિ કરતાં જે તેમને યોગ્ય ઉત્તેજન, સહાય, સગવડ કે અનુભવી ભાર્ગ બતાવી આપીએ તે તેઓ ઘણું સારા વૈદો બની શકે એમ છે. વૈદ્યકને ધંધો શીખનારને રોગ પારખતાં, વસાણાં ઓળખતાં, દવાઓ બનાવતાં, દવાઓ આપતાં અને દવાઓનાં પરિણામ જાણતાં શીખવાની ખાસ જરૂર છે. પણ વર્તમાનકાળની પઠન પદ્ધતિ એવી નથી કે પાંચદશ વર્ષ કોઈ પણ સંસ્થામાં વિદ્યાભ્યાસ કરેલ વિદ્યાથી વૈદ્યકની સંપૂર્ણ કળા શીખીને બહાર પડે ! હાલની પઠનપદ્ધતિ પ્રમાણે તો અમુક અમુક ગ્રંથોનાં અમુક પાનાં કે અધ્યાય શીખવ્યા, અમુક દવાની બનાવટ જાણી, પરીક્ષામાં પાસ થયા કે વૈદ્યરાજ બની ગયા ! જો કે પાસ થતાં સુધી વિદ્યાભ્યાસ કરતાં તો મનમાં ઘણો ઉમંગ રહે છે અને હવામાં કિલ્લા બાંધે છે કે, હવે આપણે સંપૂર્ણ વૈદ્ય બની ગયા ! પણ જ્યારે દવાખાનું ખોલે અને પૂર્ણ ભભકામાં દુકાને બેસે ત્યારે જ સમજાય કે સ્કૂલની પરીક્ષામાં અને જગતની પરીક્ષામાં ઘણું અંતર છે. આપણે એક દાખલો લઈએ કે જાણે એક વિદ્યાથીએ ગુટિકાધિકારને અભ્યાસ કર્યો છે. તે વખતે તે તેને એમ જણાય કે હવે મારે હાથે હું કોઈ પણ રોગને મટાડી શકીશ, કેમકે તેણે તે ગોખેલું છે કે, “ક ત્રિપણે કવરે. નૂતને મદ્રાસ્ટેરોને જ ગુના મામ્ એટલે કોઈ પણ જાતના તાવ, સન્નિપાત અને મહાન લેમરોગમાં આ સૂતરાજ મૃતપ્રાણદાયી રસ આપીશું કે બેડે પાર ! પણ જેણે સુતરાજ બના વવા માટેનાં વસાણાં ઓળખ્યાં નથી, પારાગંધકની શુદ્ધિ ગુરુને ત્યાં જોઈ નથી, કયું વસાણું કેમ ખાંડવું, વાટવું કે કેટલું ઝીણું કરી કેમ મેળવવું; ઔષધને રસના પટ કેમ આપવા, પટ ક્યારે આપવા અને તે અપાયા કે કેમ? અને ખરલ કેમ કરવી; ગોળી વાળવા જેવું કયારે થયું, ગળી કેમ વાળવી અને તૈયાર થયા પછી તે ગાળી કયા તાવમાં, કયા સન્નિપાતમાં, કેવી અવસ્થામાં કેટલી આપવી, તેના જ્ઞાન વિના માત્ર ભણીને પાસ થયેલાને કેટલી મૂંઝવણ થાય છે તે તો For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારા જેવાને વીત્યું હોય તે જ જાણે. દાખલા તરીકે એક રાજવને પૂછીએ કે, એક વસ્તુને ખાંડવી, છુંદવી, વાટવી, લસોટવી, ખલવી, ઘસવી, દળવી, ચાળવી, ઝાટકવી, શોહવી, છણકવી, ઘોળવી, નીકણવી, ટાબસવી, તપાવવી, બાફવી, શેકવી, રાંધવી, હલાવવી, ચાળવવી, ઉથલાવવી, તળવી, ચાસણી કરવી, ઠરાવવી, નિતારવી, નિચેવવી, ગોળવી, સમારવી, વીણવી, છોલવી, ફાડવી, ફેલવી, બાળવી, રાખોડી બનાવવી વગેરે ક્રિયામાંની તમે કેટલી ક્રિયા કરી શકે છે. હું ધારું છું કે, આવી ક્રિયાઓ કોઈ સંસ્થા અનુભવસિદ્ધ શીખવી શકતી નથી. તે પછી પુટ, પુટપાક, ફટ, હિમ, કચ્છ, ચૂર્ણ, અવલેહ, આસવ, ગૂગળ, તૈલ, ઘત, ભમે, રસ અને પારદના સંસ્કારો તેઓ શી રીતે કરી શકે ? જેના ખાંડતા હાથ છૂંદાય, વાટતાં બાહુ રહી જાય, ગોળી વાળતાં આંગળી થરડાઈ જાય, હલાવતાં ગરમ છાંટા ઊડવાથી દઝાય અને કપડમિટ્ટી કરવાથી હાથ અને કપડાં ધૂળવાળાં કે કાદવવાળાં થાય, તે તે શી રીતે વૈદ્યનો ધંધો કરવાને દવા બનાવી શકે? કદાચ જવાબ મળે કે, “અમારે હાથ દુખાવવા, દાઝવા કે લૂગડે છાંટા ઉડાડવાની કોઈ જરૂર નથી. અમારે માટે ફાર્મસી (દવા વેચનાર) તૈયાર છે. અમારે મહેનત કરવાની કોઈ જરૂર નથી.” તેવાઓને અમે એટલું જ કહીએ છીએ કે ફાર્મસી તે બજારનું પકવાન છે, પણ હાથની રસોઈ જેવો સંગ તેવ તે આપી નથી શકતી. હેટ માં જ કે લોજમાં ભલે જ, પણ ઘરની રસોઈની વાત તે ન્યારીજ છે. ખેર, ગમે તેમ હોય તે વાતમાં વધતાં વિષયાન્તર થવાના ભયથી અમે પાછા વળીએ છીએ અને અમારે ખાસ ઉદ્દેશ એટલેજ છે કે, આ અમારી આયુર્વેદ નિબંધમાળાથી એટલું તે થશે જ કે, જે નિબંધમાળા ધ્યાન દઈને વાંચવામાં આવશે તો હું ખાતરીથી કહું છું કે અમારા લઘુબંધુઓ (જેઓને રાજવૈદ્યો ઊંટવૈદ્ય કહીને બોલાવે છે ) જરૂર વિદ્ય થશે અને વૈદ્યો વૈદ્યરાજ બનશે, વૈદ્યરાજે આનંદ પામશે અને પિતાને અનુભવ બીજાને આપવા અમારું અનુકરણ કરશે; કારણ કે આખા પુસ્તકમાં અનુભવેલા ઉપાયો જ લખવામાં આવ્યા છે. રાજવૈદ્યો કે જેઓ પૂર્ણ છે તેમને For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ નિબંધમાળા જેમ વેદાન્તીઓને માટે જગત મિથ્યા છે, તેમ તેમને માટે મિથ્યા છે! આ નિબંધમાળા મૂંઝાતા વૈદ્યને માર્ગદર્શક થાય, વિદ્યાર્થીઓને સહાયક થાય, વૈદ્યોને ભોમિયો થાય અને વૈદ્યરાજોને આનંદ તથા ઉત્સાહ આપનારી થાય એટલે જ અમારે ઉદ્દેશ છે. અમારા દેશમાંથી અસંખ્ય વૈદ્યરાજે પિતાના અનુભવને સાથે લઈ ગયા છે ! અને હજુ કેટલાકે એ સાથે લઈ જવા માટે વૈદ્યકવિદ્યાના પિતાને અનુભવનાં પોટલાં બાંધી રાખેલાં છે; તેઓ અમારા કિંચિત્માત્ર પ્રસ્થાનને જોઈ પોતાના અનુભવને પિતાની સાથે નહિ લઈ જાય, પણ પિતાના અનુભવને વાર પોતાના બંધુઓને આપી જાય એટલો જ આ આયુર્વેદ નિબંધમાળા લખવાને હેતુ, મુદ્દો કે ઉદ્દેશ છે. નિધિમ પુછુ लेखकनुं निवेदन भाग १ लो અખિલ વિશ્વના ઉત્પાદક કે જેને સ્વયંભૂ, બ્રહ્મ, પરમેશ્વર, ઈશ્વર વગેરે અનેક નામથી વર્ણવામાં આવ્યા છે; પરંતુ તેને જાણવાને માટે યોગી પુરુષો તથા સિદ્ધ પુરુષોએ પ્રયન આરંભી એટલું સિદ્ધ કર્યું છે કે, જે પરમાત્મા પરાની પાર, અક્ષરાતીત અને અનિર્વચનીય છે, તે પરમાત્માની ગતિ, શક્તિ અને લીલા કહો કે કુદરત કહો, તે સર્વે એકજ વાત છે. કુદરતના નિયમ તપાસતાં કાર્ય કારણરૂપે જે દ્રશ્યમાન જગત જણાય છે, તેમાં કોઈ પણ પ્રાણીની પ્રવૃત્તિ કેઈ પણ જાતના પ્રોજન વિનાની જણાતી નથી. એટલા ઉપરથી સમજી શકાશે કે, પૂર્વાચાર્યોએ મનુષ્યજીવનમાં નિરામય આયુષ્ય ભોગવવાને માટે આયુર્વેદની સંકલના એટલાજ પ્રોજનથી કરેલી છે કે, પ્રાણીમાત્ર યાવત જીવનપર્યત નિરામય જિંદગી ગુજરી, કુદરતના નિયમોને પાળી, સંસારરૂપ સમુદ્રને તરી, ઈશ્વરના For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદમાં લીન થાય. એ પ્રમાણે જ્યારે આયુર્વેદાચાર્યોએ આયુર્વેદરૂપ નૌકા તૈયાર કરી, કોઈ પણ જાતની અપૂર્ણતા વિના, કેઈ પણ જાતની ખામી વિના, સંશયરહિતપણે સિદ્ધ વચનને સમુદાય રચીને મનુષ્યસૃષ્ટિમાં પ્રકટ કર્યો છે. તે પછી તેજ વિષયમાં આયુર્વેદનાં લખાયેલાં સાહિત્યમાં આ આયુર્વેદ નિબંધમાળાનું શું પ્રયોજન છે? એ પ્રશ્ન સ્વાભાવિક ઊઠે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આયુર્વેદ નિબંધમાળા લખવાનું પ્રયોજન કાંઈજ હતું નહિ. પરંતુ સુરત શહેરની વૈદ્યસભાએ દર રવિવારે આયુર્વેદમાંથી અમુક વિષયને લઇ, વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. તે એટલા માટે કે વર્તમાનકાળમાં આયુર્વેદનો અભ્યાસક્રમ પ્રાયઃ લુપ્ત થયેલો જણાતો. હેવાથી, તથા ઈતર દેશના ચિકિત્સાશાસ્ત્રજ્ઞ પંડિતની આગળ આયુર્વેદની અવહેલના થતી હોવાથી, જો કે આખી પૃથ્વીનાં ચિકિત્સાશાસ્ત્ર આયુર્વેદ ઉપરથીજ લઈને નિર્માણ કરેલાં છે, તથાપિ આયુર્વેદ તેની છાયામાં એટલે બધા આચ્છાદિત થઈ ગયો છે કે, તેના તરફ બારીક દષ્ટિએ જોતાં પણ તેનાં દર્શન દુર્લભ થઈ પડ્યાં છે. તે આયુર્વેદનું દિગદર્શન કરાવવા માટે, વર્તમાનકાલમાં આખા આર્યાવર્તામાં વૈદ્યસભાઓ તથા વૈદકસંમેલન દ્વારા ઉહાપોહ ચાલુ થયેલો જોવામાં આવે છે. તે પ્રમાણે સુરત શહેરની વૈદ્યસભાએ પણ વ્યાખ્યાનનો ક્રમ શરૂ કર્યો. તે સભામાં ભારે વ્યાખ્યાન આપવા કરવાથી બેચાર વ્યાખ્યાને આયાં, તેટલામાં અમારા મિત્રવર્ગ તરફથી એવી સૂચના આવી કે, આવાં સ્પષ્ટીકરણવાળાં વ્યાખ્યાનો સંગ્રહ થાય તો આ વિષયમાં રસ લેનારાઓને તે અતિ ઉપયોગી થઈ પડે. એટલી વાત નકકી થયા પછી અમારો વિચાર આયુર્વેદ નિબંધમાળા લખવા તરફ દોરાયે, પરંતુ દરેક કાર્યમાં બે શક્તિની અથવા બે વ્યકિતની જરૂર હોય છે. તે પ્રમાણે સુરત નિવાસી શ્રીયુત ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદીએ આગ્રહપૂર્વક લેખનનું કામ, કોઈ પણ જાતના સ્વાર્થ વિના પિતાને માથે ઉપાડી લીધું અને તે એવી રીતે પાર પાડવામાં આવ્યું કે, પિતાને વ્યવસાય છોડીને માત્ર પરોપકાવૃત્તિથી, નિયમિત સમયે લખવાનું કામ શરૂ કરવામાં આવ્યું. જેથી આ નિબંધમાળા For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘણું ટ્રક વખતમાં આપ લોકેના કરકમળને ભાવી મનને આનંદ આપનારી થઈ પડી. એ નિબંધમાળામાં આપ લોકોના જોવામાં આવશે કે, આ કાર્ય કેટલી ત્વરાથી સંપૂર્ણ કરવામાં આવ્યું છે. આયુર્વેદ નિબંધમાળા લખવાનું પ્રયોજન એટલા માટે ઉપસ્થિત થયું કે, પ્રાચીન કાળમાં ઋષિમુનિઓની ગ્રંથ લખવાની પદ્ધતિ એવી જોવામાં આવે છે કે, જેમ બને તેમ ટૂંકામાં પણ સંપૂર્ણ જ્ઞાન આપનારા સૂત્રોમાં લખવું અને તે પછી વિદ્વાનોએ તે ઉપરથી સમજી લેવું. પરંતુ જેમ જેમ કાળને પ્રવાહ વહેતે ગયો, તેમ તેમ જીવનની જરૂરિયાતોનો વધારો થતો ગયે. એ જીવનકલહમાં સ્વાર્થવૃત્તિએ એટલું મોટું પરાક્રમ દર્શાવ્યું કે, અમુક શાસ્ત્રો અમુક વ્યક્તિ સિવાય કોઈથી પઠન પાઠન કરી શકાય નહિ. તે એટલે સુધી કે, આ જગતને ઉત્પાદક, પાલક અને સંહારકશકિતવાળા પરમાત્માનું નામ, એટલે પ્રણવ શબ્દ સર બીજાથી બેલાય નહિ; જો કે પ્રણવ શબ્દની કાંઈ કિંમત ઊપજતી નથી. તે જ્યારે એવા અમૂલ્ય પ્રણવ શબ્દો ઉચ્ચાર કરવાની સત્તા જે લોકેએ પોતાના હાથમાં રાખી તે લકે બીજાં ઉપયોગી શાસ્ત્રો ભણવાની છૂટ, ઇતર પ્રજાને શી રીતે આપી શકે ? એ કારણથી આયુર્વેદ જેવા ઉપયોગી શાસ્ત્રને ગુપ્ત રાખવાનો રિવાજ શરૂ થયે; એટલે બીજાં શાસ્ત્રો ઉપર જેમ ભાષ્ય, ટીકા, ચૂર્ણિકા, અવચૂર્ણિકા વગેરે પ્રાચીન ધર્મશાસ્ત્રના આશય સમજાવવા માટે રચવામાં આવ્યાં, તેમ આયુર્વેદ ઉપર રચવાને અવકાશ મળે નહિ; એટલે એ વિદ્યા ગુરુપરંપરાથી જાણવાને તથા ભણવાન ક્રમ, માત્ર એકજ પ્રજાના હાથમાં રહેવાથી એ વિદ્યાની વિશેષ ઉન્નતિ થઈ શકી નહિ; જેથી કાળ બદલાતાં અને સંસ્કૃત ભાષાને પ્રજાની માતૃભાષા તરીકેના હકને લોપ થવાથી, પ્રાકૃત ભાષાઓમાં લોકોની જીવનકલહ પ્રવૃત્તિ ગૂંથાઈ ગઈ; એટલું જ નહિ પરંતુ કાળના યોગે આર્યપ્રજા પરચક્રમાં જોડાયાથી પોતાનું ભાન ભૂલી ગઈ ! તે એટલે સુધી કે, સાંસારિક, વ્યાવહારિક તમામ વર્તનમાં પારકી વસ્તુ પ્રિય લાગવા માંડી; જેથી પિતાની વિદ્યા ઉપર અભાવ ઉત્પન્ન થયા. એક તરફ એવા અભાવ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ નું ઉત્પન્ન થવું અને બીજી તરફ પશ્ચિમ દિશા તરફથી બ્રિટિશ સૂર્ય ને પ્રકાશ થવો. જેના પ્રકાશથી આર્ય પ્રજા એટલી બધી અંજાઈ ગઈ કે, પોતાના હાથમાં રત્ન છે, પરંતુ જ્યાં સુધી પશ્ચિમના વિદ્વાને તેને રત્ન તરીકે સ્વીકારે નહિ, ત્યાં સુધી તે પિતાને રત્નને પથ્થર માની ફેકી દેતાં સુધી પણ વિચાર કરે નહિ ! ! ! આવી દશામાં આવી પડવા છતાં બ્રિટિશ પ્રજાઓ દેશમાં સુલેહ, શાંતિ, વિદ્યાને પ્રચાર અને ઉદ્યોગની જાગૃતિ એટલી હદ સુધી વધારી છે, આર્યાવર્તની પ્રજા તેના સુખાનંદમાં મોહવશ થઈ તૃપ્ત બની ગઈ ! પરંતુ બ્રિટિશ પ્રજાએ જેમ જેમ વિદ્યાને પ્રચાર વધારવા માંડ્યો, એટલે પ્રજામાં સત્ય શું છે, તેની શોધ જારી થઈ. પરંતુ પશ્ચિમના વિદ્વાનેનો સિદ્ધાંત કષિમુનિઓના સિદ્ધાંત કે જેમાં થોડામાં ઘણું સમજાય તેથી ઊલટો એટલે ઘણામાં થોડું સમજાય એવો હોવાથી, પ્રજામાં હેતુવાદને પડતો મૂકી, શબ્દવાદ ઉપર વિચાર કરવાની પ્રથા પડી. એટલે તે દૃષ્ટિએ જોતાં આયુર્વેદ અપૂર્ણ છે, તેમાં સુધારાની ઘણી જરૂર છે, એ વાત બહાર આવી ! પરંતુ આયુવૈદ અપૂર્ણ નથી, પણ તે સંપૂર્ણ છે, એ વાત સિદ્ધ કરવાને માટે આયુર્વેદની એકેક પ્રક્રિયાને લઈને તેના ઉપર વિવેચન કરીને પ્રજાના મનને સંશય દૂર કરવા માટે આ નિબંધમાળા લખવાનું પ્રયોજન ઉત્પન્ન થયું છે. આયુર્વેદ નિબંધમાળાના આ પ્રથમ ભાગમાં દશ નિબંધને સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં એટલુંજ પ્રોજન રાખવામાં આવ્યું છે કે આયુર્વેદમાં અપૂર્ણતા નથી. આયુર્વેદમાં વિચાર કરવાને માટે વિવેચકોને વસ્તુની ખોટ નથી. આયુર્વેદમાં ટૂંકામાં ઘણું સમજાવવામાં આવ્યું છે અને આયુર્વેદમાં લખેલા નિયમ પ્રમાણે તેના હેતુને સમજીને તે હેતુપુર:સર જે મનુષ્ય પિતાની જીવનચર્યા ચલાવે, એટલે તે પ્રમાણે વર્તે તે વર્તમાન પ્રજાને હાલમાં જે રગે જકડી લીધી છે, તેના બંધનમાંથી છૂટે અને ભાવી પ્રજાને રંગરૂપી શત્રુ પોતાના બંધથી બાંધી શકે નહિ; એટલું જ આ આયુર્વેદ નિબંધમાળા લખવાનું પ્રયોજન છે. મનુષ્યસૃષ્ટિમાં દરેક માણસ અપૂર્ણ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 14. છે, ભૂલને પાત્ર છે; છતાં અજ્ઞાન દશામાં અહંકારથી એવું સમજે છે કે, હું જે સમજું છું તે પૂર્ણ છે અને મારા કરતાં ઇતર મનુબે મારા જેટલું સમજતાં નથી. એટલે હું જે કરું છું અને કહું છું તે પૂર્ણ વાજબી અને સત્ય છે, માટે મારામાં કેઈએ ભૂલ કાઢવી નહિ. આ રિવાજ ઘણા પ્રાચીનકાળથી ચાલતે આવેલો હોવાને લીધે, આખી દુનિયાની પ્રજામાં જુદા જુદા વિચારના જુદા જુદા સમૂહ જોવામાં આવે છે. જે એમ ન હોય તે દરેક માણસના સુખદુઃખ અને પ્રતિકાર એકસરખા હોય અને જો એમ હેત તે આજકાલ આખી દુનિયામાં સુખ, શાંતિ, આનંદ અને લાંબા કાળ સુધી જીવવાને માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે અને જેને માટે નવીન નિબંધો, નવીન પુસ્તકો અને નવીન ચિકિતાઓ વધતી જાય છે તેનું પ્રયોજન હોત નહિ. પરંતુ અમારું માનવું એવું છે કે, અમે પિતે દરેક બાબતમાં અપૂર્ણ છીએ અને જગતના પ્રવાહમાં એક વિદ્યાર્થી તરીકેનું જીવન પૂરું કરવા માટે, પૂર્વજન્મના કૃતકર્મના સંકેત પ્રમાણે વહ્યા જઈએ છીએ. જેથી અમને ઇતર વિધાનના આશ્રયની, ઉપદેશની અને અનુભવની સંપૂર્ણ ઈચ્છા તથા લાલસા છે; પરંતુ કુદરતના નિયમ પ્રમાણે જ્યાં સુધી મનુષ્ય પિતાની પાસેનું બીજાને આપે નહિ ત્યાં સુધી બીજાની પાસેનું લેવાને માટે તે હકદાર થઈ શકતું નથી. એટલા માટે અમારા જીવન કલહમાં પ્રજાને ઉપયોગી થાય એવા કંઈક વિચારોને અનુભવ અમને થયો છે; તે અનુભવ અમારા વૈદ્યબંધુઓને આપવો અને તેઓ પાસેથી તેઓનો અનુભવ માંગો એટલું જ આ આયુર્વેદ નિબંધમાળા લખવાનું પ્રયોજન છે. બાકી અમારી સ્થિતિ અને આ અમારું કાર્ય આવું છે - यत्र विद्वज्जनो नास्ति श्लाध्य स्तत्राल्पधीरपि / निरस्त पादपे देशे एरंडोपि गुमायते // અર્થહેય નહિ વિદ્વાન જ્યાં, અલ્પબુદ્ધિ વખણાય; ઝાડ વગરના દેશમાં, એરેડ ક્રમ થાય, ઉપરના જેવી સ્થિતિ છે. તે છતાં આ આયુર્વેદ નિબંધમાળા પ્રગટ કરી છે, તેમાં બનતી સાવધાની, કાળજી અને દક્ષતા રાખવામાં આવી For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. છતાં જે ભૂલચૂક રહી ગઈ હોય તે વિદ્વાનોએ સુધારીને વાંચવા કૃપા કરવી અને જે અપૂર્ણતા જણાતી હોય, તે વિદ્વાન આયુર્વેદાચાર્યોએ પોતે પોતાના તરફથી બીજી નિબંધમાળાઓ લખીને પૂર્ણ કરવી એટલુંજ આ નિબંધમાળાનું પ્રયોજન છે. અમિત વિસ્તાર पश्चिद वरेषुकिमधिकम् । લી. આપને પાકાંક્ષી, શાહ તિલકચંદ તારાચંદ વૈદ્ય-સુરત लेखक- निवेदन भाग २ जो આયુર્વેદ નિબંધમાળાને પ્રથમ ભાગ આપે ધ્યાન દઈને વાંચો હશેજ. આજે બીજો ભાગ આપને સાદર કરવામાં આવે છે, તે લક્ષપૂર્વક વાંચશો, છતાં અમારે કહેવું જોઈએ કે, આ બીજા ભાગના બીજા નિબંધમાં પીયૂષ પાણિનો નિબંધ વાંચી તે ઉપર મનન કરી તે પ્રમાણે વર્તવાથી વૈદ્યોના હાથમાં જરૂર અમૃત આવશે. નિબંધમાળાને ત્રીજો નિબંધ પતુદર્પણને છે. શુશ્રુત અને ચરક જેવા મહાન અને આદિ ગ્રંથોમાં પણું હતુનું વર્ણન ઘણુંજ ટૂંકાણમાં કરેલું છે; એટલું જ નહિ પણ વૈદ્યકના પ્રાચીન પુસ્તકોની ઋતુચર્યા તથા દીનચર્યા વાંચતાં સમજાય છે કે, એ વિધિએ રાજામહારાજાઓ માટે લખાયેલી છે; પણ ઋતુના હીનયોગ, મિથ્યાગ અને અતિયોગથી વાતાવરણમાં શું ફેરફાર થાય છે અને તે ફેરફારથી પ્રજાજીવન તથા મનુષ્યના ઉપર શી અસર થાય છે, તે જાણી શકાતું નથી; જેથી હાલના સમયમાં વાતાવરણ–વિદ્યા વૈદ્યોમાં નાશ પામી છે એમ જણાય છે; અને તેથી જ કહેવામાં આવે છે કે “હવાના ગુણદોષમાં વૈદ્યો શુ સમજે ? એ તે ડોકટરોજ સમજે અને તે જે કહે તે જ ખરું.” એવું બેલનારા અમારા વૈદ્યરાજે જ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ છે, તે પછી પ્રજા તેમ કહું તેમાં આશ્રય શું? પરંતુ આ નિષેધમાં અમે ઋતુનું વન, તેના હીન, મિથ્યા અને અતિયેાગથી હવામાં શું ફેરફાર થાય છે અને તેથી કયા કયા અને કઈ કઈ જાતના રંગે પેદા થાય છે તે ખુલ્લી રીતે બતાવી આપ્યુ છે. એટલે એ નિબધ ધ્યાન દર્દને વાંચે અને થાડા વિચાર કરી અવલોકન કરવાની ટેવ પાડે તો, સાધારણ વૈદ્યા પણ હવાના ગુણદોષ જાણી શકે. માટે એ નિબંધ વાંચવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. ચાર્થા નિબંધ વિદ્યાષસિદ્ધાન્તને છે. એ નિબંધ દરેક વૈદ્યકના ધંધા કરનારાઓએ અભ્યાસીની રીતે વાંચવાના છે. જે વૈદ્ય આ નિબંધને અભ્યાસ કરશે, તેને આખું નિદાનશાસ્ત્ર હસ્તામલકવત્ દેખાશે. એટલે હાલમાં કેટલાક વિદ્વાનમાં ગણાતા વૈદ્યો એમ સમજેલા છે કે, આયુર્વેદનું નિદાનશાસ્ત્ર અપૂર્ણ છે અથવા તેમાં સુધારા કરવાની ઘણીજ જરૂર છે; તેઓની ખાતરી થશે કે, આયુર્વેદનુ નિદાન અપૂ નથી, પણ બીજાઓને હજુ નિદાનશાસ્ત્રની બારાખડી શીખવાની છે. આ નિધમાળાના કોલેરાના નિષધ ઘણાજ ધ્યાન ખેંચનારા છે; કારણ કે હાલના જંતુવિદ્યાના શેાધકાની શેષ જોને આપણા લે। મુગ્ધ બતી જાય છે; પણ જંતુવિદ્યાના પિતા જંતુ ઉત્પન્ન થયા પછી તે જંતુ ફલાણી જાતનાં છે એટલુ કહી શકશે. પણ તે જંતુ ઉત્પન્ન થવાનુ કારણ શુ અને તે એની મેળે શી રીતે શાન્ત થાય છે, તે સમજાવી શકતા નથી. પરંતુ અમારા વૈદ્ય ઋતુને હિન, મિથ્યા કે અતિયેાગ સમજી વાતાવરણને ફેરફાર તપાસી સાબિત કરશે કે, આવી જાતનાં જંતુઓ આવી હવામાં પ્રગટ થશે અને તે ઋતુને ફેરફાર થવાથી શાંત થઇ જશે. એજ પ્રમાણે ખીજા નિબંધો લખીને અમારા અનુભવના અમારા દવાખાનામાં ચાલતા તમામ ઉપાયેા આ નિબંધમાળમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ઉપાયેાની બના વટ, વાપરવાની રીત અને કયે! ઉપાય કેવી અવસ્થામાં આપવા તેની વિગતવાર હકીકત એવી રીતે લખવામાં આવી છે કે, સાધારણુ વૈદ્ય પણ ધ્યાન રાખીને કામ કરે અને પેાતાને હાથે તેમાં લખેલી ઔષિધ બનાવી વાપરે તે એક મહાન વૈદ્યરાજ બની જાય. For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ નિબંધમાળામાં બીજા વૈદ્યરાજે તરફથી આવેલા ઉપાય દાખલ કરવામાં આવ્યા છે અને તે સાથે તે વૈદ્યરાજોનાં નામઠેકાણું લખવામાં આવ્યાં છે, એટલે તે સંબંધે કોઈને કાંઈ પૂછવું હોય તે તે વૈદ્યને પૂછી લેવાય, જેથી કઈ વાતની શંકા રહેજ નહિ. આ નિબંધમાળામાં અમારા તથા અન્ય વૈદ્યરાજેને જે ઉપાયો આવેલા છે, તેમાં ધાતુ-ઉપધાતુ, રસો-ઉપાસે અને વિષે-ઉપવિ ના ઘણા પ્રયોગો છે. તેમાં આવેલા પદાર્થોને શુદ્ધ કર્યા સિવાય તથા વિધિપૂર્વક તેનું મારણ કે જારણ કર્યા સિવાય તે પદાર્થો કોઈ પણ વૈવે વાપરવા નહિ, અમે તેનું શોધન લખવું નથી; કારણ કે બીજા દરેક ગ્રંથકારે તેની શોધનવિધિ લખેલી છે. તેમાંથી જેઈને દરેક પદાર્થનું શોધન કરીને પછી જ એવી ઔષધિને ઉપચોગ કરવો. આ નિબંધમાળામાં જે ગુણ દેખાય છે તે આયુર્વેદના છે અને જે કાંઈ દે દેખાય છે તે અમારા પિતાને છે, એમ જાણી ક્ષમા કરવી. તે સાથે અમે જણાવીએ છીએ કે, આપને આ નિબંધમાં કેટલીક અપૂર્ણતા જણાશે અથવા સિદ્ધાંતમાં કાંઈ ફેર જણાય તે તેની ઉપર ટીકા નહિ કરતાં પોતે માનેલા પિતાના સિદ્ધાંતને જુદે નિબંધ લખવો; એટલે ખરું શું છે તે સમજાઈ જશે. મિથ્યા વાદવિવાદ કરવાનો અમારો વિચાર નથી. x x x x લિ આપને કૃપાભિલાષી શાહ તિલકચંદ તારાચંદ વૈદ્ય-સુરત For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુશામળિ — भाग १ लो વિષય પૂર્ણાંક વિષય પૃષાંક ૧-આયુર્વેદ અને તેની પ્રતિબૂર અગત્ય બીજક ૯૯ –આયુર્વેદ અને વર્તમાન નિસંવર્ણ પથી એ ૬ : પ્રસૂતા કચ્છતી હોય તે .. ૩-આયુર્વેદનું વનસ્પતિ જે શસ્ત્રકર્મ કરનારને જેગ શાસ્ત્ર ૧૪ : ન હોય તો ૧૦૧ ૪-પ્રાણીમાત્રની ઉત્પત્તિ જે ઓર રહી ગઈ હોય તો ૧૦૧ અને મનુષ્ય શરીરની યોનિમાં જખમ પડેલો રચના જણાય તે પ-ગર્ભેયત્તિ ને શરીર- મલક થયો હોય તે ચનાનો ક્રમ પર ગર્ભપ્રદ પ્રયોગો ૧૦૨ ૬-માતાપિતાની કુચેષ્ટાથી ગર્ભનિવારણું પ્રયોગ ૧૦૩ ગર્ભમાં થતી વિક્રિયા ૭૧ સુવા રોગનું નિદાન અને હ-ઉત્તમ ગુણકર્મવાળી અને ચિકિત્સા રૂપાળી સંતતિને ઉપાય ૮૦ પંચરક પાક ૮-ગર્ભિણીના રંગની સૌભાગ્ય સુંઠી પાક ચિકિત્સા ૯-પ્રસવ અને પ્રસૂતાઉત્પલાદિ ગણ ની સારવાર ૧૦૫ ગર્ભ પડતો અટકી જાય પ્રસૂતિગૃહનું સ્થાન ૧૦૬ કુંઠિત ગતિ પ્રસૂતા સ્ત્રીને બીજે વાસે ૧૧૨ મૂંઢ ગર્ભ હવળાઈ ૧૧૬ સંકિલક ૯૮ | દશમૂળની પડી ૧૧૭ ૧૮ ૧ ૦૬ ૯૮ ૯૮ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ૧૪૨ ૧૪૨ ૧૪૪ વિષય પૂર્ણાંક વિષય પૃષ્ઠક દેવદાબ્યદિ કવાથ ૧૧૭ બાળકને વિશેષ ઝાડા થતા પ્રસૂતાને તૃષા લાગે તે ૧૧૯ હેય તે ૧૩૯ તેજાનાની રાબડી ૧૨૧ ગુલાબી ૧૩૯ નિભ્રંશ થયો હોય તે ૧૨૩ યૂલિયું ૧૩૯ નિ ધસી આવી હોય તો ,, મધપાક ૧૪૦ છર્દિરિપુની ગોળી ૧૨૪ વરાધ, વાવળી તથા સસણી૧૪૧ પ્રસૂતાવસ્થામાં તાવ લાગુ વરાધનું લક્ષણ ૧૪૧ પડે તે વાવણીનું લક્ષણ ૧૪૧ ખાંસી લાગુ પડી હોય તે ૧૨૫ સસણીનું લક્ષણ ૧૪૨ ઝાડા વિશેષ થતા હોય તે ,, શીતભંજી રસ ભરડે થયો હોય તે માણેકરસાદિ ગુટિકા સુવાવડમાં ઉણવાયુ , ખલી ૧૪૩ સુવાવડી સ્ત્રીને યોનિમંડુ ૧૨૬ કૃમિકુઠાર ગર્ભાવસ્થામાં શરીરે સોજા વધારિયાં આવે તો રતવા ૧૪૬ પંચામૃત પર્પટી ગુલેબન ફસા લઘુવસંતમાલતિ ૧૨૭ - ભબારખી ૧૫૦ સુવર્ણ વસંતમાલતિ ૧૨૭ નળબંધ ૧૫૦ પ્રસૂતાને ઝાડો કબજ ૧૨૮ સૌરાષ્ટી રક્તપ્રદર, ૧૨૮ નાળકોટ ૧૫૧ વેતપ્રદર ૧૨૮ નઠારી ઉધરસ ૧૫ર સોમરગ ૧૨૯ ! બાળકની આંખે દુખવી યોનિદ્વારને અવાજ કરતો વાયુ, રાત સુરત ૧૦-બાળકની સારવાર આંખે પડવાની ગોળી ૧૫૪ અને તેના રોગોની બબુલાદિ સ્વરસ ચિકિત્સા ૧૩૦ પાઉરો લાગે છે ૧૫૭ બાળશોષ ૧૩૫ ધાવણ સાફ થાય છે ૧૫૮ માલતિચૂર્ણ ૧૩૭ દૂધની તાણ પડતી હોય તે ૧૫ ૧૪૬ ૧૪૭ ૧૫૦ ૧૫૩ ૧૫૪ ૧૫૫ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય મેરજાને મલમ નાના બાળકને સખત તાવ આવે તા રાની માહેશ્વર ધૂપ શીતળા આગ ઘેળે! મલમ બાળકના રાગ પારખવાની રીત ક આળકને લેાહીવાળા ઝાડા વિષય ૧-વૈદ્યવિજય (કવિતા) મ્ર પ્રયાજન ઉદ્દેશ વેદ્યલક્ષણ નિષિદ્ધ વૈદ્ય રાગી લક્ષણ વૈદ્યનું કર્તવ્ય અવિધ પરીક્ષા દૂતપરીક્ષા સ્વમપરીક્ષા નાડીપરીક્ષા નાડીનાં સાધ્ય લક્ષણ www.kobatirth.org પૃષાંક ૧૬૨ ૧૬૪ ૧૬૫ ૧૬૭ ૧૭૦ 9 ૧૮૦ ૨૦ વિષય પ્રવાહિકા - હાય તા પ વહેતું હોય તે! કાનમાં નાસુર પડયું ૧૮૧ હાય તે ૧૮૨ ૧૮૨ આછા भाग २ जो Acharya Shri Kailassagarsuri Gyanmandir હિ પેશાબ કરતાં બાળક રડતા હાય તે ૧૮૩ મૂત્ર ટપક્યા કરતું હાય તા ૧૮૩ નર્કારી ફૂટતી હૈ।ય તે। ૧૮૩ કાનમાં ચસકા મારતા પૃષ્ઠોક વિષય ૧૮૭ ૧૯૦ ૧૯૧ ૧૯૪ ૧૯૪ ૧૯૪ ૧૯૪ ૧૯૧ ૧૯૫ ૧૯૬ કાળાનાન ૧૯૮ ૨-પીયૂષપાણી ૩-૫ડતુ પણ ૨૦૧ મૃત્રપરીક્ષા મળપરીક્ષા શżપરીક્ષા સ્પર્ધા પરીક્ષા ભપરીક્ષા નેત્રપરીક્ષા અસાધ્ય તંત્ર મુખપરીક્ષા સ્વરૂપપરીક્ષા For Private and Personal Use Only પૃષ્ટાક ૧૮૨ ૧૮૨ ૧૮૩ ૧૮૩ ૧૮૩ ૧૮૪ પૃષ્ટાંક ૨૦૪ ૨૦૬ ૨૦૭ ૨૦૧ २०७ ૨૦૮ ૨૦૮ ૨૦૯ ૨૦૯ ૨૦૯ ૨૧૫ ૨૩૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ ૩૧૯ ( ૩૭૪ છ છ વિષય પૃષ્ઠક વિષય પૂર્ણાંક ૪-ત્રિદેષસિદ્ધાંત ૨૯૭ આગંતુકન્વર ૩૫૪ વાતજવર વાગ્યાને ખરડ ૩૫૯ સૂર્યશેખર રસ ૩૧૮ વિષમજવર , ૩૬૨ હિંગળેશ્વર રસ શ્રીમૃત્યુંજય રસ १४ પિત્તજવર ૩૨૦ વિષમજવરનાં વિશેષ લક્ષણે ૩૭૦ કફ જવર ६२४ પ્રાકૃતજવર ૩૭૧ શીતભંજી રસ ૩૨૪ વિકૃતજવર ૩૭ર સુતરાજ રસ ૩૨૫ જવરબિંદુ 3७४ સ્વચ્છેદભવ રસ ૩૨૫ નવીન સુદર્શન ચૂર્ણ કલ્પતરુ રસ ૩૨૫ તાવ ઉતારવા માટે ३७४ મૃગશંગ પુટપાક ૩૨૬ મલ્લરાજ ગુટિકા ૩૭૫ વાતપિત્તજ્વર ૩૨૮ ત્રિભુવનકીતિ રસ ૩૭૫ લેમવાતજવર પીળો જવરાંકુશ ૩૭૬ પિત્તજવર એકાંતરિયા તાવનું ઓસડ ૩૭૬ વાસાગર રસ ૩૦ ચોથિયા તાવની દવા ૩૭૬ શ્વાસકુઠાર રસ ૩૩૦ જીર્ણજવર ત્રિપુરભૈરવ રસ ૩૩૧ વરવંસ રામબાણ રસ ૩૩૧ જવરવિનાશક ૩૭૭ મહાવરાંકુશ રસ મદનમંજરી ગુટિકા ૩૭૮ પંચવફત્ર રસ ૩૩૨ નવરાદિ રસ ૩૭૮ વિધતાપહરણ રસ ૩૩૨ રાતે જવરાંકુશ સ્વછંદભૈરવ રસ ૩૩૨ ભરવ રસ ૩૭૮ સાપાત ૩૩૪ જવરહ્મ ચૂર્ણ રસકેશ્વર ગુટિકા ૩પ૦ વરઘી વટી ૩૭૯ સેમલભસ્મ નવજવાઁભસિંહ સોમલનાં ફૂલ પાડવાની રીત ૩૫ર રાજવલ્લભ રસ ૩૭૯ બાજીભાઈ માત્રા ૩૫૩ રામબાણ ગુટિકા કાળારિ રસ ૩પ૩ જીર્ણજવર માટે ૩૨૯ ૩૨૯ છ ૩99 3७७ છે ( ३७८ ३७८ ૩૫૧ ૩૭૯ ૨૮૦ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્ણાંક વિષય પૃષ્ઠક વિષય સર્વજવર ૩૮૧ એકાંતરિયો તાવ ૩૮૮ સુદર્શન ચૂર્ણ ૩૮૧ સિદ્ધ ગુટિકા ૩૮૯ લધુસુદર્શન ચૂર્ણ ૩૮૨ મૃત્યુંજય ૩૮૯ પંચાનન જવરાંકુશ ૩૮૨ - માર્તડેય ૩૮૯ ક્રવ્યાદ ચૂર્ણ ૩૮ર જીર્ણજવરાંતક ૩૮૯ અનિયમિત તાવ ૩૮ ૩ ફીવર પિલ્સ ૩૯૦ લાંબા દિવસને તાવ ૩૮ ૩ થિયે તાવ ૩૯૦ તમામ તાવ ઉપર ચૂર્ણ ૩૮૩ જવર ૩૬૦ વિષમજ્વર માટે ૩૮ ૩. જવરકુશ ૩૯૨ શીતજવર માટે ૩૮૪ તાવ ઉતારવાનું ચૂર્ણ ૩૯૩ તાવનું ચૂર્ણ ૩૮૪ એકાંતરિયો, થિયે અને એકાંતરિયા તાવ માટે ૩૮૪ : ટાઢિયો તાવ ૩૯૪ ચોથિયા તાવ માટે ૩૮૪ | સર્વજવર ૩૯૪ વરાભૈરવ રસ જવરાંકુશ આનંદભૈરવ રસ ૩૮૫ મહામૃત્યુંજય રસ ૩૯૮ વરાંકુશ લેગની ગાંઠ માટે ૩૯૯ વરક્ષયકર ગુટી ૩૮૫ લેગને ઉપાય ૩૯૯ જવરાંકુશ ૩૮૫ | લાલ રસ ૪૦ ૦ બધી જાતના તાવ જય ૩૮૫ કફ જવર ઉપર ૪૦૧ જવરાંકુશ ૩૮૬ જવરઘભૈરવ રસ ૪૦૨ ચાતુર્થિકજવર માટે ૩૮૬ : તાવ માટે તાવના ઉપાય ૩૮૬ જવર માટે ૪૦ રત્નગિરિ રસ 3८६ ત્રિદોષવર ૪૦ ૩ નારાયણ જવરાંકુશ ૩૮૬ સદાગ્યવટી ૪૦ ચિંતામણિ ચતુર્ભુજ ૩૮૭ તાવ માટે ૪૦૮ ટાઢિયે તાવ ૩૮૭ તરિયા તાવની દવા ૪૦૯ વરાંકુશ ૩૮૮ પલાડુ ગુટિકા ૪૦૯ સિદ્ધ જવરાંકુશ ૩૮૮ રોટલા ૪૧૦ o * ૩૮૪ : K o K o ૪૦૨ R o < o For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ પક્ષાંક ૪૩૬ ૪૩૭ ૪૩૮ ૪૩૯ ૪૧૨ ૪૧૨ ૪૪૪ ४४४ ૪૪૪ ૪૪૫ ૪૪૬ ४४६ ४४४ ૪૧૫ ૪૫૧ ૪૧૬ ૪૫૬ વિષય પૂર્ણાંક વિષય અગ્નિકુમાર રસ ૪૧૧ વાતસંગ્રહ ત્રિપુરભૈરવ રસ ૪૧ 1 પિતસંગ્રહણી કાળારિ રસ કફસંગ્રહણી અશ્વિનીકુમાર રસ ત્રિદોષસંગ્રહણી અગ્નિકુમાર રસ સર્જરસ ભમેશ્વર રસ ૪૧૨ રૂપરસ હંસ પોટલી રસ ૪૧૨ દાડિમાષ્ટક લક્ષ્મીનારાયણ રસ ૪૧૩ મદનકામેશ્વર ઉન્મત્ત રસ ૪૧૩ મંગુસ્તાનનું ફળ ગ્રંથિકાદિ કાઢે ૪૧૩ જીરકાદિ મેદક મલ્લાદિ ગુટિકા સાપ્યાસાધ્ય લક્ષણ મૃત્યુંજય રસ ૪૧૬ હરસરોગ ન્યૂનિક પ્લેગ અતિસારના ઉપાય ઇન્ફલ્યુએન્ઝા ૪૨૧ કેસરાદિ ગુટિકા વિષતિદુકાદિ લેપ ૪૨૬ કુંકુમવટી ઈન્ફલ્યુએન્ઝા ४२७ સૂતરાજ ચૂર્ણ દ્વિત્રિસાગ કાઢે લધુગંગાધર ચૂર્ણ ઇન્ફલ્યુએન્ઝા દાડિમાદિ ગુટિકા પ-અતિસાર, સંસૂઝણું અતિસારભૈરવી તથા અર્શ શગ ૪૨૮ અતિસાર ઉપર ગોળી અતિસાર અતિસાર હરિવટી વાતાતિસાર ૪૩૨ મરડાની ગોળી પિત્તાતિસાર ૪૩ ૩ બૃહગંગાધર ચૂર્ણ કફાતિસાર ૪૩૩ બાલકુટજાવલેહ સનિપાતાતિસાર કેસરાદિ ચૂર્ણ શોકાતિસાર ૪૩૩ અતિસાર માટે ભયાતિસાર સંગ્રહણીના ઉપાય સંગ્રહણી ૪૩૬ ગ્રહણીપાટ રસ ૪૫૬ ૪૫૬ ૪૫૬ ૪૫૭ ૪ર૭ ૪૨૮ ૪૫૯ ૪૫૯ ૪૬૦ ४६० ૪૩૧ ૪૬૧ ४१३ - o - o ४६४ ૪૩૪ | ૪૬૫ ૪૬૫ ४१६ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠક ૪૯૫ ૪૬૫ ૪૯૬ ४९८ ૪૩ ૪૯૮ ૪૯૮ ૪૯૮ ૪૯૦ ૪૯૦ ૪૯૯ ૫૦૦ ૫૮૧ ૪૪૫ વિષય પૂર્ણાંક / વિષય . ઝાડાબંધની ગોળી ૪૬ ૬ અમૃતહરિતકી દાડિમદિ ગુટિકા ૪૬૭ | હુતાશને રસ લાહી ચૂર્ણ લવિંગાદિ ગૂગળ કનકસુંદર રસ ૪૬૮ સંજીવન ગુટિકા મરડાની ગોળી કપૂરાદિ ગુટિકા અમૃતપ્રાશન જકર ' ચચાભદલાતક સંગ્રહણી મંજન ગુટિકા ૪૭૨ કાળીજીરી કપૂરાસવ ૪૭૩ શંખાવટી કેસરાદિ ગોળી ૪૭૪ આનંદર્ભિરવી કુટજાદિ કવાય ૪૭૫ વિશાળાક્ષાર મરીચ ચૂર્ણ ૪૭૫ હિંગ્યાદિ ગુટિકા અજાજ્યાદિ ચૂર્ણ નાગેશ્વર ચૂર્ણ અષ્ટકાદિ ગુટિકા રેચક ગુટિકા સંગ્રહણી કપાવટી ४७९ દ્રાક્ષાદિ ચાટણ જાતિફળાદિ ગુટિકા ४७७ હિંગ્યાદિ ગુટી મરડો 899 હુતાશન રસ લાહી ચૂર્ણ ४७९ નવીન શંખાવટી રેચ બંધ કરવાના ઉપાય ૪૮૦ સંચલાદિ ચૂર્ણ અરેગના ઉપાયો ૪૮૦ લસુનાદિ વટી કાક્ષાદિ ગુટિકા મલમ ૪૮૧ ભીમસેની ગુટિકા મહાત્માપ્રસાદ ૪૮૭ | આદિત્ય સ હરસને મલમ અગ્નિકુમાર હરસ માટે ધૂણી ४८८ । મળશુદ્ધિ ચૂર્ણ ૬-અજીર્ણ ૪૮૯ સ્વાદિષ્ટ ગોળી કપર્દભસ્મ ४५४ શ્યામ રસ ક્ષારામૃત ४८४ હિંગુલવટી કેસરવટી ૪૯૪ - સુવાવર્ધક ચૂર્ણ ૫૦૧ ૫૧ પ૦૨ પ૦૨ ૫૦૨ લેપ ૪૮ ૦. ૫૦ ૩ ૫૦ ૩ ૫૦ ૩ ४८८ ૫૦ ૩ ૫૦૪ ૫૦૫ પ૦૬ ૫૦૬ ૫૦૭ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ ૫૧૯ ૫૦૯ ૫૦૯ ૫૧૦ ૫૧૦ વિષય સામુદ્રાદિક ચૂર્ણ અજીર્ણ કુશ ચૂર્ણ ગંધકવટી છરકાદિ ચૂર્ણ અશ્વળી ઈભેદી રસ પ્રતાપાશિ કુમાર રમ અગ્નિરસ અગ્નિતુંડ રસ અમૃતવટી કવ્યાદ રસ, શંખવટી અજીણું અમૃતપ્રભા અગ્નિતુંડીવટી અજીર્ણોર રસ ભસ્મકરગ માટે સ્વાદિષ્ટ વિરેચન જઠરનો સોજો બંધકોશ, લીલા એરંડાદિ ચૂર્ણ નવસારનાં ફૂલ સ્વજીકાદ્ય ક્ષાર અલવણું અગ્નિકુમાર શંખાવટી અગ્નિમંદ માટે લીહા માટે અજીર્ણ માટે પુણાંક વિષય પુણાંક ૫૦૭ અશ્વળી ગોળી ૫૧૮ રામબાણ ચૂર્ણ પ૧૯ ૫૦૮ પંપમુખ રાજનગ ગુલાબ ૫૧૯ ૫૦૯ અવલેહ સુલેમાની પર ૫૦૯ અજીર્ણ માટે પર ૦ કફપિત્તહરચૂર્ણ ૫૨૦ આદિત્ય વાટિકા પર અગ્નિકુમાર રસ પર૧ ૫૧૦ હિંગાષ્ટક ચૂર્ણ પર૧ ૫૧૧ કાળે રસ ૫૨૧ ૫૧૧ જઠરાગ્નિ માટે પ૨૨ ૫૧૨ નળબંધ વાયુ પ૨૨ ૫૧૩ યકૃત તથા લીહા માટે ૫૨૨ કબજિયાત માટે ૫૨૩ ૫૧ ૩ ઉદરરોગ માટે પર૩ બરોળ માટે ૫૨ ૩ રક્તરેધ ચૂર્ણ પ૨૪ ૫૧૪ પેટને સખત દુખા ૫૧૪ ૭-વિચિકા (કેલેરા) પર ૫ ૫૧૪ કોલેરા તેલ ૫૧૫ લવિંગાદિ ચૂર્ણ ૫૩૮ ૫૧૫ કોલેરાવટી ૫૧૫ વિષચિકાન્ત ગુટિકા ૫૩૮ અજીર્ણકટક રસ ૫૩૯ ૫૧૬ અગ્નિકુમાર રસ ૫૩૯ ૫૧૭ અહિફે નાસવ ૫૧૭ કેલેરા માટે પ૪૨ છ ૫૧ ૩ છ ૫૧૩ ૫૧૩ ૫૨૪ પં9 ૫ ૩૮ પદ ૫૪૧ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૬ ૫૫૨ * ૫૫૦ ૫૫૦ પ૯૪ ૫૫૧ ૫૯૪ ૫૫૫ (છ છે વિષય ગંધર્વટી -કૃમિગ કૃમિશત્રુ ચૂર્ણ કૃમિકુઠાર કૃમિઘ ગુટિકા કૃમિ માટે કૃમિહર ચૂર્ણ કૃમિકુઠાર વિડગાદિવટી કરમની ગોળી ૯–પાડુંરોગ, કમળે અને રક્તપિત્ત ચંદ્રકળા રસ અષ્ટામૃત પર્પટી મંડૂરવટક પાડુરોગ માટે કમળા માટે રક્તપિત્તના ઉપાય રક્તપિત્ત માટે ૧૦-ક્ષયરોગ પૂર્ણચંદ્રદય પારાના આઠ સંસ્કાર શીતે પલાદિ ચાટણ હિંગળાકની ગોળી લવિંગાદિ ગુટિકા ક્ષયરોગ માટે ચતુર્મુખ રસ વિષમજવરાંતક લેહ પ્રછક વિષય પૂર્ણાંક પર અકીકની ભસ્મ ૫૯૩ ક્ષયના અતિસાર માટે ૫૯૭ ૫૫૦ ક્ષયના સોજા માટે ૫૯૪ ક્ષયકેશરી રસ ૫૯૪ રાજયમાં ૫૯૪ ખરાદિઘન ક્ય માટે પેપર ૧૧-ઉરઃક્ષત, કાસ, હિકા, ૫૫૨ ને શ્વાસ અને સ્વરભંગ પલ્પ પપ૪ ખર્પરભસ્મ ૬૦૦ બંગભસ્મ ૬૦૧ નાગભસ્મ સુવર્ણભાક્ષિકભસ્મ રસસિંદૂર १०४ ૫૬૫ દરદમ ૬૦૫ ૬૦૫ ૫૬૭ વાસાદિ ૬૦૫ ૫૬૮ | શંખભસ્મ પ્રવાલભસ્મ ૫૭૧ કનકફળ પૂટપાક ૫૭૯ ખદિરાદિ ગુટિકા ૬૦૬ ૫૮૧ | દ્રાક્ષાદિ ગુટિકા ૬ ૦૭ પીલોશ્વાસકુઠાર ૬૦૭ પ૯ રાજમૃગાંક ૬૦૮ કંટકાવલેહ ૫૯૨ દ્રાક્ષાસવ ૫૯૨ મધુષ્ટિ ગુટિકા ૬૧૦ જ કણાચૂર્ણ ६०१ ૫૯૧ | १०७ ૫૯૧ સૂયૉવર્તા પર ! ૬૦૮ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય એલા નાગબંધ માસચ્ કફ-ક્ષય, જૂની ઉધરસ કાસાંન્તક રસ ગુડવિંદ ગુટિકા લિવંગાદિ વટી પૃષ્ઠોંક ૧૦ ૧૦ ૧૮ ૬૨૧ ૨૨ ૨૩ ૬૨૩ ૬ ૨૩ I ખાંસીને! અકસીર ઉપાય છ વરસની જૂની ખાંસી ૬૨૪ કાશાદિ ગુટિકા ખેડાંદિ ચૂર્ણ ખાંસીની ગાળી ખાંસી માટે ષ્ટિમવટી સાબરશિંગાની ભસ્મ www.kobatirth.org કનકધૃત ખાંસીની દવા ૨૭ ૬૨૪ ૬૨૪ । ર૫ : ૨૫ ઉધરસ ૬૩૧ ઉધરસતા કક્ છૂટા કરવા ૬૩૧ બહુ ઉધરસ માટે ૬ ૩૧ લિવંગાદિ વટી ૬ ૩૧ ખેરસાદિ શુટિકા અમ્બ્યુલાર્દિ ગુટિકા શ્વાસાર રસ કફકેશરી ૬૭૩ શૂળ કેશરી, સામલનાં ફૂલ ૬૩૪ ૬૩૫ સાબરની ભસ્મ ક્રમ માટે ૬૩૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય શ્વાસયુક્ત ફક્ હરતાલભસ્મ સફેદ નાગવલ્લભ રસ અભ્યખલઞ સામલની ભસ્મ તાલમ ચલમમાં પીવાની દવા સેમલનાં ફૂલ કુષ્માન્ડ દમને માટે ક્ષય, ખાંસી તથા શ્વાસ માટે કફ, ક્ષય, ક્રમ માટે સ્વરભંગના ઉપાય! ૬ ૨૬ ૨૮ ૬ર૯ ૧૨-અરુચિ, ઊલટી અને ૬૩૦ તુષારાગ અરુચિરાગ Öકી માટે હઠીલી હેડકી ઊલટી ( છંદ) રાગ ત્યારેાગ ઊલટીના ઉપાય! ૩૨ તાના ઉપાય! ૬૩૩ ૧૩-મૂર્છારોગ ૬૩૩ ચૈતન્ય રસ મૂર્છાનાશક નસ્ય મૂર્છારાગનું અંજન આંચકી બાળકને આંચકી For Private and Personal Use Only પૃષ્ઠશંક ૩૫ ૬૩ ૬૩૬ ૬૩૭ ૬૩U ૬ ૩૬ ૩૮ ૪૦ ૬૪. ૪૧ ૬૪૨ ૬૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૬ ૬૪૯ પુર ૬૫૪ ૬૫૪ ૫૯ }}ર } ૬૩ ૬૬ ૩ ૬૪ ૬૬૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬૮ ૬૯૩ વિષય પૃષક વિષય પૂર્ણાંક હિસ્ટીરિયાના ઉપાય ૬ ૬૪ કંપવાયુનો ઉપાય કનકાસવ સંધિવા, લશુનાસવ ૬૬૭ ધનુરવાયુને ઉપાય આંચકી માટે ભલ્લાતક પાક ૬૯૧ ૧૪-વાયુવેગ સમીરગજકેશરી તેલ ૬૯૧ ભિલામાની ગોળી ૬૭૫ ભિલામાં (લકવા ઉપર) ૬૯૨ લવિંગાદિ ગૂગળ ૬ ૭૫ ભિલામાંનું તેલ પચ્યા ગૂગળ ૬૭૫ | મલમ ૬૯૩ ચિંચાભલાતક ૭૭૬ લેપ ધાત્રીભદલાતક ૬૭૭ કુષ્માન્ડા ६८४ યોગરાજ ગૂગળ ૬૭૭ વિજયભૈરવ તેલ વાતનાશન ગૂગળ १७८ વાતહર ગુટિકા પુનરનવાદિ ગુગળ १७८ વાતહર રસ અમૃતાદિ ગૂગળ १७९ ઝેરકચૂરાનું ચૂર્ણ ૬૯૬ કિશોર ગૂગળ ૬૮૦ રાસ્નાદિ ચૂર્ણ १८७ ચક્રમાંક તેલ ૬૮૧ પક્ષઘાત માટે ૬૯૭ નારાયણ તેલ ૬૮૧ ગુરુતા ગુટિકા વાયુ ઉપર ચોળવાનો મલમ ૬૮૩ ધનુરવાયુના ઉપાય સોજાની ગોળી હરિતકી ગુટિકા ૬૯૯ પીળા ખરડ १८४ ભલ્લાતક ગુટિકા 19૦ ૦ કરાદિ ગુટિકા १८४ મલ્લાદિ ગુટિકા વાતનાશિની ગુટિકા ९८४ વાનગજકુશ રસ હુતાશને રસ ९८७ પંચમૂત્રાસવ ૭૦૧ લસણુદિ ગુટિકા ૬૮૭ યોગરાજ ગૂગળ બેધબદ્ધ રસ ९८७ રાસ્નાદિ કવાથી ૭૦૨ વ્યાધિગજકેસરી મહારાસ્નાદિ કવાથ વાગરમીનું એસિડ ૬૮૯ અજમોદાદિ ચૂર્ણ શૂન્યવાયુને ઉપાય ૬૯૦ | વિજયભૈરવ તેલ ૬૯૮ ૬૯૯ ૬૮૩ 19 ૦ ૦ ૭૦૧ ૭૦૧ 19૦ છે. ૭૦૩ - - - - - - - - - - - - For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 0ઝુદ્ધિપત્ર भाग १ लो પણ પંક્તિ અશુદ્ધ ૫ ૧૦ આયુર્વેદમાં આયુર્વેદ ૨૨ ૧૨ શ્રાવ સ્ત્રાવ ૩૧ ૨૫ વનસ્પતિના વનસ્પતિના ૮ ઉપરાકાળે ઉપકારાર્થે ૪૭ ૧૫ મેનના ૫૫ ૭ નપુર नपुंसक ૫૯ ૯ કારાગૃહમાં કંદર્પગ્રહ ૧૩૪ ૩ ગૃહણ ગ્રહણ ૧૩૭ ૧૩ સુવાડવની સુવાવડની ૧૪૦ ૨૨ ચોખું ચોખું ૧૫ર 9 યુવવાણ્યા યુવાવસ્થા ૧૮૪ ૧૭ એકા ઓછી મેદના भाग २ जो ૨૩૩ ૧૪ પરંતુ न जंतुः ૨૩૯ ૨૩ સિધાં સીધાં ૨પર ૯ શશિરઋતુ શિશિરઋતુ ૨૫૮ ૨૦ અને આગ્નેય ૨૯૪ ૨૪ વાતાવરણમાં વાતાવરણમાં ૩૨૨ ૧૦ ફટકકી ફટકડી ૩૨૬ ૨૨ ટીકડીઓએ ટીકડીઓ ૩૪૨ ૨૫ ઉપ ઉપદ્ર For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ કોશિશ બ્રાજકપિત્ત ગોળી મદનકામેશ્વરની ધોવાણું સંચળ ગાળ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૪૨૧ ૪ કે શિવ ૪૩૩ ૮ શ્રાજપિત્ત ૪૪૮ ૯ બોળી. ૪૪૮ ૧૧ મદનકામેરશ્વની ૪૬૪ ૧૧ ચાવણ ૪૬૫ ૧૨ ચંચળ ૪૭૨ ૮ ગાળ ૪૮૦ ૭ મહાવિર ૪૯૧ ૭ પ્રાંચ ૪૯૨ ૮ લક્ષવાળા ૫૧૩ ૨ સ્વાદ પ૩૬ ૧૦ આહાર ૫૮૧ ૧૫ ધુમડાની પ૯૫ ૧૪ આશક્ત ૫૯૬ ૧૨ પાતાળ ૬૧૪ ૧૮ કસુવવાડ ૬૩૧ ૨૫ સસભાવે ૬૬૨ ૧૩ શિરોગૃહ મહાવીર પાંચ લક્ષણવાળા સ્વાદિષ્ટ આહાર ધુમાડાની અશક્ત પાતળા કસુવાવડ સમભાગે શિરગ્રહ 6 . . - '': કમર w - gulal For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " विविध ग्रंथमाळा " नुं चालु धोरण ૧-વાર્ષિક મૂલ્ય પાકાં પૂડાં સાથે રૂપિયા ૫) હાઇ ટપાલખ ચાલુ વર્ષનું માક્ હોય છે. આફ્રિકા ઇત્યાદિ દેશાવર માટે વાર્ષિકમૂલ્ય રૂપિયા ૮) અથવા શિલિંગ ૧૨) છે. ર—પ્રત્યેક વર્ષે કારતકથી આસા સુધીનું ગણાય છે. વચ્ચે ગમે ત્યારે ગ્રાહક થવા છતાં કારતકથી પુસ્તકા અપાય છે. ૩-૫”×ણા”ના કદનાં પૃષ્ઠ ૧૯૦૦ થી ૨૧૦૦ સુધી ત્રણથી ચાર પુસ્તકો દ્વારા અપાય છે. તેમાંનાં નીકળ્યાં હૈય તે તે પુસ્તક ગ્રાહક થતી વખતે અપાઇ, બાકીનાં નીકળે તેમ મેકલાય છે. ૪—કાઇ વાર પુસ્તકેાની સંખ્યા ચારથી વધે તે તે વધારાનુ' પુસ્તક સાદાં પૂઠાંવાળુ જ બંધારો; અથવા બીજા બોર્ડ પટ્ટીના પૂઠાંવાળા પુસ્તકના ભેગું બંધાવાશે. પ—પ્રત્યેક વર્ષોંનું છેલ્લુ પુસ્તક વી. પી. થી મેકલીને તે પછીના વર્ષોંનું વાર્ષિક મૂલ્ય મગાવી લેવાશે; પણ બનતાં સુધી તે વિષે અગાઉથી ચેતવણી અપાઈ જેએ નવા વર્ષ માં ગ્રાહક રહેવાની ના લખશે તેમને એ છેલ્લુ પુસ્તક વી. પી. થી નહિ પણ સાદી રીતે મેકલાશે. ૬-૨ેએ પ્રથમથી ના નહિ લખતાં વી. પી. આવ્યે તે પાછું વાળશે, તે તે છેલ્લા પુસ્તક ઉપરતે સર્વ હક્ક ગુમાવશે. પરંતુ જેમનુ વી. પી. ભૂલથી કે એવા કાઇ કારણથી પાછું વળ્યું હશે, તે પેાતાનુ વાર્ષિક મૂલ્ય મેકલી આપીને પેાતાનુ નામ પાછું ચાલુ કરાવી શકે છે તથા વી. પી. પાછું વળવાથી ટપાલ આદિ ખર્ચ રદ ગયું હોય તે માકલીને પાછુ` વળેલું પુસ્તક પણ તેએ મેળવી શકે છે. ૭—‘ વિવિધ ગ્રંથમાળા”નાં પુસ્તકા પૂરતી ચોકસી કરીને ટપાલમાં નંખાય છે; છતાં તે ગ્રાહકને મળે નહિ તે તેને માટે આ સંસ્થા જવાબદાર નથી. ટપાલખાતા પર અરજી કરવા છતાં જેઓ તે પુસ્તક ન મેળવી શકે, તે તે ખાતતા ટપાલખાતા સાથેના પત્રવહેવાર જોવા મેકલી આપશે તેા બનતે વિચાર થશે. ૮—ગેરવલ્લે જાય નહિ તેટલા માટે દરેક પુસ્તક રજિસ્ટર્ડ પોસ્ટથી મેળવવું હોય તેમણે તે ખના ખાર આના વધુ મેકલવા. ૯—વાર્ષિક મૂલ્ય રૂબરૂમાં ભરનારને તે જ વખતે છાપેલી પાવતી અપાય છે તથા વી. પી. દ્વારા વાર્ષિક મૂલ્ય ભરનારે વી. પી. ઉપર જે સરનામું, ટપાલની છાપ વગેરે હાય છે તેને જ પાવતી તરીકે જાળવી રાખવાનું છે. ૧૦—મુબઇના કાર્યાલયમાં વિવિધ ગ્રંથમાળા'નુ' વાર્ષિક મૂલ્ય ભરનારે તે ભર્યો પછીના સર્વ સંબંધ અમદાવાદના જ કાર્યાંલય સાથે સમજવાના છે. (( ૩૧ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उत्तम वैद्योनी अने स्वदेशनी औषधिओनी महत्ता स्मृतिमान् युक्तिहेतुज्ञो जितात्मा प्रतिपत्तिमान् । भिषगौषधसंयोगैश्चिकित्सां कर्तुमर्हति ॥ અર્થાત્ સ્મરણશક્તિવાળે, યુતિ તથા હેતુને જાણનારે, જિતાત્મા અને સારી પરીક્ષા કરી જાણનાર વૈદ્ય જ ઔષધ વડે રોગીની ચિકિત્સા કરે. – શ્રીચરકાચાર્ય वरमाशीविषविषं क्वथितं ताम्रमेव वा। पीतमत्यग्निसंतप्ता भक्षिता वाष्पयो गुडाः॥ न तु श्रुतवतां वेशं विभ्रता शरणागतात् । गृहीतमन्नपानं वा वित्तं वा रोगपीडितात् ।। चरकः। અર્થાત્ સપનું ઝેર પીવું, ગરમ કરેલ તાંબાને રસ પી અથવા અગ્નિમાં લાલ કરેલ લેઢાના ગેળાને ગળી જ એ સારું; પણ વિદ્વાન વૈદ્યના વેલવાળા મનુષ્ય શરણે આવેલા રોગપીડિત મનુષ્યનું અન્નપાણી અથવા ધન લેવું એ અતિ ખરાબ છે. –શ્રીચરકાચાર્ય यस्य देशस्य यो जन्तुस्तजन्तस्यौषधं हितम् । देशादन्यत्र वसतस्तत्तुल्यं गुणमौषधम् ॥ અર્થાત્ જે દેશમાં જે મનુષ્યને જન્મ થયેલે છે, તેને માટે તે જ દેશની ઔષધિ હિતકારક છે. બહારથી આવેલી ઔષધિ પૂરો લાભ કરતી નથી. વળી દેશથી બહાર રહેલાને પણ તેની જન્મભૂમિની જ ઔષધિ વિશેષ લાભદાયક છે. ૩ર For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ORSAD ૨૦ કે 22.5ccococc ooooooooo , export d: cc: obsoooooo ess श्रीआयुर्वेद निबंधमाळा १-आयुर्वेद अने तेनी अगत्य ૦ecર : - - - - ૦૦૦૦૦૦૦૦ | મંજાવર ને प्रणम्य जगदुप्ततिस्थितिसंहारकारणम् । स्वर्गापवर्गयोारं त्रैलोक्यशरणं शिवम् ।। વર્તમાનકાળમાં આખી દુનિયામાં મનુષ્યમાત્રને જેમ બને તેમ વધારે જીવવાની તૃષ્ણ વધી પડી છે અને તેટલા માટે શરીરને ટકાવી રાખવા સારુ ભગીરથ પ્રયત્ન શરૂ થયા છે. એ પ્રયત્ન છે કે સ્તુતિપાત્ર છે, તથાપિ કેટલાક શેાધકો જૂની વાતને નવા રૂપમાં ગોઠવી, આ શેધ અમે સ્વતંત્ર કરેલી છે એવું પ્રતિપાદન કરે છે; પણ જેમ શિષ્ય ગુરુની નિંદા કરે તેમ, જે શાસ્ત્ર ઉપરથી જ્ઞાનવાન થઈ, નવા રૂપમાં તેજ વાતને ગઠવી, તે મૂળ શાસ્ત્રની તેઓ નિંદા કરે છે, એટલું જ માત્ર શોચનીય છે. આ. ૧ For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા મનુષ્યમાત્રના જીવનને માટે, કલ્યાણને માટે, આરોગ્ય માટે અને સંપૂર્ણ સુખ પામવા માટે, જુદી જુદી દિશામાં, જુદી જુદી ભાષામાં, જુદા જુદા રૂપમાં અને જુદે જુદે પ્રકારે પ્રવૃત્તિ થાય, એ જરૂરનું તેમ આનંદદાયી છે, પરંતુ તે પ્રવૃત્તિ એવી ન હેવી જોઈએ કે જેથી એકબીજાના માનને હાનિ પહોંચે. હિંદુસ્તાનની આર્યપ્રજા, સૃષ્ટિના આદિથી એટલે વેદકાળથી મનુષ્યના જીવનને પૃથ્વીથી પરમેશ્વરપર્યત સરળતાથી સુખરૂપ પહોંચવા માટે કેવા માર્ગો લેવા તેને વિચાર કરતી આવી છે. અને આર્ય પ્રજાએ શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ કેવી રીતે કરવી તેના નિયમે, જ્ઞાન દ્વારા, અનુભવ દ્વારા અને પ્રત્યક્ષ અનુમાન અને ઉપમાનથી સિદ્ધ કરી, આપ્ત-પ્રમાણમાં એવી રીતે ગેઠવી તેની સંકલના કરી છે કે, તે સંકલનામાં થોડો પણ ફેરફાર કરવાની આવશ્યકતા રહી નથી, પરંતુ તે જાષિમુનિઓ એ જે નિયમે હરાવ્યા છે અથવા જે શેધ કરી છે, તેને સમાવેશ જેમ ઘડામાં સમુદ્રને સમાવી દીધું હોય તેમ, એક વાક્યમાં અથવા એક સૂત્રમાં કરે છે. એટલે હવેના વિદ્વાનોના હાથમાં એટલી જ વાત રહેલી છે કે, તે સૂત્રને સમજીને પિતપેતાની બુદ્ધિ પ્રમાણે તેને વિસ્તારમાં લખી, આ કાળના ઓછી બુદ્ધિવાળા મનુષ્ય સમજી શકે તેવા રૂપમાં લાવી, જગત પર ઉપકાર કરે; એ સિવાય બીજો ઉપાય રહ્યો નથી. કેટલાક વિદ્વાનેને એ અનિપ્રાય છે કે, આર્યોનું વૈદ્યકશાસ્ત્ર અપૂર્ણ છે, તેમાં સુધારાની ઘણું જરૂર છે, એ લોકેએ પ્રત્યક્ષમાં જોયા સિવાય જેમ મન માં આવ્યું તેમ લખી માર્યું છે, પરંતુ એવા વિચારને હસી કાઢવા સિવાય આપણી પાસે બીજો ઉપાય નથી. આપણા શાસ્ત્ર પ્રમાણે અથવા આપણી ભાષા પ્રમાણે જ્યાં સુધી મનુષ્ય જીવે અથવા જન્મ અને મરે તેની વચમને જે કાળ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદ અને તેની અગત્ય તેને આયુ કહે છે અને એ આયુને ઉપદ્રવરહિત, રોગડિત, કલેશરહિત અને નિર્બળતારહિત નિભાવી રાખવાની જે વિદ્યા, તેને આયુર્વેદ કહે છે શાસ્ત્રકાર આપણને શીખવે છે કે – शरीरप्राणयोरेवम् संयोगादायुच्यते। : कालेन तद्वियोगाद्धि पंचत्वं कथ्यते बुधैः ॥ એટલે શરીર અને પ્રાણનો જ્યાં સુધી કેગ કાયમ રહે, ત્યાં સુધીના કાળને આયુષ્ય કહે છે. હવે આપણે સમજવામાં આવે છે કે, જ્યારે જે દેશમાં મનુષ્ય ત્રાષિપદને, ગીપદને અને સિદ્ધપદને પામતા હતા, ત્યારે તેઓએ નિઃસ્વાર્થપણે મનુષ્યમાત્રના કલ્યાણને માટે જે શાસ્ત્રો રચેલાં છે, તે શાસ્ત્રો અપૂર્ણ કેમ હોઈ શકે? - મિત્ર! આપણે એટલું તે ધ્યાનમાં રાખવું જોઈએ કે, આ પણ માતા વાત્સલ્યપ્રેમથી આપણા ઉપર જે હેત બનાવી, કાયમ ના સુખને માટે જે જન કરે, તે એક અપરમાતા આપણે સુખની હાનિ કરવાને, આપણું મનસ્વી તરંગેને પુષ્ટિ આપી, આપણને આડે રસ્તે દોરી જાય અને આપણે અજ્ઞાનદશામાં મેહવશ થઈને, આપણી વત્સલતાથી પરિપૂર્ણ માતાને ત્યાગ કરી, (જ્યાં સુધી આપણને આપણું ભૂલ ન જણાય ત્યાં સુધી) અપરમાતાના સ્વરૂપને જાણ્યા વિના દેરાઈ જઈએ, તે શોચનીય છે. ખરી વાત તે એ છે કે, જે શાસ્ત્રમાં (પછી તે ગમે તે ભાષામાં લખાયેલું હોય) પરમેશ્વરનું, પ્રકૃતિનું, આત્માનું, આત્માનાં કર્મોનું અને તેથી જોડાતા પ્રાણી શરીરનું તથા સુખદુઃખનું વર્ણન કરવામાં આવ્યું હોય તથા મનુષ્ય જગ્યા પછી તેના શરીર ઉપર આકાશમાં પ્રકાશના ગૃહનાં કિરણોની, વાતાવરણમાં વહેતા વાયુઓની, ત્રાતુમાં થતા (હીન, મિથ્યાગ અને અતિયોગ) ફેરફારની, તેમ માબાપનાં કર્મો, ચારિત્ર્ય અને મને વિકારની For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ---- - , , , , , , , , , , , , , , , , - - - - શ્રી આયુર્વેદ નિબંધમાં થતી અસરોની અને પિતાના આહારવિહારથી ઉત્પન્ન થતી અસરથી શરીર ઉપર થતા નાનાવિધ પ્રકારના ફેરફારોની વિદ્યાને ઉલ્લેખ કરવામાં આવ્યું હોય, તેને આયુર્વેદ નામ આપી શકાય છે. જે શાસ્ત્રમાં સ્વાભાવિક એટલે મનુષ્યના આહારવિહારથી થયેલા, આગંતુક એટલે મનુષ્યની ઉપાધિથી થયેલા કાયિક એટલે માબાપથી વારસામાં આવેલા અને કમંજ એટલે આત્માએ કરેલાં પૂર્વજન્મનાં કૃતકર્મથી ઉત્પન્ન થયેલા રોગોનું વર્ણન કરવામાં આવ્યું હોય, તે શાસ્ત્ર આયુર્વેદ કહેવાય છે. જે શાસ્ત્રમાં મનુષ્યની પ્રકૃતિ પ્રમાણે વિચાર ચલાવી, ત્રિદેશ સિદ્ધાંતનું પ્રતિપાદન કરી, પાંચ પ્રકારના વાયુ, પાંચ પ્રકારના પિત્ત, પાંચ પ્રકારના કફ, તેને રહેવાનાં સ્થાને, તેને કરવાનાં કર્મો અને તેના અતિગ, હીગ અને મિથ્યાગથી થતા ગુણદોષનું વર્ણન કરવામાં આવ્યું હોય, તેને આયુર્વેદ કહે છે. જે શાસ્ત્રમાં મનુષ્યના ત્રણ દે, પાંચ તત્ત, પાંચ તન્માત્રા અને ચાર અંતઃકરણની વ્યવસ્થાથી મનુષ્ય શરીરને તેસઠ પ્રકૃતિનું વર્ણન કરી, તેમાં થયેલી અવ્યવસ્થાને પાંચ તત્ત્વ અને છ ઋતુઓના વેગથી તથા સૂર્ય અને ચંદ્રના બળની અસરથી ઉત્પન્ન થયેલા છ રસો અને તે છ રસેના ન્યૂનાધિક સંમેલનથી ઉત્પન્ન થતા તેસઠ રસ (સ્વાદે)નું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હોય, તેને આયુર્વેદ કહે છે. જે શાસ્ત્રમાં પ્રકૃતિને સમજી, દેષને સમજી, આહારવિહારના નિયમને સમજી, તુમાન પ્રમાણે હવામાં થતા ફેરફારને સમજી, શરીરનું આરોગ્ય રાખી પ્રાણને આત્મા સાથે અને આત્માને પરમેશ્વર સાથે જોડવાને અંતઃકરણની જે ઘટને રચાયેલી છે, તેને તિનું વર્ણન તથા સૂર્ય અને ચનાધિક * For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદ અને તેની અગત્ય યથાર્થ રૂપમાં ગોઠવી ધર્મ, અર્થ, કામ અને મોક્ષપર્યન્ત પહોંચવાને માટે પ્રણાલિકા ઠરાવી હોય, તેને આયુર્વેદ કહે છે. મિત્રો! આપણા રાષિઓએ મનુષ્યના અથવા કહે કે પ્રાણીમાત્રના હિતને માટે આયુર્વેદની સ્થાપના કરી, કેઈ પણ સ્વાર્થ વિના માત્ર પરમાર્થ બુદ્ધિથી પિતાના જ્ઞાન સમુદ્રમાંથી નિષ્કર્ષરૂપ જે મુકતાફળની માળ પ્રમાણે શબ્દરૂપ માળાઓ ગોઠવી રાખી છે, તેનું પરિધાન કરવાથી આપણું આબાલવૃદ્ધના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યામિક તાપનું સાંત્વન થાય છે. માટે આપણે તે આયુર્વેદના રહસ્યને સમજવાને અને આયુર્વેદમાં લખેલાં ટૂંકા સૂત્રોમાં રહેલાં રહસ્ય સમજવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. તેટલા માટે આ પ્રથમ નિબંધ તેની પ્રસ્તાવનારૂપે લખી, આપ લેકનાં મનને આનંદ પમાડવા અને આપને આયુર્વેદ એ શું છે અને આયુર્વેદમાં કેટલું ગાંભીર્ય છે તથા આયુર્વેદ ભણવાની અને તેનું મનન કરવાની કેટલી બધી આવશ્યકતા છે, તે તરફ આપનું ધ્યાન ખેંચવાની અમારી ખાસ ફરજ છે. આજકાલ એવું મનાયું છે કે, આયુર્વેદને અભ્યાસ કરે એ માત્ર વૈદોને માટે છે, આપણે (બીજાઓએ) એના તરફ દષ્ટિ કરવાની કોઈ જરૂર નથી; પણ એવા વિચાર કરનારાઓ કેવળ ભૂલ કરે છે. કારણ કે જેને આયુષ્ય છે અથવા જેને પોતાનું આયુષ્ય ટકાવી રાખવાની ઈચ્છા છે અથવા જેને જન્મથી મરણપર્યન્ત રેગિરૂપી શત્રુના દળને શરીરમાં દાખલ નહિ થવા દેવાને વિચાર છે, તેણે તે બીજા ધર્મ શાસ્ત્રોને, અર્થશાસ્ત્રોને, કામશાસ્ત્રોને અભ્યાસ કરતાં પહેલાં આયુર્વેદને અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ - મધુર અને કર્તમાન “g IT . ? --------- છ- ---- ઘણા પ્રાચીન કાળથી આયુર્વેદની સ્થાપના આપણા આર્યાવર્તમાં થયેલી છે. આર્યાવર્તમાં અથવા આખી દુનિયામાં પ્રાચીન નમાં પ્રાચીન ગણતાં પુસ્તકમાં, “વેદ” નામથી ઓળખાતાં પુસ્તક સિવાય બીજું કઈ પણ પુસ્તક જાણવામાં આવ્યું નથી. તે વેદને માનનારાઓ તથા વેદનું મનન કરનારાઓ, વેદને અનાદિ તથા અપૌરુષેય માને છે; અને તેજ વેદપિકી નાદને ઉપવેદ, તે આયુર્વેદ ગણાય છે. એટલે સૃષ્ટિના આદિમાં જે જે મંત્રદ્રષ્ટા ઋષિઓ ઉત્પન્ન થયા, તે તે ઋષિઓને વેદમંત્રો દેખાયા અને તે પછી તે મંત્રનું વિવેચન કરતાં આયુર્વેદનું નિરૂપણ કરવામાં આવ્યું, આ ઉપરથી સમજી શકાય છે કે, આયુર્વેદ વેદકાળની સાથે સાથેજ ઉત્પન્ન થયેલું છે. હવે જાણવાનું એટલું બાકી રહે છે કે, આ યુર્વેદ નામનું કોઈ પુસ્તક હાલમાં હયાત નથી; પણ હાલમાં જે પુસ્તકે ઉપલબ્ધ થાય છે તે આયુર્વેદનો આશય લઈને ઋષિમુ નિઓએ ચરક, સુશ્રત આદિ સંહિતાઓ રચેલી છે, તેને આયુર્વેદ કહેવામાં આવે છે તે આયુર્વેદની જુદી જુદી સંહિતાએ જુદા જુદા ઋષિઓએ ગૂંથેલી હોવા છતાં, તે એટલી તે પૂર્ણ છે કે, જેમ વર્તમાનકાળમાં કઈ પણ ઋષિ ઉત્પન્ન થઈ વેદમંત્રને દ્રષ્ટા થવાને દા કરે, પણ તેણે ગમે તેવા ગોઠવેલા મંત્રના આશય અસલ વેદમાંથી નીકળી આવે છે તે મંત્રદ્રષ્ટા ગણાય નહિ; પણ માત્ર વેદમંત્રના વિવેચક અથવા ભાષ્યકાર ગણાય. તેમ આયુર્વેદના સિદ્ધાંત ને લીધા સિવાય, કેઈ પણ શેધક, વૈદકવિદ્યામાં નવી શોધ કરી શકે નહિ. પણ આયુર્વેદના વિવેચકે ભાગ્યકાર ગણાય; એટલે કહેવા ની મતલબ એવી છે કે, આયુર્વેદ ૬ For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદ અને વર્તમાન “પથી એ ના પાન , - - - - - - - - - પછીના ઈતર ગ્રંથકારે તથા આયુર્વેદનાં ભાષાંતર કરી, તે ભાષાંતર ઉપરથી પિતાને તક દેડાવી, તેમાં ફેરફાર કરી, પરદેશી લેકેએ જે રૂપાંતર કર્યો હોય તે તેઓની સ્વતંત્ર શેાધ નહિ, પણ આયુર્વેદનેજ પ્રતાપ છે. દાખલા તરીકે, આયુર્વેદના ચિકિત્સા ખંડમાં દરેક રોગને માટે રોગીની તેસઠ પ્રકૃતિ જાણી, વનસ્પતિના છ રસને ઓળખી, તેના તેસઠ સ્વાદ કલ્પી, કયા રોગીને કર્યો રસ અનુકૂળ પડશે તેને વિચાર કરી, દરેક રોગીને વનસ્પતિને તાજે રસ આપી, તેના ગિની નિવૃત્તિ કરવામાં આવતી હતી, પણ તે પછીના કાળમાં મનુષ્યની વસ્તીના વિસ્તારના પ્રમાણમાં, જે સ્થળે જોઈએ તે સ્થળે તે તે રસ, ગુણ, વિર્ય, વિપાક અને શક્તિવાળી લીલી વનસ્પતિ નહિ મળવાથી, તે તે વનસ્પતિઓને લાવી, સૂકવી અને સંગ્રહીને તેને ફાન્ટ, હિમ, કલક, ચૂર્ણ અને કાથરૂપે આ પવાને રિવાજ પડ્યો. તે પછી ઘણે કાળે જ્યારે યુનાને વૈદકને આવિર્ભાવ આર્યાવર્તામાં થયે, તેણે એ સુધારો કર્યો કે, જે જે દ્રનાં ફાન્ટ આદિ ઉપર કહેલાં સ્વરૂપે વપરાતાં હતાં, તે તે દ્રવ્યને શરબત, માજુન, ખમીરા, જવારીશ, ઇતરફલ, યાકુતિ, ગુલકંદ વગેરે રૂપમાં ફેરવી, આયુર્વેદનું નવું સ્વરૂપ બનાવી, તેને યુનાની વૈદક અથવા મુગલાઈ દવાઓનું નામ આપ્યું. એટલે આ પણ લેકેને પ્રવાહ તે તરફ ઝૂકતે ગયે. એવી રીતે આયુર્વેદ ની ઉપર મુગલાઈને સખત આઘાત થયે. જેની ઊથલપાથલમાં આયુર્વેદને લગતાં સેંકડે પુસ્તકે ભસ્મીભૂત થયાં. તે પછી પશ્ચિમ દિશાથી નવા સૂર્યને ઉદય થયા એટલે પૂર્વના ઉપાસકે પશ્ચિમના સૂર્યના પૂજારી બન્યા. તે સૂર્યના ઉપાસકેએ મુગલાઈ અથવા યુનાની વૈદકનું રૂપાંતર કરી ઉકાળાને ટિન્ચરમાં અને ચૂર્ણને પાઉડરમાં તથા સરને એકસટ્રેકટના રૂપમાં ફેરવ્યાં અને પિતાના વદકને એલેપથી” એવું નામ આપ્યું. એ પ્રમાણે આ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા એકજ દાખલાથી, વૈદકશાસ્ત્રમાં કાળે કાળે કેવો કે અને કઈ કઈ જાતને કેટકેટલો ફેરફાર થયો છે, તે તરફ દષ્ટિ કરતાં આપણને સમજાશે કે, જેમ વડના ઝાડનું ગાંભીય, વડની વડાવઈ. ઓથી આવત થઈ, ઘણે કાળે જેનારને અસલ થડ શોધી કાઢવું મુશ્કેલ થઈ પડે છે, તેમ વર્તમાન ચિકિત્સાશા જેનાં પ્રાચીન આયુર્વેદને શોધી કાઢવે કઠિન થઈ પડ્યો છે, પણ અમે લેકે હિંમત અને ખાતરી સાથે કહી શકીએ છીએ કે, હાલમાં જે જુદી જુદી જાતનાં ચિકિત્સાશાસ્ત્રો પ્રવર્તી રહ્યાં છે, તે મૂળ આયુર્વેદના પુત્ર-પુત્રો અને વંશજો છે, તેનું દિગ્દર્શન નીચે કરાવવામાં આવે છે. વેદ અને આયુર્વેદના પ્રાચીન સિદ્ધાંતો તપાસતાં જેમ વેદધર્મની ઉપર જુદે જુદે સમયે, જુદી જુદી જાતનાં પડે ચડેલાં જણાય છે, તેમ આયુર્વેદ ઉપર પણ તે તે કાળમાં જુદાં જાદાં પડે ચડેલાં માલુમ પડે છે. વેદ અને આયુર્વેદ એ પ્રાણીમાત્રના કલ્યાણ માટે નિર્માણ થયેલાં છે, તેથી હાલમાં જે કિંવદંતી ચાલે છે, કે “વહી હિંસા હિંસા ન મવતિ” તે પ્રમાણે વેદ તથા આયુર્વેદમાં હિંસા હતી નહિ. પણ જ્યારથી કૃષ્ણ યજુર્વેદની સ્થાપના થઈ, ત્યારથી વેદમાં યજ્ઞનિમિત્તે હિંસાની રીતિ ચાલુ થઈ. તે પ્રમાણે આયુર્વેદમાં પશુયજ્ઞ, પક્ષીનું માંસ વગેરે અવયને, જુદાં જુદાં દ્રવ્ય ગણીને તેના રસ, ગુણ, વિર્ય, વિપાક અને શક્તિને વિચાર કરીને, તે તે પ્રમેગેનું એક નવું પડ ચડાવવામાં આવ્યું. એટલે વેદધર્મ ઉપર જેવું હિંસાનું પડ ચડ્યું, તેવું આયુર્વેદની ઉપર પણ ચડયું. તે પછી જ્યારે વામમાગીઓએ સુરા અને વાણી વગેરે ઘણી જાતનાં માદક દ્રવ્યની શોધ કરી, એટલે આયુર્વેદ ઉપર આસ અને અરિષ્ટને બીજો લેપ ચડ્યો. તે પછી તે દ્રવ્યોમાં અનિષ્ટતા દેખાવાથી, શુદ્ધ દ્રવ્યને સિદ્ધ લેકેએ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદ અને વર્તમાન “પથી એ * * - - - - - - - - - શુદ્ધિ–સંસ્કાર કરીને, પૃથ્વીના વિકારથી ઉત્પન્ન થયેલાને ઔષધિરૂપમાં આણી, મનુષ્યમાત્રને દીર્ઘજીવી, આરોગ્ય આપવાવાળી અને શરીરને અજરામર આપવાવાળી ચિકિત્સાને ત્રીજું પડ ચડાવ્યું. પણ તે પછીના જે લેકે થયા, તે પથીકારેના નામથી ઓળખાય છે. માટે હવે આપણે વર્તમાન “પથી”એને વિચાર કરવાને તે તરફ આપણું ધ્યાન લગાડીશું કે વર્તમાન “પથીઓ પૈકી જે “પથીઓ, પિતાનું નવું સ્વરૂપ ધારણ કરી, આયુર્વેદથી રૂપમાં અને ભાષામાં જુદી પડી, પોતાનું સ્વરૂપ જુદું બતાવે છે, તે “પથીએ આયુવેદના કયા કયા ભાગમાં સમાઈ જાય છે, જેનું ઓળખાણ આપણને થઈ શકે; અને જે પથીકારો આયુર્વેદમાંથી, આયુર્વેદરૂપી કલ્પવૃક્ષનું એક પાંદડું લઈ, તેના ઉપરથી નવું વૃક્ષ બનાવી, આ વૃક્ષ આયુર્વેદના બીજમાંથી ઉત્પન્ન થયું નથી, પરંતુ અમે નવું બીજ ઉત્પન્ન કરી આ વૃક્ષને ઉદ્દભવ કર્યો છે એ દા કરે છે, તેનું રહસ્ય આપણા ધ્યાનમાં બરાબર આવે. જ્યારે આયુ દાચાર્યોએ ત્રિદોષ સિદ્ધાંતને સ્થાપી વાયુ, પિત્ત અને કફના પાંચ પાંચ ભાગ પાડી, તેનાં સ્થાને અને કાર્યોને નિશ્ચય કરી, તેના હીગ, અતિગ અને મિથ્યાગથી મનુષ્ય શરીરમાં થતા ફેરફાર જાણી તેમાં થયેલી વિકિયાને રાગ નામ આપ્યું. અને તે રોગની ચિકિત્સા કરવાને જે ચેજના ગઠવવામાં આવી, તેનું નામ ચિકિત્સાશાસ્ત્ર પાડ્યું. ત્યારે તે પછીના પથીઓએ ત્રિદોષ સિદ્ધાંતને ત્યાગ કરી, એટલે રોગનાં કારણને દૂર કરવાને બદલે, રેગનાં કાર્યને મટાડવાનો પ્રયત્ન આરંભ્યો. દાખલા તરીકે એક મનુષ્યને તાવ આવે છે, ત્યારે આયુર્વેદની ચિકિત્સા પ્રમાણે તેને લંઘન, પાચન, મન અને ધન ઔષધે આપી, દદીને નિરામ કરવા પ્રયત્ન કરવામાં આવે છે. તેવી રીતે ૫થીઓના આશ્રિતચિકિત્સકે કરી શકતા નથી, પરંતુ તેઓ તાવના દદીને તાવના For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીઆવે, નિષ્ઠ ધમાળા જે જે ઉપદ્રવે જણાય, તે તે ઉપદ્રવે ને મટાડવાના પ્રયત્ન કરે છે તેથી એમ થાય છે કે દરી'ના કાઢી નિરામ નહિ થવાથી, રેગ સમૂળ જતા નથી, પણ તેને ફરી ફરીને હુમલે થાય છે. ! પ્રથમ આપણે એલેપથી માટે વિચાર કરીએ. એલેપથીની ચિકિત્સામાં ઔષધો અને શસ્રકમ પ્રાધાન્ય ગણાય છે. ઓયયેના વિનિમય તે આયુર્વે*દ ઉપરથીજ કરવામાં આવ્યે છે; કારણ કે આયુર્વેદે માનેલાં દ્રવ્યેનાં રૂપાંતર કરી તેને પેાતાની ભાષાનાં નામ આપી ટિચર પેટાશ, એકસ્ટ્રૅટના રૂપમાં ગેહવ્યાં છે અને શસ્ત્રવિદ્યા તરફ જ્યારે ધ્યાન આપીએ છીએ, ત્યારે અમારા સુશ્રુ તાચાર્ય' સુશ્રુતસ ંહિતામાં જે “શલ્યત ંત્ર” લખ્યું છે, તેમાં કાપ વાનાં, ફાડવાનાં, છેલવાનાં, ઉખેડવાનાં, વીધવાનાં, ભેદવાનાં અને સીવવા વગેરેનાં એકસા એજારા નિર્માણ કરેલાં છે. હું' ધારું છું કે એલેાપથીના આચાર્યાં એ કરતાં વિશેષ કેઇ પણ જાતનુ એજાર ભાગ્યેજ પ્રગટ કરી શકયા હશે. એટલે એલેપથીને આયુર્વે દની પ્રથમ પુત્રી કે પુત્ર ગણીએ, તે કાંઈ અતિશક્તિ ગણાય નßિ, એ પછી “ હામિચેપથી ” ને વારા આવે છે. હેમિચેાપ થીના પ્રકટ કરનાર એવે દાવા કરે છે કે, અમારી ચિકિત્સા કુદરતી, સગવડવાળી, ઘણેા ગુણ કરનારી અને કેઇ પણ જાતના વિકાર ઉત્પન્ન નહિ કરનારી છે. તેએ એમ માને છે કે, જે દ્રવ્યમાં વિરેચન કરવાના ગુણ છે, તેજ દ્રવ્ય ઝાડાને રાકે છે અને તે જો બહુજ ઓછા પ્રમાણમાં આપ્યું હોય તે વધારે કામ કરે છે. પરંતુ અમારા આયુર્વેદનાં શાસ્ત્રો, અમને પ્રત્યક્ષ બતાવે છે કે, જેમ જેમ રો।નું મન વધારે થતુ જાય, તેમ તેમ તેના ગુણુમાં વધારા થતા જાય છે. કારણ એ રસને વધારે વખત મદન કરવામાં આવે, તે તેનાં પરમાણુઓ છૂટાં પડે અને છૂટાં પડેલાં For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - આયુર્વેદ અને વર્તમાન “પથી આ ૧૧ પરમાણુઓ જેમ પ્રમાણમાં ઓછાં આપવામાં આવે, તેમ તે વધારે ફાયદો કરે છે. વિશેષમાં જેમ હેમિપથીકારો પિતાનાં દ્રવ્યને ખાંડની સાથે મેળવી, તેને ઘણા ભાગમાં વહેંચી નાખે છે, તેમ આયુર્વેદના આચાર્યો નહિ કરતાં, રોગને અનુકૂળ તેની પીડાને હારક ને પ્રકૃતિને માફક આવે તેવાં વસાણાં લઈ તેમાં અમુક ભાગે એક દ્રવ્યને મૂકી, તેને વિધિપૂર્વક ભાવના આપી, ઘણાજ નાના પ્રમાણમાં ગળીઓ વાળી, તે ગેળીને મેગ્ય અનુપાન સાથે આપવાથી શરીરનાં જુદાં જુદાં તમાં પ્રવેશી રગને નિમૂળ કરે છે. દાખલા તરીકે ચૂંઠ, મરી, પીપર, હરડાં, બેડાં, આમળાં, ટંકણખાર, અક્કલગરો અને ચિત્રો; એ વસાણાં એકેક તેલ લઈ, તેમાં તામ્રભસ્મ તેલે એક નાખી, તેને બારીક વાટી, ત્રણ વખત આદુના રસમાં ઘૂંટી, પછી ત્રણ વખત ચિત્રાના રસમાં ઘૂંટી, પછી પાંચ વખત લીંબુના રસમાં ઘૂંટી, તેની મગ જેવડી ગેળી કરવામાં આવે, તે એ પ્રમાણે ઘૂંટાયલી વસ્તુઓની મગ જેવડી ગેળી. માં, દશમે ભાગે તામ્રભસ્મ આવે, એટલે ઘણાજ ઓછા પ્રમાણ માં આવેલી તામ્રભસ્મવાળી ગળી જે કે તાંબાને ગુણ સામાન્ય રીતે વન્તિ અને ભ્રાંતિ કરાવનાર ગણાય છે, છતાં આ ગોળીથી વાતિ બ્રાંતિ મટી જાય છે, એટલે હેમિયોપથીના સિદ્ધાંત પ્રમાણે આયુર્વેદ પણ “વિપક્વ વિપૌપધ”ને ઉપદેશ કરે છે. એટલે હેમિયોપથીનાં મૂળતત્ત્વ પણ આયુર્વેદમાંજ છે. બાકીની પથીઓ જેવી કે હાઈડોપથી, કોપથી, કલેઓપથી વગેરે ઘણી પીઓ વતે છે; પરંતુ તે પૈકીની એકજ પથીથી બધા રોગો સારા થઈ શકતા નથી. હાઈપથી એટલે માત્ર પાણી થીજ રેગે સારા કરવાની વિદ્યા. તે તેના પ્રમાણમાં ગમે તે કામ કરતી હશે, પણ અમારા આયુર્વેદમાં પાણીના સ્થાન પરત્વે, દેશ પરત્વે, કટિબંધ પર અને જમીન પરત્વેના જુદા જુદા ગુણને For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા વિચાર કરી, તેને આકાશમાંથી ઝીલીને અથવા જમીન ઉપરથી લઈને અથવા જમીનની અંદરથી કાઢીને, તેને ગાળીને અથવા ઉકાળીને અને ઉકાળતાં પણ એકપાદ શેષ, દ્રિપાદ શેષ, ત્રિપાદ શેષ અને અષ્ટાવશેષ બનાવી, વાપરવાને વિધિ નિર્માણ કરેલ છે. અને તાપમાં તપાવીને કે ચંદ્રનાં કિરણમાં મૂકીને બનાવવામાં આવેલું “સુંદક” જે કામ કરે છે, તેને હાઈપથી પહોંચી વળે તેમ નથી. કારણ કે હાઈપથી આયુર્વેદનું એક અંગ છે, નહિ કે તે સંપૂર્ણ આયુર્વેદ છે. કોપથી એટલે પ્રકાશનાં કિરણોમાં જુદા જુદા રંગના કાચની શીશીમાં ભરેલું પાણી, તડકે મૂકી, તેમાં સૂર્યનાં કિરણને ગ્રહણ કરી, તથા દીવાના પ્રકાશમાં જુદા જુદા રંગના કાચને રાખી, તેમાંથી પ્રકાશનાં કિરણ બહાર ફેંકી, દદી સારે કરવાની વિદ્યા. આ વિદ્યા સહેલી, સગવડ ભરેલી અને તાત્કાલિક અસર કરનારી નીવડે છે. તે પણ એના ઉપર આધાર રાખી આખી દુનિયાના રેગીને રોગમુક્ત કરવાનું અને દુનિયામાં ચાલતી તમામ ચિકિત્સાઓને માંડી વાળવા જેટલી શક્તિ એ ધરાવતી નથી. કોમેપથીના ઉત્પાદકે એ વિદ્યાની પિતે સ્વતંત્ર શોધ કરેલી માની, તેને પ્રાધાન્ય આપે છે, પણ અમારા આયુર્વેદે, એ વિદ્યાને એટલો માટે પ્રચાર કર્યો છે કે, સૂર્યનાં કિરણથી મનુષ્ય શરીર પર થતી અસર ટાળવા માટે ઋતુ જતુમાં પહેરવાનાં કપડાં જુદાં જુદાં બતાવ્યાં છે અને એ બાબતમાં જેટલે ઊંડો વિચાર કરતા જઈએ, તેટલે તેટલે ફાયદે અને ચમત્કાર દેખાતે જાય છે. કલેએપથી એટલે માત્ર માટીથી રોગ સારા કરવાની વિદ્યા. જો કે આ પથી સંપૂર્ણ રૂપમાં જાહેરમાં આવી નથી. પણ એના For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - , , , , , , , , , , , , આયુર્વેદ અને વર્તમાન પથી આ ૧૩ પ્રયોગ કરનારા ઘણા છે. તે પણ અમારા આયુર્વેદે જેટલી શોધ એ બાબતમાં કરેલી છે તેટલી શેાધ એ પથીના ઉત્પાદકો કરી શક્યા નથી. આયુર્વેદે ળી, રાતી, પીળી અને કાળી એવી ચાર જાતની માટી કલ્પીને તેને બહાત્વ, ક્ષત્રિયત્વ, વૈશ્યત્વ અને શુદ્ધત્વનું નામ આપી, વાયુ, પિત્ત, કફ અને લેહીવિકારનાં દરેદે ઉપર, જે જના કરવાને બતાવ્યું છે, તેને જેમ જેમ વિચાર કરતા જઈએ તેમ તેમ વિશેષ લાભ દેખાતા જાય છે. દાખલા તરીકે ની માટી બ્રહ્મત્વને પામેલી છે એટલે આખા શરીરની જ્ઞાનેન્દ્રિયને સુધારવા માટે, તેને ખાસ ઉપયોગ કરવામાં આવે છે. જેમકે ગોપીચંદન, ખડી, ભૂતડા વગેરે, રાતી માટી ક્ષાત્રધર્મવાળી હોવાથી શરીર પર થયેલા ક્ષતે અને લેહીના વિકાર, એટલે ગડગૂમડ, ગ્રંથિ આદિ વિકારોનું છેદનભેદન કરવાના ઉપયોગમાં આવે છે. જેમ કે નાગેરુ ગુલે અરમાની વગેરે-પીળી માટી - શ્યત્વ ધર્મવાળી હોવાથી તે શરીરમાં અપવિત્રતાથી ઉત્પન્ન થયેલા રેશે અને તમે ગુણથી ઉત્પન્ન થયેલા વિકારને શાંત કરે છે અને કાળી માટી શકત્વવાળી હવાથી જેમ શૂદ્રવર્ણ ત્રિવર્ણની સેવા કરી તેને આધારભૂત થઈ રહેલી છે, તેમ કાળી માટી ત્રણ પ્રકારના ઉપદ્રવને શાંત કરી, રોગને નિર્મૂળ કરે છે, એટલે કલેપથી ગમે તેટલું અભિમાન ધરાવે, પણ તે પિતાની અપૂર્ણતાજ સૂચવે છે. બાકી રહી હવે “ઈલેકટ્રોપથી” જે કે ઇલેકટ્રોપથી એટલે વિદ્યુતવિદ્યાને પ્રચાર સ્થલરૂપે હાલમાં એટલે બધે જોવામાં આવે છે. કે, તેને પ્રભાવ, તેનાં યંત્રો અને તેનાં કાર્યો જોઈને મનુષ્ય આશ્ચર્યચકિત થાય છે. તે પણ તેને સૂક્ષ્મ તત્વને ઓળખી, તે ઉપર બરાબર વિચાર કરી, આયુર્વેદે એ વિદ્યુતને નિત્ય અને નૈમિ. ત્તિક કાર્યમાં ગોઠવી, ધર્મ અને રૂઢિમાં આરૂઢ કરી છે. એટલે સુધી ઈલેકટ્રોપથીને ઉપાસકો પહોંચી શક્યા નથી. જેમકે બે For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા માણસે ભેગા સૂવું નહિ, કેઈનું પીધેલું પાણી પીવું નહિ, કેઈન એઠા વાસણમાં જમવું નહિ, કાંસાનું પાત્ર કેઈને અડકાડવું નહિ, બે માણસે હાથ ઝાલી સાથે ચાલવું નહિ, કેઈનું પહેરેલું કપડું પહેરવું નહિ. અર્થાત્ ટૂંકામાં કહીએ તે આપણા દેશમાં જે સ્પર્શાસ્પર્શ, ભક્ષાક્ષ અને પિયા પેયને વિવેક ચાલુ થયે છે, તે ખાસ આ વિવિદ્યાને અવલંબીને થયેલ છે. હવે આપ લેકેના ધ્યાનમાં આવ્યું હશે કે આયુર્વેદ તે વેદધમની પેઠે પૂર્ણ વર્મ છે, અને વર્તમાન “પથી એ તે મત, પંથ કે સંપ્રદાયની જેમ ફાંટાઓ છે. માટે વિચારવાન પુરુષે એ જ્ઞાનના ભંડારરૂપ અને વિદ્યાના સમુદ્રરૂપ આયુર્વેદરૂપી મહાસાગરનું મથન કરી, કેવળ નિષ્કામવૃત્તિથી અને પરમાર્થ બુદ્ધિથી મહર્ષિઓએ જગતના ઉપકાર માટે જે સંહિતાઓ નિર્માણ કરેલી છે, તેના રહસ્યને સમજીને જે જે તત્ત્વનું નિરીક્ષણ થાય તે જનહિતાર્થે પ્રકટ કરી, તેને વિસ્તારપૂર્વક સમજાવી, પોતાના સમયને સદુપયેગ કરો એજ કર્તવ્ય છે. " - - ३-आयुर्वेदन वनस्पतिशास्त्र ------- -- --- આદિ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલાં પ્રાણીમાત્રને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. સ્વેદ, ઉભિજ, અંડજ અને જરાયુજ. તે પકી ઉભિજજ એટલે જમીન ફાડીને નીકળનારા જીવમાં વનસ્પતિનો સમાવેશ થાય છે. વનસ્પતિ અસંખ્ય અને અનંત છે. તેપણ વિદ્વાન લેકેએ તેના જુદા જુદા વર્ગો પાડેલા છે. જેનશાએ ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય અને ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય મળી ૨૪ લાખ વનસ્પતિની નિ ઠરાવેલી છે. અને For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર ૧૫ - - - - - - - - - - - - --- - - - - - - - - - - - આર્યશાએ વનસ્પતિની અઢાર ભાર વનસ્પતિ છે એવી ગણના કરેલી છે; પરંતુ વર્તમાનકાળમાં જે પુસ્તક વનસ્પતિના ગુણદોષ જણાવવા માટે નિઘંટુના નામથી ઉપલબ્ધ થાય છે, તે જોતાં તેમાં અઢારભાર વનસ્પતિને ઉલેખ જોવામાં આવતું નથી તેમ જેટલી વનસ્પતિઓ આપણી આંખોથી દેખાય છે, તે સર્વનું વર્ણન કરેલું હાય, એવું જણાતું નથી; પણ માત્ર ચિકિત્સાશાસ્ત્રમાં વપરાતી ઘણીખરી વનસ્પતિને ઓળખાણ કરવામાં આવેલું છે, એટલે અઢારભાર વનસ્પતિની શોધ કરવી એ માત્ર કપના ઉપર આધાર રાખે છે; અત્રે અમે જે કલ્પના કરીએ છીએ તે કરતાં સારી, સચોટ અને બંધબેસતી કલ્પના કરવાનું આયુર્વેદના પં ડિત કે જેઓ વનસ્પતિશાસ્ત્રના જ્ઞાતા છે તેના ઉપર રાખી, અમે અમારી કપના આગળ ચલાવીએ છીએ. ગુજરાતી ભાષામાં વીશ મણ વજનને માપને એક ભાર કહેવામાં આવે છે, તેથી ઘણા વંદે પૂછે છે કે, અઢારભાર વનસ્પતિ એટલે, એ કથા વજનનું નામ હશે? અમે પણ એ બાબતમાં ઘણુઓને પૂછયું પણ સંતોષકારક જવાબ નહિ મળવાથી આખરે એવી કલપના ઉપર આવ્યા છીએ કે, અઢારભાર એટલે એ વજન વાચક શબ્દ નથી, પરંતુ વર્ણવાચક શબ્દ છે. માટે વનસ્પતિના અઢાર વર્ગે અમે નીચે પ્રમાણે ઠરાવીએ છીએ. ૧. તૃણજાતિ (ઘાસ જેવી), ૨. સુપજાતિ (જમીન પર પથરાતી), ૩. છેડજાતિ (ડવા), ૪. વેલજાતિ (વેલ), પ. ગુલ્મજાત (નહિ વૃક્ષમાં અને નહિ વેલામાં), ૬. અને વૃક્ષ જાતિ (ઝાડ, એ પ્રમાણે મુખ્ય ભાગ પાડી શકાય છે અને આખી દુનિયાની વનસ્પતિને એ છ વર્ગમાં સમાવેશ થઈ જાય છે. હવે દરેક વર્ગમાં વનસ્પતિના વણ ત્રણ પ્રકાર જેવા માં આવે છે, જેવા For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા કે કેટલીક વનસ્પતિને ફળ આવે છે પણ ફૂલ આવતાં નથી, કેટલીક વનસ્પતિને કૂલ આવે છે પણ ફળ આવતાં નથી અને કેટલીક વનસ્પતિને ફળ અને ફૂલ બંને આવે છે. એટલે દરેક વર્ગની ત્રણ ત્રણ જાતિ ગણતાં અઢારભાર અથવા અઢાર વર્ગો ઠરાવવામાં આવે છે અને તેને લૌકિકમાં અઢાર ભાર વનસ્પતિ કહેવામાં આવે છે. એ અઢાર ભાર વનસ્પતિને જુદાં જુદાં નામ આપી તેના ગુણદોષનું વર્ણન કરવામાં આવે તે કાળના કાળ વહી જાય તે પણ તેને પાર આવે નહિ. પ્રાચીનકાળમાં રાધિઓના સમયમાં લેખનપદ્ધતિનું સાહિત્ય વર્તમાનના જેવું નહિ હોવાથી અને ચિકિત્સાશાસ જાણનારાઓને વનસ્પતિ વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન આપવું જરૂરનું હોવાથી, પૂર્વાચાર્યોએ જેમ ઘડામાં સમુદ્રને સમા બે ય અથવા ન્યાયશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે સ્થાલી મુલાકન્યાયવત્ એવી યુક્તિથી વનસ્પતિશાસ્ત્ર સમજાવ્યું છે કે, તે નિયમને અનુસરી વર્તનાર વેદ વનસ્પતિનું નામ કે ગુણ જાણ્યા સિવાય પિતાની બુદ્ધિ અને અનુમાનથી કઈ પણ વનસ્પતિને ઉપયોગમાં લઈ શકે. માત્ર વૈદ્યને પાંચ તત્તના, છ ત્રાતુઓના અને છ રસના ગુણધર્મનું જ્ઞાન હોવું જોઈએ. આ જગતમાં દશ્યમાન થતી તમામ સ્થાવર અને જંગમ પ્રાણી જાતિઓ જેનાથી ઉત્પન્ન થયેલી છે અને જે આત્માને ભેગાદિ કર્મથી બાંધીને જન્મમરણના ફેરામાં અથડાવે છે, તેમ જે વસ્તુ આપણી આંખે દેખાય છે તે મૂળ પ્રકૃતિનું સ્થળભાવને પામેલું તત્ત્વ છે. જેને આપણે પંચભૂતના નામથી ઓળખીએ છીએ, એ પંચભૂતનું સુમ રૂપ તે પ્રકૃતિ કહેવાય છે. એ પ્રકતિને એક કણ જેનું બીજું નામ દ્રવ્ય કહેવામાં આવ્યું છે અને તે દ્રવ્યને ન્યાયશાસ્ત્રકારે દ્રવ્ય, ગુણ, પર્યાય અને ઉપલબ્ધિમાં ગોઠવી તેના સ્વરૂપગુણનું વર્ણન કરેલું છે. આપણે આ સ્થળે For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદનું વનસ્પતિશાસ્ ૧૭ વનસ્પતિશાસ્ત્રનું વર્ણન કરવાનુ છે, તેમાં જે જે વનસ્પતિમા જે જે જાતના દ્રવ્યના સમાવેશ થયા છે તે દ્રવ્યના ગુણ, કમ અને સ્વભાવ જાણીને ચેાજના કરેલી છે અને અજાણી વનસ્પતિની તેજ પ્રમાણે ચેાજના કરવાની છે. પ્રત્યેક વનસ્પતિમાં છ રસ હૈાય છે, જેવા કે મધુર, ખાટો, ખારા, તીખા, કડવા અને કષાય (તુરા). એ રસે પાંચ તત્ત્વના સંમેલનથી અથવા ન્યૂનાધિકપણાથી વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, જેમકે પૃથ્વીતત્ત્વ અને પાણીતત્ત્વ એ એ મળવાથી મધુરસ ઉત્પન્ન થાય છે. પૃથ્વીતત્ત્વ અને અગ્નિતત્ત્વ એ એ મળવાથી ખાટે રસ ઉત્પન્ન થાય છે. પાણીતત્ત્વ અને અગ્નિતત્ત્વ એ એ મળવાથી ખારે રસ ઉત્પન્ન થાય છે અને આકાશ તથા વાયુ એ એ તત્ત્વા મળ વાથી તીખા રસ ઉત્પન્ન થાય છે. વાયુ અને અગ્નિ એ મે તત્ત્વા મળવાથી કડવા રસ ઉત્પન્ન થાય છે અને પૃથ્વી અને વાયુ એ એ તવા મળવાથી કષાયરસ ઉત્પન્ન થાય છે. એ પાંચ તત્ત્વ પૈકી પૃથ્વીતત્ત્વના સ્વભાવ ભારે છે. પાણીતત્ત્વના સ્વભાવ સ્મિ ગ્ય છે, અગ્નિતત્ત્વના સ્વભાવ તીક્ષ્ણ છે, વાયુતત્ત્વના સ્વભાવ રુક્ષ છે અને આકાશતત્ત્વના સ્વભાવ લઘુ કહેતાં હલકા છે. એવી રીતે તે તે તત્ત્વાના ન્યુનાધિક સમેલનથી આખી દુનિયાની વનસ્પતિ જુદા જુદા સ્વાદવાળી ઉત્પન્ન થયેલી છે. જે જે દેશમાં જે જે વનસ્પતિ જે જે ઋતુમાં નવપલ્લવિત થાય છે, તે તે વનસ્પતિ તેના દસ સ્વાદ ઉપરથી તેના ગુણનુ' જ્ઞાન કરાવે છે. કારણ કે વનસ્પતિને ઉગાડીને તેના મૂળથી રસને ચડાવી, પાંદડાં, ફળ અને ફૂલ સુધી આકર્ષવાનું કામ સૂય કરે છે અને તેને પાષીને તેમાં સ્વાદ ઉમેરી, રસને સ્થિર રાખી, પાષણનું કામ ચંદ્ર કરે છે. હવે આખા વિશ્વને લઇને પૃથ્વી સૂર્ય'ની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તથા પૃથ્વીની ભ્રમણ કર For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ શ્રી આયુર્વેદ નિબંધમાળ - - - - - - - - - - - - - - - - - વાની ગતિમાં નિયમિત ફેરફાર થવાથી, સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન એવા બે ભાગ પડે છે. એ બે ભાગને જેમ જેમ અયનનો સમય વહેતે જાય છે, તેમ તેમ તેને ત્રણ ત્રણ ભાગમાં વહેંચીને ત્રણ ત્રણ બાતુ કલ્પવામાં આવી છે. તે રાતના સમયે ગથી દરેક વનસ્પતિ ઉપર સૂર્ય અને ચંદ્રનાં કિરણોના પ્રભાવથી જેવી અસર થાય છે, તે તે રસ વનસ્પતિમાંથી ઉત્પન્ન થાય છે. તે છ ભાગનું અથવા તે છાતુના પ્રભાવનું વર્ણન આ પ્રમાણે કરવાનું છે. મેષ અને વૃષભસંક્રાંતિમાં સૂર્ય હોય ત્યાં સુધી ગ્રીષ્મહતુ કહેવાય છે. મિથુન અને કર્મ સંકાંતિના સમયને પ્રાવું ષઋતુ (ચમ સું) કહે છે. સિંહ અને કન્યાસક્રાંતિના સમયને વર્ષો રાતુ કહે છે; તુલા અને વૃશ્ચિક સંક્રાંતિના સમયને શરદબાતુ કહે છે, ધન અને મકરસંક્રાંતિના સમયને હેમંતઋતુ કહે છે અને કુંભ મથા મીનસંક્રાંતિના સમયને વસંત ઋતુ કહે છે. એ યે ત્રાતુઓમાં જેવી રીતે ટાઢ, તડકે અને વરસાદ આવે છે, અથવા તેનું ન્યૂનાવિકપણું થાય છે તેવી રીતે દરેક વનસ્પતિમાં તેવા તેવા ર ઉત્પન્ન થાય છે. ઋતુના કાળધર્મને તપાસતાં આખા વર્ષમાં તડકાની મોસમ બે વખત આવે છે. વર્ષો અને ટાઢ એકેક વાર આવે છે, એટલે સૂર્ય દક્ષિણાયનમાં જતાં જ્યારે સીધાં કિરણવાળે થાય છે ત્યારે શરદઋતુને તાપ પડે છે અને તે સૂર્ય જ્યારે ઉત્તરાયણમાં જઈ સીધાં કિરણવાળે થાય છે ત્યારે ગ્રીષ્મઋતુને તાપ પડે છે. પૃથ્વીતત્ત્વને સ્વભાવ નીચી ગતિએ જવાને છે; પાણીતત્વને સ્વભાવ ઢળતી જગ્યામાં વહેવાને છે; વાયુતવનો સ્વભાવ તીરછી ગતિએ ચાલવાનો છે, અગ્નિતત્વને સ્વભાવ ઊંચે ચડવાને છે અને આકાશતત્વને સ્વભાવ એ ચારે તને અવકાશ આપ વાને છે. હવે કુદરતનો નિયમ એ છે કે, જ્યાં આગળ અગ્નિ For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર ૧ -- —— — — — —- - - - તત્ત્વ વધારે હોય ત્યાંથી વાયુતત્ત્વ આવું ખસે છે અને જળતત્ત્વ પાસે આવે છે. તે પ્રમાણે જ્યારે દક્ષિણાયનને સૂર્ય પૃથ્વીના જે ભાગમાં સીધાં કિરણ નાખી ત્યાંના વાયુને દૂર ખસેડે છે, એટલે ઉત્તર દિશામાં રહેલે પાણી ભરેલે રુક્ષ વાયુ તેની સમીપ આવે છે, તે કારણથી શરદબાતુના તાપ પછી શિયાળાની ટાઢની મેસમ આવે છે. તેવી રીતે ઉત્તરાયણને સૂર્ય શ્રીમતુમાં પિતાનાં સીધાં કિરણ નાખી પ્રખર તાપથી પૃથ્વીને તપાવી વાયુને આ ખસેડે છે. જેથી તેની સામા પશ્ચિમ તથા નૃત્યના પવન પિતાની સાથે પાણી લઈને દેડતા આવે છે અને વર્ષોત્રતુ ઉત્પન્ન કરે છે. એ ઉપરથી આપણને સમજાય છે કે, બે તાપની કતુના વચમાંના બે ગાળ, એક શિયાળાના નામથી અને એક ચોમાસાના નામથી ઓળખાય છે. જેમાસું બેસતાં પહેલાં તડકાની મોસમ અને વરસાદની મોસમને વચલે ગાળે તાપમિશ્રિત પાણી ભરેલ હોય છે. તેમ શદાતુનો તાપ અને હેમંતઋતુની ટાઢને વશ મને ગાળ, ભૂખર પવનથી રસને સૂકવનારો થાય છે. હેમંતઋતુ ઊતરતાં અને ગ્રીષ્મઋતુ બેસતાં વચમાં ગાળે વસંતઋતુને નામે ઓળખાય છે. અને તે વખતે હવા સમશીતોષ્ણ હેવાથી આનંદદાયી જણાય છે. ગ્રીષ્મઋતુમાં તાપ ઘણે પડવાથી પૃથ્વી ઉપર અગ્નિતત્ત્વ વધારે થાય છે, જેથી વનસ્પતિમાં ખાટે રસ વધારે ઉત્પન્ન થાય છે. વર્ષાઋતુમાં જળતત્તવને વધારે થવાથી પાણીના અત્યંત વહનને લીધે પૃથ્વીમાં મેળે અથવા મધુરરસ ઉત્પન્ન થાય છે. તેમ શિયાળામાં વાયુતત્ત્વ, જળતત્વ અને પૃથ્વીની એકતા થવાથી કંઈક મધુર, કંઇક કડ, કંઈક ખટમીઠે અને કંઈક કષાય અથવા તૂરો રસ ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે ગ્રીષ્મઋતુના તથા વર્ષાઋતુના ગાળામાં મધુર અને ખારો રસ ઉત્પન્ન થાય છે. તેમ શરદ અને હેમંતઋતુના ગાળામાં કડ, તીખું, ગળે અને For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 - , - .. - - શ્રી આયુર્વેદ નિબંધમાળા ખાટે રસ ઉત્પન્ન થાય છે. તેમજ હેમંત અને ગ્રીષ્મઋતુના ગાળામાં મધુર રસ પ્રાધાન્ય ભેગવતાં છતાં, એ છયે રસ ઉત્પન્ન થાય છે. એટલે વાચકોના ધ્યાનમાં આવશે કે, જેમ જેમ સૂર્ય પિતાના રાશિચક્રને પરિભ્રમણ કરતું જાય તેમ તેમ આકાશમાં રહેલા તત્વને પિતા તરફ ખેંચી, જેમ રવૈયાથી દધિનું મંથન કરવામાં આવે છે, તેમ આકાશમાં રહેલા તત્ત્વનું મંથન કરી તેના સારરૂપ રસને ઉત્પન્ન કરી, દરેક વનસ્પતિને પિતાપિતામાં ગુણ, ધર્મ અને સ્વભાવવાળે રસ, જોઈતા પ્રમાણમાં વહેંચી આપે છે; અને તે વહેંચી આપેલા રસને ચંદ્ર પિષીને સ્થિર કરે છે. દરેક વનસ્પતિમાં આયુર્વેદાચાર્યોએ રસ, ગુણ, વીર્ય, વિપાક અને શક્તિ એ પાંચ અવસ્થા માનેલી છે અને એ પાંચ અવસ્થા પ્રમાણે તે વનસ્પતિઓમાં પ્રાભાવિક અને સ્વાભાવિક શક્તિઓ ઉત્પન્ન થાય છે, તેમાંથી આયુર્વેદના અભ્યાસીઓએ વનસ્પતિની સ્વાભાવિક શક્તિ જણાવવાનો પ્રયત્ન કરવાનો છે અને પ્રભાવ શક્તિ સિદ્ધો અને મેગીમહાત્માઓને માટે રાખેલી છે આયુર્વેદની તમામ પ્રક્રિયા, દ્રવ્યના ઉપર આધાર રાખે છે. અને જે જે વનસ્પતિમાં જે જે રસવાળું દ્રવ્ય આવેલું હોય, તે તે રસના ગુણ ધર્મ પ્રમાણે તે દ્રવ્યની યોજના સ્વાભાવિક રીતે કરવામાં આવે છે. દ્રવ્ય શબ્દથી વૈદકશાસ્ત્રમાં જળ, છાલ, સાર, ગુંદર, નાળ, સ્વરસ, પલવ, દૂધ, દૂધવાળાં ફળ, ફૂલ, ભસ્મ, તેલ, કાંટા, પત્ર, ટીશી, કંદ, મૂળ, આદિ લઈને સ્થાવર, જંગમ, સર્વ દ્રવ્ય શબ્દથી ગણવામાં આવે છે અને તે દ્રવ્યમાં છ રસ મધુરઆદિ ચૂનાધિકપણે રહેલા છે; તેમ ગુણ ત્રણ પ્રકારના રહેલા છે તથા વીર્ય શીત અને ઉષ્ણુ એ બે પ્રકારના રહેલા છે. વિપાક ત્રણ પ્રકારના રહેલા છે અને શક્તિ અનંત પ્રકારની રહેલી છે. દ્રવ્ય વિના રસ નહિ, રસ વિના વીર્ય નહિ, વીર્ય વિના વિપાફ નહિ અને વિપાક For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- * * * * * * * * - - - - - - • • • -- --- - -- - - - - - - આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર વિના શક્તિ નહિ તથા શક્તિ વિના પ્રભાવ નહિ. એટલે ઉપર જે દ્રવ્યના ભાગ પાડવામાં આવ્યા છે તે દરેક ભાગને દ્રવ્ય ગણી તેને રસ, ગુણ, વીર્ય, વિપાક અને શક્તિમાં ગઠવી, તેની પાસેથી જે કામ કરાવવું અથવા ફળ મેળવવું એટલે રોગીને આરોગ્ય આપવું, એ વેદનું ખાસ કર્તવ્ય છે. આપણે ઉપર જણાવી ગયા તેમwતુઓના અને પાંચ તના ગુણધર્મ પ્રમાણે દરેક વનસ્પતિમાં અથવા વનસ્પતિનાં દ્રવ્યોમાં તે તે સમયને અનુસરતા રસ ઉત્પન્ન થાય છે અને તે રસના ગુણધર્મને જાણનાર વેદ, અઢાર ભારવનસ્પતિપિક, પિતાની પાંચ ઇંદ્રિય વડે તપાસી, તેનું નામ જાણ્યા સિવાય, તેનામાં જૂનાધિકપણ રહેલા રસના ગુણધર્મને જાણી, દર્દીની પ્રકૃતિમાં થયેલા પાંચ તત્તના ન્યૂનાધિક ઉલવાથી રોગને જાણી, તે ઉપર તેની જના કરી શકે છે. જેમકે એક દ્રવ્યને લઈ તેને આંખેથી જેઈને, હાથચામડીથી સ્પર્શ કરીને, નાકથ્વી સૂંઘીને, જીભેથી ચાખીને અને કાનેથી તેને તેડતાં, મસળતાં, ભાંગતાં, નીકળતા અવાજનું શ્રવણ કરીને, તેનામાં કયા ક્યા રસ ચૂનાવિકપણે સમાયેલા છે તેનું જ્ઞાન મેળવી, રોજના કરી શકે છે. તે પેજના કરવાને રસધર્મમાં પ્રવેશ કરનાર વેદને સુગમ પડવા માટે ચરક સંહિતા માંથી રસોના ગુણધર્મનું વર્ણન કરવામાં આવે છે. મધુર રસ શરીરમાં સમાનભાવ પામનારે હેવાથી શરીર માં રહેલા રસ, ધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુકને વધારનાર છે. તેમ આયુષ્યને આપનાર, પિત્ત, વિષ અને વાયુને નાશ કરનાર, તૃષ્ણાને સમાવનારો, ત્વચા, વાળ અને કંઠ એને હિતકારી, પ્રાણુને પિષનાર, જીવન, તપણ, સ્નેહનને સ્થિર કરનારે, ક્ષતને સાંધનારે, નાક, મુખ, હેઠ, કંઠ, તાળવું, એમાં આનંદ આપનારે, દાહ, મૂછને સમાવનારો અને નિધ,. For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા શીતળ તથા ભારે છે. એ મધુર રસ, જે દ્રવ્યમાં વિશેષપણે રહેલે હોય તે તે જાડાપણું, કમળપણું, આળસ, ભારેપણું, અન્નની અરુચિ, અગ્નિની મંદતા, મેં, કંઠ અને માંસની અત્યંત વૃદ્ધિ, શ્વાસ, ખાંસી, સળેખમ, શીતજ્વર, પેટ ચડવું, હું મીઠું થવું, ઓડકાર આવવા, સંજ્ઞા અને સ્વરને નાશ, ગળામાં ગંઠમાળ, સ્લીપદ, ગળાને સોજો, મૂત્રાશયમાં ભારેપણું ગુદામાં ચીકાશ, આંખના રોગો અને અભિયદના વિકારને ઉત્પન્ન કરે છે. ખાટો રસ ભેજનમાં રુચિ ઉત્પન્ન કરે છે, અગ્નિને દીપન છે, દેહની વૃદ્ધિ કરે છે, મનનું જીવન છે, ઇંદ્રિયને દઢ કરે છે, બળને વધારે છે, વાયુનું અનુલેમન કરે છે, હૃદયને તૃપ્ત કરે છે, મુખમાં રસને સર્વ કરે છે, ખાધેલું અનુકર્ષણ કરે છે અને કલેદને ઉત્પન્ન કરે છે. તે જાતે લધુ, ઉષ્ણ અને સ્નિગ્ધ છે, પણ જે દ્રવ્યમાં અત્યંતપણે વર્તતે હોય તે દાંતને ખાટા કરી નાખે છે, આ ખાને મીંચાવી દે છે, વાળને ખેરવી નાખે છે, કફને પિગળાવી નાખે છે, પિત્તને વધારી આપે છે, લેહીને દુષિત કરે છે, માંસમાં દાહ કરે છે, શરીરને ઢીલું પાડી નાખે છે, નબળાપાતળા અને દુર્બળ માણસને સજા ઉત્પન્ન કરે છે, ઘા વાગેલા, માર ખાધેલને, હાડકાં ભાંગેલાને, પડી ગયેલાને, મદન થયેલાને, કાપેલાને વાંધાયે. લાને અને ભચડાઈ ગયેલાને પચાવી દે છે અને અગ્નિરૂપ સ્વભાવ હેવાથી કંઠને, હૃદયને તથા ઉરુ યાને છાતીને દગ્ધ કરે છે. ખારે રસ પાચન, કલેદન, દીપન, ચ્યવન, છેદન, ભેદન, તીક્ષણ, સર, વિકાસી, અધઃસંધી, અવકાશને કરવાવાળો, વાયુને હરવાવાળે, ભ, બંધ, સંઘાત, એને નાશ કરનારે મોઢામાં લાળ ઉત્પન્ન કરનાર, કફને પાતળે કરનારે અથવા ઉખેડનાર, શિરાઓના માર્ગનું શેધન કરનારે, આખા શરીરના અવયવેને કમળ કરનાર, આહારનું રેચન કરનારે, અને સહગી, For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદનું વનસ્પતિશાસ ૨૩ હલકા તેમજ સ્નિગ્ધ અને ઉષ્ણ છે. એ રસ જે દ્રવ્યમાં અત્યંતપણે વતા હોય તે દ્રવ્યના સેવનથી પિત્તને કાપાવે છે, રક્તને વધારે છે, તૃષાને ઉત્પન્ન કરે છે, મૂર્છા, તાપ, દાહ કરે છે, માંસને સુકાવે છે, વિષની વૃદ્ધિ કરે છે, સેજાને ફાડે છે, દાંતને કાળા કરે છે, પુરુષત્વને નાશ કરે છે, ઇંદ્રિયને શકે છે, વળી પલીત અને ખાલિત્યને ઉત્પન્ન કરે છે તથા લેડૂિતપિત્ત, અમ્લપિત્ત, વિષપ, વાતરક્ત, વિષુચિકા, ઇંદ્રલુપ્ત આદિ વિકારાને ઉત્પન્ન કરે છે. તીખા રસ મેઢાને શુદ્ધ કરે છે, અગ્નિને દીપન કરે છે, લેાજ નનું શેાષન કરે છે, નાકના સ્રાવ કરે છે, આંખનું વિરેચન કરે છે, ઇંદ્રિયાના સ્ફોટન કરે છે, અલસ, યથુ, ઉપચય, ઉત્ત, અભિસ્યન્ત્ર, સ્નેહ, સ્વેદ, કલેદ, મળ, એના નાશ કરે છે; અન્નમાં રુચિ કરે છે; કડુ, વ્રણ, કૃત્મ એને નાશ કરે છે; માંસના તથા લેાહીના સમૂહનું છેદન કરે છે, બંધેનું-છેદન કરે છે, માર્ગોને ખુલ્લા કરે છે, કફની શાંતિ કરે છે તથા સ્વભાવે લઘુ, ઉષ્ણ અને રુક્ષ છે. એવા પ્રકારના રાસ જે દ્રવ્યમાં વધારે વતા હોય તે દ્રવ્ય, વિ પાકના પ્રભાવથી પુરુષના નાશ કરે છે અને રસ તથા વીયના પ્રભાવથી મેાહ, ગ્લાનિ, સાધન, કણ, મૂઈન, નમન, તમ, ભ્રમ, એને ઉત્પન્ન કરે છે; કંઠને દ્રુગ્ધ કરે છે, શરીરમાં પરિતાપ કરે છે, મળને ક્ષીણ કરે છે, તૃષાને વધારે છે, વાયુ અને અગ્નિની અધિ કતાથી ભ્રમ, મદ, ઉત્પાત, કપ, તેદ, ભેદ, એના હાવાથી પગ, હાથ, પાસાં, વાંસે, આદિ સ્થાનામાં વાયુના વિકારને ઉત્પન્ન કરે છે, કડવા રસ અરોચક, વિષ, કૃમિ એને નાશ કરનાર છે. મૂર્છા, દાહ, કડુ, કુષ્ટ, તૃષ્ણા એનું રામન કરનારા છે અને ત્વચા તથા માંસને સ્થિર કરનાનેા છે. જયરનાશક, દીપન, પાચન અને For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા - - ----- .... - - - -... - - - - - ... ........ સ્તન્યને શેધન તથા લેખન કરનારે છે અને કલેર, મેંદા, વસા, મજજા, લસિકા, પૂય યાને પરુ, સ્વેદ, મૂર, ઝાડેપિત્ત કફ એને સૂકવે છે અને તે સ્વભાવથી રુક્ષ, શીત ને લઘુ છે. એવા પ્રકારને રસ જે દ્રવ્યમાં વધારે વર્તતે હેય તે દ્રવ્ય, વિપાકના પ્રભાવથી રુક્ષ, ખર, વિષદ સ્વભાવને થઈને રસ, રુધિર, માંસ મેદ, અસ્થિ, મજજા, શુક એઓને અત્યંત સૂકવે છે. તેને ખર બનાવે છે, બળનું આકર્ષણ કરે છે, મેહને ઉત્પન્ન કરે છે, શરીરનું શેપણ કરે છે અને બીજા પણ વાતવિકારોને ઉત્પન્ન કરે છે. કપાય(તૂરો) રસ સંશમન કરનારો, સંશડી, સંધારણ, પીડણ, રેષણ, શેષણ અને થંભન કરવાવાળે છે. કફ તથા રક્તપિત્તનું શમન કરનારી છે અને સ્વભાવથી રુક્ષ, શીતળ ને ભારે છે. એવા ગુણવાળા દ્રવ્યમાં એ રસ અત્યંતપણે વતતે હોય તે મુખનું શેષન, હૃદયનું પીડન, પેટમાં આધુમાન, વાણીનું ગ્રહણ ને તેનું બંધન કરનાર થાય છે. ત્વચામાં કાળાશ લાવે છે, પુરુષત્વને નાશ કરે છે અને બળાત્કારથી વૃદ્ધાવસ્થા લાવે છે. એ રસ વાત, મૂત્ર, મળ એને બાંધે છે અને કૃશતા, ગ્લાનિ, તૃષા, અને સ્થંભનને ઉત્પન્ન કરે છે. એ રસ સ્વભાવથી બર, વિષદને રુક્ષ હોવાથી પક્ષાઘાત, શિરોગૃહ, અપતાનક, આર્દિત આદિ વાયુના વિકારને ઉત્પન્ન કરે છે. એવી રીતે એ છ રસે જુદા જુદા પિતાપિતાની અનુકૂળ માત્રાથી મિશ્રભાવને પામી, જગતના ઉપકારને અર્થે યોજાયેલા છે; પરંતુ મનુષ્ય તેના કુદરતી બંધારણ તરફ આંખ આડા કાન કરી, પિતે પિતાનું ડહાપણ વાપરી, કુદરતી રીતે બીજા મળેલા રસને દૂર કરી, માત્ર એક જ રસને ગ્રહણ કરી, જે પેજના કરે છે, તેને તે રસ ઊલટી અસર કરી, તેની ચિકિત્સાને નિષ્ફળ બનાવે છે. એટલું જ નહિ, પણ મનુષ્ય પ્રકૃતિમાં બીજા પ્રકારના ભ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર ૨૫ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે એક મધુર રસ તપાસીએ કે જે વનસ્પતિનું આપણે નામ જાણતા નથી, પરંતુ તે વનસ્પતિનું મૂળ છોલી જતાં ચીકણું માલૂમ પડે છે અને ચાખી જોતાં મેળું જણાય છે; તે વનસ્પતિને જાણનાર વેદે જાણવું જોઈએ કે આ વનસ્પતિમાં મધુર રસ પહેલી પંક્તિ છે, એટલે તે શરીરને પોષવાને ગુણ ધરાવે છે, તે સાથે તેમાં ચીકાશ એટલે નેહ મળેલ હેવાથી તે વયને વધારનાર છે. એવા મધુર રસમાં જેમ જેમ મધુરતા વધતી જાય તેમ તેમ તેને માટે આપણે ગળચટે શબ્દ વાપરીએ છીએ. તે વધતાં વધતાં શેરડી સુધી આવે એટલે તે મધુર રસને આપણે ગળ્યા રસ કહીએ છીએ. તે પછી કુદરતી કાયદાને બાજુએ મૂકી, આપણે તે શેરડીમાંથી મૂળ મધુર રસ જેને આપણે મેળો રસ કહીએ છીએ તેને દૂર કરી, કુદરતના નિયમોમાં ફેરફાર કરી, તે રસને ગેળ, ખાંડ અને સાકરના રૂપમાં ફેરવી નાખીએ છીએ. એટલે જેમ એક માણસ પાંચ કે દશ શેરડીના સાંઠો ચૂસી, મધુરરસનું સેવન કરી, તૃપ્તિ મેળવે છે, તેમ ગોળ, ખાંડ, કે સાકર, તેટલા પ્રમાણમાં ખાનારને તૃપ્તિ મળતી નથી, પણ તેથી ઊલટે અવગુણ થાય છે. પરંતુ તેથી વધીને તપાસતાં માલૂમ પડે છે કે, વર્તમાન કાળમાં વિદ્યાની પરાકાષ્ઠા થયેલી હેવાથી, એ મૂળ શેરડીના મધુર રસમાંથી મેળાપણું દૂર કરતાં કરતાં, સેકેરિન નામનો પદાર્થ બનાવવામાં આવે છે, જેમાં સાકર કરતાં ૪૦૦ થી માંડીને એકહજારગણું ગળપણ ઉત્પન્ન કરવામાં, એટલે જે સ્થળે એક હજાર રતલ ખાંડ વાપરવાની જરૂર જણાય ત્યાં એક રતલ સેકેરિન વાપરવાથી તેટલે જ સ્વાદ ઉત્પન્ન થાય છે. પરંતુ એ સેકેરિનને ગળે રસ જાણી જેમ સાકરને કટકે મેંમાં નાખી ગમે તે માણસ ચાવી ખાય પણ તેને કોઈ જાતને અપાય થતું નથી અને થાય છે તે ઘણા છેડા પ્રમાણમાં થાય છે, તેમ એકેરિનનો For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા એક ફાકે ભરવામાં આવે તો તે હળાહળ ઝેરનું કામ કરી માણસના પ્રાણનું હરણ કરે છે. એટલાજ માટે પરમકૃપાળુ પરમાત્માએ જેવી જેવી પ્રકૃતિવાળાને જેવા જેવા રસની જરૂર જોઈ તેવા તેવા માણસને માટે જુદી જુદી વસ્પતિઓમાં ઓછેવધતે મધુર રસ ઉત્પન્ન કરી, તેની સાથે બીજા રસેને જોડીને વન સ્પતિની યોજના માત્ર જગતના ઉપકાર માટે કરી છે. એજ પ્રમાણે દરેક વનસ્પતિમાં રહેલા ન્યુનાધિકપણે છ રસોના પ્રમાણને સમજી, મનુષ્યપ્રકૃતિમાં થયેલી અસમાનતાને સમવૃત્તિમાં લાવવા માટે મહર્ષિઓએ વનસ્પતિ માત્રમાં રહેલા છયે રસનું પૃ થક્કરણ કરી, તેને વાપરવાની જે યેજના તૈયાર કરી છે તેનું નામ ચિકિત્સાશાસ્ત્ર છે. એ ચિકિત્સાશાસ્ત્રનું અધ્યયન કરી તે ઉપર પિતાની બુદ્ધિપૂર્વક વિચાર કરી, યે રસના ગુણધર્મને જાણું, વૈદ્ય રસેશધર્માચાર્યની પદવી મેળવી મનુષ્ય પ્રકૃતિ ઉપર જના કરી શકે છે. અને વિદ્ય અઢાર ભાર વનસ્પતિમાંની કઈ પણ વન સ્પતિ માટે શાસ્ત્રમાં કઈ પણ પ્રકારને ઉલેખ નહિ હોવા છતાં, તે વનસ્પતિને પિતાના ઉપયોગમાં લઈ શકે છે. એટલા માટેજ પૂર્વાચાર્યોએ આપણે આગળ કહ્યું તેમ ઘડામાં સમુદ્ર સમાય તેમ વનસ્પતિના રસનું વર્ણન કરી બુદ્ધિમાન અને વિચક્ષણ મનુબેને માટે વિચાર કરવાનું સ્થળ બાકી રાખ્યું છે. - કુદરતના નિયમ પ્રમાણે ઋતુઓના ફેરફારથી વનસ્પતિના રસમાં જે જે ઋતુને અનુકૂળ જે જે રસ પ્રાણીમાત્રને જરૂરના હોય છે, તે તે રસે તે તે તુમાં ઉત્પન્ન થાય છે, અને જે અક્ષાંશ અથવા રેખાંશ કે કટિબંધમાં જે રસની જરૂર જણાય છે, તે રસવાળી વનસ્પતિ તે તે સ્થળોમાં નવપલ્લવ એટલે રસ ભરેલી તૈયાર થઈ રહેલી હોય છે. આ ઉપરથી મનુષ્યમાત્રને વિચાર For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર કરવાની જરૂર છે કે, જે જે ફળો, પુપિ, અનાજ, પલ, જે જે દેશમાં પાકતાં હોય, તે તે દેશમાં જ ઉપયોગી થઈ શકે છે. પરંતુ જે દેશમાં જે તુ વર્તતી હોય અને તે તુમાં તે ફળફૂલ તે દેશમાં ન પાકતાં હેય પણ બીજા દેશમાંથી આવતાં હોય, તે પિતાના દેશમાં પાકેલાં ફળે, મનુષ્યપ્રકૃતિ ઉપર જે જાતની અસર ઉપજાવી ફાયદો કરે છે, તેટલી અસર તેઓ કરી શકતાં નથી, પરંતુ મારા વિચાર પ્રમાણે કાંઈક ઊલટી અસર પણ કરે. કારણ કે દ્રવ્યને રસ પછી તેના ગુણે, વિ, વિપાકે અને શક્તિના રૂપમાં તેને પલટાવું પડે છે. તે પલટાવાના સમયમાં પોતાના દેશમાં જે ઋતુ વર્તાતી હોય તે ઋતુના વાતાવરણમાં પસાર થતાં સૂર્યનાં કિરણે મનુષ્ય શરીરને નિભાવવા માટે અને મનુષ્ય શરીરે જે રસનું ખાનપાનમાં સેવન કરેલું હોય તેને રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક્રના રૂપમાં ફેરવવાના કામમાં લાગેલા હોય છે. તે સમયમાં વિદેશથી આવેલાં ફળો અથવા આહારવિહારના પદાર્થો તે તે દેશના હવામાન પ્રમાણે રસથી પૂર્ણ થઈ, બીજા દેશમાં આવેલાં હોય ત્યાંના રસ અને વિપાકમાં બદલાતાં ઊલટી અસરવાળાં થયા વિના ચાલતું જ નથી, એ વાત નિવિવાદ છે. જેમકે હિંદુસ્તાનમાં દરેક ઋતુમાં દરેક તુ વતે છે એટલે એક સ્થાનમાં શિયાળો હોય તે જ વખતે બીજા સ્થાનમાં ઉનાળો હોય છે અને તેજ વખતે ત્રીજા સ્થાનમાં માસું હોય છે. જે સ્થાનમાં શિયાળે હોય તે સ્થાનના મનુષ્ય શરીરમાં હિમપૂર્ણ વાતાવરણને લીધે શુષ્કતા વધેલી હોય છે, તે વખતમાં મનુષ્યના ખોરાકમાં પુષ્ટિકારક વસ્તુ જેવી કે મસાલા તથા તેજાના વગેરે ખાઈને, વાતાવરણની શુષ્કતા અંતરેગી ન થઈ જાય એટલા માટે ખોરાકમાં ફેરફાર કરી, અંતરમાં ઉષ્મા ઉત્પન્ન કરવાની જરૂર પડે છે. તેવા સમયમાં જે સ્થાનમાં ઉનાળાને પાછલે ભાગ વતતે હોય એટલે એ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા સ્થાનમાં ગ્રીમમાં ઉત્પન્ન થયેલ માટે રસ પ્રવૃષઋતુ (ચોમાસા) માં મધુરતા પામી,ગળી કેરી તરીકે ઉત્પન્ન થાય છે. તે કેરીજે સ્થાનમાં શિયાળે વર્તતો હોય તે સ્થાનમાં લાવી તેના આહાર કરવાથી, મસાલાથી ઉભા ઉત્પન્ન કરવાને બદલે મધુર રસની શીતળતા ઉત્પન્ન થાય છે અને ભીતરમાં શીતળતા ઉત્પન્ન થવાથી લોહીમાં જે ગરમી હોય છે તે શીતળતા તરફ દોડી જવાથી લેહી ઠંડું પડી તેની ગતિ મંદ થાય છે, જેથી શરીરને પોષનારા તથા નિભાવી રાખનારી બીજી ધાતુઓને ઉત્પન્ન થવામાં અટકાવ થાય છે, જેને પરિણામે શરીર દીન પર દીન અશક્ત થતું જાય છે. આથી પૂર્વાચાર્યો અમને શીખવે છે કે, જે સ્થાનમાં જે ત્રડતુમાં વનસ્પતિનવપલ્લવિત થયેલી હોય, તેજ વનસ્પતિ તેજ સ્થાનમાં ઔષધરૂપ બની, જીવનને ટકાવી રાખનારી થાય છે.” હવે એ સંબંધી થડે વિચાર આગળ ચલાવીએ. ધારો કે એક વનસ્પતિને રસ તીખો છે અને જ્યારે તે પાકે ત્યારે પણ તે તીખા રસની વૃદ્ધિ કરે છે. એક વનસ્પતિને રસ ખાટો છે અને તે પાકે છે ત્યારે ગળ્યો થાય છે. એક વનસ્પતિનો રસ મેળે છે અને તે પાકે છે ત્યારે કડા થાય છે. એવી રીતે વનસ્પતિના રસ તેના મૂળ રસ કરતાં વિશેષ ભાવને પામે છે અથવા તે પરિપકવ દશામાં આવતાં તેના મૂળ રસમાં ફેરફાર થાય છે. આ તરફ આખી સૃષ્ટિમાં જુદા જુદા આકારની જુદી જુદી જાતની, જુદા જુદા રસવાળી, અઢાર ભાર વનસ્પિતિઓ ગણાયેલી છે. તેના જુદા જુદા રસ સમજવાને માટે પૂર્વાચાર્યોએ ખાસ દયાન આપેલું છે, જેમકે મધુર, ખાટે ખારો, કડે, તી છે અને કષાય, (૧) મધુર, ખાટો, ખારેક, તીખે, (૨) મધુર, ખાટે, ખારે કડ, (૩) મધુર, ખાટા, ખારે, (૪) મધુર, ખાટે. (૫) અને મધુર (૬) આ પ્રમાણે છ રસ પૈકીને કેઈપણ રસ પ્રાધાન્યપણું ભેગવતે હોય તે પણ તેની સાથે બીજા રસે For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - -- - - આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર ૨૯ ઓછા વધતા પ્રમાણમાં મળેલા તે હોય છે અને જે તે પ્રમાણે મળેલા ન હોય તે ઉપર કહી ગયા તેમ, એકલે એક રસ, વિષનું કામ કરી મનુષ્યના પ્રાણની હાનિ કરે છે. જુદાં જુદાં દ્રવ્યોમાં જુદા જુદા રે ગોઠવાયા છતાં આપણે તેને પ્રાધાન્ય રસનું નામ આપીએ છીએ. પરંતુ તે દ્રવ્યમાં ગેહવાયલા જુદા જુદા ગુણધર્મવાળા થઈને, જુદા સ્થાનમાં જુદી જુદી અસર ઉત્પન્ન કરે છે; દાખલા તરીકે ચૂંઠ, મરી, પીપર એ ત્રણે દ્રવ્યોમાં તીખો રસ પ્રધાન હોવાથી આપણે તેને તીખા પદાર્થમાં ગણીએ છીએ. જો કેઈને આપણે પૂછીએ કે સૂંઠ, મરી અને પીપરને સ્વાદ કે છે ? તે જવાબ મળશે કે તીખ છે. મનુષ્ય પ્રકૃતિને સ્વભાવ એ છે કે એક વસ્તુ ચાખીને તીખી છે, વધારે તીખી છે, ઘણી તીખી છે, મેહું બળી જાય એટલી તીખી છે, એ પ્રમાણે કહી શકશે; પરંતુ એાછીવધતી તીખાશ કેટલા પ્રમાણમાં છે? અને કયે રસ મળવાથી આ તીખાશમાં વધઘટ થઈ છે તે કહી શકશે નહિ. દાખલા તરીકે એક શેર દૂધમાં વીસ તેલા સાકર નાખીએ, પછી દરેક શેરમાં તેલ તેલે ઘટાડતા જઈએ ને દૂધને પા પા શેર વધારતા જઈએ અને તે દ્વધ બીજા માણસને ચાખવાને આપીએ તે ચાખનારો માણસ દૂધ ગળ્યું છે, એમ કહેશે પણ તેનાથી સાકરનું પ્રમાણ કહી શકાશે નહિ. તેવી રીતે સુંઠ, મરી અને પીપરને ચાખનારે માણસ તીખા રસ સિવાય બીજા રસની કલપના કરી શકશે નહિ. પરંતુ સૂંઠ, મરી ને પીપરનાં જુદાં જુદાં પડીકાં વાળી, ચાખનાર માણસને અજાણમાં રાખી, રાત્રીને વખતે અંધારી ઓરડીમાં બેસાડી,એ કેક પડીકામાંથી જુદા જુદે ભૂકે તેને ચાખવા આપીએ, તે તે પિતાની જીભ પર મૂકી સૂંઠ, મરી અને પીપરને ભૂકે છે એમ જુદાં જુદાં નામે કહી બતાવશે. એ ઉપરથી સાબિત થાય છે કે ચૂંઠ, મરી ને પીપર કે તીખાં છે તે પણ For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 36 શ્રીઆયુર્વેદ નિમ ધમાળા તેની સાથે જુદા જુદા પ્રમાણમાં જુદા જુદા રસા મળેલા છે; જેથી દ્રવ્યના શુધને જાણનારા વૈદ્યાએ તે તે રસાને એળખી, તેને જુદે જુદે સ્થાને કામે લગાડયા છે. કેમકે સૂંઠમાં તીખાશ સાથે ખારે। રસ અને મધુર રસ મળેલે હાવાથી તે હાજરીમાં રહેલા કૃષિત મળને કાઢી, અગ્નિને પ્રદીપ્ત કરવાને શક્તિમાન થાય છે. તથા પીપરમાં તીખા રસ સાથે મધુર, ખારે। અને કષાયરસ મળેલે! હાવાથી તે પાનવાયુમાં જઈને કફનું ઉન્મૂલન કરે છે અને મરીમાં તીખા ગુણ પ્રાધાન્ય ભેળવતા છતાં તેની સાથે મધુર, ખાટા રસ, કષાયરસ મળેલેા હેાવાથી તે ઉદાનવાયુ એટલે હૃદયના ઉપલા ભાગના જ્ઞાનત ંતુઓવાળી જ્ઞાનેન્દ્રિા અને મગજના સ્નાયુઓને નિરામય કરે છે. આ પ્રમાણે અઢાર ભાર વનસ્પતિમાં રહેલા ન્યૂના ધિકપણે જુદા જુદા રસાને ઓળખી, જુદીજુદી પ્રકૃતિના મનુષ્યાને દેખાતા એક જાતના પણ જુદા જુદા દોષથી ઉત્પન્ન થયેલા ઉપર ચેાજના કરનાર વૈદ્ય, રસેશધર્મોચાય અથવા પ્રાણાચાય'ની પઢવીને લાયક થઈ, જગતને મહાન ઉપકાર કરે છે, આપણે અત્યાચારસુધીમાં દ્રવ્યના રસ અને ગુણ સબંધી થોડા વિચાર કર્યાં. હવે દ્રવ્યનાં વીય, વિપાક અને શક્તિ તથા પ્રભાવનું વર્ષોંન કરીએ છીએ. જે દ્રવ્યેાને પછી તે ફળના રૂપમાં હૈ। અથવા પત્ર, છાલ કે મૂળ થવા કદના રૂપમાં હે, પણ તે શીતીય અને ઉષ્ણુવીય એ બે રૂપમાંજ વહેંચી શકાય છે; પરં'તુ મનુષ્યપ્રકૃતિના જુદા જુદા સ ંમેલનથી પ્રકૃતિના ત્રેસઠ ભેદ પાડવામાં આવેલા છે. તે ત્રેસઠ ભેદના ઉપ૨વનસ્પતિએ અથવા દ્રવ્યેા, શીત અને ઉષ્ણ એ જાતના વીર્યંની અસર કરે છે; એ તેના સ્વાભાવિક પ્રભાવ છે. એ વીયની શક્તિ અસ ંખ્ય, અનંત અને અચિત્ય છે. તેને શેાધવા માટે પૂર્વાચાર્યાએ કેટલાક નિયમા બાંધેલા છે, પણ તે મનુષ્યેને પૂર્ણ રૂપમાં વર્તમાનકાળમાં ઉપલબ્ધ થઈ શકતા For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર ૩૧. નથી; જેમકે જે વનસ્પતિના બીજ ખાંડી, વસ્ત્રગાળ કરતાં ઘણી મહેનત પડે અથવા જે બીજ કઠણ હોય અને તે મધુરરસપ્રાધાન્ય હેય તે તે વયને વૃદ્ધિ કરી, શરીરને દઢ કરનારી શક્તિ ધરાવે છે. જે વનસ્પતિનાં ફળમાં સ્નેહગુણ હેઈને, પિચાપણું હોય છે, તે ફળનાં બીજેમાં વિરેચન અથવા વમન કરાવવાની શક્તિ હોય છે. જે વૃક્ષના અંગમાંથી અથવા ફળમાંથી દૂધ ઉત્પન્ન થાય છે, તેની સાથે જે કષાય રસ મળેલ હોય તે તે દૂધમાં વનવિરેચન કરવાની શક્તિ હોય છે, પરંતુ એવા વૃક્ષો ના દૂધમાં જે મધુર રસ મળેલ હોય તે તે વૃક્ષે શરીરને પુષ્ટ કરી, ધાતુની વૃદ્ધિ કરનારા ગણાય છે. જે દ્રવ્યમાં કડે રસ પ્રાધાન્ય ભગવતે હેય એવાં ફળે જે ખાંડવામાં કઠણાશ બતાવે તે તે પણ શરીરને પોષણ કરનારાં, દઢ કરનારાં અને શક્તિ વધારનારાં ગણાય છે. એ પ્રમાણે જેમ જેમ કઠણતાવાળા દ્રવ્યના પરમાણુઓ ઘટ્ટ થઈ, ઘનપણાને પામેલા હોય છે, તે તે દ્રવ્ય, શીતવીર્ય એટલે પિોષણ કરવાવાળી શક્તિવાળા હોય છે. અને જેમ જેમ દ્રવ્યોમાં પિચાશ વધતી જાય છે અને તેને ખાંડવામાં અથવા વા ટવામાં એ શ્રમ પડે છે, તેમ તેમ દ્રવ્ય ઉષ્ણવર્ય ગણાઈ, શરી રના વિકારોને હાસ કરી, પિષણતને તે સ્થાનમાં પ્રવેશ કરીને સ્થિર થવાની જગ્યા તૈયાર કરી આપે છે. એવી રીતે દરેક દરેક વનસ્પતિ ઉપર વિચાર કરી શકાય છે, પરંતુ ઉપર કહી ગયા તેમ વનસ્પતિના પ્રભાવનું વર્ણન તે સિદ્ધો અને યોગીએજ જાણે છે, જેમ જવના પ્રકરણમાં ત્રષિઓનાં શાસ્ત્રો લંઘન, પાચન, શમન અને શેધન દ્રવ્યેની ભેજના કરી, જવરને દૂર કરવા મનુષ્યને નિરામ બનાવે છે. પરંતુ વનસ્પતિના પ્રભાવને જાણનાર યેગી કાંટાસરિયાના મૂળને તેલને ધૂપ દઈ, હાથે બાંધે અથવા તાવ આવતાં પૂર્વે પ્રાતઃકાળમાં ખીજડાના ઝાડનું દાતણ કરાવે, તે For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા ઉપરની વિધિ વડે મનુષ્યને નિરામ કરવાની જરૂર વિના, વરને નસાડી મૂકે છે. એટલે પ્રભાવનું વર્ણન કરવું એ અમારી શક્તિની બહાર છે. આ વિષયમાં અમારી બુદ્ધિ પ્રમાણે ટુંકાણ માં કહેવામાં આવ્યું છે, પરંતુ વિદ્વાન અને પડિત વૈદ્યો કે જેઓ દ્રવ્યની શક્તિ અને પ્રભાવને જાણનારા હોય તેઓ, જેટલું જેટલું જાણતા હોય તેટલું, મનુષ્ય પ્રાણીના હિતાર્થે અથવા જગતના ઉપરાકાળે પ્રસિદ્ધિમાં લાવી, સહેલામાં સહેલી રીતે રોગો કેમ નાશ પામે, તે ઉપર અજવાળું પાડી પિતાની વિદ્યાને પ્રકાશ જનસમૂહ પર પાડવા ચૂકશે નહિ; એવી આગ્રહપૂર્વક વિનંતિ કરી, આ વિષય સંપૂર્ણ કરીએ છીએ. छाणीमाचनी उत्पत्ति अन्के मनुष्य शरीरनी रचना जगद्योनेरनिच्छस्य चिदानंदैकरूपिणः । पुंसोऽस्ति प्रकृति नित्या प्रतिच्छायेव भास्वतः॥ अचेतनादि चैतन्य योगेन परमात्मनः। अकरोद्विश्वमखिलमनित्यं नाटकाकृतिः॥ પ્રાણુમાવની ઉત્પત્તિ કહો કે જગતની ઉત્પત્તિ કહે, પણ એ બેઉ સામાન્ય રીતે એકતાવાચકજ છે; પરંતુ આપણે આ સ્થળે વૈદકીય વિષયની ચર્ચા કરતા હોવાથી પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને તેના શરીરની રચના, એ વિષય રાખવાની જરૂર પડી છે. જેને આપણે જગત કહીએ છીએ તે જગતમાં ચાર વસ્તુ અનાદિ માનવાની જરૂર પડે છે. ઈશ્વર, પ્રકૃતિ, આત્મા અને આત્માનાં For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના ૩૩ કર્મો. એ ચાર વસ્તુ મળીને આપણને આ જગત દષ્ટિગોચર થાય છે. જેમ દીવાની પાસે બેઠા વિના અને સૂર્યના તેજ વિના આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ નહિ, તેમ ઈશ્વરના સાન્નિધ્ય વિના આપણા જગતને વ્યવહાર ચાલી શકે નહિ. જેમ દી કે સૂર્યનાં કિરણમાં રહીને આપણે સારું કે માઠું કામ કરીએ, તે દીવાને કે સૂર્યને બંધનકર્તા નથી અથવા દી કે સૂર્ય તેને અટકાવી શકો નથી; તેમ ઈશ્વરના સાન્નિધ્યમાં આપણે જે કર્મ કરીએ તે ઈશ્વરને બંધનકર્તા નથી તેમજ તે કામ કરતાં ઈશ્વર આપણને અટકાવતે નથી. પરંતુ જગતની વ્યાવહારીક રચના એવી છે કે, આપણે જે જાતના સંકલ્પવિકલ્પ કરીએ તેને અનુકૂળ કર્મનાં પરમાણુઓ આપણા તરફ ખેંચાઈ આવી આત્માની આસપાસ વીંટાય છે, તે કર્માનુસાર શરીર પિતાને વ્યવહાર ચલાવે છે. જ્યારે જગતને ઉત્કાન્તિકાળ હોય છે, ત્યારે દરેક આત્માને પિતાના શરીરની વૃદ્ધિ થતી માલૂમ પડે છે અને જ્યારે અવકાન્તિને કાળ હોય છે ત્યારે દરેક વસ્તુ દિન પર દિન નાના રૂપમાં દેખાતી જાય છે. એટલે દરેક પ્રાણી સૂમરૂપને પામતાં પામતાં પ્રકૃતિભાવને પામે છે, જેને આપણે મહાપ્રલય કહીએ છીએ. પરંતુ પ્રકૃતિભાવમાં રહેલા આત્માઓ તે સ્થિતિમાં પણ નવું કર્મ ઉપાર્જન કરે છે અને જૂનાને ભેગવે છે અથવા ખપાવે છે. એ પ્રમાણે અવકાતિકાળ વીત્યા પછી ઉત્ક્રાન્તિકાળમાં પાછું એ પ્રકૃતિપ જગત વૃદ્ધિને પામતું જાય છે. એ ઉપરથી આ જગતમાં રહેલા આત્માઓ અને તેમનાં કર્મો અનાદિ છે એમ માનવું પડે છે અને એટલાજ માટે ઈશ્વરને જો કે તે કર્તા નથી તે પણ કર્તાનું આરોપણ કરવું પડે છે. ઈશ્વરને કર્તા, અકર્તા, દાતા-ભક્તા, કતુંમ-અકર્તમ, અન્યથા કર્તમ, સમર્થ વગેરે કહેવાન, માનવાને અને મનાવવાને વિષય ઘણે તકરારી અને તકને છે. વળી આ વિષય સાથે આ. ૨ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ શ્રીઆયુર્વેદ નિષ'માળા તેના સ’અધ નહિ હેાવાથી, એ તકરારમાં ઊતરવાનું અમે પસંદ કરતા નથી. પરંતુ પ્રકૃતિમય જગતમાંથી વિકૃતિરૂપ જગત કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તે ક્રમવાર ગેાઠવાયા પછી પ્રાણીશરી રની રચના કેવી યુક્તિથી રચાય છે, તે વિષયનું પ્રતિપાદન કરવાનું હાવાથી આપણે તે મુખ્ય વિષય તરફ વળવાની જરૂર પડે છે. પ્રકૃતિરૂપ જગતને આળખવા આપણે વનસ્પતિના નાનામાં નાના ખીજના દાખલા લઇ શકીશું. વનસ્પતિ માત્રમાં જુદે જુદે રૂપે ખીજ રહેલાં છે, પણ કેટલીક વનસ્પતિમાં તે બીજ પ્રત્યક્ષ દેખાતાં નથી અને કેટલીકમાં પ્રત્યક્ષ દેખાય છે. દાખલા તરીકે આપણે એક વડનું ખીજ લઇએ. તે ત્રીજને ખારીક દૃષ્ટિથી અવલેાકતાં અને તેને બુદ્ધિપૂર્વક તપાસી વિચાર કરતાં આપણને સમજણ પડે છે કે, આ બીજરૂપ દ્રવ્યમાં આબુ' વડવૃક્ષ સૂક્ષ્મ રૂપે સમાયેલું છે અને આ ખીજમાં તેના રસ, ગુણ, વીય, વિપાક અને શક્તિઓ રહેલી છે અને તેથીજ આકાશમાં રહેલા સજાતીય દ્રવ્યનું આકર્ષણ કરી, પેાતામાં રહેલી આકૃતિ પ્રમાણે તે મૂળને, છેડને, તેના ઝાડને, તેની છાલને, પાંદડાંને, ટીશીને, ફળને અને દૂધને ધારણ કરીને વૃક્ષરૂપે શેલે છે. હવે આ સ્થળે કોઈ શ`કા કરે કે જે ખીજ જમીનમાં વવાયેલું છે, તે જમીનમાંનાં તત્ત્વ લઇને વૃક્ષનું રૂપ ધારણ કરે છે, પરંતુ આકાશમાંથી કાંઇ તત્ત્વને ગ્રહણ કરતું નથી. તેનુ ં સમાધાન એવી રીતે થઈ શકે કે, જો પૃથ્વીમાંથી તમામ વૃક્ષા, પાતપેાતાને જોઇતાં તત્ત્વા લઇ, વૃદ્ધિ પામી, પાછાં સુકાઇ, ઘસાઇ, ખળી, સડી, પૃથ્વીમાં સમાઇ જાય તે પણ પૃથ્વીનું' વજન વધવુ' ન જોઇએ; પરંતુ વિચાર કરતાં સમજાય છે કે, જેમ જેમ કાળ જતા જાય છે તેમ તેમ પૃથ્વીનું વજન વધતુ જાય છે. તેના પ્રત્યક્ષ દાખવે એ છે કે જ્યારે સૃષ્ટિના આદિ સર્જન પછી કાળની ગણના થઇ ત્યારે પૃથ્વી સૂર્ય*ની આસપાસ ૩૬૦ For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના રૂપ દિવસમાં એક ફેરા ફરતી હતી. તે તેને હાલમાં સૂર્યની આસપાસ ફરતાં ૩૬પ દિવસ અને કંઈક ઘડી વધારે જેટલી વાર લાગે છે. અર્થાત્ સાર એ નીકળે છે કે, પૃથ્વી જેમ જેમ ભારે થતી જાય છે તેમ તેમ સૂર્યના આકર્ષણથી છૂટી થઈ દૂર જતી જાય છે. એટલે જેટલે દૂર તે ગયેલી હોય તે પ્રમાણમાં તેને ફરવાને માર્ગ લંબાય છે અને તેથી જ પૃથ્વીનું વજન વધ્યું છે એમ સાબિત થાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, બીજરૂપ વનસ્પતિ અથવા બીજરૂપ પ્રાણીમાત્ર પિતાને બીજમાં રહેલા કર્મ પ્રમાણે આકાશમાંથી પંચભૂતાત્મક દ્રવ્યોને આકષી, પિતાને મળતા સજાતીય દ્રવ્યનું આકાશમાંથી આકર્ષણ કરી, પિતાનું સ્વરૂપ ખડું કરે છે. તે સ્વરૂપની રચના કે કે પ્રકારે થાય છે અને તે તે પ્રકારેને તે તે રૂપમાં ગોઠવાયા પછી તેને ક્યા નામથી ઓળખવામાં આવે છે, તેનું વર્ણન કરવું આ સ્થળે આવશ્યક છે. જગતની ઉત્પત્તિના કારણભૂત જે પ્રકૃતિ છે, તે પ્રકૃતિ ઈચ્છામયી એટલે સત્ત્વ, રજ અને તમે ગુણના સ્વભાવવાળી હોવાથી બુદ્ધિને ઉત્પન્ન કરે છે, અને બુદ્ધિથી અહંકાર ઉત્પન્ન થાય છે, તે અહંકાર રાજસ, તામસ અને સત્વગુણના ભેદથી ત્રણ પ્રકારને ગણાય છે. અર્થાત્ વિકારવાળે સત્ત્વગુણી, જ્યારે તેજસ એવા રોગુણી અને ભૂતાદિરૂપમાં આવે છે ત્યારે તે તમે ગુણ ગણાય છે. હવે જે પ્રકૃતિમાં સહાયક ગુણ હોય અને તમે ગુણ તેમાં મિશ્રિત થયો હોય તે સાત્ત્વિક અહંકાર કહેવાય છે અને એ સાત્વિક અહેકારથી કાન, ચામડી, આંખ, જીભ, નાક, પગ, હાથ, વાણી, લિંગ, ભગ, ગુદા મને મન એ ૧૧ ઇંદ્રિયે ઉત્પન્ન થાય છે. તેમાં પ્રથમની પાંચ ઈદ્રિયોને બુદ્ધિને આશય હોવાથી, તે જ્ઞાનેન્દ્રિય કહેવાય છે અને બાકીની પાંચ દિને કર્મ (કિયાને) આશ્રય હેવાથી તે કઢિયે કહેવાય છે. આ મન એ બુદ્ધિ અને કર્મના ભેગા વ્યવ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા હારનું ઉપાદાન કારણ હોવાથી, મનને ૧૧મી ઈદ્રિય ગણેલી છે, અને વા રાજસ અહંકારથી ઇંદ્રિય, સાત્વિક અહંકારથી ઇદ્રિના દેવતા અને મન એમને જુદાં જુદાં પાડીને તેનાથી ચાલતે વ્યવહાર તેને ઉત્પત્તિક્રમ કહે છે. હવે રાજસ અહંકાર જેને સહાયક થાય છે અને સાત્વિક અહંકારનું મિશ્રણ થવાથી જે તામસ અહંકારનું રૂપ પકડે છે, તેને તમાત્રાઓ કહેવામાં આવે છે. અને તે તન્મા ત્રાઓ જુદે જુદે સ્થળે રહી જુદાં જુદાં કાર્ય કરે છે, તેથી તેને પાંચ નામ આપવામાં આવ્યાં છે; જેવાં કે શબ્દતન્યાત્રા, સ્પર્શ તમાત્રા, રૂપતન્યાત્રા, રસતન્માવ્યા અને અંધતન્માવા, એ પ્રમાણે પાંચ તમાત્રાઓનાં નામ આપી શકાય છે, પરંતુ તેના ખરા સ્વ. રૂપને યોગીઓજ જાણી શકે છે. એ પાંચ તમાત્રાઓ જેમ જેમ સ્થલપણને પામતી જાય છે અને તે સંપૂર્ણતાને પામે છે ત્યારે તે ભૂત એવા નામથી ઓળખાય છે. એવા પંચમહાભૂતાનાં નામ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીરૂપે મનુષ્યને પ્રત્યક્ષ દેખાય છે. શ્રોત્ર, વૈકુ, ચક્ષુ, જિહવા અને ગ્રાહુ, એ પાંચ બુદ્ધિઈદ્રિય છે અને એના શબ્દ, સ્પર્શ, રૂપ,રસ અને ગંધ, એ પાંચ વિષય કમપૂર્વક છે. જેમકે શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દ છે, ત્વક્રિયને વિષય સ્પર્શ છે, ચક્ષુઈદ્રિયને વિષય રૂપ છે, જિહવાઈદ્રિયને વિષય રસ છે અને ધ્રાણેન્દ્રિય વિષય ગંધ છે. તેવી રીતે વાણી, હાથ, પગ, ઉપસ્થ અને ગુદા એ કર્મેન્દ્રિય છે અને તેના ભાષણ, આદાન, વિહાર, આનંદ અને ઉત્સર્ગ, એ પાંચ વિષય છે, જેમકે વાણી ઇન્દ્રિયને વિષય ભાષ ણ, હસ્તેન્દ્રિય વિષય ગ્રહણ, પાદેન્દ્રિયને વિષય વિહાર, ઉપઇકિયને વિષય આનંદ અને ગુદાઇકિયને વિષય ઉદાર્ગ છે. મહત્તત્ત્વ, અહંકાર અને પાંચ વન્માત્રા એ સાત ઇંદ્રિ ઉત્પન્ન થવાનું કારણ છે, એટલે તે વિકાંતરૂપ કહેવાય છે. આ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના ૩૭ સંપૂર્ણ જગતમાં દશ ઇંદ્રિયે, મન અને પંચમહાભૂત એ સેળ વિકાર સર્વત્ર વ્યાપક છે. ૧. અવ્યક્ત, ૨. મહાન, ૩, અહંકાર, ૪. શબ્દતન્માત્રા, ૫, સ્પર્શત માત્રા, ૬. રૂપતિ-માત્રા, ૭. રસતન્માત્રા, ૮. ગંધતમાત્રા, ૯. શ્રીવ્રતમાત્રા, (કાન) ૧૦. કૂ (ચામડી), ૧૧. ચક્ષુ (નેત્ર), ૧૨, ઘાણ (નાક), ૧૩, (રસના) જીભ, ૧૪. વાક (વાણી), ૧૫. હાથ, ૧૬. પગ, ૧૭. ઉપસ્થ લિંગ અને નિ), ૧૮. પાયુ (ગુદા, ૧૯. મન, ૨૦. પૃથ્વી, ૨૧. પાણું, ૨૨. તેજ, ૨૩. વાયુ અને ૨૪. આકાશ. એ પ્રકારે ૨૪ ત થયાં. એમાંથી નિર્માણ થયેલા શરીરરૂપ ઘરમાં રપમે પુરુષ એટલે આત્મા સર્વકાળે રહે છે. તેને જીવાત્મા કહે છે; મન તેને દૂત છે. એ જીવાત્મા મહદાદિકૃત સૂક્ષ્મ લિંગશરીરમાં રહે છે, એટલા માટે તે દેહી કહેવાય છે અને તે પાપ, પુણ્ય તથા સુખદુઃખથી યુક્ત છે અને વર્તમાન કાર્યવાહી મનના વેગથી તે કર્મબંધનથી બંધાયેલે છે. તે મનના યેગે ઈચ્છા, દ્વેષ, પ્રયન, પ્રાણ, અપાન, ઉમેષ, બુદ્ધિ, સંકલ્પ વિચાર, મૃતિ, વિજ્ઞાન, અધ્યવસાય, વિષય, ઉપલબ્ધિ ઈત્યાદિ કમને કરવાવાળી સૂમ પ્રકૃતિથી બંધાયેલ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, દશ ઈદ્રિય અને બુદ્ધિ એ જીવના બંધનરૂપ છે, તેનાં લક્ષણ નીચે પ્રમાણે કહેવામાં આવે છે – કામ-પુરુષને સ્ત્રીઓમાં અને સ્ત્રીઓને પુરુષોમાં પરસ્પર પ્રીતિ કરાવે છે, જેથી ભાગ્ય અને ભક્તાના હકકો સ્થાપિત થાય, તેને કામ કહે છે. કો-એક વખતે મનુષ્ય શરીરના હૃદયમાંથી ગરમી ઉત્પન્ન થઈને, અન્ય મનુષ્યને દુઃખ ઉત્પન્ન કરવાવાળી વાણીથી ચિત્તને કલેશ ઉત્પન્ન કરે છે તેને કોઇ કહે છે, For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રી આયુર્વેદ નિબંધમાળે લેભ-પારકું ધન, પારકો ભાગ કે પારકું સામર્થ્ય જોઈને અથવા સાંભળીને તેથી મનુષ્યના ચિત્તમાં જે તૃષ્ણ ઉત્પન્ન થાય છે, તેને લોભ કહે છે. મેહ-અકલ્યાણકારી અથવા કલ્યાણકારી વિષયોમાં બુદ્ધિના બ્રમથી જેને સંશય ઉત્પન્ન થાય છે અને જેને હિતકારી વસ્તુમાં અહિત દેખાય છે અને અહિતકારીમાં હિત દેખાય છે, તેને મેહ કહેવામાં આવે છે. અહંકાર-જે પ્રાણી કાર્ય-કારણયુક્ત થઈને આ કાર્ય હું જ કરું છું એવા અભિમાન સાથે કઈ પણ કિયામાં પ્રવેશ કરે છે, તેને અહંકાર કહે છે. પ્રાણીમાત્ર અજ્ઞાનને લીધે કલેશાદિક બંધનને પ્રાપ્ત કરે છે અને જ્ઞાનરૂપ વિચારથી એ બંધનથી છૂટે છે. જે શરીર શરીરી કહેતાં જીવાત્માને જે દુઃખ ઉત્પન્ન કરે છે તે વ્યાધિ કહેવાય છે અને જે શરીર જીવાત્માને સુખ ઉત્પન્ન કરે છે તે આરોગ્ય કહેવાય છે. દુઃખ જીવાત્માને સ્વભાવથી પ્રતિકૂળ છે અને સુખ પ્રાણીમાત્રને સ્વભાવથી રમનુકૂળ છે. પરંતુ હવશ અને વિષયની લેલુપતા તથા અજ્ઞાનને લીધે સુખની અભિલાષા છતાં, દુઃખરૂપ રોગને પોતે પિતાની મેળે ઉત્પન્ન કરી કરેલાં કમનાં ફળ ભોગવે છે. હવે અહીંથી મનુષ્યના સ્થલ શરીરના બંધારણનું વિવેચન કરવામાં આવે છે. મનુષ્ય શરીરમાં રસાદિ ધાતુઓને રહેવાનાં જે સ્થાન છે તેની મર્યાદાભૂત એવી સાત કળા છે. તે કળાને રહેવાને માટે તેના સાત આશય એટલે સ્થાન છે. રસ, રુધિર, માંસ, મેદ, હાડકાં, મજા અને શુક. એ સાત ધાતુ છે તથા એ ધાતુઓના સાત મળે છે. ધાતુ For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્યશરીરની રચના ૩૯ એની સમીપમાં રહેનારા સાત ઉપધાતુ છે અને તે બધા વ્યાપારને ઢાંકી સુરક્ષિત ચાલવા માટે ચામડીનાં સાત પડ છે. વાયુ, પિત્ત અને કફ એ ત્રણ દોષ છે. મનુષ્યશરીરમાં ઢોરીની પેઠે અથવા વેલીની પેઠે ૯૦૦ ધન છે, જેને સ્નાયુ કહે છે. આ શરીરમાં ૨૧૦ સાંધાઓ છે અને કેટલાક આચાયોના મત પ્રમાણે એનાથી અધિક પણ છે. શરીરને આધારભૂત અને મળને આપવાવાળાં ૩૦૦ હાડકાં છે. જીવનાં આધારભૂત ૧૦૭ મમ સ્થાન છે. દોષ, ધાતુ તથા મળને વહેવાવાળી ૭૦૦ શિરા એટલે નસા છે. તેમાંથી રસને વહેવાવાળી ૨૪ ધમની એટલે નાડી છે. પુરુષ-શરીરમાં માંસપેશીએ એટલે માંસના લાંખાટૂંકા ૫૦૦ કકડાઓ છે, તથા સ્ત્રીઓનાં શરીરમાં ૨૦ માંસપેશી અધિક છે. મેાટા મેટા સ્નાચુએ જેને કન્ડરા કહેવામાં આવે છે તે ૧૬ છે. પુરુષના શરીરમાં દશ રધ્ર એટલે છિદ્ર છે અને સ્ત્રીઓનાં શરીરમાં ત્રણ છિદ્ર વધારે છે. એ પ્રમાણે મનુષ્યશરીરના જુદા જુદા ભાગોનુ ટ્રકામાં વણ ન કરવામાં આવ્યું, તેને હવે વિસ્તારપૂર્વક ખુલાસા કરવામાં આવે છે. કળા-પહેલી કળા માંસને ધારણ કરે છે તેથી તે માંસધરા કહેવાય છે. બીજી કળા રુધિરને ધારણ કરે છે તેથી તેને રક્તધરા કહે છે અને એવી રીતે મેદને ધારણ કરનારી મેદધરા કહેવાય છે. યકૃત અને પ્લીહાની ચેાથી કળા છે, જે એ બેઉની મધ્યમાં રહે છે. એટલા માટે એને કધરા કહે છે. આંતરડાંને ધારણ કરવાવાળી પાંચમી કળાને પુરીષધરા કહે છે. અગ્નિને ધારણ કરવાવાળી છઠ્ઠી કળાને પિત્તધરા કહે છે અને સાતમી કળાને શુક્રધરા કહે છે; એટલા માટે એનુ` નામ રેતેાધરા આપવામાં આવ્યુ' છે. આશય-વક્ષ:સ્થળમાં કનુ સ્થાન એટલે કફના આશય છે. કફના સ્થાનની જરા નીચે આમાશય છે. નાભિની ઉપર ડાબી આજી તરફ અગ્નિનું સ્થાન છે તેને ગ્રહણી કહે છે, એ અગ્નિના For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - શ્રી આયુર્વેદ નિબંધમાળા સ્થાનની ઉપર તિલ છે, તેને કલેમ કહે છે અને તે તૃષાનું સ્થાન છે, એટલે તૃષા ત્યાંથી ઉત્પન્ન થાય છે. કેટલાક આચાર્યોને એ મત છે કે તિલની ઉપર જળ છે, અર્થાત્ અગ્નિની ઉપર પાણીનું સ્થાન છે અને પાણી ઉપર અન્નને રહેવાનું સ્થાન છે અને અગ્નિની નીચે પવન સ્થિર રહીને અગ્નિને કૂકે છે. એવી રીતે વાયુએ પ્રદીપ્ત કરેલ અગ્નિ, ઉપરના જળને ગરમ કરે છે તેથી ઉષ્ણ જળને લીધે અને સારી રીતે પરિપાક થાય છે. અગ્નિના સ્થાનની નીચે જે પવનનું સ્થાન છે, તે પવનનું નામ સમાન વાયુ કહે. વાય છે. તે પવનના સ્થાનની નીચે મળાશય એટલે મળનું સ્થાન છે અને તેને જ પક્વાશય કહે છે, જે ડાબા ભાગમાં રહે છે. લૌકિકભાષામાં તેને ઉંદુક કહે છે અને કેટલાક તેને ક્િલક કહે છે. આ ક્િલક-ઉંદુકથી પકવાશય જુદું છે, પરંતુ ચરકે પુરીષ ધરા એટલે અંત્ર શબ્દથી તેને ઉંદુક કહ્યો છે અને તેની પાસેજ જરાક નીચેથી ડાબી બાજુ પર ચામડાની થેલીના આકારને મૂત્રાશય છે, જેને બસ્તી કહેવામાં આવે છે. જીવને ધારણ કરનારું જીવના જેવું રક્ત છે, તેનું સ્થાન ઉરમાં છે. એ સાત આશય એટલે સ્થાન જાણવાં, પરંતુ પુરુષના કરતાં સ્ત્રીઓમાં ત્રણ આશય વધારે છે, એટલે, એક ગર્ભાશય અને બે સ્તન્યાશય. અર્થાત્ સ્તન સંબંધી દૂધ રહેવાનાં સ્થાન છે. ગર્ભાશય, પિત્ત અને પકવાશયની મધ્યમાં આવેલું છે એમ જાણવું. રસ, ધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક્ર એ સાત ધાતુઓ પિત્તના તેજથી પાચન થઈ ક્રમે કમે એકથી એક ઉત્પન્ન થાય છે. જેમકે રસથી રુધિર, રુધિરથી માંસ, માંસથી મેદ, મેદથી અસ્થિ, અસ્થિથી મજા અને મજજાથી શુક ઉત્પન્ન થાય છે. એ સાત ધાતુઓના સાત મળે છે જેમકે જીભનું જળ, નેત્રનું For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને અનુરારીરની રચના ૪૧ જળ,કપાળતુ જળ, એ રસધાતુના મળ જાણવા, રજકપિત્ત એટલે રુધિરને રળવાવાળુ પિત્ત, રુધિરના મળ છે. કાનના મેલ એ માંસના મળ છે. જીભ, દાંત, કાખ અને ઉપસ્થ ઇંદ્રિયના મેલ તે મેદ ધાતુના મળ છે. નખ, હાડકાંના મળ છે. તેમ વાળ, અને રૂવાડાં એ પણ હાડકાંના મળ છે, આંખને મેલ, તથા મેઢા ઉપરની ચીકાશ એ મજા ધાતુના મળ છે; મુખ ઉપરની કાળી ફાલ્લીએ તથા દાઢી, મૂછ અને ગુપ્ત ભાગના વાળ, એ શુક ધાતુના મળ છે. સ્તનમાં ઉત્પન્ન થતું દૂધ રસધાતુની ઉપધાતુ છે અને રજ અર્થાત્ સ્ત્રીઆને માસિક રુધિર આવે છે તે રુધિર ધાતુની ઉપધાતુ છે. એ બેઉ ઉપધાતુ સ્રીએમાં કાળવિશેષે કરીને પ્રગટ થાય છે અને કાળવિશેષે નષ્ટ થાય છે. શુદ્ધ માંસથી ઉત્પન્ન થયેલી ઉપધાતુને વસા કહેતાં ચરબી કહે છે. મેદ ધાતુની ઉપધાતુ પરસેવે છે. અસ્થિ ધાતુની ઉપધાતુ, દાંત અને નખ છે; કેશ એ મજજા ધાતુની ઉપધાતુ છે અને એજસ એ શુક્ર ધાતુની ઉપધાતુ છે. એવી રીતે સાત ધાતુથી ઉત્પન્ન થયેલી સાત ઉપધાતુ જાણવી. ચામડીનાં સાત પડે પૈકી પહેલા પડનું નામ અવભાષિની છે. તેમાં સિમ નામના કાઢ પેદા થાય છે. બીજા પડનું નામ લેાહિતા છે તે તિલ અને કાળા કાઢની જન્મભૂમિ છે. ત્રીજા પડનું નામ શ્વેતા છે. તે ચ`દળ નામના કુષ્ઠ રોગની જન્મભૂમિ છે. ચેાથા પડનું નામ તામ્રા છે, તે પડમાં કિલાસ નામના કુષ્ઠ ઉત્પન્ન થાય છે. પાંચમા પડનુ’ નામ વેર્દિની છે, તે સપૂર્ણ કુષ્ઠની જન્મભૂમિ છે, છઠ્ઠા પડનું નામ રેહિણી છે, તે ગાંઠ, ગડમાળ, અપચે તથા અખુદરાગને પેદા થવાનુ સ્થાન છે. સાતમા પડનુ” નામ સ્થૂલા છે તે વિદ્રધી, અશ, ભગંદર, આદિ રોગ થવાની જગ્યા છે. અને એ સાતે પડનું એકંદર માપ એ ત્રિહી જેટલુ છે, એટલે કે તેની જાડાઈ ભાતનાં એ છાલાં જેટલી છે. For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા શરીરમાં વાયુ, પિત્ત અને કફ એ ત્રણ દોષ છે. જે રસાદિ ધાતુઓને દૂષિત કરે છે, એટલા માટે તેને દેષ કહે છે. એ દોષ સમાનભાવે વર્તતા હોય તે શરીરને ધારણ કરનારા હોવાથી તેમને ધાતુ નામ પણ આપવામાં આવ્યું છે. અને તે રસાદિ ધાતુએને મલિન કરે છે. એટલા માટે એને મળસંજ્ઞા પણ આપવામાં આવી છે. એ દેને શરીરધારક હેવાથી એક એકને પાંચ પાંચ પ્રકારના કહ્યા છે. જેમકે પ્રસ્પન્દન, ઉદ્વવહન, પૂરણ, વિવેચન અને ધારણ લક્ષણવાળ વાયુ પાંચ પ્રકારે કરીને શરીરને ધારણ કરે છે. એવી રીતે રાગ, પંક્તિ, ઓજસ, તે જાત્મક અને પિત્ત પાંચ વિભાગમાં બેસીને અગ્નિકર્મથી દેહનું પાલન કરે છે તથા વૃદ્ધિ, સિંધી, લેમણ, સ્નેહન, રોપણ, અપૂર્ણાત્મક કફના પાંચ વિભાગોથી છૂટું પડીને, જળકમ કરીને દેહનું પાલનપોષણ કરે છે. વાયુ, પિત્ત અને કફ એ ત્રણ દમાં વાયુ બળવાન છે અને મળાદિ દેના પૃથક પૃથક્ ભાગ કરવાથી અને પિત્ત તથા કફ એને જ્યાં ઈચ્છા હોય ત્યાં લઈ જવાની શક્તિ વાયુમાં છે, માટે વાયુનું પ્રાધાન્ય છે. એ વાયુમાં રજોગુણ અધિક છે; અને એને સ્વભાવ શીતળ તથા દરેક છિદ્રમાં પ્રવેશ કરવાનો હોવાથી તે બહુ પાતળા છે. એ જાતે શીતળ અને લુખો છે, તે હલકે અને ચંચળ છે, તેથી પાંચ સ્થાનોમાં ગમન કરી શકે છે, એટલા માટે તેને પાંચ પ્રકારને કહ્યું છે. તે પાંચ પ્રકારમાં પ્રથમ મળાશય કે પકવાશયમાં જે વાયુ રહે છે, તેને અપાનવાયુ કહે છે. કેઠામાં અગ્નિનું સ્થાન છે. તે સ્થાનમાં જે વાયુ રહે છે તેને સમાનવાયુ કહે છે. હૃદયમાં રહેવાવાળા વાયુને પ્રાણવાયુ કહે છે. હૃદયની ઉપર અને મસ્તિષ્ક સુધી જે વાયુ રહેલે છે, તેને ઉદાનવાયુ કહે છે અને આખા શરીરમાં રહેલા વાયુને વ્યાનવાયુ કહે છે. પિત્ત નામને જે દેષ છે તે ઉષ્ણ અને પાતળે પદાર્થ છે. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના ૪૩ તેને રંગ પીળે છે, પણ તે દૂષિત થાય છે, ત્યારે તે નીલવર્ણ થઈ જાય છે. પિત્તમાં સત્ત્વગુણ અધિક છે તેમ શુદ્ધ પિત્તને સ્વાદ તીખો અને કડવો છે. ઉણાદિ પદાર્થને સંગ થવાથી પિત્ત વિદ થઈ જાય છે, એટલે તેને સ્વાદ ખાટો થઈ જાય છે. એ પિત્ત શરીરનાં પાંચ સ્થાનમાં રહે છે. કોઠામાં અગ્નિનું સ્થાન છે. તે સ્થાનમાં જે પિત્ત તે અગ્નિરૂપ થઈને એક તિલ બરાબર છે, તે પિત્ત પિતાના સ્થાનમાં રહીને ચાર પ્રકારના આહારને પચાવે છે. એટલા માટે તેને પાચકપિત્ત કહે છે. ચામડીમાં જે પિત્ત રહે છે તે પિત્ત શરીરમાં કાન્તિ ઉત્પન્ન કરે છે. ચંદનાદિને લેપ, તૈલાદિકને અત્યંગ અને સ્નાન કરેલા પાણીને પચાવે છે, એટલા માટે તેને ભ્રાજક પિત્ત કહે છે. તે પિત્ત ડાબી તરફ પ્લીહાના સ્થાનમાં રહીને જેમ રસમાંથી રુધિરને ઉત્પન્ન કરે છે, તેવી જ રીતે જમણી તરફ યકૃતના સ્થાનમાં રહીને પણ રસથી રુધિરને ઉત્પન્ન કરે છે અને તે પિત્ત દષ્ટિગોચર થાય છે તેથી તેને રંજકપિત્ત કહે છે. બે આંખમાં જે પિત્ત રહે છે તે સફેદ, નીલ, પીળાં આદિ રૂપનાં દર્શન કરાવે છે, તેથી તેને આલેચક પિત્ત કહે છે. જે પિત્ત હૃદયમાં રહીને મેધારૂપ ને પ્રજ્ઞારૂપ બુદ્ધિ ઉત્પન્ન કરે છે, તેને સાધકપિત્ત કહે છે. કફ નામને જે દેષ છે તે ચીકણે, ભારે, સફેદ, પિછિલ અને શીતળ છે. કફમાં તમોગુણ અધિક છે અને તે મીઠે છે. તે વિકૃતિને પામે છે ત્યારે ખારો થઈ જાય છે. એ જ કફ પાંચ સ્થાનમાં રહીને દેહની સ્થિરતા તથા પુષ્ટતાને કરે છે. આમાશયમાં જે કફ રહે છે, તેને કલેદન કફ કહે છે. તે આમાશયમાં રહીને ચાર પ્રકારના આહારને આધાર આપે છે તથા મધુર, પિશ્કિલ, પ્રલેદિત્વ હોવા છતાં પિતાની શક્તિએ કરીને સંપૂર્ણ કફનાં સ્થાન પર તે તે સ્થાનનાં કાર્યો કરીને ઉપકાર કરે છે. માથામાં રહેવાવાળા કફને નેહન કફ કહે છે. એ પણ આદિ દ્વારા ઈદ્રિયોને For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા પિતતાના કાર્યમાં સમર્થ યુક્ત કરે છે. કંઠમાં રહેલા કફને રસન કફ કહે છે. તે જીભની જડમાં સ્થિર રહીને કહુતિક્તાદિ રસના જ્ઞાનનું કારણ થાય છે. હૃદયમાં રહેવાવાળા કફને અવલંબન કફ કહે છે, તે અવલંબનાદિ કર્મ દ્વારા હૃદયનું પોષણ કરે છે. શરીરના સાંધાઓમાં રહેવાવાળા કફને સંલેષણ કહે છે. તે દરેક સાંધાને યથાસ્થિત રાખે છે. એ પ્રમાણે વાયુ, પિત્ત અને કફ, શરીરનાં એકંદરે પંદર સ્થાનમાં રહીને, શરીરને કારભાર ચલાવે છે; પરંતુ તેમાં જે વાયુ વિક્રિયા પામે, તે જે જે સ્થાનમાં જેટલાં કફ તથા પિત્ત જોઈએ તે કરતાં ઓછાં પહોંચાડે છે અથવા તે વધારે પહોંચાડે છે તેથી શરીરને રેગરૂપે દેખાડી, આખા શરીરને છિન્નભિન્ન કરી નાખી આખરે પંચત્વ એટલે મૃત્યુને શરણ કરી દે છે. જેથી મનુષ્યની પ્રથમ ફરજ એ છે કે, વાયુને નિયમિત રાખ. સ્નાયુઓ જે છે તે માંસ, હાડકાં અને મેદ એને બંધનરૂપ છે. એટલે હાડકાં માંસ અને મેદને પાટે બાંધી ખેંચી રાખ્યાં હેય તેમ પકડી રાખે છે. શરીરમાં હાથ, પગ આદિ અંગોના છેડા જે ઠેકાણે એકત્ર થાય છે તેના જોડાણને સાંધા કહે છે, અને તે સાંધાઓ કફ જેવા પદાર્થથી ભરેલા રહે છે. શરીરમાં જે હાડકાં છે તે સારરૂપે એટલે બળરૂપે આધારભૂત છે અને તેની કપાળ, રુચક, વલય, તરુણુ અને નકલ એવી પાંચ જાતે છે. હવે સ્નાયુઓને જેણે બંધનરૂપ આપ્યું છે, તે ૯૦૦ પ્રતાન એટલે ફેલાયેલી, વૃત્ત એટલે ગેળ અને ભીતરથી પિલી શાખાઓ છે. તેમાંથી હાથ, પગ આદિ શાખાઓમાં કમળનાળ તંતુની પેઠે ફેલાવાવાળા અને ગેળ મોટા ૬૦૦ સ્નાયુઓ છે. કોઠામાં ૨૩૦ સ્નાયુ મટા તથા છિદ્રવાળા છે, તથા ગ્રીવામાં For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના ૪૫ ઉ૦ સ્નાયુઓ છે તે મેટા અને પીળા છે. એ પ્રકારે સઘળા મળીને ૯૦૦ સ્નાયુઓ થાય છે અને તેથી દેહનું બંધારણ થયેલું છે. એ સ્નાયુથી બંધાયેલા સાંધાઓ બે પ્રકારના છે. એક ચળ અને બીજે અચળ. તેમાં ડેકી, કમ્મર, હાથ તથા પગમાંના અને નાડીના સાંધાઓ ચલાયમાન છે, બાકીના સર્વ સાંધાઓ અચળ છે. એવી રીતે બધા સાંધાઓ મળીને ૨૧૦ થાય છે. તેમાં કફના જે પદાર્થ ભરેલું છે. તેનું પ્રયોજન એવું છે કે, જેમ રથનાં ચકો લાદિકના સંયોગથી નિવિને ફરે છે, તેવી રીતે એ સાંધાઓ પદાર્થના સંગથી ચલાયમાન વિષયમાં સામર્થ્યવાળા થાય છે. મનુષ્ય શરીરમાં આત્માનાં આધારભૂત એવાં ૧૦૭ મર્મસ્થાન છે. એ મર્મસ્થાન પાંચ પ્રકારનાં છે. જેમકે માંસમમ ૧૧, શિરા મર્મ ૪૧, સ્નાયુમમ ૨૭, અસ્થિમમ ૮ અને સંધિમર્મ ૨૦ એ પ્રકારે બધાં મળી ૧૦૭ મર્મસ્થાન છે. એ મર્મસ્થાનમાં કેટલાંક તરત પ્રાણ હરનારાં છે, કેટલાંક કાળાંતરે પ્રાણ હરનારાં છે, કેટલાંક વૈકટય કરનારાં છે અને કેટલાંક માત્ર પીડાકારી છે. શિરાઓ એટલે કે નસો જે સાંધાઓને બાંધી રાખનારી છે અને વાતાદિદોષ અને રસાદિ ધાતુને વહેવાવાળી છે, તે સ્કૂલ અને સૂકમ એમ બે પ્રકારની છે અને તેનાં મૂળ નાભિસ્થાનમાં છે. નાભિસ્થાનમાંથી તે શિરા ઉપર, નીચે અને તીરછી ગતિમાં ફેલાયેલી છે, જેની સંખ્યા ૪૦ છે. તેમાં ૧૦ વાયુને વહન કરાવવા વાળી, ૧૦ પિત્તને, ૧૦ કફને વહન કરાવવાવાળી અને ૧૦ રૂધિરને વહન કરાવવાવાળી છે. હવે વાયુને વહન કરાવવાવાળી જે ૧૦ શિરાઓ છે તેમાંથી ૧૭૫ બી જી શિરાઓ ફૂટેલી છે. એવી જ રીતે પિત્તને વહન કરવાવાળી, કફને વહન કરાવવાવાળી અને રક્તને વહન કરવાવાળી શિરાઓમાંથી એક પંચેતેર બી શિરાઓ નીકળેલી છે. એ સર્વને ગણતાં ૭૦૦ શિરાઓ થાય છે, For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા મનુષ્ય શરીરમાં જે રસવાહિની નાડી છે તે પવનનું ધમન કરે છે, એટલા માટે તેને ધમની કહે છે. એ ધમની નાડી ૨૪ છે. એ પણ નાભિસ્થાનથી પ્રગટ થઈને ૧૦ નીચે ગઈ છે, કે જે વાયુ, મળમૂત્ર, શુક, આર્તવ અને અન્ન અને જળરસને વહન કરાવે છે તથા ૧૦ ઊદ્ધગામિની ધમનિ છે. તે શબ્દ, રૂપ, રસ ગંધ, શ્વાસેલ્ફસ, બગાસાં, સુધા, હસવું, બોલવું, રડવું ઈત્યાદિને વહન કરાવી દેહને ધારણ કરે છે. અને તીરછી ગતિમાં જવાવાળી ૪ ધમનિ છે. એ જ ધમનીમાંથી અસંખ્ય ધમનીઓ ઉત્પન્ન થયેલી છે, જેથી મનુષ્ય શરીર જાળની પેઠે પરિવ્યાપ્ત એટલે વીંટળાઈને ગૂંથાયેલું છે. તેનાં મુખ રોમકુપીથી બંધાયેલા છે અને તે રસને સર્વત્ર પહોંચાડે છે, પસીનાને બહાર કાઢે તથા ઉવટન સ્નાન અને લેપાદિકના વીર્યને ભીતર લઈ જાય છે. એ પ્રકારે ૨૪ ધમનીઓનું કાર્ય છે. મનુષ્ય શરીરમાં માંસની પેશીઓ ૫૦૦ છે અને સ્ત્રીઓમાં પર છે. તે મનુષ્યનાં શરીરને સીધા ઊભા રાખવાનું કામ કરે છે. મનુષ્ય શરીરમાં જે સે કન્ડરી છે, તે મોટા સ્નાયુઓ અને હાથપગાદિ અંગોને લાંબાટૂંકાં કરવાના કામમાં આવે છે. મનુષ્ય શરીરમાં ૧૦ છિદ્રો છે. નાક, નેત્ર, કાન, એમાં બબ્બે છિદ્ર છે. લિંગ, ગુદા અને મુખ; એમાં એકેક છિદ્ર છે અને મસ્ત કમાં એક છિદ્ર છે તેને બ્રહ્મરંધ્ર કહે છે. એ પ્રમાણે પુરુષમાં દશ છિદ્રો છે અને સ્ત્રીઓમાં સ્તન સંબંધી બે અને ત્રીજું ગર્ભાશયનું એ પ્રમાણે ત્રણ અધિક છે. તે જ પ્રમાણે પ્રાણીમાત્રની ચામડીમાં અનેક છિદ્રો છે, પરંતુ અત્યંત બારીક હોવાથી તે દેખી શકાતાં નથી. તેમજ પ્રાણ, જળ, રસ, રુધિર, માંસ, મેદ, મૂત્ર, મળ, શુક્ર અને આતવને વહેવાવાળાં બીજા છિદ્રો પણ છે, For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના ક૭ હદયના ડાબા ભાગમાં રક્તથી ઉત્પન્ન થયેલી પ્લીહા કહેતાં બળ છે અને તેના ઉપર રુધિરના ભાગથી ઉત્પન્ન થયેલું ફેફસું હૃદયની નાડીને વળગી રહીને ધાસનું કાર્ય કરે છે, જે દ્વારા તમામ દેહની ચેષ્ટા થાય છે, જે કે એની ઉત્પત્તિ ડાબી તરફથી થયેલી છે, તે પણ જમણી બાજુ સુધી ફેલાયેલી છે. હૃદયના દક્ષિણ ભાગમાં યકૃત એટલે કલેજું રહેલું છે, તેમાં ફેફસું, જે છે ઉદાન અર્થાત્ કંઠસ્થ વાયુને આધાર છે અને જે લીહા છે તે રુધિરને વહેવાવાળી શિરાઓનું મૂળ છે. એ પ્રમાણે યકૃત છે તે રંજકાપિત્ત અને અધિરનું સ્થાન છે. રુધિરની કીટીથી ઉત્પન્ન થયેલું અને જમણા ભાગમાં રહેલું જે કલેજું છે તેની પાસે તિલ નામનું એક સ્થાન છે, જેને કલમ કહે છે. એ કલેમ જળને વહેવાવાળી નાડીઓનું મૂળ છે એટલા માટે તૃષાનું આચ્છાદાન કરે છે. વૃક રક્ત અને કેન્દ્રના સારાંશથી ઉત્પન્ન થાય છે, જેને કુક્ષિગોલક એટલે ગુરદા કહેવામાં આવે છે. તે પેટમાં રહેવાવાળા મેદને પુષ્ટ કરે છે, અર્થાત્ બીજા સ્થાને જે મેદ રહે છે તેને એ પુષ્ટિ આપી શકે તેમ નથી. માત્ર પેટના મેદને જ એ પુષ્ટિ આપે છે. માંસ, કફ અને મેદના સારાંશથી વૃષણ અર્થાત્ અંડકોશ ઉત્પન્ન થાય છે અને તે વિર્યવાહી નાડીઓને આધાર છે એટલા માટે તે પુરુષાર્થ અર્થાત્ પુરુષબળને આપવાવાળા છે. લિંગ કહેતાં ઉપસ્થ ઇંદ્રિય જેની સાથે વર્તમાન હૃદયને બંધન કરાવવાવાળી ચાર કંડરા રહેલી છે અને તેના અગ્ર ભાગથી આ લિંગ પેદા થાય છે, તે લિંગ વિર્ય દ્વારા ગર્ભને ઉત્પન્ન કરે છે અને એ વીર્ય તથા મૂત્રને બહાર કાઢવા માગે છે. ધિરના સારથી પ્રગટ થયેલું હૃદય, કમળની કળીની પેઠે જરા For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८ શ્રી આયુર્વેદ નિબંધમાળા ખીલેલું, નીચા મુખવાળું ચિતન્યનું સ્થાન થઈને, એજ એટલે સંપૂર્ણ ધાતુઓના તેને સારી છે. જો કે સામાન્ય રીતે સર્વ દેહજ ચિતન્યનું સ્થાન છે, પરંતુ મુખ્યતઃ હૃદયજ ચૈતન્યનું સ્થાન છે. નાભિના સ્થાનમાં રહેવાવાળી શિરા અને ધમનીઓ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈને, રાત્રિદિવસ વાયુને સંગ પામીને, રસાદિ સર્વ ધાતુઓને સર્વ શરીરમાં લઈ જઈને શરીરનું પિષણ કરે છે. તે તરુણ પુરુષના શરીરને પુષ્ટ કરે છે અને વૃદ્ધ મનુષ્યના દેહનું પાલન કરે છે. કહ્યું છે કે, પવનના સંયેગથી એટલે પ્રાકૃત પવનની સહાયથી પોષણ કરે છે. અહીં કેઈ પ્રશ્ન કરે કે, આ શિરાઓ કઈ વસ્તુથી પિષણ કરે છે? એના જવાબમાં કહેવાનું કે સંપૂર્ણ રસાદિ ધાતુઓથી પિષણ કરે છે. - નાભિમાં રહેલો પ્રાણવાયુ કે જ્યાં પ્રાણ અગ્નિ અને સમાદિકા નાભિમાં રહે છે, તે પ્રાણવાયુ હૃદયને સ્પર્શ કરીને કંઠ દ્વારા બહાર નીકળીને, વિષ્ણુના પાદામૃતને પામીને, ત્યાંથી અમૃતનું પાન કરીને તેજ માગે પાછો આવીને દેહને, જીવને તથા જઠરાગ્નિને પોષે છે. એ પ્રમાણે ગુણવિશિષ્ટ પ્રાણપવન હૃદયકમળના અત્યંતરને સ્પર્શ કરીને એટલે પ્રકુલ્લિત કરીને કંઠનું ઉ. લંઘન કરીને, વિષ્ણુપાદામૃત પીવાને પ્રાપ્ત થાય છે, ત્યાંથી અમૃતપીને જેવા વેગથી ઉપર જાય છે, તેવાજ વેગથી તે પાછા ફરીને પોતાના સ્થાનને પ્રાપ્ત થઈને સકળ જીવનું તથા શરીરનું પિષણ કરે છે, એ પણ કેટલાક આચાર્યોને મત છે. અહીથી ઉપર વર્ણન કરેલા શરીરની વૃદ્ધિ કરવા અને ટકાવી રાખવાના આધારભૂત જે આહાર છે તે ભોજન કર્યા પછી અન્નાશયમાં જઈને તેની વ્યવસ્થા કે પ્રકારે થાય છે, તેનું વર્ણન કરવામાં આવે છે – For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચને ૪૯ પંચભૌતિક અન્નાદિકના આહાર પ્રાણવાયુથી પ્રેરિત થઈને આમાશયમાં જાય છે. પછી તે છ રસવાળા આહાર મધુરભાવને તથા ફીણના રૂપને પ્રાપ્ત થાય છે; કારણ કે આમાશય કફનું સ્થાન છે અને કફને મીઠે રસ છે. એટલા માટે એ સ્થાનમાં ગયેલા છ પ્રકારનાં રસવાળાં અન્ને મિષ્ટભાવને પામે છે અને એ મિણ અવસ્થાવાળા રસને આમાજીર્ણ કહેવામાં આવે છે. તે પછી તે આહાર, તેજ આમાશયમાં પાચકપિત્તના તેજથી પાકીને ખાટે પદાર્થ બને છે. તે પાચકપિત્ત પીળા રંગને પાતળે પદાર્થ છે. જ્યારે તે પૂર્વે કહેલા મધુર આહારમાં મળે છે, ત્યારે તે મધુર પદાર્થને ખાટા બનાવી દે છે. તે પછી તે આમાશયના સમાનવાયુને લઈને ગૃહણી એટલે અગ્નિ સ્થાનમાં લઈ જાય છે. તે ગૃહ સ્થાનમાં કણાગ્નિને લીધે તે આહારને પાક થાય છે. તે પાક કટુ કહેતાં તીખો થાય છે એટલે આહારની પ્રથમાવસ્થા મધુર, બીજી અવસ્થા ખાટી અને ત્રીજી અવસ્થા કટુ કહેતાં તીખી થાય છે. એ આહારને ઉત્તમ પાક થયેલ હોય તે તેને રસ કહે છે અને કા પરિપાક થો હોય તે તેને આમ કહે છે. પૂર્વે કહેલ રસ, અગ્નિના બળે કરીને મધુર ભાવ અને ચીકાશને પ્રાપ્ત થઈને સંપૂર્ણ રક્તાદિ ધાતુઓનું પિષણ કરે છે. એટલા માટે ઉત્તમ પ્રકારે પરિપકવ થયેલો રસ અમૃતતુલ્ય કહેવાય છે અને તેજ રસ, મંદાગ્નિને લીધે વિદગ્ધ થઈને વિષભાવને પામે છે અર્થાત્ કટુ-અમ્લ થઈને પ્રાણને નાશકર્તા થાય છે. કેઈ વખતે તે છેડે હોવાથી મેતનું કારણ થતું નથી, તે પણ દેને દૂષિત કરીને અનેક પ્રકારના લેહીવિકારે, જવર, ભગંદર અને કુષ્ઠાદિ રેગેને ઉત્પન્ન કરે છે. તે આહારના ઉત્તમ પરિપાકને સાર કહે છે અને તે સારથી ઊલટે જે નિસાર પદાર્થ છે તેને મળદ્રવ કહે છે. તે પૈકી જે દ્રવ પદાર્થ છે તે મૂત્રવાહિની શિરાઓ દ્વારા બસ્તીમાં આવીને For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા મૂત્ર થઈ જાય છે અને જે મળ બાકી રહ્યો તે કીટરૂપ ધારણ કરીને પકવાશયના એક દેશમાં જઈને મળ (વિ) બની જાય છે, તે મળ ગુદા સાથે સંબંધ ધરાવનાર અપાનવાયુથી અધ:પ્રેરિત થઈને ગુદાની આકૃતિ કે જે શંખની નાભિના આંટાના આકારની છે અને જે ત્રણ આંટામાં ગોઠવાયેલી છે, તેના પહેલા આટાનું નામ પ્રવાહિની, બીજાનું નામ સજની અને ત્રીજાનું નામ ગ્રાહિક છે, જેના દ્વારા તે મળ બહાર નીકળી જાય છે. તથા આહારને સાર જે રસ, તે સમાન વાયુએ પ્રેરિત થઈને, હૃદયમાં આવીને, પિત્તથી પચીને તથા રંજકપિત્તથી રંગાઈને રક્ત પણાને પામે છે, તેને આપણે લેહી નામથી ઓળખીએ છીએ. તે સર્વ શરીરમાં રહેલા પંચભૌતિક રુધિર દેહનું મૂળ કારણ હોવાથી જીવને ઉત્તમ આધાર છે અને તેને ગુણ સ્નિગ્ધ, ગુરુ, ચંચળ અને સ્વાદુ છે. તે રુધિર વિદગ્ધ થવાથી પિત્તની પેઠે તીખું અને ખાટું થઈ જાય છે; એવી રીતે રસાદિક ધાતુઓ પિત્તના તાપથી પરિપકવ થઈને કામે કમે તેનું વીર્ય બને છે. તે વીર્ય બનવાનો કાળ એક માસને કપેલે છે અને તે પ્રમાણે સ્ત્રીઓને રજ પણ એક માસે તૈયાર થાય છે. સૃષ્ટિની આદિથી એટલે પ્રકૃતિરૂપ જગતમાંથી વિકૃતિરૂપ જે આ દૃશ્યમાન જગત દેખાય છે. તે તમામ જડચેતનરૂપે ભાસતું સર્વ જગત જડચેતનાત્મક પુરુષ અને પ્રકૃતિના વેગથી ઉત્પત્તિ, સ્થિતિ અને લયના રૂપમાં શેઠવાયલું છે. એટલે એ જગત પ્રવાહરૂપે અનાદિ છે એમ માનીએ તે કઈ પણ જાતને દોષ આવતું નથી. પ્રકૃતિરૂપ જગતમાંથી વિકૃતિરૂપ પ્રત્યેક પ્રાણુને શરીર હોય છે અને તે શરીરરૂપ દેખાવાના કારણરૂપ જે પરમાણુઓ આત્મામાં રહેલા કર્મબીજ પ્રમાણે આકાશમાંથી ખેંચાઈને આત્માની આસપાસ ગોઠવાઈને શરીરરૂપે દેખાય છે. તેને અને આત્માને સ્થાયી સંબંધ નથી; પરંતુ તે તે પરમાણુઓમાં રહેલે અકેક આત્મા For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના પર આપણા આત્માની સાથે અનાદિ કાળથી મિત્રતા અને શત્રુતાના સંસ્કાર વડે કર્મબંધનથી બંધાયેલો હોવાથી, કાળનું બળ પામીને ગ્ય સમયે પિતાના સૂક્ષ્મ શરીરને સાથે લઈને, આપણા આત્મા સાથે જોડાય છે. જ્યારે જ્યારે તેના કર્મને વિપાક પૂરો થાય છે ત્યારે ત્યારે તે સુખ કિંવા દુઃખનું ભાન કરાવી, શરીરમાંથી છૂટો પડી ચાલ્યા જાય છે, એટલે મનુષ્ય જન્મ પછી દરરોજ આત્મા પિતાને આકર્ષણબળથી અને ખાનપાનના વેગથી સાઠ ભાગ પરમાણુને નવાં આકર્ષે છે અને ચાળીસ ભાગ પરમાણુ પિતાનું કામ ભેળવીને તે આત્મા સાથેનું ઋણાનુબંધ સમાપ્ત કરીને ખરી જાય છે. જેને આપણે વૃદ્ધિનો કાળ ગણીએ છીએ, તે જ્યારે વીસ વર્ષની ઉમ્મર પૂરી થાય ત્યારથી પચાસ ભાગનું આકર્ષણ થાય છે અને પચાસ ભાગને ક્ષય થાય છે. એટલે તેને સ્થિરાવસ્થા કહેવામાં આવે છે જેમાં મનુષ્ય શરીર સ્થિર થઈ જાય છે. પરંતુ જે એ સ્થિરવસ્થામાં મનુષ્ય પોતાના આહારવિહારની ચર્યા પાળવામાં ભૂલ કરે, તે આકર્ષણશક્તિ ઘટે છે અને પરમાણુની છૂટા પડવાની શક્તિ વધે છે, તેથી વૃદ્ધાવસ્થા જલદી આવી મોત પાસે આવે છે એટલે શરીર અને પ્રાણને વિયોગ જલદી થાય છે. પરંતુ સ્થિરાવસ્થામાં રીતસર કઈ પણ જાતની ભૂલ કર્યા સિવાયની ચર્ચા પાળવામાં આવે, તે તે મનુષ્ય સે વર્ષ પર્યત પિતાના જીવનને નિરામય સ્થિતિમાં ટકાવી રાખી શકે છે. જે પિતાના પ્રાણને સંયમમાં રાખી, તેના વહનને કબજામાં રાખવાની વિદ્યા જાણીને ચર્ચા કરવામાં આવે, તે આ દેહ અને પ્રાણને વિયોગ પિતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા કાળ સુધી ટકાવી શકાય છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે, મનુષ્યનું આયુષ્ય કેટલું છે અથવા મનુષ્ય કેટલા કાળપયત જીવી શકે છે અથવા ક્યારે મરણ પામે છે, તેની નિયમિત હદ નથી; પણ મેડું કે For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર શ્રી આયુર્વેદ નિબંધમાળા વહેલું મરણને આમંત્રણ કરવું તે મનુષ્યની પોતાની મરજી ઉપર છે. વર્તમાન કાળમાં પૂર્વની વિદ્યા કરતાં પશ્ચિમની વિદ્યાના વિદ્વાને લાંબું જીવન મેળવવા માટે ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ તેઓ આત્મા, પરમાત્મા અને પ્રકૃતિને સંબંધ યથાર્થરૂપે નહિ જાણી શકેલા હોવાથી તેને ક્રમ ગોઠવી શકતા નથી. પરંતુ એ વિદ્યાને પૂર્વનાં શાસ્ત્રોમાંથી ગ્રહણ કરી વેદ, વેદાંગ, ઉપનિષદ અને શસ્ત્રોને સત્ય માની, તેમાં કહેલાં ગંભીર, ગૂઢ અને બારીક તનું વિચાર દ્વારા અવલંબન કરી, ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મને જાણી, પિતાની ચર્ચાને ગોઠવે તે સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધ તાપથી જે સુખ દુઃખની અત્યંત નિવૃત્તિ મેળવી શકે અને જન્મમરણના ફેરાથી ટળી પિતાના જીવનનું સાર્થક કરે. ५-गोत्पत्ति ने शरीररचनाको क्रम આ સંસારને સૃષ્ટિકમ તપાસતાં આપણને સ્પષ્ટ રીતે સમજાય છે કે, પ્રાણી માત્રના ચારે વર્ગો જગતની ઉત્પત્તિમાં વૃદ્ધિ કરતા જાય છે, તથા કુદરતને કાયદે પણ એજ જણાય છે કે, પ્રાણીમાત્રે પિતાની જાતને વધારો કરે, એ તેને ફરજ પાડવામાં આવી હોય, એમ જણાય છે. મનુષ્યાદિ સર્વ પ્રાણુને સ્વાભાવિક અંગજ્ઞાનથી વધારે કામ કરવાને લાયક બનાવવા હોય, તે તેમને કેળવણી આપવાની જરૂર પડે છે, પરંતુ વંશવૃદ્ધિ કરવાનું કાર્ય અંગજ્ઞાનમાં ગણાઈ તેની સ્વાભાવિક પ્રેરણા થાય છે; તેથી વંશવૃદ્ધિના જ્ઞાનની કઈ પણ જગ્યાએ કેળવણી મળતી નથી. શરીરના બાહ્ય અને અત્યંતર અવયવો પરિપકવ દશાને પામી સર્વ ક્રિયે પિતા પોતાનું કામ પિતાપિતાની મેળે કરવા માંડે છે, For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ ગર્લોત્પત્તિ ને શરીરરચનાને ક્રમ તેમ વિર્યને પરિપકવ દશામાં આવતાં અને રજની શુદ્ધિ થતાં, મેહનઈ દિય સ્વાભાવિક રીતે ઉત્પત્તિક્રમમાં જોડાય છે. જે ક્ષેત્ર શુદ્ધ હોય અને બીજ પરિપકવ હોય તે વૃક્ષ બળવાન, રસદાર અને કદાવર ઉત્પન્ન થાય છે; પણ જે ક્ષેત્ર અશુદ્ધ હોય અને બીજ પરિપકવ થયેલું ન હોય તે વૃક્ષ સત્વહીન, નાજુક અને રસવિ. નાનું ઉત્પન્ન થાય છે. સૃષ્ટિકમના નિયમ પ્રમાણે બીજ અને ક્ષેત્ર એ બે મળવાથી વૃક્ષ ઉત્પન્ન થવું એ સ્વાભાવિક છે; પરંતુ ચારે ખાણના જ પિકી મનુષ્ય પ્રાણીને અંગશાન ઉપરાંત વસ્તુના ગુણધર્મ જાણવા માટે અને તે ધર્મ પ્રમાણે વર્તન રાખીને જગતની શોભામાં અને પિતાની સગવડમાં વધારો કરવા કર્માનુસારિણું બુદ્ધિ અને તમામ પ્રાણી માત્ર કરતાં સંપૂર્ણ સગવડવાળી દશ ઇધિઓ હોવાથી તેણે પિતાના ધર્મ પ્રમાણે ચાલવું જ જોઈએ. आहारनिद्रा भयमैथुनं च । सामान्यमेतत्पशुभिर्नराणाम् ॥ धर्मो हि तेषांमधिको विशेषा । धर्मेण हीनाः पशुभिः समानाः ॥ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન મનુષ્ય અને પશુમાં એકસરખી રીતે પ્રવર્તે છે; પરંતુ મનુષ્યમાં વિશેષ કરીને ધમ એ વધારે છે. અહીંયાં ધર્મ એટલે વસ્તુના ગુણધર્મને જાણીને, તે પ્રમાણે વતીને, પાછું અર્ધગતિમાં ન જવાય એવું વર્તન, આ ધમ મનુષ્યમાત્રને ફરજિયાત લાગુ પડે છે.' હવે જેમ ખેડૂતે બીજની વાવણી કરવા માટે પ્રથમ ક્ષેત્રની શુદ્ધિ કરે છે અને ક્ષેત્રની શુદ્ધિ થઈ રહ્યા પછી જ બીજની વાવણી કરે છે, તેમ મનુષ્ય પણ સ્ત્રીરૂપી ક્ષેત્રની શુદ્ધિ થવા માટે તેના તત્ત્વથી પોષાવાને ભાગ પરિપૂર્ણ અવસ્થામાં આવવા દેવો. એ પરિપૂર્ણ અવસ્થામાં આવ્યા છે કે કેમ, તે જાણવા માટે વૈદ્ય કે ડોક્ટરની પરીક્ષાની જરૂર નથી, પરંતુ સ્ત્રીને જ્યારે રજ ઉત્પન્ન For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - - ૫૪. શ્રી આયુર્વેદ નિબંધમાળા થઈને પ્રત્યક્ષ દેખાય, ત્યારે ગર્ભધારણના કાર્ય માટેના અવય પરિપક્વ દશાને પામ્યા છે, એમ સમજી લેવું. જે સ્ત્રીરૂપ ક્ષેત્રમાંથી કેદ, બંટી, નાગલી, બાવટે અને સામે વગેરે ખડધાન્યરૂપી બાલકની ઉત્પત્તિ કરવી ન હોય, તે તે ક્ષેત્રને વધારે શુદ્ધ કરવાને અને તે જમીનનું બળ વધારવાને ઉદ્યોગ કરે જોઈએ અને તે મનુષ્યના હાથમાં રહેલું છે. સ્ત્રીને રજોદર્શન પ્રાપ્ત થયા પછી ૩૬ વાર રજોદર્શન આવી જાય ત્યારે જાણવું કે, આ સ્ત્રીરૂપ ક્ષેત્રમાં હવે ખડધાન્ય જેવી તુચ્છ પ્રજા ઉત્પન્ન થશે નહિ; પરંતુ અન્ન, ફળ અને ફૂલરૂપી ઉત્તમમાં ઉત્તમ મનુષ્યરત્નની ઉત્પત્તિને લાયક એ ક્ષેત્ર થયેલું છે. તે પછી પુરુષે પણ પિતાને બીજને કેઈ પણ જાતને સડો લાગુ ન પડે અને તેમાંનું ઓજસ નાશ ન પામે, તેટલા માટે પોતામાં પરિપકવ દશા ઉત્પન્ન થાય ત્યાં સુધી તે બીજનું વિધિપૂર્વક રક્ષણ કરી, પછી ક્ષેત્રમાં વાવવાના પ્રયત્નમાં જોડાવું. એની પણ ક્ષેત્રની પેઠેજ પરીક્ષા કરવાની છે. એટલે કે, જ્યાં સુધી દાઢી અને મૂછના વાળ ઊગી, તે ભરાઉ દશાને પામી સુશોભિત બને નહિ, ત્યાં સુધી વિય પરિપકવ અને શુદ્ધ બન્યું નથી એમ સમજી તેનું રક્ષણ કરવું અને એટલા માટે આયુર્વેદાચાયોએ કહ્યું છે કે – પ્રવિંશતિ વર્ષ જુના નારિ તુ પશે समत्वागतवियतौ, जानियात् कुषालेमिषक् ।। બાવીસ વર્ષના પુરુષ અને સોળ વર્ષની કન્યામાં પરિપકવ, શુદ્ધ અને ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરનારાં રજવાર્ય બને છે. તે વૈદ્ય! ઉત્તમ ફળની આશા રાખનારા ગૃહસ્થને આ પ્રમાણે આયુર્વેદની આજ્ઞાનું શ્રવણ કરાવે. એવા પરિપકવ દશામાં આવેલા બીજ અને ક્ષેત્રનાં ધારક મનુષ્ય તુરત સમાગમમાં આવે છે કે તે વખતે For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગર્ભોત્પત્તિ ને શરીરરચનાને કેમ ગર્ભની સ્થાપના થાય છે, પરંતુ તે ગર્ભમાં સ્ત્રીલિંગ કે પુલિંગ વા નપુંસક લિંગની સ્થાપના કરવી, એ મનુષ્યોના હાથમાં છે કે કુદરતના હાથમાં છે, એ બાબતમાં જુદા જુદા આચાર્યોને જુદા જુદા મત પ્રવર્તે છે. आधिक्ये रजसः कन्या पुत्रः शुक्राधिके भवेत् । नपुंसक समत्वेन यथेच्छा पारमेश्वरीः || મેહનકાળ વખતે જ્યારે વિખલિત થઈ રજમાં મળી ગર્ભશયામાં ગભરૂપે સ્થિત થાય છે, ત્યારે જે રજને ભાગ વિશેષ હોય, તો તે ગર્ભમાં કન્યા ઉત્પન્ન થાય છે અને જે વીર્યને ભાગ અધિક હોય તે તે ગર્ભમાં પુત્ર ઉત્પન્ન થાય છે; પરંતુ રજ અને વીર્ય બે સરખાં હોય તે નપુંસક ઉત્પન્ન થાય છે. એ ત્રણે લિંગના ગર્ભને ઉત્પન્ન થવામાં ઈશ્વરેચ્છા પ્રબળ છે, તેમાં મનુષ્ય નું કાંઈ ચાલતું નથી; આ પ્રમાણે મહર્ષિ શારંગધરાચાર્યનું કહેવું છે. પરંતુ મનુષ્ય શરીરના સ્કૂલ, સૂક્ષમ અને કારણદેહને વિચાર કરતાં, જાગૃત, સ્વમ, સુષુપ્તિ અને સુર્યાવસ્થાનું અવલેકન કરતાં તથા પરા, પશ્યતિ, મધ્યમ અને ખરી વાણીને કમ તપાસતાં, એવું જણાઈ આવે છે કે, વેદ, ઉભિજજ, જરાયુજ અને અંડજ ખાણના છને પરમેશ્વરે પિતાની શક્તિથી જે કમ શેઠવેલે છે અથવા કુદરતના નિયમ પ્રમાણે જે કમ ગોઠવાયેલેછે, તેમાં અમુક કાળે અમુક ફેરફાર કરવા માટે ઈશ્વરને ઈચ્છા પ્રદર્શિત કરવી પડતી નથી; કેમકે ઈચ્છા, દ્વેષ, પ્રયન, જ્ઞાન, સુખ, દુઃખ, એ આત્માનાં લિંગ છે. પરમેશ્વર તે નિર્વિક૯૫, નિરાકાર, અખંડ અને સચ્ચિદાનંદ છે. તે વાતવાતમાં પિતાની ઇરછાને આધીન થાય એ અસંભવિત છે. જે ઈશ્વરની ઈચ્છા માનીએ તે દ્વેષ, પ્રયત્ન, સુખ અને દુઃખનું આરોપણ ઈશ્વરમાં કરવું પડે, તે For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીઆયુવેદ નિબંધમાળા પછી પાપ અને પુણ્યથી સ્વર્ગ અને નરકરૂપ કર્મના ફળને આત્મા ભેગવી શકે છે, એ વ્યવસ્થા તૂટી જાય. એ પરથી જણાય છે કે, આત્મા અર્થાત્ પ્રાણિ માત્રને પિતાની ક્રિયા કરવામાં સ્વતંત્રતા મળેલી છે. તેથી તેઓ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારરૂપ અંતઃકરણ તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ માત્રાઓ સહિત નવ તરવને વાસનાલિંગ વડે જેવી જેવી સગવડવાળી ઇદ્ધિ મેળવી શકેલા હેય, તેવી તેવી રીતની પિતાની અનુકૂળતા પ્રમાણે ક્રિયા કરે છે. એ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે, મનુષ્ય પોતાને મળેલું પશુ પ્રાણીઓ કરતાં વિશેષ ધર્મ જાણવાનું જ્ઞાન તથા સાધનનો ઉપગ કરીને જગતની રચનામાં શોભારૂપ, જગતની વ્યવસ્થામાં સ્થાયીપણું વાસનારૂપ, જગતનાં પ્રાણી માત્રને આનંદ ઉપજાવવારૂપ પિતાના વાસનાલિંગથી મળેલાં સાધનેને ગ્ય ઉપગ કરી, જગતના ભૂષણરૂપ મનુષ્યરત્નની ઉત્પત્તિ કરવી. તે ઉત્પત્તિ કરવા માટે આયુર્વેદાચાર્યોએ તથા વિવિ. દાચાર્યોએ અને ગાચાર્યોએ પિતાના જ્ઞાન કરીને, જોઈને વિચાર રીને, પ્રણાલિકા ગોઠવી છે. તેને જોઈને વિચારીને, સમજીને મનુષ્ય પિતાનું કામ ચલાવી, પોતાના ધર્મને જાણું, જગતની ઉત્પત્તિમાં સારરૂપ મનુષ્યની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરે, તેમજ તેમના મનુષ્યજન્મનું સાફલ્ય ગણાય. પરંતુ મનુષ્યધમને છેડી, પશુવૃત્તિ એટલે પશુધને અવલંબીને જગતના પ્રવાહમાં વહન કરી, પિતાના સારરૂપ ઓજસવાળા વીર્યને ગુમાવી દે છે તે પશુ કરતાં પણ અર્ધગતિને પામે એમાં કાંઈ આશ્ચર્ય નથી, શારંગધરાચાર્યનું કહેવું એટલે સુધી તે ખરું છે કે, અધિક વીર્યથી પુત્ર અને અધિક રજથી કન્યા અને સમાન રાજવીર્યથી નપુંસક થાય છે. એટલું કબૂલ રાખ્યા પછી એ વિષયને પુરુષ તથા સ્ત્રીઓને સ્વાધીનમાં કેટલે દરજજો મૂકવામાં આવ્યો છે, તેનું વિવેચન હવે પછી કરવામાં For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગભેંત્પત્તિ ને શરીરરચનાને કમ પS આવશે. તેમાં પ્રથમ ગર્ભાધાનને કાળ નિશ્ચય કરવાની જરૂર છે. જુદા જુદા દેશમાં જુદાં જુદાં વાતાવરણ હોવાથી તેને કાળ જુદે જુદે ગણવામાં આવે છે. કાળ વીત્યા પછી ભલે ગર્ભાધાન થાય, પરંતુ તે કાળ પહેલાં ગર્ભાધાન કઈ પણ ઠેકાણે થતું નથી. આપણે દેશ ઉષ્ણકટિબંધવાળે હોવાથી સ્ત્રીઓને ઋતુધર્મ બીજા દેશે કરતાં વહેલે આવે છે, છતાં આ દેશમાં તુધર્મની વાટ નહિ જોતાં, ઘણે ભાગે પુરુષ સમાગમમાં સ્ત્રી વહેલી આવી જાય છે. ઘણા લાંબા વખતથી આપણા દેશે સ્વતંત્રતા ગુમાવેલી હેવાથી અને પરદેશીઓને અમલ થવાથી, તે લેકેએ પિતાની વિષયવાસના તૃપ્ત કરવા સારુ આપણુ દેશની સ્ત્રીઓને બળાત્કારે ભ્રષ્ટ કરવાથી, તે વખતના આચાર્યોએ કાળમાનને વિચાર કરી, એક શીઘધનામનો ગ્રંથ લખી, આયુર્વેદને અનુસરતો એક ગ્લૅક બનાવી, બાળલગ્નનો રિવાજ દાખલ કર્યો જેથી પ્રાચીન શાસ્ત્ર પ્રમાણે લગ્નમાં ચરભક્ષણ કર્યા પછી “ચતુર્થે અનિ એટલે ચોથે દિવસે ગર્ભાધાન કરવાનો રિવાજ હતું, તેને અટકાવ થયે; અને ગર્ભાધાન કરવાના કાળની હદ તૂટી ગઈ; જેથી સ્ત્રીપુરુષના ધ્યાનમાં આવે તેમ, પુરુષની સ્ત્રી ભેગ્ય હોવાથી પુરુષની મરજી પ્રમાણે રજે ધર્મ પ્રાપ્ત થતાં પહેલાં સમાગમમાં આવવાની રૂઢિ દાખલ થઈ. એટલે શાસ્ત્ર વર્જીયરીશાસ્ત્ર કરતાં રૂઢિ બળવાન થઈ પડી. આપણા દેશમાં શાસ્ત્રકારોએ જનસમાજની વ્યવસ્થા રાખવા સારુ તથા જનસમાજનાં આરોગ્ય, ઐશ્વર્ય અને આયુષ્યની શુદ્ધ વ્યવસ્થા રાખવા સારુ, જુદી જુદી રીતનાં શાસ્ત્રો રચી જે મર્યાદા બાંધેલી છે, તે તમામ શાસ્ત્રો, રૂઢિના બળ આગળ નિબળ થયેલાં જણાય છે. ઉપર કહ્યું તેમ શીઘધ” નામના ગ્રંથમાં આપત્કાળને માટે એક વચન લખી, લગ્નને કાળ નજીક ઠેરવી, બાળલગ્નની રૂઢિ દાખલ કરી. તેની મતલબ એવી હતી કે, આ અંધાધૂંધીને કાળ For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા બદલાયા પછી શાસ્ત્ર પ્રમાણે વર્ણ અને વર્ણાશ્રમની અસલ મર્યાદા પર આવી શકાશે, પણ તેમ નહિ બનતાં તે લેકમાં લખ્યા પ્રમાણે अष्टवर्षा भवेत् गौरी नववर्षातु रोहिणी । दशवर्षों भवेत् कन्या अत उर्ध्व रजस्वला ॥ આ શ્લોક ઉપરથી એવું ઠરાવવામાં આવ્યું અથવા રૂઢિમાં એવું દાખલ થઈ ગયું, કે દશ વર્ષ પછી સ્ત્રીને રજે ધર્મ દેખાય અથવા ન દેખાય તો પણ તેને રજસ્વલા ગણવી; અને જે માબાપ અથવા વાલીઓ એ પ્રમાણે નહિ માને તે નરકનાં અધિકારી થશે. તે ઉપરથી મોડામાં મેંડું અગિયારમે વર્ષે કન્યાદાન આપવું જ જોઈએ એવું રૂઢિનું બંધન સખત બંધાઈ ગયું. પણ આપણે આયુર્વેદનું જ્યારે “શારીરશાસ્ત્ર” તપાસીએ છીએ ત્યારે તેમાં સ્ત્રીના ગર્ભસ્થાનની વ્યવસ્થાનું અને ગર્ભને ધારણ કરવા માટે વીર્યને આકર્ષનારી જે શિરાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, તેનું અનુસરણ કરતે આ લોક છે. એ શ્લેકના ચોથા ચરણને જરા તપાસીએ તે જણાશે કે, અતઃ કર્થ જનરવા એટલે એ પછીને કાળ રજસ્વલા થવા માટે છે. પણ એથી એવું સિદ્ધ થતું નથી કે દશ વર્ષ પૂરાં થયાં એટલે સ્ત્રીને રજસ્વલા ગણવી જ ! એ તે માત્ર ગર્ભાધાન સંસ્કારને માટે જે નાડીઓનું પ્રકટીકરણ થવું જોઈએ, તે નાડીઓના પ્રકટીકરણને વિષય છે; જેમ मनोभवागारमुखेऽषलानां तिस्रो भवंति प्रमदासनानाम् । समीरणा चंद्रमुखी च गौरी विशेषमासामुपवर्णयामि ॥ અર્થાત્ કામગૃહના મુખને વિષે સ્ત્રી જનોને ત્રણ પ્રકારની નાડીઓ હોય છે, તેમાં એક સમીરણ, બીજી ચંદ્રમુખી અને ત્રિીજી ગૌરી નામની છે, એના ભેદનું વર્ણન હવે હું કરું છું. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર વ - - - - +--- - - - - - - - -નાત - - ગાઁત્તિ ને શરીરરચનાનો કેમ પર प्रधानभूता मदनांतपत्रे समीरणानाम विशेष नाडीः । तस्यामुसे यत् पतितंतु वीर्य, तनिष्फलं स्यादिति चंद्रमौलीः ।। અર્થાત્ મદનરૂપી છત્રમાં પ્રધાનભૂત એવી જે સમીરણું નામની વિશેષ નાડી છે, તેના મુખમાં જે વિય પડે તે નિષ્ફળ થાય, એમ ચંદ્રમૌલિ નામને આચાર્ય કહે છે. या चापरा चंद्रमसीचि ताडी। कंदर्पगेहे भवति प्रधाना ।। सा सुंदारी योषित मेव सूंते । साध्या भवदल्प रतोत्सवेषु ।। અર્થાત્ જ્યારે સંગ્રહમાં ચંદ્રમણી નામની નાડી પ્રધાનભૂત થયેલી હોય અને તેમાં જે વીર્ય પડે તો તે સ્ત્રીના ગર્ભમાં કન્યાજ ઉત્પન્ન થાય છે અને તે સંભોગના થડા ઉત્સવમાં સિદ્ધ થઈ શકે છે. गौरीति नाडी यदुपस्थ गर्भे । प्रधानभूता भवति स्वभावात् ।। पुत्रं प्रसूते बहुधाङ्गनासा। यष्टापभोग्यो सूरतो पविष्टा ।। અર્થાત્ સ્ત્રીની ઉપસ્થ ઇંદ્રિયના ગર્ભસ્થાનમાં ગૌરી નામની નાડી જે પ્રધાનભૂત હોય અને તેના મુખમાં વીર્ય પડે, તે તે સ્ત્રી પુત્રને ઉત્પન્ન કરે છે અને તેને સૂરતસમાગમને વખત વધારે લાગે છે. આ પ્રમાણે “શારીરશાસ્ત્ર અને અભિપ્રાય જતાં અને “શીઘબેધ” માં લખેલે શ્લેક જોતાં સમજાય છે કે, સ્ત્રીને આઠમે વર્ષે ગૌરી નામની નાડીને ઉદય થાય છે, તથા નવમે વર્ષે રેહિણી અર્થાત્ ચંદ્રમાસી નાડીને ઉદ્ભવ થાય છે અને તે પછી સમીરણ નાડી ઉત્પન્ન થાય છે. ત્રણે નાડીઓ પરિપકવપણાને પામે છે એટલે તે સ્ત્રીને તુમ દેખાય છે. તે ઋતુધર્મ દેખાયા પછી ૩૬ વાર રજોદર્શન દેખાય તે દરમિયાનમાં ગર્ભાધાન કરવામાં આવે તે વાજબી ન ગણાય. આપણે વિચાર કરે જોઈએ કે બાળલ For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીઆયુર્વેદ નિખ ધોઈ ગ્નની રૂઢિ ઘણા જુલમી રાજ્યમાં આપણે બળાત્કારથી દાખલ કરવી પડી છે; × × × પરંતુ હવેના વખતમાં રૂઢિના બંધનથી છૂટીને આયુર્વેદના ધર્મસિદ્ધાંત પ્રમાણે આપણે આપણી મનુષ્ય. જાતિને પાશવવૃત્તિમાંથી બહાર કાઢી, મનુષ્યવૃત્તિ અથવા ધ્રુવવૃત્તિ માં જોડવાના પ્રયત્ન નહિ કરીએ તે આપણું દુર્ભાગ્યેજ ગણાશે. આયુર્વેદે આપણને પાકારી પે!કારીને કહ્યું છે કે, જો તમે ખાળા સ્ત્રીમાં ગર્ભાધાન કરશે તે તમારી સ્થિતિ નીચે પ્રમાણે થશે, जातोवान चिरंजीवेत् जीवेद्त्यंत दुर्बलः । तस्मात् अत्यंत बालायां गर्भाधानं न कारयेत् || જો અત્યત માળા સ્ત્રીમાં ગર્ભાધાન કરવામાં આવે તે તે તે ખાળક અત્યંત દુખČળ ઉત્પન્ન થાય અથવા બિલકુલ ગભધારણ થઈ શકે નહિ, તેટલા માટે અત્યં'તુ ખાળા સ્ત્રીમાં ગર્ભાધાન કરવું નહિ, એવા સ્પષ્ટ ઉલ્લેખ છતાં ઋતુધમ પામીને છત્રીસ વાર રજૂદન આવી ગયા પછી, ગર્ભાધાન કરવાની વાત તે દૂર રહી પણ રજોદશનની વાટ જોયા વિના જે પુરુષા સ્ત્રીઓના સંબંધમાં આવે છે, તે ગર્ભ સ્થાન તથા ગભશય્યા કે જે સુકુમાર ફોમળ અવસ્થામાં હાય છે તેને કેવું નુકસાન કરે છે ! તથા એ અવયવા કેવા છિન્નભિન્ન કરી નાખે છે! અને એ અવયવા અગડચા પછી અથવા બગડવાથી સ્ત્રીને જુદી જુદી જાતના (વયાપણું, ગભગલન, મૃતવત્સા, કાકવંધ્યા, પ્રદર, ક્ષય વગેરે) અસાધ્ય રાગામાં હૂખી. જવું પડે છે! અને સ્ત્રીઓનાં જે ટૂંકી ઉમ્મરમાં અકાળ મૃત્યુ થાય છે તેનું મુખ્ય કારણ માત્ર ગર્ભાધાન કરવાની ઉતાવળ સિવાય ખીજું કાંઈજ નથી. આપણે આટલે સુધી જે વણ ન કરતા આવ્યા તે શાર'ગધરાચાયના અભિપ્રાય પ્રમાણે ‘- યથેચ્છા મેશ્ર્વરી'ના નિયમ For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાત્પત્તિ ને શરીરરચનાના ક્રમ ૧ પ્રમાણે પુત્ર કે કન્યા ઉત્પન્ન થવી એ ઈશ્વરી ઇચ્છાને આધીન છે તેને પુષ્ટિ આપવા બરાબર કહેવાયું છે. પર’તુ હવેથી મનુષ્યે એ વિષયમાં કુદરતના નિયમના પેાતાના સંયમથી કેવી રીતે ફેરફાર કરી શકે છે અને પુત્ર કે કન્યા, પેાતાની ઇચ્છા પ્રમાણે મનેાનિ ગ્રહથી શી રીતે ઉત્પન્ન કરી શકે છે તેનું વર્ણન કરવામાં આવે છે. युग्मासु पुत्रा जायंते स्त्रियोऽयुग्मासुरात्रिषु । અર્થાત્ સ્ત્રી અને પુરુષ પેાતાનાં મન ઉપર અંકુશ રાખી ઋતુસ્નાત થયા પછી એકી રાત્રિમાં એટલે ચેાથી, ઠ્ઠી, આઠમી, દશમી, ખારમી, ચૌદમી અને સેાળમી રાત્રિમાં ગર્ભાધાન કરે છે તેને પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે. અને જે સ્ત્રીપુરુષાને કન્યારત્નની ઇચ્છા હોય તેમણે પાંચમી, સાતમી, નવમી, અગિયારમી, તેરમી કે પદરમી રાત્રિએ ગર્ભાધાન કરવું. સેાળ રાત્રિ પછી ગર્ભાધાન કરવામાં આવે તે ગર્ભ રહેવાના સભવ નથી. એટલે આવી રીતનું વર્તન રાખવાથી જ્યારે પુત્રપુત્રી ઉત્પન્ન કરી શકાય છે,તે તેમાં ઈશ્વરી ઇચ્છા માનવાનું કારણ નથી. હવે પ્રશ્ન એ થાય છે કે, જ્યારે આ પ્રમાણે થાય તે પછી ચદ્રમૌલિ નામના આચાયે જે ચ'દ્રમુખી, ગોરી અને સમીરણા નામની નાડીમાં વી પડેવાથી જે પુત્ર કે કન્યા ઉત્પન્ન થવાનું લખ્યું છે. તેનું કેમ ? એ પ્રશ્નના ખુલાસામાં આપણે ચેાગશાસ્ત્ર અંતર્ગત સ્વરશાસ્ત્રને વિચાર તપાસવા પડશે. સ્વરશાસ્ત્રમાં ચોખ્ખા શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, જે સમયમાં પુરુષની સૂર્ય નાડી એટલે જમણી નાસિકાનું વહન થતું હોય તે સમયમાં સુરતસમાગમમાં જોડાઇ ગર્ભાધાન કરવામાં આવેતે તે સ્ત્રીને પુત્રના ગભ રહે છે અને ચંદ્રનાડી એટલે ડાબી નાસિકામાં સ્વર ચાલતા હાય તે અવસ્થામાં ગર્ભ ધારણ કરવામાં આવેતેા પુત્રી ઉત્પન્ન થાય છે; અને સુષુમ્હા એટલે એક નસકેારાંમાંથી વાયુ વહેતા હાય તેા નપુ’સક ગભ ઉત્પન્ન થાય For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા છે. આ વાતને પુષ્ટિ આપનારી હકીકત અંગ્રેજી ભાષામાં લખાચેલા “એરિસ્ટોટલ” નામના પુસ્તકમાં એવી રીતે લખવામાં આવી છે કે, પુરુષના ડાબા અંડકેશને કાપી નાખી જમણું અંડકોશને બચાવી, પછી તે પુરુષથી જેટલા ગર્ભ ધારણ થયા તે સર્વમાં પુત્રજ ઉત્પન્ન થયા. તેવી જ રીતે ડાબા અંડકેશને બચાવી, જમણું અંડકેશને કાપી નાખી, પછીથી જે ગર્ભો ઉત્પન્ન થયા તે ગર્ભમાં કન્યાજ ઉત્પન્ન થઈ; એટલે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, વૃષણે એટલે અંડકેશ, એ વીર્યનું આધારભૂત સ્થાન છે. અને વાસનાલિંગના બળથી વીર્યનું ચલન થઈ ઉપસ્થ ઈદ્રિયમાં આવવાથી મેહન દ્વારા ગર્ભમાં તે વિય પહોંચે છે. અનુભવસિદ્ધ બાબત એવી છે કે, જ્યારે સ્ત્રી અને પુરુષ એકજ સ્થળે મળે છે, ત્યારે જે પુરુષને જમણે સ્વર ચાલતો હોય તે સ્ત્રીને ડાબે સ્વર ચાલે છે અને પુરુષને ડાબે સ્વર ચાલતું હોય તે સ્ત્રીને જમણે સ્વરાજ ચાલે છે. એટલે પુરુષને જમણે સ્વર (સૂર્ય) ચલતે હેય ત્યારે સ્ત્રીને ડાબે સ્વર (ચંદ્ર) ચાલે, તે વખતમાં પુરુષના જમણા અંડકોશમાંથી વીર્ય ચલિત થઈ સ્ત્રીની ગૌરી નામની નાડીમાં ખલિત થાય છે, જેથી પુત્રની ઉત્પત્તિ થાય છે, તેવી જ રીતે પુરુપની ચંદ્રનાડી (ડાબી) ચાલતી હોય અને સ્ત્રીની સૂર્યનાડી (જમણી) ચાલતી હોય, તે પુરુષના ડાબા અંડનું વીર્ય ચલિત થઈ પુત્રીના ગર્ભને ઉત્પન્ન કરે છે, પરંતુ પુરુષના બેઉ નાકમાંથી સ્વર વહેતે હોય તે વખતે સ્ત્રીને પણ બેઉ નાકમાં વહે છે, જેથી પુરુષના બે૩ અંડકેશમાંથી વીર્ય ચલિત થઈ, સ્ત્રીની ચંદ્રમુખી અને ગૌરી બેઉ નાડીમાં પ્રવેશ કરી, ગભશય્યામાં પોંચવાથી નપુંસક ગર્ભની ઉત્પત્તિ થાય છે, તેમાં જે ચંદ્રમાસી વધારે વીર્યને ખેંચે તે કન્યા નપુંસક ઉત્પન્ન થાય છે અને જે ગૌરી વધારે વીર્યને ખેંચી જાય તે પુત્ર નપુંસક ઉત્પન્ન થાય છે. આ વાતથી નિર્વિવાદ સિદ્ધ થાય For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગર્ભાત્પત્તિ ને શરીરરચનાના ક્રમ ૬૩ છે કે, ત્રણ લિ`ગ પૈકી કોઇ પણ લિંગનું મનુષ્ય પ્રાણી ઉત્પન્ન કરવું એ મનુષ્યના પાતાનાજ હાથમાં છે, એટલા માટે પતિપત્નીએ કે જે ઉત્તમ સ ંતતિ ઉત્પન્ન કરવાની ઇચ્છા ધરાવતાં હોય, તેઓએ પોતાનાં શરીરનું, મનનું અને ઇંદ્રિયાનું આરાગ્ય સાચવી એકી અથવા એકી તિથિઓને નક્કી કરી, ઋતુકાળના સમયમાં જ્યારે ઉલ્કાપાત વિનાના, વિપ્લવ વિનાના,કાન્તિ વિનાના, ઉપાધિ વિનાના, શેક વિનાના અને મનને આનદદાયી દિવસ હાય, તે વખતે પ્રસન્ન મનથી કોઇ પણ જાતના ક્ષેાભવિના આનંદપૂર્વક સ્રીસેવન કરવું. આવી રીતે એકજ વાર સ્ત્રીસેવન કર્યાં પછી, એક માસ પન્ત એટલે ફરી ઋતુધમ દેખાય નહિ ત્યાં સુધી બ્રહ્મચર્ય' પાળવુ. જો બ્રહ્મચય પાળવામાં ન આવે તેા ગર્ભના દ્વારનું મથન થવાથી ગસ્રાવ થવાના સંભવ છે. ગર્ભ રહ્યા પછી તજવા જેવી ખાબતને ત્યાગ કરવાના હેતુથી તે સ્ત્રીને તરત ગભ રહ્યો છે એવું જાણવાને માટે વીય અને રુધિરના યાનિ દ્વારા સ્રાવ થાય નહિ, શરીરને થાક લાગ્યા જેવાં ચિહના જણાય, સાથળના ભાગ પાતળા દેખાય, તૃષા લાગે અને ચેાનિમાં સ્ફુરણ ઊપજે તે જાણુવુ' કે ગલ' રહ્યો છે; ગર્ભ રહેતી વખત જેવા આહાર, જેવા આચાર અને જેવી ચેષ્ટાથી યુક્ત હોઇને સ્ત્રીપુરુષ સમાગમ કરે છે,તેવાજ આહાર, આચાર અને ચેષ્ટાવાળા ગભ ઉત્પન્ન થાય છે. ગર્ભાશયમાં રહેલ વી, આર્ત્તવ, તેમાં પ્રકટ થયેલા જીવ, વિકારસહિત પ્રકૃતિ, એ સને ગભ એવી સ'જ્ઞા આપી છે; એ ગભ જ્યારે કાળે કરીને વૃદ્ધિ પામે છે, ત્યારે અંગ અને ઉપાંગથી સ’યુક્ત થાય છે, તેને મુનિએ શરીરી (શરીરવાળા) કહે છે.તેગભ'નાં અ'ગ તથા ઉપાંગ સુશ્રુત:સ્ત્રમાંથી જાણીને પ્રથમ મસ્તકથી આરંભીને કહીએ છીએ. પ્રથમ અગ માધુ` છે. તેનાં ઉપાંગ કેશ, માથામાં રહેલુ' મગજ, લલાટ, ખતે ભ્રમર, એ નેત્ર, તેમાં બે કીકીઓ છે તે, એ દૃષ્ટિ, કૃષ્ણ For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી આયુર્વેદ નિબંધમાળા ગેલ, કૃષ્ણગલની આસપાસના બે શ્વેત ભાગબે પેપચાં,બે પાંપણે, બે અપાંગ, બે લમણ, બે કાન, કાનની બહારનાં બે પિલાણની આસપાસને ભાગ, બન્ને કાનની પાળીઓ, બે ગાલ, નાસિકા, બન્ને હેઠ, બે ગલેફાં, મુખ, તાળવું, બન્ને જડબાં, દાંત, દાંતની આસ પાસનું માંસ, વેષ્ટિત (અવાળુ) જીભ, હડપચી, ગળું, એટલાં ઉપાંગ માથાનાં ગણાય છે. બીજું અંગ ડેકું છે. જે વડે માથું ધારણ કરી શકાય છે. ત્રીજું અંગ બન્ને બાહ (હાથ) છે. તેનાં ઉપાંગ, બન્ને બાહુ ઉપર ખભા છે, તેની નીચે બે બગલ, તેની નીચે ને ભાગ, કેણ, તથા બન્ને પ્રકેષ્ટ, બે મણિબંધ (કાંડા) હાથની હાથેળી પછી હાથેળીને પાછળના ભાગ, બે હાથ, તેની દશ આંગળીઓ, તેના નખ, નખમાં પણ દશ સ્થાપ્ય (નહિ કાપવાના) તથા દશ છેદ્ય (કાપવાના) કહેલા છે. ચોથું અંગ છાતી છે. તેનાં ઉપાંગ પુરુષ તથા સ્ત્રીને બે બે સ્તન છે. તે બંનેના સ્તનમાં ફેર એ છે કે સ્ત્રીને જુવાની આવે છે ત્યારે તેના સ્તન માંસ પૂરિત થાય છે તથા જ્યારે ગર્ભવતી હોય અને તે પ્રસૂતા થાય ત્યારે તે બે સ્તન દૂધથી ભરાય છે. છાતીની અંદર તે પાસે હૃદય છે. તે કમળ સરખું તથા નીચા મેઢાનું છે. મનુષ્ય જાગતે હેય ત્યારે તે ખીલેલું રહે છે અને ઊંઘે છે ત્યારે બિડાઈ જાય છે. તે હૃદય જીવનું સ્થાન છે માટે તે જ્યારે તમે ગુ. ણથી વ્યાપ્ત થાય છે ત્યારે પ્રાણીઓ સૂઈ જાય છે. હૃદય ચેતનાનું સ્થાન છે એમ કહેવામાં એ અભિપ્રાય છે કે કેશ, લેમ, નખના અગ્રભાગ, મળ એ વિના બાકીને ઇન્દ્રિયે સહિત દેહ અને મન એ ચેતનાનું સ્થાન છે અને એટલા માટે ચરકે આખું શરીર ચેતનાનું સ્થાન છે, એમ કહ્યું છે. પણ સર્વ કરતાં હૃદય વિશેષ કરીને ચેતનાનું સ્થાન છે એમ જાણવું. કાખ અને છાતીની વચ્ચેના સાંધાને જગુ કહે છે. તે બે જગ્યુ અને બે જે કાખ કહેલી છે For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગર્લોત્પત્તિ અને શરીરરચનાને ક્રમ તેના બે વંક્ષણ બનેલા છે. પાંચમું અંગ ઉદર (પેટ) છે, છઠું અંગ બે પાસાં છે અને સાતમું અંગ બરડાની કરેડ સુધાં બરડે છે. તેનાં ઉપાંગ રુધિર થકી પ્લીહા ઉત્પન્ન થઈ છે, તે રક્ત વહેનારી શિરાઓનું મૂળ છે; હૃદયની નીચે ડાબે પાસે ફેફસું છે તે રુધિરના ફણથી ઉત્પન્ન થયું છે. હૃદયની નીચે જમણી બાજુ યકૃત આવેલું છે, તે રુધિરથી ઉત્પન્ન થયેલું અને રંજકપિત્તનું સ્થાન છે. હૃદયની નીચે જમણે પાસે કલેમ આવેલું છે, તે જળ વહેનારી શિરાઓનું મૂળ છે, જેથી તૃષાનું આચ્છાદન થાય છે. કલમનું બીજું નામ તિલક છે અને તે વાયુ તથા રુધિરથી ઊપજેલું છે એમ વૃદ્ધ વામ્ભટ્ટ કહે છે. તે વાયુ સાથે મળેલા રક્તથી કાળજું ઉત્પન્ન થયું છે. મેદ અને રુધિરના સાર વડે બન્ને અંડકેશ બનેલા છે તથા તે જઠરમાં રહેલા મેદને પુષ્ટિ કરનારા છે. વિદ્વાન પુએ પુરુષનાં આંતરડાં સાડાત્રણ વામ લાંબાં કહેલાં છે. સ્ત્રીએનાં આંતરડાં તે કરતાં અર્થે વામ કમી (નાના) છે. ઉલ્ક, કટિ, ત્રિક (બરડાની કરોડને છેડો), પદ્ધ, જાંઘના બન્ને સાંધા ને મોટા સ્નાયુના અંકુર તે વીર્ય અને મૂત્રનું સ્થાન છે. સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભનું આધાન પણ તેજ કરે છે. શંખની નાભિ સમાન યોનિ છે તથા તેને ત્રણ આવત છે. તેના ત્રીજા આવતમાં ગભને રહેવાનું સ્થાન છે. કફ, રુધિર અને મેદના તત્ત્વથી વૃષણ બનેલા છે, તે વીયને વહન કરનારી શિરાના આધારભૂત છે અને પુરુષત્વને આપનાર છે. સર્વ કેની ગુદાનું માપ સાડાચાર આંગળ છે તથા તેમાં શંખના આવર્ત સરખા ત્રણ આવત છે. પંડિતેએ ગુદાનું મુખ અર્ધા આગળ પ્રમાણનું માનેલું છે. મળને ઉત્સર્ગ કરવાના માર્ગરૂપ આ ગુદાસ્થાન શરીરમાં નિર્માણ કરેલું છે. પુરુષનાં જે પ્રોથ એટલે ઢગરાં કહેવાય છે તે જ સ્ત્રીના નિતંબ કહેવાય છે. ઢગરાંની ઉપર તથા કરોડની નીચે બે બાજુએ જે ખાડા હોય છે, તે આ, ૩ For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬ - ~ શ્રી આયુર્વેદ નિબંધમાળા કકુંદર કહેવાય છે. બંને સાથળ આઠમું અંગ છે. તેનાં ઉપાંગે, બન્ને ઘૂંટણ, બન્ને પિંડીઓ, બે જાશે, બે ઘૂંટી, બે પગની પાટલીઓ, બે પગની એડીઓ, બે પગ, તેની દસ આંગળીઓ અને તેના દસ નખ છે. એ પ્રમાણે શરીરના આઠે અંગનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. હવે ગર્ભમાં કયું અંગ પ્રથમ ઉત્પન્ન થાય છે, તે વિષે લખવામાં આવે છે. સૌનક કહે છે કે, સઘળાં અંબેમાં પ્રથમ માથું ઉત્પન્ન થાય છે, કારણ કે મુખ્ય ઇન્દ્રિયો માથામાં જ થાય છે. કૃતવીય મુનિ કહે છે કે, પ્રથમ હદય ઉત્પન્ન થાય છે, કારણ કે મનનું અને ઈંદ્રિયેનું સ્થાનક હૃદય કહેવાય છે. પારાશર મુનિ કહે છે કે, પ્રથમ નાભિ ઉત્પન્ન થાય છે, કારણ કે તેમાં રહીને પ્રાણ ગરમીની સહાયતાથી દેહને વધારે છે. માર્કન્ડેય મુનિને મત એ છે કે, સઘળાં પ્રાણીઓમાં હાથપગવાળાં પ્રાણી શ્રેષ્ઠ છે, એટલા માટે હાથ અને પગ પ્રથમથી ઉત્પન્ન થવાને સંભવ છે. મુનિઓમાં ઉત્તમ મુનિ ગૌતમ મુનિ કહે છે કે, પ્રથમ કોઠે ઉત્પન્ન થાય છે અને પછી સઘળાં અંગે ઉત્પન્ન થાય છે. પરંતુ ધનવંતરિને મત એવો છે કે, સઘળાં અંગે સાથે ઉત્પન્ન થાય છે, પણ તે સૂક્ષ્મ હોવાથી જોવામાં આવતાં નથી. જેમ આંબાનાં નાનાં ફળોમાં માંસ, ઠળિયે, મજા, છાલ, કેસર, અંકુર અને ડીટિયું એ પદાર્થ એકીવખતે થાય છે, પણ ઝીણું ઝીણા હોવાને લીધે જુદા જુદા દેખાતા નથી અને જ્યારે પુષ્ટ થાય છે ત્યારે સ્પષ્ટ દેખાય છે. તેમ ગભમાં સઘળા અવયવો એકીવખતે ઉત્પન્ન થાય છે, પણ ઝીણા હોવાને લીધે દેખાતા નથી, જ્યારે મોટા થાય છે ત્યારે જ સ્પષ્ટ દેખાય છે. હવે શરીરમાં પિતાથી, માતાથી, રસથી અને આત્માથી કયા કયા ભાગ ઉત્પન્ન થાય છે, તે લખીએ છીએ. કેશ, દાઢી, મૂછ, રૂંવાડાં, નખ, દાંત, શિરાઓ, ધમનિઓ, For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગભેંત્પત્તિ અને શરીરરચનાને ક્રમ સ્નાયુઓ, હાડકાં અને વીર્ય એટલા ભાગ પિતાથી ઉત્પન્ન થાય છે. માંસ લેહી, મજજા, મેદ, જમણા પડખાંની ગાંઠ, બળ, આંતરડા, નાભિ, હૃદય અને ગુદા એટલા ભાગ માતાથી થાય છે. શરીરનું વધવું, વર્ણ, બળ અને દેહની સ્થિતિ એટલાં વાનાં રસથી થાય છે. જ્ઞાન, અપરોક્ષ અનુભવ, આયુષ્ય, સુખદુઃખ અને અનેક ચેનિઓમાં જન્મ થવા એ આત્માથી થાય છે. આ વિષયમાં જે કે જ્ઞાનાદિ સઘળી ઈદ્રિ આત્માથી થાય છે એમ કહ્યું છે, તે નિરાકાર આત્મામાંથી કઈ વસ્તુ ઉત્પન્ન થવી ઘટતી નથી. એટલા માટે આત્માથી એટલે આત્માના પાસે રહેવાથી એમ સમજવું. હવે કયા કયા પદાર્થો ગર્ભને મુખ્ય ઉપકારક છે તે જોઈએ. અગ્નિ, ચંદ્ર, પૃથ્વી, વાયુ, આકાશ, સત્વ, રજ, તથા તમ, પાંચ ઇંદ્રિય અને પ્રારબ્ધ કર્મ એ સૌ ગર્ભને જિવાડે છે તે નીચે પ્રમાણે છે. - પાચક, ભ્રાજક, આલેચક, રંજક અને સાધક એ પાંચ પ્રકારના પિત્તાની તથા પંચમહાભૂતમાં રહેલી ગરમીની તથા સાત ધાતુઓમાં રહેલા અગ્નિની શક્તિરૂપે રહેલે અગ્નિ કે જે વાણીના દેવતાપણાને પામે છે, તે પાચનાદિ કામ કરીને ગર્ભને જિવાડે છે. પાંચ પ્રકારના કફ, રસ અને વીર્યાદિ ચંદ્રરૂપ પદાર્થોની અને રસના (જીભ) ઇંદ્રિયની શક્તિરૂપે રહેલે ચંદ્ર કે જે મનના દેવતાપણાને પામે છે, તે જ આદિ સામ્ય ધાતુઓના પિષણથી અને પવન તથા અગ્નિથી સુકાયેલા ભાગને ભીને કરવારૂપ કામ કરીને ગર્ભને જિવાડે છે. - પૃથ્વી પાણીથી ભીંજાયેલા ભાગને કઠણ બનાવવારૂપ કામ કરીને ગર્ભને જિવાડે છે. For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીઆયુર્વેદ નિબંધમાળા વાયુ દોષ, ધાતુ, મળ, અંગ અને ઉપાંગોને સારી રીતે ચલન આપવારૂપ કામ કરીને ગર્ભને જિવાડે છે. આકાશ અવકાશરૂપ હેવાથી ઉચ્છવાસ અને નિઃશ્વાસના માર્ગ આપીને ગર્ભને જિવાડે છે. સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણે મનરૂપે પરિણામ પામેલા હોવાથી જીવન જીવવામાં,બીજું શરીર લેવામાં અને મુક્તિ આપવામાં પણ કારણભૂત છે તેથી તેઓ ગર્ભને પણ જિવાડે છે. શ્રોત્ર, વચા, નેત્ર, જીભ અને પ્રાણ એ પાંચ ઇંદ્રિય અનુક્રમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું ગ્રહણ કરવારૂપ કામ કરીને ગર્ભને જિવાડે છે. પ્રારબ્ધ કર્મ સઘળા દેહમાં ચૈતન્ય રહેવાના કારણરૂપ છે માટે તે પણ ગર્ભને જિવાડે છે. એ બધાં કારણે સાથે સ્ત્રીની રસને વહેનારી નાડી ગર્ભની નાભિની નાડી (નાળવા)ની સાથે લાગેલી હોય છે, તેથી ગર્ભની નિરંતર વૃદ્ધિ થાય છે. ગર્ભને માતાને નિઃશ્વાસ થવાથી નિઃશ્વાસ, ઉચ્છવાસ થવાથી ઉચ્છવાસ, ચલન થવાથી ચલન અને સ્વમ થવાથી સ્વમ પ્રાપ્ત થાય છે. અર્થાત્ માતા જે જે ચેષ્ટાઓ કરે છે તે તે ચેષ્ટાઓ ગર્ભ પણ કરે છે. એ ઉપરથી જાણવાનું કે ગર્ભ રહ્યા પછી માતા જેવી જેવી જાતના વિચારોનું સેવન કરે છે અથવા જેવાં જેવાં કાર્યો વા ચેષ્ટાઓ કરે છે, તેવાં તેવાં બાળક શીખી લે છે, તેટલા માટે કહેવામાં આવે છે કે, બાળકના જન્મ થતાં પહેલાં બાળકને કેળવણી આપવાની જરૂર છે. ગર્ભની નાભિના મધ્યમાં એક અવિચળ તેજનું સ્થાન છે, તે સ્થાન વાયુ ધમે છે, તેથી ગર્ભને દેહ વૃદ્ધિ પામે છે. તે વાયુ ગરમીની સહાયતાવાળો હેવાથી ગર્ભના ઊંચેન, નીચેના અને For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગભેંત્પત્તિ અને શરીરરચનાને કેમ દુલ આડા સ્ત્રોતોને જેમ જેમ વિસ્તાર જાય છે તેમ તેમ ગભને દેહ વધતું જાય છે. જે કે વિષયનું જરા વિષયાતર થાય છે, પરંતુ ગર્ભને લગતી બાબત હોવાથી અમે લખવાનું દુરસ્ત ધારીએ છીએ. ગર્ભવાળી સ્ત્રીએ પહેલા દિવસથીજ આનંદમાં રહેવું, શણગારેલ રહેવું, કાળાં વસ્ત્ર પહેરવાં નહિ, દેવ, ગુરુ અને બ્રાહ્યાણના પૂજનમાં તત્પર રહેવું, ઘણું કરીને મધુર ને સ્નિગ્ધ હૃદયને ગમે એવા હલકા અને દ્રવરૂપ પદાર્થો જમવા. વઘાર આદિથી સંસ્કાર આપેલા અને અગ્નિને પ્રદીપ્ત કરે એવા પદાર્થો, નિત્ય લેવા. ગર્ભવાળી સ્ત્રીએ અતિ પરિશ્રમ કરે નહિ. જમતાં ભૂખ્યા રહેવું નહિ, તેમ અત્યંત ધરાવું પણ નહિ. મૈથુન કરાવવું નહિ, રાતનું જાગરણ કરવું નહિ, શેક કરે નહિ, વાહન ઉપર ચડવું નહિ, લેહી કઢાવવું નહિ, વિષ્ટા કે મૂત્રાદિના વેગને રોકવા નહિ અને ઉભડક બેસવું નહિ. ગર્ભવાળી સ્ત્રીને શરીરની અંદરના દેથી કે બહારથી આઘાત કે પ્રત્યાઘાત થવાથી તેના કેઈ પણ ભાગને પીડા થાય તો તેના ગર્ભમાં રહેલા બાળકના પણ તેજ ભાગને પીડા થાય છે. ગર્ભવાળી સ્ત્રીએ મલિન, ખરાબ આકારવાળી કે ઓછાં અંગવાળી કેઈ સ્ત્રીને સ્પર્શ પણ કરે નહિ. દુધવાળા પદાર્થને સૂંઘ નહિ, મનને અપ્રિય લાગે એવા પદાર્થને જેવા નહિ, કાનને અપ્રિય લાગે એવાં વચન સાંભળવા નહિ, વાસી સુકાયેલું કે કવાથ કરેલું અન્ન જમવું નહિ, થાળાં બાંધેલાં ઝાડ, સ્મશાનનાં ઝાડ કે ગ્લાનિ કરાવે એવા પદાર્થની પાસે જવું નહિ; ઝાઝું બહાર નીકળવું નહિ, ઉજજડ ઘરમાં રહેવું કે જવું નહિ, ઊંચે સાદે બોલવું નહિ, શરીરે તેલ ચોળવું નહિ, કઈ વસ્તુને ચાળીને ખરડ કરાવે નહિ, કઠણ બિછાને સૂવું નહિ અને સૂવાનું કે બેસવાનું આસન ઘણું ઊંચુ રાખવું For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા નહિ. આ સઘળા નિયમો ઉત્તમ પ્રકારની રતતિની ઈચ્છા રાખનારી માતાએ અવશ્ય ધ્યાન દઈને પાળવા. વિશેષમાં કહેવાનું કે તુસ્નાનના દિવસથી અથવા ગર્ભ રહ્યાના દિવસથી સ્ત્રીએ નીચે પ્રમાણે વર્તન રાખવું – હિંસા કરવી નહિ, બ્રહ્મચર્ય રાખવું, આંસુ પાડવાં નહિ, નખ કાપવા નહિ, તેલ ચાળવું નહિ, ચંદન ચેપડવું નહિ, આંખે આંજવી નહિ, દિવસે સૂવું નહિ, દેડવું નહિ, ઘણે માટે શબ્દ સાંભળે નહિ, ઘણું હસવું નહિ, ઘણું બોલવું નહિ, પ્રવાસ કરે નહિ, ભૂમિ પેદવી નહિ અને ઘણો વાયુ સેવ નહિ. અજ્ઞાનથી અથવા પ્રમાદથી અથવા લોભથી નિષિદ્ધ કરેલાં કમ કરે તે તે થકી જે દોષ થાય, તે દેને ગર્ભ પામે છે. ગર્ભવતી સ્ત્રીના રુદનથી ગર્ભ નેત્રના રોગવાળો થાય. નખ કાપવાથી નઠારા નખવાળો થાય, તેલ ચેળવાથી કુષ્ઠ રોગવાળે થાય. ચંદન આદિને લેપ કરવાથી દુઃખયુક્ત આચરણવાળે થાય, અંજન આંજવાથી આંધળો થાય, દિવસે સૂવાથી ઘણી ઊંઘવાળે થાય. ઘણે ઊંચે શબ્દ સાંભળવાથી બહેરે થાય. ઘણું હસવાથી તાળવું, દાંત, હોઠ અને જીભ તપખીરિયા રંગ જેવાં થાય. બહુ બોલવાથી બહુ બકનારો થાય, પરિશ્રમ કરવાથી ઉન્મત્ત થાય, પૃથ્વી પેદવાથી જ્યાં ત્યાં પડી જાય એવાં એવાં આચરણવાળે થાય અને ઘણે વાયુ સેવવાથી ઉન્મત્ત એટલે ગાંડ થાય. ઉપરોક્ત બાબતેથી વાચકના ધ્યાનમાં આવશે કે, ગર્ભનું સ્થાપન કરવું, ગર્ભને કયા લિંગને ઉત્પન્ન કર, ગર્ભનું લિંગ બંધાયા પછી તેને કે રૂપાળ, બળવાન, આયુષ્યમાન, એશ્વચંવાન, બુદ્ધિમાન કે શ્રીમાન કરે તે માબાપના પિતાના હાથમાં રહેલી બાબત છે. અહીંયાં કઈ શંકા કરશે કે જે For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતાપિતાની કચેષ્ટાથી ગર્ભમાં થતી વિક્રિયા હ૧ આટલી બધી બાબતે આપણા હાથમાં છે, તે પછી પૂર્વનાં કર્મો અને ઈશ્વરને નિયામક માનવાની જરૂર શી? એનું સમાધાન એવી રીતે થઈ શકે છે કે, આત્મા અનાદિ છે અને આત્માનાં કર્મો પ્રવાહથી અનાદિ છે. તે શુભાશુભ કર્મના યોગે શુભાશુભ ફળની ઉત્પત્તિ થાય છે, પરંતુ તેમાં પુરુષાર્થથી અશુભ કર્મને ઉદય દબાવી દઈ, શુભ કર્મને ઉદય કરી શકાય છે. જેમ કર્મના ઉદયથી પગમાં કાંટા વાગે એવા માર્ગે ચાલવાનો પ્રસંગ આવે, પરંતુ જે પુરુષાર્થ કરીને પગને અનુકૂળ પગરખાંને ઉપયોગ કરવામાં આવે, તે કાંટા ભાગવારૂપ કર્મને ઉદય દાબી શકાય છે તેમ આત્મા અનાદિકાળથી કર્મ બાંધતે અને ભગવતો જન્મમરણના ચકમાં ભ્રમણ કર્યા કરે છે અને કર્મના શુભાશુભ ફળને ભેળવે છે, તેમાં જે શુભ પુરુષાર્થ કરવામાં આવે, તે તેનું ફળ ઉત્તમ નીપજી, તે કર્મના ફળને ઉદય થતું અટકાવી શકાય છે. ६-मातापितानी कुचेष्टाथी गर्भमा यती विक्रिया સૃષ્ટિકમનો નિયમ તપાસતાં સમજાય છે કે, જે બીજ પૃથ્વી પર રેપવામાં આવે છે, તે બીજાની સાથે જ તેને મહાપ્રાણ આત્મા તથા અલ્પ–પ્રાણુ (જી) હેાય છે અને જેમ જેમ કાળનું વહન થતું જાય છે તેમ તેમ તે વૃદ્ધિને પામી, પોતાનામાં રહેલા ગુણ પ્રમાણે પિતાની આકૃતિ બાંધે છે. તેવી રીતે મનુષ્યના રજવીર્યના વેગથી જે વખતે ગર્ભાધાન થાય છે, તે વખતથીજ તેમાં આત્માના કમ પ્રમાણે વધારે થઇ તેની આકૃતિ બંધાવા માંડે છે પણ જેમ વૃક્ષને ઊગતી વખતે અને વૃદ્ધિ પામવાની ક્રિયા For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા ચાલતી હોય ત્યારે ખેડૂતની ભૂલથી અથવા અજ્ઞાનથી તેની બરાબર સારવાર થાય નહિ, તે વાતાવરણ એટલે તડકે અને હિંમથી તથા પવનના ઝપાટા અને હોજમ(છાયા) થી તે બીજ વિકિયા પામી સંકોચાઈ જાય છે, જેથી તે સંપૂર્ણ અવયવાળું, રસવાળું અને ગુણવાળું ઉત્પન્ન નહિ થતાં, હીનત્વને પામી ખામીવાળું બને છે તેમ માતાપિતાના એગથી ગર્ભથાનમાં જે ગર્ભનું ધારણ થયું હોય, તેને શારીરિક કે માનસિક ઉપદ્રવથી ભ ઉત્પન્ન થાય અને મનના વિચાર, શેક, ભય, કોધ, લજજા અથવા નિલ જપણાને લીધે તેનાં આંગોપાંગ ખીલવવામાં નહિ આવતાં, તે સંકેચને પામી તેમાં હીનત્વ ઉત્પન્ન થાય છે. જેથી તેની માનસિક વૃત્તિઓ ભલે ઈદિ ઉપર હુકમ ચલાવે; પરંતુ તે ઈદ્રિ આજ્ઞા પ્રમાણે યથાસ્થિત કામ કરે નહિ, એટલે તેની કિયા નિષ્ફળ થાય છે. એટલા માટે ગર્ભરૂપ બીજનું સ્થાપન થયા પછી, તેને સૃષ્ટિના ખુલ્લા મેદાનમાં આવતાં સુધી, તેના ઉપર કોઈ પણ જાતની માઠી અસર થવા નહિ દેવી; એટલું જ નહિ, પરંતુ માઠી અસર થવાના જે ગે ઉત્પન્ન થાય, તેને પતિ પત્નીએ ચતુરાઈથી, હિંમતથી અને શાંતિથી બુદ્ધિપૂર્વક વિચાર કરીને તેનું નિવારણ કરવું, જેથી ગર્ભ ષિાઈ યથેચ્છ બાળકરૂપે જન્મી, જગતને નમૂનારૂપ જણાય. પણ જે તે પ્રમાણે તેનું રક્ષણ કરવામાં ન આવે, તે તે ગર્ભમાં વૃદ્ધિ પામતું બાળક, પિતાની વાસનાલિંગની ક્રિયા કરીને પિતાની વૃદ્ધિ કરવા માટે જે પરમાણુને આકષી પિતાનું શરીર રચે છે, તેમાં વાસનાલિંગ તથા જ્ઞાનતંતુઓને સેવ્યસેવક ભાવ ઉત્પન્ન કરી, શરીરયંત્રને ચલાવવા માટે તેના જે માર્ગો સરળતા ભરેલા થવા જોઈએ તેવા થઈ શકતા નથી. તે માટે ગર્ભમાં વીર્યનું સ્થાપન થયા પછી તે વીર્ય બાળકના રૂપમાં કેવી રીતે ફેરવાય છે તેને છેડેક વિચાર કરવાની જરૂર છે. For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતાપિતાની કુચેષ્ટાથી ગર્ભમાં થતી વિક્રિયા ૭૩ ગર્ભાધાન સમયે, વીર્ય અને રજ ગર્ભાશયમાં જેવું પડ્યું હોય, તેવું ને તેવું દ્રવરૂપ પણાથી પહેલા મહિનામાં રહે છે. એ ગર્ભાશયમાં રહેલા વાત, પિત્ત અને કફથી પાકત વીર્ય અને રજમાં રહેલા પંચમહાભૂતને સમુદાય બીજા મહિનામાં ઘાટ થાય છે. વાયુ અને કફથી પણ ગર્ભ પાકે છે, કારણ કે તેઓ માં પણ ગરમી રહેલી છે. ચરકમાં કહ્યું છે કે, પૃથ્વીની, જળની, તેજવી, વાયુની અને આકાશની એવી રીતે પાંચ પ્રકારની ગરમીઓ છે. ત્રીજા મહિનામાં બે હાથના બે, બે પગના બે અને એક માથાને એવી રીતે પાંચ પિંડ અને શરીરના સૂફમ અવય સિદ્ધ થાય છે. ચેથા મહિનામાં સઘળાં અંગે તથા ઉપાંગે સ્પષ્ટ થાય છે. હૃદયની સ્પષ્ટતા થવાથી ચેતના પણ ચોથા મહિનામાં સ્પષ્ટ થાય છે, તેથી ગર્ભને ચોથા મહિનામાં અનેક વસ્તુઓની ઈચ્છા થાય છે. એક પિતાનું અને બીજું ગર્ભનું એવી રીતે તે સમયે સ્ત્રીના શરીરમાં બે હૃદય થાય છે, માટે ગભિ સ્ત્રી દૌહદિની” કહેવાય છે. ગર્ભવાળી સ્ત્રીને જે ઈચ્છા થાય, તેમાં ખામી રાખવામાં આવે, તે તે સ્ત્રીને ખૂબું, હું, નપુંસક, ઠીંગણું, આંધળું, કાંણું કે ફાંગું સંતાન આવે છે. ગર્ભવાળી સ્ત્રીને જે ઈચ્છા (દેહદ) ઉત્પન્ન થાય અને તે પાર પાડવામાં આવે તે તે સ્ત્રીને પરાક્રમી અને લાંબા આયુષ્યવાળું સંતાન પ્રાપ્ત થાય છે; એટલા માટે તેને જે વસ્તુની ઈચ્છા થાય તે વસ્તુ આપવી જોઈએ, ગણિી સ્ત્રી જે જે વસ્તુ ભેગવવાની ઈચ્છા કરે, તે તે વસ્તુઓ ગર્ભિણીને હરકત થવાની બીકને લીધે વેદ્ય પાસે મેળવાવીને જ આપવી જોઈએ. જેની ઈચ્છા પૂરી પાડવામાં આવે તે સ્ત્રી ગુણવાના સંતતિ જણે છે અને જેની ઈચ્છા પૂરી ન પડે, તે સ્ત્રીને ગર્ભમાં અથવા પિતાને શરીરમાં હરકત ઉત્પન્ન થાય છે. ગર્ભિણી સ્ત્રીએ ઈરછેલી વસ્તુઓમાં જે જે ઇન્દ્રિયના વિષય સંબંધી તેની ઈચ્છા પૂરી For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા કરવામાં ન આવે, તે તે ઈદ્રિયમાં ખેડખાંપણ આદિ વ્યથાવાળું બાળક અવતરે છે. ગર્ભવાળી સ્ત્રીને નોખા નોખા પદાર્થની ઈચ્છા થવાથી ખાંખાં ફળ થાય છે. જે સ્ત્રીને રાજાનું દર્શન કરવાની ઈચછા થાય, તે સ્ત્રી ધનવાન અને અત્યંત પૂજ્ય પુત્ર જણે છે. જે સ્ત્રીને ઉત્તમ વસ્ત્રાભરણ વગેરેની ઈચ્છા થાય તે સ્ત્રી વરણાગિયે અને રૂપાળો દીકરો જણે છે. જે સ્ત્રી તપસ્વીઓના આશ્રમમાં જવાની અથવા પોતાના સદ્ગગુરુના દર્શનની ઈચ્છા કરે તેને જિતેન્દ્રિય અને ધર્માત્મા સંતાન ઉત્પન્ન થાય છે. જે સ્ત્રીને સર્ષની જાતિઓ જોવાની ઈચ્છા થાય તે સ્ત્રીને હિંસા કરવાના સ્વભાવવાળું બાળક થાય છે. જે સ્ત્રીને આમાં કહ્યા સિવાયની કઈ વસ્તુ ની ઇચ્છા થાય તે સ્ત્રી શરીર, આચાર અને સ્વભાવથી ઈલી વસ્તુના ગુણ-કર્મ-સ્વભાવ જેવી સંતતિ ઉત્પન્ન કરે છે. પાંચમે મહિને મન જાગૃત થાય છે અને છ મહિને બુદ્ધિ જાગૃત થાય છે; સાતમે મહિને સઘળાં અંગે અને ઉપાંગો સારી પેઠે સ્પષ્ટ થાય છે. આઠમા મહિનામાં એજ અનુક્રમથી મન અને બુદ્ધિ, જરા વારમાં બાળકમાં અને જરાવારમાં માતામાં આવજા કરે છે. તેથી મા અને દીકરો વારંવાર ખેદ તથા હર્ષ પામ્યા કરે છે અને જે પુત્ર અવતરે છે તે જીવતો નથી. આઠમા મહિનામાં જન્મેલે પુત્ર જીવતો નથી, તેનું કારણ એ જ છે કે, તે મહિનામાં ઓજસ સ્થિર રહેતું નથી. સ્ત્રી નવમે મહિને, દશમે મહિને, અગિઆરમે મહિને અથવા બારમે મહિને પણ જાણે છે, પરંતુ કોઈ વિકાર હોય તે એથી ઉપરાંતના સમયમાં પણ જણે છે. ગર્ભમાં જે પુત્ર-વીર્યનું સ્થાપન થયું હોય તો તે ગર્ભ બીજા મહિનામાં પિંડાકાર (ગોળ) માલુમ પડે છે અને તે સ્ત્રીનું જમણું નેત્ર ડું મોટું જણાય છે. પહેલાં જમણા સ્તનમાં દૂધ ઉત્પન્ન થાય છે. જમણી જાંઘ પુષ્ટ થાય છે. મુખને રંગ શ્રેષ્ઠ અને પ્રસન્ન For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતાપિતાની કુચેથી ગર્ભમાં થતી વિડ્યિા ૭૫ જણાય છે. તે પુરુષ સંજ્ઞાવાળાં દ્રવ્યની ઈચ્છાવાળી હોય છે. જેના ગર્ભમાં કન્યાના ગર્ભની સ્થાપના થયેલી હોય તેને ગર્ભ બીજે માસે પેશી એટલે લાંબી ગાંઠ જે માલૂમ પડે છે અને તેમાં પુત્રગર્ભવાળી સ્ત્રી કરતાં ઊલટાં લક્ષણ માલૂમ પડે છે અને જે સ્ત્રીના ગર્ભમાં નપુંસક બાળક હોય છે, તે સ્ત્રીના ગર્ભને આકાર અબુ દાકાર એટલે ખાડાટેકરાવાળો પિંડ જણાય છે, બંને કૂવામાં ગર્ભ ઊંચે જણાય છે અને આગળથી પેટ મોટું દેખાય છે. એ નપુંસક ગર્ભના જુદા જુદા ભેદે છે. તે પિતામાં રહેલા નપુંસ. કપણાથી અથવા પિતાને સંગતિદોષથી જે કુચેષ્ટાઓની ટેવ પડી ગઈ હોય, અથવા કે કશાસ્ત્ર જેવાં શાસ્ત્રોને વાંચી તેના રહસ્યને સમજ્યા વિના, તેને ઊલટા અર્થમાં ગઠવી, પિતાની મનોવૃત્તિના તરંગને આધીન થઇ, જે કુચેષ્ટારૂપકિયા કરે છે, તેવા ગુણવાળા, સ્વભાવવાળા અને ચેષ્ટાવાળા નપુંસક ઉત્પન્ન થાય છે. એ નપુંસક (૧) આસેક્ય,(૨) સુગંધી,(૩) કુંભિક અને (૪) ઈર્ષક એ ચાર જાત. ના નપુસકો વીર્ય સહિત હોય છે અને પાંચમે વંઢ નામને નપુંસક વિરહિત હોવાથી અથવા વીર્યને વહન કરનારા તથા વીર્યને ગ્રહણ કરનારા સ્નાયુઓથી રહિત હેવાથી તે પંઢ (હીજડો) કહેવાય છે. માતપિતાનાં શુક અને આર્તવ અલ્પ હોવાથી આસેકય નામને નપુંસક થાય છે. તે નપુંસક જ્યારે અન્ય પુરુષના વીર્યનું ભક્ષણ કરે છે ત્યારે મદમત થઈને મૈથુનની શક્તિવાળો થાય છે. એનું બીજુ નામ મુખનિ છે. જે ગર્ભ દુધવાળી નિમાં ઉત્પન્ન થાય છે, તેને સૌગંધિક નપુંસક કહે છે. જ્યારે તે લિંગ અને ભગની ગંધ સૂઘે છે ત્યારે પુરુષત્વને પ્રાપ્ત થઈ શકે છે. એનું બીજું નામ નાસાનિ છે. જે નપુંસક પ્રથમ પતે ગુદામાં ભોગ કરાવીને, સ્ત્રીમાં પુરુષની સમાન આચરણ કરે છે, તે કુંભિક નપુંસક કહેવાય છે. તેનું બીજું નામ ગુદાનિ છે. જે મનુષ્ય For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ શ્રીઆયુર્વેદ નિબંધમાળા બીજા મનુષ્યને મૈથુન કરતાં દેખીને પછી મૈથુન કરવાને શક્તિમાન થાય છે, તેને ઈર્ષક નપુંસક કહે છે. તેનું બીજું નામ દૃષ્ટિનિ છે અને જે પુરુષ અજ્ઞાનથી મેહને વશ થઈને, સ્ત્રીની પેઠે પોતે સૂઈને અને સ્ત્રીને પિતાના ઉપર ચઢાવીને સમાગમ કરાવે, તેથી જો પુત્ર ઉત્પન્ન થાય, તે તે સ્ત્રી જેવાં લક્ષણવાળે થાય છે. અર્થાત્ તે દાઢીમૂછ સહિત અને લિંગસહિત હોવા છતાં કાંઈ પણ કામ કરી શક્તા નથી. તેને પંઢ કહે છે, તથા સ્ત્રીના ઋતુકાળમાં સ્ત્રી ઉપર ચઢે અને પુરુષને નીચે રાખીને ભેગા કરે, તેમાં જે કન્યા ઉત્પન્ન થાય છે તે પુરુષનાં લક્ષણવાળી થાય છે અને તે સદૈવ પુરુષની પેઠે સ્ત્રીને ઉપર આરૂઢ થઈને, તેની નિ સાથે પિતાની એનિને ઘસે છે તથા તેને દાઢીમૂછનાં કાંઈ કાંઈ ચિહને માલૂમ પડે છે. બે સ્ત્રીઓ કામને વશીભૂત થઈને પરસ્પર ચેનિનું ઘર્ષણ કરે છે, જેથી પિતાના વયથી અને પિતાના રજ. થી હાડકાં વિનાને ગર્ભ ઉત્પન્ન કરે છે. કેઈ સ્ત્રી હતુસ્નાત થયા પછી જે સ્વમમાં પુરુષની સાથે મૈથુન કરે, તે આ તવનેજ લઈને વાયુ કૂખમાં જે ગર્ભ ઉત્પન્ન કરે છે તે તે ગર્ભ માસે માસે ગર્ભના લક્ષણસહિત વધે છે અને જ્યારે પ્રકટ થાય છે, ત્યારે પિતાના ગુણથી વજિત, કેશ, દાઢી, મૂછ, રેમ, નખ, દાંત, નાડી આદિથી હીન હોય છે. આથી ગર્ભ સાપ, વીંછી કે કુમાંડની આકૃતિવાળે અથવા સ્ત્રીઓના દેહદને પૂર્ણ નહિ કરવાના પુરુષના પાપને લીધે આગળ કહ્યું તેમ હીન ઇક્રિયે વાળ થાય છે. તેવી જ રીતે જે આહાર, જેવી ચેષ્ટા તથા જેવાં આચરણ સહિત સ્ત્રીપુરુષો મૈથુન કરે છે, તેવા પ્રકારની ચેષ્ટાવાળો ગર્ભ ઉત્પન્ન થાય છે. સ્ત્રીપુરુષને રજવીર્યને ગર્ભાધાન સમયે વાયુ પિતાના બળે કરીને બે ભાગમાં વહેંચી નાખે છે, જેથી ગર્ભમાં બે સંતાન ઉત્પન્ન થાય છે. તેમાં રજ અને વીર્યને બરાબર વિભાગ થઈ જાય, તે બે પુત્રે For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતાપિતાની કુચેષ્ટાથી ગર્ભમાં થતી વિક્રિયા ૭૭ અથવા બે કન્યા ઉત્પન્ન થાય છે. પરંતુ વાયુ પિતાનું સમતોલપણું ગુમાવી, માતાના આહારને પરિપક્વ દશામાં આવતાં પહેલાં, રજ અને વીર્યના વિભાગ કરી નાખે તે તે ગર્ભમાં એક પુત્ર અને એક કન્યારૂપે બે સંતતિ ઉત્પન્ન થાય છે. આગળ વર્ણવી ગયા તેમ ગર્ભસ્થાપન થવાને માટે સેળ રાત્રિ પર્યન્તને કાળ નિશ્ચિત કરવામાં આવ્યું છે, પરંતુ કેટલીક વાર એવું બને છે કે, ઋતુકાળ આવતાં પહેલાં એટલે તુસ્નાત પછી એક માસ પૂર્ણ થવા અગાઉ જ્યારે સ્ત્રીને ખબર પડે છે કે હવે તું પ્રાપ્ત થશે અર્થાત્ પિતાના સ્તનમાં ભાર દેખાય છે, કમ્મરમાં દુઃખાવો થાય છે, પેઢામાં ઝીણાં ઝીણાં શૂળ મારે છે તથા નિદ્વારમાં દુધી ઉત્પન્ન થાય છે એટલે સ્ત્રીઓ સમજી જાય છે કે, હવે એકબે દિવસમાં તુ પ્રાપ્ત થશે. જે અરસામાં ગર્ભસ્થાનમાં રજ આવી ચૂકેલું હોય છે, તે સમયમાં સુરતસમાગમ કરવામાં આવે, તે ઘણેભાગે ગર્ભ રહે. વાને સંભવ છે અને જે રહે છે તેમાં કાં તે સ્ત્રી ગર્ભ રહ્યા માસ ગણતાં ભૂલી છે એમ કહેવામાં આવે છે અથવા ઉપર કહ્યું તેમ, વાયુથી વિભાગ પડી, બે ગર્ભ ધારણ થવાથી ત્રીજે ગર્ભ રહે છે, એટલે અપવાદ તરીકે સ્ત્રી બાળકને જન્મ આપે છે. આ ઠેકાણે કોઈ પ્રશ્ન કરે કે ગર્ભાશયના બે પડદા છે, તે સિવાય ગર્ભાશયમાં બાળકને રહેવાની જગ્યા નથી, તે પછી ત્રીજા અથવા તે કરતાં વધુ બાળકને શી રીતે સમાવેશ થયો? તેના જવાબમાં જણાવવાનું કે, એક સ્થાનમાં એક અથવા એકથી વધારે બાળક રહી શકે છે કારણ કે મનુષ્ય જરાયુજ ખાણનું પ્રાણી છે, એટલે બાળકની આસપાસ જરાયુને એક પડદે બંધાય છે, તે પડદામાં બાળક અને બાળકની આસપાસ, પાંચ તત્વથી મળેલ મસાલો પાણીરૂપે રહે છે, તે પાણી પ્રસૂતિ સમયે પહેલું વહી જાય છે અને તે પડદે જરાયુ) ફાડીને બાળક બહાર આવે છે, જેથી બાળક For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ શ્રીઆર્વે નિમધમાળા જન્મ્યા પછી તે પડદામાં રહેલા મસાલા એરના નામથી ખાર પડે છે. એટલે એક ગ સ્થાનમાં ગમે તેટલા ગર્ભો ઉત્પન્ન થાય, પરં'તુ તેની જરાયુ જુદી જુદી હાવાથી એકબીજાને સ્પર્શ કર્યો સિવાય અથવા અડચણ કર્યાં સિવાય વૃદ્ધિ પામી બાળકરૂપે જન્મી શકે છે; અને તે જન્મ્યા પછી તેની જુદી જુદી એર પડે છે. પરંતુ એટલુ' તેા નક્કી થાય છે કે, એ કરતાં વધુ બાળકાને રહેવાની જગ્યા નહિ હાવાથી, તેને વધવામાં સંકોચ થાય છે, જેથી તે ખાળકા કદમાં ઘણાં નાનાં ઉત્પન્ન થાય છે. પરંતુ દૈવયેાગે જરાયુના પડદા અ’દરથી ફાટી એ જરાયુ જોડાઈ જાય છે, તેા તે એ ગલ સાથે જોડાઇને ચાટેલી અવસ્થામાં જન્મે છે, જેથી તે ચાર પગવાળા, ચાર હાથવાળા અને એ માથાંવાળા દેખાય છે. આવાં જોડાયલાં ખાળકે અમારી નજરે જોવામાં આવ્યાં નથી; પણ શ્રીયુત ડૉકટર સાહેબ ત્રિભેાવનદાસ માતીચંદ શાહે પેાતાના “ શરીર અને વૈદકશાસ્ત્ર ” નામના પુસ્તકમાં એવા વિકૃત ગર્લોનાં ચિત્રો આપેલાં છે, એટલે હાલની પશ્ચિમની વિદ્યા પણ, એ વાતને પુષ્ટિ આપે છે. "" આપણે ઉપર જણાવી ગયા તેમ ગર્ભને પ્રસવ થવાના કાળ વધુમાં વધુ બાર માસના જણાય છે, પણ જો ગભ વિક્રિયાને પામે તે અમર્યાદ કાળ સુધી તે ગાઁમાં રહી શકે છે. કારણ કે દુષ્ટ પિતા અને પિતાના પક્ષનાં સ’બ’ધીઓ, કુળમેાટપના અભિમા નથી અથવા કેઇ બીજા કારણથી સ્ત્રી ઉપર જુલમ ગુજારે અને તે શ્રી હમેશા ભયમાં અથવા ક્લેશમાં રહે તે તે ગર્ભ અધૂરે પડી જવાના અથવા ગર્ભવાસમાં મરણ પામવાને વધારે સ’ભવ છે. કદાચ પ્રસવકાળ સુધી ખેંચી જાય તા પ્રસન્યા પછી પણ તે અલ્પાયુષી થાય છે. તેવી રીતે જો ગભવાળી માતાને કામને અથવા શાકના અથવા ભયના પ્રસંગ આવે; અને તે માતા For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતાપિતાની કુચેષ્ટાથી ગર્ભમાં થતી વિક્રિયા ૯૯ હમેશાં ગ્લાનિવાળી અવસ્થામાં રહે, તે “જામજમાદાયુ:” એ વચન પ્રમાણે કામ, શેક અને ભયથી વાયુ ઉત્પન્ન થઈ, તે ગર્ભને સુકાવી નાખે છે, તેને આપણું લેકે “છેડ થઈ ગયું” એમ કહે છે. એ બાબતમાં સુકૃત, ચરક, વામ્ભટ્ટ અને શારે ગધર જેવા માન્ય ગ્રંથો તથા ભાવપ્રકાશ અને નિઘંટુરનાકર જેવા સંગ્રહગ્રંથે પણ વાયુથી શુષ્ક થયેલા ગર્ભને, ઉપવિષ્ટક નામથી ઓળખાવે છે અને તે અપરિમિતકાળ સુધી ગર્ભમાં રહી શકે છે. આ બાબતમાં પશ્ચિમની વિદ્યાને જાણનારા અને તે સિવાયના બીજા ચિકિત્સાશાસ્ત્રોને નહિ માનનારાઓને એવો મત છે કે, ગર્ભમાં બાળક ૨૮૦ થી ૩૦ દિવસ કરતાં વધુ વાર રહેતું જ નથી. પરંતુ એવા મતવાળાઓને જણાવવાનું કે, શુષ્ક થયેલા ગર્ભની ચિકિત્સામાં, આયુર્વેદના આચાર્યો પૌષ્ટિક, બળવર્ધક, અને વાયુને પરિહારક ઔષધિઓ તથા ખેરાક આપવાનું નિદાન કરે છે. તે ઉપરાંત અનેક ઠેકાણે, એવા શુષ્ક ગર્ભને પોષણ કરી, પ્રફુલાવસ્થામાં લાવી, બાળકરૂપે જન્માવવા માટે માંસરસ આપવાની ભલામણ કરે છે. એ ઉપરથી સાબિત થાય છે કે, માંસાહારી પ્રજામાં માંસાહારને લીધે તેની ગરમીથી વાયુ કેપ પામી ગર્ભને સૂકવી શકતા નથી. પશ્ચિમનાં શાસ્ત્રોમાં એ વાતનું પ્રતિપાદન ન કરવામાં આવ્યું હોય, તે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી, પરંતુ અમારા આયુર્વેદમાં આ વિષયને ટૂંકમાં પણ ખુલેલા શબ્દોમાં ચર્ચવામાં આવે છે. એવી રીતે બાળકને ગર્ભાશયમાં રહેવાની કાળમર્યાદા બાંધી શકાતી નથી. એ ઉપરાંત ગર્ભિણી માતા પિતાના મનેવિકારને તાબે થઈ, જેવા જેવા વિચારનું સેવન કરે છે, તેવા તેવા સ્વભાવવાળા પુત્રને ઉત્પન્ન કરે છે. For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७ उत्तम गुणकर्मकाळी अने रूपाळी संततिनो उपाय આ દુનિયામાં કુદરતને નિયમ એવો જણાય છે કે, દરેક પ્રાણીએ પિતાની જાતની ઉન્નતિ કરી સૃષ્ટિની શોભામાં વધારે કર તથા સૃષ્ટિમાં પ્રાણીની ઉત્પત્તિ કરવાને કામ ચાલુ રાખ. જેઓ સૃષ્ટિની વૃદ્ધિ કરવાના કામમાં આડે આવે છે, તેઓ કુદરતના ગુનેગાર ગણાય. પરંતુ જે કામ કરવાની જેને ફરજ પડી હોય, અથવા જે જેની ઈચ્છા હોય તેને, તે કામ કરવાને અધિકાર જોઈએ. જે અધિકાર મેળવ્યા સિવાય કામ કરવા માંડે તે કામ યથાર્થ રીતે જોવું જોઈએ તેવું, પાર પડી શકે નહિ. કાત્યાયન સૂત્રના પ્રથમ સૂત્રમાં કહ્યું છે કે, ક્ષાતઃ અવિવારઃ એમ અધિકારીનું વર્ણન કર્યું છે. તે પ્રમાણે દરેક કામ કરવા માટે અધિકારી થવાની જરૂર છે. જ્યારથી આપણા દેશમાં કરેક કામ કરવાને અધિકાર મેળવ્યા સિવાયના માણસને કામ લેંપવાને રિવાજ પડ્યો, ત્યારથી દેશની પ્રગભ શેભાને નાશ થવા માંડયો. જેમ બ્રાહ્મણને આજે પણ તે વેદ કે શાસ્ત્ર ભણેલ ન હોય તે પણ તેને દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી, શાસ્ત્રી, જેશી અને વેવના નામથી ઓળખવામાં આવે છે, તેને તે કાર્ય કરવા બેસાડીએ તે તે કંઈ પણ કરી શકે નહિ; પણ ઉપરોક્ત પદને જેણે અધિકાર મેળવ્યો હોય તેને તે તે કામ સોંપવામાં આવે, તે તે યથાર્થ રીતે કરી શકે છે. તેજ પ્રમાણે મનુષ્ય સંતતિ ઉત્પન્ન કરવાનું કામ અધિકાર મેળવ્યા સિવાય સેંપવામાં આવે, તે તે સૃષ્ટિમાં રોભારૂપ બાળક ઉત્પન્ન કરી શકે નહિ. એ ઉપરથી સાબિત થાય છે કે, સંસારમાં ઉત્તમ ગુણ– કમવાળી અને રૂપાળી સંતતિ ઉત્પન્ન કરવા માટે તેને ખાસ અધિકાર મેળવવાની જરૂર છે. સંતતિ ઉત્પન્ન કરવાના કામમાં સ્ત્રી, For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિને ઉપાય ૮૧ એ મુખ્ય પાત્ર છે અને પુરુષ તેને સહાયકારી છે. જે પુરુષ ગમે તે વિદ્વાન, ડાહ્યો અને બુદ્ધિશાળી હોય પરંતુ તેને સ્ત્રી એવા ગુણવાળી ન મળી હોય તે તેની સંસારની શોભા વધારવાની ઇચ્છા નિષ્ફળ થાય છે. અર્થાત્ તે મરજી પ્રમાણેના બાળક ઉત્પન્ન કરી શકતો નથી. પણ જે ઉપર કહેલા પુરુષના જેવા ગુણવાળી સ્ત્રી હોય અને પુરુષ તે ન હોય, તે સ્ત્રી પોતાના અધિકાર પ્રમાણે ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરી શકે છે. માટે ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરવા સારુ પ્રથમ સ્ત્રીને અધિકારિણી બનાવવાની ખાસ જરૂર છે અને પુરુષને તેના સહાયક થવા માટે અધિકાર મેળવવાની ખાસ જરૂર છે. જે સ્ત્રી અને પુરુષ સરખાં અધિકારી હોય, પછી ભલેને તે ડું ભણેલાં, નિધકે કેઈ અવ્યવસ્થિત દશામાં મુકાયેલાં હોય તો પણ તેઓ પિતાના અધિકારથી સારી સંતતિ ઉત્પન્ન કરી શકે છે. અત્રે એ સવાલ થાય છે કે, સારી સંતતિ એટલે શું? શરીરે ગૌરવણ, ભરાવદાર, બળવાન અને રૂપાળી સંતતિ સારી કહેવાય કે શરીર ભલે રૂપાળું ન હોય, પણ વિદ્વાન, ધીમાન અને અશ્વ ર્યવાન સંતતિ સારી કહેવાય? અથવા ઉપરોક્ત ગુણવાળી સંતતિ ઉત્પન્ન થયા છતાં, તેમાં આત્મબળની ખામી હોય તે ઉત્તમ ગણાય? આ પ્રશ્નનો ઉત્તર અમારી બુદ્ધિ પ્રમાણે, જેનું શરીર, જેનું અંતઃકરણ અને જેને આત્મા સુશોભિત હોય તેજ ઉત્તમ સંતતિ ગણાય, નહિ તે એકલા શરીરની શોભાવાળો પુત્ર કાંઈ ઉત્તમ ગણાય નહિ. જેમકે - यौवनं धनसम्पत्तिः प्रभुत्वमविवकिता। एकेकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ।। અર્થાત્ યૌવન, ધનસંપત્તિ અને પ્રભુતા તથા અવિવેક એ For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા ચારે પિકી એક એક અનર્થને કરનાર નીવડે છે, તે જ્યાં ચારે એશ્વર્ય ભેગાં થયાં હોય, ત્યાં કેટલે અનર્થ કરશે? એટલા માટે અમારે કહેવું પડે છે કે શરીર, અંતઃકરણ અને આત્મા એ ત્રણે રૂપાળાં હોવાં જોઈએ અને તે ત્રણેને રૂપાળાં કરવા માટે સ્ત્રીને સંપૂર્ણ અધિકારિણી બનાવવી જોઈએ. એટલા માટે સ્ત્રીને પાંચ પ્રકારની પરીક્ષામાંથી પસાર થઈ, પાંચ પ્રકારના અધિકાર મેળવવાની ખાસ જરૂર છે. પહેલે અધિકાર સ્ત્રીને કન્યારૂપે પસાર કરવાનું છે, એટલે તે અવસ્થામાં માબાપને ઘેર રહી, લાડકેડથી મટી થઈ, સ્વતંત્ર આચરણવાળી અને ઈચ્છા પ્રમાણે ઈચ્છિત વસ્તુને મેળવનારી વૃત્તિમાંથી છૂટીને, લગ્ન થયા પછી શ્વશુરપક્ષમાં કેવળ અજાણ્યા, કેવળ અપરિચિત અને કેવળ જેના ગુણકમ–સ્વભાવ જાણેલા નથી, એવા કુટુંબના સહવાસમાં જઈને પિતાના પિતાને ગૃહમાં મેળવેલી અને ભગવેલી સ્વતંત્રતાને દબાવી, શ્વશુરગૃહનાં અપરિચિત માણસોના તાબામાં રહી, યશ અને કીર્તિ મેળવવા માટેને ઉદ્યોગ કરે, તે જે કન્યાવસ્થામાં કેળવણી લઈને કન્યાને અધિકાર મેળવ્યું હોય તો જ સાસરામાં નિર્વાહ કરી બીજો અધિકાર વહુ તરીકેને મેળવી શકે છે. એટલા માટે માબાએ પોતાની પુત્રીને વહુ તરીકેને અધિકાર સાસરામાં જઈને મેળવે, એટલી કેળવણી આપવાની ખાસ જરૂર છે. બીજો અધિકાર વહુ તરીકેને આવે છે તે અધિકારમાં પિતાના પિતાના લાડકેડને ભૂલીને સસરાના ઘરને તમામ ભાર વહન કરવાની શક્તિ હોય અને જુદી જુદી વૃત્તિના, જુદા જુદા સ્વભાવના મનુષ્યના મનના ધારેલા વિચારને અનુકૂળ થવાના સ્વભાવની બુદ્ધિ ખીલેલી હોય, એટલે પિતાની મને વાસનાને દાબી રાખી, પિતાની અનિચ્છા છતાં, મુખ પર હાસ્ય કાયમ રાખી, દુઃખને, શક, ઈર્ષા, દ્વેષને કે અપૂર્ણતાને ભાસ, For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિને ઉપાય ૮૩ . . . સામા માણસના જોવામાં ન આવે એવી રીતે મનથી, વચનથી અને શરીરથી વર્તન ચલાવી, પિતાને વહુ તરીકેને અધિકાર સ્થાપી, આખા કુટુંબના કાર્યનું વહન કરે, ત્યારે તે વહુ કહેવાય છે. તે પછી ત્રીજે અધિકાર ગૃહિણીને આવે છે. ગૃહિણી શબ્દને અર્થ એ થાય છે કે, તે સ્ત્રીએ ગૃહના માલિક થઈ પડવું. એટલે એવું વર્તન ચલાવવું જોઈએ કે, શ્વશુરપક્ષમાં પિતાના સસરા, સાસુ, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી, નણંદ અને તેનાં સંતાને તથા ઘરમાં દાસદાસીઓ હોય, તે સર્વે તેને પૂછીને કામ કરે. અર્થાત્ એવી યુક્તિવાળું બેલવું કે જે સત્ય અને પ્રિય હોય, જેથી સર્વને વિશ્વાસ સંપાદન કરી લેવાય; એટલે આ વહુ ઘણી બુદ્ધિશાળી છે, જેથી તેની સલાહ દરેક કામમાં લેવી જોઈએ, એ વિચાર ઘરના વડીલનાં મનમાં સ્થાપન કરવો; અને જ્યારે એટલે અધિકાર અથવા વિશ્વાસ સ્થાપન કરી શકાય, ત્યારે જ તે ગૃહિણી કહેવાઈ શકે છે. વળી તે ગૃહિણી-અવસ્થામાં રહીને તેને માતાને અધિકાર મેળવવાની જરૂર છે, એટલા માટેજ આપણા લોકમાં સાધારણ રિવાજ પડી ગયેલ છે કે, પ્રથમ અવસ્થામાં માતાને અધિકાર મેળવવાને લાયક જે સ્ત્રી થાય છે, તેને અગૃહિણી એટલે અઘરણું આવી છે એમ કહે છે. મતલબ એવી છે કે, એવી અવસ્થામાં જ્યારે ગર્ભવાળી સ્ત્રી, પિતાના ગર્ભને ભારથી અકળાતી હોય, ત્યારે શ્વસુરપક્ષના વડીલેએ તેને પાંચમે મહિને સીમંતોન્નયન કે પુંસવન સંસ્કાર કરી, તેને મનને ભાર ઓછો કરવા સારુ, તેને અગૃહિણીનું રૂપ આપી, પિતાના પિતાને ઘેર વિદાય કરવી, એવી રૂઢિ આજે પણ ચાલે છે. એ ગૃહિણ-અવરથામાં માતાને અધિકાર મેળવ્યા પછી અને અગૃહિણીનું રૂપ ધારણ કર્યા પછી સાસુને અધિકાર મેળવવાની જરૂર જણાય છે; એટલે માતા થયા પછી તેને સાસુને અધિકાર For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળ મેળવો પડે છે. કેમકે ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરવાવાળી ગૃહિણીમાં ગમે તેટલી સંપૂર્ણતા હોય તથાપિ સાસુ સ્વભાવે કર્કશા હોય, તે કોઈ પણ પ્રકારે ઈર્ષા અથવા શ્રેષથી અગર તે કુળમોટપ કે વડીલપણાના અભિમાનથી પિતાના ઘરમાં અધિકાર ભગવતી ગૃહિણીને અગૃહિણ-અવસ્થામાં એવો ક્ષોભ ઉત્પન્ન કરે કે, જેથી ગૃહિણીના અધિકારવાળી માતાના અધિકારને પામતી ગર્ભિણી સ્ત્રી, ગર્ભના વૃદ્ધિકાળમાં, પોષણકાળમાં ગર્ભના વાસનાલિંગને તથા આત્માને સુસંસ્કાર આપવાનું કાર્યથી મ્યુત થઈ જાય; જેથી ધારેલા રૂપ, ગુણ અને આરોગ્યવાળા બાળકને બનાવવામાં ખામી આવે. એટલા માટે માતાએ કન્યા તથા વહુ થવાય એટલી કેળવણી આપવી; અને તે પછી સાસુએ ગૃહિણી, માતા અને સાસુને અધિકાર પ્રાપ્ત થાય એટલી કેળવણી આપવી. સાસુના અધિકારમાં પાસ થયેલી સાસુ પિતાના પુત્રને સારી સંતતિ ઉત્પન્ન કરવાને સહાયભૂત અને ગૃહિણીને ઈચ્છા પ્રમાણે નાં બાળક ઉત્પન્ન કરવાને માર્ગદર્શિકા થાય. અંતે તે તે કાર્ય માં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે, સાસુને પુત્ર અને ગૃહિણીને પતિ, તેને સહાયક થાય તોજ ઉત્તમ ગુણ-કર્મવાળી અને રૂપાળી સંતતિ ઉત્પન્ન કરી શકાય, અન્યથા નહિ. આપણા આયુર્વેદમાં એટલું તો વર્ણન કરવામાં આવ્યું છે કે, ત્રાનુસ્નાત થયેલી સ્ત્રીએ જતુસ્નાત થયા પછી પોતાના સ્વામી સિવાય કોઈનું પણ મેટું જેવું નહિ. તેજ વાતને લઈને તેના ઉપર કાંઈક અખતરા કરીને અથવા તેના ઉપર વધારે વિવેચના કરીને, પશ્ચિમના વિદ્વાનેએ એ બાબતમાં પુસ્તકે લખ્યાં છે; પરંતુ અમારામાં ચાલતી કહેવત પ્રમાણે “બાપ તેવા બેટા” એટલે બાપના જે છોકરા ઉત્પન્ન થવું જોઈએ. પશ્ચિમના વિદ્વાનોએ લખેલાં પુસ્તકો વાંચતાં જણાય છે કે, તે લેકેએ માત્ર શરીર For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિને ઉપાય ૮૫ - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - રૂપાળું સુશોભિત અને આકર્ષક બનાવવાનાં સાધને માટેજ લખ્યું છે; પરંતુ અમારા આયુર્વેદે પિતાનાં શરીર, અંતઃકરણ અને આત્માના જેવાં બાળક ઉત્પન્ન કરવાનું વિધાન કરેલું છે, પણ તે ઘણું સંક્ષિપ્તમાં હોવાથી વિદ્વાન વૈદ્યોએ અને વૃદ્ધ વડીલેએ તેના ઉપર વિચાર કરી, તે દિશાએ વહન કરવાનું છે. - જે એક માતા પિતે રૂપાળું બાળક ઉત્પન્ન કરવાની ઇચ્છા રાખતી હોય, તે તેણે અમુક માણસને પ્રથમથી મુકરર કરે છે, આ મનુષ્યના જે મારે ત્યાં પુત્ર ઉત્પન્ન થાય, જે એમ કરવામાં નહિ આવે અને કોઈ અજાણી ભળતી જ છબી અથવા ચિત્રની પસંદગી કરી, તેના ઉપર તીવ્ર ધ્યાન અપાય તે ઘણે ભાગે તે ચિત્ર જેવી સંતતિ ઉત્પન્ન થાય; પરંતુ તેમાં જોઈતા ગુણે ઉત્પન્ન થઈ શકે નહિ. જે એક માતા પિતાના ઉદરથી રૂ૫–ગુણસંપન્ન સંતતિ ઉત્પન્ન કરવાની ઈચ્છા ધરાવતી હોય, તો તેણે બનતાં સુધી પિતાના માનેલા દેવ-ગુરુની પ્રતિમા ઉપર ધ્યાન રાખવું, અથવા પિતાના વંશમાં કઈ પ્રભાવશાળી, બુદ્ધિશાળી, બળવાન અથવા દેશદ્ધારક પુરુષ ઉત્પન્ન થયે હોય, તે તેની છબી ઉપર પ્રેમથી અવલંબન કરી, તેના જેવું રૂપાળું મનુષ્ય દુનિયામાં બીજુ છેજ નહિ, અથવા તેના જેવા ગુણવાળું મનુષ્ય બીજું નથી, એ દઢ સંકલ્પ કરે અને તે પછી ગર્ભ ધારણ કરે. જે પ્રથમથી માતાના અંતઃકરણમાં મહાપુરુષની છબી ચિત્રાઈ ગઈ નહિ હોય, તે ગર્ભ રહ્યા પછી જ્યારે એક મહિના બાદ ખબર પડે કે મને ગર્ભ રહ્યો છે અને તે પછી બાળક કેના જેવું ઉત્પન્ન કરવું, તેની ચૂંટણી કરતાં ઘણું પુરુષ ઉપર ધ્યાન દોડાવવામાં આવે, તે કુદરતને નિયમ એ છે કે, જેમ ગર્ભમાંથી બાળક બહાર પડે કે તે જ વખતે સૂર્ય, ચંદ્ર અને ગ્રહોનાં કિરણે ત્રાતુ, અયન અને કાળના પ્રભાવે તેની ઉપર પડે છે, તેમ ગર્ભમાં વીર્યનું For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૬ શ્રીયુર્વેદ તિમધમાળા સ્થાપન થયું' કે, તેજ વખતે જે જે માણસની આકૃતિ, ગુણ, સ્વભાવ, સ્મૃતિમાં આવે, તેની છાયા ગભ ઉપર પડે છે. તે પછી બીજી ચૂંટણી થઇ, એક છબીને ધ્યાનમાં લેવા માટે મુકરર કરીને તે ઉપર ચિત્ત ચાંટતાં સુધીમાં જેટલે સમય વીતી જાય તેટલા સમયમાં જેટલાં સ્વરૂપા તથા જેવા જેવા ગુણવાળા તથા રૂપવા ળાનુ સ્મરણ થતું જાય, તેટલા તેટલા રૂપ-ગુણુની છાયા પડવાથી તે બાળકમાં ગુણુની તથા રૂપની સ`કરતા થાય છે. એટલા માટે આયુર્વેદાચાર્યાંએ, પતિવ્રતા સ્ત્રીને પેાતાના પતિ સિવાય બીજા પુરુષને સ્વપ્ને પણ વિચાર નહિ કરવાના હાવાથી, ઋતુસ્નાત થયા પછી પેાતાના પતિ સિવાય કોઇનું પણ માંડુ જોવાના નિષેધ કર્યાં છે; તથાપિ દરેક મનુષ્યનાં અંત:કરણુ તથા સ્વરૂપ અને શરીર, ઉન્નતિને પામેલાં નહિ હેાવાથી, દરદ્રી ને ધનવાન, નિળ ને બળવાન મૂખ ને ગુણવાન, હીનાવસ્થાવાળા ને ઐશ્વર્યવાન દરેકને સંતતિ ઉત્પન્ન કરવાની સ્વાભાવિક ઇચ્છા હાય છે; એટલા માટે ઉપર કહેવામાં આવ્યુ' છે કે, પતિથી બીજે નબરે પાતે માનેલા દેવ-ગુરુના સ્વરૂપ--ગુણનું અવલંબન કરવું એ વધારે નિર્દોષ અને બંધબેસતું છે. હવે વિચાર કરવાના એ છે કે, એક સ્ત્રીએ પેાતાની કન્યાવસ્થામાં ભગવાન રામ અને શ્રીકૃષ્ણ જેવા ગૃહસ્થધમ ને જાણનારા તથા રાજ્યધમને જાણનારા પુરુષનું વર્ણન જાણેલું છે; તેમાંથી તેની સ્વભાવ-પ્રકૃતિને બંધબેસતું કર્યુ રૂપ આવે છે અને કેાના ઉપર તેને વિશેષ પ્રેમ ઉત્પન્ન થાય છે, તેની લાગણી તપાસી માતાએ તે કન્યાને શ્રીરામના અથવા શ્રીકૃષ્ણના ગુણનુ સ્થાપન પેાતાની કન્યાના અંતઃકરણમાં કરવું અને તે પછી, જ્યારે તેને વહુ થવાના પ્રસંગ આવે ત્યારે સાસુએ તે તત્ત્વાનુ પાષણ કરવુ' અને પતિએ તે વિષયમાં સહાયભૂત થવું. જો તે સ્ત્રીને શ્રીરામચંદ્રના ઉપર પ્રીતિ દેખાય, તે તેના રૂપનું', મળનું પ્રથમ આ For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમ ગુણર્મવાળી અને રૂપાળી સંતતિનો ઉપાય ૮૭ રોહણ કરાવવું, એટલે તેના ગર્ભમાં રહેલું બાળક તેવા રૂપવાળું તથા બળવાળું થવાનું જ. પછી તેના ગુણનું વર્ણન, અહોરાત્ર તેના મન ઉપર લાવતા રહેવું, જેથી તે બાળક માતૃભક્ત, પિતૃભક્ત, ભ્રાતૃભાવ અને પ્રજાવાત્સલ્યવાળું ઉત્પન્ન થશે. * * * જે કોઈ પણ મહાત્માનું અથવા આદર્શ પુરુષનું ચિત્ર ખડું કરી, તેની છાપ ગર્ભવતીના ગર્ભમાં રહેલા બાળક ઉપર પાડવા અથવા તેવા ગુણ બાળકમાં ઉત્પન્ન કરવાની ઈચ્છા હોય તે તે એવા પુરુષનું ચરિત્ર, જેમ બને તેમ શુદ્ધ વર્ણવેલું હોવું જોઈએ. જે એ પ્રમાણે ન થઈ શકે તે સદ્દગુણ કરતાં દુર્ગુણને આવિર્ભાવ જલદીથી થતો હોવાને લીધે, દુર્ગુણની છાપ જલદી પડે છે. આપણું લેકમાં શ્રીકૃષ્ણચંદ્રના ચરિત્રમાંથી શ્રીમદ્ ભગવદ્દગીતાને પાઠ કરવાને, ભણવાને અને તેનું મનન કરવાને સામાન્ય રિવાજ ચાલે છે. પરંતુ આશ્ચર્ય તે એ છે કે, જે ગીતાને એકવાર સાંભળવાથી અને છેડી દીધેલાં હથિયાર ગ્રહણ કરી, ભારત જીત્યુ, તેજ ગીતાને નિત્ય પાઠ કરનારાઓમાં લેશ, વૈર, ઈર્ષા, દ્વેષ, ભીરુતા, કાયરતા, શઠતા અને કૃતનતા આજે જોવામાં આવે છે ! પરંતુ આમાં કાંઈ ગીતાને દોષ નથી. x x x એજ પ્રમાણે વિચાર કરતાં આપણને સ્પષ્ટ સમજાય છે કે, ગર્ભવાળી સ્ત્રીને ઉત્પન્ન થયેલાં દેહદ પૂરાં પાડવાની વાત તો એક બાજુએ રહી અને તેના મનને શાંત રાખી, સ્વાભાવિક રીતે તેને સ્વતંત્રતા તથા સંતેષમાં રહેવા દેવાની જે વખતે ખરી જરૂર છે, તે વખતે સાસુ, સસરા, પતિ અને બીજા વડીલ તરફથી તેને કલેશ, ભય અને શેક, ઉત્પન્ન થાય એવાં કારણે, વિનાકારણે ઊભાં કરવામાં આવે અને પછી પિતાના વંશની ઉન્નતિને ઈ છે અથવા પિતાના વંશમાં કોઈ આદર્શ પુરુષ ઉત્પન્ન થાય એવી આશા રાખે, એ કઈ પણ કાળે બનવાજોગ નથી. For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - શ્રી આયુર્વેદ નિબંધમાળા પરંતુ એટલું તે બની શકે છે કે, ગર્ભવાળી અવસ્થામાં તેને ક્રોધ ઉત્પન્ન થવાથી ક્રોધી, ઈર્ષા ઉત્પન્ન થવાથી ઈર્ષાળુ, શેક ઉત્પન્ન થવાથી નિર્બળ, ભય ઉત્પન્ન થવાથી અંગહીન અને કામ ઉત્પન્ન થવાથી ઉન્માદાવસ્થાવાળા બાળક ઉત્પન્ન થાય છે. એક રજપૂત કુટુંબને દાખલો આપીશું. ઊંચા કુળમાં ગણાતા રજપૂત કે જેઓ ગરાસિયા કહેવાય છે, તે લોકોમાં એક સાધારણ રિવાજ એ છે કે, વહુ એટલે જાણે કે એક કનિષ્ઠ પ્રકારને નોકર ન હોય! માત્ર તેને એકજ હક વધારે ગણવામાં આવે છે કે, તેને સંતતિ ઉત્પન્ન કરવાના એક સાચારૂપ ગણી શકાય છે. એ કરતાં વિશેષ અધિકાર, તેને હોઈ શકતા નથી. અમે પ્રત્યક્ષ જોયું છે કે, ઘરનાં માણસે એટલે સાસુ, સસરા, દિયેર કે જેને માટે જે ઉત્તમ પ્રકારની રસોઈ બનાવવામાં આવે, તેમાં વહુને ભાગ હોયજ નહિ; પરંતુ વહુને માટે તે બીજા નોકરો જે ખેતી વગેરેનું કામ કરવાને રાખેલા હોય, તેમને માટે જે હલકા પ્રકારની રસોઈ થાય, તેમાંથી જ તેને ભેજન મળે છે. વળી જેટલાં કડવાં વચન વહુને કહેવામાં આવે છે તેટલાં અને તેવાં વચન, જે ચાકરને કહેવામાં આવે તે તે નાસી જાય; એટલા માટે ચાકરને સમજાવીને વાત કરવામાં આવે, પણ વહુને તે ધિક્કારભરી રીતે, તોછડાઈથી જે શબ્દ કહેવામાં આવે છે, તે તો સેવાધર્મો પરમાણુ યોનિનામથTખ્યા” એ સૂત્ર પ્રમાણે તેની વાત તે તેજ જાણે! આવી સ્થિતિમાં જે કુટુંબ હોય અને પછી બળવાન, વૈર્યવાન, એશ્વર્યવાન, ધીમાન અને શ્રીમાન સંતતિની આશા રાખો એ શી રીતે બની શકે? આપણાં શાસ્ત્રોમાં કહેવું છે કે, ચત્ર માર્યા ,પૂષચંતે મત્તે તત્ર દેવતાઃ” અર્થાત્ જ્યાં ભાર્યાનું પૂજન એટલે સત્કાર થાય છે ત્યાંજ દેવતાઓ રમે છે. જ્યારથી આપણા દેશમાંથી સ્ત્રીઓની પૂજા (સત્કાર) બંધ થઈ ત્યારથી પ્રજા ઉત્તમ For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - - - ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિને ઉપાય ૮૯ ગુણથી વંચિત રહેતી થઈ; અને પરિણામે મહેમાહે વેર, દ્વેષ, કલેશ, કૃતજ્ઞતા, છળકપટ અને શત્રુને આશ્રય લેવાથી દિન પર દિન હીનાવસ્થાને પામતી ગઈ - પશ્ચિમના વિદ્વાનોએ આ બાબતમાં ઘણે વિચાર કરીને, ઘણું પ્રાગે અજમાવી એવું સિદ્ધ કર્યું છે કે, સ્ત્રીને અંતઃકરણ ઉપર રૂપાળા કે કદરૂપ, ગમે તેવા મનુષ્યની છાપ પડે તેવાં પુત્રપુત્રી ઉત્પન્ન થાય. જેમ એક સ્ત્રીએ ગર્ભાવસ્થામાં લૂલે, પાંગળે, આંધળે, એક હાથવાળા, એક પગવાળે કે નાક-કાન વગરનો એક માણસ છે અને તેને મનમાં એજ ભાસ પડી, ભય ઉત્પન્ન થાય કે રખેને મારા ગર્ભમાં આવા દેષ આવી જાય. તેટલા માટે તે છબીને મનમાંથી દૂર કરવાને જેમ જેમ તે પ્રયત્ન કરતી જાય તેમ તેમ પિલી ખેડવાળી છબી, તે સ્ત્રીના અંતઃકરણમાં વધારે દઢીભૂત થાય, જેથી પરિણામે તે સ્ત્રીના પેટમાં રહેલે ગર્ભ તે તે અંગ વિનાનો જન્મ અને એવા જન્મેલા બાળકોના ઘણા દાખલા નોંધાયા છે. તેમ જે પતિ પોતાની સ્ત્રી ઉપર વિશ્વાસ રાખતું ન હોય અને પિતાની સ્ત્રીને શકની નજરે જેતે હેય, પરંતુ સ્ત્રી પતિવ્રતવાળી અને સદાચરણી હોય; છતાં તેને પતિ પિતા ઉપર વિશ્વાસ નહિ રાખતા હોવાથી એવી આજ્ઞા કરે કે, ફલાણા વૈદ્ય, ફલાણ સાધુ, ફલાણા સગા કે ફલાણા મિત્ર તરફ જેવું નહિ, અથવા તેની સાથે કોઈ પણ જાતને વ્યવહાર રાખવા નહિ. તે સ્ત્રી પતિની આજ્ઞાને માથે ચઢાવી ગર્ભાવસ્થામાં પિતાના મનમાં ભયને લીધે, રખેને મના કરેલા મનુષ્યનું મુખ જેવાઈ જાય તેથી હંમેશાં ડરતી રહેવા છતાં વિરોધાભાસથી તેનું ચિંતન સતત તે સ્ત્રીના મનમાં થયા કરે છે, અને તેથી મના કરેલા મનુષ્યની આકૃતિ પિતાના અંતઃકરણની સામે હરવખત તૈયાર રહે છે. જેથી એમ બને છે કે, ગર્ભમાં ઉત્પન્ન થયેલે બાળક, તે નિષેધ For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ શ્રીઆયુર્વેદ નિષ્મ ધમાળા કરેલા મનુષ્યના જેવી આકૃતિવાળા ઉત્પન્ન થાય છે. જેથી હજાર કૌટુંબિક ક્લેશ ઉત્પન્ન થઇ, તે સ્ત્રીપુરુષના સ’સાર નિષ્ફળ નીવડે છે. એટલા માટે ગભ વાળી સ્ત્રીને ગર્ભાવસ્થામાં તેના અંતઃકરણ પર ખાટી છાપ ન પડે, તેના વિચાર આસપાસના સત્તાધારી અને જવાબદાર વ્યક્તિઓએ અવશ્ય કરવા જોઇએ. આ સ'સારરૂપી ક્ષેત્રમાં, મનુષ્ય પ્રાણીરૂપ રાપાને ઊગવાના બે પ્રકાર છે. પહેલા પ્રકાર એવા છે કે ક્ષેત્રમાં પાણીનું સિંચન થયું કે, કેટલાક રોપાઓ પોતાની મેળે જમીનમાં રહેલા મીજ પ્રમાણે કેઇપણ જાતની ખેડ-ખાતર વિના ઊગી નીકળી જમીનને ઘેરી લે છે. અને બીજી જાતના રાપાને માટે ખેડૂતને ઘણા વિચાર કરવાની જરૂર પડે છે, તેથી તે ખેડૂત પ્રથમ તે એવા વિચાર કરે છે, કે હુ' જે રાપા ઉછેરી તેનાં ફળ મેળવવા ઇચ્છું છું તે રાપાને હરકતકર્તા તથા તેની જગ્યા રોકતા, કોઇ પણ બીજા રાપા ઊગી ન નીકળે તેવી જમીન બનાવવાની ખાસ સ'ભાળ રાખીશ. તે પછી પેાતાના ધારેલા રાપાનાં બીજને સભાળથી તપાસી તેમાં કોઇ પણ જાતની વ્યાધિ કે ખેડ ન હાય તેવા બીજની વાવણી કરી, તેને હવાઅજવાળુ જોઇતા પ્રમાણમાં આપી, તાપ, હિમ અને પવનથી રક્ષણ કરી, ઘણી સભાળથી ઉછેરે છે અને ત્યારેજ તે પેાતાના રોપા પરથી ઇચ્છેલા ફળને ઉપજાવી શકે છે. તે પ્રમાણે વતમાનકાળમાં સ'સારક્ષેત્રમાં જે જે સ્થળે અને તેમાં મુખ્યત્વે કરીને આપણા દેશમાં ક્ષેત્રની શુદ્ધિ કરવાથી, સારા રાપા ઉછેરી શકાય છે. એ વિદ્યાના ઘણુ કરીને નાશ થયેલા ઢાવાથી, ગમે તેવી ભૂમિમાં ગમે તેવુ' ખીજ વાવી, ઈશ્વરેચ્છા પર આધાર રાખી, ‘ કમ’માં લખ્યું હશે તેવુ બનશે ’ એવા સિદ્ધાંત સ્થાપી, બેસી રહેનારાને જે અવસ્થા ભાગવવી પડે તે ભાગવતા જોવામાં આવે છે. કુદરતના કાયદો એવા છે કે પ્રાણીમાત્રમાં ‘ મળવાન : For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિને ઉપાય હ૧ નિર્બળને મારી ખાય” “ધનવાન ગરીબને ચૂસી ખાય અને વિદ્વાન મૂર્ખાઓને ગુલામ બનાવે.”એટલે બળવાન, ધનવાન અને વિદ્વાન મનુષ્ય, આદર્શરૂપ ગણાય અને નિર્બળ, દરિદ્રી તથા મૂખ માણસો સૃષ્ટિમાં ભારરૂપ મનાય છે. એ પ્રમાણે વિચાર કરતાં, મનુષ્યમાત્રની ફરજ છે કે, ઉપર બતાવેલા ત્રણ પ્રકારનાં આદર્શરૂપ સંતાન ઉત્પન્ન કરવાને ભૂમિકા શુદ્ધ કરી, તેને સંસ્કાર આપી એટલે ખાતર નાખી તેમાં શુદ્ધ બીજનું વાવેતર કરી, બળવાન, ધનવાન અથવા વિદ્વાન સંતતિ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે. એવી રીતને ત્રણ પ્રકારની સંતતિ ઉત્પન્ન કરવા માટે પ્રયાસ જે દેશમાં ચાલુ થાય, તો કાળકમે કરીને તે દેશની પ્રજા સાર્વભૌમ સત્તા ભેગવવાને લાયક થાય; પરંતુ જે દેશમાં પ્રારબ્ધવાદથી પ્રજા પરાભવને પામી, જડરૂપ બનેલી હોય, તે તે જડરૂપ પ્રજામાંથી ચૈતન્યરૂપ ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિ ઉત્પન્ન કરવાની આશા શી રીતે રાખી શકાય એટલા માટે કહેવાની જરૂર છે કે, સ્ત્રીપુરુષના ધમને જાણી તે ધમની આડે આવનારાં જેટલાં બંધને, પછી તે રૂઢિથી કે ધર્મથી ઉત્પન્ન થયાં હોય તેનું મૂળ છેદન કરી, જેમ પૃથ્વીને ફાડીને વૃક્ષ પોતાનું સ્વરૂપ બહાર પાડે છે, તેમ રૂઢિનાં બંધનેને ચીરીને, સૃષ્ટિની શોભારૂપ આદર્શ પ્રજા બનાવવાનો પ્રયત્નવાન થવાની મનુષ્યમાત્રની ફરજ છે. પછ For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गर्मिणीना रोगोनी चिकित्सा આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ગર્ભિણી સ્ત્રી, ની શારીરિક સંપત્તિમાં થયેલી વિકિયાને લીધે ઉત્પન્ન થતા રોગે - નો ઉપાય કરવાનું ચાલ ઘણે થોડે જણાય છે. ઘણા વૈદ્યરાજેને બોલતા સાંભળીએ છીએ કે, ગર્ભિણી સ્ત્રીને ફલાણે રેગ થયે છે, પણ તેને ઉપાય હાલમાં થઈ શકશે નહિ; એ તે પ્રસૂતિ થયા પછીજ સારું થશે. એવી રીતે વૈદ્યોને અભિપ્રાય હેવાથી, પરં. પરાના રિવાજ પ્રમાણે ઘરનાં ઘરડાં માણસો પણ ગર્ભિના રેગના ઉપાય કરવામાં બેદરકાર રહે છે. તેઓને એટલે જ ભય રહે છે કે, ગર્ભિણને ઔષધ આપવાથી વખતે ગર્ભ ગળી જાય અથવા અધૂરે પડી જાય. જો કે શાસ્ત્ર પ્રમાણે ચિકિત્સા કરતાં ગર્ભમાં વિકિયા થતી નથી અને કદાચ થાય તો તે દેવેચ્છાથીજ થાય, પરંતુ ચોગ્ય ઔષધ કરવાથી ગર્ભ પડી જતો નથી, કિંતુ ગર્ભિણીનું શરીર તંદુરસ્ત રહેવાથી ગર્ભને પુષ્ટિ મળે છે! એટલા માટે ગર્ભિણીના રેગથી બેદરકાર રહેનારાને માટે અને ગર્ભિણીનું રક્ષણ કરવા માટે આ નિબંધ લખવાની જરૂર પડી છે. આ નિબંધમાં લખેલા ઉપાયે પૈકી કેટલાક શાસ્ત્રોક્ત છે અને કેટલાક અનુભવેલા છે; પરંતુ તે સર્વે ઉપચાર બુદ્ધિપૂર્વક જવામાં આવે, તે ગર્ભિણીને રોગની શાંતિ કરે અને બાળકને નુકસાન થાય નહિ, એ ખાતરી ભરેલું છે. ગર્ભિણીને પ્રથમાવસ્થામાં ગર્ભ રહ્યાના ચિહુન તરીકે મેઢામાં મળી આવે છે, રસોઈની ગંધ આવે છે, તેમાં ખાસ કરીને નરમ દાળની ગંધ અસહ્ય થઈ પડે છે. હંમેશાં ખાવાને ખોરાક For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગણિીના રંગેની ચિકિત્સા ખાઈ શકતી નથી અને જે ખાધું હોય તે જીવ કચવાઈને ઊલટી થઈ ખાધેલું અન્ન નીકળી જાય ત્યારે જ તેને શાતિ થાય છે. તેવી અવસ્થામાં દિવસે ચડતા જાય છે અને એ ઉપદ્રવ, અભાવે અથવા અરજના નામથી ઓળખાય છે. તે સ્ત્રીને ઊલટી થાય છે, જીવ ગભરાય છે, ચક્કર આવે છે, આંખે અંધારાં આવે છે, શરીરનું બળ ઘટતું જાય છે, ખોરાક ખવાતું નથી અને એટલી બધી પીડા થાય છે કે, તે સ્ત્રીને અસહ્ય થઈ પડે છે, તેમાં ખાસ કરીને તે સ્ત્રીથી ભાવતે રાક અને ભાવતાં વ્યસન બિલકુલ લઈ શકાતાં નથી, એટલે કે જે પાનસોપારી ખાવાની ટેવ હોય તે તેને મોંમાં મૂકતાં તરત ઊલટી થાય છે અને આવી અવસ્થા માં કઈ પણ વૈદ્ય ભાગ્યેજ તેને ઓસડ આપી શકે છે. ઊલ ટીના રોગને શાસ્ત્રમાં “છદિ રેગ” એવું નામ આપ્યું છે અને તેમાં ગર્ભથી ઉત્પન્ન થતી છદિને એક પ્રકાર લખ્યા છે. એવી ઊલટીને માટે અને ઉપર કહેલા અભાવાને લીધે થતી ગભરામણને સહેલામાં સહેલે ઉપાય એ છે કે, ચાર રૂપિયા ભાર ઠંડું પાણી લઈ, તેમાં ખાટું લીંબુ નંગ એક નિચોવી કોઈ પણ જાતનું ગળપણ નાખ્યા સિવાય પાવું; તેથી ગભરામણ અને ઊલટી નરમ પડી જાય છે, એટલું જ નહિ પણ સ્ત્રીને ખાધેલે ખોરાક હજમ થઈ, પ્રકૃતિ સુધરી જાય છે. આ ઉપચાર ખાસ અનુભવે છે. આપણા લોકોમાં એવું કહેવાને સાધારણ રિવાજ પડી ગયો છે કે, ગર્ભિણ સ્ત્રીને ખટાશ ખવડાવવામાં આવે તે તે ખેંચાઈ જશે અથવા તેના સાંધા રહી જશે અથવા તેને પ્રસવ થતી વખતે મહા કષ્ટ પડશે; પરંતુ આ ખટાશથી બિલકુલ ડરવાનું કારણ નથી. કેમકે ખટાશ સાથે જે ગળપણ મેળવવામાં આવે તે જ તે શરદી કરે છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે તે માટે રસ ગરમ છે, પરંતુ આમલીની ખટાશમાં ગળપણ મળેલું છે, For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા કેકમની ખટાશમાં તેલ મળેલું છે, માટે એ ખટાશ આપતાં શરદીનો ભય ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. પણ લીંબુની ખટાશમાં ખાટો, કડ, તૂરે, ખારો અને મધુર એ પાંચ રસો મળેલા હોવાથી તે “પંચામૃત” જેટલું કામ કરી, શરીરને આરોગ્ય આપે છે, એટલા માટે ખાટા લીંબુનો રસ પીવાને ભલામણ કરી શકાય છે. કેટલીક ગર્ભિણને તાવ આવે છે, અને તે તાવ ઘણા દિવસ ઔષધ વિના ચાલુ રહેવાથી, તેનું પરિણામ ઘણું ભયંકર આવે છે. કારણ કે પ્રસૂતિ થયા પછી, તેજ તાવ શરીરમાં નબળાઈ વધવાને લીધે વધારે બળવાન બને છે, અને તે ગર્ભિ ણને વર “પ્રસૂતિજવરમાં ફેરવાઈ જઈ પરિણામે ક્ષયનું રૂપ ધારણ કરે છે; માટે ગર્ભિણીને તાવ આવતે હેય તે. મહુડા, સુખડ, વાળ, ઉપલસરી, જેઠીમધ અને પદમકાષ્ઠ એને ઉકાળે મધ મેળવીને આવે અથવા સુખડ, ઉપલસરી, લેધર ને દ્રાક્ષ એને ઉકાળે સાકર મેળવીને આપ. અથવા દૂધી મગજ, પહાડમૂળ, વાળ, મેથ એને ઉકાળો કરી, ઠંડો પડ્યા પછી પાવે, જેથી તાવની શાંતિ થાય છે. જે ગર્ભિણીને તાવ “વિષમજવર”નું રૂપ પકડે, તે ગધેડીના દૂધમાં સૂંઠ ઘસીને પાવાથી તેની શાંતિ થાય છે. જે ગર્ભિણી સ્ત્રીને “નવરાતિસાર” એટલે તાવની સાથે ઝાડા થતા હોય તે મજીઠ, જેઠીમધ, લેધર એનું ચૂર્ણ કરી, સાકરના ઊને પાણી સાથે આપવું. અથવા આંબાની ગોટલી, જાંબુના ઠળિયા અને જે તે મળવાને સંભવ ન હેય તે, આંબા તથા જાંબુડાની છાલ અને ભાતની ધાણીને ઉકાળો કરી, આપ. અથવા આંબા તથા જાબુડાની છાલનું ચૂર્ણ કરી, ભાતની ધાણીની કાંજી બનાવી તેમાં તે ચૂર્ણ નાખી પાવું. તેથી અતિસાર, સંગ્રહણી અને મરડો બંધ થાય છે. જે ગર્ભિણીને ઊલટી થતી હોય તો સૂઠને ઉકાળે કરી, તેમાં જવ For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગર્ભિણીના રાગાની ચિકિત્સા પ અને ભાતની ધાણીનુ ચૂર્ણ મેળવી પાવુ, તા ઝાડા અને ઊલટી બેઉ બંધ થઇ જશે, અથવા ધાણાના કલ્ક કરી ચાખાના ધેાત્રણમાં સાકર મેળવીને પાવાથી ઊલટી શાંત થશે. અથવા ખીલીને ગર, ચાખાની ધાણીના ઉકાળામાં મેળવીને પાવે, અથવા ભાર ગમૂળ, સુંઠ, પીપર એનું ચૂર્ણ કરી ગાળ મેળવીને આપવુ. ગભિણીને ખાંસી અને શ્વાસ હાય તા, પ્રશ્નીપરણી (ગધી સમેરવા) કાંસકીનાં પાંતરાં અને અરડુસાએ ત્રણ, અથવા ત્રણમાંથી જે મળે તેના રસ કાઢી પાવામાં આવે તે, ગર્ભિણીનાં રક્તપિત્ત, કમળા, સાજા, ખાંસી, દમ અને તાવને મટાડે છે. જો બીલીનાં ફળ ને અરણીનાં મૂળ, અથવા પટાળ અને સૂંઠના ફાંટ કરીને પાય તે ગર્ભિ ણીના વાયુરાગના નાશ કરે છે. જો કાળીજીરી, ધેાળું જીરુ' અને કડુના ઉકાળે કરીને પાવામાં આવે, તે ગર્ભિણીના સેાળને નાશ કરે છે. જો અજમાઇ, સૂ'હં, પીપર, જીરું એનું સમભાગે, ચૂર્ણ' કરી ગાળ અથવા મધ સાથે આપવામાં આવે તે ગભિ ણીને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. દનાં મળ, કાસનાં મૂળ, એરડમૂળ, ગાખરુ, એને લઇને તેને દૂધમાં ઉકાળી સાકર નાખીને પાવાથી ગર્ભિણીનું શૂળ મટે છે. તેમજ ગેાખરુ, જેઠીમધ અને દ્રાક્ષ, દૂધમાં વાટી તેમાં સાકર મેળવી પાવાથી શૂળ મટે છે, જો વજ, અને લસણ મેળવીને દૂધ ઉકાળેલુ` હાય અને તેમાં હિ’ગ અને સંચળક્ષાર મેળવીને પાવામાં આવે, તે ગર્ભિણીના અનાડુવાયુ એટલે પેટ ચડતું હોય તે મટી જાય છે. જો તૃણુપંચક એટલે દર્ભનાં મૂળ, કાંસનાં મૂળ, ભાતનાં મૂળ, શેરડીનાં મૂળ અને ખરુનાં મૂળ એના કલ્ક કરી દૂધમાં મેળવી, તે ઊનું કરીને પાવાથી ગભિણીને પેશાબ બહુ ગંધાતા હોય તે તે મટે છે; અથવા પેશાબ અટકી જતા હાય તે તે છૂટથી આવે છે. એ પ્રમાણે સામાન્ય ચિકિત્સા કરવાથી ફેઇ પણ જાતના ઉપદ્રવ થતા નથી, હવે ગભને For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - - શ્રી આયુર્વેદ નિબંધમાળા પડી જવાનો ભય દેખાય એટલે સ્ત્રીને અધૂરે માસે પ્રસવ થવાને સંભવ જણાય, તે તેની ચિકિત્સા નીચે પ્રમાણે કરવી – પહેલે માસે ગર્ભ પડવાને સંભવ દેખાય તે દ્રાક્ષ, જેઠીમધ, સુખડ, રતાં જળી, એને ગાયના દૂધમાં વાટીને, તેમાં જરા ઘી નાખીને પાવું; અથવા કમળનાં ફૂલ, વાળ, શિંગડાં, ષડચૂરો એને ઠંડા પાણીમાં વાટીને દૂધમાં મેળવીને પાવે. જે બીજે માસે ગર્ભ પડવાને સંભવ જણાય તે કમળનાં ફૂલ અને નાગકેશર, વાટીને દૂધ સાથે પાવાં. જે તેલમાં શૂળ હોય તે, તગર, કમળ, બીલીનું ફળ, કપૂર, એ ગધેડીનાં દૂધમાં વાટીને પાવાં. ત્રીજે માસે ગર્ભપાત થવાને સંભવ જણાય તે, નાગકેશર વાટીને દૂધમાં કાલવીને તેમાં થોડી સાકર નાખીને પાવું. તેમાં જે શૂળ જણાય તે પાક, સુખડ, વાળા, કમળના નાળ; એ ઠંડા પાણીમાં વાટીને, દૂધમાં મેળવીને પાવા. જે ચોથે માસે ગર્ભપાતને સંભવ જણાય અને તેની સાથે તૃષા, શૂળ, દાહ અને જવર હોય, તે કેળને કંદ, નીલકમળ, વાળે; એને વાટીને દૂધ મેળવીને પાવું. જે પાંચમે મહિને ગર્ભપાતને સંભવ જણાય તે દાડમનાં પાન તથા સુખડ વાટીને દૂધ તથા દહીં મેળવીને પાવા; અથવા નીલકમળ, કમળ કાકડી તથા બેરનાં પાતરાં, નાગકેશર, પદ્મકાષ્ઠ, એને પાણીમાં વાટીને, કપડે ગાળીને, દૂધમાં મેળવી પાવું, જેથી ગર્ભ પડશે નહિ અને શૂળની શાંતિ થશે. જે છટ્ટ મહિને ગર્ભપાતને સંભવ જણાય, તે ગેરુ, ગાયનાં અડાયાંની રાખડી, પીપર અને કુલા વેલી ફટકડી, એને ઉકાળો કરી, ટાઢે પડ્યા પછી, દૂધ, સાકર અને સુખડને ઘસારે મેળવી પા. જે સાતમે મહિને ગર્ભપાત થવાનો સંભવ જણાય, તે વાળે, ગોખરુ, મેથ, લજામણી, નાગકેશર અને પાક એને ઉકાળે સાકર મેળવીને પા. જે આઠમે મહિને ગર્ભપાતને સંભવ જણાય તે લેધર, અને પીપરનું ચૂર્ણ For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગણિીના રોગની ચિકિત્સા મધ સાથે આપવું; અને નવમે મહિને તે પ્રસૂતિ થવાનો સંભવ છે એટલે તે મહિનામાં કઈ પણ જાતનું ઓસડ આપવાની જરૂર નથી. આ ગર્ભપાતના પ્રકરણમાં ઓષધિ કહેવામાં આવી છે, પણ તેનું વજન લખવામાં આવ્યું નથી. તેનું કારણ એવું છે કે, ઘે ગર્ભિણીની સ્થિતિ તથા તેના અશ્મિબળને વિચાર કરી, ભેજના કરવાની છે, એટલા માટે દવાનું વજન અને ઉકાળો તથા દૂધનું વજન, આયુર્વેદના કવાથાધિકારમાં તથા કલેક અને ફાંટના અધિકારમાં જોઈવિચારીને તેની ચેજના કરવી. ગર્ભિણીને ભય, તાડન, આઘાત, વિષમ આસન અને ઉષ્ણુ અન્નપાન, એવાં કારણથી ગર્ભ પડવા લાગે છે, ત્યારે તેમાં શૂળ તથા રજોદર્શન દેખાય છે. ચાર મહિના સુધી ગર્ભપાતળો હોય છે, તેથી તે ગર્ભ પડે તે ગર્ભને સ્રાવ થયે એમ કહેવાય છે; અને તે પછીના મહિનાઓમાં ગભ કઠિન અને આકારવાળે થાય છે અને તે પડે તે તેને ગર્ભપાત થયે એમ કહેવાય છે. ગર્ભસાવ થવા માંડે ત્યારે દાહ, પાસાં અને કમ્મરમાં શૂળ, પ્રદર, પેટનું ચડવું અને મૂત્રબંધ, એ ઉપદ્ર થાય છે; પરંતુ સાતમે, આઠમે કે નવમે મહિને ગર્ભનું ચલન થાય છે, એટલે ગર્ભ ફેર દે છે એમ કહેવાય છે; ત્યારે આમાશય અને પકવાશયમાં પૂર્વક પીડા થાય છે તેમાં પ્રદર હેત નથી; તેથી ગર્ભપાત થવાનો છે, એમ જાણી ગભરાવું નહિ. ગર્ભપાતનાં લક્ષણ જણાય તે વખતે “ઉત્પલાદિગણ” ઘણે ઉપયેગી થઈ પડે છે, તેથી તે પણ લખીએ છીએ. લીલાં કમળ, લાલ કમળ, કહાર, કુમુદિની, ધોળાં કમળ અને મધુક નામનું કમળ; આ ઉત્પલાદિગણ કહેવાય છે. એમાંથી જેટલાં મળે તેટલાં લઈ, વાટીને પાવાથી દાહ, તૃષ્ણા, હૃદયરોગ, રક્તપિત્ત, મૂછ, ઊલટી અને અચિની શાંતિ થાય છે. અથવા લજજા, ધાવડીનાં ફૂલ, લીલાં કમળ, જેઠીમધ, લેધર–એને આ. ૪ For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેટ શ્રીયુર્વેદ નિબધમાળા ઉકાળા કરીને ગિણી સ્ત્રીને ઠંડા પાણીમાં બેસાડીને પાવાથી ગર્ભપાતનું નિવારણ થાય છે. અથવા કુંભારના હાથે ચેાંટેલી માટી, બકરીના દૂધમાં મેળવીને જરા મધ નાખીને પાવાથી, ગભ પડતા અટકી જાય છે. અથવા ધેાળી ગરણીના મૂળને ઘસીને પાવાથી ગલનું સ્તંભન થાય છે. અથવા કબૂતરની અઘાર પાનના રસમાં પાવાથી, ગર્ભમાંથી પડતા લેહીને અટકાવે છે. અથવા સાકર, કમળકાકડી અને તલ સમભાગે લઇને ચૂણ કરી મધ સાથે ચટાડવુ', જેથી ગભપાતના ભય રહે નહિ. અથવા અતિખલા (કાંસકી)નું મૂળ વિધિપૂર્વ ક લાવી, કુવારી કન્યાને હાથે કાંતેલા સૂતરના સાત તારમાં બાંધી ગ`િણીની કમ્મરે બાંધવાથી ગર્ભપાત થતા અટકે છે. ‘ કુંઠિતગતિ ’ એવા વાયુ ગર્ભને આડા કરે છે. એટલે ચેનિ તથા પેટમાં શૂળ ઉત્પન્ન કરે છે ને મૂત્રને અવધ કરે છે. એ વાયુ વધુ જોરમાં વધવાથી ગર્ભ વિપરીત દશામાં અને આડે થઇને, અનેક પ્રકારથી ચેનિદ્વારમાં આવે છે. તેના મુખ્ય આઠ પ્રકાર છે. ૧. કેાઈ ગભ માથાથી ચેનિનું દ્વાર બંધ કરી આવે છે. ૨. કોઇ પેટથી ચેાનિદ્વાર અધ કરીને આવે છે. ૩. કોઇ શરીર વાળીને કૂબડા થઈને આવે છે. ૪. કોઇ ગભ એકજ હાથ બહાર કાઢીને આવે છે. ૫. કાઇ બેઉ હાથ પાછળ બહાર કાઢીને ચેાનિદ્વારમાં આવે છે. ૬. કેઇ પાસાભેર આડે આવે છે. ૭. કાઈ ગરદન ભાંગી ગઇ હૈાય તેમ લે માથે આવે છે. ૮ કાઈ પાસાને ભાંગ્યા જેવા કારણથી લૂલા થઇને ચેાનિદ્વારમાં આવે છે. એ પ્રકારે ‘મૂંઢગર્ભા’ની આઠ પ્રકારે ગણના કરેલી છે. બીજી રીતે જે ગભ હાથપગ ઊંચા કરી, માથુ' પાછળ રાખી, ચેાનિદ્વારમાં આવી ખીલા જેવા દ્વારમાં અટકી રહે છે તેને ‘ સલિક’ કહે છે. જે ગર્ભના હાથપગ પશુની ખરી જેવા બહાર દેખાય અને બાકીને દેહ અટકી રહે તેને ‘ પ્રતિખ઼ર’ કહે છે. જે ગભ એ હાથ અને For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગર્ભિણીને રેગની ચિકિત્સા માથું પાછળ રાખી અટકે છે તે “બીજક” કહેવાય છે; અને જે ગર્ભ પરિઘ પ્રમાણે એનિમાં અટકી રહે છે તે પરિઘ કહેવાય છે. જે ગર્ભિણી સ્ત્રીને બચીને કાંઠે ઢીલું પડી જવાથી માથું સ્થિર રહી શકતું નથી, શરીર ઠંડું પડતું જાય અને લજજાને નાશ થાય તથા તેની કુખ ઉપર લીલી નસે તરી નીકળે, તે ગર્ભિણી તથા ગ, એકબીજાને પ્રાણ લે છે. ગર્ભિણીને ગર્ભની હાલચાલ બંધ થયેલી જણાય, વેણે આવતી બંધ થાય, શરીર પીળું કે લીલાશ પડતું જણાય, શ્વાસેચ્છવાસમાં દુર્ગધ આવે અને પેટ ફૂલી જાય તે જાણવું કે પેટમાં ગર્ભનું મરણ થયું છે. ગર્ભિણી સ્ત્રીને માનસિક તથા આગંતુક, એવાં દુઃખ ઉત્પન્ન થવાથી અથવા કઈ મહાન વ્યાધિથી ગર્ભનું મરણ થાય છે. જે ગર્ભિણી સ્ત્રીને વાયુના ગથી નિને સંકેચ થઈ, કૂખમાં ગભ અટકી રહે અને તેની સાથે મક્કલશૂળ, આંકડી, ખાંસી, શ્વાસ આદિ ઉપદ્રવ હોય તે ગર્ભિણી જીવે નહિ. જે ગર્ભિણી વાતકારક અન્ન અને પાન, મૈથુન, જાગરણ એનું અતિ સેવન કરે, જેથી ગર્ભના નિમાર્ગને વાયુ કેપીને નિદ્વારને બંધ કરે છે અને એ દ્વાર બંધ થયા પછી, નિગત વાયુ ગર્ભાશયના દ્વારને રોકે છે તથા ગર્ભાશયમાં પીડા ઉત્પન્ન કરે છે, તેથી ગર્ભનું મુખ-નાક બંધ થઈ શ્વાસોચ્છવાસ બંધ પડવાથી ગર્ભને નાશ થાય છે. અથવા શ્વાસોચ્છવાસ બંધ થવાથી ગર્ભિણીને પણ નાશ થાય છે. આ યમની પેઠે મારી નાખ. નારા રોગને “ચેનિસંવર્ણ” નામનો વ્યાધિ કહે છે. તેથી વૈદ્ય એની ચિકિત્સા કરવી નહિ. પ્રસૂતિકાળે વાયુથી ગર્ભને સંકોચ થાય જેથી પ્રસૂતિ થઈ શકે નહિ, તે સ્ત્રીએ ખાંડણિયામાં થોડું ધાન્ય લઈને સાંબેલાથી ખાંડવું અને વિષમાસને (ઉભડક) બેસવું અથવા વિષમ વાહન પર બેસીને ફરવું, જેથી પ્રસવ થાય છે પ્રસવને કાળ થયે હોય અને પ્રસુતા કણાતી હોય તો, સાપની For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ઠે. શ્રી આયુર્વેદ નિબંધમાળે કાંચળી અથવા તગરને ધુમાડે ચેનિદ્વારમાં આપ. અથવા કૌવચનાં મૂળને દોરીથી બાંધી હાથે બાંધવાં. અથવા સૂરજમુખી કિંવા ઇંદ્રવારણના મૂળને યોનિમાં ધારણ કરવું. અથવા પીપર અને ઘેડાવજ પાણીમાં ઘસીને, તેમાં થોડું દિવેલ મેળવીને નિમાં લેપ કર, જેથી સ્ત્રીને સુખરૂપ પ્રસવ થાય છે. અથવા બિજોરાનું મૂળ અને જેઠીમધનું ચૂર્ણ કરી, ઘીમાં મેળવી પાવું જેથી સ્ત્રીને સુખે પ્રસવ થાય છે. અથવા શેરડીનું ઉત્તર દિશાનું મૂળ લઈ ગર્ભિણીની લંબાઈ જેટલા સૂતરના સાત તાર લઈ તેમાં બાંધી, કમરે બાંધવાથી આસાનીથી જલદી પ્રસવ થાય છે. તાડનું ઉત્તર દિશાનું મૂળ લઈ, ઉપર પ્રમાણેની વિધિથી કમ્મરે બાંધવાથી જલદી પ્રસવ થાય છે. અથવા અપામાર્ગ (ઝંઝટેનું મૂળ ઉપર પ્રમાણે કમ્મરે બાંધવાથી સુખરૂપ પ્રસવ થાય છે. જ્યારે સ્ત્રી કષ્ટાતી હોય, ત્યારે જે જે ક્રિયાથી પ્રસૂતિ જલદીથી થાય છે તે તમામ કિયા, મૃતગર્ભ ઉપર પણ અજમાવવી. જે ગર્ભાશયમાં ગર્ભ મરણ પામે છે એમ ખાતરી થાય, તે ગર્ભિણીના બચાવ માટે, નિર્ભય, ચતુર અને શસ્ત્રવિદ્યામાં કુશળ વૈદ્યોએ, પિતાને હાથે થી પડીને, તે હાથ નિમાં મૂકી, ગર્ભને કાપી કાઢ; પરંતુ સજીવ ગર્ભને કદી પણ શસ્ત્રથી કાપીને કાઢ નહિ. સજીવ ગર્ભ પર શસ્ત્રક્રિયા કરવાથી, તે ગર્ભ મરી જાય છે અને ગર્ભિણીને પણ મારી નાખે છે. તેમજ ગર્ભસ્થાનમાં ગર્ભ મરી ગયે છે એવું નકકી થયા પછી એક ક્ષણમાત્ર પણ ઉપેક્ષા કરવામાં આવે છે, તે માતાને મારી નાખે છે. એટલા માટે મરણ પામેલા ગર્ભને જેમ બને તેમ તાકીદે, તેનું જે અંગ અથવા વિભાગ મેનિની સામે આવ્યો હોય તેને વૈધે કાપીને કાઢવો; અને જેમ બને તેમ સ્ત્રીનું રક્ષણ કરવું. એ પ્રમાણે ગર્ભનું શલ્ય કાઢી નાખ્યા પછી તે સ્ત્રીને ઊંચા પ્રકારના તેલને For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વા . . , , , - - - - - - - - - - - ગર્ભિણીને રેગોની ચિકિત્સા અત્યંગ કરી ગરમ પાણીથી શેક કરે અને તે પછી નિમાં નેહ ધારણ કરાવવું, એટલે નિ કેમળ થશે અને તેનું શૂળ શાંત થશે. જે શસ્ત્રકર્મ કરનારને જેગ ન હોય તે રાઈ અને હિંગનું ચૂર્ણ કરી, કાંજીમાં મેળવી પાવાથી ગર્ભ સ્થાનમાં મરેલા ગર્ભને પાત થાય છે. અથવા ફાલસાનાં મૂળનો લેપ, નાભિ, બસ્તિ અને એનિમાં કરવાથી સૂંઢ ગર્ભનું આકર્ષણ કરે છે. જે પ્રસૂતા સ્ત્રીના પેટમાંથી ઓર બહાર ન પડે તે શૂળ, પેટ ચડવું અને અગ્નિમાંદ્યના ઉપદ્રવ થાય છે. એ ઉપદ્રવ જણાય ત્યારે સાપની કાંચળી, કડવી દૂધી, નાગરમોથ અને સરસનાં બીજ, એનું ચૂર્ણ કરી સરસવના તેલમાં મેળવી નિમાં ધૂણું આપવી. જે ઓર રહી ગઈ હોય તે સુયાણીએ પોતાના નખ લેવડાવીને હાથે તેલ ચોપડીને તે હાથ નિમાં મૂકીને, ઓર કાઢી લેવી. જે નિમાં જખમ પડેલ જણાય તે ભૂરા કેળાનાં પાન અને લેધર એ સમભાગે લઈ બારીક વાટીને તેને લેપ કરે. જે નિભ્રંશ થયા હોય તે પલાસપાપડે અને ગુલ્લરનાં ફળ વાટી તલના તેલમાં મેળવીને નિમાં લેપ કરવાથી નિ ઘટ્ટ થાય છે. બાળકને પ્રસવ થયા પછી નિમાં વાયુપ્રવેશ ન થાય એવા ઉપચાર કરી તેનું રક્ષણ કરવું. જો તેમ કરવામાં ન આવે તે વાયુ કેપીને બહાર નીકળતા રક્તને રાકી પ્રસૂતાને હૃદય, મસ્તક અને બતિમાં શૂળ ઉત્પન્ન કરે છે, તેને મલ્લક” (મક્કલ) રોગ કહે છે. જે મલ્લક થયો હોય તે જવખારનું ચૂર્ણ કરી તે ઊના પાણી સાથે અથવા ઘીની સાથે પાવાથી, મલ્લક શુળ મટી જાય છે. અથવા સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એલચી, નાગકેશર, ધાણું એનું ચૂર્ણ જૂના ગેળ સાથે ખાવાથી મક્કલ ને નાશ કરે છે. અથવા હિંગને શેકીને ઘીમાં મેળવી ચટાડવાથી મક્કલ શૂળને નાશ થાય છે. કેટલીક વાર સ્ત્રીને પ્રસવ થયા પછી તેને પેશાબ For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ શ્રી આયુર્વેદ નિબંધમાળી બંધ થઈ જાય છે અને પછી તેને શૂળ ઉત્પન્ન થાય છે. અથવા ઉષ્ણ વાત (ઊનવા) પણ થાય છે. ત્યારે તેને જવખાર ઘીમાં ચટાડવાથી, અથવા તે ઊના પાણીમાં પાવાથી પેશાબની છૂટ થાય છે. કેટલીક સ્ત્રીને પ્રસવ થયા પછી પાણીની તરસ અને છાતીની ગભરામણ, એટલી બધી વધી પડે છે કે, તે વખતમાં જે યોગ્ય ઉપચાર ન થાય તે આંકડી (આક્ષેપક) થઈ જાય છે, અથવા તેનું મરણ થાય છે. તેવા વખતમાં ફુલાવેલી ઘાપાણ આશરે વાલ બે બકરીના અથવા ગાયના દૂધમાં મેળવી પાવાથી તુરત ફાયદો થાય છે. આ ઉપાય અનુભવે છે. ચાલુ પ્રકરણમાં ગર્ભપ્રદ અને ગર્ભનદનાથોડા પ્રયોગ લખી, આ નિબંધ સમાપ્ત કરીશું. ગર્ભપ્રદ પ્રગઃ -દિવેલીની મીજ અને બિજેરાંનાં બિયાં વાટીને ઘીમાં મેળવી પીવાથી ગર્ભ ઉત્પન્ન થાય છે. અથવા લમણાનું મૂળ ગળામાં બાંધવાથી અને તે ઘીમાં ઘસીને તેને નાસ લેવાથી ગર્ભ ઉત્પન્ન થાય છે. અથવા એક બિજેરાનાં જેટલાં નીકળે એટલાં બિયાં દૂધમાં વાટીને ઋતુમતી સ્ત્રીને પાવાથી ગર્ભ રહે છે. અથવા આસનને ઉકાળો મેળવીને દૂધ ઉકાળવું અને તેમાં ઘી મેળવીને તુસ્નાત થયા પછી ત્રણ દિવસ પાવાથી તે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. અથવા પારસ પીપળા નાં બીજ અને જીરું એ બેનું ચૂર્ણ કરી વાસી પાણી સાથે ફાકવાથી ગર્ભ ધારણ થાય છે. અથવા મીઠી દૂધીનું મૂળ અને કોઠાને ગર્ભ, દૂધમાં મેળવીને પીવાથી, તે સ્ત્રીને પુત્ર ઉત્પન્ન થાય છે, કન્યા ઉત્પન્ન થતી થતી નથી. પેળી ભેંયરીંગણીનાં મૂળ દૂધમાં ઘસીને પાવાથી ગર્ભ રહે છે. કેટલાક આચાર્યોને એ મત છે કે, આ મૂળને દૂધમાં ઘસીને જમણું નાકથી પીવામાં આવે તે પુત્ર ઉત્પન્ન થાય છે અને ડાબા નાકથી પીવામાં આવે તે પુત્રી ઉત્પન્ન થાય છે; ખરીટી વાત પરમેશ્વર જાણે. For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગર્ભિણીના રોગોની ચિકિત્સા ૧૦૩ ગર્ભનિવારણ પ્રયોગ જે પીપર, વાયવર્કિંગ અને ટંકણખાર; એનું સમભાગે ચૂર્ણ કરી જતુકાળે જે સ્ત્રી પીએ તેને ગર્ભ રહેતું નથી. અથવા જાસૂદનું ફૂલ કાંજીમાં વાટીને જે રજસ્વલા પીએ અને ઉપરથી ચાર તેલા ગેળ ખાય તે તે સ્ત્રીને કદી ગર્ભ ધારણ કરે નહિ. અથવા જે સ્ત્રી સિંધવને કટકે તેલમાં બળીને નિમાં ધારણ કર્યા પછી પુરુષથી રમે તેને કદી પણ ગર્ભ ધારણ થશે નહિ. અથવા જે સ્ત્રી તાંદળજાનાં મૂળને ચોખાના ધાવણમાં વાટી તુસ્નાત થયા પછી ત્રણ દિવસ પીએ તે સ્ત્રી વંધ્યાપણાને પામે છે. સુવારેગનું નિદાન અને ચિકિત્સા શરીર ભાંગે, તાવ આવે, કંપારી થાય, તરસ લાગે, અંગ સજજડ થાય, સોજા, શૂળ અને ઝાડા એવાં લક્ષણ જેને થાય તેને સુવારેગ થયે છે, એમ જાણવું. જે પ્રસૂતા સ્ત્રીને ભળતેજ ઉપચાર કરીને અથવા દુષ્ટાન્ન અથવા દુષ્ટ પાણીના સેવન કરવાથી અથવા વિષમાસન, અજીર્ણ અને ભેજન ઈત્યાદિને લીધે જે ભયંકર રોગ ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે છે. વાયુ કુપિત થઈને સ્વસ્થાનમાંથી છૂટેલા રુધિરને અવરોધ કરીને પ્રસૂતાના મસ્તક, હૃદય અને બસ્તિમાં શૂળ ઉત્પન્ન કરે છે, જેને મક્કલ કહેવામાં આવે છે અને તાવ, ઝાડા, સેજા, પેટનું ફૂલવું, અશક્તિ, કફ, વાતજન્ય રોગથી ઉત્પન્ન થનારું આળસ, અદ્વેષથી મોઢામાંથી પાણી છૂટવું એવા વિકાર થાય છે, તે સવની સુવારગમાં ગણના કરવી અને તેમાં માંસ, બળ અને અગ્નિ એ ક્ષીણ થાય ત્યારે કષ્ટસાધ્ય જાણવાં. આ સુવા રોગમાં એકાદ પ્રકાર પ્રાધાન્ય ભેગવી, બાકીના ઉપદ્રવરૂપે તેની સાથે રહે છે, એવું જણાય, ત્યારે ગળો, સૂંઠ, કોવચબીજ, લજામણું, ઊંટકંટા, પંચમૂળ, નાગરમોથ એને For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા ઉકાળો કરીને ટાઢે પડ્યા પછી મધ નાખીને પીવાથી સુવારેગની શાંતિ થાય છે. અથવા દેવદાર, વજ, પાનની જડ, પીપર, સૂંઠ, કાયફળ, મથ, કરિયાતુ, કડુ, ધાણા, હરડાં, ગજપીપર, રીંગણ,ગેખ રુ, ધમાસે, અતિવિષ, ગળે, બીલી, અને શાહજીરું એને ઉકાળે કરી તેમાં સિંધવ અને હિંગ મેળવીને પીવાથી શૂળ, ખાંસી, તાવ, શ્વાસ, મૂછ, કંપ, મસ્તકપીડ, લવારો, તૃષા, દાહ, તંદ્રા, અતિસાર અને ઓકારી એટલા ઉપદ્રવવાળા ત્રિદેશાત્મક સુવારેગને નાશ થાય છે. સુવાવડ મળ્યા પછી સુવાવડીને પંચરક પાક ખવાડ. તેની રીત આ પ્રમાણે છે-જીરું, શાહજીરું, સુવા, વરિયાળી, અજમેદ, અજમે, ધાણા, મેથી, સૂંઠ, પીપર, પીપળીમૂળ, ચિત્રક, વાયવડિંગ, ભંયકેળાનું ચૂર્ણ એ દરેક ચીજ ચાર ચાર તેલ લઈ તેમાં ચાર તોલા ગોળ, એકસો અઠ્ઠાવીશ તેલા દૂધ અને સોળ તેલા ઘી મેળવીને તેને પાકની વિધિ પ્રમાણે પાક કરે. તે પાક તેને ખવડાવવાથી સુવારેગ મટે છે, એટલું જ નહિ પણ પ્રસૂતાના નિરોગ, તાવ, ક્ષય, ખાંસી, દમ, કાશ્ય, (સુકાઈ જવું) પાંડુરોગ, અને વાયુના રોગને પણ નાશ થાય છે. સૌભાગ્યસૂઠી પાકા–ધી ૩૨ તોલા, દૂધ ૫૧૨ તોલા, સાકર ૨૦૦ તેલા, તેમાં સૂંઠનું ચૂર્ણ ૨૦૦ તેલ મેળવીને ગેળના પાક જેવી ચાસણી કરવી; તેમાં ધાણ તોલા ૧૨, વરિયાળી તેલ ૨૦, વાયવડિંગતેલા ૪, સૂવા તોલા ૪, જીતેલા ૪, અને સૂંઠ, મરી, પીપર, મેથ, તમાલપત્ર, નાગકેશર, બીલીને ગભ એ દરેકનું ચચ્ચાર તોલા ચૂર્ણ મેળવી, તેને પકાવવું. આ પાકને નાગરખંડ” પણ કહે છે. સ્ત્રીને માટે આ ઘણું ઉત્તમ પાક છે. જેથી તૃષા, ઊલટી, જવર, દાહ, શેષ, ખાંસી, પ્લીહા, કૃમિ અને મંદાગ્નિને નાશ થાય છે. અથવા સુંઠ ૩ર તેલા, થી ૮૦ તેલા, દૂધ ૨૫૬ તલા, સાકર ૨૦૦ તેલ અને શતાવરી, જીરુ, સૂઠ, For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૦૫ મરી, પીપર, તજ, એલચી, તમાલપત્ર, સૂવા, વિરયાળી, અજમેદ, અજમે, ચવક, ચિત્રા અને માથ એ દરેકના ચચ્ચાર તેલા ચૂણુ મેળવીને પકાવવું. તે ચાટવા જેવા થાય એટલે સિદ્ધ થયે સમજવા અને તેને ઘીના ચીકણા વાસણમાં અથવા કાચના વાસણમાં ભરીને રાખી મૂકવા. પ્રસૂતાના અગ્નિમળને વિચાર કરીને આપવાથી સુવારાગને મટાડી, ખળ, વણુ અને પુષ્ટિને આપે છે. આ પાક વયસ્થાપક, હૃદયને પ્રિય લાગે એવા, અગ્નિને વધારનારા અને આમવાત, મક્કલશૂળ અને સુવારાગના નાશ કરનારા છે. એ પ્રમાણે પ્રસૂતા સ્ત્રીની સુવાવડ અને સુવારેગમાં કહેલી વિધિ પ્રમાણે વતન ચલાવી, જે વૈદ્ય પ્રસૂતાનુ આરાગ્ય વધારવાને શક્તિવાન થાય છે, તેમજ પ્રસૂતા તથા પ્રસૂતાના પતિ અને વડીલે। પ્રસૂતાને તંદુરસ્ત રાખવામાં સહાયભૂત થાય છે, તે તે પ્રસૂતા ( વ’માનકાળમાં ટૂંકા આવરદાવાળી, રાગી અને નિર્મૂળ થઇ, કાળના મુખ તરફ દોરાઈ જાય છે તેમાંથી બચી ) આરાગ્ય, સુખ અને વૈભવના લાભ મેળવી, લાંબા કાળ સુધી આયુષ્ય ભગવી, સ’સારસુખમાં આદરૂપ થઇ, બળવાન, બુદ્ધિવાન, અશ્વયવાન, સંતતિને મૂકી સ્વગનું સુખ ભોગવે છે. ९- मसक अने मस्तानी सारकार આપણે પાછલા નિબંધેામાં જણાવી ગયા છીએ કે, સૃષ્ટિના શણગારરૂપ અને સૃષ્ટિની વૃદ્ધિ કરવા માટે, રૂપાળી, ગુણવાની અને બળવાળી સ ́તિ ઉત્પન્ન કરવાની કુદરતે આપણને ફરજ પાડેલી છે; અને તે ફરજ પાડવા સાથે કુદરતી નિયમે આપશુને માંધી આપ્યા છે. તે પ્રમાણે નહિ વનાર માણસ પાપ કરે છે. તે પાપના ફળરૂપ, જે દેશનાં મનુષ્યે એ નિયમને તેાડી, મન For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા સ્વીપણે વર્તનારા થાય છે તે દેશ પતિત થઈ, પડતે પડતે છેલ્લે ગુલામગીરીમાં સપડાય છે. તે પાપમાંથી મુક્ત થવા માટે કુદરતના નિયમને અનુસરીને વર્તન રાખવું, એનું નામ “ધમ” ગણીને, તે પ્રમાણે વર્તનાર મનુષ્ય ધાર્મિક વૃત્તિના ગણાય છે; અને જે દેશ એ પ્રમાણે વર્તતે હોય, તે દેશ તે ધર્મના પ્રભાવથી ઉન્નતિને પામી, સર્વને શિરોમણિ, બળવાન, ધનવાન અને વિદ્વાનમાં ગણાઈ, ઈતર દેશ પર આધિપત્ય ભેગવવાવાળો થાય છે. એટલા માટે આપણે સારી સંતતિ ઉત્પન્ન કરવા માટેના કુદરતના નિયમને તાબે થઈ જે ગર્ભને ઉત્પન્ન કર્યો છે, તે ગર્ભને પ્રસવ કરાવી ગર્ભવતીની પ્રસૂતાવસ્થામાં તેની સારવાર કેમ કરવી, તે આ નિબંધ લખવાને ઉદ્દેશ છે. જે સ્ત્રી નવમે, દશમ, અગિયારમે કે બારમે અથવા વિકાર પામી ગમે તેટલા માસે કે વર્ષે પ્રસૂતા થવાને લાયક જણાય તે વખતે, તે સ્ત્રીને માટે આઠ હાથ લાંબું, ચાર હાથ પહોળું, પૂર્વભિમુખ અથવા ઉત્તરાભિમુખનું સુશોભિત હવા અને ઉજાસને સમાનભાગે પ્રવેશ કરાવે એવું, ભેજ વગરનું, સ્વચ્છતાવાળું એક સ્થાન તૈયાર કરાવવું અને જ્યારે પ્રસ્તાવસ્થાના પૂર્વાચિહનરૂપ પેટ પિચું પડી જાય, હૃદયના બંધ મકળા થઈ જાય, પેઢામાં શૂળ મારવા માંડે તથા કેડમાં અને પીઠમાં પીડા થાય, ઝાડ તથા પિશાબ વારંવાર કરવું પડે એવું દેખાય, ત્યારે તેને પ્રસૂતિકાળ પાસે આવ્યો છે એમ જાણી, પ્રસૂતિગૃહનું જે સ્થાન મુકરર કર્યું છે તે સ્થાનમાં પ્રવેશ કરાવવું. તે પછી તે સ્ત્રી પ્રસૂતા થવાને તૈયાર થાય ત્યારે તેનાં ગાત્રામાં તેલને અત્યંગ કરી, તેને ઊના પાણીથી નવરાવીને, જેમાં વજનસર ઘી નાખેલું હોય એવી ગોળ, અસાળિયે, સૂંઠ, તજ, અક્કલગરે અને તેજબળના મસાલાવાળી, ગોળના પાણીમાં ઉકાળેલી રાબ પાવી અને જ્યારે પીડા વધે For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૦૭ ત્યારે તે સ્ત્રીને પિચા ઓશિકાવાળી પથારી ઉપર પગ મૂકીને ઉભડક બેસાડવી. તે વખતે તે સ્ત્રીની સારવાર કરનારી અથવા પ્રસૂતિ કરાવનારી, જેના ઉપર કોઈ પણ જાતને વહેમ ન હોય એવી, પ્રસૂતિની ક્રિયામાં કુશળ, જેના નખ સારી રીતે ઉતરાવી નાખ્યા હોય અને જે પ્રસૂતાનું પ્રસન્ન ચિત્તથી હિત કરનારી હોય, એવી કુશળ, અનુભવી ચાર સ્ત્રીઓને તે કામમાં રેકવી. છોકરું અવતરવાના માર્ગને ચારે કોર તેલ ચેપડયા પછી, તેઓમાંથી એક સુયાણીએ તે કષ્ટાતી સ્ત્રીને કહેવું કે, “બાઈ, જે તને બરાબર પીડ ન આવતી હોય તે જેર કરીશ નહિ, પણ જે બરાબર પડ આવતી હોય તે જેર કરજે. પ્રથમ ધીરે ધીરે થોડું જેર કરજે અને પછી વધારે જોર કરજે. તારો ગર્ભ નિના દ્વારમાં આવે ત્યારે ત્યાંથી નીકળીને એર સહિત ધરતી પર પડતાં સુધી બહજ જેર કરજે.” જે સમય વગર જેર કરવામાં આવે તે પ્રસવ થતું બાળક, મૂંગું, બહેરુ, ખૂછું શ્વાસના રોગવાળું, ઉધરસવાળું, ક્ષયવાળું કે શિથિલ શરીરવાળું આવે છે. હવે આ વિષય ઉપર થોડુંક વિવેચન કરવાની જરૂર છે. તે એવી રીતે કે, હાલમાં ચાલતા રિવાજ પ્રમાણે, પ્રસૂતાને પ્રસૂતિ. ગૃહમાં એક એવી શમ્યા ઉપર સુવાડવામાં આવે છે કે, તે સુવાડનાર માણસને તે શય્યા ઉપર ચાર રાત્રિ સૂવાને હુકમ કર્યો હોય તે તે જરૂર મરી જાય અથવા મરવા પડે. તે આવી તદ્દન શિથિલ થઈ ગયેલી પ્રકૃતિવાળી, શ્રમ અને થાકથી કંટાળી ગયેલી, જેને આરામની ઘણું જરૂર છે એવી સ્ત્રીને તેને મનને આનંદ આપવાની ફરજને ભૂલી જઈ, એક દેરીથી ભરેલો ખાટલે અને તે ખાટલા પર કામળ અથવા ટાટના ફાટેલા, ગંધાતા કકડા પાથરેલા હોય છે! જેમાંથી ગંધ અને જંતુને ઉદ્ભવ થાય એવા બિછાના ઉપર દશ દિવસ ગાળવાની ફરજ પાડવામાં આવે છે; For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ શ્રીઆયુર્વેદ નિંધમાળા પરંતુ તે સ્ત્રીના મનને શાંતિ આપવાની એટલી બધી જરૂર છે કે, જે સ્ત્રીને સંતતિ ઉત્પન્ન થયેલી છે, તેના ભવિષ્યનું ખંધારણુ બંધાવવાને માટે છઠ્ઠીના દિવસ નિર્માણ થયેલા છે. તે છઠ્ઠીને દિવસે વિધાત્રી લેખ લખવા આવે છે એવી દંતકથા આપણામાં ચાલુ છે. અને તેના દાખલા તરીકે છઠ્ઠીને દિવસે રાત્રે એક દીવા પ્રકટાવી, બાળકની પાસે એક બાજઠ ઉપર મૂકી, કેાઇ વૃદ્ધ પુરુષના વાપરેલા જૂના કપડાના કટકા પાથરી, ત્યાં આગળ ક અને કલમ કરવાનું ખરું ગાઢવી, એવું ધારે છે કે, આજ રાત્રે વિધાત્રી આવીને કંકુના અક્ષરે એના લેખ લખી જશે; જેથી ખાળક ભાગ્યશાળી નીવડશે. પણ જો વિધાત્રી કંકુના અક્ષરને બદલે કાળા અક્ષરથી લેખ લખી જશે, તે તે બાળક ભાગ્યહીન થશે. એટલા માટે વિધાત્રીને લેખ લખવા સારુ કકુ, કાગળ અને કલમ ગેાઠવવામાં આવે છે; અને અધારામાં ભૂલ ન થઇ જાય એટલા માટે ત્યાં દીવા અખંડ રાખવામાં આવે છે; પરં'તુ આ ચાલતી રૂઢિનું રહસ્ય એવું છે કે, મનુષ્યપ્રકૃતિના આહારનું ખરું વીય મનવાને, ખાધેલા ખેારાક પછી, પાંચ અહારાત્ર અને અગિયાર ઘટિકા જેટલા કાળ જાય છે, એટલા માટે પ્રસૂતિ થયા પછી પ્રથમ દિવસે ખાધેલા આહારનુ વાય છ દિવસે બને છે અને તે ખાધેલા આહારને રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ અનેમન્નાના રૂપમાં બકલાતાં છ દિવસ લાગે છે. તે આહારના અભિસરણથી ઉત્તરાત્તર રૂપાંતર થતાં, તેની સાથે માતાના મને વેગ અથવા આચારવિચારથી ઉત્પન્ન થતા માનસિક પ્રવાહના વેગ મળીને, બાળકની સાત ધાતુ અને સાત ઉપધાતુ, પાંચ તત્ત્વ, પાંચ તન્માત્રાઓ અને ચાર અ'તઃકરણ સાથે આતપ્રોત થઈ, શરીરના તમામ અવયવેામાં પેાષાઇને, માળકની આખી જિંદગી શુભ કે અશુભ પ્રવૃત્તિના ખીજરૂપે, એ પ્રથમના ૭ દિવસ મુકરર કરેલા For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૦૦ - - છે અને તેથીજ છઠ્ઠીને દિવસે વિધાત્રી નહિ, પણ વિધાતા એટલે પરમાત્મા અથવા કુદરતથી નિર્માણ થાય છે, તેને “છીના લેખ” એવું નામ આપવામાં આવ્યું છે. હવે વિચાર કરે છે, પ્રસૂતિ થવાથી નિર્બળ થયેલી અને પ્રસૂતિકાળમાં શરીરની અશુચિ અને પાણી આદિથી ભેજવાળી અને અંધારામાં આચ્છાદિત થયેલી, હવા અને ઉજાસ રહિત સ્થાનમાં અકડાયેલી પ્રસૂતાના મન પર કેવી જાતની અસર થશે, તેને વિચાર કર્યા વિના, તેને તૂટેલી, ફાટેલી, ગંધાતી, મેલી અને નહિ વપરાયલી અવાવરુદડીઓમાં સુવાડી, તેની ઉપર જુલમ ગુજારવામાં આવે છે, તે પછી તે સ્ત્રી આનંદના અને નીતિના વિચારોનું સેવન શી રીતે કરી શકે? અર્થાત્ એવું સમજાય છે કે, જે સુવાવડી સ્ત્રીને અંધારામાં અને અશુચિમાં રાખ્યા પછી કાંઈ રેગ ઉત્પન્ન થાય, તે તેની સારવાર માટે વૈદ્યો અને ડોકટરોની ફી તથા દવાના બિલના સેંકડે રૂપિયા ખર્ચાય પણ એક સુવાવડી સ્ત્રીને સુખ, આરામ અને આરોગ્ય આપવા માટે, જૂજ રકમના બિછાનાની કસર કરવામાં આવે એ કેટલું બધું ખેદકારક અને શેચનીય છે? ઉપર જણાવી ગયા તેમ પ્રસૂતિગૃહ ઉત્તરાભિમુખ અથવા પૂર્વાભિમુખનું રાખવું, તેનું કારણ એવું છે કે, જે દક્ષિણાભિમુમુખનું દ્વાર કરવામાં આવે, તે પ્રસૂતાને ઉત્તર દિશામાં માથું રાખવાને પ્રસંગ આવે, અને ઉત્તર દિશાએ લેહચુંબકને પહાડ આવવાથી તથા તે લેહચુંબક, લેખંડને આકર્ષણ કરનાર હેવાથી, પ્રસૂત થયેલી સ્ત્રીના શરીરમાં પૌષ્ટિક તત્વ એટલે જે લેહને ભાગ છે, તેના ઉપર આકર્ષણનું જોર વધવાથી, તેના શરીરના બળને ઘટવાને અને મગજના જ્ઞાનતંતુને ખેંચવાને સંભવ હોવાથી, તે પ્રસૂતાને આંકડી, લક અથવા એજ મહાન વાતયાધિ ઉત્પન્ન થવાને સંભવ છે. તેવી જ રીતે પશ્ચિમાભિમુખતું For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા દ્વાર રાખવામાં આવે છે, તે સ્ત્રીને પૂર્વ દિશામાં માથું રાખવાની જરૂર પડે છે. તેથી સૂર્યના ઉદયથી અસ્ત લગીમાં, તેના શરીર ઉપર સીધાં કિરણો પડવાથી પ્રસૂતાના શરીરમાં અત્યંત લેહીને ઉકાળે થાય અને તેથી, તેના હૃદયનાં ફેફસાં, યકૃત અને પ્લીહા જેવા લેહીના બનાવનારા, લેહીને સુધારનારા અને લોહીને રંગનારા અવયવે ઉપર ભારે અસર થતાં લોહીની ગતિમાં મેટે ફેરફાર થાય છે. તેથી તે સ્ત્રીનું દૂધ વિકારવાળું થાય છે અને તેથી, તે દૂધ ધાવનાર બાળકને વૃદ્ધિ પામતું અટકાવી રેગી અવસ્થામાં લાવી નાખે છે. કદાચ કોઈએ વિચાર કરે છે, પશ્ચિમાભિમુખ અથવા દક્ષિણાભિમુખનું દ્વાર રાખીશું, તથાપિ તે સ્ત્રીને ઉત્તરાભિમુખ કે પૂર્વાભિમુખ સુવાડીશું નહિ, જેથી ઉપર લખ્યા મુજબની અસર માંથી બચાવી શકીશું; પરંતુ તેમ બનવામાં ઘણી અડચણે છે. કારણ કે દક્ષિણ દિશાએથી આવતે પવન ગરમીથી ભરેલો અને ઝેરી હોય છે અને એટલાજ માટે “દક્ષિણે યમાલય” કપેલું છે. તે તરફનું દ્વાર ખુલ્લું રહેવાથી એ ઝેરી પવનની અસર પ્રસૂતા ઉપર થાય છે, જેથી તેને વ્યાધિગ્રસ્ત થવાને વિશેષ સંભવ છે. તેવી જ રીતે પશ્ચિમાભિમુખનું દ્વાર હોય તે પશ્ચિમ સમુદ્રમાંથી પાણી ભરેલે પવન પ્રસૂતિગૃહમાં આવવાથી પ્રસૂતાને નિર્મલાવસ્થામાં શરદી ઉત્પન્ન કરી, તેના લેહીમાં પાણીને ભાગ વધારી, તેને મંદાગ્નિ, સેજા વગેરે દરદ ઉત્પન્ન કરવાને સહાયભૂત થાય છે. એટલું જ નહિ પણ ચાર હાથ પહોળી જગ્યામાં આડે ખાટલે રાખવાથી પ્રસૂતાની સારવાર કરનાર પરિચારિકાઓને તે જગ્યા સાફસૂફ કરતાં, બાળકને લેતાંમૂકતાં, પ્રસૂતાના મળમૂત્રને દૂર કરતાં અને ઉત્તરના તથા પૂર્વના પવનને રોકતાં તેમજ સૂર્ય અને ચંદ્રના આકર્ષણને પ્રતિબંધ કરતાં મેટી અગવડો વેઠવી પડે છે. એટલા માટે આયુર્વેદાચાર્યોએ પ્રસૂતિગૃહ, પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ રાખવાનું નિર્માણ કરેલું છે. For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૧૧ ઉપર જણાવવામાં આવ્યુ છે કે, પ્રસૂતિગૃહ કરાવનારી સુયાણી શિયાર, ધીરજવાળી અને હસમુખી તથા પ્રીતિથી કામ કરનારી અને વિશ્વાસપાત્ર હાવી જોઇએ. વળી તેના નખ લેવડાવેલા હાવા જોઇએ, તેનુ` કારણ એ કે, સ્ત્રીને પ્રસવ વખતે આમરણાન્ત દુઃખ ઉત્પન્ન થાય છે, તેવા સમયમાં જે સુયાણી ગભરાઈ જાય એવી, ચલિત મનની અને અનુભવ વગરની હાય, તેા પેાતાના મનની સ્થિતિ સાચવી નહિ શકવાથી, તે કર્કશ તથા ભયભરેલાં વચનેા ખેાલી જાય, તેથી ભણીના મન ઉપર એવી ખરાબ અસર થાય કે, જેથી તેને પ્રાણ જવા સુધીના સ`ભવ આવી જાય. નખ લેવડાવવાનું કારણ એ છે કે, ગર્ભસ્થાનમાં આંગળી મૂકવી પડે અથવા હાથ મૂકવા પડે અને નખ વધેલા હાય, તેા ગભસ્થાનના કાઈ ભાગને અથવા ગર્ભના કુમળા શરીરને નખના જખમ લાગી જાય, તે નખના જખમને બીજા જખમા કરતાં રુઝવવાનું કામ ઘણું મુશ્કેલ થઇ પડે છે. એ ઉપરાંત સુયાણી સિવાય ત્રીજી બેથી ચાર વૃદ્ધ સ્ત્રીએ જેએ એ કામની અનુભવી હાય, તેઓને હાજર રાખવાનું કારણ એ છે કે, તેઓ પેાતાના અનુભવથી પ્રસૂતાને શાંતિ આપે, તે તેની સંબંધી હેાવાથી, પ્રસૂતાને શાંતિ અને વિશ્વાસ સાથે હિંમત રહે. તેના અનુભવથી પ્રસૂતાની પ્રકૃતિમાં કાંઇ ફેરફાર થતા હૈાય તે તે લક્ષમાં રાખી, તેના સત્વર ઇલાજ કરે અને પ્રસૂતાની ચેનિમાં તેલ ચેપડયા પછી તેને ઉભડક બેસાડીને જોર કરવાનુ કહેવામાં આવે, અને તે પ્રમાણે જોર કરવાથી ખાળક ગર્ભશય્યામાંથી ખસી, ચેાનિન્દ્વારમાં આવે, એટલે સ્ત્રીને ચત્તા સુવડાવવાની જરૂર પડે છે. તે અરસામાં દુઃખ તથા ભયને લીધે, સ્ત્રીના ગર્ભસ્થાનના સ્નાયુઆ સંકેચાવાથી ગર્ભ પાછે ઊંચે ચડી જઇ, કાળજાની સાથે જોડાઇ જવાને સંભવ હાવાથી, એક વૃદ્ધ સ્ત્રી તેના પેટને એવી ', For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ શ્રીઆયુર્વેદ નિબંધમાળા "" રીતે પકડી રાખે કે, ગભ પાઠા ઉપર ચડી શકે નહિ. એ ક્રિયાને “ કલ્લા દેવા ” એવુ' લૌકિક નામ આપવામાં આવ્યું છે. મીજી સ્ત્રીએ પ્રસૂતાના પગને રીતસર પકડી રાખવા કે જેથી ગર્ભની સાથે આવતી વેણુની પીડાને લીધે ઉત્પન્ન થતી શૂળને લીધે, પ્રસૂતા પેાતાના પગને પછાડી, પ્રસૂતિ થતા ખાળકને હાનિ પહોંચાડી શકે નહિ. એવી રીતે કુશળતાથી કાય કરવામાં આવે એટલે સુખરૂપ પ્રસન્ન થાય. જે વખતે મૂળ સુયાણી, બાળકને હાથમાં ઝીલી લઇ તે બાળકની સારવારમાં એટલે તેનું માથુ' ગેાળ કરવામાં, તેના શરીર પર ચેાંટેલી આરને દૂર કરવામાં, બાળકની ઉપર એક ઠંડા પાણીના લાટો રેડવામાં રોકાયલી હાય, તેવે પ્રસગે માકીની સ્ત્રીએ સ્ત્રીના ગસ્થાનને યથાસ્થિત સ્થિતિમાં ગેાઠવવામાં અને સ્ત્રીના પેટ ઉપર મજબૂત પાટા બાંધવાના કાર્ય - માં રાકાય છે. જો એવી રીતે કુશળતાથી કાય કરવામાં ન આવે, તા સ્ત્રીના ગભ સ્થાનમાં એવા કોઇ જાતના રાગ ઉત્પન્ન થાય, કે જેના ઉપાય મળેજ નઽિ અને તે સ્ત્રી જિદ્રુગીપયત તે દુઃખ ભાગવતી રહે છે. આટલું વર્ણન કર્યા પછી, આપણે બાળકી સારવાર કેમ કરવી, એ વિષયને બાજુએ રાખી, પ્રસૂતાની સારવાર કેમ કરવી, એ વિષયને માટે વિવેચન કરીશુ. આાળકના જન્મ થયા પછી તેની આર અથવા મેલીને નામે ઓળખાતી અશુચિ, જે બાળકની આસપાસ વીટળાઈ રહીને બાળકને પેાષવાનું કામ કરતી હતી; જેને આયુર્વે'દાચાર્યોએ ‘ જરાણુ’ એવુ” નામ આપેલ છે, તે ગર્ભસ્થાપન થતી વખતથી ગની આસપાસ, સ્ત્રીના શરીરથી અલગ રહીને, જેમ જેમ ગભ વધતા જાય તેમ તેમ તે વધીને સ્ત્રીના મળ-મૂત્રથી મચાવવાસ્તુ' કામ કરે છે. તે ફૂટીને પાણીરૂપે તેમાંનું પ્રવાહી વહી જઈને, ગભ સ્થાનથી છૂટી પડીને આર અથવા મૈલીના નામથી એળખા For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૧૩ ઇને, એની મેળે બહાર પડે છે. જો એ મેલીના ઘેાડા ભાગ પણ ગસ્થાનમાં રહી જાય તા પ્રસૂતાને સુવાવડમાં કેડ પાર્ક છે, અથવા તેમાંથી ચેાનિક'ડ, મક્કલ અથવા ચેનિમા ના દીધ વરમ કે સાજા અને સુવારાગને જ્વર ઉત્પન્ન થાય છે. એટલા માટે મેલી પડવાની ઘણી આતુરતાથી વાટ જોવામાં આવે છે; અને તે મેલી પડી ગયા પછી, પ્રસવની વેદનાથી અથવા પ્રસવ થતાં ચેનિના થયેલા વિકાસથી અથવા પ્રસવ થતાં ચેાનિને પહોંચેલા જોરથી, ચેાનિમાં ક્ષત, ફાટ કે સેાજો આવ્યે હાય, તે મટાડવા માટે પેટ ઉપર પાટો બાંધ્યા કે તુરત ચેનિમાં ગેાળ, મીઠું અને સૂકી હળધર ભરી દેવામાં આવે છે. તેથી ઉપર લખેલી પીડાની શાંતિ થવા ઉપરાંત મેલીના કાઇ પણ ભાગ રહી ગયા હાય, તે આ ઉપચારથી ગળીને બહાર નીકળી જઇ, ચૈનિ સ્વચ્છ થાય છે. એ પછી જણનારી સ્ત્રીએ પેાતાને હિતકારી હાય તે આહારવિહાર કરવા, પશ્રિમ કરવા નહિ, મૈથુનના ત્યાગ કરવા, કૌધ કરવા નહિ અને ઠંડા પદાર્થનું સેવન કરવું નહિ. જે સુવાવડી સ્ત્રીથી આહારવિહારમાં ભૂલ થાય અને તેને પરિણામે જે વ્યાધિ થાય છે, તે ઘણે પ્રયત્ને મટે છે અથવા મટતાજ નથી, એટલા માટે તેણે પૃથ્યનું જ સેવન કરવું જોઇએ. સુવાવડી સ્ત્રીનુ' સઘળું ખરાખ લેાહી નીકળી ગયા પછી પણ તેણે સાવધાન રહી એક માસપન્ત નિત્ય પથ્ય અને ઘીવાળું થેાડુ' થાડું જમવુ, શેક લેવા અને તેલના અભ્યંગ કરાવવે. પ્રસૂતિ પછી દાઢ મહિના થઈ જાય, અથવા ફરીથી અટકાવ આવે, ત્યારે સુવાવડી કહેવાતી મટે, એવા ધન્વ રિના મત છે. એકંદરે એવુ છે કે, સ્ત્રીને ઉપદ્રવરહિત અને ચેાખ્ખી થયેલી જણાયા પછી પણ સુવાવડને ચાર માસ વીત્યા પછી તે નિયમે છેડવા. આ ઉપરથી સમજાય છે કે, સ્ત્રીને પ્રસૂતિકાળ આવ્યા પહેલાં ગભ થી પાંચમે અથવા સાતમે માસે, પેાતાના For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રીઆર્યુવેદ નિબંધમાળા પિતૃગૃહે માકલવાના અને પ્રસૂતિ થયા પછી પાંચમે યા સાતમે મહિને પતિગૃહે આવવાના જે રિવાજ પડેલા છે, તે ઘણા વિચારપૂર્ણાંક ઘડાયેલા અને સ્તુતિપાત્ર છે. કારણ કે તેથી ગર્ભિણીના અને સુવાવડીના નિયમે બરાબર પાળી શકાય છે. આજકાલ આપણા દેશમાં સ્ત્રીઓમાં સુવારાગ, સગ્રહણી અને ક્ષયનાં દર્દી વધી પડવાથી જે મરણનું પ્રમાણ વધી પડ્યુ છે અને ઘણીખરી સ્ત્રીએ એક યા બીજી સુવાવડે, યુવાવસ્થાના કાળ હાવા છતાં અકાળે મૃત્યુને વશ થઈ પેાતાના જન્મહારી જાય છે, તેનુ' મુખ્ય કારણુ આ રૂઢિ અથવા નિયમના ભગજ છે. આજકાલ વગર કેળવાયલી અને અરેંજ ગલીના નામથી ઓળખાતી પ્રજા કરતાં, કેળવાયલી અને ઉચ્ચ પક્તિનું અભિમાન ધરાવનારી પ્રજામાં એવા એક ચાલ પડી ગયા છે કે, પતિને બહારગામ નેાકરી કે વેપાર હેાવાથી તે સ્ત્રીથી લાંખા સમય સુધી પતિગૃહથી દૂર થવાના નિયમ પાળી શકાતા નથી,તેમ પ્રસુતિ કરવા માટે તેના પિતાને ઘેર ન છૂટકે માકલી હોય ત્યાં પણ ચાળીસમુ' નાહવાની રૂઢિના ભંગ કરી, હાલમાં અઠ્ઠાવીશ દિવસે અથવા ખત્રીશ દિવસે, સૂતિકાસ્નાન કરાવી, તે પછીના બેત્રણ દિવસમાંજ પેાતાની સ્ત્રીને પેાતાની સગવડ સાચવવા સારુ પેાતાની પાસે ખેલાવી લે છે; તેથી તે કાચી સુવાવડી સ્ત્રી વૈદકશાસ્ત્રના અને ધર્માંશાસ્ત્રના ખ'ધનને છેાડી, તેના પતિ તે ધનને તેડી, તેની સાથે સમાગમમાં આવે છે; અને રસાઇપાણી વગેરે સાંસારિક ખટપટમાં પડવાથી, તેને જીણુજવર કે ઝડાના રોગ લાગુ પડી જઇ, તે સ્ત્રી મરણના મુખ તરફ ખે’ચાતી જાય છે; પરંતુ તે સ્ત્રીને સુવારેગમાં સપડાયા પછી, જ્યારે તે પથારીવશ થાય છે ત્યારે તે પતિ તેની સારવારમાં રાકાઇ, વખત અને પૈસાના ભેગ આપી, આખરે તેને મરણ પામતી જોવાને રાજી થાય છે; પણ પ્રસૂતિ થતાં પહેલાના ચાર માસ, For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૧૫ અને પ્રસૂતિ થયા પછી છ માસની ધીરજ રાખી શકતું નથી, એટલી જ દિલગીરીની વાત છે. માટે આયુર્વેદાચાર્યોએ બળવાન, બુદ્ધિમાન અને આરોગ્ય તથા ઐશ્વર્યવાન સંતતિ ઉત્પન્ન કરવા માટે જે દિવસથી ગર્ભ સ્થાપન થાય તે ગ વધી તેને પ્રસવ થયા પછી, બાળક ધાવવાનું બંધ કરી અન્ન ખાતું થાય, ત્યાં સુધી પતિ પત્નીને બ્રહ્મચર્ય પાળવું એ સિદ્ધાંત સ્થાપેલો છે. એ સિદ્ધાંતને તેડીને મોહવશ થઈને, જેટલા પ્રમાણમાં ઊલટે માર્ગે ચાલવામાં આવે, તેટલા પ્રમાણમાં તે અધમી ગણાય અને તે અધર્મને લીધે થયેલા પાપના ફળ તરીકે ઉપર કહેલા ગુણથી ઊલટા ગુણ-કર્મ-સ્વભાવવાળી અને અલ્પાયુષી તથા રેગી સંતતિ ઉત્પન્ન થાય તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. હવે પ્રસૂતા સ્ત્રીને ત્રણ દિવસ અથવા પાંચ દિવસ સુધી ચત્તી ને ચત્તી સુવાડવી અને તેને સંભાળપૂર્વક સાચવવી. જે તેમ કરવામાં નહિ આવે ને કાંઈક પરિશ્રમનું કામ કરવામાં આવે, તે તે સ્ત્રીનું ગર્ભસ્થાન (કાયા) નીચેના ભાગમાં ધસી આવે છે, અને જે સ્ત્રી વધારે વાર બેસી રહે, તે ગર્ભસ્થાન પર બોજો પડવાથી ગર્ભસ્થાન પાકે છે, જેને કેડ પાકી છે એમ કહેવામાં આવે છે. જો કે તે પ્રયનથી સારું થાય છે, પણ તેની કમ્મરમાં થયેલ દુખાવે તેની જિંદગીપર્યત રહી જાય છે, તે મટતું નથી. એટલા માટે સ્ત્રીને ચત્તી સુવાડી મૂકવાની ખાસ જરૂર છે. એ પ્રમાણે ત્રણ કે પાંચ વાસા વીત્યા બાદ સ્ત્રીને દરરોજ તેલ ચોળી, ગરમ પાણીથી સ્નાન કરાવવું; અને તેને સ્વચ્છ કપડાં તથા સ્વરછબિછાનું આપવું તેની સાથે હલકે પણ ઘીવાળો ખોરાક આપ; પરંતુ ચાલતા જમાનાના રિવાજ પ્રમાણે દૂધ અથવા ચા તો બિલકુલ આપવાં જ નહિ વર્તમાનકાળમાં સ્ત્રીઓને બાળકના પેટ પૂરતું પણ દૂધ ઊતરતું નથી તેનું ખરેખરું કારણ ગર્ભાવસ્થામાં અથવા પ્રસ્તાવ For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા સ્થામાં દૂધ અને ચા છે. જે પ્રજામાં દૂધ અને ચા આપવામાં આવતાં નથી, તે પ્રજામાં બાળકને ધાવવા ઉપરાંત, દૂધને એટલે મેટે પાને ચડતે જોવામાં આવે છે કે, એક તરફ બાળક ધાવતું હોય તે બીજી તરફના સ્તનમાંથી દૂધ વહી જતું દેખાય છે. આ બાબતને અનુભવ આ જમાનાની સુધારેલી અને ફૅન્સી સુવાવડી કરતાં; આજથી પચાસ વર્ષ ઉપરની પ્રસૂતા સ્ત્રીને પૂછવાથી, તે પિતાની હકીકત આ વાતને પુષ્ટિ આપનારી જણાવશે. પ્રસૂતા સ્ત્રીને બીજા વાસાથી સવારમાં પ્રથમ સુવા તેલા બે, અને મેથી તેલા બેને, એક શેર પાણી મૂકી, ઉકાળી, નવટાંક પાણી રહે ત્યારે કપડે ગાળી લઈ, તેમાં બે રૂપિયાભાર ચેખું મધ નાખી પાવું; અને તે પછી ઓછામાં ઓછે પા તેલ બળ, ભૂકો કરીને ગળાવો. બળને માટે એ વહેમ છે કે, બળ મળનારી સ્ત્રી જે બળને પોતાના દાંતને અડકાડે તે દાંત પડી જાય છે, પણ એ વાત તદ્દન ખોટી છે. હેતુ એ છે કે, બેળ દાંતમાં ભરાઈ જવાથી તેની કડવાશ અને ગંધથી મેટું ઘણી વખત સુધી બગડેલું રહે છે, જેથી બીજે ખોરાક ખાવામાં અરુચિ ઉત્પન્ન થાય છે, એટલા માટે બળને દાંતે નહિ અડકાડતાં ગળી જવાની ભલામણ કરવામાં આવે છે. બેને ગળ્યા પછી બે આનીભાર હિંગળો લે અને તે હિંગળાની આસપાસ રૂ લપેટવું, તે રૂને સળગાવી બાળી મૂકવું એટલે હિંગળ ફૂલી જશે. તેની ભૂકી કરીને ફાકી મરા. વવી. તે પછી હવળાઈ તૈયાર કરેલી હોય તે મધમાં ચટાડવી. તે હવળાઈ નીચે પ્રમાણે બનાવવીઃ સૂંઠ, મરી, પીપર, પીપરીમૂળ, અક્કલગરે, પાનની જડ, તજ, લવંગ, જાયફળ, જાવંત્રી, એલરની અને તેજબળ એને સમભાગે લઈ, ખાંડી, વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખવું. કેટલાક લેકે એમાં હિંગળો મેળવે છે અને કેટલાક નથી મેળવતા. For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૧૭ ઉપલી હવળાઈ ચટાડ્યા પછી થોડી વારે ભૂખ લાગે ત્યારે ઘઉંની રોટલી, સુંવાળી, સાતપડી કે દશમી અથવા ભાવે તે ઘઉંના લેટને ગાળમાં બનાવેલે શીરો ખાવા આપ. જેટલી સાથે ગળપણ તરીકે મધ આપવું. એવી રીતે પાંચ દિવસ ચલાવવું. તે પછી સુવા-મેથીને ઉકાળો બંધ કરી, બાકીની કિયા કાયમ રાખી, સુવા–મેથીના ઉકાળાને ઠેકાણે દશમૂળને ઉકાળો આપે. તે દશમૂળ આજકાલ ખરાં મળતાં નહિ હોવાથી અમારી કલ્પના પ્રમાણે નીચે પ્રમાણેની દશમૂળની પડી મેળવાવવીઃ દશમૂળની પડી-આંકડાનું મૂળ, દિવેલાનું મૂળ, અરણિનું મૂળ, કાચકીનું મૂળ, ભારંગમૂળ, પહાડમૂળ, ચિત્રામૂળ, લીંબછાલ સૂકી, ગળો, ભેંયરીંગણી પંચાંગ, સૂંઠ, સુવા, વાયવડિંગ, એટલાં વસાણું લાવી, સ્વચ્છ કરી, તેને ઉકાળે કરી, તે ઉકાળાનું ચાર તેલા પાણી, એક તેલે સ્વછ મધ નાખીને પાવું. જે આ અમારી કવિપત પણ અનુભવેલી પડી ઉપર ધ્યાન ન પહોંચે તો શારંગધર સંહિતામાં લખેલો “દેવદર્યાદિ કવાથ” પાવે તે કવાથ નીચે પ્રમાણે મેળવે – - દેવદાર, વજ, વજકાવળી, પીપર, સૂંઠ, કાયફળ, મોથ, કરિ. યાતું, કડુ, ધાણા, મટી હરડે, ગજપીપર, ધમાસો, ગોખરુ, હૈયરીંગણી, અતિવિષ, ગળે, કાકડાશિંગ અને શાહજીરું, એ સર્વને સમભાગે એકેક તેલ લઈ પાણી શેર બે મૂકી, એક અષ્ટમાંશ પાણી બાકી રહે, ત્યારે એક તેલે ચેખું મધ નાખીને પાવું. એટલે પ્રથમ ઉકાળો પાવે, પછી બેળ ગળાવ, પછી હિંગળ ગળાવ, પછી હવળાઈ ચટાડવી; અને તે પછી સૂંઠ તેલ ૧, કેપ તોલો ૧, ગેળ તેલ ૧ અને ઘી તેલે ૧, એકઠું કરી ચાળીને એક ટંકે ખવડાવવું. આટલે વિધિ સવારમાં કર્યા પછી રાત્રે વાળુ કર્યા બાદ પ્રથમ હવળાઈ ચટાડવી, પછી હિંગળા ગળા For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ શ્રીઆયુર્વેદ નિબંધમાળા વ; પછી ઉકાળો પાવે અને જે એટલું કરવા છતાં વાયુનું જોર વધારે જણાય, તે પાકાં પાન (ચેવલી) નંગ ૫, આદુ તેલા ૨, કુદીને તેલા. ૪, એને વાટીને રસ કાઢી તેમાં મધ તેલ ૧ નાખી, જરા ગરમ કરી પાવું જેથી ખાટા ઓડકાર, પેટનું ચડવું, પેટની અકળામણ વગેરે મટી જઈ, રાક સારી રીતે પચે છે. ઉપર પ્રસૂતિ સમયમાં જે ગોળ, મીઠું હળદર (નિમાં) લેવાનું કહ્યું છે, તે ત્રણ દિવસ લીધા પછી બંધ કરી દેવું અને તે પછી વાયવડિંગ, વાકુંભા સુવા, મેથી, આંબાહળદર, સાજી અને લેધર, ખાંડી ભૂકો કરી તેમાં થોડું મધ મેળવી તેની પિટલી કરી, યોનિમાં વાપરવા આપવી. એ પ્રમાણે ૧૦ વાસા એટલે બાળાબળિયા પૂજતાં સુધી, અથવા દશ ઉઠણ સ્નાન કરતાં સુધી, ઉપર જણાવેલ ક્રમ ચાલુ રાખ. એ ક્રમ ચાલુ હોય છતાં કઈ પ્રસૂતાને પાણીની અત્યંત તૃષા લાગે, તે તેને સેનાને વરખ નંગ એક મધમાં ચટાડે, એ ચટાડવાથી તરસ મને મેંમાં અમી આવશે. જે પ્રસૂતિ થયા પછી શરીરે કળતર થતી હોય, પગની જાંઘની અને પેઢાંની નસો ખેંચાતી હોય, તે શરીર ઉપર દારૂ ચોળાવ અને તે પછી તેલ ચાળીને રનાન કરાવવું. પરંતુ સ્નાન કર્યા પછી પણ દારૂ ચળવાની હરકત નથી. કેટલાક લેકમાં પ્રસવ થાય કે તુરત ગર્ભસ્થાનમાં દારૂ રેડવાને ચાલ છે, કેટલાક લે કેમાં ફટકડીના કકડા લેવડાવવાને ચાલ છે અને કેટલાકમાં આખી સુવાવડમાં કઈ પણ પદાર્થ લેવડાવવાને બિલકુલ ચાલ નથી; પરંતુ અમારા વિચાર પ્રમાણે એ ત્રણે રીત સારી નથી. કારણ કે દારૂ રેડવાથી તેનાં આકેહેલ (નશા) વાળાં ત મગજે ચડી જવાથી ઘણી વાર હિસ્ટીરિયા જેવા ભયંકર રોગને ઉપદ્રવ થાય છે, તેમ ફટકડી આપવાથી નસ ખેંચાઈ, વખતે નિશૂળ કે મફલરેગ થવાને સંભવ છે અને કંઈ પણ પદાર્થ નહિ લેવડાવ For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર વાથી ઘણી વાર પ્રસૂતિને દોષ બાકી રહી જાય છે, તેથી પ્રદર (લિકેરિયા) થવાને સંભવ છે. પ્રદરના દદી વર્તમાનકાળમાં કઈ પણ પ્રકારની દવા નહિ વાપરનારી કેમોમાં તથા આપણામાં સુધરેલી ઢબે સુવાવડની સારવાર થયેલી પ્રસૂતામાં સેંકડે ૯૦ ટકા દેખાય છે. એ બાર વાસા દરમિયાન માત્ર ઘઉં, ઘી અને મધ ખાવાનું લખવામાં આવ્યું છે, પરંતુ મઠ, મગ, એ બે કઠોળ અને પાણી નાખ્યા વગરનું સૂરણનું શાક, તેલ, મરી અને ગરમ મસાલા સાથે ખાય તે હરકત નથી. આજકાલના સર્વ લેકે સુવાવડીને ઝામેલું પાણી પાય છે, પરંતુ તે એક ફારસ જેવું છે. કારણ કે એક ઇંટને કકડો લાલચોળ તપાવી અથવા એક લેખંડને કકડે લાલચોળ તપાવી તે ઉપર પાંચસાત દાણા લવિંગના મૂકી તે ગરમ કકડા પાણીમાં છમકારે છે અને તે પાણી પ્રસૂતાને પીવા આપે છે. પરંતુ પ્રસૂતાને પ્રથમ દશ વાસામાં અાવશેષ અથવા દ્વિપાદશેષ પાણી બનાવીને પીવા માટે આપ્યું હોય, તે ઘણા પ્રકારના વ્યાધિને નાશ કરે છે અને પછી બાર વાસા બાદ ત્રિપાદશેષ એટલે ઊકળતાં ત્રણ ભાગનું પાણી બાકી રહે, તે પાણીને ગાળીને ઠંડું પડયા પછી ચાળીસ વાસા લગી પાવામાં આવે તે ઘણું ઉત્તમ છે. કારણ કે એક ભાગ બળેલું પાણી પિત્તની શાંતિ કરે છે, બે ભાગ બળેલું પાણી કફની શાંતિ કરે છે અને આઠ ભાગ બળેલું પાણી વાયુની શાંતિ કરે છે. એટલા માટે કામેલા કરતાં ઉકાળેલું પાણી વધારે ફાયદાકારક છે. પ્રસૂતા સ્ત્રીને ઝામેલું કે ઉકાળેલું પાણી પાતાં એટલી સાવધાની રાખવાની છે કે, દિવસ ઊગ્યા પછી તૈયાર કરેલું પાણી, દિવસ આથમ્યા પછી પાવું નહિ; અને દિવસ આથમ્યા પછી તૈયાર કરેલું પાણી દિવસ ઊગ્યા પછી પાવું નહિ. કારણ કે એટલે કાળ વીત્યા પછી તે પાણી દુર્જર અથવા ભારે થઈ જાય છે. કેટલાક લોકોમાં એ રિવાજ છે કે, For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ શ્રીયુર્વેદ નિષધમાળા પ્રસૂતા સ્ત્રીને દશ વાસામાં તમામ જાતના ખારાક, ફરિજયાત આવે છે; અને તેઓ એમ સમજે છે કે, દશ વાસામાં જે જાતના ખારાક ખાધેલા ડેાય તે તે સુવાવડી સ્ત્રી સુવાવડમાંથી ઊઠા બાદ, જ્યારે જ્યારે તે તે ખારાક ખાય ત્યારે તેના દૂધમાં મગાંડ નહિ થતાં તે ખારાક બાળકને નડી નથી. એટલા માટે તમામ જાતના ખોરાક આપવાના ચાલ છે; પરંતુ એ રિવાજ ઘણા ભૂલભરેલે અને ભય’કર નુકસાનકર્તા છે. કારણ કે લાવસી શીરા, લાડુ, દૂધપાક, ધેાયેલા ઘઉંની પુરી, વેઢમી, માલપૂડા અને બધી જાતનાં પકવાને ગુરુ કહેવાય છે, તથા ભજિયાં,પાતરાં, મૂઠિયાં ઢોકળાં, ઢોકળી, પૂડા, ખાણમી, ઘેગે (વેસણુ)વગેરે ખારક વિદાહી કહેવાય છે અને તે ગુરુ અને વિદાહી, ભેગા મળવાથી અથવા એક પછી એક ખાવાથી પ્રસૂતાના પેટમાં આધમાન (પેટ ચડવું), વાયુ, અજીણુ ને ઉત્પન્ન કરી તેને તાવ લાવે છે. પરંતુ એટલેથી અટકે તે તા ઠીક, પણ જો એથી વધીને દગ્ધાજી, વિષમાજીણું, આમજી, વિદગ્ધાજી કે ભમ્માજીના રોગના ઉપદ્રવ થાય, તે તે સ્ત્રીને પ્રસૂતાવસ્થામાં સ’ગ્રહણી, ચેાનિશૂળ, ગુલ્મ, તાવ અને સન્નિપાત તથા શ્વાસના રોગ લાગુ પડે છે. એટલા માટે પ્રસૂતા સ્ત્રીને પચે એટલેા પુષ્ટિકારક, જેમાં વિદાહી કે ગુર્વાન્નના સમાવેશ ન થયે હાય તેવા હલકા ખારાક આપવા; પણ હલાકામાં ગણાતું દૂધ તા આપવુંજ નહિ. દૂધ આપવાથી પ્રસૂતાના મળ બગડે છે અને તેના પાક ખાટે હેાવાથી પેટમાં એક જાતના કૃમિ ઉત્પન્ન થાય છે, તેથી તે સ્ત્રીને સંગ્રહણી કે સાજા ઉત્પન્ન થવાના ભય રહે છે. અથવા એટલું તે નકકી છે કે, જે સ્ત્રી સુવાવડમાં દૂધ ખાતી નથી પરંતુ ઉપર લખ્યા મુજખ ઘીનું સેવન કરે છે, તેના કરતાં દૂધ ખાનારી સ્ત્રીને પ્રત્યક્ષમાં કોઇ રોગ કદાચ નહિં દેખાય; તે પણ સુવાવડમાંથી ઊઠવ્યા પછી તેના મુખ ઉપર એજસના ચળકાટ For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૨૧ દેખાતું નથી, પણ ચહેરે લોલટે ફિકકો માલુમ પડે છે. એટલા માટે આપણું પરંપરાના રિવાજમાં અનુભવી અને ઘરડાં માણસો સુવાવડી સ્ત્રીને દૂધ આપવાને સખત પ્રતિબંધ કરે છે, અને જે તે આપવાની ભલામણ કરીએ તે બબડે છે. એ પ્રમાણેની વિધિએ વિચારતાં દશ ઉઠણ સ્નાન અથવા બાળાબળિયાનું પૂજન કરતાં સુધી ઉપર પ્રમાણેના ઉપચાર ચાલુ રાખવા અને તે પછી જરૂર જણાય તે દેવદર્ભોદિ કવાથ ચાલુ રાખવે; પણ જે પેટમાં શળ, મળને અવરોધ, પિટનું ભારેપણું, તાવ, ઊલટી માથાની ચકરી અને મેટું બેસ્વાદ ન હોય તો પછી કવાથની જરૂર નથી, પરંતુ બાળ, હિંગળ અને હવળાઈ જારી રાખી, તે પછી તેજાનાની રાબડી શરૂ કરવી. તેની વિગત નીચે પ્રમાણે છે – - સૂંઠ, મરી, પીપર, અક્કલકર, તજ, લવિંગ, એલચી, જાય. ફળ, જાવંત્રી, બદામ, પિસ્તાં, ચારેળી, લાલ દ્રાક્ષ, છીણેલું સૂકું કપરું, ખસખસ, અસાળિ અને નાગકેશર-એ સર્વ વસાણાં સમભાગે લઈ, તેમાંનાં કઠણ વસાણાં વાટી વસ્ત્રગાળ કરવાં; મગજ તથા દ્રાક્ષને ઝીણાં છંદવાં, સૂકા કોપરાને છીણવું અને ખસખસ તથા અસાળિયે આખાં નાખી સર્વને એકત્ર કરી ભરી રાખવું. પછી તેમાં એકથી બે તેલા સુધી ભૂકે લઈ, તેટલાજ ઘીમાં તેને જરા સાંતળી, તેમાં બે તોલા ગોળનું પા શેર પાણી કરી, સાંતબેલા મસાલામાં રેડી બે ઊભરા આવવા દેવા અને તે રાબડી બહુ ગરમ પણ નહિ અને બહુ ઠંડી નહિ, એવી મધ્યમસરની પાવી. તે પાયા પછી આગળ બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે સૂઠ, ગળ અને ઘીવાળી ગળી ખવડાવવી. તે પછી ભૂખ લાગે તે શીરે રોટલી, સુંવાળી સાત પડી કે દશમી અને તેલ, મરચાં, હિંગ, ગરમમસાલાવાળું સૂરણ, દૂધીનું, કારેલાંનું, પરવળનું, ઘિલેડાંનું, વગર લેટ નાખેલી સેકટાની સિંગનું શાક; અને મગ, મઠ, ચણા For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ શ્રીયુર્વેદ નિખ ધમાળા ની દાળ એટલુ કઠોળ ખાવુ. કઠોળ શાક તરીકે ખાવાની રજા અપાયેલી છે, પણ તેથી સમજવાતુ નથી કે ચણાની દાળનાં ખમશુઢોકળાં, ચણાના લોટની ખાસી, મગ, મઠ, ચણા ઘઉંને ભરડીને તેનુ ખનાવેલું 'ગેલું અને કપૂરિયાં તથા મૂઠિયાં, ઢોકળાં કે ઢોકળી ખાવાની રજા મળી છે; પરંતુ એવા વિદાહી ખેારાકને ખાવાની ખાસ મના કરવામાં આવી છે. એ પ્રમાણે પચ્ચીસ વાસા લગી આ ક્રિયા ચાલુ રાખવી. તે પછી ચાળીસમુ' નાહતાં લગીના વાસામાં જો જરૂર જણાય અને પ્રસૂતાથી ન રહી શકાય તે એક વાર થાડા ભાત, મેાળી દાળ અથવા મેાળા દહી'ની આદુ અને કુદીને નાખીને કઢી આપવી, તેમાં વિવેક એ કરવાના છે, કે જો પ્રસૂતાને બધકાશ હાય, તે ભાત સાથે દાળ આપવી અને જો બધકાશ ન હોય તા કઢી આપવી. પરંતુ જો અની શકે અને રહી શકાય તે ચાળીસમુ નાહતાં સુધી તેને ભાત, કઢી કે નરમ દાળ આપવી નહિ. હવે બાર વાસા પછી, પ્રસૂતાને ગભસ્થાન સુધારવાને સુરતના ગાંધીએને ત્યાં નિછાળવાના કટકા અથવા ભૃક અને ખધારાનાં મૂળિયાં મળે છે; તે ખારથી વીસ વાસા સુધી નિહાળવાના ભૂકા લઇ તેમાં જરા મધ મૂકી તે પેાટલી તેલમાં ઓળી લેવડાવવી અને તે પછીના દશ દિવસ બધારામાં મૂઠિયાંને રૂ વી’ટાળી લેવડાવવાં. એક માસ પછી કોઇ પણ જાતની દવા ચેનિમાં લેવાની જરૂર નથી; પણ જો નિછાળવા તથા ખધારાનાં મૂઠિયાં ન મળે તેવે ઠેકાણે દશ ઉડણ નાહ્યા પછી, વીશ વાસા સુધી વાયડંગ તાલા ૪, વાકુંભા તાલા ૪, આંબાહળદર તેાલા ર, એને ખાંડી, ખારીક કરી તેના ચૂર્ણમાં મધ મેળવી તેની પેાટલી લેવડાવવી. અથવા ધી તેાલાર,મધ તેાલા ર ના પાયેા કરી તેમાં વાયવિડંગવાળેા ભૂકા સમાય એટલે નાખી, રૂના પૂમડામાં લપેટી તેની અર્ધા રૂપિયાભારની ગાળી કરવી અને જો ચાનિમા અર્ધાભાર For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ5 ડીગારવાર પ્રસવ અને પ્રસૂતાની સારવારે ૧૨૩ ની ગોળી લઈ શકે એટલે પહોળે ન રહ્યો હોય તે ગળી નાની કરવી અને તે પછી તે લેવડાવવી. વીશ વાસા પછી ચાળીશમું નાહતાં સુધી બંધારાને માટે લેધર, ફટકડી, માયું, વાયવડિંગ, વાકુંભા, આંબાહળદર, કસલે અને કાળીજીરીને ખાંડી, વસ્ત્રગાળ કરી વેંગણના પાતરાંના રસમાં ગળી વાળી, છાંયે સૂકવી, તેની ચર જેવડી ગોળી લેવડાવવી એટલે નિસંકેચન થશે. અથવા અજમે તે ૧, લેધર તેલે ૧, વાવડિંગ તેલે ૧, વાંકુભા તેલો ૧, માયું તેલ ૧, ભાંગતેલા૨, અને રાતી કરેણનાં સૂકવેલાં ફૂલ તેલા ૨ એને વાટીને શિલારસમાં તેની ચણીબોર જેવડી બળી વાળવી અને તે ગોળી લેવડાવવાથી પ્રસૂતાવસ્થામાં અથવા પ્રસૂતા ન હોય એવી અવસ્થામાં નિભ્રંશ થયો હોય, નિશૂળ થયું હોય, નિમાર્ગને દીર્ધ વરમ થયો હોય, નિમાંથી દુધભર્યો સ્ત્રાવ થતો હોય, તે તેને આ ગોળીઓ લેવડાવવાથી ફાયદો થશે. જે આહારવિહારનો નિયમ નહિ સચવાવાથી અથવા ભાર ઊંચકવાથી, એનિ ધસી આવી હોય તે, અરડૂસાનાં પાતરાં, અરણિનાં પાતરાં, ચેવલી પાન અને નગેડનાં પાતરાં સરખે ભાગે લીલાં ને લીલા લઈને એક વાસણમાં ભરી, તે વાસણ પર ઢાંકણું ઢાંકી, નીચે તાપ કરીને, તે પાતરાને બાળી રાખેડી કરવી. એ રાખેડીમાં ડુિં મધ મેળવી તેની પિટલી લેવડાવવાથી નિને સંકેચ થાય છે. ધસેલી ઇન્દ્રિય પિતાને સ્થાને જાય છે અને પેનિસાવ બંધ થાય છે. એ પ્રમાણે સામાન્ય સુવાવડને વિધિ લખવામાં આવ્યે. હવેથી સુવાવડમાં થતા ઉપદ્રવની શાંતિ અને પ્રસૂતાના શરીરનું રક્ષણ કેમ કરવું, એ વિષે આપણે વિચારીએ. કદાચ કે પ્રસૂતાના મુખમાં અત્યંત ગરમી હોય અને તીખી વસ્તુ ખાઈ શકતી ન હોય, તે તેને હવળાઈ આપવી બંધ કરી, બે રસ્તીને આસરે કાચ હિંગળક અને એક સેનાને For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરખ , પછી તે ચાળી : १२४ શ્રી આયુર્વેદ નિબંધમાળા વરખ પ્રસૂતિ થયા પછી દસ વાસા સુધી મધમાં ચટાડે. દશ વાસા પછી તેજાનાની રાબડી, ગરમીને લીધે ન પી શકે છે, તેને બદામ, પિસ્તા, ચારોળી, એલચી, અખરેડ, ચીલગાઝા, કાકડી, ચીભડી, તડબૂચ અને દૂધીને મગજ તેલ તેલ લઈ, તેમાં સફેદ મરી તેલે એક નાખી, પાણીમાં ગળ અગર સાકર સાથે રાબડી બનાવીને પાવી. સાકરને બદલે ગાળ વાપરે એ અતિ ઉત્તમ છે; કારણ કે ગોળના પાણીથી મગજની ગરમી અને પેશાબની ગરમી, તેના ઇંદ્રિય જુલાબના ગુણને લીધે જોવાઈ જાય છે, તેમજ હૃદય, કોઠો અને બસ્તિની શુદ્ધિ થાય છે. સાકર ઘણું સ્વાદવાળી તથા રૂપાળી છે, પણ આ ગુણ ધરાવતી નથી. ઘણું પ્રસૂતાને સુવાવડમાં પાછલી અરજ (અભાવે) પડે છે. તે અરજને લીધે તેનાથી કશું ખવાતું નથી. તેવા વખતમાં ખાટાં લીબુને ચીરી, તેને માટીના વાસણમાં મૂકી, નીચે તાપ કરી, બાળીને કેયલા કરવા. તે કયલાની રાખડી વાલ બે અને એલચી નંગ ચારને છેડા સાથે વાટી, તેને પાણીમાં મેળવી તે પાણી દિવસમાં ત્રણ વાર પાવું, જેથી અભાવ મટી જશે અને અન્ન ઉપર રુચિ થશે. કેટલીક પ્રસૂતાને અભાવ પડતું નથી પરંતુ ખાધા પછી તુરત ઊલટી થાય છે અને તે ઊલટીથી તેના ગર્ભસ્થાનની વ્યવસ્થા બગડે છે. તેવા વખતમાં કપૂરકાચલી બારીક વાટી પાણીમાં મેળવી તેની વટાણા જેવડી ગોળીઓ બનાવવી અને તે છર્દિરિપુની ગોળી કલાક કલાક અથવા બબ્બે કલાકે પાણી સાથે ગળાવવી, જેથી ઊલટી બંધ થઈ જશે. આ ગેળીથી નાનાં બાળકને કે મેટાં માણસને કોઈ પણ પ્રકારની ઊલટી થતી હોય તે તે ઊલટી બંધ થઈ જાય છે એ અનુભવ છે. કઈ પણ પ્રસૂતાને પ્રસૂતાવસ્થામાં તાવ લાગુ પડી જાય તે તેને માટે અતિવિષની કળીનું ચૂર્ણ વાલ એક મધમાં ચટાડવું. For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ પ્રસવ અને પ્રસૂતાની સારવારે અથવા વાયવડિંગ, ઇંદ્રજવ, અતિવિષ, અન્નીસુ; કાચકાની મીજ અને કમણી અજમે-એને વાટીને વસ્ત્રગાળ કરીને, તેની મધમાં વટાણા જેવડી ગેળી કરીને દિવસમાં ત્રણવાર બળબે અથવા ત્રણ ત્રણ ગોળી પાણી સાથે ગળાવવી. જે તેને ખાંસી લાગુ પડી ગઈ હોય તે, એરસાર, લવિંગ, શેકેલું જીરુ, જેઠીમધનું મૂળ, અજમે અને સિંધવક્ષારનું બારીક ચૂર્ણ કરી મધમાં ચટાડવું અથવા તે ચૂર્ણને પાનમાં મૂકી તેની બીડી મેંમાં રાખી તેને રસ ગળાવ. જે પ્રસૂતાવસ્થામાં ઝાડા વિશેષ થતા હોય તો અતિવિષ, જાયફળ, જાવંત્રી, વાયવડિંગ, અજિસ, કડાછાલ અને ચરસ સમભાગે લઈ તેનું ચૂર્ણ કરી, તે ચૂર્ણમાંથી ૧ તેલ ચૂર્ણ લઈ, તેને પાણીમાં વાટી ચાર તેલા પાણી કરી, તેમાં ઘડાની પાતળી ઠીંકરી અગ્નિમાં લાલચોળ તપાવી, પેલા પાણીમાં છમકારીને દિવસમાં ત્રણવાર પાવું એટલે ઝાડા બંધ થશે. એવી જ રીતે પ્રસૂ તાને મરડો થયો હોય એટલે પેટમાં દુઃખીને આમ, જળસ, તથા લેહીવાળો શેડે થોડે ઝાડો થતો હોય તે, મરડાની ગોળી હીમજીહરડે તેલા ૮, આમળાં તેલા દ, વરિયાળીતેલા ૨, કડછાલ તલા ૨, અતિવિષતેલા ૨, પીપરીમૂળ તેલા ર, અજમેદતલા ૨, કાકડાસિંગ તોલા ૨, ઇંદ્રજવ તેલા ૨, વાળ તેલા ૨,ચિત્રામૂળ તોલા ૨ અને સૂંઠ તેલા ૨, એ સર્વને લઈને ખાડી વસ્ત્રગાળ કરી, તેને દિવે. લના મૂળના ઉકાળામાં વાટી ચણા જેવડી ગોળીઓ વાળવી, તેમાથી બબ્બે ગોળી દિવસમાં ત્રણવાર જે લેહી પડતું હોય તો સુખડના પાણી સાથે અને જે લેહી ન પડતું હોય અને એકલે મરડો હોય તે ફક્ત પાણી સાથે આપવાથી આમ જળસ અને લેહીવાળા ઝાડા બંધ થાય છે. એ ગળી સુવાવડ ન હોય તે પણ સ્ત્રી-પુરુષ અને બાળકોને આપી શકાય છે. ઘણી વખત સુવાવડમાં ઉષ્ણવાયુ એટલે ઊનવા બળે છે અને બબે ટીપાં પેસાબ ઊતરી, પેઢામાં ફાટ For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા , - - .. થાય છે. તે વખતે સુખડ ઘસીને તેના પાણીમાં જરાક સાકર નાખીને પાવાથી અથવા અડાયાની રાખેડી તેલા બેને આશરે પાણી શેર માં રાત્રે પલાળી મૂકી, તે પાણી સવારે કપડાથી ગાળીને પાવાથી ઊનવા મટે છે. ઘણી વાર સુવાવડી સ્ત્રીને નિકડુ એટલે ચેનિના હેઠ ઉપર અને બાજુમાં પુષ્કળ ખૂજલી થાય છે. તેવા વખતમાં તે ખૂજલી ઉપર તેલ ચોપડવું અથવા અડાયાંની રાખડી ઘસવાથી તે મટે છે. કેટલીક સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં શરીરે સેજા આવે છે અને તે સજા ઘણી વાર બાળકને પ્રસવ થયા પછી એની મેળે ઊતરી જાય છે, પરંતુ ઘણીવાર એવું બને છે કે, એ સેજા બાળકના જમ્યા પછી પણ ઊતરતા નથી અને સુવાવડી સ્ત્રીની ઘણી ભયંકર અવસ્થા થઈ પડે છે. તે વખતે સજાની ચિકિત્સામાં મૂત્ર અને લેહભસ્મ અથવા “પુનરનવાદિ કવાથ” એ રોગ પર અકસીર ગણાય છે. પરંતુ પ્રસૂતાવસ્થામાં એ ઉપચાર સગવડભર્યો અને ફતેહમંદ નીડરતો નથી. પરંતુ એવી અવસ્થામાં જે “પંચામૃત પર્પટી” નાં અર્ધા અર્ધા વાલના ત્રણ પડીકાં મધ સાથે આપીને તેને ઘી ખાવાનું બંધ કરાવીને એ પપેટી ચાલુ રાખી હોય તે ઝાડાઊલટીને કાંઈ પણ ઉપદ્રવ નહિ થતાં, સજા એની મેળે ઊતરી જાય છે એવો અમારો ખાસ અનુભવ છે. પંચામૃત પર્પટી બનાવવાની રીત એવી છે કે, પારે તે, ૨, ગંધક તા. ૨, તામ્રભસ્મ તે. ૧, લેહભસ્મ તે. ૧, અબ્રકભસ્મ તો. ૧, એ સર્વને વાટી કાજળી કરી લેખંડની કઢાઈમાં ઘી ચોપડી તેમાં તે કાજળી નાખી, ધીમે તાપે એ સઘળું પિગળાવવું. એ પીગળીને દ્રવરૂપ થાય એટલે ગાયના છાણ ઉપર કેળનું પાતરું પાથરી તે ઉપર કઢાઈમાંને દ્રવરૂપ પદાર્થ નાખી પાથરી દેશે અને તરત તે ઉપર બીજુ કેળનું પાતરું ઢાંકીને તે પાતરા ઉપર બીજું ગાયનું છાણ ઢાંકવું, અને તે ઠંડું પડયા પછી, કેળના પાતરાની વચમાંથી પપેટી For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૨૭ રસને કાઢી લઇ, તેને ખરલમાં ઘણા ઝીણા વાટી શીશીમાં ભરી લેવા. આ ૫૫ ટીરસથી સેાજા, તાવ, સ’ગ્રહણી, અતિસાર પ્રસૂતાની ખાંસી અને અમૂંઝણ મટી જાય છે અને શક્તિ પણ આવે છે. પ્રસૂતા સ્ત્રીને ઘણી વાર તાવ આવ્યા પછી આહારવિહારની ખામીને લીધે તે તાવ વિષમજ્વરના રૂપમાં ફેરવાઇ જાય છે; એટલે તાવ ઘણા આવે છે, પણ હાથપગ ઠં'ડા રહે છે, તે તાવના ઉપચાર કરતાં ભૂલ થાય અથવા ક્રુપનુ સેવન કરવામાં આવે, તે તેમાંથી જીણુ જવર અથવા ખાંસી સાથેના જીણુ જવર થઈને ક્ષયના રૂપમાં ફેરવાઇ જાય છે; અને તે તાવ, પ્રસૂતિજ્વરના નામથી ઓળખાય છે. તેવી અવસ્થામાં જે એકલા જીણુ જવર હાય તા, લઘુવસંતમાલિત, મધ-પીપરના અનુપાન સાથે આપવી; પણ જો ખાંસી સાથેના જ્વર હાય કે જેમાં ક્ષય થવાના સ’ભવ છે, તેવા તાવમાં સુવર્ણ વસંતમાલત ઘણું સારું કામ કરે છે. લઘુત્રસ તમાલતિ બનાવવાની રીતઃ-ખાપરિયાની ખાપ તાલા આઠ, કાળાં મરી તાલા ચાર, હિંગળાક તાલા ૨ એને ખૂબ ઝીણાં વાટીને તેમાં ત્રણ તાલા માખણ નાખીને ખરલ કરવું; એ ખરલ થઇ રહ્યા પછી તેમાં ખાટા લીંબુના રસ જ્યાં સુધી માખણની ચીકાશ દૂર થઈ જાય ત્યાં સુધી નાખતા જવું' અને ઘૂંટતા જવું. જ્યારે સંપૂર્ણ માખણ મરી જાય, ત્યારે તેની અર્ધા અર્ધા વાલની ગેાળીએ બનાવી, તેમાંથી ખબ્બે ગેાળી, દિવસમાં ત્રણ વાર મધ-પીપર સાથે આપવી. અથવા એકલા મધ સાથે આપવી; અથવા ફક્ત પાણી સાથે આપવાથી પણ સ્ત્રી અને પુરુષના જીર્ણજ્વરને માટાડે છે, સુવણુવસતમાલિત બનાવવી હાય તેા. સેનાના વરખ તાલા એક વગર વીધેલાં ઝીણાં મેાતી તાલા ર, હિં’ગળેાક તાલા ૪, કાળાં મરી તાલા ૮ અને ખાપરિયાની ખાપ તેલા ૧૬ લઇ, ઝીણાં વાટી લઘુવસંતમાલતિની, રીત પ્રમાણે, માખણુ તથા લીબુના રસમાં For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ શ્રીઆયુર્વેદ નિમ...ધમાળા ઘૂંટી એક વાલની ચાર ગેાળી થાય એવડી ગાળી બનાવી, એકેક ગેાળી દિવસમાં ત્રણ વાર, લઘુવસંતમાલતિના અનુપાન પ્રમાણેજ આપવાથી, ખાંસી સાથેના તાવ મટી જઇ, ક્ષયરોગ થવાના સંભવવાળા તાવ અથવા પહેલી અવસ્થા અથવા બીજી અવસ્થા લગીના ક્ષયને આખાદ મટાડે છે. ઘણી વાર આવુ' મને છે કે, પ્રસૂતાના ઝાડા કમજ થઈ જાય છે અને તેવી અવસ્થામાં જુલાબ આપવા એ સલામતી ભરેલા ગણાતા નથી, એટલા માટે સૂઠ શેર બ, જીરુ’તાલા એક, ખાંડીને, એઉને મેળવીને તેને દિવેલનું મેણુ દેવુ'. તે પછી તે મેણુવાળા ભૂકાને દિવેલાનાં પાતરાંના રસમાં મેળવી ગાળા વાળવા. તે ગેાળાની ઉપર દિવેલાનાં પાતરાં લપેટીને તેના ઉપર કપડું લપેટી, તેના ઉપર માટીને લેપ કરવા એટલે કપડેમટ્ટી કરવું. પછી તે ગાળાને થાડાં અડાયાંની આંચમાં શેકી કાઢવા અથવા વૈદકની રીતિ પ્રમાણે કહીએ તે તેને ‘કુકુટપુટ’ આપવા. પછી તે ગેાળાને કાઢીને માટી તથા પાતરાં દૂર કરી તેમાં રહેલા સૂંઠના ચૂર્ણને તાલે ન અથવા ના તાલે પાણી સાથે સ્કાડયે। હાય તા, ઝાડા સાફ ઊતરે છે. જો સુવાવડી સ્ત્રીને કાઇ કારણથી લોહી બંધ ન થાય અથવા પાછળથી, લાહીવા થઈ જાય ( જેને રક્તપ્રદર કહેવામાં આવે છે,) તે થાય તે જૂના ચામડાને ખાળીને રાખેાડી કરી તેને મધમાં ચટાડવી અને તે રાખાડીની મધમાં ગાળી વાળીને લેવડાવવી, જેથી રક્તપ્રદર મટી જાય છે. જો શ્વેતપ્રદર હાય અને પેઢુની નસો ફૂલી ગઈ હાય, પેટ માટુ' થઈ ગયું હાય, તા ફુદીનાની પણી ન`ગ ચાર, સાકર તાલા એક એ એના એક શેર પાણીમાં ઉકાળા કરી, ચાર તેાલા રહે ત્યારે કપડાથી ગાળી, વાંસકપૂર તેાલા એ લાવી, ઘણું ઝીણું વાટી, તેમાંથી બેઆનીભારનું એક પડીકું' કરી, જીભ ઉપર મૂકી, ઉપરથી સાકર-ફુદીનાવાળા ઉપલા ઉકાળા પાા અને એ For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૨૯ પ્રમાણે રાત્રે પણ પા, પેટને કુલા અને વેતપ્રદર બંધ થાય છે તથા સેમરોગ(નિદ્વારમાંથી સ્ત્રીને ખબર પડ્યા વિના ૦૧ શેરથી બે શેર સુધી પાણે વહી જાય છે)ને પણ મટાડે છે. સુવાવડી સ્ત્રીની સુવાવડ ગયા પછી કમળમુખમાં વાયુને વિકાર રહી જવાથી, જેમ સારા માણસને ગુદાદ્વારથી આધેવાયુ અવાજ કરીને અથવા અવાજ કર્યા વિના બહાર નીકળે છે, તે પ્રમાણે સ્ત્રીને ઊઠતાં, બેસતાં, ચાલતાં ફરતાં અને ખાસ કરીને સુરતસમાગમ વખતે અવાજ થઈ વાયુ નીકળે છે, જેથી સ્ત્રીઓને મહા લજજા ઉત્પન્ન થાય છે. તેવા રોગમાં સ્ત્રીને પૌષ્ટિક ખોરાક આપ અને જાવંત્રી તેલા બે, નગેડનાં લીલાં પાતરાં તેલ એક, વાટીને બાર તેલા તલના તેલમાં ઉકાળતાં તે પાતરાં બળી જાય ત્યારે તે તેલને કપડાથી ગાળી શીશીમાં ભરી રાખવું. તેમાં પૂમડું બેબી નિમાં લેવડાવવાથી ચનિદ્વારને અવાજ કરતા વાયુ બંધ થાય છે. પ્રસૂતા સ્ત્રી ચાળીસ દિવસમાં ઓછામાં ઓછે દશ તેલા બાળ ગળે તે તેની કમ્મરમાં દુખાવો રહેતું નથી. તે પ્રમાણે ચાળીસ દિવસમાં ઓછામાં ઓછી સવાશેર સૂંઠ ખાય તે તેને જઠરાગ્નિ મંદ પડતું નથી, એટલું જ નહિ પણ તેનું ધાવણ એટલું શુદ્ધ થાય છે કે, તેનું બાળક નીરોગી અને બળવાન થાય છે. પ્રસૂતા સ્ત્રી ચાળીસ દિવસમાં ઓછામાં ઓછા પાંચ તલા હિંગડો ગળે, તે તેના પેટમાં પવનને અને મળાશયમાં મળને અવરોધ થત નથી, તેથી તેને અજીર્ણ થઈ, પેટના વ્યાધિ થતા નથી. પ્રસૂતા સ્ત્રી ચાળીસ દિવસ સુધી વાયડાં શાક, ભાત, કઢી, નરમ દાળ અને ઉપર કહેલાં વિદાહી તથા ગુર્વાન્નનું સેવન ન કરે તે તે ચાળીસ દિવસ પછી સૂતિકાસ્નાનથી મુક્ત થઈ બહાર આવે, ત્યારે તેને ચહેરે લેહી ભરેલે, સશક્ત ને તેજસ્વી દેખાય છે. એ પ્રમાણે ટૂંકમાં અને અમારા અનુભવ પ્રમાણે સુવાવડને વિષય પૂરો કરતાં આ. ૫ For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા -- - - - - - - -- = ", ~~ ---- — -- — - જણાવવું જોઈએ કે, આ પ્રમાણેની વિધિસહિત સુવાવડ કરનારની સારવારમાં જે પ્રસૂતા આવેલી હોય તે ભાગ્યે જ કઈ ભયંકર રેગના પંજામાં સપડાય છે. પરંતુ દરેક બાબતમાં દેશ કાળ, વય, વહિન અને અગ્નિબળને વિચાર કરી, પિતાની પ્રકૃતિને અનુકૂળ આહારવિહાર તથા આચારવિચાર પાળવે એ જરૂરનું છે, પણ આટલું તે નકકી છે કે, જે પ્રસૂતા અને ઠેકાણે કઠોળ, શાક અને વિદાહી પદાર્થો પોતાની જીભના સવાદને લીધે, પિતાને કેઠે પૂરી સુધાને શાંત કરે છે અને પ્રસૂતા થયા પછી, સુવાવડમાંથી પરવારી જેમ બને તેમ જલદી ગૃહકાર્યમાં પ્રવેશ કરી, પુરુષના સમાગમમાં જેટલી જલદી આવે છે તેટલી રોગગ્રસ્ત થઈ, મરણને આમંત્રણ કરી, સંસારસુખથી વંચિત થઈ, દુનિયાને ત્યાગ કરી, પિતાની ઉતાવળને લીધે થયેલા પાપને ન્યાય ચુકાવવા, પરમકૃપાળુ પરમાત્માની સમીપ જઈ પહોંચે છે. એટલા માટે દુનિયામાં રહી, તંદુરસ્તીથી અને આનંદથી સંસારને લહાવે લેવા ઈચ્છનારાં સ્ત્રીપુરુષેએ અમારી આ છેલી શિખામણને મુદ્રાલેખ ગણી, તે પ્રમાણે વર્તવું એજ ખરા મનુષ્યનું કર્તવ્ય છે. १०-बाळकनी सारकार अने तेना रोगोनी चिकित्सा કુદરતને નિયમ અને ધર્મશાસ્ત્રને સિદ્ધાંત આપણને શીખવે છે કે, પૂર્વજન્મના કૃતકર્મથી બદ્ધ થઈને આમ વાસનાલિંગરૂપ સૂક્ષ્મ શરીર સાથે નો જન્મ ધારણ કરે છે અને તે જ્યારથી ગર્ભરૂપે માતાના ગર્ભમાં આવે છે, ત્યારથી ખરેખરું જોતાં તેને બાળક નામ આપી શકાય છે. ગર્ભમાં રહેલા બાળકની સારવાર કેમ કરવી, તે વિષય પરોક્ષ રીતે કંઈક કહેવા છે; આજે હવે For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રંગેની ચિકિત્સા ૧૩૧ - - - - - - - તે પ્રત્યક્ષ રીતે કહેવાને સમય આવી લાગે છે. જ્યાં સુધી આર્યા વતમાં આયુર્વેદાચાર્યો અને વૈદિક ધર્માચાર્યોના બાધેલા પ્રબંધ પ્રમાણે વર્તવામાં આવતું હતું, ત્યાં સુધીના મિથ્યા આહાર અને મિથ્યા વિહારથી થતા ઉપદ્રથી ગર્ભિણી સ્ત્રીને, ગર્ભસ્થિત બાળકને અને પ્રસવ થયા પછીના બાળકને જે રોગો થતા હતા, તેની ચિકિત્સા આયુર્વેદાચાર્યો લખી ગયા છે, પરંતુ જ્યારથી વૈદકશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનાં બાંધેલાં બંધન તોડીને, વર્ણાશ્રમધર્મ ત્યજીને, મનુષ્ય સ્વરછેદાચારી થયા અને તે સ્વચ્છેદને લીધે બાળકના શરીરમાં વિકિયા થઈ, બાળક જમ્યા પછી તે વિકિયાને લીધે રેગી બની, જે રોગનાં સ્વરૂપ પ્રગટ દેખાડે છે તેનું વર્ણન કરવાનું તે પછીના વિદ્વાનને માથે આવી પડયું છે. પરંતુ તે બાબતમાં આયુર્વેદના ઉપાસકે વધારે શોધખોળ કરી તેની ચિકિત્સા અને કારણને નિર્ણય કરવાને, કેટલાંક ચેકસ કારણોને લીધે પાછળ પડેલા છે. માટે આપણે તે સંબંધી કાંઈક તર્કથી, કાંઈક અનુભવથી અને કાંઈક આયુર્વેદના આધારથી, બાળકના રેગે અને તેની સારવાર કરવાના વિચાર, પ્રજા સંમુખ રજૂ કરવા જોઈએ, એવા વિચારથી આ નિબંધ લખવા દેરાઈએ છીએ. અમે માનીએ છીએ કે તે અપ્રાસંગિક ગણાશે નહિ. “માતાપિતાની કુચેષ્ટાથી ગર્ભ પર થતી અસર” ના નિબંધમાં આપણે ઘણું જોઈ ગયા છીએ; પરંતુ બાળક પર જેની પ્રત્યક્ષ અસર થાય, એવા દાખલા સંપૂર્ણ રીતે આપી શક્યા નથી. આપણું શાસ્ત્રકારોએ “પુંસવન સંસ્કાર કર્યા પછી સ્ત્રીને અમૃ. હિણી ગણી, તેના પિતાને ત્યાં વિદાય કરવાને જે પ્રબંધ રચેલે, તે પ્રબંધને તેડીને આપણે પશુવૃત્તિ ધારણ કરી, ગર્ભવાળી સ્ત્રીની સાથે પ્રસવના પૂરા માસ થતાં સુધી, સંસારસુખ ભેગવવાનું ચાલુ રાખીએ છીએ. પણ આપણને વારેવારે પરોક્ષ રીતે ઘરની For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ શ્રીઆયુર્વેદ નિબંધમાળા કે બહારની, આપણી પ્રજાના હિતચિંતક ડોશીઓ, આપણું ગૃહિણીને સૂચના આપતી રહે છે કે, “જે તું તારા પતિની સબત જેટલી વધારે કરશે તેટલું તારા બાળકનું તાળવું પિચુ થઈ જશે.” વિદ્યાથી રહિત પણ અનુભવી ડોશીએ, એટલુંજ કહીને અટકે છે, પરંતુ આપણે ઊંડા ઊતરી વિચાર કરીએ છીએ, તે આપણાં ધર્મશાસ્ત્રો અને પશ્ચિમના વિદ્વાનોએ તેને સુધારીને પ્રગટ કરેલાં મસ્તિષ્કશાસ્ત્ર” આ બાબતથી થતી હાનિને ખ્યાલ પૂરેપૂરે આપે છે. માનવશાસ્ત્રમાં માથાની વિદ્યાનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે અને આખા માથામાં મગજમાં રહેલી જુદી જુદી ૪૩ માંસપેશીઓ, જુદા જુદા ગુણ ધરાવે છે, જે ગુણવડે મનુષ્ય સાંસારિક અને પારલૌકિક અર્થને સાધે છે તેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, આપણાં શાસ્ત્રોમાં દશમું દ્વાર જેને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે અને જ્યાં ચંદનપુષ્પ ચઢાવવામાં આવે છે, તે સ્થળને તાળવું કહે છે. તે સ્થળ અથવા તેની આસપાસના માથાની શિખાની હદ સુધીના ઊપસેલા મગજમાં, મનુષ્યને ઉપકાર કરનારા અને જગતને ઉદ્ધાર કરનારા વિચારોનાં સ્થાન આવેલાં છે. એટલે દયા, ક્ષમા, તિતિક્ષા, પરોપકાર, વિદ્યા, યાદદાસ્ત, ઉદારતા, સમતા, પરગજુપણું, શીલ, શાંતિ અને પરદુઃખભંજનપણની માંસપેશીઓ ગોઠવાયેલી છે; અને કાનની આસપાસ આંખના છેડા સુધી, એનાથી ઊલટી એટલે હિંસા, ચેરી, વ્યભિચાર, એકલપેટાપણું, ઈર્ષા,મિત્રદ્રોહ, રાજદ્રોહ કૃતઘી પણું વગેરે જેને આપણે દુગુણમાં ગણીએ છીએ તેની પેશીઓ ગોઠવાયેલી છે, તે આજકાલના પશ્ચિમના મેલજી (મસ્તિષ્કશાસ્ત્ર) જાણનારા માણસનું માથું તપાસીને તેમાં ક્યા ક્યા ગુણે છે તેનું વર્ણન કરી બતાવે છે, અને તે વર્ણન કરનાર જેટલે ઊંડે ઊતરેલે અનુભવી હોય, તેટલું તેનું કથન સત્ય પડે છે. For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રેગની ચિકિત્સા ૧૩૩ હવે વિચાર કર જોઈએ કે જે બાળકને પ્રસવ થયા પછી તેનું તાળવું પોચું પડી જાય છે, જેને આપણે “ગળું પડ્યું છે” અથવા તાળવું પડ્યું છે એમ કહીએ છીએ, તેના ઉપાય તરીકે, તે બાળક જે જમીન પર પેશાબ કરે તે પેશાબવાળી છાણથી લીંપેલી જમીનની માટી ઉખેડી, તેને તાળવાના ખાડા ઉપર મૂકી,તે ઉપર દિવેલ ચેપડી પોચા પડેલા માથાનું આઘાતથી રક્ષણ કરવા માટે તે પોપડાને સુકાવા દઈએ છીએ, જેથી બાળકનું માથું કઠણ થાય છે. પરંતુ બ્રહ્મરંધ્રમાં અને તેની આસપાસ બ્રહ્મવિદ્યાને જાણી, સદાચારથી વર્તી, આદર્શરૂપ બની, જગતને ઉપકાર કરવાની વૃત્તિનાં જે સ્થાન છે તે દબાઈ જવાથી અને જગતને નુકસાન પહોંચાડનારાં સ્થાને બળવાન થવાથી જે અનર્થો ઉત્પન્ન થાય છે, તેવાં બાળકે ઉત્પન્ન કરવામાં પશુવૃત્તિવાળાં માબાપ, ધર્મશાસ્ત્રના બંધનને તેડીને કેવા અનર્થોનાં ભક્તા થાય છે, તેને માટે વર્ણન કરવાની અમારામાં શક્તિ નથી. જે કહેવા માગીએ છીએ તેને ઉપલક દૃષ્ટિથી અવલોકન કરનારા વિદ્વાને, અતિશક્તિ ભરેલું ગણી કાઢશે એવી અમારી ખાતરી છે. છતાં અમે કહી શકીએ છીએ કે, જ્યારથી આ ધર્મશાસ્ત્રની રૂઢિને ભંગ કરી, સ્ત્રીને અગૃહિણી (અઘરણી) થયા પછી, પિતાને ઘેર વિદાય નહિ કરવાને ચાલ વધતો ગયે, ત્યારથી આપણા દેશમાં હીનભાગ્યશાળી, સ્વાર્થવૃત્તિવાળી અને બીજાને નુકસાન પહોંચાડી પિતાને સ્વાર્થ સાધવાવાળી પ્રજા ઉત્પન્ન થતી ગઈ. જેમ જેમ વયને વપરાશ વધતે ગયે તેમ તેમ મનુષ્યના માથાની પરી સંકેચાતી ગઈ, જેથી સગુણેને રહેવાનાં સ્થાને સંકેચ થવાથી, સદ્ગણની વૃત્તિ ખીલવવાનાં સાધનને નાશ થતે ગયે, એટલે દુર્ગુણને વધારે થયે. એટલું કહ્યા પછી, એવી સ્થિતિમાં જન્મેલા બાળકનું ગળું પડે છે તેને લીધે તે બાળકનાં હાડકાં પોષાતાં નથી, શરીર પર For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩. શ્રી આયુર્વેદ નિબંધમાળા માંસ વધતું નથી, તેને મેઢાના અને આંખના રોગો ઉત્પન્ન થાય છે અને તે બાળવયથી પિષકતને ગ્રહણ કરવા અશક્ત હેવાને લીધે નબળા બાંધાવાળો, કાયર, ભીરુ, સાહસિક, રિસાળ, ચીડિયે, દુવ્યસની અને સ્વેચ્છાચારી થાય છે, માટે આ રોગ બાળકમાં પ્રકટ ન થાય એવી સંભાળ રાખવાની ખાસ જરૂર છે. આગળ લખવામાં આવ્યું છે કે, બ્રહ્મચર્યને નાશ થવાથી માથું સંકેચાઈ જાય છે. આ વાત એવી છે કે, હાડકાંની બનેલી ખોપરી એક વાર પરિપકવ થયા પછી, તે સંકેચાય શી રીતે? કારણ કે હાડકું વધ્યા પછી ટૂંકું થાય, એ વાત ધ્યાનમાં આવતી નથી; પરંતુ આ વાત સત્ય છે અને અમારા અનુભવથી સિદ્ધ કરેલી છે. જેણે અજમાયશ કરવી હોય તેણે એક ત્રણ હાથ લાંબી દોરી લેવી, તે દેરીને ગરદન ઉપરથી નાખીને તેના બેઉ છેડા, સ્તનની ડીંટી સુધી લાવીને પકડી રાખવા. તે પછી તે પકડેલી દેરી કાયમ પકડી રાખી, કાનની ઉપરથી, ગરદનની પાછળથી બેઉ છેડા કપાળ તરફ લાવવા. જે તે પુરુષ બ્રહ્મચારી નહિ હોય અને તેને કઈ પણ જાતના ઘસારાથી વિર્યપાત થતું હશે, તે તે દોરીના છેડા, કપાળ માથું અને ગરદનના પરિઘ કરતાં વધી પડશે; અને જે અખંડ બ્રહ્મચારી હશે, તે તે દેરી ટૂંકી પડશે. એવું જેવામાં આવ્યું છે કે, જેમ જેમ જે પુરુષનું વીર્ય વધારે ગયું હશે, તેમ તેમ તેનું માથું, પેલી દેરીના માપ કરતાં વધારે નાનું જણાશે. જેને આ વાત અજમાવવાની ઇચ્છા હોય તેણે ત્રણ વર્ષની ઉપરના અને પંદર વર્ષની નીચેના બળાકને માપી જેવું અને પછી સ્ત્રીના સમાગમમાં આવેલા કેઈ પણ પુરુષને માપી છે, જેથી પ્રત્યક્ષ થશે કે, જેમ જેમ વીર્ય ગુમાવતા જઈએ છીએ તેમ તેમ માથાને સંકેચ થતો જાય છે. આપણે જ્યારથી વિયેની કિંમત ભૂલી જઈ, તેને ગેરઉપયોગ કરી, ઓજસ ગુમાવ્યું છે, ત્યારથી આપણે દીન For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રંગેની ચિકિત્સા ૧૩૫ હીનદશાને પામતા આવ્યા છીએ. જે આ પ્રમાણેજ ચાલુ રહેશે, તે પરિણામે આપણા દેશમાં, કેટલી નિર્બળ, ભીરુ, રોગગ્રસ્ત અને અલ્પાયુષી પ્રજા ઉત્પન્ન થશે તેનું અનુમાન કરી શકાતું નથી. બાળકને ત્રણ વર્ષની ઉંમર થતાં પહેલાં, એટલે તે જ્યાં સુધી ધાવણ ઉપર જીવે છે, તે દરમિયાનમાં તેને એક એવો રોગ થાય છે કે, બાળક સુકાઈને માત્ર હાડપિંજર બની જાય છે. જેનું નિદાન આયુર્વેદના ગ્રંથમાં જોવામાં આવતું નથી. હાલના કેટલાક ઉદ્યો તેને “બાળશોષ” એવું નામ આપે છે, પરંતુ અમારા ગુજરાતમાં તેનું નામ “સુકતાન” તથા “રેવાસણ” કહે છે. સુકતાનનું લક્ષણ એવું છે કે, તેને છેડે તાવ હોય કિંવા ન હોય, પણ પાતળા ઝાડા આમજળસ સાથે થયા કરે અને બાળક સુકાઈને કેવળ અસ્થિરૂપ થઈ જાય. વાસણનું લક્ષણ એવું છે કે, બાળકને ઝાડા થાય નહિ પરંતુ ઝીણે તાવ લાગુ પડી જાય; જેથી બાળક સુકાઈને હાડપિંજર જેવું બની જાય. આ રોગ પણ આપણા ધર્મશાસ્ત્રની પ્રાચીન પદ્ધતિનું ઉલ્લંઘન કરવાનું ફળ છે. એની ઉત્પત્તિ એવી છે કે, સ્ત્રીને નાનું છેક ધાવણું હોય, તે છોકરું ખોયા અગર પથારીમાં સૂતેલું હોય અને તે વખતે સ્ત્રીપુરુષને સંગ થાય, તે અરસામાં પેલું છોકરું જાગી ઊઠે અને રડવા માંડે, જેથી તેને લઈ છાનું રાખવા માટે ધવડાવવાની જરૂર પડે. અથવા ન ધવડાવે તો પણ પોતાના હાથમાં તથા ખોળામાં કે પાસામાં દાબી દે ને છાનું રાખવાની જરૂર પડે, તેથી આ રોગ થાય છે. કારણ એવું છે કે સુરતસમાગમથી સ્ત્રીનું અંગ શ્રમિત થઈ તૃપ્ત થાય છે અને તેથી હાથ અને પગમાંથી જે ઓરા (વીજળને પ્રવાહી વહે છે, તેની સાથે ગરમી અશુદ્ધ થઈ બાળકના શરીરમાં પ્રવેશ કરે છે, અને તે સમયમાં માતાના સ્તનનું દૂધ જાડું, પીળું, ખાટું કે વિરસ થઈ જાય છે, તેથી બાળકને દૂધ પચતું નથી, એટલે તેને ઝાડાને For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ શ્રીઆયુર્વેદ નિબધમાળા રાગ થઇ, તે સુકાઇ જાય છે. જો ધવડાવવામાં ન આવે, પણ માત્ર હાથે સ્પર્શ કરવામાં આવે તે હાથની ગરમી તેના શરીરમાં પ્રવેશ કરી તાવ ઉત્પન્ન કરે છે, જેથી તેને ‘ રેવાસણ ’ નામના રોગ થાય છે. જેમ જેમ જમાના સુધરતા જાય છે, તેમ તેમ આ સુકતાન તથા રેવાસણના રાગેા વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. તેના ઉપાયમાં એ બાળકને પુષ્ટિ આપી, પેશી, માંસ અને રુધિરથી પરિપૂણુ કરવા માટે, એક ઉપાય પર પરાથી ચાલતી રૂઢિના છે કે, સ્ત્રી રાત્રે જે ચણિયા પહેરીને સૂતી હાય તે ચણિયા બીજે દિવસે સવારે બદલી, બાળકને સવારમાં તેલ ચાળીને નવડાવી, તેની આંખમાં જરા મેસ આંજી, પેલા ણિયામાં લપેટી, ઘેડિયામાં અથવા પારણામાં સુવાડી દેવું, જેથી માતાના લેહીની શુદ્ધ વિદ્યુતથી પાસાઇ, બાળક પુષ્ટ અને બળવાન બને છે. પ એટલું યાદ રાખવું કે, ઉપર જણાવેલા ચણિયા રાત્રે પહેરેલે, વગર પેચેલા અને વાશીજ હાવા જોઈએ, પણ બીજો ધેાયેલા સ્વચ્છ ચણિયા દરાજ પહેરવા જોઇએ. આટલી બધી સ'ભાળ લેવા છતાં માતાની ભૂલથી બાળકને સુકતાન કે રેવાસણ થાય, તે તેની દવા નીચે બતાવી છે તે પ્રમાણે કરવીઃ— ખાપરિયાની ખાપ (ઠીકરાં) જે રાતી પકાવેલી ખજારમાં મળે છે, તે શેર એક લાવી, તેને ખાંડી, તેમાં લી'બુના રસ શેર એક નાખી, પેણીમાં ભરી, દેવતા ઉપર મૂકી, રસ મળી જાય અને ખાપરિયાની ખાપ કરી પડી જાય ત્યાં સુધી તપાવવું. પછી તેમાં એક શેર મેાટી હરડેનું દળ અર્ધો શેર એલચી છેડા સાથે મેળવીને પેલી ખાપ, હરડેનું દળ તથા એલચીને ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી શીશીમાં ભરી રાખવું. તેમાંથી એક રતીથી માંડી એક વાલ સુધી, માળકની વય અને વહુનિના વિચાર કરી, જો ઝાડાવાળુ સુકતાન થયું ડાય તે પ્રથમ સાત દિવસ ચાખાના For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના ગેની ચિકિત્સા ૧૩૭ ધાવણ સાથે, બીજા સાત દિવસ છાસની પરાઈ (છાસ ઉપરનું કરેલું પાણી સાથે અને તે પછીના સાત દિવસ મધમાં ચટાડવું. અને પછી જ્યાં સુધી જરૂર જણાય ત્યાં સુધી મધમાં અથવા માત્ર પાણી સાથે અથવા માતાના દૂધ સાથે આપ્યા કરવું. જે તાવવાળું વાસણ હેય તે ઉપર પ્રમાણેના વજનથી એ ચૂર્ણ કે જેનું નામ અમે ‘માલતિચૂર્ણ રાખેલું છે, તે માત્ર મધ સાથે અથવા પાણી સાથે એક માસ પર્યત આપવામાં આવે, તે બાળક રોગમુક્ત થઈ પુષ્ટ બને છે. આ માલતિચૂર્ણની એક વાલ માત્રા દિવસમાં ત્રણ વખત પકાવેલી, ઘાપણુ એક વાલ મેળવી સુવાવડથી લાગુ પડેલા જીર્ણજ્વરથી કૃશ થઈ ગયેલા એટલે સુકાઈ ગયેલા શરીરવાળી સ્ત્રીને આપવામાં આવે તે તેને પણ પુષ્ટિ આપી, જીર્ણજવરથી મુક્ત કરે છે. સુવાવની નબળાઈથી નબળી પડેલી સ્ત્રીને સવારગમાં સપડાવવાનું કારણ પહેલે નંબરે પ્રસૂતિ સમયની વિક્રિયા, બીજે નંબરે પથ્યાપથ્યની ખામી અને ત્રીજે નંબરે પતિની કામવાસના છે, જેને પત્નીએ અનિચ્છાએ પણ તાબે થવું પડે છે. માટે પતિ પત્નીએ તેને વિચાર કરી, પત્નીએ પિતાના બાળકના સુખને માટે અને પતિએ પત્નીની તંદુરસ્તીને માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે. અને એટલાજ માટે જ્યાં સુધી બાળક ધાવે છે ત્યાં સુધી પતિ પત્નીએ બ્રહ્મચર્ય પાળવા માટે જુદા રહેવાની ફરમાશ આયુવૈદે કરેલી છે. માતાએ સંતાનને દૂધ કેમ પાવું તે આગળ લખાશે, પરંતુ આટલી સૂચના કરવામાં આવે છે કે, બાળકને દૂધ પાતી * વખતે કેઈની દષ્ટિ ન પડે એવા એકાંત સ્થાનમાં બેસીને પાવું અથવા ધવડાવવું. અને જે તેવું સ્થાન ન હોય, તે મેળામાં લઈને ખેાળામાંથી છેકરું ન દેખાય તેવી રીતે પોતાનું લૂગડું ઓઢાડીને તેને સ્તનપાન કરાવવું. સવારે અથવા સાંજે તે બાળકના માથા ઉપર રાઈ અને મીઠું દરરોજ ઉતારીને દેવતામાં નાખવાં, હાલના For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ શ્રીઆયુવેદ્ર નિબધમાળા સુધરેલા જમાના પ્રમાણે આ ક્રિયા વહેમી લાગશે, પરંતુ નાના આળકને દૂધ સિવાય બીજા કન્યે આપવાને નિષેધ છે અને તેવા વખતમાં ઘણી જરૂર જણાય તે, તે દ્રવ્યે માતાને ખવડાવી તેના દૂધમાં જોઇતા ગુણ ઉત્પન્ન કરી, તે દૂધ બાળકને ધવડાવી રેગ મુક્ત કરવું, અથવા માળકની આસપાસના વાતાવરણને ઔષધિ મય કરી, બાળકના શ્વાસેા‰ાસ દ્વારા તે દ્રવ્યેાનાં તત્ત્વા ખાળકના શરીરમાં દાખલ કરવા માટેની આ રૂઢિ દાખલ થયેલી છે. જેમાં રાઇ-મીઠું' માળવુ, કુલડી કરવી, નજર બાંધવી, ઘડૂલા કરવે, સૂપડાના પાણીએ નવડાવવુ વગેરે જૂના રિવાજો, વાતાવરણની શુદ્ધિ અને બાળકના શરીરમાં ઉપયેગી દ્રવ્યે દાખલ કર વાના નિમિત્તે યેજવામાં આવેલાં છે, તે હસી કાઢવા જેવાં નથી. જ્યારથી એવા પ્રયાગાને હસી કાઢી તેના અનાદર કરવામાં આવ્યા છે, ત્યારથી પંદર વાસાના બાળકથી માંડીને દૂધ ધાવે ત્યાં સુધીના બાળકને, વૈદ્યો અને ડાકટરેશને ત્યાં લઇ જઇ, દવા પાવાની એક ફૅશન પડી ગઈ છે. પણ જો ઉપરના વહેમી ગણાતા ઇલાજ કરવામાં આવે અને બાળકને જ્યાં સુધી ધાવે છે અને તેને પાણી પાતા નથી ત્યાં સુધી, વડું એસડ, વહાણવટી ગોટલી અને ઝેરી કોપરું એ ત્રણ ચીજ એકેક વાલ ઘસી, તેમાં જરા સિંધવ કે મધ નાખી, બાળકની માતા દરરાજ આછામાં ઓછુ એક વાર પીએ અને બાળકને જ્યારથી પાણી આપવા માંડે ત્યારથી વડું એસડ, માટી હરડે, કરિયાતું, અતિવિશ્વની કળી, સિ’ધવ, સંચળ અને બાળવજ એના ઘસારા કરી પાયા કરે, તેા તે બાળકને વૈદ્ય-ડોકટરનાં ઘર જોવાં પડે નહિ. જો બાળકને વિશેષ આડા થતા હાય, તે આંબાની ગેાટલી, જાંબુના ઠળિયા, મેાચરસ અને વાળા સરખે ભાગે લઇ, બારીક વાટી, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તે ચૂણ જો એક શેર હાય તા કાચા હિંગળેક તાલે એક લઇ, પ્રથમ તેને બહુ જ બારીક, For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેને રોગની ચિકિત્સા ૧૩૮ વાટી, તેમાં પેલું ચૂર્ણ થોડું થોડું મેળવતા જઈ, ખરલમાં વાટતા જવું, એટલે ગુલાબી રંગને ભૂકે થશે, એનું નામ અમારા દવાખાનામાં “ગુલાબી” રાખેલું છે. એ ચૂર્ણમાંથી એક રતીથી એક વાલ સુધી, બાળકની ઉમ્મરના પ્રમાણમાં પાણી સાથે આપવાથી, બાળકના ઝાડા, અતિસાર અને મરડે બંધ થઈ જાય છે. આ ઉપાયમાં આંબાની ગોટલી અને જાંબુના ઠળિયા, તેની મોસમમાં સંગ્રહી રાખવા જોઈએ. પણ ખરી વાત એ છે કે, એ ચૂર્ણ એ મોસમમાંજ તૈયાર કરવું જોઈએ. કારણ કે વાસી થયા પછી એટલે મારું ગયા પછી, આંબાની ગોટલી કાળી પડી જાય છે અને જાંબુના ઠળિયા સડી જાય છે, એટલા માટે એની મોસમમાંજ એ ચૂર્ણ તૈયાર કરી રાખવું. આ ચૂર્ણમાં હિંગળક ના ખાવાનું કારણ એવું છે કે, જે હિંગળક ન નાખીએ તે થોડા વખતમાં એ આખું ચૂર્ણ સડી તેમાં જાળાં બંધાઈ, જંતુ પડી જાય છે, એટલે ચૂર્ણને ફેંકી દેવું પડે છે. હિંગળક મેળવીએ છીએ, એટલે તે સડીને જીવાડા પડવાના ભયમાંથી મુક્ત થાય છે. હિંગળક આ ચૂર્ણ સાથે મળવાથી બાળકને કોઈ પણ જાતની વિક્રિયા થતી નથી, પણ ઊલટું ઝાડો બંધાઈ, તે સશક્ત બને છે. બાળકને દશ વાસાની અંદર મોઢામાં “શૂલિયું” એટલે એક જાતની ગરમી આવી જાય છે. તેમાં એવું જોવામાં આવ્યું છે કે, જે માતાએ ગર્ભાવસ્થામાં અતિ ખાટું, અતિ તીખું અને અતિ ઊનું ખાધું હોય, તેના બાળકને જીભ ઉપર ગરમી આવી જાય છે, જેને લિથું કહે છે. એને થલિયું કહેવાનું કારણ એવું છે કે, જીભ ઉપર ઘઉંના થલાની માફક ફેલલીઓ થાય છે. એ પ્રમાણે થયું હોય તે રાતાં રેશમી પટોળાના કપડાના કટકાને બાળી તેની રાખ તે બાળકના મૅમાં ભભરાવવી અથવા મધ મેળવીને જીભ પર ચેપડવી; અથવા કૂલિયું નામની વનસ્પતિ, જેના છોડ એક ફૂટ કરતાં ઊંચા થતા નથી, તેનાં પાતરાં For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ શ્રીઆયુર્વેદ નિબંધમાળા તુલસીના આકારનાં થાય છે, પણ તેમાં તુલસી જેવી તીખાશ કે સેડમ નથી. તેનાં પાતરાંના દાંડા આગળ ભાતની ધાણુ જેવા આકારનાં ફૂલ થાય છે, તેને બારીક વાટી મોંમાં ભભરાવવાથી ઘણી ઝડપથી શલિયું મટી જાય છે. જે દશ વાસા પછી બાળકનું મેં પાકી જાય, તે તેમાં પણ આ ઉપાય કામ લાગે છે, પરંતુ દશ વાસા પહેલાં જેટલી ઝડપથી એ કામ કરે છે, તેટલી ઝડપથી તે પછીના દિવસમાં કરતું નથી. દશ વાસા પછી બાળકનું મુખ આવી જાય તે, પાકનું લાકડું લાવી, પાણીમાં ઘસી, મોઢામાં ચોપડી, ડી વાર બાળકને ઊંધું સુવાડવાથી ગરમી ઝરી જાય છે અને મે સારું થાય છે. દશ વાસા પછી અને દેઢ વર્ષનું બાળક થાય તેની વચમાં તે બાળકને “મધપાક નામને મુખને રોગ થાય છે. તેનું કારણ એવું છે કે, તેની માતાને ગર્ભ ધારણ કરતાં પહેલાં ગરમીને રેગ હેય અથવા જન્મથી આગને રોગ હેય, તે તે બાળકને મધપાક થાય છે. તેની નિશાની એવી છે કે, તે બાળકની જીભના ટેરવા ઉપર અથવા જીભના મધ્ય ભાગમાં અને તાળવામાં ચણાની અથવા વાલની દાળ જેવડી, ધોળી છારીવાળી ચાંદી પડે છે. જે એ ચાંદી એની મેળે મટી જાય, તે તે પેટમાં ઊતરી ગઈ છે એમ જાણવું. તેથી બાળકનું તરત મરણ થાય છે. પરંતુ એ મધપાકને માટે હીમજીડરડે (હીમજ) એક આખી લઈ ચંદન ઘસીએ એટલી જાડી પાણીમાં ઘસી નાખવી. તે ઘસેલી હીમજમાં બે આનીભાર ચેખું મધ મેળવવું અને તેમાં એક વાલ ફુલાવેલી ફટકડી મેળવી, ત્રણેને કાલવી કાચની પ્યાલીમાં ભરી રાખવું. તેમાંથી આંગળી ઉપર લઈને મધ પાકવાળા બાળકની જીભ ઉપર દિવસમાં ત્રણચાર વખત પડી તેને ઊંધું સુવાડવું. ઊંધું ન સૂએ અને એ ઓસડ પેટમાં ઊતરે તે પણ હરકત નથી, પરંતુ આ એસથી ગમે તેવે મધ પાક હેય તે ઘણું થડા દિવસમાં For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૪ - - - - મટી જાય છે. જ્યારે બાળકને મધપાક થયો હોય ત્યારે તેની માતાને, હિંગ, આદુ, ચણા અને ખાંડવાળે ખેરાક આપે નહિ. ઘણી વાર એવું બને છે કે, બાળક ત્રણ મહિનાનું થયા પછી તે ધાવે છે કે તરત ઊલટી થાય છે. તેમાં જે તે બાળકને ઊલટીમાં દૂધ જ નીકળે, તે ઘરડાં માણસે તેને “ભળે છે,” એવું નામ આપે છે. એટલે એથી આકરું વધે છે પણ એ કાંઈ રેગ નથી. પરંતુ બાળક ધાવીને દહીં જેવું છે કે, તે જાણવું કે તેની છાતીમાં પિત્ત થયું છે. એવી દહીં જેવી ઊલટી થતી હોય, તે કપૂરકાચલી એક રતીભારને અસરે દુધમાં ઘસીને પાવી એટલે ઊલટી બંધ થઈ જશે. ઘણી વાર બાળકની માતાના કુપથ્યથી બાળકને વરાધ, વાવણી, તથા સસણી થાય છે. તે વરાધમાં દુંદ વરાધ, ચૂંકિયા વરાધ અને વરાધ એવા ત્રણ પ્રકાર છે. આ રોગ આયુર્વેદમાં ખાંસી અને શ્વાસના નામ સિવાય વધારે વર્ણવેલો જણાતું નથી, પણ હાલમાં એ રોગ ઠામઠામ જોવામાં આવે છે. તેમાં પ્રથમ વરાધનું લક્ષણ એવું છે કે, બાળકને ઝાડે કે ઊલટી થાય નહિ, પેટ ચડે અને શ્વાસ ચાલે તેને દુંદ વરાધ કહે છે. જે વરાધમાં પેટ ચડે, ઝાડા પાતળા થાય તાવ સખત હોય અને હાંફ ચાલતી હોય તથા પેટમાં ચૂંક આવતી હેય, તેને ચૂકિયા વરાધ કહે છે; અને જેને ઝાડા, ઊલટી કે ચૂંક અને તાવ ન હોય, પણ માત્ર પેટ ચડી હાંફ ચાલતી હોય, તેને વરાધ કહે છે. તેવી રીતે વાળીનું લક્ષણ એવું છે કે, બાળકને તાવ આવે, ઝાડા પાતળા, કુચાપાણી જેવા અને લીલા રંગના થાય અને તેની સાથે શ્વાસ ચાલતે હેય. સસણુનું લક્ષણ એવું છે કે, તાવ ડે હોય, ઝાડો ઊતરતે ન હોય, પેટ ચડેલું નહેાય, પણ છાતીમાં કફ અવાજ સાથે બોલતે હોય અને શ્વાસ તથા ખાંસી હિય, એ પ્રમાણે બાળકને આ ત્રણ પ્રકારના રોગ ઘણી વાર પ્રાણ For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા ઘાતક નીવડે છે. કેઈ પણ પ્રકારને એ રોગ ઉત્પન્ન થયે હોય કે તુરત તેની માતાને તેલ, ઘી, મરચું અને ગળપણવાળે રાક બંધ કરાવ. સસણી હોય તે દૂધ ખાવાની છૂટ આપવી, પણ વરાધ કે વાવળીમાં દૂધ પણ બંધ કરાવવું અને જે બાળક ધાવે તે તેને ધાવવા દેવું. પણ બાળક બે દહાડાનું ભૂખ્યું છે અને આહાર વિના કરમાઈ જશે એમ ધારી તેને કઈ પણ જાતનું દૂધ પાવું નહિ; કારણ કે બાળકના પેટમાં ભૂખ લાગી હશે, તે તે ધાવ્યા વિના રહેવાનું નથી. અને આપણું અક્કલ પ્રમાણે ભૂખ લાગી હશે એમ ધારી તેને દૂધ પાઈએ, તે દૂધ નહિ પચવાથી અજીર્ણ થઈ તેના પેટમાં દૂધિયા કરમ ઉત્પન્ન થશે. એવી અવસ્થામાં નીચે લખેલા ઉપાયે કરવાથી બાળક જલદી સારાં થાય છે. શીતભંછ રસ – પારે, ગંધક, પારાગંધકમાં મારેલું તાંબું, વછનાગ, સૂંઠ, મરી, પીપર ફુલાવેલે ટંકણખાર એ સર્વને સમભાગે લઈ, વાટી,વસ્ત્રગાળ કરી, ચિત્રાના ઉકાળાના ત્રણ પટ આપવા. પછી આદુના રસના સાત પટ આપવા અને પછી પાનના રસના ત્રણ પટ આપવા. પટ આપની રીત એવી છે કે, રસ એટલે નાખ કે મસાલે દૂધપાક જે નરમ થાય. પછી ખરલમાં ઘૂંટીને તેને ગોળી વળે એ બનાવે. અને તે પછી બીજા પટને માટે બીજો રસ કે ઉકાળે નાખે. એવી રીતે પટ આપીને તેની મરીના દાણા જેવડી ગોળી વળી, તડકે સૂકવી, શીશીમાં ભરી રાખવી. એ શીતભંજી રસ ઘણા કામમાં આવે છે. માણેકરસાદિ ગુટિકા -એળિયો , બળ ૨, હિંગળક છે, માણેકરસ , કેશર ૧, પીપર ૪, મરી ૨, સુંઠ ૨, જાયફળ ૧, જાવંત્રી ૧, અકકલકરે ૨, એલચી ૧, તમાલપત્ર ૧,સિંધવ ૪, સં ચળ૪, જવખાર ૨, કુલાવેલે ટંકણ ૨, અજમેર, વાયવડિગર, For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રેગોની ચિકિત્સા ૧૪૩ ઇંદ્રજવ ૪, રેવંચીને શીરે ૧, ગરણનાં બી ૪ અને મનસીલ ૨ ભાગ લઈને સને ઝીણું વાટવાં. તેમાં હિંગળક, મનસીલ, માણેકરસ અને કેશરને જુદાં ત્રણ દિવસ લગી ખરલમાં વાટવાં. પછી તેમાં બાકીનાં ઓસડ વસ્ત્રગાળ કરીને થોડાં થોડાં ઉમેરતા જવું અને ખરલ કરતા જવું. એવી રીતે ખરલ થઈ રહ્યા પછી પાકાં ચેવલી પાનના રસમાં ત્રણ દિવસ ઘૂંટી મગ જેવડી ગોળી વાળવી. એનું નામ માણેકરસાદિ ગુટિકા અમે પાડયું છે, કારણ કે એ પાઠ શાસ્ત્રને નથી પણ અમારો ગઠવેલ છે. ખલી–કાળા તંબાકુના દાંડા લઈને તેને સાફ વીણી કાઢી તેની સાથે જે તંબાકુના ઝાડના થડને ભાગ આવેલ હોય તે તે કાઢી નાખી, માત્ર જાડી નસેના એકેક ઈચના કકડા કરી, તેને ઠીકરાના વાસણમાં મૂકી તેના ઉપર ઢાંકણું ઢાંકી નીચે તાપ કરી એવી રીતે બાળવા કે તેના કેયલા બની જાય, પણ રાખેડી બને નહિ, એ વાત ધ્યાનમાં રાખવી. તે એવી રીતે કે, ધુમાડે નીકળતા બંધ થાય કે તુરત, તેને બીજા વાસણમાં ઠાલવી લઈ, તેના ઉપર ઢાંકણ ઢાંકવું, એટલે બહારની હવા બંધ થવાથી તેના કેયલા બની જશે. તે કયલાને જુદા રાખી જેટલા વજનના દાંડા લીધા હોય તેટલા વજનને સિંધવક્ષાર લઈ તે સાથે ભેગો ખાંડી વસ્ત્ર ગાળ કરી, શીશીમાં ભરી, મજબૂત બૂચ મારી મૂકવે. આ દવા બનાવતાં એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે, કોયલા બનાવવા, ખાર મેળવીને ખાંડવું અને તેને ચાળીને શીશીમાં ભરતાં સુધીની ક્રિયા એકજ દિવસમાં પૂરી કરવી. જે કેયલા વાસી રહેશે તે બહારની હવાથી તે નરમ થઈ જશે, એટલે એ ઓસડમાં ધારેલ ગુણ રહી શકશે નહિ. માટે સાવધાની રાખી દવા બનાવવી. આ પ્રવેગ અમારો ગોઠવેલ છે, એટલે શાસ્ત્રમાં નથી, For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૪ શ્રીઆયુર્વેદ નિમ ધમાળા કૃમિકુઠારઃ-કડા છાલ. ૧, ત્રાયમાણુ ૧, અજમાઇ ૧, વાયવડિ’ગ ૧, કેશર ૧, કાકડાશિંગ ૧, ઘેાડાવજ ૧, સિંધવ ૧, સચળ ૧, હરડેદળ ૧, ખેારાસાની અજન્મા ૧, કરમાણી અજન્મા ૧, હિંગફુલાવેલી ૧, કાચા હિ’ગળેાક ૧,વછનાગ ૧, અને કપીલા ૪ ભાગ લઇ, સર્વે ની ખરાખર આરતી કપૂર લેવું. એ સર્વે ને વાટીને ભાંગરાના રસના એક પટ આપવા; પછી ઊંદર કાનીના રસના એક પટ આપવો. પછી લીલી ભરમી (બ્રાહ્મી) ના રસના એક પટ આપવા અને તે પછી તેની સરસવના દાણા જેવડી ગાળી વાળતી. આ ગાળી નિઘંટુ રત્નાકરના પાઠે પ્રમાણે તેમાં અમારી બુદ્ધિ પ્રમાણે સુધારા-વધારા કરી, તૈયાર કરેલી છે અને તે બાળકના કૃમિ પર અકસીર નીવડેલી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે ઉપરનાં લક્ષણવાળી વરાધ, દુંદવરાધ કે ચૂકિયા વરાધ થઇ હાય ત્યારે તે બાળકને ઘણા વૈદ્યો ઝુલામ આપે છે. જુલામ આપવાથી શરીરમાંનું પિત્ત દ્રવરૂપ થઈને નીકળી જાય છે અને કફ વધી પડે છે તથા કફના સ્થાનમાં વાયુ પ્રવેશ કરી, કફ વધવાથી હાંકણને વધારે છે અને પિત્તના સ્થાનમાં વાયુ આવવાથી પેટ ચઢે છે એટલા માટે જુલાબ આપવા નહિ. પરંતુ ઉપર લખેલી ‘ શીતલ'જી રસ ’ ની ગેાળી નગ એક અથવા અધી પાણીમાં ઘસી ને પાવી. એ ગોળી દિવસમાં ત્રણ વાર પાવાથી ત્રણે પ્રકારની વરાધ, કમજામાં આવી જાય છે અને એ-ત્રણ દિવસમાં બાળક રાગમુક્ત થાય છે. , ફાઇ બાળકને ઉપર કહેલાં લક્ષણવાળી થાવળી થઇ હાય તે, ઉપર લખેલી ‘ માણેકરસાદિ ગુટિકા ' નગ એક લઇ, નાગરવેલના પાનના રસમાં આપવાથી વાવળીની હાંને તુરત બેસાડે છે અને ઝાડાના રંગ બદલી તાવને તુરત ઉતારે છે. જો કોઇ બાળકને સસણી થઈ હૈાય તે એક પાર્ક પાન તથા અજમે વાલ અ For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રગાની ચિકિત્સા ૧૪૫ અથવા તેથી એછે, એ એને સાથે વાટી પાણી મૂકી રસ કાઢવા; અને તે રસને જરા ગરમ કરી તેમાં ઉપર લખેલી ખાંખલી ની દવામાંથી એક રતીથી એક વાલ સુધીનું પડીકું મેળવીને દિવસમાં ત્રણ વાર પાવું, જેથી ખાંસી અને સસણી (શ્વાસ ) મટી જાય છે.એ પ્રમાણે વરાધ,વાવળી તથા સસણીની જાતા પારખી તેના ઉપચારમાં આ ત્રણ પ્રકારની દવા આપવાથી ઘણાજ ફાયદો થાય છે અને હજારી ખાળકા સારાં થાય છે, પરંતુ વરાધ અને વાવળીવાળા બાળકની માતાને ચીકટ તથા દૂધ ખાવા દેવું નહિ. પણ સસણીવાળું આળક હોય તે તેની માતાને ચીકટ બંધ કરી દૂધ ખાષાની રજા આપવી. જો એકથી ત્રણ વર્ષના બાળકને કૃમિ થયા છે એમ માલૂમ પડે એટલે તે બાળકને ઊલટી થાય, મેહુ ગંધાય, તાવ આવે પણ હાથ પગ ઠંડા રહે, આંખાનાં ચક્કર ફેરવે, ચમકે આંકડી આવે અથવા કાંપે તે જાણવું કે, એ બાળકને કૃમિ થયા છે. તેવી અવસ્થામાં ઉપર બતાવેલા કૃમિકુઠાર રસ ની ગોળી, ખાળકની ઉમ્મરના પ્રમાણમાં દર વખતે એકથી ત્રણુ સુધી દિવસમાં ત્રણ વાર માત્ર પાણી સાથે આપવાથી અને દશ વાસા ઉપરનું તથા છ માસની અંદરનુ બાળક હાય ! માત્ર એક ગાળી દૂધ સાથે મેળવીને આપવાથી કૃમિનો નાશ થાય છે. તે એવી રીતે કે કેટલાક બાળકને કૃમિ પડી જાય છે ને નવા ઉત્પન્ન થતા નથી; કેટલાકના સમાઈ જાય છે. આ ગાળીમાં એવા ચમ ત્કાર છે કે, જેમ ‘સેન્ટોનાઇન’ એકલું અથવા ખાંડમાં મેળવેલી તેની બનાવટા બાળકને ખવડાવવામાં આવે છે, પણ તેની પાછળ દિવેલને જુલાબ આપવા પડે છે અને જો દિવેલના જુલાબ આપવામાં ન આવે, તે તે બાળક પીળું પડી જાય છે; તેમ આ ગાળી ખવડાવ્યા પછી દિવેલના કે ખીજા કાઇના જુલાબ આપ For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા વાની જરૂર પડતી નથી અને બાળક પીળું પણ પડતું નથી, તેમજ કૃમિ પિતાની મેળે બહાર નીકળી જાય છે. અમારા આયુર્વેદાચાર્યો પેટમાં થતા અઢાર જાતના કૃમિ અને બહાર થતા બે જાતના કૃમિ, જેને જૂ અને ચામજૂના નામથી ઓળખાવે છે, તથા એક ચામડીમાં થતો કૃમિ કે જેને વાળો (નાળું) કહે છે, એ પ્રમાણે એકવીશ જાતના કૃમિ ગણેલા છે. તે પૈકી અંદરના ભાગમાં થતા અઢાર જાતના કૃમિને માટે આ કૃમિકુઠારરસ એક અકસીર ઇલાજ છે. કેટલાંક બાળકોને દશ વાસાની અંદર શરીર ઉપર દાઝેલા જેવા ફેલ્લા નીકળે છે, જેને ઘરડાં માણસો “વઘારિયાં કહે છે. તેની ઉત્પત્તિ એવી છે કે, જે ઘરમાં પ્રસૂતા સ્ત્રી સૂતી હોય અને તે ઘરમાં રાઈખાનામાં તેલ, હિંગ, રાઈ અને મરચાંને, શાકમાં કે દાળમાં વઘાર કરવામાં આવે અને તેની ગંધ આખા ઘરમાં ફેલાય, જેથી બાળકના શરીરને તે લાગવાથી દાઝેલા જેવા ફેલા થાય છે. પણ તે ફેલાથી માબાપોએ અકળાવું નહિ. કેમકે એ એની મેળે જ મટી જાય છે. પણ જો તેને ઉપાય કરે હોય તે, તેના પર અબિલ છાંટવું. કેટલાક બાળકને “રતવા” (વિસર્ષ) થાય છે. તે એક પહાડિયે એટલે પહાડ (કઠણ અને દુઃખતે સજે) ઘાલે છે. બીજે “દાઝિ” એટલે દાઝેલા જેવા ફેલા થાય છે અને ત્રીજો “ચેપિયો એટલે મોતીના દાણા જેવા એક સ્થાનમાં જથાબંધ ફેલા થઈ, તે ફૂટી, જ્યાં જ્યાં તેને ચેપ લાગે ત્યાં ત્યાં ફેલ્લા થાય છે. એ ચેપ માતાપિતાને લાગે તો તેને પણ ફેલા થાય છે. આ રતવાને રોગ ઘણે ભાગે બાળકને જીવ લે છે. કવચિત જ કોઈ બાળક એમાંથી બચી જાય છે. એટલું છતાં ત્રણે જાતના રતવાની ચિકિત્સા નીચે પ્રમાણે કરવાથી વખતે બાળક બચી જાય છે. પ્રથમ બાળકની માતાને ચીકટ તથા ગળપણવાળું ખાવાનું બિલકુલ બંધ કરી દેવું. બાળકને પણ ચીકટ અડકે For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રાગાની ચિકિત્સા ૧૪૭ નહિ, એવી સંભાળ રાખવી. બાળકની માતાને લૂખા રોટલા અને મીઠુ નાખીને બાફેલી ચાલાઈની ભાજીનું શાક ખાવા આપવું'. બાળકના ત્રણે પ્રકારના રતવા ઉપર ‘રતવેલીએ' નામને વેલે જે કાઠિયાવાડમાં પ્રસિદ્ધ છે, તેને ઘસીને બાળકને પાવે, તથા શરીર ઉપર ગુલેઅરમાની અને ગુલાબજળ ચેાપડચા કરવુ . એથી પહાડ ઓગળી જાય છે અને ચાંદાં સુકાઇ જાય છે ને વખતે ખળક ખચી પણ જાય છે. અથવા રાફેદ કાથા, સ’ખજીરુ, કલઇ, સલ્ફેતા અને સેાનાગેરુ સમભાગે લઈ તેને વસ્ત્રગાળ ચૂ કરી, ગુલાબજળ અથવા પાણી સાથે ચેપડયા કરવાથી, ત્રણે પ્રકારના રતવા મટી જાય છે. આ રતવાના રોગ, ઘણે ભાગે સ્ત્રીના ગભ་સ્થાનની ગરમીને લીધે થાય છે અને લોકિકમાં ‘તે સ્ત્રીને કેઠે રતવા છે’ એમ કહેવાય છે; અને બને છે પણ એમ કે, જે સ્ત્રીને કેડે રતવા હોય તેના દરેક બાળકને એકજ જાતના અને અમુકમાસનુ' ખળક થયા પછી, તેજ માસમાં રતવા નીકળી ખાળક મરણુ પામે છે. એ પ્રમાણે જેટલાં બાળક થાય તે સને તેજ પ્રમાણે રતવા નીકળે છે અને મરણ પામે છે. આવા ભય'કર રેગને માટે માતાના કાઢામાંથી રતવાની જડને ઉખેડી નાખવા માટે અમારે ખાસ અનુભવેલે અને સેકડા સ્ત્રીએના કેાઠાના રતવાને મટાડી, બાળકને જન્મ્યા પછી રતવા થાય નહિ તેવું, તેમજ કેટલીક સ્ત્રીઓને ગસ્થાનમાંથીજ રતવાવાળુ, સડેલું, લીલુ થઇ ગયેલુ માળક જન્મે છે, તેને પણ અસરકારક રીતે આરાગ્ય આપનારે ઇલાજ નીચે લખીએ છીએ. ઝુલેખનશા શેર ન લઇને તેમાંથી કચરા તથા માટી વીણી કાઢી, તેને દશ શેર પાણીમાં નાખી ઉકાળવા અને જ્યારે ત્રણ શેરને આશરે પાણી બાકી રહેત્યારે તેમાં પેાણામશેર સાકરના ખી ચાસણી કરી શરબત બનાવવુ એટલે એક માટલી શરખત થશે. For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા તે શરબત, જેને કઠે રતવા હેય તે સ્ત્રી જ્યારે ગર્ભ ધરે અને ત્રીજે મહિને બેસે ત્યારે સવારસાંજ એકેક તેલે, પાણીમાં મેળવી પાવું. એટલે એક મહિનામાં એક બાટલી ખલાસ કરવી. તે પછી પાંચમે મહિને એક બાટલી શરબત ઉપર પ્રમાણે પાવું. તે પછી સાતમે મહિને ઉપર પ્રમાણે પાવું. તે પછી છોકરું જન્મે અને માતા ચાળીસમું નાહી સુવાવડમાંથી ઊઠે, તે પછી એક બાટલી પાવું. આ પ્રમાણે ચાર બાટલી શરબત જે સ્ત્રીને પાવામાં આવે છે, તે સ્ત્રીના કેઠામાં રતવાની અસર બિલકુલ રહેતી નથી અને તેના બાળકને કોઈ પણ વખતે રતવાને રેગ થતું નથી. વિશેષમાં જણાવવાનું કે, જે સ્ત્રીના કોઠામાં રતવા હેય, તેને દરેક ગર્ભ વખતે આ શરબત પાવાની જરૂર નથી, પરંતુ એકજ ગર્ભ વખતે પાવાથી, આખી જિંદગી સુધી પણ ગમે તેટલાં બાળક થાય તે પણ તેને રતવા થતું નથી. પરંતુ અમારે ખુલાસો કરે જોઈએ કે, જ્યારે જ્યારે આ શરબત પાવાને વખત આવે, ત્યારે ત્યારે તે શરબત તા તાજુ બનાવીને પાવું. જે પૈસાના લેભથી અને વારેવારે બનાવવાના આળસથી, સામટા શીશા બનાવી મૂકશે તે શરબત સડી જશે, અને તેને ફેંકી દેવું પડશે. એ શરબત પીતી વખતે, તે સ્ત્રીને કેઈ પણ જાતનું વિશેષ પથ્ય પાળવાની જરૂર નથી. ઘણક માતા પિતાને દૂધ ઓછું આવવાથી બાળકને મધ અને ઘીનું ચાટણ કરાવે છે. અને તે બાળક થેડી પણ ખાવાની ઈચ્છા ધરાવતું જણાય તે તેને ખોરાક આપવાની ઉતાવળ કરે છે. અને તેમાં ઘણી માતાઓ એમ સમજતી જણાય છે કે, જેમ જેમ ઘીવાળે, સાકરવાળો, બદામવાળે–ખોરાક બાળકને અપાય, તેમ તેમ બાળક ઉતાવળે મોટું થઈ બળવાન થાય. પરંતુ કુદરતને કાયદે એ છે કે, જ્યાં સુધી બાળકને સંપૂર્ણ દાંત ફૂટી રહે નહિ, ત્યાં સુધી તેને ઘી આપવું નહિ. કારણ કે ઘી કંઈ આહારની વસ્તુ For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૪૯ નથી પણ તે અન્નને સ્નેહાળ બતાવી, અન્ન પચે એવા કાઠાવાળાને પુષ્ટ બનાવવા માટેનું એક સ્નેહન દ્રવ્ય છે. માટે અન્ન ખાવાને સારુ જ્યારે કુદરત દાંત આપે, ત્યારેજ તેને અન્ન સાથે ઘી આપવું. તે દરમિયાનમાં માતાના દૂધથી બાળકનું પેટ ન ભરાય, તે ગાયનું, બકરીનુ અને છેવટે તે જો નજ મળે તે ભેશનુ દૂધ લાવી, તેમાં અધુ પાણી ઉમેરી, તેમાં પાંચદશ દાણા વાયડિગના જરા ખાખરા કરીને નાખી, તેને ધીમે તાપે ઉકાળી, માત્ર પાણી મળી જાય અને દૂધ બાકી રહે ત્યારે નીચે ઉતારી, ઠંડું પાડી કપડાથી ગાળી લઇ શીશીમાં ભરી મૂકવુ' અને તે દૂધ બાળકને પાવું. પણ એટલું તે યાદ રાખવુ’ કે, એક વાર ઉકાળેલા દૂધને ફરીથી ઊત્તુ' કરવું નહિ. સવારના ઉકાળેલા દૂધને સૂર્યાસ્ત પછી પાવું નહિ ને શતને માટે ફ્રીથી બીજી દૂધ બનાવી લેવું અને તે દૂધ સૂર્યહૃદય થયા પછી પાવુ” નહિ. અને “ આ દૂધ મારા બાળક માટે લાવ્યે છુ, મારું બાળક આટલું બધું દૂધ પીએ છે ” એવુ કાઇને મેાઢે કહેવું નહિ. તેમ જ્યારે જ્યારે દૂધ પાવાનુ` હાય ત્યારે ત્યારે એકાંતમાં કાઇની નજર ન પડે તેવે સ્થળે બેસીને પાવું, પણ જો કોઇને મેઢે “મારું બાળક આટલું દૂધ પીએ છે” એમ કહ્યું અને સાંભળનાર માણસ આશ્ચયથી એટલેજ શબ્દ ખેલશે કે, “ અહે!! આટલું બધું દૂધ પીએ છે!” એટલુ' કહેવાથીજ, તેજ દિવસથી તે બાળક દૂધ પીતુ અટકી જશે, એટલા માટે ફ્રીફીથી કહેવામાં આવે છે કે આળકના દૂધની વાત કેાઈને કરવી નહિ, તેમ બાળકને સ્તનપાન કે દૂધપાન પણ કાઇના દેખતાં કરાવવું નહિજ જો બાળકને દાંત આવતા પહેલાં ઘી આપવામાં આવશે, તે તેને વાવળી કે સસણીને રાગ જલદી લાગુ પડી જશે,તેમજ જ્યારે બાળકના દાંત ફૂટવાને વખત થશે, ત્યારે તે બાળકને પાતળા ઝાડા થશે અને શરીર એટલુ' બધુ લથડી જશે કે માતાપિતા ફિકરમાં પડી જશે. અને For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ શ્રાઆયુર્વેદ નિષધમાળા જે બાળકને દાંત આવતા પહેલાં અન્ન ખવડાવવાની ટેવ પાડશે તે તે ખાળકને પાતળા ઝાડા, બરડા અને ઝીણા તાવ લાગુ પડી જશે, જેથી તે બાળકને ‘ હાથ-પગ દેરડી અને પેટ ગાગરડી ’. ની કહેવત લાગુ પડશે. પછી તેમાંથી મખારખી તથા નાળ કાટ જેવાં ભયંકર દરાના જન્મ થશે. જે બાળકને અન્ન પચે નહિં, ઝડે થાય નહિ અને ગ્રેડે ભાગે કૃમિ ઉત્પન્ન થાય. જેથી હાથ, પગ અને માં ઉપર ચામડીના રગ જેવા ચેડા થાડે સેજો આવે, તેની ફૂટી (નાભિ) ઉલટા′ (ઉથલા) જાય ત્યારે જાણવુ કે એને “ખારભી થઇ છે. અને જે બાળકને અન્ન પચે નહિ, ઝાડા થાય નહિ, તથા ચામડીના રંગ, આંખના ડોળા અને જીભ પીળી થાય; હાથ, પગ, પેટ, પેડુ અને સેાં ઉપર સાજા હાય તેને “ ના કાટ છ કાર્ડ છે. “ નળ બંધ ’--કાંણી અમે, કાચકા, કાળીજીરી, ફેલમ, કડુ, કિામાળી, સિંધવ, સંચળ, ઇંદ્રજવ, વાયડિંગ, ષટ્કસૂર, કાસિંગ, લીંબોળી, કાળાં મરી એ સર્વે સમભાગે લઇ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું એ ભ્રૂણનુ નામ અમે નળબંધ પાડયુ છે. એ ચૂર્ણ અર્ધા વાલથી એ વાલ સુધી નાના મૂળકને કે મેટા પાણસને દિવસમાં ઝુ વાર આપવાથી તાવ, કૃમિ, ઊલટી, આડા, પેટના દુખાવે અને બધ કાશને મટાડે છે. જો મબારખી થઇ હોય તે આ ભ્રૂણમાંથી વાલ એક તથા ફુલાવેલી ફટકડી જેનુ નામ સૌરાષ્ટિ આપ્યું છે તે વાલ અર્ધી મેળવી, પાણીમાં વાટી પાવાથી મગારખી મટી ^ય છે તથા સાજા ઊતરી ાય છે. તે નાકટ થયેા હાય તે કાચી ફટકડી તેાલા આઠ અને બાવળના કાલસા તેલે એક વાટી તેનું ચૂણૅ કરી રાખવું. પછી ગાયના સૂત્રને એકવીશ વખત ગાળીને તેમાં રાણીની ઊ ંમરના પ્રમાણમાં માળકને અર્ધા વાલથી એ વાલ For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના શેની ચિકિત્સા ૬૫ સુધી અને માટા માણસને આઠ વાલ સુધી, ગાળેલા ગાયના મૂત્રમાં આપવું. મબારખી તથા નાળકાટવાળાને થી અથવા તેલ બિલકુલ આપવુ' નહિ. બનતાં સુધી મેળુ દૂધ અને ભાત આપવા. ભાત ન ખાઇ શકે તે એકલા દૂધ ઉપર રાખવે, પણ મીઠું મરચુ' કે મસાલા કાંઇજ આપવુ નડે. મેટા માણસથી ન રહેવાય તે જીવારની ધાણી અને શેકેલા ચણા ખાવાને આપવા પણ તેથી એમ ન સમજવુ કે પોઆ ને દૂધ ભેગુ કરી ખાઇ શકાશે. પરેજી કાળજીપૂર્વક પાછળ માં આવશે તે દદી જરૂર સારા થશે; પણ એટલી જાત ખૂબ ચાદ રાખવી કે, જે આળક અથવા બાળકીને, મરદ અથવા સીને નાળકાટ થા હાય અને તેની ઈંદ્રિય ઉપર પાણીથી ભરેલા ચળકતા સેને જણાય તે નહિ; કારણ કે ઇન્દ્રિય ઉપર સાને આવ્યા સિવાય મીતે કોઇ બચાવી શકે તેમ નથી. તેનું એસડ વઘે કરવુ પછી તેને પરમેશ્વર હાલમાં કેટલાંક માળા કરાંની માતાને ધાવણ નહિ આવવાથી અથવા ધાવણ એહ આવવાથી અઢવા ધાળુ આવતું હાય છતાં, છે!કરું' ધાવે તે તેની માતાને ખાંધે ચુસાઈ જવાના ભયથી અથવા સ્તન તૂર્કી જવાના ભયથી તેઓ બાળકને ધવડાવતાં નથી; પણ તેને દૂધ. અને આ પાત્રાની ટેવ પાડે છે. જો કે તેથી બાળકને તાવ તેા વળે છે, પરંતુ પેષણ મળતું નથી. જેથી માળકનાં હાડકાં બિલકુલ પેષાયા વિનાનાં સૂકાં રહી જાય છે અને ખળક બાંધા વગરનુ પાતળુ અને નિર્માલ્ય થઈ જાય છે. જેથી જુવાનીમાં ક્ષય જેવા વ્યાધિને શરણે થઇ ચરણ પામે છે; અને કદાચ ક્ષય ન થાય તે અલ્પીય અથવા હીહીન અથવા નપુંસક જેવા ચીડિયા સ્વભાવનો, મગજની શક્તિ વિનાના, કામ કરવામાં કાયર અને કાઇ પણ જાતના ચીકણુા રાગને ભેળવતા જોવામાં આવે છે. માટે અમે ભલામણ કરીએ છીએ કે, આખી For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - ૧૫૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા જિંદગીપર્યંત ચા ન પીવી એ તે આ ફેશનેબલ અને ચાલુ રૂઢિના જમાનામાં અમારાથી કહી શકાતું નથી, પણ બાળકની દયા ખાતર, તેની જિંદગીના ભલા ખાતર, તેને પાંચ વર્ષની ઉંમર થયા પછી ભલે વધારે દૂધવાળી શેડી ચા પાવી, પણ એટલું યાદ રાખવું કે જ્યાં સુધી વીર્ય પરિપકવ થયું નથી અને બાળકને દાઢીમૂછ ફૂટી યુવવસ્થા પ્રાપ્ત થઈ નથી, ત્યાં સુધી ચા ન અપાય તે અતિ ઉત્તમ છે. સાત મહિનાના બાળકથી તે દસ વર્ષ બાળકને એક વાર એક જાતની નઠારી ઉધરસ થાય છે અને તે ઉધરસ એવી ચેપી છે કે, ઘરમાં કે મહેલમાં તે છોકરા સાથે રમતાં, તેનું ખાધેલું ખાતાં, તેનું પીધેલું પીતાં બીજા છોકરાને તે ઉધરસ લાગુ પડે છે. અને તેઓ પણ ઉધરસન ભેગા થઈ પડે છે. એ ઉધરસનું સ્વરૂપ એવું છે કે, ઉધરસ ખી ખીક ખી ખી ખીક બીક ખી; એવી રીતે પાંચ મિનિટ કે દશ મિનિટ સુધી ચાલુ રહે, વચમાં વચમાં છીંક આવતી જાય, ચહેરો લાલ થઈ જાય, ઉધરસની સાથે બાળકને ઝાડે અને પિશાબ થઈ જાય, તથા એવી અસહ્ય વેદના થાય કે તે બાળ કેજ ખમી શકે છે. એવી રીતે એક વળ નરમ પડ્યો કે પાંચદશ મિનિટે અથવા કલાક બે કલાકે બીજે વળ ચડે છે. તે જોઈને માબાપ ઘણાં અકળાય છે પણ કોઈ ઈલાજ નહિ ચાલવાથી નિરાશ થઈ જાય છે. માત્ર એક જ ઉપાય ઘણાખરા લેકે જાણે છે કે, જે વખતે ઉધરસને વળ ચડે છે તે વખતે તે બાળકની બેઉ હાથની નાડી એટલે અંગૂઠી નીચેની નસ, જોરથી દબાવે છે, તેથી કાંઈક વળ ઓછો આવે છે. એ ઉધરસ નઠારી ઉધરસ, ખોખલી, ઉટા. ટિયું, હડખી, ભૂંડી અને મેટી ઉધરસના નામથી ઓળખાય છે અને અંગ્રેજીમાં એને “હુપિંગ કફ”કહે છે. એને માટે લેકમાં ચાલુ ઉપાય એવા છે કે, કેઈ બાળકને અણબેલ્યા લઈ જઈને For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના ગિની ચિકિત્સા ૧૫૩ નનામા ઝાડ” (ચેર આમળે) ને સૂર્ય ઊગતાં પહેલાં ભેટાડે છે, કે ઊટની ગાંડ સુંઘાડે છે, કેઈ ખુંખલી (કેહલી)નું દર સુંઘાડે છે તે કોઈ મેચીની કે ખાલપાની કંડીનું પાણી પાય છે. કઈ કસાઈને એટલે તેને બેસાડે છે. કેઈ ગળામાં કેડી અને અજમાની પિટલી બાંધે છે. કેઈ છોકરાની માતાનાં નવાં લૂગડાં ઉપર ધેલું થીગડું મારે છે. કેઈ નકટી નામની હેડીના ઘાટની બે ખાનાવાળી એક વનસ્પતિ ગાંધીને ત્યાં મળે છે તે ડેકે બાંધે છે. કોઈ બાવળના ઝાડ ઉપર કાંટાનું બખ્તર બનાવી તેની અંદર એક જીવડે રહે છે, જેને ગામડાના લેકે કાંટાની ડોશીને નામે ઓળખે છે તે લાવી, તેને ગળામાં બાંધે છે. એમ કરતાં કરતાં જ્યારે ઉધરસ નરમ પડતી નથી ત્યારે “એ તે એની મુદતે જશે” એમ માની સંતેષ પકડે છે. પણ એ બાબતમાં અમારો અનુભવ એવો છે કે, “વરાધવાવાળી'ના પ્રકરણમાં બતાવેલી “ ખલી નામની દવા અર્ધા વાલથી એક વાલ સુધી પાન એક પાકું તથા એલચી નંગ બે છેડાં સાથે, જરા પાણી મૂકી, ખૂબ ઝીણું વાટી તેને રસ કાઢી તે રસને જરા ગરમ કરી, તે પછી તેમાં પેલું ઓસડ નાખી દિવસમાં બે અથવા ત્રણ વખત પાવાથી તે બાળકને ઘણે ફાયદે કરે છે. એ નઠારી ઉધરસ ઘણા જોરમાં આવતી હોય તેને આ ખખલી નામના એસડથી જલદી ફાયદો થાય છે અને ઉધરસ ધીમી ગતિવાળી હોય તે તેનાથી ધીમે ધીમે ફાયદે જણાય છે. આ ખલી નામની દવા સાધારણ લુખી ઉધરસવાળાને મધમાં ચટાડવાથી સારે ફાયદો કરે છે. માટે આ દવા બનાવીને વાપરવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. નાનાં બાળકની ઘણી વાર આંખે દુખવા આવે છે, આંખમાં ખીલ થાય છે, આંખે ચીપડા વળે છે, આંખ ચૅટી જાય છે, બાળક આંખ ઉઘાડી શકતું નથી અને આંખમાં કાંકરે ગૂંચવાથી દિવસ For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ શ્રીઆયુર્વેદ નિમધમાળા અને રાત, એચેન રહી રહ્યા કરે છે. અને વખતે એવુ મને છે કે, આંખના ખીલ વધાને ઉપલાં પાપાચાંમાં એક લીંબુ જેવડે પાતળી ચામડીવાળે ચળકતા સેાજો ઉત્પન્ન કરે છે. જેથી માળકની આંખ કોઇ પણ પ્રકારે ઊઘડી શકતી નથી. તે જોઇ તેનાં માતાપિતાને એવા ભય રહે છે કે, રખેને બાળક આંધળુ થાય. એવા સેાજાથી ખાળક આંધળુ' તે થતું નથી, પણુ વખતે આંખમાં ફૂલ પડી આવે છે. આવી રીતે આાંખનાં દર્દોમાં નીચે પ્રમાણે ઉપાય કરવાઃ & લે સુરાખાર તાયા ૧, ધેાળાં મરી તેાલાર, ઊંચા પ્રકારનું સિંદૂર તેાલા ૮, એને એવું ઝીણું વાટવું કે ચપટી ભરીને હાથેળી માં મૂકી ઉપર આંગળી ફેરવીએ તા પણ કાંકરી જણાય નહિ. એવું વાટીને શીશીમાં ભરી રાખવું, એનું નામ અમે રાતે સુરમા ’ પાડેલુ છે; તથા લાધર તૈલા ૧, ફટકડી તાલા ૧ અને અફીણ ૦૧ એ ત્રણેને બારીક વાટી પાણીમાં મેળવી તેની ચણા જેવડી ગાળીએા વાળી સુકાવી રાખવી. એ ગાળીનુ નામ ‘ આંખે ચાપડ વાની ગળી’ એવુ રાખ્યુ છે. તથા બાવળની લીલી પાલી શેર એક લાવી, તેમાંના કાંટા વગેરે વીણી કાઢી, તેને દશ શેર પાણીમાં ઉકાળવી. પાણી ગરમ થાય એટલે તેમાં સ'ચેરે નવટાંક તથા સિ`ધવખાર નવટાંક નાખી ઊકળવા દેવું. જ્યારે ચાર શેરને આશરે પાણી બાકી રહે, ત્યારે તેને ગાળી લઇ કૂચા નિચેાવી ફેકી દેવા. તે ગાળેલા પાણીને તપેલામાં પાછુ ચૂલે ચઢાવી, તેમાં ચેાખ્ખું મધ શેર એક નાખી, ધીમે ઉકાળી, તેની મધ જેવી ચાસણી કરવી. જે ચાસણી કરતાં ભૂલ થશે અને ચાસણી નરમ રહેશે, તે તેના ઉપર ફૂગ આવશે, એટલે તે એસડ ફેકી દેવુ' પડશે. અને જો ચાસણી ખરી થઇ જશે તે, તે આસડ આંખમાં આંજ વાને લાયક રહેશે નહિ, કારણ કે આંખમાં આંજતાં ગુંદરની પડે, સળી સાથે તે વળગી રહેશે અને આંખમાં પસરશે નહિ એટ લે For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૫ * આસડ નકામુ' થઇ જશે. માટે બનાવનારે તે ચાસણી ઠંડી પડયા પછી, મધ જેવી જાડી રહે છે કે નહિ તેની તપાસ કરી બુદ્ધિપૂર્વક ચાસણી બનાવવી. આ ઉપાય શારંગધર સંહિતામાં ‘ બમ્મુ લાદિ સ્વરસ ’ એ નામથી લખેલા છે. માત્ર તેમાં અમે સચેારા અને સિંધવ ઉમેરીને, તે ઢલા અનાવીએ છીએ અને તેથી ઘણાજ ફાયદો થતા જોવામાં આવે છે. જો બાળક એક માસ કરતાં પણ નાનુ` હાય અને તેની આંખેા દુખવા આવે, તે આ ‘ અમ્બુલાદિ સ્વરસ' સળીથી ઘણાજ થાડા પ્રમાણમાં આંજવે. એ ભથ્થુલાદિ સ્વરસ નાના માળકથી માંડીને, મેાટા માણસ સુધી, દરેકની આંખમાં આંજી શકાય છે. એ સ્વરસ આંજવાથી આંખ દુખવા આવી હૈાય, આંખે ચીપડા વળતા હૈાય, આંખ ચોંટી જતી હોય, આંખમાંથી પાણી ગળતું હાય, આંખમાં કાંકરા ખૂંચતા હાય, આંખમાં અગન મળતી હોય, આંખમાં ખીલ વધ્યા હાય, વગેરે [ આંખના મેાતિયા, કાચિખ ુ, પરવાળાં (બેવડા વાળ ઊગે છેતે) અને હૈયે; એટલા રેશળ સિવાયના તમામ રોગો ઘણીજ સરસ રીતે મટે છે. જો કોઇ બાળકને ઉપર લખ્યા પ્રમાણે ખીલ પર લીંબુ જેવડા માટે સોજો આવી જાય તે ઉપર લખેલા વરસમાં સળી એાળી તે સ્વરસવાળી સળી ઉપર લખેલા લાલ સુરમામાં ખેળી, તે બાળકની આંખમાં આંજવાથી બે કે ત્રણ દિવસમાં તન આરામ થઇ જાય છે. સાજો કયાં અને કેવી રીતે જતા રહે છે, તેની ખબર પણ પડતી નથી. જે કાઇની આંખમાં ફૂલાં પડયાં હાય, તેા પણ ઉપર પ્રમાણે સ્વરસમાં સળી એળી, તે સળી લાલ સુરમામાં એળી આંજવાથી, ફૂલાં પણ મટી જાય છે. આંખમાં સાધારણ ખીલ પડચા હૈાય અને આંખ નચરમાઇ ગઇ હોય એટલે - આંખ દુખવા આવી આંખ મારી ગઇ હાય, ત્યારે એકલે સ્વરસ આંખમાં આંજી, આંખની પાંપણ અને પેપચાં પર ‘ આંખે ચાપડ For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા - - - - - - - - - - - - - વાની ગોળી” ઠંડા પાણીમાં ઘસીને ચોપડવી. કેટલીક વાર તે એવું જોવામાં આવ્યું છે કે, આંખના કાળા ડેળા અને સફેદ ડેળાના સાંધા પર, અથવા સફેદ ડેળા પર મગની દાળ જેવડી હેલી થાય છે અને આ ડે લાલ બની જાય છે. તે પછી પેલી ફેલલી ફૂટી જઈ આંખના ડોળામાં મગની દાળ જેવડે ખાડો પડે છે અને તે ખાડામાંથી પરુ વહે છે. તેવી આંખમાં જે કઈ દવા નાખીએ અને પેલા ખાડામાંથી આંખની ભીતરના કાચમાં ઊતરી જાય છે, તેને આંધળો થવાને સંભવ છે. તેવી આંખમાં માત્ર “બબુલાદિ સ્વરસ” આંજવાથી અજાયબ જે ફાયદો થાય છે. કેટલીક વાર આંખની નાક તરફની બાજુથી મસાનું પડ વધીને કાળા ડોળા તરફ આવે છે અને આંખની બીજી બાજુથી બીજુ મસાનું પડ કાળા ડોળા તરફ વધતું આવે છે. જે તેને અટકાવવામાં ન આવે તે આખી આંખ, મસાના પડથી ઢંકાઈ જાય છે. એવી અવસ્થામાં બબુલાદિ સ્વરસવાળી સળી રાતા સુરમામાં બળીને દિવસમાં એક વાર સવારે અથવા રાત્રે આંજવાથી મસે વધતો અટકી જઈ, આંખ સારી થઈ જાય છે. જો કેઈ સ્ત્રીને એક બાળક ધાવણું હોય અને તેવી અવસ્થામાં બીજે ગર્ભ રહે ત્યારે જે તે છોકરું તે માતાને ધાવે, તે તે બાળક દૂબળું, તેજ વિનાનું અને પીળું થતું જાય છે, હાથપગ કંતાય છે અને પેટ મોટું થાય છે. કેટલાકને ઝાડા થાય છે અને કેટલાકને ઝાડે બિલકુલ બંધ થઈ જાય છે, જેને લૌકિકમાં પારો લાગે છે” એમ કહેવામાં આવે છે. તેવા રોગોમાં તે બાળકને આગળ કહેલા માલતિચૂર્ણને ઉપયોગ કરવાથી ઘણે ફાયદો થાય છે. પરંતુ એવી અવસ્થામાં તે બાળકને તેની માતાનું દૂધ ધાવતું બંધ કરી દેવું જોઈએ અથવા બીજી ધાવને આપવું કે આગળ કહી ગયા તે પ્રમાણે દૂધ બનાવીને તે દૂધ પીતાં શીખ 2 . વિનય છે કે ય છે For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેને રંગોની ચિકિત્સા ૧૫૭ વવું. જ્યારે પારો લાગે છે અથવા સ્ત્રીને દૂધ આવતું નથી, ત્યારે ઘણે ભાગે બાળકને માટે ધાવ રાખવામાં આવે છે, પરંતુ ધાવનું દૂધ ભાગ્યે જ કોઈ બાળકને માફક આવે છે. કારણ કે બાળક જેટલા મહિનાનું હોય તેટલા મહિનાની સુવાવડી ધાવ મળવી મુશ્કેલ છે. અને જે ધાવ બાળકના કરતાં વધારે માસની સુવાવડી હેય, તે તે બાળકને તેનું દૂધ પચતું નથી. બીજું કારણ એવું છે કે, જે માતાના પેટમાં બાળક ઉત્પન્ન થયું હોય તે માતાની પ્રકૃતિ પ્રમા ણે બાળકના શરીરનું બંધારંણ થયું હોય છે. અને તે કરતાં પણ વધારે વખતની અને જુદી માતાના જુદા ખાનપાથી અને જુદી પ્રકૃતિથી, દૂધમાં વિરુદ્ધ ગુણ ઉત્પન્ન થવાથી તે દૂધ, બાળકને માફક આવતું નથી. તેમાં જે આપણી જાતિ કરતાં હીનજાતિની ધાવ મળી આવે, તે બાળકના શરીરને નુકસાન કરે, એટલું જ નહિ પણ તેના માનસિક વિચારને પણ નુકસાન કરે છે. એટલા માટે નીચ જાતિની ધાવ રાખવા કરતાં, ગાય-બકરી કે ભેંસનું દૂધ ઘણું ઉત્તમ ગયું છે અને જે ધાવ રાખવાની ઈચ્છા હોય તે, પિતાની જાતવાળી, મધ્ય અવસ્થાવાળી સારા સવભાવવાળી, સર્વદા આનંદમાં રહેનારી, ઘણું અને સાફ દૂધવાળી, પુત્ર ઉપર બહુ પ્રેમ રાખનારી, પિતાને આધીન રહેનારી, થોડું મળવાથી સંતોષ પામનારી, કપટ વગરની અને બાળકને પેટના પુત્ર સમાન ગણનારી ધાવ રાખવી. પણ જે સ્ત્રી શાકથી વ્યાકુળ, ભેગથી પીડાયેલી, થાકેલી, સર્વદા વ્યાધિવાળી, બહુ ઊંચી, બહુ નીચી, બહુ જાડી, બહુ પાતળી, ગર્ભવાળી, તાવવાળી, લાંબા તથા ઊંચાં સ્તનવાળી, અજીર્ણ રહ્યા છતાં જમનારી, પથ્ય વગરની, ક્ષુદ્ર કામમાં આસક્ત, દુખથી પીડાયેલી કે ચંચળ વૃત્તિની હેય, તેને ધાવ તરીકે રાખવાથી બાળક રેગી થાય છે. પાકા આહારથી થયેલા રસને મધુર સાર સઘળા દેહમાંથી સ્તનમાં આવતાં તે સાર For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ શ્રીઆયુર્વેદ નિબંધમાળા ધાવણુરૂપે થાય છે, અને જણ્યાને ત્રણ રાત અથવા ચાર રાત પછી, હૃદયમાં રહેલી ધમનીઓ ખુલ્લી પડીને, ધાવણુની પ્રવૃત્તિ કરે છે. સ્ત્રીને પુત્રના સ્પર્શથી, દશનથી મરણથી અને તેણે સ્તન પકડવાથી, વીય ની પેઠે ધાવણ છૂટે છે. પુત્ર ઉપર નિર’તર રહેતા સ્નેહજ, ધાવણને પ્રવાહ થવામાં કારણભૂત છે. પુત્ર ઉપર પ્રેમ નહિ રાખવાથી, ભયથી, શેાકથી ક્રોધથી ભૂખ્યા રહેવાથી અથવા ખીને ગભ રહેવાથી, સ્ત્રીઓનું દૂધ ઓછુ થઈ જાય છે. માતાએ ભારે આહાર કરવાથી અચેાગ્ય વિહાર કરવાથી, તેના શરીરમાં ઢાષાના પ્રકાપ થાય છે. જેથી ધાવણુ ખરાબ થાય છે. અગ્ય આહાર અને અયેાગ્ય વિહાર કરનારી સ્ત્રીના વાયુ, પિત્ત અને કર, ધાવણુને બગાડી નાખે છે અને તેથી બાળકના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. જો ધાવણ પાણીમાં નાખતાં, પાણી ઉપર તર્યો કરે અને સ્વાદમાં કષાય હાય તેા તેને વાયુથી ખરાબ થયેલું જાણવું, જો પાણીમાં નાખતાં જેની પીળી પીળી કણીએ થઈ જાય અને સ્વાદમાં ખાટું તથા તીખુ હાય તા તેને પિત્તથી ખરાબ થયેલુ જાણવું, અને જો પાણીમાં નાખતાં મૂડી જાય અને ચીકણું હાય, તા ધાવણ કફથી ખરામ થયેલું જાણવું. જેમાં એ નિશાનીએ મળતી આવે, તે એ દ્વેષથી અને ત્રણે નિશાની મળતી આવે તે ત્રણે દોષથી બગડેલું જાણવુ'. એવા બગડેલા ધાવણને સુધારવા માટે બાળકની માતાએ મગનું ઓસામણ પીવું. અથવા ભારગી, દેવદાર, વજ, અતિવિષ, એને વાટીને પીવાં અથવા કાળી પહાડ, પીલુડી, મેાથ, કરિયાતુ, દેવદાર, સૂ'ઠ, ઈંદ્રજવ, ઉપલેટ અને કડુ એના કવાથ પીવાથી પણ ધાવણ સાફ થાય છે. જે ધાવણ પાણીની સાથે મળી જાય, જેના રંગ બદલાયા ન હાય, તાંતણાવાળુ ન હેાય અને ધાળુ, પાતળું તથા ટાઢું હોય તે ધાવણુ સાફ્ છે એમ જાણવુ', માળકને માતાએ અથવા આયાએ, For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રંગેની ચિકિત્સા ૧૫૦ પિતાનાં અંગ સ્વચ્છ કરી, સારાં કપડાં પહેરી, પૂર્વ દિશામાં મુખ રાખી, આસન પર બેસી, પછી જમણા સ્તનને પાણીથી સારી પડે ધેાઈ, જરા દૂધ કાઢી નાખી, બાળકનું મોઢું ઉત્તરદિશામાં રહે તેવી રીતે ધીરેથી ખોળામાં લઈ ધવડાવવું. સ્તનમાંથી થોડું દૂધ કાઢી નાખ્યા વિના તે દૂધને જો બાળક ધાવે છે, તે બાળકને વમન, ઉધરસ અને શ્વાસની પીડા થાય છે. બાળકને દૂધ ધવડાવતી વખતે, માતા પિતાના મનમાં એવા વિચાર કરવા કે, મારા સ્તનમાં ક્ષીરસાગર દૂધની વૃદ્ધિ કરજે, મારું બાળક સર્વદા કલ્યાણને પામનાર અને બળવાન થજે. જેમ દેવતાઓ અમૃત પીને લાંબુ આયુષ્ય ભેગવે છે, તેમ મારો પુત્ર મારું અમૃતરસ જેવું દૂધ પીને, લાંબા આયુષ્યવાળ થજે. આ વિચાર કરી બાળકને દૂધ ધવડાવવું. જે બાળકને દૂધનીતાણ પડતી હોય તે સતાવરી લે અર્થે દૂધમાં ઘસીને તેમાં બીજું દૂધ પાશેરને આશરે મેળવીને તે દૂધ માતાને પાતા રહેવું જેથી દૂધ વધે છે. અથવા ખજૂરીના ઝાડના થડમાં જથાબંધ લીલાં મૂળિયાં ઊગે છે અને તે તમામ ઝાડને નહિ, પણ કેટલીક ખજૂરીનાં ઝાડને ખાસ ઊગે છે તે મૂળિચાં લાવી, તેમાંથી બે મૂળિયાં ચેખાના ધાવણમાં ઘસી, આ રવિવારથી પેલા રવિવાર લગી આઠ દિવસ પાય, તે જરૂર દૂધ વધુ ઊતરે છે. આ મૂળિયાંથી આગળની બેત્રણ સુવાવડમાં બિલકુલ દૂધ નહિ ઊતરેલી સ્ત્રીને પાંચ રવિવાર સુધી પાવાથી તેને દૂધ ઊતરેલું જણાય છે. આગળ કહેવામાં આવ્યું છે કે, માતાએ સ્વસ્થતાપૂર્વક ઉગમણે મેઢે બેસીને જમણું સ્તનને ધોઈને, ડુંક દૂધ કાઢી નાખીને, બાળકને ઉત્તર દિશા તરફ સુવાડીને ધવરાવવું. આ વિચાર હસવા સરખે અને માતાને અગવડભર્યો લાગશે અને કોઈ શંકા કરશે કે, પૂર્વ દિશા તરફ બેસવાથી જમણું સ્તન દક્ષિણ દિશામાં જાય છે અને બાળકનું મુખ ઉત્તર દિશામાં For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા રાખવું એ કેટલું બધું અગવડભરેલું છે! તેમ સ્વાભાવિક રીતે જીવતા માણસને ઉત્તર દિશામાં માથું કરીને સુવાડવું એ વહેમ ભરેલું મનાય છે. એના સમાધાનમાં જણાવવાનું કે, માતા જે બાળકને પિતાના ખેાળામાં ગાદી રાખીને ધવડાવે તે બાળકનું અધું શરીર માતાની જાંઘ ઉપર સમાઈ રહે અને પગ જમીન પર લટકતા રહે, જેથી બાળક મળમૂત્ર કરે અને મળમૂત્ર માતાના શરીરે લાગે, જેથી સ્વાભાવિક રીતે માતાના મનમાં ક્ષે ઉત્પન્ન થાય અને બાળકને ધવડાવતી વખતે જરા પણ ક્ષેભ થાય તે દૂધને વહેવાવાળી કેશવાહિનીઓમાં દૂધ આવતું અટકી જાય. અને પિતાના સ્થાનેથી છૂટું પડેલું દૂધ, કેશવાહિનીઓમાં અટકી રહેવાથી, સ્તનમાં એક જાતને દુખ ઉત્પન્ન કરે અને તે દુખાવાવાળું દૂધ બાળકના ધાવવામાં આવે તે, બાળકની પ્રકૃતિને બગાડે, એટલા માટે બાળકનું માથું ઉત્તર દિશામાં રાખવાનું વાજબી ગણેલું છે. બીજું કારણ એવું છે કે, જે માતા પિતાના બાળકને મેળામાં લઈને ધવડાવે છે, તે બાળક ચતું ખેળામાં સૂઈને ધાવે તેથી વસો કમાનની પેઠે ગોળ થાય છે. અને અન્નાશયને ભાગ, પકવાશયની ઉપર દબાણ કરે છે તેથી ધાવેલું દૂધ પચતું નથી અને ઊલટી થઈ બહાર નીકળી જાય છે. એટલા માટે બાળકને જમણી જાંઘ પર સુવાડવું એ ઘણું સગવડવાળું છે. હવે ઉત્તર દિશાએ માથું રાખવા બાબતમાં શંકા બાકી રહી; તેનું સમાધાન એવું છે કે, યોગીઓ અને સિદ્ધ પુરુષેને હમેશાં ઉત્તર દિશાનું મસ્તક રાખીને સૂવાની પ્રથા છે, કારણ કે તેઓ મનુષ્યના જેટલી વિષયવાસના અને ષસ ભજન લેતા નથી. જેથી ઉત્તર દિશાના લેહચુંબકનું આકર્ષણ તેમને લાગતું નથી. તે જ પ્રમાણે બાળક જે દૂધ પીતી પ્રથમાવસ્થામાં મિના વેગથી રહિત હોય છે અને વસ લઈ શકતા નથી તેથી તેનું ઉત્તરદિશામાં મુખ રાખવામાં For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રિગેની ચિકિત્સા ૧૧ - - - - - - - - -- - - - - - - - - - - હરકત નથી. પરંતુ એથી ઊલટું દક્ષિણ દિશામાં માથું રાખીને દૂધપાન કરાવવાથી દક્ષિણ દિશાને આગ્નેચવાયુ જે ઝેરી ગણાય છે, તે બાળકની કેમ મસ્તકમાં પ્રવેશ કરી, વખતે ભયંકર રોગને ઉત્પન્ન કરે છે. એટલા માટે બાળકનું માથું ઉત્તર દિશામાં રાખવાનું આયુર્વેદે ફરમાવ્યું છે. એ નિયમનો ભંગ કરી આજે બાળકને ગમે તે રીતે ધવડાવવામાં આવે છે, તેથી ઘણી સ્ત્રીઓનાં સ્તનને બાળકનું માથું અડકી જાય છે, અથવા માથું સ્તન સાથે અફળાય છે, જેથી સ્તનમાં રહેલી કેશવાહિનીઓમાં અવ્યવસ્થા થવાથી રતનમાં ગાંઠ ઘાલે છે અને તેમાં અસહ્ય દુખાવો થાય છે; એટલું જ નહિ પણ ઘણી વાર સ્તન પાકે છે. તેથી સ્ત્રીની તથા બાળકની પ્રકૃતિમાં ઘણે ભારે બગાડ થાય છે, એટલા માટે બાળકનું માથું પિતાના સ્તનને ન અડકે એવી સંભાળ માતાએ જરૂર રાખવી. કદાચ દૈવયોગે સ્તનમાં પહાડ ઘાલે અને દુખા થાય તે કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ તે સ્તન ઉપર કાળી માટી અને મીઠું ચેપડાવે છે, પરંતુ તેથી ઘણી વાર સ્ત્રીને દૂધ આવતું અટકી જાય છે. એટલા માટે કાળી માટી પડવી નહિ, પણ રાતી માટી એટલે નાગેરુ અથવા ગુલેહરમાની પાણીમાં મેળવી કઢી જેવી કરી વારંવાર ચેપડવી, જેથી ગાંઠ પીગળી જાય છે અને દૂધ વહેતું રહે છે. ઉપર કહ્યું તેમ, માતાએ પોતાના સ્તનને, બાળકને ધવડાવતાં પહેલાં દેવું જોઈએ. તે મુજબ જે સ્ત્રી પોતાના સ્તનને ધેતી નથી, તે સ્ત્રીને સ્તનની ડીંટડીની આસપાસ મેલના પિપડા વળે છે અને જ્યારે બાળક ધાવે, ત્યારે તે પોપડા ઊખડી જઈ, તે જગ્યાએ પાક થાય છે, જેથી બાળકને ધવડાવતાં તેની માતાને અસહ્ય દુખાવો થાય છે. એટલું જ નહિ પણ તે ફાટમાંથી નીકળતું પરુ, બાળકના પિટમાં જાય છે અને બાળકને ધાવતાં જે દુખાવો થાય છે તેથી પૂરું દૂધ તે ધવડાવી શકતી નથી, એટલે પાને ચડેલું દૂધ સ્તનઆ. ૬ For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ શ્રીઆયુર્વેદ નિખ ધમાળા માં આવી, મહાપીડા ઉત્પન્ન કરે છે. જ્યારે એવી પીડાથી સ્તન. માં સાજો આવ્યેા હાય, ગાંઠ વધતી જતી હાય, સ્તન પાક પર ચડવા માડયું હોય, ત્યારે ઘણાક ચિકિત્સકે। એ સ્તનને પકવવા માટે આળસીને કે ઘઉંના લાના શેક કરાવે છે; અને પછી પાકતા સ્તનવાળી સ્રીની પીડા એછી કરવા માટે તેના સ્તનને શસ્ત્રક્રિયાથી ચીરી, 'દરનું પરુ કાઢી નાખે છે. અત્રે ચિકિત્સકને એ વાત સંભાળવાની હાય છે. એક તા કાચું ચીરેલું હાવાથી તેને પકવવા માટે, પેલ્ટિસ જારી રાખવુ પડે છે અને પરુ નીકળવા માટે જખમનુ' માં ખુલ્લુ રાખવુ પડે છે. એવી રીતે ચિકિ સા કરવાથી સ્ત્રીના સુખના અને બાળકના દૂધના નાશ થાય છે. પરંતુ સ્તન પાકતું જાય, બાળક ધાવતું જાય અને સ્તન સારું થાય, એવી ચિકિત્સા કરવી હોય,તા સ્ત્રીના સ્તન ઉપર કોઇ પણ જાતના શેક કરવા નહિ તથા નસ્તર લગાડવું નહિ; પણ જો જરૂર પડે તા અને તેને પકાવવાની ઉતાવળ કરવી હાય તા તેને કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી નાખી, ખૂબ ખારીક વાટી, પાણી છાંટત્યા વિના તેની પટ્ટી બનાવી, સ્તન ઉપર લગાડવી. એથી એગળવાને ભાગ આગળી જશે અને પાકવાના ભાગ જલદી પાકીને પરુઉપર આવી જશે. દરદ એની મેળે ફૂટી જશે અને જો એજ પટ્ટી ચાલુ રાખવામાં આવશે તે દરદ અંદરથી રુઝાતું આવી તેના મેઢામાં રબરની ટયૂબ કે બત્તી દાખલ કર્યા સિવાય, અથવા જખમમાં રેષા પૂર્યા સિવાય, જખમ નીચેથી રુઝાતા આવશે અને જખમનુ માં મધ થશે નહિ. જો એ સ્તનપાકમાં પિત્તનું પ્રાધાન્ય હશે, તા એકલી દ્રાક્ષના પ્રયોગ ખસ થશે. પણ કફની પ્રધાનતાવાળું સ્તન (ક્રાહક ગુણ વિનાનું) હશે તે તેને એરજાના મલમની જરૂર પડશે. માટે તે મલમ નીચે પ્રમાણે બનાવવેાઃ— તલનું ચાખ્ખુ તેલ શેર એક તથા ઊંચા પ્રકારનુ' સિ’દૂર અર્ધો For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રાગોની ચિકિત્સા ૧૬૩ શેર લઇ, પાંચ શેર ચેાખા ચઢે એવડુ વાસણ લઇ,તેમાં પ્રથમ તેલ નાખી, ગરમ કરી, તેમાંથી ધુમાડા નીકળવા માંડે, ત્યારે તેમાં સિંદૂર નાખી લેખ'ડના તવેથાથી હલાવવુ'. જેને તવેથા પકડતાં નહિ આવડતું હાય, તે છાંટા ઊડવાથી દાઝશે અને હાથપગને સમાલવા જશે તે મલમ ઊભરાકને ચૂલામાં પડશે, તેથી મેટા ભડકે। થઇ મલમ મનાવનારનું ઘર મળી જશે. માટે આ ચાસણી સંભાળપૂર્વક કરવાની છે. જ્યારે તેલ ને સિ ંદૂર કાળુ બની જાય, ત્યારે તવેથા વતી તેમાંના મલમ લઇ, પાણીના પાત્રમાં મેચાર ટીપાં પાડવાં અને પછી તપાસી જેવા કે ગાળી વળે એવા થયે છે કે નહિ. જો ચાસણી તપાસવામાં નહિ આવે અને મલમ ખરો થઈ જશે, તેા તેની પટ્ટી થશે નહિ અને જો મલમ કાચા રહી જશે તા બાંધા પકડશે નહું. એટલા માટે ચાસણી ઉપર ખૂબ ધ્યાન રાખવું. તેની રીત એવી છે કે, ઠંડા પાણીમાં મલમનું' ટીપુ નાખ વાથી પાણીમાં છૂટ' દેખાય તે જાણવુ` કે ચાસણી કાચી છે અને જો પાણીમાં ટીપું નાખ્યું કે ડૂબી જાય, તે જાણવું કે ચાસણી ખરી થઇ ગઇ છે, એટલે મલમ ફેંકી દેવાના થયા છે. એવી રીતે ખરાખર ચાસણી થયેલા મલમ તૈયાર કરીને, તે એક શેર તેલના મલમ ાય તેને પા ધીમા તાપ ઉપર મૂકીને, ખદખદે નહિં એવા ગરમ કરવા, એટલે તે પાતળા થશે ત્યારે તેમાં મેરજો શેર ચાર, ઘેાડે થાડે નાખતા જવું અને હલાવવા. એવી રીતે ચાર શેર એરો આગળી જાય એટલે નીચે ઉતારીને ઠંડુ પડવા દેવું. આવી રીતે મેરજાને મલમ તૈયાર કરી તેની પટ્ટી બનાવી, સ્ત્રીના કફપ્રધાન પાકતા સ્તન પર મારવી, જેથી સ્તન જલદી પાકી પરુ નીકળી જશે અને સ્તન રુઝાઇ જશે, તથા તેમાંનું દૂધ જીવતું રહેશે, જેસ્તનમાં દૂધ વધારે ભરાઇ આવે તે તેને કેાઈ સારી બાઈ માણસે ધાવીને થૂંકી નાખવું જોઇએ, અથવા વિલાયતી કાચ અને For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ શ્રીઆર્યુવેદ નિબંધમાળા રબરના ફુક્કો (યંત્ર) આવે છે, તે વડે સહેલાઇથી દૂધ ખેંચી લેવાય છે; તે પછી બાળકને ધવડાવવામાં આવે તેથી બાળકને કોઈ પણ પ્રકારના રોગ થતા નથી; કારણ કે દૂધને વહેવાવાળી નસેા અગડી હાય તેા, ડી'ટડીમાંથી દૂધ આવતું હાય તા ધાવવાને હરકત નથી. કેટલીક વાર નાના બાળકને સખત તાવ આવે છે અને તે તાવ આવવાનું કારણ જેમ મેટા માણસને મિથ્યા આહાર અને મિથ્યાવિહાર કરીને આમાશયમાં રહેલા જે દોષ, તે રસને અનુગામી થઇને કાઠામાં આવવાથી, શરીર તપે છે તેને તાવ કહે છે; તેમ બાળકને માતાના મિથ્યા આહાર અને વિહારે કરીને તાવ આવે છે. મેટા માણસને જેટલા પ્રકારના તાવ આવે છે તેટલા પ્રકારના તાવ, નાના બાળકને પણ આવે છે, પણ જેટલા પ્રકારના ઔષધે।પચાર મેટા માણસને કરવામાં આવે છે, તેટલા પ્રકારના ઔષધેાચાર નાના બાળકને કરી શકાતા નથી. જેમ મેડા માણુસને લ’ઘન કરાવવાની જરૂર છે, તેમ બાળકને પણ લધનની જરૂર છે. પરંતુ બાળકને દૂધ આપવાનું બંધ નહિ કરતાં, તેની માતાના ગુન્ન અને વિદાહી આહાર બંધ કરવાથી બાળકને લધન થઈ શકે છે. જો એક માસની અંદરનું બાળક હેાય અને તેને તાવ આવતા હાય, તે તેની માતાને એસડ ખવડાવવાથી, તે બાળકના તાવ જાય છે. પણ ત્રણ માસ ઉપરનું બાળક થાય અને તેને તાવ આવે, તા તે બાળકને ઓસડ આપવાની જરૂર છે અને તેની માતાને પથ્ય પળાવવાની જરૂર છે. માટે શરદઋતુ ઊતર્યો પછી, હેમંતઋતુના અરસામાં જુવાર, બાજરી કે કપાસના ખેતરમાં “ કડવી નાઈ” ને નામે આળખાતા એક છેડઊગે છે. તે છે।ડ નવ આંગળ ઊંચા, લાંબાં અને સાંકડાં પાતરાંવાળા, પીળાં, ભૂરાં અને ધોળાં ફૂલવાળા, સ્વાદમાં બહુજ કડવા થાય છે. તેને ઉખેડી લાવી, છાંયામાં સૂકવી, સુકાયા પછી જેટલું વજન (6 For Private and Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સાશ્વાર અને તેના રાગોની ચિકિત્સા ૧૬૫ થાય તેમાં ચોથે ભાગે કાળાં મરી મેળવી, ઘણુંજ બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખવું. એ ચૂર્ણનું નામ અમે “રાસ્ના ? પાડેલું છે. એ ગ્રૂણની માત્રા એક રસ્તીથી એક વાલ સુધી નાના બાળકને અને બે વાલ સુધી મેટા માણસને પાણી સાથે દિવસમાં ત્રણ વખત આપવાથી તાવ જાય છે. આ ચૂર્ણથી સુદર્શન ચૂર્ણ કરતાં, પણ વધારે ફાયદે જણાય છે. જે બાળકને તાવની સાથે પાતળા ઝાડા થતા હોય તે ફટકડીને કુલાવીને તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરીને એક શીશામાં ભરી રાખવું. જે બાળકને આપવું હોય તેને રાસ્નાનું ચૂર્ણ” અને ફુલાવેલી ફટકડી ઉફે “સિરાષ્ટિ” તે અર્ધા ભાગે લઈ, બેને મેળવી પાણી સાથે આપવાથી તાવ સાથે પાતળા ઝાડા થતા હોય તે મટે છે. ઉપર બતાવી ગયા તેમ વરાધ-- વાવળી કે સસણીની સાથે જે બાળકને તાવ આવતો હોય, તે તાવને કાંઈ પણ ઉપાય કરે નહિ.કારણ કે સસણી વરાધ કે વાવળીમાં તાવ એજ બાળકનું જીવન છે. જે તાવનો ઉપાય કરતાં તાવ જતે રહ્યો અને હાંફણ બાકી રહી ગઈ તે એ હાંફણ મટતી નથી. પણ હાંફણને ઉપાય કરવાથી એ હાંફણુ નરમ પડી કે, તાવ પિતાની મેળે જ ચાલ્યા જાય છે. માતાના અતિ કુપચ્યથી અને રસ દગ્ધ થઈ દૂધ દ્વારા બાળકના શરીરના પિત્ત અને કફમાં અવ્યવસ્થા ઉત્પન્ન કરી તાવ લાવે છે જેથી બાળકના હાથપગ ઠંડા થઈ, માથું ગરમ થઈ જાય છે. હાથપગ અને માથું ગરમ થાય છે અને બાકીનું શરીર ઠંડુ પડી જાય છે. એવા “વિષમજવરમાં બાળકના માથા ઉપર ઠંડા પાણીનાં પિતાં મુકાવવાં, જેથી હાથપગ ગરમ થશે, અને “રાસ્ના સાથે સારાષ્ટિ આપવાથી તાવ જશે. પણ હાથપગ ગરમ અને શરીર ઠંડું થઈ જાય, એવા તાવવાળાં બાળક ભાગ્યે જ જીવે છે. તે પણ તેમાં આગળ બતાવેલું “નળબંધ” નામનું સૂર્ણ વધારે કામ કરે છે. જે બાળકને કૃમિની સાથે તાવ આવતે For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા હોય, તે તે બાળકને નળબંધ સાથે સૌરાષ્ટિ મેળવીને આપવાથી તાવ જાય છે. આયુર્વેદાચાર્યોએ એવું લખ્યું છે કે, મોટા માણસને જે ઓસડ આપી શકાય છે, તે નાના બાળકને પણ આપી શકાય છે કારણ કે વયમાં નાનાંમોટાં છે કાંઈ રોગ નાને માટે નથી. માટે વયના પ્રમાણમાં જેટલા પ્રમાણમાં મોટા માણસને દવા અપાય તેવી દવા, નાના પ્રમાણમાં બાળકને પણ આપી શકાય. પરંતુ અમારે અનુભવ એ છે કે, નાના બાળકને રસાયણ પ્રગના કેઈ પણ ઉપચાર કરવા એ ભયભરેલું છે. નાના બાળકને ઊલટી સાથે તાવ હેય તે, શરને તથા સૌષ્ટિની સાથે એકેક ગોળી આગળ બતાવેલી છર્દિરિપુની, પાણીમાં વાટી આપવાથી ઊલટીને બંધ કરી તાવને મટાડે છે. નાના બાળકને દરરોજ ચાલુ અન્યદુષ્ક, તૃતીયક, ચતુર્થક નામના તાવ પણ આવે છે. એ તાવમાં એકલી સૌરાષ્ટિ આપવાથી ઘણું સારું કામ થાય છે. પરંતુ એ તાવમાં સતત અને સતત એ અવધિયા તાવ છે એટલે તે સાત દિવસે અથવા ચૌદ દિવસે, નવ દિવસે અથવા અઢાર દિવસે, અગિચાર દિવસે અથવા બાવીશ દિવસે ઊતરે છે; અને અવધ પહેલાં એ તાવને કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે તે દદીને સન્નિપાત થઈ, વખતે તેનું મરણ નિપજાવે છે. એટલા માટે એવા અવધિમાં તાવમાં ૭, ૯ કે ૧૧ દિવસ પછી સૌરાષ્ટિને ઉપયોગ કરે; અને તે પહેલાં પાચક દવા તરીકે, અતિવિષ, કાકડાસિંગ, વાયવડિંગ, સિંધવ એનું ચૂર્ણ કરી, તે ચૂર્ણમાંથી એક વાલ ચૂર્ણ લઈ તેને એક કાચના પ્યાલામાં મૂકી તેના ઉપર બાળકને પાઈ શકાય એટલું ખખળતું ઊનું પાણી રેડી ઢાંકી દેવું. ટાટું થયા પછી તે પાણીને કપડાથી નિચાવ્યા કે દાખ્યા સિવાય ગાળી લેવું. એ પાણી દિવસમાં બેત્રણ વાર આપવું, એટલે બાળકને આમ પાચન થઈ જશે અને પછી જે સૌરાષ્ટિ આપવામાં આવે તે તાવ જતું રહેશે. For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - બાળકની સારવાર અને તેના ગાની ચિકિત્સા ૧૬૭ જે બાળક એકથી ત્રણ માસનું હોય અને તેને તાવ આવે તે રાઈ, સરસવ, મીઠું, ગૂગળ, લોબાન-શેરીલોબાન, ઘેડાવજ, વાયવડિંગ, લીમડાનાં પાતરાં એનું ચૂર્ણ કરી બાળક સૂતું હોય ત્યાંથી છેડે છે, એ ચૂર્ણને ધૂપ કર. જેથી તે ધૂપની ગંધ બાળકના શ્વાસોચ્છવાસ દ્વારા, બાળકના શરીરમાં પ્રવેશ કરી, તાવને અટકાવે છે અથવા ઉતારે પણ છે. આ ધૂપના ચૂર્ણનું નામ અમે “માહેરપ” રાખેલું છે. જે બાળકને તાવની સાથે ખેંચ આવતી હોય, જેને લેકે “ઝળક આવી છે? એમ કહે છે, અને જેના કારણમાં કૃમિ પ્રાધાન્ય ભગવે છે, તેવા તાવમાં આગળ બતાવેલી કૃમિકુઠાર રસની ગોળીઓ અને ભુત કામ બજાવે છે. આટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે, જ્યાં સુધી બાળકને તાવ આવે ત્યાં સુધી તેને નવડાવવું નહિ, શરીરે તેલ કે ઘી પડવું નહિ, હવા અને અજવાળાને લાભ આપ, પણ તેના હાથ કે પગ ઉઘાડા રાખવા નહિ. હાથપગ ઉઘાડા રાખેલા હોય અને બાળકને સતતવર આવતું હોય તેવા અરસામાં, બાળકના હાથ કે પગ ઉપર પવનને ઝપાટે લાગે છે, તેથી જ્ઞાનતંતુને નુકસાન પહોંચી, તે બાળકના હાથ કે પગ જૂઠા પડી જાય છે, જે જીવતાં સુધી મટતા નથી. માટે બાળકના હાથપગને સંભાળથી ઢાંકી રાખવા. આ ફેંસી જમાનામાં, બાળકને કાળા કાટવાનું ઝભલું પહેરાવવાને રિવાજ, જગલી અને અસભ્ય લાગે છે. પણ ગળીથી રંગેલા કાળા કપડાના ઝભલાથી બાળક કે જે દુનિયામાં પ્રથમ શિયાળો, ઉનાળે કે ચોમાસું ભેગવે છે, તેના વાતાવરણની અસરથી બાળકની ચામડીને અને તેના શરીરને બચાવ કરવા માટે, કાળાં કાટવાનાં ઝભલાં પહેરાવવાનો રિવાજ આપણા ઘરડાઓએ પાડેલે હતો. હવે તેરિવાજ ગયે અને તેથી, જે બાળકનું પેટ હંમેશા ઢાંકેલું રહેતું હતું તે પેટ ઉઘાડું રહેવા For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬. શ્રીયુર્વેદ નિબધમાળા માંડયું. જેથી બાળકની ડૂંટી દ્વારા પત્રન નાભિમાં પ્રવેશ કરી, પેટમાં એક જાતની શૂળ ઉત્પન્ન કરે છે. નાભિના સ્થાનમાંથી રસને વહેવાવાળી અને લેાહીને વહેવાવાળી શિરાઓ પ્રકટ થયેલી તથા પવનને ધમવાવાળી ધમનીઓ પ્રકટ થયેલી છે. તે શિરાઓ અને ધમનીઓમાં બહારના વાયુના પ્રવેશ થવાથી, બાળકને નાના પ્રકારના રાગો ઉત્પન્ન થવાના સ`ભવ છે. એટલા માટે માળકનું રક્ષણ કરનારાએએ બાળકનુ પેટ કોઇ પણ અવસ્થામાં, ભૂલેચૂકે પણ ઉઘાડું ન રહી જાય, તેની સ`પૂર્ણ કાળજી રાખવી જોઈએ, કેટલીક માતાઓમાં પેાતાના બાળકને રખેને શરદી લાગી જશે એવા ભયથી નાના બાળકને ઊનનાં કપડાં પહેરાવવાના શૈાખ થાય છે. તેમાં ખાસ કરીને ઊનનાં મેાજા' અને ઊનના એચલા ( કાનઢાંકણી ટોપી જેવુ') પહેરાવવાના રિવાજ પડી ગયેા છે. ઘણી વાર તેા એવું જોવામાં આવે છે કે, માથાના બેચલા ખાળકથી ન ઊ’ચકાય એટલા વજનના મેાટા મેાટા ફૂમતાવાળા, ઝાલરીવાળા પહેરાવે છે. તે માતાઓનાં મનને જાણે છેાકરુ એટલે એક લાકડાનું પૂતળુ જ હાય, એમ લાગતુ હાવુ જોઇએ; જો એમ ન લાગતુ હોય તા એવા માટા બેચલા પહેરાવી ‘ખાળ કનુ માથું અને કાન ઢાંકી દઇ તેના ગળામાં કસ બાંધી, બાળકને ગભરાવી નાખનારી ક્રિયા કરતાં પહેલાં તેને વિચાર આવવે જોઇએ કે, આવા ભારી વજનના બેચલા પહેરાવવાથી ખાળકને કેટલે પરિતાપ થશે ! પણ ફૅશનની ફિસિયારી આગળ વિચાર અને સામાની લાગણી તપાસી શકાતી નથી. ખાળકના શરીર ઉપર ઊનનુ' કાપડ પછી તે ફલાલિન હા, બનાત કે કે ઊનનું ગૂ’ચેલું કપડું' હા, પર’તુ તેની ગરમીથી પસીના થાય છે, અને તે ઊનનું કાપડ દરરોજ ધાવામાં ન આવવાથી, તેમાં ઝીણાં જ તુ ઉત્પન્ન થઇ બાળકની ચામડીનાં છિદ્રો દ્વારા તેના For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૬૯ લેહીમાં પ્રવેશ કરી, બાળકનાં ફેફસાં અને હૃદયને નબળાં પાડી નાખે છે. જે વખતે બાળકની છાતીને ખુલી રાખી હવાને સ્પર્શ થવાની જરૂર છે, તે વખતમાં હૃદય ઉપર ગરમ કપડું રહે વાથી, હવા નીકળી શકતી નથી અને પ્રવેશ પણ કરી શકતી નથી; એટલે ઘણા રોગો ઉત્પન્ન થવા સંભવ છે. હૃદય ઉપર ખુલ્લી હવા લાગવાથી હૃદયને પુષ્ટિ મળે છે એવા હેતુથી, પશ્ચિમના વિદ્વાને હાર્ટ ડિઝીઝ” એટલે હદયની શૂળવાળા દરદીને છાતી ઉપર મારવા માટે બેલેડોના પ્લાસ્ટર” ની પટ્ટી આપે છે. તે પટ્ટીને પણ પ્રમાણસર જાળી જેવાં કાણાં પાડે છે. તેને હેતુ છાતીમાં હવાને પ્રવેશ કરાવવા સારુ અને છાતીને પસીને બહાર કાઢવા સારુ તે કાણું પાડેલાં છે. તે પછી આપણા લેકે છાતી ઉપર ગરમ કપડું રાખી, શો ફાયદે ઉઠાવતા હશે, તે સમજી શકાતું નથી. કેટલાક મોટા માણસે પણ, ઉનાળાની ઋતુ હોવા છતાં, ગરમ ગછફરાક પહેરી રાખે છે, અને એવી બડાઈ મારે છે કે, આ ગરમ મંજીફરાક પહેરવાથી પસીનો વળે છે પણ તેથી શરીરમાં તેની ભીનાશને લીધે ઠંડક રહે છે. પરંતુ અમે ઘણા પુરુષ કે જે ગરમ ગંજીફરાક પહેરનારા છે, તેઓને છાતીના દુખાવાની ફરિયાદ કરતા સાંભળ્યા છે. છાતીમાં દુખાવાની ફરિ. યાદ કરનારાને અમે પ્રથમ એજ પ્રશ્ન પૂછીએ છીએ કે, તમે ગરમ ગંજીફરાક પહેરે છે? તેના જવાબમાં તે જે હા કહે તે ગરમ ગંજીફરાક નહિ વાપરવાની તેને સખત ભલામણ કરીએ છીએ. જેથી કોઈ પણ જાતની ઔષધિ આપ્યા સિવાય, થડા દિવસમાં તેને દુખાવે મટી જાય છે. પરંતુ જેને ગરમ ગઝફરાક પહેરવાની ટેવ પડી હોય છે તેને તે પહેર્યા વિના ચાલતું નથી. તે અમે તેને શરીર ઉપર સુતરાઉ ગંજીફરાક પહેરી, તેના ઉપર ગરમ ગંજીફરાક પહેરવાની છૂટ આપીએ છીએ. For Private and Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૦ શ્રીઆયુર્વેદ નિમ ધમાળા * આખી દુનિયાનાં બાળકે ને ‘શીતળા ’ના નામથી એળખાતા અને આયુર્વેદે મસુરિકા'ના નામથી વર્ણવેલે તથા આપણા દેશમાં શીતળા, સયડકાકા, માતા, દેવકાકા વગેરે નામથી પ્રખ્યાતિ પામેલ એક ભયંકર રોગ ચાલુ છે. આપણા લાકે તેને દેવના પ્રકોપ માનીને કોઇ પણ ઉપચાર નહિ કરતાં, તેની આધાઆખડી રાખે છે. આપણા દેશના મુસલમાન લેક પૈકી જેએ હિંદુના મુસલમાન થયેલા છે, તેમાંના કેટલાક બાધા-આખડી રાખે છે, પણ તેઓ પૂજવા જતા નથી. છતાં કેઇ હિંદુને હાથે માધા ચઢાવી દે છે; અને માકીના ચુસલમાને બિલકુલ બાધા રાખતા નથી. તે પ્રમાણે પશ્ચિમના વિદ્વાના કે ખ્રિસ્તી પ્રજા બાધા રાખતી નથી; પરંતુ “ વેસિનેશન ” નામે એક રીત શેધી કાઢી છે, જે શીતળા નીકળેલા ફલ્લામાંથી ચેપ લઇ બીજા બાળકના શરીરમાં શીતળા નીકળતા પહેલાં દાખલ કરે છે, જેને “ શીતળા કઢાવ્યા” એમ કહેવામાં આવે છે. એ ચેપ લગાડચા પછી, તે ઠેકાણે શીતળાના ફોલ્લા નીકળે છે, અને તેની બાધા-આખડી રાખવામાં આવે છે, તેથી શીતળાથી આખુ શરીર બગડતું નથી. અને જેતે શીતળા કઢાવવામાં ન આવ્યા હોય તેને ભયકર શીતળા નીકળી ઘણાને ખેાડખાંપણવાળા બનાવી ઘણાનું મેત નિપજાવે છે. શીત ળામાં, શીતળ, અછબડા, અને ગેામરુ એ ત્રણ જાત જોવામાં આવે છે, અને એ ત્રણે જાત લેાહીગત, માંસગત, મેદગત અને અસ્થિગત હાય છે; એટલે લેાહી, માંસ, મેદ અને હાડકાં સુધી તે પહેાંચેલી ડૅાય છે. તેનું વર્ણન કરતાં અમારે જણાવવુ જોઇએ કે, એ શીતળા માતાપિતાના વીયરના દોષથી ઉત્પન્ન થતા હાવાને લીધે, બાળકને આખી જિં’દગીમાં એક વાર નીકળવાના તા ખરાજ; પણ બાધાઆખડીથી તે અટકાવાના કે મટવાના નથી. જેમકે જે શીતળા, અછબડા કે ગામરુ લેાહીમાંથી આવેલું હોય અને તેની Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રાની ચિકિત્સા ૧૭૧ સુખડી ગમે તેટલી વધારે અથવા ભયંકર હોય, છતાં તેને બાધાઆખડી રાખવામાં ન આવે તે પણ તે શીતળા સુકાઈ ગયા પછી, તે બાળકને શીતળા આવી ગયા છે તેની કોઈ પણ નિશાની દેખાતી નથી; પણ ઊલટું ચામડીનું રૂપ વધે છે. તેવી રીતે જે માંસમાંથી શીતળી આવ્યા હોય તે તે શીતળા મટયા પછી, તે બાળકની ચામડીમાં ખાડા પડવાના જ. જેને આપણે શીતળાના ત્રણના નામથી ઓળખીએ છીએ. જે શીતળા મેદમાંથી આવેલા હોય તેને માટે માતા-પિતા ગમે તેટલી ખર્ચાળ અને ગમે તેવી મુશ્કેલી ભરેલી બાધા-આખડી રાખે તે પણ, શીતળાદેવી તેની બાધા-આખડીને કોઈ પણ સ્વીકાર કર્યા સિવાય, તે બાળકને પ્રાણ લે છે. અથવા જે કઈ બાળક બચી ગયું, તો તેને આંખે, કાને અથવા હાથે પગે, જીવતાં સુધી કાયમ રહે એવી, ખેડ રહે છે. જે શીતળા અસ્થિ એટલે હાડકાંમાંથી આવેલા હોય, તે શીતળામાં ગમે તેટલી અઘરી બાધા રાખવામાં આવે, તો પણ તે બાળક બચતું નથી. આ સ્થાને ત્રણે જાતના શીતળાને માટે છે. તેમાં માંસગત શીતળા ઓડ મૂકી જાય છે પણ માંસગત અછબડા અને ગેબતે પ્રાણ લઈને જાય છે. એટલું તે ખરું કે આ શીતળા નામના રોગમાં કઈ પણ જાતને ઔષધેપચાર કારગત થતું નથી. તેથી ભેળા લેકેને શીતળાદેવી પર શ્રદ્ધા હેવાથી તેની બાધા આખડી રાખે છે અને જેમજેમ ઉપદ્રવ વધતો જણાય, તેમ તેમ વધારે બાધા રાખવામાં આવે છે. જ્યારે ઘરમાં શીતળા આવ્યા હોય ત્યારે ઘરમાં શીતળા સિવાય બીજા કેઈ દેવનું પૂજન થતું નથી. ઘરમાં કઈ પણ મિત્ર કે અતિથિ આવ્યા હોય, તેને આદરમાન આપી શકાતું નથી, ઘરના પુરુષવર્ગથી હજામત કરાવાતી નથી તેમ કપડાં ધોવાતાં નથી કે ધેવા અપાતાં નથી. ઘરમાં તે બાળકની માતા સિવાય કોઈ રજસ્વલા થાય તે તેને પડછાયે શીતળા ઉપર પાડી શકાતે For Private and Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર શ્રીમયુર્વેદ નિબધમાળા નથી, અને એકદરે કહીએ તેા શીતળા આવેલા હોય તે ઘરમાં, અનાજ ખાવુ અને પાણી પીવા સિવાયના બધા વ્યવહાર બંધ કરવા પડે છે. છતાં સાધારણ ખાધા-આખડી ઉપરાંત ઉપદ્રવની ખાધા જુદી રાખવી પડે છે, જેમકે ખાંસી ઊપડે તે ખેળ ચઢાવવાની ખાધા માને છે, આંકડી ઉપડે તે રૂપાની આંકડી ચડાવે છે, હાથપગ રહી જાય તે સમડીના લાકડાના હાથ-પગ ચઢાવે છે, મા ઊઘડતી ન હાય તેા, રૂપાની કે કાચની આંખ ચડાવવાની ખાધા માને છે. એટલી એટલી માનતા લેવા છતાં પણ, શીતળા દેવી પ્રસન્ન ન થાય તે માથા ઉપર મળતી સગડી, લીમડાની ડાળી અને આખરે નરક ભરેલું ખાસડુ માંમાં ઘાલીને શીતળા દેવીની પૂજા કરવાની બાધા રાખે છે. આ ઉપરથી આપણા દેશમાં પેાતાના પુત્રો ઉપર માતાના વાત્સલ્યપ્રેમ કેટલા છે તેની પરાકાષ્ઠા જણાય છે! પુત્રરત્નને માટે બીજા દેશેમાં પણ વાત્સલ્ય પ્રેમ હોય છે, પરંતુ આવતે તે તેની હદ કરી છે ! ખરી રીતે જોતાં શીતળા એક પ્રકારના કાળ છે અને તેના સામાન્ય ઉપચાર કરવાથી સાધ્ય હાઇ તે સુખરૂપ મટે છે; કષ્ટસાધ્ય દુઃખરૂપ નીવડે છે અને અસાધ્ય હાય તે પ્રાણ લે છે, છતાં આપણે સભાળ રાખવાની ખાસ જરૂર છે. શીતળા માતાના ૨૪-વીય સાથે સબંધ ધરાવતા હોવાથી, આસપાસના વાતાવરણની અને ખબર લેવા આવનારા લાકેાના વિચારની તેના ઉપર જલદી અસર થાય છે. તેથી જે લેાકેાનાં મન બળવાન હૈાંતાં નથી તેને આલંબનરૂપે માધા-આખડી રાખી શીતળાદેવીના ઉપર વિશ્વાસ રાખી તેનું ધ્યાન ધરવાથી મનને સતાપ રહે છે અને એટલા માટેજ જેને શીતળા આવેલા હાય તેની પાસે બ્રાહ્મણુ અથવા ગેાર દ્વારા ‘શીતળાષ્ટક’ ના નિત્ય પાઠ કરાવવામાં આવે છે. આપણા લેાકેામાં એવા રિવાજ છે કે, શીતળાની માસમ ચાલતી હાય તે અર For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બાળકની સારવાર અને તેના રોગની ચિકિત્સા ૧૯૩ સામાં બાળકને તાવ આવે તે ઘણાં માણસા તથા વૈદ્યો જાણી શકે છે કે આ તાવ શીતળાના છે, જેથી તેનેા કાંઇજ ઉપચાર કરતા નથી, એ કાર્ય ઘણું વાજબી છે; અને શીતળા આવ્યા પછી લીમડાનાં તારણુ ખાંધવાં, દર્દીની આસપાસ લીમડા રાખવા, લીમડાની ડાળીથીજ તેને પવન નાખવા તથા ઘણાં માણસે ભેગાં થઇ વાતાવરણને અગાડી ન નાખે એવા હેતુથી કાઇને આદરમાન નહિ આપવું તથા ઘણી સ્ત્રીએ એકડી થઈ, આખા ગામની કૂથલી અને નિંદા કરે છે, તેની ખરામ અસર શીતળાવાળા બાળકને થાય નહિ તેટલા માટે ‘ શીતળાને વચકુ પડી જશે’ એવી માન્યતા ઠરાવેલી છે તે ચેાગ્ય છે. એ સિવાયની બીજી ગરબડા નકામી છે એમ અમારું માનવુ છે. પરંતુ જેના મનમાં શીતળાના ભય લાગતા હોય, તેને માટે ગમે તેમ કરવાની છૂટ છે. ' sy Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે ગામ કે મહાલ્લામાં શીતળાના ઉપદ્રવ શરૂ થાય, ત્યારે દરેક માબાપે પેાતાનાં બાળકાને દિવસમાં એક વાર અપેારના વખતે સુખડ ઘસીને તેમાં જરા સાકર નાખીને પાવી અને સુખડ ઘસીને તેનું પાણી બનાવીને આખે શરીરે ચાપડવું; જેથી શીતળા આવતા અટકી જશે અને કદાચ આવશે તે તે લેહી અથવા માંસમાંથીજ આવશે એ વાત નક્કી છે. જે બાળકને શીતળા આવે તેને શરૂઆતમાં ગેળ અને ચણા ખવાડવામાં આવે તે શીતળા જલદી બહાર નીકળી જઇ દાણા ઘણા સારા ભરાય છે, એટલુંજ નહિ પણ તેમાં ઉપદ્રવ એછા થાય છે. જ્યારે નવ દિવસે નીર ભરાઇ રહે એટલે દાણા ખીલી રહે ત્યારે નવમા દિવસની પાછલી રાત્રે તેને રક્ષા ચઢાવવામાં આવે છે. તે દિવસથી અડાયા ની રાખોડી બનાવી તેને જાડે કપડે ચાળી તે આખે શરીર ઘસવી. ઘણા લેાકે શીતળાની ચામડી ખે’ચાતી હેાવાના ભયથી તેને ઘી લગાડી ઉપર રાખાડી દાબે છે, તેથી ચામડી નરમ મની વેદના ઓછી 5 For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧es શ્રી આયુર્વેદ નિબંધમાળા થાય છે ખરી, પણ ઘી અને રાખેડીને વેગ થવાથી ચામડીને રંગ કાળે પડી જાય છે, તે જીવતાં સુધી બદલાતું નથી. માટે ઘી સાથે રાખેડી લગાડવી નહિ. પણ જે જરૂર જણાય તે રાખેડીને ચાળ્યા પછી પાણીમાં પલાળી રાખી, બે દિવસ વાસી થયા પછી તે રાખોડી ચોપડવાથી રસી ઝરતાં ખાડા પડી ગયેલા અને પાક પર ચડેલા તથા ખેંચાતી ચામડીવાળા શીતળાને ઘણે ફાયદો થાય છે. જેમ જેમ વધારે દિવસ અને વધારે વખત અડાયાની રાખેડી ચાળવામાં આવે તેમ તેમ ચામડીને રંગ ગૌરવર્ણી બની ચહેરો તેજસ્વી થાય છે. જ્યારે શીતળાના દાળ-છેડાં ઊખડી જાય ત્યારે આપણું લેકે શીતળા દેવીના સ્થાનક ઉપર બાળકને તેડી જઈ તેની બાધા ચઢાવે છે. પરંતુ તેની ખરી બાધા અને પૂજા જેના શરીરમાં શીતળા આવેલા છે, જેને આપણે દેવ તરીકે માનીએ છીએ, તે તે બાધા અને પૂજા, તે શતળા આવેલા બાળકને જ ચડાવવી જોઈએ. જે બાળકને હાથે પગે ખેડ આવવા જે સંભવ હોય, તે બાળકને માટે સમડીના લાકડાના હાથ–પગ શીતળાને ચઢાવ્યા કરતાં, તેના લાકડાને ઘસીને તેના હાથે પગે ચોપડવાથી, હાથ-પગ સારા થાય છે અને ગાંઠે પીગળી જાય છે. તેવી જ રીતે રદિયાં–ફદિયાં એટલે ઘઉંના લેટનાં ઘીમાં તળેલાં નાનાં બિસ્કિટ જેવાં ગેળ ચકતાં ચડાવે છે, તે એમ સૂચવે છે કે એ ખોરાક શીતળાવાળા બાળકને ખવડાવવાથી તેને નડતું નથી અને શક્તિ આપે છે; તથા ખાસ કરીને ચેલાઈની ભાજી. લીંબડાનાં પાતરાં, ટાઢકિયાં એટલે ધાણા, વરિયાળી, એલ. -. બર અને લીબળીનાં પડીકાં, ચડાવવામાં આવે છે. તેને હેતુ એ છે કે, શીતળાની ગરમી બહુ વધી ગઈ હોય અને બાળકને ઝાડા પાતળા થતા હોય, મેં આવી ગયું હોય, આંખ પર ઝાંખ લાગતી હોય તે એકપાત લીંબડાનું, સાત પાતરાં ચાલા રાપ્ત કરવા છે કે, આતા હાથ લાંબા For Private and Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , , , , બાળકની સારવાર અને તેના રોગની ચિકિત્સા ૧૭૫ ઈની ભાજીનાં, એક વાલ વરિયાળી, બે વાલ ધાણા, બે દાણા એલ. ચીના અને એક લીંબળી, એને વાટીને તેનું પાણી બનાવી કપડે ગાળી લઇ, તેમાં ડી સાકર મેળવી દિવસમાં બે વખત પાવાથી, ગરમી શાંત થઈ જાય છે. આ પ્રયોગ શીતળા આવ્યા પછી એટલે દિવસે શીતળા પૂજાય, તે પૂજાયા પછી તેટલા દિવસ પાવાથી, તમામ ગરમી નીકળી જઈ, શરીર તંદુરસ્ત બને છે. શીતળાની શરૂઆતથી શીતળા ગળામાં અને મેઢામાં ભરાઈ ગયા હોય તેવા વખતમાં, તે બાળકને થોડું દૂધ અને ઘી ગરમ કરીને પાયા કરવું, ને તેથી પણ વધારે ભયંકર રૂપ પકડયું હોય તે એકલું ઘી તેના મેંમાં, રૂના પૂમડા વડે મૂક્યા કરવું. જે ખાંસીહાંફ જેર મારતાં હોય તો જેઠીમધનું છોડું પાણીમાં ઘસી, દિવસમાં બેત્રણ વાર પાવાથી ખાંસી વગેરે મટી જાય છે. આ જમાનાની નવી શોધ પ્રમાણે પશ્ચિમના વિદ્વાને “કોમેપથી” ના કાયદા પ્રમાણે શીતળાની આસપાસ રાતા પડદા બાંધવાનું ફરમાવે છે. પરંતુ તે આપણા દેશને બંધબેસતું નથી, ભલે તે દેશમાં ફાયદે કરતું હાય. આપણું દેશમાં તે શીતળાની આસપાસ બારીબારણે લીલા પડદા બાંધવા, દદીની ઉમ્મર મોટી હોય તે તેને લીલાં ૫ડાં પહેરવાએવા આપવાથી વધારે ફાયદો થાય છે. અને એટલા માટેજ અમારા પૂર્વજોએ ઠંડક આપનારે, પિત્તની શાંતિ કરનાર, શીતળાની મોસમમાં નવપલ્લવ થનારે, કેઈ પણ ઉપદ્રવ નહિ કરતાં મનને ગમનારે, લીંબડે પસંદ કરી તેને પ્રાધાન્ય આપ્યું છે. સરકાર તરફથી પણ શીતળાના રોગ માટે એક જુદું ખાતું બોલી કટરી ઉપચાર કરાય છે અને તેથી કેટલેક ફાયદો પણ થયો છે. પરંતુ તેનાથી એક ઉપાધિ વધી પડી કે જે બાળકને શીતળા આવ્યા હોય તે બાળકને ચેપ લઈ બીજા બાળકમાં મૂકવામાં આવે, તેથી સાધારણ રીતે કેઈ પણ જાતનું નુકસાન દેખાતું નથી. પરંતુ જે For Private and Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ શ્રીઆયુર્વેદ નિષ્ણ ધમાળા છેકરાના ચેપ લીધે હાય, તે છેકરાના વશમાં, કાયિક એટલે પેદ્વીધર ઊતરતા રાગેા, જેના શરીરમાં ચેપ મૂકયા હોય તે બાળકના શરીરમાં પ્રવેશ કરી, તેના વશમાં દાખલ થઇ જાય છે. દાખલા તરીકે એક પિતાને પ્રમેહ અથવા ટાંકીને રાગ થયા હોય અને તે રાગ સારા થઇ ગયા પછી, તેના વીયથી બાળક ઉત્પન્ન થાય, તા તે બાળકને મિતાના પ્રમેહને લીધે, પેશામની સાથે ધાતુ પડેવાના અથવા જે જગ્યાએ પેશાબ કરેલેા હૈય તે જગ્યાએ સફેદ ડાઘા પડવાને, અથવા તેના પેશાબમાં પથરી બધાવાના, કે પેશાબમાં રેતી પડવાના રોગ થવાનાજ, અને જો ટાંકી (ફિગ રાગ) થઇ ગયા પછી તે સારી થઇ ગઇ હોય અને તે પછી બાળક ઉત્પન્ન થાય, તે તેને દ અથવા રાંધણવાયુ (પાંગળાપણું) ક ૫વાયુ કે અર્ધો ગવાયુ થવાને. એવા બાળકના પિતાની તપાસ કરતાં તેને પ્રમેહ કે ટાંકીના રાગ થયે નથી એમ સાબિત થાય તે પછી તેની માતાએ બીજાના વીયથી એ બાળક ઉત્પન્ન કરેલુ છે એમ કહી શકાય. પરંતુ તેની તપાસમાં પણ તે સ્ત્રી પતિવ્રતા નીવડે, તે તે રાગ કયાંથી આવ્યેા, એની તપાસ કરવાની સ્વાભાવિક રીતે ફરજ પડે. તે તપાસને અંતે સાબિત થયું કે, જે બાળકના ચેપ લઈ આ બાળકને શીતળા કઢાવેલા, તે બાળકનાં માતાષિતાને આ રાગ થયેલે અને તેના ચેપ દ્વારા આ ટેકરાના શરીરમાં આવિર્ભાવ થયેલે. એ માબતને માટે અમે ભૂલતા ન હાઇએ તા, ઘણાં વર્ષ ઉપર એક ઇંગ્લેંડના છાપામાં છપાયલો માખત, ગુજરાતના છાપામાં છપાયેલી અમારા વાંચવામાં આવેલી. તેમાં જણાવેલ કે, ઈંગ્લેંડમાં એક લિખરલ સ્ત્રી પેાતાના બાળકને શીતળા કઢાવવા ગઇ. તેના બાળકના શરીરમાં એ કન્ઝરવેટિવ બાળકના ચેપ મૂકવાના ડોકટરે વિચાર કર્યાં. તે વખતે તે માતાએ વાંધા ઉઠાવ્યે કે મારા કાના શરીરમાં હુ’કન્ઝરવેટિવનું' લે હી For Private and Personal Use Only · Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૯૭ - - દાખલ કરવા દઈશ નહિ. તે ઉપરથી અમારા અનુમાનને વધારે પુષ્ટિ મળી કે, અમારા દેશમાં દિન પર દિન ઉરચવણમાં ગણાતી કેમમાં આહાર, વિહાર અને સ્વભાવ, અનાયાસે નીચવણના જેવા થતા જાય છે અને પ્રજાનું આત્મબળ તથા ધર્મબળ અને શ્રદ્ધાબળ ઘટતું જાય છે, તેનું ખરું કારણ આ શીતળાને ચેપ છે. કારણ કે કઈ પણ બાળકને ઊંચવર્ણના બાળકને ચેપ લઈ બીજા બાળકને મૂકવા દેવાને ઊંચવર્ણના લેક રાજી હોતા નથી. તેથી વેકિસનેટરે નીચ વર્ષના બાળકની માતાને અમુક પૈસા આપી અથવા કાંઈ પણ નહિ આપતાં તેઓના બાળક પૈકી જે બાળક સશક્ત અને ઉપરથી નીરોગી જણાતું હોય તેનો ચેપ લઈ, ઊંચવર્ણના બાળકમાં મૂકતા હતા; તેનું પરિણામ એવું આવતું હતું કે, તે સશક્ત જણાતા બાળકના શરીરમાં પિઢીધર ઊતરતા એટલે હરસ કુષ્ટ, ક્ષય, દમ, ગુમ, પ્રમેહ, ટાંકી વગેરે રોગે દાખલ થઈ જતા અને જે તેવા રેગવાળું બાળક ન હોય તે પણ તેના શરીરમાં વંશપરંપરાથી ઉતરી આવેલાં દુર્વ્યસન, અભક્ષ્યાભર્યા કરવાની ટેવ અને અધર્મની વૃત્તિ, એ તે જરૂર દાખલ થતાંજ, જેને પ્રત્યક્ષ પુરા વર્તમાનકાળની પ્રજાનું વર્તન છે ! પરંતુ જ્યારે સરકારના મનમાં આ વાત બરાબર ઊતરી કે તુરત, શીતળા આવેલા બાળકને ચેપ લઈ બીજા બાળકના શરીરમાં મૂકવાને રિવાજ બંધ કરવામાં આવ્યું અને ખર્ચને માટે જે ઉઠાવીને પણ, દર વર્ષે લાખ બાળકોને માટે, ગૌશીતળાને ચેપ કાચની ટયૂબમાં ભરીને વેકિસનેટરોને જોઈતા પ્રમાણમાં પૂરો પાડવાનું ભગીરથ કાય પિતાને માથે લઈ, બાળકોમાં થતું રેગનું સંકરત્વ તથા વર્ણનું સંકરત્વ અટકાવ્યું. આયુર્વેદે મસુરિકા નામથી લખેલા અને પ્રજાએ શીતળાના નામથી ઓળખેલા આ ભયંકર રોગને વિષય પૂરો કરતાં, અમે For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ શ્રી આયુર્વેદ નિબંધમાળે ભલામણ કરીએ છીએ કે, જેમ બને તેમ શીતળાને માટેના વહેમો ઓછા કરી, શીતળાને માટે પૂજનવિધિ માટે ઠરાવેલાં દ્રવ્ય ભલે શીતળાને ચડાવી આવે, પણ ખરી રીતે શીતળાથી પીડાતા અને શીતળાની ગરમી જે બાળકના શરીરમાં અવશેષ રહી ગયેલી હોય તે બાળકને, તે પૂજાપામાં આવતાં વસાણાં તથા વસ્તુઓ પાવાથી ઘણો જ ફાયદો થશે અને તેથી વધારે ફાયદો મેળવ હેય તે સરકારે એક વાર શીતળા કઢાવ્યા પછી પાંચ વર્ષે, દશ વર્ષે કે પંદર વર્ષે ફરીથી શીતળા કાઢવાનું કામ આરંભ્ય છે તેનો લાભ લઈ, પોતાના બાળકને ફરીથી શીતળા કઢાવવા તત્પર રહેવું, એવી અમારી ખાસ વિજ્ઞાપના છે. કારણ કે શીતળા કઢાવવાથી માતપિતાના રજવયથી ઉત્પન્ન થયેલી ગરમી નાશ પામે છે. એટલું જ નહિ પણ ફરીથી શીતળા કઢાવવામાં આવે, તે અમારા વિચાર પ્રમાણે, બાળકના શરીર ઉપર ચામડીનાં થતાં તમામ દર્દીને નાશ થાય છે એટલા માટે ફરીથી સૂચના કરીએ *આ રેગ ચેપી છે તેથી ઘરનાં માણસોએ દદી થી અળગા રહેવું, એટલે કે જરૂર સિવાય વધારે માણસોએ દર્દીના સંબંધમાં આવવું નહિ. શીતળા, ઓરી, અછબડા અને મોટા બળિયા વગેરે દર્દીને પડદામાં રાખવામાં આવે છે, તેમ બીન માણસોને છાંય બંધ કરવામાં આવે છે, તે રિવાજ ઘણોજ ઉત્તમ છે. આ પ્રમાણે આ રોગ ચેપી હોવાથી દર્દીની સૂવાની જગા સ્વચ્છ રાખવી, સ્વચ્છ પવન આવવા દે. અગરબત્તી, સુગંધી ધૂપ સળગાવવાં. શીતળા ઓરી, અછબડા અને બળિયા એ માતાનાં દર્દો છે એમ લેકેનું માનવું છે, અને માતાજી મટાડશે એમ કહે છે. પણ નીચેના ઉપાયો માતાજીની આજ્ઞા સમજીને કરવા આવશ્યક છે. અનુભવી ઉપાય:- શીતળાના સાધારણ હુમલામાં બહુ ચિંતા રાખવાનું કારણ નથી અને કોઈ પણ ઉપાયુ વગર સારું થઈ જાય છે; પણ સખ્ત હુમલાથી બાળકે અને મેટી ઉંમરનાં For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રંગેની ચિકિત્સા ૧૭૯ - - - - છીએ કે, વીશ વર્ષની નીચેનાં અને જરૂર હોય તો એથી મેટી ઉમ્મરનાં માણસેએ પણ ગૌશીતળા ખુશીથી કઢાવવા. એટલું કહીને અમે આ શીતળાને વિષય પૂરે કરીએ છીએ, જેમાં કે ઈપણ જાતની ખામી રહી ગઈ હોય, તે શરીરવિદ્યાના જાણનાર તથા પ્રકૃતિશાસ્ત્રના જાણનાર અને સાયન્સના જાણનારા વિદ્વાન ગૃહસ્થાએ સુધારે કરી, પ્રજા ઉપર ઉપકાર કરે. ઘણાંખરાં નાનાં બાળકોને ગુદાને સ્થાને અને બાળકીઓને ગુદા તથા પેશાબને સ્થાને ગરમી જણાઈ તે જગ્યા રાતા રંગની અને જરા જરા પાકતી, દુખતી અને અગન બળતી જણાય છે. તેને લેકભાષામાં “આગ” થયું છે એમ કહેવામાં આવે છે. તેને મુખ્ય કારણમાં માતાના લેહીને બગાડ તથા દેવાની ખામી છે. એવું દર્દ દેખાય ત્યારે સોનાગેરુ, કલસફેતે, સફેત કાળે અને શંખજીરું સરખે ભાગે લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, જે રસી માણસ બવાય બચી શકતાં નથી. સખ્ત હુમલામાં આખું શરીર બળિયાથી ઊભરાઈ ગંધાઈ ઊઠે છે, અને તે વખતે દદીંને આરામ મળે, ચેપ ઓછું થાય અને જખમ ઊંડા ન જાય તેવા ઉપાયે કરવા. (૧) ઝાડા કબજ રહેતો હોય તે હરડેનું ચૂર્ણ દરરોજ ઉંમરના પ્રમાણમાં આપવું. અગર એરંડિયું (દિવેલ) આપવું. (૨) વાદળી લિન્ટનું કપડું અગર ૨ પાણીમાં બોળીને વારંવાર બળિયાના પિપડા ઉપર રાખવું. (૩) આંખો મીંચાઈ ગઈ હોય તે ત્રિફળાં (હરડાં, બહેડાં અને બળાં) ના અથવા મહુડાંના અથવા સાદા ગરમ પાણીથી આંખો ધોવી તથા શેક કર. (૪) ગળામાં સોજો આવ્યો હોય તે અંદરના ત્રણ સારા કરવા માટે મહુડાં તથા આંબળાં સરખા વજને પાણીમાં ઉકાળીને તે ગરમ પાણીના કોગળા કરાવવા; અગર તે પાણીમાં મધ નાખીને પાવું. (૫) આંખોમાં વ્રણને લીધે બળતરા તથા ચળ આવતી હોય તે દરરોજ દિવેલનું ટીપું નાખવું. (૬) શરીર પર ભીંગડાં સખત હોય અને વાસ મારતી હોય તો આખા શરીર પર હસેકા પાણુંને વાદળીથી For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા ઝરતી હોય તે તેના પર કેરું દાબવું અને રસ ઝરતી ન હોય, તો જોયેલા ઘીમાં મેળવી ચોપડવું. ઘી ઓછામાં ઓછું ૨૧ વાર ધાયેલું હોવું જોઈએ. જેમ જેમ ધીને વધારે પાણીથી ધેવામાં આવે, તેમ તેમ તેમાં રુઝાવવાની શક્તિ વધારે આવે છે. બીજો એક મલમ બનાવી લગાડવાથી પણ જલદી આરામ થાય છે. તેનું નામ અમે “ધે મલમ” “પાણીનો મલમ” રાખ્યું છે. તલનું તેલ તેલા સોળ લઈ તપેલીમાં મૂકી, સગડી ઉપર કેલસાના તાપમાં મૂકવું. તેમાંથી ધુમાડા નીકળવા માંડે, એટલે તેમાં રાળ તેલા ચારનું ચૂર્ણ કરી, તેલમાં નાખી નીચે ઉતારવું એટલે રાળ તેલમાં પીગળી જશે. તેને કપડાથી ગાળી લઈ એક થાળીમાં નાખી કે સુંવાળા કપડાથી શેક કર્યા પછી તેના ઉપર ગાયનું ઘી, દિવેલા, લીંબોળીનું તેલ અથવા વેસેલાઇન લગાડવું. (૭) દાણા બહાર નીકળી અંદર સમાતા જણાય તો કાંચનારના ઝાડની છાલને કવાથ કરી તેમાં થોડું મધ નાખી પીવાથી દાણા બહાર પાછા આવે છે. (૮). આમાં તાવનું જોર વધારે રહે છે, માટે લીમડાની અંતરછાલ, ખડસલિયે, પટોળ, વાળા, કાલીપાટ, સુખડ, રતાંદળી, કડુ, આંબળા અને અરડૂસીને કવાથ સરખા વજને ઉંમરના પ્રમાણમાં કરી તેમાં સાકર નાખી પા. (૯) ગુલકંદ, ગુલાબપાક અથવા લીંબડાની અંતરછાલનું હિમ સાકર નાખીને આપવાથી શીતળા તથા એરી શાંત પડે છે. (૧૦) દાણું ફૂટીને તેમાંથી રસી વહે છે ત્યારે દુર્ગધ છુટે છે. તે વખતે પ્રથમ બતાવેલા પાણીથી ધોઈ નાખી જસત (કાજળ) અથવા શંખજીરાને ભૂકે દબાવે. (૧૧) કેટલીક વખતે ગરમીને લીધે ઝાડા બહુ થાય છે; માટે ધાણું, અતિવિષની કળી, વરિયાળી અને ખસખસનું સાકરમાં શરબત કરી પાવું. (૧૨) અશક્તિ જણાય તે દ્રાક્ષાસવ ઉંમરના પ્રમાણમાં આપ. (લેખકડ-વૈદશાસ્ત્રી નારાયણશંકર દેવશંકર-વૈદક સંબંધી વિચારોભાગ ૧ લો માંથી”) For Private and Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૮૧ ઠંડું પડવા દેવું. તે ઠંડું પડ્યા પછી તેમાં થોડું થોડું મીઠું પાણી ઉમેરતા જવું અને ફીણતા જવું. જેમ જેમ ફીણતા જઈએ, તેમ તેમ તે રાળ અને તેલ ફૂલતું જશે અને માખણ જે રંગ તથા આકાર પકડતું જશે. જ્યારે ભેંસના માખણ જેટલી કઠણાશ તથા સફેદી આવે, ત્યારે એ મલમ તૈયાર થયે એમ જાણવું. એ મલમ તૈયાર થયા પછી તેને એક કાચના પાત્રમાં રાખી, તેના ઉપર પાણી રેડી મૂકવું. જ્યાં સુધી તે પાણીમાં ડૂબેલો રહેશે ત્યાં સુધી તે બગડશે નહિ. થોડે થોડે દિવસે તે પાણી બદલતાં જવું. જે પાણી બદલશે નહિ તે તે પાણી કાળું પડી જશે અને મલમમાં ઉપર પેપડો વળશે. પણ જે પાણી બિલકુલ નાખવામાં નહિ આવે, તે વાતાવરણની ગરમીથી જેમ જેમ પાણી સુકાતું જશે, તેમ તેમ મલમ ચીકણું થતું જશે. એટલે ચેપડવાના કામમાં આવશે નહિ પણ ફેંકી દેવું પડશે. માટે એ મલમને પાણીમાં જ રાખી મૂકે. એ મલમ ચોપડવાથી આગ, ચાંદાં, સડતા ફેલા અને દાઝેલા ઉપર ઘણેજ ફાયદો થાય છે, એ અમારો અનુભવ છે. મેટા માણસની માફક નાનાં બાળકો બેલીને પિતાને થતાં દુઃખની હકીકત કહી શકતાં નથી, તેથી ઘણી વખતે માતપિતા તથા વૈદ્યો તેની ચિકિત્સામાં ભૂલ કરે છે. તેટલા માટે નીચે પ્રમાશેની સંજ્ઞાઓ ધ્યાનમાં રાખી હોય તે, રોગને પારખવામાં ઘણી સહાયભૂત થઈ શકે છે. બાળકના રડવા ઉપર તેને ઓછી કે વધતી પીડા થાય છે તે સમજાય છે. તે બાળક વારંવાર જે ઠેકાણે હાથ અડકાડે છે અને જે ઠેકાણે આપણે હાથ અડકાડતાં વધારે રહે છે અથવા સમજણું હોય તે આપણે હાથ ખસેડી નાખે છે, તે ઠે. કાણે કઈ પણ જાતનું દુઃખ છે એમ સમજવું. જે બાળક આંખ મીંચીને રડતું હોય છે, તેનું માથું દુખે છે એમ જાણવું. ઝાડાનું બંધ થવું, એકારીનું આવવું, માતાના સ્તનને કરડવું, પેટમાં ગડ For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા ગડાટ થવે, પેટ ચડવું અને પેટ ઊછળવું, એ લક્ષણથી બાળકના કઠામાં પીડા છે એમ જાણવું. મળમૂત્રમાં ગંધ આવવી, ચારે તરફ આંખ ફાડીને જવું એ લક્ષણ હેય તે, તેની ગુદામાં અથવા પિશાબમાં કઈ પ્રકારની પીડા છે એમ જાણવું. વૈદ્યોએ બાળકનું નાક, મેટું, કાન, હાથ, પગ અને બીજા અવય તથા સાંધાએને વારંવાર તપાસતા રહેવું, જેથી નહિ બેલી શકતા બાળકને ગુપ્ત રે ધ્યાનમાં આવી જશે અને તે પ્રમાણે ચિકિત્સા કરવાથી બાળકને જલદી આરામ થશે. એક“કુફણક નામનો રોગ દૂધના દોષથી બાળકને જ થાય છે. તેનું લક્ષણ એવું છે કે, બાળકની આંખમાં ચળ આવે છે, આંખ ગળે છે અને તે બાળક કપાળ, આંખ અને નાકને ચેળે છે, તથા તે તડકા સામું જોઈ શકતું નથી અને આંખ ઉઘાડતું નથી. એ રોગ થયો હોય તે હરડાં, બેડાં, આમળાં, લેધર, સાડી, આદુ, રીંગણીભૂળ અને દેડકીનું મૂળ, એને વાટીને એક ગેળે બનાવી મૂકો. પછી તે ગોળાને ઘસીને જરા ઊને કરીને બાળકથી ખમાય તે કપાળે ચોપડે જેથી એ રેગ મટે છે. બાળકને લોહીવાળા ઝાડા થતા હોય તો મોચરસ, લજજાબુ, ધાવડીનાં ફૂલ અને કમળનું કેશર એના ચૂર્ણને પાણીમાં ઉકાળી પાવાથી રક્તાતિસાર બંધ થાય છે. જે બાળકને પ્રવાહિકા (મરડે) થયે હેય તે લેધર, ઇંદ્રજવ, ધાણું, આમળાં, વાળે અને મેથ; એનું ચૂર્ણ કરી મધમાં ચટાડવાથી તાવ અને પ્રવાહિકાને નાશ થાય છે. ઘણી વાર બાળકને ભસ્માજીર્ણ થાય છે, તેમાં બાળક પુષ્કળ ખાય છે અને ભૂખ્યું ને ભૂખ્યું જણાય છે. તેવા રોગમાં. “લઘુવસંત માલતિ ઘણો ફાયદો કરે છે. જે બાળકને હિક્કો (હેડકી) થઈ હોય તો. એક ખાપૂર માણેકરસ લઈ, તેને ચેડા ગોળને પાણીમાં મેળવી પીવાથી, હેડકી બંધ થઈ જાય છે. જે For Private and Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રોગાની ચિકિત્સા ૧૮૩ બાળકને પેશાબ ઘણી વારે થતું હોય, પેશાબ કરતાં રડતા હોય તા ગળેનું સત્ત્વ અર્ધા વાલ સુધી દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવું અથવા દૂધમાં કે પાણીમાં મેળવીને પાયું. જો આળકને મૂત્ર ટપક્યા કરતું હેાય તે એલચી ન'ગ એક છેડાં સાથે પાણી સૂકી ઝીણી વાટી દિવસમાં ત્રણ વખત પાવી, જેથી પેશાબ ટપકતા બંધ થઈ જાય છે. જો બાળકની નસકારી ફૂટતી હાય એટલે નાકથી લેાહી પડતું હોય, તે દાડમના ફૂલને રસ નાકમાં મૂકવા. જો બાળકના કાનમાં ચસકા મારતા હાય તો એકએ ટીપાં સરસિયા તેલનાં મૂકવાથી ચસકા મટે છે. પણ જો પરુ વહેતું હાય તા કાગળની ભૂંગળી બનાવી સમુદ્રીનું ચૂર્ણ અથવા ફુલાવેલી ફટકડીનું ચૂર્ણ, અથવા અબિલ ફૂંકવાથી કાન પાકતા મટી જાય છે. અથવા આવળનાં ફૂલને છાંચે સૂકવી તેનું બારીક ચૂર્ણ કરી, સળી ઉપર રૂ લપેટી તેનાથી પરુ લૂછી કાઢી તેમાં તે ફૂલના ભૂકા ફૂંકવાથી આરામ થાય છે. જો કાનમાં નાસુર પડી ગયું હોય અને પરુ વહ્યા કરતું હોય, તે વડનાં પાક પાન, કર જનાં પાન, ગૂઢીનાં પાન અને કાળિયાં સરસનાં પાન ભેગાં વાટીને તેની વડી બનાવી તેલમાં તળી કાઢી, તે તેલને ગાળી શીશીમાં ભરી મૂકવું. એ તેલ કાનમાં મૂકવાથી, કાન રુઝાઇ જાય છે. જે માળકને અછમડા થયા હાય એટલે હાથના કાંડાંથી હથેલીના પાછલા ભાગ, પગના કાંડાંથી પગની પાટલી સુધી મગના દાણા જેવડા, રાતી ભેાંયવાળા સખ્યાબંધ ફોલ્લા થાય છે અને એ મટે છે, ચાર સુકાય છે અને આઠ નવા નીકળે છે. એવું જો થયું હાય તે, તેના ઉપાય રવિવાર, મગળવાર કે ગુરુવારને દિવસે એક ડાળી પીપળાની, કે જેના ઉપર સાત પાંદડા હેાય તે મંગાવી, તેના દરેક પાંદડા ઉપર નીચેને લૈક લખવાઃ— समुद्रस्य परे पारे लंकानाम महापुरीम् । वायुना पुत्र गच्छति यत्र राजा विभीषणः ॥ For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા ત્યારબાદ તે ડાળીને તેલને ધૂપ દઈ, તે બાળકના ઘરના રાંધવાના ચૂલા ઉપર લટકાવવાં. એ પ્રમાણે રવિવારે પીપળાંના પાન ઉપર, મંગળવારે આકડાના પાન ઉપર અને ગુરુવારે નાગરવેલના પાન ઉપર લખીને બંધાવવાથી, ઓછાનાં ચાંદાં સુકાઈ જાય છે. આ પ્રયોગમાં શું ચમત્કાર છે અથવા શી યુક્તિ છે, તે સમજાતું નથી; પણ સેંકડે બાળકના એછા સારા થઈ ગયા છે, માટે અમે તે એને પ્રભાવિક ગુણવાળે પ્રયોગ માનીએ છીએ. બાળકને બીજા ઘણું જાતના રોગ થાય છે અને તે રોગોની ચિકિત્સા મટાં માણસ પ્રમાણે જ કરવામાં આવે છે, જેને પ્રયોગ ચાલુ હોવાને લીધે અમે વધારે લંબાણ કરતા નથી. બાળકને માટે નિઘંટુ રત્નાકર, ભાવપ્રકાશ, રસરત્નસમુચ્ચય, વગેરે ગ્રંથમાં ઘણું રેગેના ઘણા ઉપાયે લખેલા છે; પરંતુ તે અનુભવેલા નહિ હોવાથી અમે તેને ઉતારા કરી ટિપણ વધાર્યું નથી. પણ નિઘંટુ રત્નાકરમાં “માતૃકાઓની પીડા? અને જોતિષશાસ્ત્રના માનેલા નવ ગ્રહો સિવાયના બીજા નિગમેયાદિ ગ્રહોના નડવાથી બાળકના જુદા જુદા રંગોનું વર્ણન કરેલું છે. તેમાં તે માતૃકાઓ અને ગ્રહો બાળકને શા કારણથી નડે છે, તે નહિ સમજાવાથી અને તે શબ્દોમાં શા અલંકાર રહેલા છે તે અકકલમાં નહિ ઊતરવાથી તેનું વર્ણન કર્યું નથી. જે કઇ મહાન તર્કવાદી એ ગ્રહને જે અલંકારમાં ગોઠવેલા છે તેની શોધ કરી, પ્રવેગ સિદ્ધ કરે, તે બાળકો ઉપર ઘણે ઉપકાર થાય એમ છે, એટલું જ કહીને આ વિષયને સંપૂર્ણ કરીએ છીએ. भाग पहेलो समाप्त For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir R , 2.3.3.1 3.2 3.3 3. sl . පපසයයයයයයයයයයයසසසසසසසසසෑxcepයටපසුපසට ------- --------------- -- || श्रीआयुर्वेद निबंधमाळा පපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපහාසයට පපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපප mene kitan -nes පසසසසසසසසසසසසසසසසසසසසසසසසසසසසසසසces පරපසළුපරපපපපපපපපපපපපපපපපපපපසéයෙදපෙළts For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 00 ૦૦૦૦૦64 MgOMWIOSIVOTA JAVIOIMOC ૨૦૦૦૦૦૦૦૦૦૦ બosses - =coooooooooooooooooAT ૩૦૦૦૦૦૦ese૭૦૦૦possesses coooo ૦૦૦૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ * : श्रीआयुर्वेद निबंधमाळा અમારો જન્મ १ वैद्यविजय AI ĐOOOOOOOOOOOOOOOOOOook ત છેદ || મંજાવા | અનુષ્ટ૫ છંદ વંદુ જગત્પતિ સ્વામી વિભુ કલ્યાણકારક; વંદુ સર્વજ્ઞ સર્વાત્મા પ્રભુ જગદુદ્વારક. શાર્દૂલવિક્રીડિત છંદ વંદુ વિશ્વપતિ દિ શુભ મતિ રૂડી ગતિ જ્ઞાનમાં, દિસે સાર અપાર અદ્દભુત કળા વ્યોમાદિ સંસ્થાનમાં આકાશે અતિ શોભતા ગૃહગણે તેજસ્વી તેજે ભર્યા, ચાલે નિમ ધરી સહુ નિજ પંથે ભારે નિયમ કર્યા. ૨ વૃક્ષ નૌતમ જાતનાં અવનિમાં ઊંચાં દસે ઓપતાં, પુપે છેડલતા તથા તરુવર નાના વિધિ શેતાં સંખ્યા સર્વેની કેમ હું કહું કથી વિચારતાં વિસરું, તારી શક્તિ અપાર પાર ન લહું દાસત્વથી કરગઈ. ૧૮૭ દીસે સારા દિલે શુ For Private and Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ મંદાક્રાન્તા છંદ વિશ્વાધારા વિનતિ કરવા વિશ્વમાં એક તું છે, બીજે કઈ તુજ વિણ નથી એમાં આશ્ચર્ય શું છે; બીજા દેવે ભમતા ભવમાં ઊલટી આશા રાખે, નિઃસ્વાર્થે તે જગતજનને સત્યને માર્ગ દાખે. ૪ દુમિલા છંદ કર બહાર વિભુ દુઃખમાં ડૂબતાં ભવસાગર પાર ઉતારે મને, મનમાંહી અતિ કિલિવષ ભર્યું તરવાનું નથી બલ આતમને, તમને વિનતિ કરી એમ વંદું બલ બુદ્ધિ દિયે દઢતાજ મને, જમને જિતવા સકમ કરું પછીથી ન ગણું દુખસાગરને. ૫ છપય છંદ કર કરુણા જગદિશ શિશ નમાવું સ્વામી, જગતારણ જગ તાત આપ છો અંતરયામી; અલબ અગોચર નાથ વિભુ અજરામર આપે, કરું વિનતિ કરજોડ ટાળ વિવિધના તાપ; પાપ કાપ સંતેષ હર આપ મતિ રૂડી અને રચું ગ્રંથ હે ગુણ ભ તે શક્તિ આપો મને. ૬ મેતીદામ છંદ પ્રભુ પરમાતમ પુરણાનંદ, વિભુ અજરામર આનંદકંદ, તમે કરે સેવકની પ્રતિપાળ, દિયે મતિ ઔષધજ્ઞાન વિશાળ. ૭ રચ્યું નિજ શક્તિ થકી જગ જેહ, પાર મુનિ પંડિત પામે નતેહ રહે સુખી સર્વયુવા વૃદ્ધબળ,દિયે મતિ ઔષધ જ્ઞાન વિશાળ. ૮ વનસ્પતિ ઔષધિ વૃક્ષ અનેક, કર્યા ગુણ જૂજવા જૂજવા છેક; ફળ મૂળમંદ ત્વચા તણે તાલ,દિયે મતિ ઔષધજ્ઞાન વિશાળ. ૯ For Private and Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ નથી - --- - -- વૈદ્યવિજય કરાવવા જગત મહીં ઉપકાર, રહે સુખી જેહ થકી નરનાર; સુખી સહુ થાય માટે દુઃખ કાળ,દિયે મતિ ઔષધજ્ઞાનવિશાળ. ૧૦ રહે નહિ રોગ શરીરમાં પંચ, કરે પરમાણું મળી જન પંચક ફરે સુખી સર્વ થઈ ઉજમાળ, દિયે મતિ ઔષધજ્ઞાન વિશાળ. ૧૧ શિશુપણું છેક નથી મુજ જ્ઞાન, રહ્યું ઠરી અંતરમાં અભિમાન; દુખી રંક જાણી દુરગુણ ટાળ,દિયે મતિ ઔષધજ્ઞાન વિશાળ. ૧૨ કરી કરુણાજ દિયે શુભ પંથ, રચું શુભ વેદ્ય વિજયને ગ્રંથ; રખે પડે ચૂક કરે પ્રતિપાળ, દિયે મતિ ઔષધજ્ઞાન વિશાળ. ૧૩ ભુજંગી છંદ મહા બુદ્ધિવંતા થયા કેકવિઓ,કરી સાંભળીવારતા કે નવિઓ. નીતિવંતકે સંત થે તત્ત્વજ્ઞાની, કરી છે કવિતા બહુ મનમાની. ૧૪ ગીરા ગુજરી ગુર્જરી ગુણવાળા,રસે વર્ણવ્યા કાવ્ય ઈદે રૂપાળા; દીસતર્કમાંગર્ભ છેવાત તાજી રૂડી કિતિ જેથી રહી જગત ગાજ. ૧૫ કરી કલ્પના અ૫ના કલ્પબાંધ્યા, ફરી દેવથી દેવીના મંત્ર સાધ્યા. પડી લક્ષમાં વાત પોતે ઉતારી,વડી જુક્તિથીતે રચ્યાં કાવ્ય ભારી. ૧૬ કર્યા છેદતે તે સહવિશ્વ જાણે, સુણું શીશ ધૂણે મુખે તે વખાણે; મધુરી મધુરી મધુમિષ્ટ વાણી કહે પાર ક્યાંથી મળે વાણું પાણી. ૧૭ ભર્યો શબ્દ ભંડાર સમુદ્ર સારે, દીસે આર કે પારક્યાંથી કિનારે લહે જેહવતુ પળે મન જેનું, જડે તર્કથી ખેળતાં તત્ત્વ તેનું. ૧૮ નીતિથી રહ્યાં શાસ્ત્રસાહિત્ય સારાં, હો તે કવિને નમસ્તે હમારા; અતિ દીનને હીન છું બાળજ્ઞાની,ક્ષમા દેપ મારા કરે તત્વજ્ઞાની. ૧૯ નથી કાવ્યશક્તિ નથી તર્કશક્તિ, અલંકારયુક્તિન જાણું વિભક્તિ; તથાપિકૃપા શ્રીગુરુરાજ પામી, કરંગૂથણી ગ્રંથની શીશનામી. ૨૦ For Private and Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીઆયુર્વેદ નિખ ધમાળા ભાગ-ર જો ग्रंथप्रयोजन વસંતતિલકા છંદ જે જે થયા કવિવરા ગુજરાત મધ્ય, તે તે ગયા લખી બહુ રસ કાવ્ય પદ્ય; નીતિ વધે નિયમથી શુભ કાર્ય કીધું, કિન્તુ શુભૌષધ ભણી નહિ લક્ષ દીધું. જો શામળે છપયમાં બહુ નિતિ ભાખી, વેદાન્ત વાકય લખીઅખે મણા ન રાખી; જ્ઞાને નિમગ્ન થઇ અમૃત પાન પીધું, કિન્તુ શુભૌષધ ભણી નહિ લક્ષ દીધુ’. પ્રીતિભર્યો પ્રિયતમેજ રચ્યા રૂપાળા, શ્રૃંગાર વર્ણન કર્યાં. વ્રજવાસી બાળા; માળા રસા વરણુવી, સુખ માની લીધુ, કિન્તુ શુભૌષધ ભણી નહિ લક્ષ દીધુ, જૈની કવિ કવિત્વથી સમક્તિ પામે; પ્રાક્તત્ર જન્મ કૃત ફળ દુઃખ દેહ વાગે, વૈરાગ્ય પામી મન કથી રે’છ પીધું, કિન્તુ ગુજૌષધ ભણી નહિ લક્ષ દીધું. નીતિ થકી ગુણ વધે સુખ સ ઠામે, છા રચ્યા રસભર્યાં દલપત્તરામે; પેાતે કવીશ્વર થઈ શુભ કાર્ય કીધું, કિન્તુ શુભૌષધ ભણી નહિ લક્ષ દીધું. શાર્દૂલવિક્રીડિત છંદ પ્રેમાનંદ પુરાણુ ભારત રચ્યું પાન્ડુ તણી ખ્યાતમાં, રામાયણ રસરૂપ તે ગીરધરે છઠ્ઠા કર્યા નાટ્યમાં; For Private and Personal Use Only ૨૧ ૨૩ ૨૩ ૨૪ ૨૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદ્યવિજય એ આદિ ગુજરાતમાં બહુ થયાં કાબે રૂડી ભાતમાં, દીધું લક્ષ નહીં અરે ! કવિવરે વૈદ્યોતણી વાતમાં. ૨૬ ૨૭ उद्देश ઈન્દ્રવિજય છંદ કવિતા કરીને કરતિ ઉચરું, ગુણ ગાઉં કદી ગુણવંત તણા. પ્રતિ બેધ કરું કોઈ મહાજનને મળે નામ ઈનામ કે ગામ ઘણાં; પરને ઉપકાર થશે ન કદી, યદિ દ્રવ્ય મળે કે મળે દક્ષણા પરપીડ હરી ફરી સુખ દિયે, રચના કરૂં ગ્રંથ રહે ન મણું, ઝલણ છંદ ગૂંથણી ગ્રંથની ગૂંથવા મન કરું, અતિ ધરું હામ છે કામ મેટું એક ઉપદેશ મમ ગુરુ તણે મન વસ્યા, અવર ડંફાણને જાણું ખોટું. પરને પીડા સમું પાપ જગમાં નથી, પુણ્ય કે હરણ પર દુઃખ જેવું તાપ તનના સમે વ્યાધિને તે દમે, આદરું ગ્રંથનું રૂપ એવું. વિષય વૈદ્યકતવિસ્તર્યો અતિઘણે, ઋષિ મુનિ દ્વારના ગ્રંથ ઝાઝા ભાષા સંસ્કૃતથી સંસ્કારતે પામિયા, કાવ્યરસ જામિયા મેટી માઝા; ૨૮ For Private and Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ACT Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ ચરક સુશ્રત હારિત માધવ વળી, વાગભટ ભાવમિન્ને વખાણી; કે કવિ થઈ ગયા ગ્રંથ તેના રહ્યા, કાવ્ય વિચિત્ર વિચિત્ર વાણી. ભાષ્ય તેનાં થયાં ભાષા ગુજરાતીમાં, ગદ્યમાં વરણવ્યા ગુણ ભારી; પણ નહીં તે અભ્યાસથી મુખ ચઢે, બહુ પડે શ્રમ હદે જે વિચારી; પદ્યમાં થાય તે રસ બહુ ઊપજે, સુખથી થાય છવાગ્ર સર્વ; એમ જાણી કવિતા કઈ રસભરી, ટાળવા દુષ્ટ રેગાદિ ગર્વ. હરિગીત છંદ કવિઓ સહુને કરગરી કરું વિનતિ કે લક્ષમાં, રસભંગ કે ગણદોષ નિરમળ બુદ્ધિથી કરજો ક્ષમા; પરમાર્થ બુદ્ધિએ રચું ગુણવંત ગ્રંથ ગુણભર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તા. ૩૧ દિસે ઘણા રસ કુદરતી નવ રંગ ભૂમિ જામિ, બહુવિધ વનસ્પતિ તૃણ લતા ફળ દેખી આનંદ પામિયે; છે. જૂજવા ગુણ તેહના આશ્ચર્યરૂપે રસ કરે, મુજ શ્રમ સફળ ત્યારે થશે, ચદિ એક નર દુઃખથી તર્યો. ૩૨ જિહવા ત્વચા વિચાર નાડી, જ્ઞાન મળ મૂત્રો તણું, શબ્દ સ્પર્શ ને રૂપની કરવા પરીક્ષા તે ભણું; એમ અષ્ટવિધ કરવા વિવેચન લક્ષ મુજ મનમાં કર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તા. ૩૩ For Private and Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યવિજય ૧૯૩ - - - - - - - - રેગે તણા વિચાર સાધ્યા, સાધ્યા ઓળખ આપવા, કહું કાળ જ્ઞાન પ્રશસ્ત પુરણ ભાન વિદ્યાને થવા; રસ ધાતુ મળ ક્ષય વૃદ્ધિ એ ગુણદોષ શું તે મન ધર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તર્યો. ૩૪ રેગ તણું નિદાન સંખ્યા લક્ષણે તેનાં લહું, બસ્તી વિરેચન વમન વિધિઓ નસ્ય આદિની કહું; કહુ ડાગ પિત વિધાન જે આ ગ્રંથે આચર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તર્યો. ૩૫ કહું પંચ પંચ કશાય પ્રથમે અંગ રસ વૃક્ષે તણા, વળી ફાંટ હીમને કલ્ક પંચમ કવાથના વિધીઓ ઘણ; વળી ચૂર્ણ ગળી તેલ છૂત અમૃત તણે ઝરણે ઝર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તર્યો. ૩૬ સુવર્ણ ચાંદી આદિ ધાતુ સપ્ત ને ઉપ ધાતુઓ કરી શુદ્ધિ સંસ્કારે ફરી મારો ટળે ઉપાધિઓ; વિધિવત ભસ્મ રસાયને દુખ રગ ભયથી ઊગર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથીત. ૩૭ જેમ વ્યાધિ શત્રની ફોજમાં હથિયાર ઔષધ કર ગ્રહી, જે સુભટ વૈદ્ય ભડવીર દ્ધા અરિ દળ મધ્યે રહી; કરી ચૂર્ણ વ્યાધિ ફેજ પામે વિજય રસ મેં આદર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તા. ૩૮ મનહર છંદ બંડખેર બંડથી અખંડ ત્રાસ વરતાવે, રાજા દંડ કરી દુઃખ પ્રજા તણાં ટાળે છે; કામ ક્રોધ લોભ આદિ અંતરના બંડખોર, તેને ગીરાજ જ્ઞાન શાંતિ થકી બાળે છે; For Private and Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ થીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે નીતિ રિતિ પ્રિતિ ભિતિ તજી અનિતિયે ચઢે; તેને ગુરુ રાજ ધર્મ ગુરુ કે પ્રજા રાગે પીડાય, વૈદ્યરાજ ઔષધથી સંકટ પ્રજાળે છે. वैदलक्षण શાર્દૂલવિક્રીડિત છંદ આયુર્વેદ વિચારજે ગુરુ થકી નિશ્ચ કરીને ભણ્ય, . વેત્તા સર્વ કિયા તણો કુશળ તે ધીમંત શુરો ગ; ઉદ્યોગી મુખ મિષ્ટ વાણી વદતે નિર્લોભ શાંતિ ભર્યો, સાધ્યા સાધ્ય વિચારી ઔષધ દિયે સદ નિ ઠર્યો. ૪૦ निषिद्ध वैद्य ઉપજાતિ છંદ મેલે મૂખે કર્કશ વાણી બેલે, ગર્વિષ્ટ ગ્રામીણ કુઠાર તેલે; આવે કદાપિ અણ તેડવાથી, ધવંતરિ તે પણ કાળ ભાથી. ૪૧ रोगी-लक्षण તેટક છંદ ધરી પૈર્ય અને વિશ્વાસે રહે, નિજ વીતી હકીકત સર્વ કહે, કરી પથ્ય રહે વશ વૈદ તણે, દુઃખ શાંતિ થયે ઉપકાર ભણે કર નથી જે ગયો વર્ણ શરીર તણે, રહે ઇન્દ્રિયનિગ્રહોગી ઘણે; કહે વૈદ્ય યથાવિધિ તેમ કરે, નકી ઔષધયોગ્ય તે રોગી ખરે, ૪૩ वैद्यनुं कर्तव्य પ્રમાણિક છંદ સુવૈદ્ય કાર્ય એટલું કે જે વ્યાધિ કેટલું, કરી જ સિદ્ધ રોગને પછી વિચાર વેગને. ૪૪ For Private and Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદ્યવિજય સમાય રાગ જેવા ઉપાય આપ તેહવે, ક્રિયા અસાધ્યે વ્યથ છે ન રક્ષવા સમથ છે. अष्टविध परीक्षा દાહરા સાધ્ય સાધ્ય વિચારવા ધારવા ભૈષજ ધર્મ, વાંચા વાત વિચારીને કહું અવિધ ક दंतपरीक्षा જીય દ વૈદ્ય ખેલવા જાય હેય રાગીની જ્ઞાતે, શ્વેત વસ્ત્ર પરિધાન ગ્રહેલું દ્રષ્યજ હાથે; ખાધું હોય તાંબુલ વાણી મીઠી મુખ ભાખે, દેઢ ચિત્ત સુશીલ વાહનારૂઢજ રાખે; ધોળાં ફળફૂલ હાથમાં ગ્રહી જાય ભૈષજ ગૃહૈ, શુભ લક્ષણ એ દૂતનું રોગ શરીરે ના રહે. સ્ત્રી કે બે જણ હાય કોઇ રાગી અંગહીન, કર્કશ એટલે વાણુ શેાકમાં હાચે લીન; ભગવાં કાળાં વસ્ત્ર રક્ત પહેરેલાં હાય, સુશળ દડ જો હાથ આંખમાં આંસુતાય; દીન વ્યાકુળ રડતા અને તૈલાભ્ય’ગ કરી કદી, કાળ સમે એ દૂત રહ્યો ભસ્માગ્નિ સાથે દિ. ભુજંગી છંદ સિવણી છદ સૂર્ય દિશા તજે દુગ્ધ તેને કહા, જાય જયાં તેજ મિત ક્રિશા લડેા; For Private and Personal Use Only ૧૯૫ ૪૫ ૪ ४७ યદિ વૈદ્યને તેડવા કૃતવેશે દિશા દક્ષિણે હાથ માંધીજ બેસે, નીચે ઊંચે એસે યદિ એક પાદે, ઊભા દૂત તે નિદ્ય છે નિવિવાદે. ૪૯ ૪૮ Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૧ શ્રાઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જે દીપ્ત દિશ જાણીએ જ્યાં તે વાસા રહે, પ્રથમ ઈશાન એક પ્હાર શાસ્ત્રો કહે. દુગ્ધ ઈશાનને પૂર્વ મિત છે, યામ આઠે રહે એહવી રીત છે; વ્હારે વ્હારે દિશા એમ બદલાય છે, પાંચ દિશ શાંતિ ત્રણ ટ્વેષી કહેવાય છે. શાંત દિશ આવી કૃત જો કે ઊભા રહે, લામ દક્ષિણ રહી મધુર વચના કહે; એવાં લક્ષણ થકી વૈદ્ય યશ પામશે, રાગી તન તાપ પીડા બધી વામશે. દગ્ધ ધુમિત દીક્ષામહી જો કદી, પૂઠેથી આવી ક્રૂત વાકચ ખેલે દિ; દૂત નિષેધ રાગી નહિ જીવશે, જીવે તે પણ નહિ યશની પ્રાપ્તિ થશે. ઉપજાતિ છંદ ખેલે મુખે અક્ષર તે ગણી જે, સંખ્યા સહુ અર્ધું જ ભાગ કીજે; ખાકી વધે શું ત્રણ ભાગ દીજે, શૂન્યેજ મૃત્યુ પ્રથમે ન બીજે, ૫૪ વસંતતિલકા છંદ પ્રશ્નાક્ષર દૂત તણા ગણી યુક્તિએથી, કીજે પછી ત્રણગણા મૂળ અંક જેથી; બાકી વધે ગણિત આઠજ ભાગ દેતાં, મૃત્યુ થશે સમથી વિષમ સુખ છે ત્યાં. स्वप्नपरीक्षा ચામર છંદ જો કદાપિ સ્વસમાંહે ન્હાય તેલો દૂધથી, ઘી થકી કરે જો સ્નાન માનવાત ચેગથી; Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૫૦ ૧. પર ૫૩ ૫૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદ્યવિજય શ્યામ વસ હૅરી નારી શ્યામ ચંદને હશે, સ્વસ્થને થશેજ રાગ, રાગી મૃત્યુ પામશે. ક્ષીરકમ જો કરે કે દેખે દ્રષ્ટ લગ્નને, આપઘેર નાચરગ થાય છે ખુશી મને; ઝાડ મ્હાડ આદિ ઊંચું સ્થાનથી પડે સે, સ્વરને થશેજ રાળ, રાગી, મૃત્યુ પામશે, ક્ષૌરના કરેલ નાગા જોગી કે ગાંસાઇ કા, કાળી લાલ પાઘ શીશ હાથ પાશ હાય કા; હાથ ખડ્ગ ભાલા ધારી જેની પાસે આવશે, સ્વસ્થને થશેજ રાગ, રાગો મૃત્યુ પામશે. કાન, નાકહાન પાંગળો કે હાય કૂબડા, આંધનાર ચારને કે મારનાર સેવડા; ભેસ ઊ'ટ કે ગધેડે બેસી પૂઠે લાગશે, સ્વસ્થને શેજ રાગ, રાગી મૃત્યુ પામશે. અન્ન પકવ લાહુ તિલ લાલ એહનાં થશે, તેલ દારૂ પાન કીધ નેત્ર એકએ જશે; સાગમાં બળે કે નીરે ડૂબે શ્વાન કરડશે, સ્વસ્થને થશેજ રાગ, રાગી મૃત્યુ પામશે, શા લવિક્રીડિત છંદ For Private and Personal Use Only ૧૯૭ ૫ ૫૭ ૫૮ ૫૯ લીલાં ઝાડ સુમ્હેલ કે ગિરિ તણા ઊ'ચા શિખરે ચઢ, વિષ્ટાએ નિજ `ગ લેપન કર્યું, મૃત્યુ પાતે રડે; રાજા, હાથી, સુવર્ણ, ગૌ, હય અને બેલે બહુ દેખશે, નીરોગી ધનલાભ સપત્તિ લહે રાગી નીરાગી થશે. ૬૧ એસે છેળે વૃષભ કે ગજ પરે ઊંચે સ્થળે જો જમે, નાવે બેસી નદી તરે અને વળી અગમ્ય સ્ત્રી શુ રમે; Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સાગર જાય તરી અને મનુષ્યનું માંસ કદી ભલશે, નીરોગી ધનલાભ સંપત્તિ લહે રેગી નીરોગી થશે. ૬૨ રાતાં ઉજજવલ રંગનાં અને વળી પીળાં સુવસ્ત્રો ધરી, રાતાં ઉજજવલ પીત ચંદન કરી દેખે યદિ સુંદરી; મિત્રો ઈન્દ્ર નરેન્દ્રને સજીવ જે સ્વમામહીં દેખશે, નીરોગી ધનલાભ સંપત્તિ લહે રેગી નિગી થશે. ૬૩ કન્યા ચક રથ દવજા ફળભર્યા વૃક્ષનાં વૃદે બહુ, માળા પુષ્પ તણી અને દીપકના લાભ થયા તે કહું; અગ્નિ ધૂમ્રરહિત નજરે પડે કે તીર્થ મોટાં હશે, નીરોગી ધનલાભ સંપત્તિ લહે રોગી નીરોગી થશે. ૬૪ દેખે મંડળ ચંદ્ર સૂરજ તણા કે દૂધ તાજું પીએ, મછર સર્પ જળ ડસે ભમરીઓ પાર નદી પામીએ; કીચડ મિશ્રિત પાણીમાં થઈ કરી પિલે કિનારે જશે, નરેગી ધન લાભ સંપતિ લહે રેગી નીરોગી થશે. ૬૫ नाडीपरीक्षा ઉપજાતિ છેદ ઘેરાયલું રેગથી અંગ જેનું, કરે સુવૈદ્ય નિદાન તેનું તંતુકી મૂત્ર મળ ચાર, શબ્દ ત્વચા રૂપ અને આકાર ૬૬ કેપેલ દીસે કફ પિત્ત વાત, દેષ ક અલ૫ અધિક માપ, જ્ઞાનાર્થ કીજે નાડી પરીક્ષા, આઘન્ત તેની કરવી નિરીક્ષા ૨૭ તારે વીણાના બહુ રાગ બોલે, કળાવતા જંત્રજ દાવ ખેલે, તેમજ વૈદ્યો ધમનિ તપાસે, અભ્યાસથી સ્પષ્ટજ રોગ ભાસે. ૬૮ નાના કુપયે મળપ પામે, રેગે બધાનું મૂળ એક ઠામે; નિદાનને અર્થ જગ જાણે, ગે તણે અર્થ નિદાન માને, ૬૯ For Private and Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદ્યવિજય ૧૯૯ - - - - - જે વૈદ્ય નાડી જીભ મૂત્ર જેય, તેને જ રેગ તણું ભાન હોય; કરે ચિકિત્સા નહિ સર્વ ઠામે, રેગી મરે વૈદ્ય યશને ન પામે. ૭૦ વ્યાધિ બળાબળ ને દેશકાળ, જોઈ વિચારે દુઃખરૂપ માળ; પછી ચિકિત્સા કરશે વિચારી, તે વૈદ્ય પામે યશકીતિ ભારી. ૭૧ અંગુષ જે દક્ષિણ હાથ કેર, મારે અધ ભાગજ નાડી ફેરે, દક્ષિણ હાથે કરી સ્પર્શ તેને, જાણે વિષે ની રોગ એને. ૭૨ એકાગ્ર ચિત્તે મન શાંત રાખે, દક્ષિણ હસ્તે ધમનિજ દાખે; સ્ત્રીઓ તણા રેગનિદાનકાળે, નાડી જ ડાબા કરની નિહાળે. ૭૩ ગ્રહી રહીને ત્રણ વાર મૂકે, નાડી પરીક્ષા કરતાં ન ચૂકે, મનબુદ્ધિતકે લેજો વિચારી, ઉત્પત્તિ રોગે તણું સર્વ સારી. ૭૪ ત્રણ અંગુલિએ સ્પર્શજ કીજે, કફ પિત્ત વાયુ નકી જાણી લીજે, મંદજ મધ્ય અતિ તીવ્ર જાણે, વિદેષનાં લક્ષણ એ પ્રમાણે, ૭૫ બે બે મળે ઢંઢજ ત્યાં કહીએ, ત્રિદોષ ત્યાં જે તરણે લહી જે, સાથ, અસાધ્ય અને કષ્ટસાધ્ય, નાડી બતાવે સહતે અબાધ્ય. ૭ નાડી બતાવે યદિ રેગી આવી, લક્ષણ તેનાં દઉં છું બતાવી, મળમૂત્ર વેગાદિકના ભરેલા, અભંગ તલાદિકનાં કરેલાં. ૭૭ નિદ્રામહીંથી યદિ ઊઠી આવે, સ્નાન કરી કેઈ નાડી બતાવે; ભૂખ્યું હશે કે અન્ન ખાધું હોય, લાગી તૃષા નીરની મંન તેય. ૭૮ કામાતુર કે ભયભીત અંગે, મન વાતમાં કે નારી પ્રસંગે, એવા નરોની નહિ નાડી જોવી, જોઈને શું ફેકટ કીતિ ખોવી? ૭૯ સ્ત્રીઓતણી વામજ હસ્ત પાદે, દીસે રૂઢિ શાસ્ત્રજ નિર્વિવાદે, પછી અનુભવ પિતાતણે જે, સર્વોપરી તક જ જાણી લીજે. ૮૦ રત્ન તણું જે ગુણદોષ જાણે, અભ્યાસ તકે સહુ તે વખાણે, ઉપાય બીજે નહિ ચાલે એક, નાડી પરીક્ષા કરે વિવેક. ૮૧ For Private and Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો વાયુ તણી નાડી બ્રહ્માસ્વરૂપે, પિત્તદોષ કેપે શકરપે; કફ નાડી જાણા વિષ્ણુ સ્વભાવે, ત્રિદેષ ધ્રુવે ત્રણથી બતાવે. ૮૨ અગ્રે વહે વાતજ નાડી જાણેા, મધ્યે વહે પિત્તજ તે પ્રમાણે; અંતે વડે છે ! વ્યાધિ નાડી, રૂપે! કડુ ભિન્નજ તે પછાડી. વાંકી ગતિ વાયુની નાડી ચાલે, કૂદે પડે પિત્ત ગતિ ઉછાળે; મંદ ગતિથી કર્ફે રાગ દ્વીસે, ત્રિદેષમાં તીવ્ર ગત્તિ અતિશે. ૮૪ ૮૩ શાદૂલવિક્રીડિત છંદ ચાલે સ જળેા તણી ગતિ અતિ વાયુ તણા વેગમાં, કાળા મંડૂક તેતો સમ ચલે પિત્તો તણા ચાગમાં; રાજા હંસ કપાત કુકુટ સમી શ્લેષ્મ ગતિએ સહી; સન્નિપાત ત્રિદેષમાં સહુ મળે એકે અધૂરી નહિ. ૮૫ ભુજંગી છંદ દીસે તજ ની પાસ વાયુની રીતે, વહે મધ્યમાં અંગુલિ પાસ પિત્તે; કાધિય અનામિકા પાસ જાણે, ત્રિàષે ત્રણે અંગુલિને વખાણે!, ૮૬ ગતિ સર્પને દેડકાનીજ ચાલે, વળી વાંકીને કૂદતી સ્પષ્ટ હાલે; વડે મધ્યમાં તની હેઠે જ્યારે, કહે વાયુને પિત્તની નાડી ત્યારે. ૮૭ જુઓ સને હંસની ચાલ જેમ, અનામિકા તની પાસ તેમ; વહે મંઢ વાંકી કરા લક્ષ તેનું, કડા વાયુને શ્લેષ્મ છે મિશ્ર એનુ'. ૮૮ હશે દેડકા હંસની ચાલ જેમ, ધસે મધ્ય અનામિકા પાસ એમ; કૂદે ઊછળે ને વળી મંદ જેહ, કાધિકય ને પિત્ત જાણેાજ તેડ. ૮૯ ફૂટે કાને જેમ પક્ષી સુથાર, વહી વેગથી તેમ તે વારવાર; લહેા કૂદતીને વળી સ્થિર જ્યારે, સન્નિપાત દિોષને રાગ ત્યારે. ૯૦ ગતિ નાડીની હેાય જો એક રીતે,સુખીની વહે ત્રીશ ને ત્રીશનિ-યે; વહી સ્થિરધી તીવ્રને સ્થિર થાય, લહી મૃત્યુ રાગી યમદ્વાર જાય. ૯૧ For Private and Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદ્યવિજય ૨૦૧ ફૂલેલીને ગંભીર તે માંસવાહી, રહે ઉષ્ણુ જલદી વહે તાવ માંહી; હશે કામ કે ક્રોધમાં વેગવાન, ભયભીત ચિંતાતુરે ક્ષીણાન. ૯૨ જડ ઉષ્ણ ને રાથી પૂર્ણ જાએ, જડ માત્રને આમવાયુ પ્રમાણે; વહેવેથી હલ્લકી અગ્નિ દીસે, રહે સ્થરવાહી જુએ તૃપ્તિ યુક્ત. ૯૩ સચાપલ્યતા તે ક્ષુધાતુર પ્રાણી, વહેમદ ધાતુ ક્ષયી તે વખાણી; ઘણી મદ ચાલે કહે! ગ્નમઃ, વિધિએ કહી નાડી તિલકરાદ ૯૪ नाडीनां असाध्य लक्षण શા લવિક્રીડિત છંદ ચાલે મંદજ મ`દ શિથિલ વળી શિથિલ ને વ્યાકુળી, થાયે વ્યાકુળ ને પછી રહી રહી ધીમી વહે છે વળી; દેખાયે ફાણમાં વળી કર તણા મૂળે ક્ષણે અંગુલિ, થઇ વહું વિબિંધે કાળસ્વરૂપે મળી. ૯૫ ઉપજાતિ છંદ સ્થાનભ્રષ્ટ ઘણું કરીને સ્થિર નાડી ચાલે,મધ્યે વળી વિદ્યુત જેમ હાલે; દિન એક રાગી જરૂર જીવે, બીજે દિને મે તનું પાન પીવે. ૯૬ વસતતિલકા છંદ જોતાંજ પિત્ત તણી ગતિ નાડી જણાય, મધ્યે મળી કૃતિ અનિલ થાય; ધીમી પછી વહી અતિ તીત્ર થાય, ચક્રે ચઢે જ્યમ વડે જમપુર જાય. તારાચ છંદ ઘણીજ કાંપતી વળી દેખાય થાડી હાલતી, ને મ' જેવી થાય ને જણાય પાછી ચાલતી; For Private and Personal Use Only ૯૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - કે ચાલી મંદ તીવ્ર થાય, થાય મંદ એમ રે, અસાધ્ય જાણી છોડવી નથી જ તેને હેમ રે. દેહરા શીઘ્ર વકે મળ કેપમાં, અથવા લાગે શીત; બીજે દિન મૃત્યુ થશે, એવી એની રીત. ભુજંગી છંદ વહે તીવ્ર નાડી ગતિ વાયુમાંડી, વળી શીતથી શીતળા હોય ક્યાંહી; પસીને વળી ચીકણે સર્વ ઠામે, જીવે સાત રાત્રિ પછી મૃત્યુ પામે.૧૦૦ તેટક છંદ અંગ શીત અને મુખ શ્વાસ પળે, ધમની અતિ તીવ્રને દાહ બળે; કરીને સુવિચારજ એમ કહ્યું, દિન પંદર આયુષ બાકી રહ્યું. ૧૦૧ શાલિની છંદ વાયુનાડી બહારથી દીસે નાહીં, અંતર્યામી શીતળા હોય ક્યાંહી; ગ્લાનિ દીસે નાડી મંદ વહીને, મૃત્યુ પામે ત્રણ રાત્રી રહીને. ૧૦૨ ભુજંગી છંદ વહે નાડી રેગી તણી સૂમ કિંસા, અતિ વેગવાળી ઘણું હેય કિંવા; વહે શીતળા શીતનું જોર ભારે, ત વૈદ્ય નાડી નકી એજ મારે. ૧૦૩. વસંતતિલકા છંદ નાડી વહે કદી કદી વીજળી સ્વરૂપે, દીસે વળી નહિ કદી યદિ ઝાઝાં રૂપે; ચૈતન્યજ્ઞાન ક્ષણમાં, ક્ષણમાં ન શુદ્ધિ, જીવે નહીં બહુ શ્રમે સુવિચાર બુદ્ધિ. ૧૦૬ For Private and Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વૈદ્યવિજય શાલિની છંદ નાડી ચાલે ઉષ્ણ વાંકી ગતિએ, સર્પાકારે વેગવાળી થતી એ; કઠે જેને રાયતા શ્લેષ્મ ભારે, નિશ્ચે જાણા રાગ રેગીને મારે. ૧૦૫ માલિની છંદ ધૃતિ શ્રૃતિ ચાલે, ચચલા તીવ્ર વેગી, શીતળ શીતળ દીસે નાસિકા શ્વાસ લેગી; કઠિન જીવિત તેનું હેાર એ હેાર નકી જશે યમદ્વારે વેદ્ય વિચાર ઉપજાતિ છંદ Acharya Shri Kailassagarsuri Gyanmandir ज्वरनी नाडी વગમ છંદ મધ્ય, સભ્ય. સ પિત્ત કફ અને વાયુ એકઠા થાય જ્યારે, એકજ રામય નાડી આશ્રય જાય ત્યારે; કદી કદી નર એવા ચહ્નથી સાધ્ય થાય, અતિ ઘણા નર એવા મૃત્યુને દ્વાર જાય. ત્રિદોષ નાડી અતિ તીવ્ર ચાલે, અગ્નિ સમે। તાવ મધ્યાહનકાળે; જીવેજ રંગી દિન એક તેડ, બીજે દિને આવરદાના છેહ ૧૦૭ સિવણી છંદ પગમહી માત્ર નાડી શ્રમ કરી હાથમાં મહુ જીવે ના લહે; અધ મુખ હાય પણ દાંત દેખાય છે, વેદ્ય તજ રાગી યમદ્વાર તે જાય છે. માલિની છંદ જેની વહે, For Private and Personal Use Only વધુ ચપળને શીત વાત જ્વરમાં રહે, તીવ્ર સરળની ચાલ પીત્ત જ્વરમાં કહે; ૨૦૩ १०६ ૧૦૮ ૧૦૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧.૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સ્થિર શીતને સ્નિગ્ધ શ્લેષ્મજવર જાણીએ. ચપલ કઠિન જે હોય વાત પિત્ત આણીએ. શ્લેષ્મ વાન માંહે મંદ દીસે કદા, સ્થિર કલેને શીત પિત્ત મે સદા. એ વિધ નાડીઝાન શાસ્ત્રમાંહી કહ્યું, તિલકચંદ મન ધ્યાન ધરી સર્વે લહ્યું. ૧૧૧ નાડી હંસગતિ વહે કે ગજગતિ પમાન; સુખ પ્રસન્ન નીરોગીનું નિશ્ચ કરે નિદાન. ૧૧૨ मूत्रपरीक्षा ઉપજાતિ છંદ રાત્રિ ઘટિકા રહે ચાર જ્યારે, ઉઠાડો નિશ્ચય રાગી ત્યારે; કાંસા તથા કાચના પાત્ર મધ્ય, મૂત્ર ગ્રહો વઘ વિચારી સ. ૧૧૩ આદિ અને અંતની ધાર છડે, જ્યાં મધ્ય ધારા તહીં દ્રષ્ટિ માંડે; સૂર્યોદયે મૂત્ર તમે તપાસ રોગે ત ભેદ બહુ પ્રકાશે. ૧૧૪ ધળું દિસે વાયુ તણે વિકારે, પિતરત વણે પિત્ત હોય જ્યારે; ફિણયુક્ત ધળું કફ રોગમાંહી, દેખાય કાળું ત્રણ દેશમાંહી. ૧૧૫ છપે નીલ વર્ણ કે રુક્ષ કેપ વાયુની માંહી, તાંબૂલ વણે તેલ જેવું પિત્ત છે જ્યાંહી; ચીકણું છું જેહ 2લેષ્મ રોગી તે કહીએ, રક્તવિકારે ઉષ્ણુ ચીકણું લાલ લહીએ. રસ બિરાં જેહવું અથવા કાંજી સારખું, જળવિા ચંદન સમું અાપચ્યું નહીં પરખું, ૧૧૬ For Private and Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદ્યવિજય ૨૦૫ વસંતતિલકા છંદ ચબા તણું ધાવણ જેમ અજીર્ણ મધ્ય, ધૂમ્રો સમું અતિઘણું નવ જવર સદ્ય; જે ઉષ્ણ ધૂમ્ર પિત્ત મળ્યું પિત્ત વાત જાણે, ધળું અને ફીણ મળ્યું કફ વાત માણે. ૧૧૭ ઉપજાતિ છંદ કફપિત્ત રાતું બહુ ઘાડું દીસે, જીણેજવરે પિત્ત રાતું અતિશે; ત્રિદેષ કે પે સહુ ભાત વણ, ધારે વિધિએ સહુ વાત કરું. ૧૧૮ શાર્દૂલવિક્રીડિત છંદ જે ઈચ્છા મન રેગ નિશ્ચય તણી રાખે તમે એકદા, પાત્રે મૂત્ર ભરી પછી સળી તે બિંદુ સુતેલે તદા; બિંદુ તેલ તણું પડે પ્રસરે જે તે સાધ્ય નિર્વિધનું, સ્થિરે કષ્ટ જ સાધ્ય ડૂબતું કદા મૃત્યુ થશે તેહનું. ૧૧૯ મદિરા છંદ તેલ ધરો જવ મૂત્રમહીં જશે પૂર્વ દિશા ભણુ સાધ્ય ગણે, દક્ષિણ જાય અતિ વર હોય તથાપિ સુઔષધ રેગ હશે, ઉત્તર તેમ વહે બહુ હેમ નીરોગી હશે નર એમ કહો, પશ્ચિમ જાય અતિ સુખ થાય, દિશા કહી ચાર વિચારી લહે. ૧૨૦ દુમિલા છંદ જવબિંદુ સુતેલઈશાન દિશા જશે એકજ માસમાં મૃત્યુ થશે, નૈત્ય વહી મહીં છિદ્ર પડે યમદ્વાર ભણી નકી શીધ્ર જશે; એક માસ મહીંવળી તેહમરે જવ અગ્નિદિશા ભણી બિંદુ ધસે. ભલે સાધ્ય તથાપિન જીવે કદીયદિવાયવ્ય દિશાભણી બિંદુ ખસે. ૧૨૧ ખજ્ઞ દંડ મનુષ્યને થાય તૈલ આકાર, નિચે તે રેગી મરે ઘણા ગ્રંથ મત સાર, ૧૨૨ For Private and Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પા હાથી કે હું સ સમ ચામર છત્ર સમાન, અને સરવર સરખું સાધ્ય લહે ગુણવાન, ૧૨૩ ચાળણી જેવાં છિદ્ર જે થાય તેલની માંહે, દોષ કહે એ પિતૃને માગો પ્રભુની સાહે. ૧૨૪ ઉપજાતિ છંદ મનુષ્ય કે મસ્તક બે તણે રે, આકાર દિસે ભૂત દેષને રે, મંત્રાદિ તંત્રે કરી શાંત તેને પછી દિયે ઔષધ યોગ્ય એને. ૧૨૫ દેહરે વાતવિકારે સપ સમ પિત્તમાં છત્રાકાર, મોતીબિંદુ કફરોગમાં ત્રિદોષ ત્રણ પ્રકાર. मळपरीक्षा દેહરા ધૂમ્ર વર્ણ ત્રુટિત અને ફીણ સહિત હોય, બાંધેલે કાળે સદા વાત રોગમાં જોય. પીળો ને રાતે જરા પિત્ત વિકારે જાણે, ધોળ ફીણ મળ્યો મૃદુકફ વ્યાધિજ પ્રમાણ. પીળે તાંબૂલ વણને વાત પિત્ત ગદ તેહ, શ્યામ પીત તૂટેલ તે પિત્ત વાયુ મળ જેહ. પીળે કાળા ચીકણે જરા નરમ કફપિત્ત, દુધી ત્રુતિટ અને કાચો અજીણે પિત. કાળે પળે ત ને હોય ગાંઠ સહિત, બહુરંગી મળ જેહને ત્રિદોષે એવી રીત. શાર્દૂલવિક્રીડિત છંદ વાતાદિ ક્ષીણ થાય મળને જુઓ પીળો ને ગાંઠે મળે, પીળું દુધી મળ્યો કટિ દુખે વાયુજ આમે કળ્યો; ૨૦ For Private and Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વૈદ્યવિજય ધોળે દુર્ગંધી જળે!દરમહી કાળા ક્ષયરોગમાં, મોંદાગ્નિ પાતળ લહે। ત્રુટિત તે તીક્ષ્ણાગ્નિના જગમાં. ૧૩૨ માલિની છંદ અરુણ વરણ પીળા શ્યામ ને શ્વેત હાય, ચકચક અતિ ઉષ્ણુ માંસ જેવાજ જોય; બહુવિધ બહુ રંગી વિચિત્ર ચિત્ર દીસે, તજ તજ તજ ભાઈ મૃત્યુનું પાન પીશે, शब्दपरीक्षा દોહરા Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વર મેટા કફ રોગમાં, પિત્તમાં ખેલે સ્પષ્ટ, ઘેર ઘેર મેલે વાયુમાં ત્રિદોષ તરણે કષ્ટ. स्पर्शपरीक्षा કહરા ઉષ્ણ અંગ રહે પિત્તમાં, લખુ' દીસે વાત, કફ શીતળને ચીકણું, ત્રિદેોષ તરણું ભાત. जीभपरीक्षा છપ્પા ઠંડી સૂકી અને ફુલેલી વાયુ રેગે, હાય રક્ત ને કૃષ્ણે પિત્ત વાયુને જોગે; ચીકણી ધાળી હાય શ્લેષ્મના રાગજ જાણેા. કટકવાળી કૃષ્ણ શુષ્ક સન્નપાત વખાણે; ૐદ્વજ રાગે જાણવી એસ્વદી એરગ છે, ત્રિદેષમાં તરણે મળે જેવા જેના સંગ છે. For Private and Personal Use Only ૨૦૭ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧૩૭ नेत्रपरीक्षा દેહરે રુક્ષવર્ણ જે નેત્રને કિંચિત દીસે લાલ, સ્થિર રહે નહિ બહુ ફરે વાત નેત્રને તાલ. પીળી અથવા લાલ કે લીલી આંખજ થાય, દીપક દષ્ટ નવ પડે પિત્ત નેત્ર કહેવાય. પાણી ભરેલી ચીકણી, તેજહીન ને વેત, તિલકચંદ કફ નેત્ર તે જાણે રેગ સમેત. સર્વ દેષ મળે એકઠા લક્ષણ સ સહિત, ત્રિદેવ તેને જાણ નેત્ર પરીક્ષા રીત. ૧૩૮ ૧૩૯ ૧૪૦ असाध्य नेत्र છો એક નેત્ર રહે બંધ એક ઉઘાડું દીસે, ઉઘાડું વિકરાળ વાંકડું હેય અતિશે. નહિ દેખાએ કાંઈ વાંકુ ઉપર ચઢેલું, દેખે ભયંકર દુષ્ટ દષ્ટિ પાસે પડેલું. બહુ બારીક શિર ફૂટે નેત્ર ચેતન હીન છે; અસાધ્ય મૃત્યુ પામશે જાણે દુઃખમાં લીન છે. ૧૪૧ દોહરા દીસે ભયંકર એક નેત્ર બીજું હોય જે બંધ, ત્રણ દિવસ તે જીવશે લાગે મૃત્યુ ધંધ. ૪૨ રક્ત વર્ણ કાળી જરા દીસે ભયંકર જેહ, તજે વૈદ્ય નિ જશે મૃત્યધામમાં તેહ. ૧૪૩ For Private and Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદ્યવિજય ચાપાઈ તે હીણુને કિંચિત કાળી, વૈદ્ય જુઓ એ આંખે લાળી; નકી જાશે યમદ્વારે મરી, કરા પરીક્ષા દિલમાં ધરી. ૧૪૪ मुखपरीक्षा ચાપાઇ વાતે મધુર મુખ કડવુ પિત્ત, મધુર ખારુ' કોગની રીત; ભૃત ભર્યું જેમ અણે થયું, અગ્નિમદ કષાયજ કહ્યું. ૧૪૫ स्वरूपपरीक्षा તાટક છંદ કર પાદને કેશ તે ફાટી જશે, અંગ શ્યામ સ્વરૂપ અધિક હશે; સ્મૃતિ બુદ્ધિ સુચેષ્ટિત મૈત્રી નહી', ખરું મુખ પ્રકૃતિ વાયુ કહી. ૧૪૬ પિત્ત સ્નિગ્ધ સ્વરૂપ છે અગ્નિથકી, તૃષવાન ક્ષુધાતુર ઉષ્ણુ નકી, કર પાદ અને મુખ લાલ રહે, અભિમાન પિત્ત શૂરવીર કહે. ૧૪૭ કરૂપ છે ચંદ્ર સમાનન્તુ, કહું' પ્રકૃતિ સ’શય સ ખૂ; બહુ શીતલ અંગ સુશેાભિત છે,કહે સત્ય સદા નિરલે ભિત છે.૧૪૮ હાડસધિ અને દૃઢ માંસવાળી વક સ્નિગ્ધ દીસે ૨૫ છે કૂમળી ભૂખ શે!ક તૃષાસમ શાંત રહે, ગુણ સાત્ત્વિક બુદ્ધિ મર્હુત કહે. ૧૪૯ દોહરા વાયુ પિત્તને કફ તણા કહ્યા પ્રકૃતિ ભેદ, તિલકચંદ તર્ક લડા અનુપમ આયુર્વેદ. ૨૦૯ काळज्ञान દાહરા પ્રથમ પરીક્ષા એ. કરેા આયુ છે કે કેમ, આયુને ઔષધ મળે થાય રાગીને ક્ષેમ. For Private and Personal Use Only ૧૫૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - ૨૧૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો શાર્દૂલવિક્રીડિત છંદ રોગીને મુખ નેત્રને કરણ તે સૌમ્ય પ્રસન્ન હશે, નાસા ધાસ વહે બરાબર વળી સુગંધ સારી રસે; જિહુવા કે મળ તાવ દહીન ને કઠે ન શ્લેષ્મ કદા, દાહ સ્વલ્પ ન શીત અંગ મહીં જે સાધ્ય તે રેગી સદા. ૨ સ્વપ આયુષ્યનાં લક્ષણ જે રેગી જળ મધ્ય બિંબ રવિ કે ચંદ્ર તણા પૂર્વ કેપશ્ચિમ દક્ષિણ ઉત્તરે યદિ જુએ છિદ્ર સહિતે થકે; છ બે એક અનુક્રમે ત્રણ વળી મૃત્યુ દિવસે કહ્યા, ધૂમ્ર દશ દિન જીવશે નર નક્કી નિશ્ચ કરીને લહ્યા. ૩ | વસંતતિલકા છંદ જે જીભ કે ભ્રકુટિનાક તણે અગ્ર ભાગ, જતાં જણાય નહિ તે બહુ વિધ લાગ; કાને બેઉ કર ધરે યદિ શબ્દ નાવે, મૃત્યુ થશે નકી નકી યમપૂર જોવે. ૪ તેટક છંદ નવ દીન ભ્રકુટિ ન દેએ કદી, દિના પાંચ રહે નહિ નેત્ર દિ; નહિ કશું સુણે દિન સાત રહે, ત્રણ દિવસ નાસિકા અગ્ર કહે. ૫ ભુજંગી છંદ અકસ્માત જાડે અને સ્થળ થાશે, ઘણે સ્થળ તે સૂક્ષ્મ રૂપે જણાશે; થશે શાંત કોધી અને ક્રોધી શાંત, ખટ માસમાં કાળભેદે કૃતાંત. ૬ થશે જીભ કળી હશે મુખ રાતું, નથી જીભથી પર્શનું જ્ઞાન થાતું, યદિ દૈવ રક્ષા કરે છે તથાપિ, નકી મૃત્યુ પામે ન જીવે કદાપિ. ૭ For Private and Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદ્યવિજય શાર્દૂલવિક્રીડિત છંદ રાત્રે દાહ મળે અને દિવસમાં ઠંડીજ લાગે મહુ, કંઠે શ્લેષ્મ મુખે નહિ રુચિ વળી રાતાંજ ને કહું; નાડી ઝીણી જણાય તે વળી કદી ફૂલેલી જાડી હશે, જિહવા કાળી કઠાર તે પુરુષનુ જાણેાજ મૃત્યુ થશે. ૮ છપ્પે અંગે કાળા ડાઘ દ'તપક્તિઓ કાળી, નાક સમીપે સાર ઠંડી છે જગા રૂપાળી; હાથ પગોને કાન હોય જો લૂલાં શીત, એક આંખ છે લાલ ગ ઠં’ડું એ રીત, ઉષ્ણુ શ્વાસ છેટે ઘણા કાર્યોકા સમજે નહી', મરણ પ્રભુ એ ઔષધી યમદ્વારે જાશે સહી. હું ભુજંગી છંદ ૧૧ દીસે શીતને મસ્તકે સ્વેદ ભારે, જીવે ચીકણુ અંગ રાગીનું જ્યારે; કરે રાધીયું કંઠનું દ્વાર એવું, જશે મૃત્યુ પામી ચમદ્દાર કે’વું. ૧૦ સારા શરીર ને સ્વભાવ, મલાયે અણુચિ'તબ્યા; લાગે યમના દાવ મૃત્યુ થાશે તેનુ . ૧૧ ભુજંગી છંદ સુણે શબ્દ ઝાઝા કદી નાજ સુણે, સુણે તેય તે ઊલટી વાત સુણે, અકસ્માત એવા થશે રેગ ભારી, બહુ કષ્ટ વેઠી કરે મૃત્યુ યારી.૧૨ વસ’તતિલકા છંદ ઠે'ડી જણાય અતિ ઉષ્ણુજ વસ્તુ જેને, ઉષ્ણેા બહુ વિધિ તણા શીત લાગે તેને; For Private and Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે તિત બન્યા અને ગળ્યા કડવા જાય, જાણે ન સ્વાદ જીભને યમપુર જાવ. ૧૩ - શાર્દૂલવિક્રીડિત છંદ મારે તો સમજે નહીં અને નહીં મારે પિકારે બહુ, જાણે ધૂળ થકી ભર્યું નિજ તણું દેખે શરીર સહુ સુગંધે દુરગધ ગંધ ન લહે નાસાનું (જ્ઞાન) જાતું રહ્યું, તે રોગી યમદ્વાર નિશ્ચય જશે જાણી વિચારી કહ્યું. ૧૪ તોટક છંદ નિજ અંગ તે રાઈ થકીજ ભર્યું, રૂપ રંગ શરીરનું સર્વ ફર્યું; જુએ ચંદન ચર્ચિત અંગ છતાં, નીલક્ષી ડિસે પંચ ગતા, ૧૫ સવૈયા એકવાસા રવિ પ્રકા? રાત્રે દેએ દિવસે ચાંદરણાં દેખત, ગાડી, પાલખી, વિમાન, ઘેડા આકાશે દેખે અત્યંત; પૃથ્વી વસ્ત્ર થકી પથરાઈ વાયુ દેહ ધારી દેખાય, જાણે લેક સહુ જળની માંહે પડે પડેને ડૂબી જાય. ૧૬ કમળ પાંખડી ખીલ્યા પ્રમાણે દેખે પૃથ્વી ફાટી જેમ, આકાશે તારા ચાંદરણાં નહિ દેખે આંખેથી એમ; દિવસે નક્ષત્રે રોકાશે ભડ ભડ ભડ ભડકે બળતા, તિલકચંદ રોગીએ એવા યમદ્વારે દીસે પળતા. ૧૭ વસંતતિલકા છંદ જે આરસીમહીં નહીં પ્રતિબિંબ દેખે, છાંયા નહી નિજ તણી તડકેજ ; દેખે યદિ પણ નહીં સહુ પૂર્ણ ભાસે, રોગ્ય રેલી થઈને યમપુર જાશે. ૧૮ For Private and Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદ્યવિજય ૨૧૩ છે “. . . - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 1 w - - - - - - - - ~ ~- ના ભુજંગી છંદ જશે તે લક્ષ્મી અને લાજ, શક્તિ, જશે રૂપ કુરૂપ થે સર્વ શક્તિ; અકસ્માત સૌ જાય કે સર્વ આવે, મરે શેગી ત્યાં કાળનું જેર ફ. ૧૯ ઉપજાતિ છંદ નીચે તણે હોડ નીચે ઢળે છે, બીજે રહ્યો ઉપર તે વળે છે; કાળે પડે કે યદિ પાકી જાય, જરૂર રાગી યમપુર જાય. ૨૦ દાંત જણાયે યદિ લાલ કાળા, ઢળ્યા સરીખા હસતા રૂપાળા, દુર્ઘટ દીસે બહુ રૂ૫ વર્ણ, નિશે જશે તે યાનેજ શણ. ૨૧ જે ચીકણીને અતિ જીવા કાળી, ઘણી જ શૂન્ય નહિ જવાદવાળી; અંકુર ફેટે બહુ દુઃખ પામે, મૃત્યુ પછી તે દુઃખથી વિરામે. ૨૨ વાંકું દીસે કે યદિ ઝા ફૂલે, સુકાય કિંવા ફરકે અતુલે; તૂટેલું દીસે દિનાક જયારે, વિશે કહે તે મરશે ત્યારે. ૨૩ દેહર પાંપણ બે નેત્રે તણી ઊંચી જાય અપાર; ઘણું શીઘ મૃત્યુ થશે નિ તે નિરધાર, ટક છંદ લિયે ચાસ મુખે ન ચવાય યદિ, શિશ સ્થિર રહે ન જરાય કદી, ગતિ ભંગ અને સ્થિર દષ્ટિ રહે, સંજ્ઞાહીન તતક્ષણ મૃત્યુ લહે. ૨૫ વસંતતિલકા છેદ ઉઠાડતાં વળી વળી મેહુ પામે, આરોગ્ય રોગથી ભર્યા બળ બુદ્ધિ વામે, For Private and Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો વૃક્ષો થકી જેમ પડે ફળ પકવ તૂટી, મૃત્યુ થશે નડી જશે દેહ-પ્રાણુ છૂટી. ૨૬ દેહરા અતિ પછાડે હાથ પગ, ઘડી ઘડી ચાટે હઠ, ભૂતપ્રેત સમ બેલત, પ્રેતરૂપ તે ઠેઠ, ૨૭ વિષ ખાધા વિણ ઇદ્રિયના છીદ્ર વાળથી રક્ત, વહે મરે તે તતક્ષણે રોગી હેય અશક્ત, ૨૮ તોટક છંદ ઔષધ અતિ ઉત્તમ વૈદ્ય કરે, તેમ તેમજ રોગ અતિ ઊભરે; બળ માંસજ ક્ષીણ થશે કમથી, તજ વૈદ્ય શું કામ ભરે છે મથી? ર૯ ઉપજાતિ છંદ નિશદિન નિદ્રા આવે અતિશે, નિશદિન નિદ્રા નિહ નામ દીસે, વાત કરતાં યદિ મેહ પામે, શીધ્ર જશે તે યમને મુકામે. ૩૦ તેટક છંદ યક્ષ રાક્ષસ ભૂત પિશાચ અને નજરે પડે રેગી વિચાર મને, બળવાન છતાં બચશે ન કદી, ધનવંતરિ રક્ષક હેય દિ. ૩૧ For Private and Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २-पीयू पछाडि -- * - * --- यतो यतः समीहसे ततो नो अभयं कुरु । રા ગુરુ પ્રજ્ઞાગ્યોડમર્થન શુ: || હે પરમાત્મન ! જ્યાં જ્યાં અમને ભય દેખાય ત્યાં ત્યાંથી અમારું રક્ષણ કરે. તેવી જ રીતે અમારા પ્રબંધુઓને તથા પશુપક્ષી આદિ પ્રાણીમાત્રને નિર્ભય કરે. આ જગતમાં એવું કે પ્રાણ નથી કે, તમારા સવરૂપને યથાર્થ જાણી શકે; પરંતુ અમારું માનવું એવું છે કે, તમારા સાન્નિધ્ય વિના આ જગતમાં એક પણ કાર્ય બની શકતું નથી. એટલા માટે હે જગન્ધિતા અમે નિર્બળ પ્રાણીઓ ઉપર કૃપા કરી રોશ, શેક, ભય અને આપત્તિના સમૂહથી અમારું રક્ષણ કરે; તથા અમારી બુદ્ધિમાં જ્ઞાનને આવિર્ભાવ કરી, તે જ્ઞાનના પ્રકાશથી અમારા બંધુઓને સન્માર્ગદર્શક થવાય એવા હેતુથી આ આયુર્વેદ નિબંધમાળાને બીજો ભાગ લખવાની ઈચ્છા ધરાવીએ છીએ તે નિવિદને સમાપ્ત થાઓ. ૩ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ સદગૃહસ્થ ! આપે અમારે લખેલે આયુર્વેદ નિબંધમાળા. ને પ્રથમ ભાગ જેમાં દશ નિબંધોને સમાવેશ કરવામાં આવેલો છે, તે વાંચ્યા પછી તેને અંતે આયુર્વેદ નિબંધમાળા ભાગ બીજાનું દિગદર્શન વાંચવાથી આપને ખાતરી થઈ હશે કે, આ નિબંધ માળાના બીજા ભાગમાં જે નિબંધને સમાવેશ કરવામાં આવવાને છે, તે વૈદ્યોને મનન કરવા લાયક તથા રોગીના રંગને હટાવવામાં સહાયભૂત થઈ પડશે. એટલા માટે આ નિબંધમાળાના બીજા ભાગ વડે આપના કરકમળને શોભાવતાં અમને આનંદ થાય છે. એ નિબંધનું અવેલેકન કરીને એમાં લખેલા વિચારેલું ૨૧૫ For Private and Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો મનન કરવાથી તથા નિદિધ્યાસ રાખવાથી આપ આ જગતમાં રેગના સમૂહને પાછા હઠાવી રેગીને નિરામય બનાવી, કીર્તિવંત થઈ, આયુર્વેદના શુદ્ધ સિદ્ધાંતોના હેતુને તથા ગાંભીર્યને ઉજજવળ કરશે. એ સિવાય અમારે બીજો કોઈ પ્રકારને હેતુ નથી. આયુવેદમાં રેગીને આરોગ્ય આપવા માટે વિના ચાર પાયા અને એકેક પાયાની ચાર ચાર કળા મળી, સોળે કળાની સંપૂર્ણ ચિકિત્સા કરવામાં આવે; અથવા સોળે કળાને એગ એન્ન થાય તે એક વાર અસાધ્ય અને આમરણાન્ત રોગી પણ સાધ્ય અને નીરોગી થઈ શકે છે. તે પ્રમાણે ચિકિત્સાના ચાર પાયા પિકી વૈદ્ય એ પ્રથમ પામે છે. અને એટલા માટે વૃદ્ધત્રયી અને લઘુ ત્રયીનાં આયુર્વેદ પ્રણિત પુસ્તકમાં વૈદ્યનાં લક્ષણ કેવાં જોઈએ, તેનું યથાર્થ વર્ણન ભાર મૂકીને કરવામાં આવ્યું છે. પરંતુ વર્તન માનકાળના વૈદ્યનાં લક્ષણ પૈકી કેટલાં લક્ષણ તેણે પ્રાપ્ત કરેલાં છે, તેની પરીક્ષા કરવાનું સાધન નહિ હોવાથી દરેક વૈદ્યરાજોને અમે વિનંતિ કરીએ છીએ કે, પોતાના અભાવને ત્યાગ કરી પિતે પિતાની પરીક્ષા કરી લેવી કે, અમારા ઘારવા પ્રમાણે અને વૈદ્યજીવનના લખવા પ્રમાણે ગુરુ પાસે વિદ્યા ભણેલે, જેના હાથમાં અમૃત હોય એવે, ક્રિયામાં કુશળ, પૃડા વિનાને એટલે લેભ વિનાને, કૃપાળુ અને શૈર્યવાન, એટલા ગુણે જેનામાં ઉત્પન્ન થયા હોય તેજ સવૈદ્ય ગણાય છે. એટલા માટે આ બધા ગુણે પૈકી “પીયૂષપાણિ” એટલે જેના હાથમાં અમૃત છે તેજ વૈદ્ય રોગીને સારા કરી શકે છે. માટે જેના હાથમાં અમૃત નથી તે વૈદે પોતાના હાથમાં અમૃત લાવવું જોઈએ. તે અમૃત લાવવા વૈદે લેભરહિત, ધીરજવાન અને કૃપાળુ બુદ્ધિવાળા થવાની જરૂર છે. - વર્તમાનકાળમાં આયુર્વેદ ઉપર તથા આયુર્વેદના અભ્યાસી વૈદ્યરાજે ઉપર પશ્ચિમના ચિકિત્સાશાએ એ પ્રભાવ બતાવ્યો For Private and Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીયૂષપાણિ ૨૧૭ છે કે, જેમ તેજસ્ત્રી પુરુષની સમીપમાં જતાં દીન-હીન પુરુષને પ્લાનિ ઉત્પન્ન થાય છે અને તેને એજસવાન તેજવી પુરુષ જે વાત કહે તે સત્ય માની ગ્રહણ કરવી પડે છે, તેમ પશ્ચિમની વિ ઘામાં એટલું અધુ' એજસ જોવામાં આવે છે કે, મેટા મેટા આયુવેદાચાય પણ તેના એજસમાં દબાઇને તેની ચિકિત્સાને માન્ય કરતા જણાય છે. જો કે હાલમાં કેટલાક આયુર્વેદાભિજ્ઞ પડિતા તેના એજસમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તેટલું એજસ પેાતાનામાં નહિ હોવાથી ઘણી વાતમાં દુખાવું પડે છે. જ્યારે આયુર્વેદના જ્ઞાતા પડિતની આવી દશા છે તા પછી થાડુ ઘણુ જાણીને રાજવૈદ્ય કે વૈદરાજ નામ ધરાવનારા વેદ્યાને પાછા હઠવુ પડે એમાં કાંઇ આશ્ચય જેવુ નથી. એટલા માટે અમારે કહેવું પડે છે. કે, વદ્યોએ પ્રભાવશાળી વૈદ્ય થવા માટે પેાતાના એજસને વધારવા સારું પ્રયત્નવાન થવાની જરૂર છે. આપણા દેશમાં આજકાલ વૈદ્યોને ધંધા પાછા હડતા જાય છે અને છેલ્લે એવી કહેવત સુધીની અમારી અવસ્થા થયેલી છે કે, “ન આવડે ભીખ, તા થૈરું શીખ” આવા ઉપનામને લાયક અમે થતા જઈએ છીએ અને થયા છીએ. તેમાંથી બહાર નીકળી એ કલંકને ભૂંસી નાખી, “ વૈદ્યો નાચળો : ” એ કહેવત સુધી પહોંચવાની વૈદકના ધધે! કરનારા દરેક વૈદ્યની ફરજ છે. પણ જ્યાં સુધી મનુષ્ય પોતે પોતાની ભૂલને સમજે નહિ, પણ પાતે જે કરે છે તે વાજબી કરે છે અથવા તેમ કરવાને પેાતાના હક કે અધિકાર છે એમ માને છે, ત્યાં સુધી તેને સુધરવાની આ રાખી શકાતી નથી. એટલા માટે અમારા વિચાર તથા અનુભવ પ્રમાણે દરેક વૈદ્યરાજે પેાતાની ચાલતી રૂઢિમાં ફેર ફાર કરી, પેાતાના હાથમાં અમૃતના કુંભ કેમ ઉત્પન્ન થાય તેની પ્રક્રિયા જાણી, તે મેળવવાને પ્રયત્નવાન થવાની ખાસ જરૂર છે. For Private and Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નન ન નન = - - - - --------- - — - -- -- - -- - - - - - -- - — - - --- - - - -- - ---- - - -- * ---- - --- -- - - ૨૧૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે એટલા માટે દેશી વૈદું કરનારા દરેક વૈદ્યરાજને અમારી ભલામણ છે કે, આપણામાં આપણને પાછા હઠાવવા માટેના અને હાથમાંનું થોડું ઘણું અમૃત હોય તે ઢળાવી નાખવાના કારણભૂત આપણું જે અવિદ્યા છે, તેને છોડવાનો પ્રયત્ન કરવાની આપણું સર્વની ફરજ છે. મારા અનુભવ પ્રમાણે દેશી વૈદકને દબાવવાનાં, પાછા હઠાવવાનાં અને અપકીર્તિ મેળવવાનાં પાંચ કારણે ઉપસ્થિત થયેલાં છે. એ પાંચ કારણેને પ્રતિરોધ કરવામાં આવે, તે જરૂર વૈદ્યોના હાથમાં છલોછલ ભરેલે અમૃતકુંભ આવી જાય. તે પાંચ કારણ તરફ અમારા વૈદ્યરાજોનું ધ્યાન ખેંચવામાં આવે છે. ૧. અમારા ગુજરાતમાં ઘણા વૈદ્યો માત્ર નાડી પરીક્ષા, કાળજ્ઞાન અને ગત ભણી ગુરુમુખથી પાંચદશ જાતનાં ઓસડે જાણ્યાં એટલે વૈદ્ય બની જાય છે. ઘણાજ થોડા વૈદ્યો ત્રિષ, ચિકિત્સાસાર કે શારંગધરના અભ્યાસી હેય છે. પરંતુ અમારું માનવું એવું છે કે, જે વૈદ્યરાજે વૈદકના ધંધામાં સંપૂર્ણ જ્ઞાન મેળવવું હોય, તેણે આઘોપાત્ત ભાવપ્રકાશનું અધ્યયન કરવું જોઈએ; અને જેને અધ્યયન કરવાને અવકાશ ન હોય તેણે ભાવપ્રકાશને ઘણી વાર વાંચીને તેનું મનન કરવું જોઈએ. કારણ કે ભાવપ્રકાશ એક એવો સંગ્રહગ્રંથ છે કે, જેમાં વૃદ્ધાત્રયી, લઘુત્રયી અને રસવિદ્યાને સારાંશ આવી જાય છે. એટલા માટે વેદ્યકનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું એ વૈદ્યોનું પ્રથમ કર્તવ્ય છે. ૨. કેટલાક વૈદ્યો પિતાના વિદ્યાર્થીઓને વૈદક શીખવી દવા બતાવે છે. પરંતુ તેમને પોતાને ઘેર ગયા પછી (દવા બનાવતાં જોયેલી નહિ હેવાથી) કિયામાં ગૂંચવાડો ઊભું થાય છે. એટલા માટે દરેક વૈદ્યરાજે વિદ્યાર્થીના અભ્યાસક્રમનાં વર્ષો પૂરાં થયાં પછી તે વિદ્યાર્થીને પિતાને ઘેર જઈ ઔષધાલયે ખેલવા માટે પિતાને ત્યાં જેટલી ઓષધિ વપરાતી હોય તેટલી પિતાની દેખરેખ નીચે For Private and Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૈયાર કરાવી વિદ્યાર્થીને પિતાનું દવાખાનું ગોઠવવાની સગવડ કરી આપવી જોઈએ, જે હાલમાં નથી. ૩. કેટલાક વૈદ્યોને એ ધારે છે કે, દદી પિતાના હાથમાં આવ્યા પછી દદીને કહેશે કે, તમારે માટે અમુક દવા બનાવવી પડશે માટે તેના ખર્ચના અમુક રૂપિયા આપે, જે એ પ્રમાણે દર્દી પાંચપચાસ કે સે રૂપિયા આપે અને વૈદ્ય તે પ્રમાણે દવા બનાવે, પણ તે દવા તે રોગીને અનુકૂળ ન પડે, એટલે “વેદ્ય મારા આટલા રૂપિયા ખાઈ ગ” એ અપવાદ વૈદ્ય ઉપર આવવાથી આયુર્વેદની ચિકિત્સાને એક કદમ પાછા હઠવું પડે છે. ૪. કેટલાક વૈદ્યને એ નિયમ છે કે, રેગીને જોઈને તેના રેગની અમુક કિંમત કરાવી, ઠરાવેલા ઊધડા રૂપિયામાંથી અર્ધા રૂપિયા આગળથી લઈ, અર્ધા રૂપિયા સારું થયા પછી લેવાની શરતે તેના રોગની ચિકિત્સા કરવાને આરંભ કરે છે. તે આરંભ કર્યા પછી ઠરાવેલી મુદતમાં તે રોગ સારે ન થાય, તે રોગી કહેશે કે, મારા આટલા રૂપિયા ફલાણે વૈદ્ય ખાઈ ગયે! અને જે સારું થાય તે પાછળના રૂપિયા આપવાને માટે રેગી બહાનાં શોધશે અને કહેશે કે, તમારી દવાથી મને કાંઈ સારું થયું નહિ, પણ ફલાણા દેવની બાધા રાખી, ફલાણા સાધુએ દેરો કરી આપે, ફલાણાએ એક ઝાડનું મૂળિયું બતાવ્યું, તેથી મારે રોગ માત્ર આઠ દિવસમાં જ રહ્યો ! એમ કરીને પાછળના રૂપિયા આપવાનું વાંકું બેલે છે, જેથી વૈમનસ્ય ઉત્પન્ન થઈ તે રેગી તે વૈદ્યને ઉપકાર માનવાને બદલે નિંદા કરનારો થઈ પડે છે, જેથી આયુર્વેદની ચિકિત્સાને થોડું પાછું હઠવું પડે છે. ૫. કેટલાક વૈદ્યોને એ ધારે છે કે, રેગીને પિતાની ચિકિત્સાથી આરામ થતે જાણીને પાછળથી ઈનામ લેવાની લાલસા For Private and Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૭ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો રાખે છે, અને રેગીના ઈછમિત્રોની ભલામણ પહોંચાડીને ઈનામ મેળવે છે જેના પરિણામે આયુર્વેદની ચિકિત્સાને અપકીર્તિ મળે છે. આ પાંચ કારણે પૈકી એક પણ કારણ એવું નથી કે જેની ઉપેક્ષા કરી શકાય. દાખલા તરીકે એક વૈદને એ નિયમ હોય કે, દદીને ઘેર જઈ તપાસવાની ફી દર ફેરા એક રૂપિયા હોય અને દવાના રોજના બે આના લેવાના હોય અને બીજા વૈદ્યને એ નિયમ છે કે દદીની સાથે પર્ફેણ કરીને અર્ધા રૂપિયા આગનથી લેવાના હોય. હવે ધારો કે એક મહોલ્લામાં બે દદીઓ છે; તે બેઉ દદીને ત્યાં જુદા જુદા નિયમવાળા બેઉ વૈદ્યો પિતાની ચિકિત્સા ચલાવે છે. તેમાં પડ્રણ કરનાર વધે તે દદી પાસે સે રૂપિયા ઠરાવી, પચાસ રૂપિયા આગળથી લઈ, બીજે પચાસ સારુ થયેથી લેવાની આશાએ કાળજીપૂર્વક, નિયમસર દરરોજ એક વખત દર્દી ને તપાસી સારામાં સારું ઔષધ તે દદીને આપે છે. બીજો વિદ્ય દરરોજ પિતાની ફીને એક રૂપિયે તથા દવાના બે આના લઈ, કાળજીપૂર્વક સારામાં સારી દવા આપે છે. પરંતુ તે બે પ્રકૃતિના વેલ્વે કાળજીપૂર્વક એસિડ કરવા છતાં દેવેચ્છાથી બે દદી સારા થયા નહિ, પરંતુ તેમને બીજા વૈદ્યની સારવારમાં જવું પડ્યું. પણ તેનું ફળ એવું નીવડે છે કે, જે વેશે માત્ર ફી અને દવાના પૈસા લઈને દવા કરી છે, તેને માટે તે દદી અને તેની આસપાસના લેકોમાં (જો કે તે વૈદ્યને બે મહિનામાં ૬૮ રૂપિયા પહોંચ્યા છતાં) એવું કહેવામાં આવે છે કે, વેદ્યરાજે ઘણી મહેનત કરી, સારા સારાં ઔષધ બદલ્યાં છતાં આપણા કમભાગ્યને લીધે આપણને સારું થયું નહિ, એ વૈદ્યરાજ માં બિલકુલ લેભ નથી, માટે બીજી વાર કામ પડે તે આપણે એજ વૈદ્યરાજને બોલાવવા. બીજી તરફ જે વધે પચાસ રૂપિયા આગળથી લીધા છે અને તેણે પણ તેટલી જ મહેનત કરી છે, છતાં રેગી અને તેના સંબંધીઓ એવુંજ કહે For Private and Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - છે. વાના કે વૈદ્ય અમારા પચાસ રૂપિયા ખાઈ ગયો ! માટે હવેથી એ વૈદ્ય સાથે આપણે કામ પાડવું નહિ. એવી રીતે દરદની કિંમત ઠરાવી અર્ધા રૂપિયા આગળથી લેનાર વૈદ્યને અપકીતિના ભેગ થવું પડે છે. તેમજ જે વૈદ્યો ઈનામની આશા રાખનારા છે, તે વૈદ્યોની દશા એવી થાય છે કે, જરા જરા દદીને ફેર પડવા માંડે એટલે તેને તથા તેનાં સગાંને તથા તેના મિત્રોને અને તેના મુનીમને એમ કહેવાનો આરંભ કરે છે કે, જુઓ સાહેબ! આ રોગ ઘણે ભયંકર છે, પણ એને હું જ સારા કરી શકું એમ છું. એમને માટે હું જે દવા વાપરું છું તે ઘણું જ કીમતી છે, એટલા માટે શેઠ સાહેબને સારું થયા પછી, મારે માટે કાંઈયાદગારી કે ઈનામની ગોઠવણ કરશે અથવા કરાવશે. થાય છે એમ કે, તે રોગી સારે થાય છે અને વૈદ્યરાજને ઈનામ મળે છે. પણ તે ઈનામ ઉપર ચાર જણાને સરખો દવે લાગુ પડે છે. ચાર પિકી દરેક માણસ જુદે જુદે વખતે વૈદ્યને માથે ભાર મૂકે છે કે વૈદ્યરાજ ! આ ઈનામ મેંજ અપાયું છે! હું ન હતો તે શેઠ એક પાઈ પણ આપે એમ હતું નહિ. તે વખતે તે વૈદ્યરાજને તે ઈનામ ઘણું ગળ્યું ગળ્યું લાગે છે, પણ કામ પૂરું થયા પછી તે ઈનામ અપાવનારાઓ ઈનામના બદલામાં વૈદ્ય પાસે જે કામ કાઢી લેવા માગે છે, તે વખતે વગર પિસે સપાડામાં કામ કરતાં વૈદ્યને કડવું ઝેર લાગે છે, અને જરા જે બેદરકારી બતાવી તે ચારે જણ વૈદ્યની નિંદા કરવા લાગી જાય છે. જેથી બીજી વખત તે વૈદ્યને બોલાવતાં કચવાય છે અથવા કોઈ બોલાવતા હોય તે ઝટ કહેશે કે, વૈદ્ય તે ઘણે લેભિયે છે. એવી રીતે ઈનામ લેનારની પણ કીર્તિ વધતી નથી. માટે અમારે અનુભવ એ છે કે, વર્તમાનકાળમાં દરેક ધંધામાં ઉપરની ટાપટીપ અને આડંબર અંગ્રેજી ઢબ પર રાખ વામાં આવે છે, અને અંદરની રીતભાતમાં દેશી પદ્ધતિ રાખવા For Private and Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે માં આવે છે, જેથી આખરે હંસ અને બગલે જુદા પડી જાય છે. પણ તેમ નહિ કરતાં, ઢબછબ અને આડંબર દેશી રાખી, અંગ્રેજી રીતનું અનુકરણ કરવામાં આવે તો દુનિયામાં યશ અને કીતિ મેળવી શકાય છે. એટલા માટે તમામ વૈદ્યરાજોને કે જેઓ ઉપર બતાવેલાં પાંચ કારણેના અભ્યાસી હોય તેઓએ પોતાના વિચાર સુધારી, નીચેના નિયમ પ્રમાણે પિતાના દવાખાનાની પદ્ધતિ રાખવી. જેથી વૈદ્યરાજેના હાથમાં અમૃત એકઠું થશે અને કીર્તિ મેળવી રેગોને સારા કરવામાં ફતેહમંદ થવાશે. તે નિયમે નીચે લખ્યા પ્રમાણે આગ્રહથી પાળવા જોઈએ – ૧. દરેક વિવે પિતાને અપૂર્ણ માની વિદ્યાર્થી–અવસ્થામાં રહી, નવા નવા ગ્રંથમાંથી નવા નવા ઉપાયે શોધી કાઢી તેને અજમાવતા રહેવું. અને નવા નવા વૈદ્યોની સાથે પરિચય કરી, તેમની પાસે અનુભવસિદ્ધ ઔષધી હોય તે વિદ્યાર્થભાવથી મેળવવી, તેવી જ રીતે પિતાની પાસે જે અનુભવેલી વસ્તુ હોય તે બીજા વૈદ્યને બતાવવાને સદા તત્પર રહેવું. ૨. તમામ જાતનાં ઔષધો પિતાના પૈસાથી પિતાની જાતે બનાવી, પિતાના દદી’ને દરરોજની અમુક ફી લઈ એટલે તમામ દદી પાસે એક સરખી ફી લઈ દવા આપવી. પરંતુ કેઈ પણ દદી. ને માટે તેના પિસા લઈ ખાસ દવા બનાવવી નહિ. કારણ કે દરના જેટલા પૈસા લઈને દવા બનાવીએ તેટલી દવા તે. દદીને કામમાં આવતી નથી, અને તેમાં નિષ્ફળ જઈએ તે બીજી વાર બીજી દવા બનાવવાના પૈસા દદી આપતું નથી. એટલા માટે નિયમિત ફી રાખી આપણા ઘરની દવા આપીએ તે તે દદી આપણા ઉપર વિશ્વાસ રાખી આપણું દવાથી સારો થઈ, ઠામઠામ આપણા ગુણ ગાય છે. ૩. ગમે તેટલા અથવા હદ કરતાં વધારે રૂપિયા મળવાને સંભવ હોય તે પણ કઈ પણ સંગમાં કઈ પણ દદીના રોગને For Private and Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - ઊધડ ઠરાવી સારું કરવાની શરત કરવી નહિ. કારણ કે, રોગ એ રેગીના પાપનું ફળ છે. તે પાપ કેટલું છે તે આપણે જાણતા નથી. માટે આપણે તે એટલું જ કહી શકીએ કે, પૈસા ખરચવા અને વિશ્વાસ રાખે એ રેગીનું કામ છે, રેગ પારખ અને દવા આપવી એ વૈદ્યોનું કામ છે અને સારું કરવું એ રોગીનાં પાપ પૂરાં થયા પછી પરમેશ્વરનું કામ છે. કેઈ પણ સંજોગમાં દરદની કિંમત ઠરાવી રૂપિયા ઉઘડ ઠરાવવા નહિ. ૪. કઈ પણ સંજોગમાં કોઈ પણ દદી પાસે તે દદી પિતાની ખુશીથી આપવા તૈયાર થાય તે કોઈ પણ જાતનું ઈનામ લેવું નહિ. ઉપર પ્રમાણેના ચાર નિયમ પાળી, તેની ઉપર લખેલા પાંચ દેષને ટાળી, જે વૈદ્ય પિતાને ધંધે ચલાવશે, તેના હાથમાં અમૃતને કુંભ” ભરેલે કાયમ રહેશે. અને તેના વડે ભયંકરમાં ભયંકર દરેદે સારાં થઈધન, યશ, કીતિ અને પુણ્યને લાભ થશે. હવે વૈદ્યના હાથમાં શુદ્ધ અમૃત શી રીતે આવી શકે છે અને અમૃત હોય તેમાં વિષ શી રીતે મળી જાય છે, તે વિષય તરફ અમારા વૈદ્યરાજોનું ધ્યાન ખેંચવામાં આવે છે. કુંદરતના નિયમને જાણવા માટે પ્રાચીનકાળના અને અર્વાચીન કાળના વિદ્વાનોએ સિદ્ધ પદાર્થવિજ્ઞાન નામના શાસ્ત્રની રચના કરેલી છે. જ્યાં સુધી સિદ્ધપદાર્થવિજ્ઞાનનાં મૂળ તો જાણવામાં નહિ આવે ત્યાં સુધી કુદરતનાં ગુપ્ત રહસ્ય સમજવામાં નહિ આવે. તે કુદરતનાં ગુપ્ત રહસ્યને જાણનારાઓ કે નહિ જાણનારાએને પિતાની મરજી માફક આડે રસ્તે દોરવી જઈ તેના અંત - કરણમાં ભય ઉત્પન્ન કરી, તેને પિતાના ચમત્કાર બતાવી, પિતાને સ્વાર્થ-સાધી લે છે, અને તે સ્વાર્થી લેકેના પંજામાં સપડાયાથી થયેલી વહેમી પ્રજા વિવિધ પ્રકારના ચમત્કારને માની, અજ્ઞાનદશામાં મહુવશ થયેલી વર્તમાનકાળમાં જોવામાં આવે છે. સિદ્ધ For Private and Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પદાર્થ વિજ્ઞાનશાસ્ત્ર આપણને શીખવે છે કે, દરેક પરમાણુમાં આકર્ષક અને પ્રકર્ષિક એવી બે શક્તિઓ રહેલી છે. દરેક પરમાણુમાં વળગવું અને વિખરાવું એવા બે ગુણ રહેલા છે. દરેક પરમાણુ ગમે તે રૂપમાં જોડાયા હોય તે પણ તેની વચમાં અવકાશ રહે છે. દરેક પરમાણુ વિકેણ, ચતુષ્કોણ, પંચકોણ, સતકણ કે અષ્ટકોણી હોય છે. દરેક પરમાણુ ઉપર બીજા પરમાણુ સમૂહ વળગવાથી, મૂળ પરમાણુને રંગ બદલાય છે અને તે પરમાણુઓ ઉપર ચઢેલે રંગ ઊતરી જવાથી તે પિતાના અસલ રૂપમાં આવી શકે છે. આટલી વાત ધ્યાનમાં રાખીને વિચાર કરતાં સમજાશે કે, જગતમાં દશ્યમાન થતી જડ અને ચેતનધર્મવાળી સૃષ્ટિ ત્રિગુણાત્મક, ષડરસાતમક અને પંચભૂતાત્મક જેવી રીતે દેખાય છે, તેવી રીતે તે સૂક્ષ્મ રૂપમાં અદશ્ય રહેવાથી પણ તે તેના ધર્મથી યુક્ત હોઈ, કાર્યાકાર્ય સંબંધે જોડાયેલા રૂપમાં પ્રવાહી વહે છે. એવી જ રીતે મનુષ્ય શરીરમાં ગર્ભવાસમાં આવેલે આત્મા જ્યારે વીર્યનાં રંગ રૂપ વડે પોતાના સ્થલ શરીરને રચે છે. તે વખતે બારીક દષ્ટિથી જતાં આત્માનું ચાર અંતઃકરણ અને પાંચ તન્માત્રાઓવાળું લિંગ-શરીર જેને સૂક્ષ્મ શરીર કહીએ છીએ, તે આપણા જેવામાં આવતું નથી. પરંતુ સૂફમ શરીરમાં રહેલે આત્મા, નવ તત્ત્વના પ્રકૃતિરૂપ સૂમ પરમાણુના સમૂહના આકર્ષણધમરને પામી, માતાના ઉદરમાંથી નાનતંતુ દ્વારા માતાના આહારમાં રહેલા પંચભૂતાત્મક અને ષડાત્મક રસથી પિષણ પામી, પિતાના સૂફમ શરીર ઉપર સ્થલ શરીરની રચના કરે છે. તે સૂક્ષ્મ શરીરના ગે સ્કૂલ શરીરની રચના થતાં, જે જે પરમાણુ આવીને પરસ્પર વળગીને જેમ જેમ બનાવતા જાય છે, તેમ તેમ ચૈતન્યને વેગે ચતન્યપણું પામતા જાય છે. એટલે શરીરના બંધારણમાં સ્થલરૂપે For Private and Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીયષપાણિ ૨૨૫ વીર્ય, મજજા, અસ્થિ, મેદ, માંસ, રક્ત અને રસરૂપ ધાતુઓ અને મૂળ પ્રકૃતિના પરમાણુઓ સ્વભાવને પામી, જેવા જેવા રૂપમાં ગેહવાય છે તેવાં તેવાં તેનાં સપ્તધાતુરૂપ સત નામ પાડવામાં આવે છે. અને પરમાણુના આકર્ષણ તથા પ્રકર્ષણ ધર્મને લીધે ચૈતન્યની સત્તાવાળા સૂક્ષ્મ શરીરની સત્તા, સ્થલ શરીર ઉપર જામેલી કાયમ રહે છે. અર્થાત્ સૂમ શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયની અને પાંચ કર્મેન્દ્રિયની એવી ગોઠવણ કરે છે. અને તે ગોઠવણ કરતાં પિતાના સ્વભાવથી અથવા કહે કે પ્રભાવથી, માતાના પસાભક આહારમાં પરમાણુઓને છૂટા પાડી દેશે. ઈન્દ્રિયમાં પિતાને અનુકૂળ પડતા પરમાણુની એવી ગોઠવણ કરે છે કે, તેવી ગોઠવણ કરવાને કઈ પણ સિદ્ધપદાર્થવિજ્ઞાનશાસ્ત્રી તેમ કરી શકે નહિ અથવા તેનું પૃથક્કરણ કરી સમજાવી શકે નહિ. દાખલા તરીકે શરીરના કોઈ પણ ભાગને તપાસીશુ તો દરેક ઠેકાણે લેહમાંસાદિ સપ્તધાતુને સમૂડ દીઠામાં આવશે; પરન્તુ આકાશતત્વને શબ્દગુણ હોવા છતાં, નાકમાં કે મુખમાં રહેલું આકાશ, શબ્દને સાંભળી શકતું નથી. તેમ નાકને ગંધગુણ કાન જાણી શકતે નથી. મુખથી જોવાતું નથી અને આંખથી બેલાતું નથી. એ પરમાણુઓની ઘટના માત્ર સૂક્ષ્મ શરીરમાં રહેલી તન્માત્રાઓજ ગોઠવી શકે છે અને તેના ગુપ્ત રહસ્યને વેગીઓ કે સિદ્ધોજ માત્ર જાણી શકે છે, છતાં પણ તેઓ વાણી દ્વારા સમજાવી શકતા નથી. ઉપરની અટપટી અને જટિલ રચનાનું ફળ તે આ જગતમાં દશ્યમાન થતાં પ્રાણીમાત્રના શરીરની રચનાનું અવેલેકન કરતાં પ્રત્યક્ષ દેખાય છે. અને જ્યારે ગર્ભમાંથી બાળકરૂપે પ્રાણીને પ્રસવ થાય છે, તે પછી તે બાળક પિતાના કર્મપ્રબંધથી રચાયલા સ્થલ શરીરને અનુકૂળ પિતાના વાસનાલિંગ દ્વારા ષડરસનું પાન કરીને પિતાની ઈન્દ્રિયેને પિષે છે. પરંતુ પરમાણુના મુખ્ય આ. ૮ For Private and Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ધર્મ તરીકે મૂળ પ્રકૃતિમાં રહેલા પરમાણુ પિતાપિતાને કમની સ્થિતિ પરિપકવ દશાને પામતાં, તે પરમાણુઓ પિતાના ધર્માનુંસાર ખરતા જાય છે અને બીજા પરમાણુઓ આવીને વળગતા જાય છે. એ કિયાને લીધે જ પ્રાણીમાત્ર વૃદ્ધિ પામી વધે છે, સ્થિર. તા પામી સ્થિર રહે છે, અને હીનત્વ પામી નાશ પામે છે. એટલા ઉપરથી એ સિદ્ધાન્ત થાય છે કે, સૂક્ષ્મ શરીરના એટલે વાસનાલિંગના સ્વભાવ પ્રમાણે અથવા ધર્મ પ્રમાણે અથવા કાર્ય પ્રમાણે અથવા વિચાર પ્રમાણે, શરીરમાંથી અહેનિશ એક જાત. ના પરમાણુને છૂટા પડેલ પ્રવાહ વહી જાય છે અને તે સ્થાને જોઈતા સ્વજાતીય પરમાણુઓ ખાલી પડ્યા હોય છે, ત્યાં ત્યાં તે તે જાતના પરમાણુઓ વળગે છે. પાંચ તન્માત્રાઓ અને ચાર અંતઃકરણ એ નવ તત્વના બનેલા વાસનલિંગમાં મન એ પ્રાધાન્ય ભેગવે છે અને તે મન આખા શરીરતંત્રને પિતાની મરજીમાં આવે તેમ ચલાવવાને અધિકારી છે. એટલે આત્માની આસપાસ ના સૂમ શરીરમાં પૂર્વજન્મના કુતકમને યેગે જે પરમાણુઓ સુકમ સાથે આવેલા હોય છે, તેમને અનુકૂળ મન, બુદ્ધિ અને ચિત્ત બીજા પરમાણુને ખેંચી તેને યોગ્ય સ્થાનકે ગઠવે છે. તેવી રીતે શરીરમાંથી છૂટા પડેલા પરમાણને મન, બુદ્ધિ, ચિત્ત અને અહ કાર મળીને બહાર ફેકવાનું કામ બજાવે છે. પરંતુ જેમ આપણા ઘરમાં પડેલે કચરે સાવરણીથી વાળી ઘરની બહાર ઉડાવી દઈ શકાય છે, તેમ તે કચરાને ચગ્ય સ્થાને નાખવામાં પણ આવે છે. પરંતુ જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની એકતા સિવાય કચરો વાળવામાં આવે, તે તે કચરે ઘરની બહાર ગમે ત્યાં ઉડાવી દેવામાં આવે છે. પણ જે મન, બુદ્ધિ, ચિત્તની એકતાથી કચરો વાળવામાં આવે છે તે કચરોગ્ય સ્થાનકે મેકલી શકાય છે. તેવી રીતે શરીરરૂપી ગૃહમાંથી કચરો કાઢવાનું કામ મન, For Private and Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીયૂષપાણિ ૧૨૭ બુદ્ધિ, ચિત્ત અને અહંકારની એકતા વિના કરવામાં આવે ત્યારે તે કચરો ગમે તેમ ઉડાવી દેવામાં આવે છે, તેથી તેનું પરિણામ આપણને સમજાતું નથી; પણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહ કારની એકતાથી છૂટા પડેલા પરમાણુરૂપ કચરાને ચાગ્ય સ્થાને પહેાંચાડવામાં આવે, તે તેનુ પ્રતિફળ આપણા જાણવામાં આવી શકે છે. એટલા ઉપરથી હવે આપણને સ્પષ્ટ સમજાય છે કે, શરી રમાંથી નીકળતા કચરો પણ નકામા નથી; પરન્તુ તેને ચેગ્ય સ્થાનકે રાખવાની, મૂકવાની અથવા સંગ્રહ કરવાની ગાઠવણા કરવામાં આવી હોય, તે તે કચરાનુ ખાતર જેમ જમીનને ફળદ્રુપ બનાવી ઉત્તમ ફળને આપવાવાળુ થાય છે, તેમ શરીરમાંના કચરા પણ અમૃતરૂપમાં ફેરવાઇ, જગતના કલ્યાણરૂપ આરગ્ય અને આનદને આપવાવાળા થાય છે. ઉપર જણાવવામાં આવ્યું છે કે, દરેક પરમાણુમાં આકર્ષીક અને પ્રકક એવા એ ધર્માં રહેલા છે તથા દરેક પરમાણુ જ્યાં સુધી ચૈતન્યના ચેગથી તેના સંપર્કમાં રહે છે ત્યાં સુધી તે ચેતનરૂપ જણાય છે અને છૂટા પડવાથી ડરૂપ થઈ રહે છે. મનુષ્યશરીરમાં રહેલે આત્મા, અંતઃકરણ અને તન્માત્રાને ચેાગે પેાતાને જોઇતા પરમાણુએનું આકષ ણુ કરી શકે છે, તેમ પેાતાના શરીરમાંથી શુભ કે અશુભ પરમાણુને બહાર ફેંકી શકે છે. એ ઉપરથી સાબિત થાય છે કે, આત્માનાં માનેલાં સુખદુઃખ-ધમને અનુ સરતા જેવા જેવા વિચાર અંતઃકરણમાં થતા જાય છે, તેત્રા તેવા રંગા શરીરમાંથી નીકળતા પરમાણુ ઉપર ચડીને તે પરમાણુએ તેવા રંગના થઈને બહાર ફેંકાય છે. પરન્તુ ઉપર કહ્યું તેમ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની એકતા સિવાય ધરમાંના જે પરમાણુઓ બહાર ફેંકવામાં આવે છે, તે પરમાણુએ જેમ આપણા બારણામાં અનિયમિત રીતે ઊંડવ્યા કરે છે તેમ શરીરમાંના નીક For Private and Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ બેલા પરમાણુ શરીરની આસપાસ ઊડ્યા કરે છે. એટલે એવું સિદ્ધ કરવામાં આવ્યું કે શરીરમાં રહેલે આત્મા અંતઃકરણ દ્વારા પંચ વિષય સંબંધી જેવા જેવા વિચારનું સેવન કરે, તેવા તેવા વિચારના રંગથી રંગાઈને તેવા પરમાણુઓ બહાર છૂટા પડ તા જણાય છે. એટલા માટે કઈ પણ જાતને રંગ ચઢ્યા સિવા ચન પોતાના મૂળ ગુણવાળ પરમાણુઓને બહાર ફેંકવાની ક્રિયા જે માણસ કરી શકે છે, તેના એજસથી તે માણસ જ્યાં જાય છે ત્યાં આરોગ્ય, આનંદ અને શાંતિને જમાવ થાય છે. મનુષ્ય શરીરમાં રહેલા સૂક્ષ્મ શરીરના ગુણધર્મને લીધે જે પરમાણુ છૂટા પડવાના હોય છે, તે તેના ગુણધર્મ પ્રમાણે શરીરના છેડામાંથી એટલે બે હાથ, બે પગ અને માથું એ પાંચ ઠેકાણેથી હંમેશાં પ્રવાહની પેઠે વહ્યા કરે છે. જો કે આ વાત અથવા આ વહનકાર્ય આપણા જાણવામાં કે જોવામાં આવતું નથી; પરંતુ સિદ્ધપદાર્થવિજ્ઞાનના નિયમ પ્રમાણે એ વાત સત્ય ઠરેલી છે. અને તેનું પ્રત્યક્ષ પ્રમાણ એવું છે કે, એક માણસના કપાળની ભમ્મરની વચમાં બે ઈંચ છેટેથી આપણી આંગળી ધરીએ તે થોડા સમયમાં આપણી આંગળીમાંથી નીકળતે પરમાણુને પ્રવાહ સામા માણસના કપાળમાં પ્રવેશ થવાથી અથવા અથડાવાથી અથવા તેને સ્પર્શ થવાથી તેનું કપાળ ખેંચાવા અથવા દુખવા માંડે છે. એ ઉપરથી સાબિત થાય છે કે, માણસના હાથ, પગ અને માથામાંથી અંતઃકરણના વિચાર પ્રમાણે પરમાણુઓ છૂટા પડી તે માણસની આસપાસ ફર્યા કરે છે અને આખરે આકાશમાં વિલીન થઈ જાય છે, અથવા અંતઃકરણ જ્યાં મેકલે ત્યાં જઈ. ને એકઠા થઈ તેની શુભ અથવા અશુભ અસર નિપજાવે છે. જે કે સિદ્ધપદાર્થવિજ્ઞાનશાસ્ત્રને અભ્યાસ હાલમાં “સાયન્સના અંગ્રેજી નામથી શીખવવામાં આવે છે, પરંતુ વેદાન્તદર્શનમાં For Private and Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીયૂષપાણિ ૨૨૯ ૫. જેને પશ્ચિમ કહે છે અને જૈનધમ શાસ્ત્રમાં જેને લેસ્સા નામથી ઓળખે છે, તેના સ્વરૂપનું વન આ સિદ્ધાંતને સપૂણૅ પુષ્ટિ આપે છે. હવે જાણવાનુ અને જણાવવાનું' આટલુંજ છે કે, જ્યારથી માણસ જન્મે છે, ત્યારથી મરણપયંત એક પણ ક્ષણુ એવી જતી નથી કે અંતઃકરણમાં પદ્ધમિ પૈકી કોઇ પણ ઊમિના અભાવ હાય ! એટલે જેવી કિંમ` ઊઠે તેવા રંગથી રગાઇને શરીરના પર માણુ છૂટા પડવાના પ્રવાહ ચાલુ રહે, અને જે જાતની ઊમિ ઊડવાથી જે જાતના અથવા ર'ના પરમાણુએ છૂટા પડતા જાય તેજ જાતની ઊમિથી મનુષ્યનાં ખાનપાન તથા આહાવિહારને ચાગે તેજ જાત અથવા રંગના પરમાણુ શરીરમાં એકઠા થતા જાય, એટલે પરમાણુના ગુણ-ધમ પ્રમાણે આકષ ક અને પ્રકષ્ટકની ક્રિયા જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી ચાલુ રહે છે અને તેજ ઊર્મિને પાંચ યમના નામથી આપણે ઓળખીએ છીએ. અર્થાત્ પાંચ યમ પૈકી કેાઈ પણ યમને લગતી અ'તઃકરણમાં શુભ અથવા અશુભ મિ ઊઠે તે પ્રમાણે શુભ અથવા અશુભ ફળ નિપાલનારા પરમાણુનું આકષ ણુ કે પ્રકરણ થાય. હિંસા સા સર્વા સર્વ પ્રાળિયુ મિત્રોહિä સા હિંસા' એટલે કોઇ પણ સોગમાં કોઇ પણ પ્રાણીના દ્રોહ થાય એવા વિચાર કરવાથી હિંસા થાય છે. અસત્ય-ક્રોધથી, લાભથી, ભયથી અને હાસ્યથી જે વિચાર અથવા વચન અન્યથા ખેલવામાં કે વિચારવામાં આવે તેને જૂઠ એટલે અસત્ય કહે છે. ચારી—જે વસ્તુ આપણી નથી અથવા તેને લેવાના, રાખ વાના કે ભેળવવાના આપણા અધિકાર નથી છતાં તે વસ્તુ મેળવવાના કે ભેગવવાના વિચાર કરવા તેનું નામ ચારી છે. બ્ય ભિચાર–જે સ્ત્રી મનુષ્યને ધમાઁથી અનુપયેાગી છે તેવી સ્ત્રીના સ્પશથી, સાંનિધ્યથી, શબ્દથી, દશનથી, ચિત્રથી વગેરે યાગ For Private and Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો થી મન વિડ્વળ થઇ તે સ્ત્રીને મેળવવાના વિચાર કરવામાં આવે. તેને વ્યભિચાર કહે છે. લાભ—જે વસ્તુ આપણી નથી અથવા જે વસ્તુ મેળવવાના આપણા હક નથી અથવા જે વસ્તુ મેળવવાની આપણામાં ચેાગ્યતા નથી તે વસ્તુ મેળવવાના વિચારથી સામા માણસના તાબામાંથી મેળવવાને જે ષડયંત્રની ગોઠવણ મતમાં કરવામાં આવે તેને લાભ કહે છે. એ રીતે પાંચ યમના પ્રભાવથી જે પ્રવાહ અંતઃકરણમાં વહેવા માંડે તેને ઊમિ અથવા લેસ્યા કહેવામાં આવે છે. હવે જો એ પાંચ મિના સમૂહ નાશ થાય તે છઠ્ઠી એકજ શુભ ઊમિ બાકી રહે. તેનુ સ્વરૂપ એવુ' તેજોમય છે કે આ ઠેકાણે અમે તે લખી શકતા નથી પરન્તુ એ છઠ્ઠી શુભ ઊર્મિ અથવા શુકલ લેસ્યાનું વર્ણન જાણવુ` હાય તેણે કિરા તાજુંન કાવ્યમાં અર્જુનના તપના પ્રભાવથી તેના મસ્તિષ્કમાંથી નીકળતા તેજના પ્રભાવથી જે વનમાં તે તપ કરતા હતા, તે વનમાં જે પ્રકાશ પડેલાનું વર્ણન કરેલું છે તે વાંચીને તેના સ્વરૂપના વિ ચાર કરી લેવા. અત્રે એટલું જણાવવાનુ` છે કે 'િસાની ઊર્મિના રંગ કાળા છે, અસત્યની ઊમિના રંગ નીલવણ છે, ચારીની મિના ર’ગ ભૂખરા કિરમજી છે, વ્યભિચારની મિ'ના ર'ગ ચિત્ર વિચિત્ર છે અને લાભની ઊર્મિના રંગ રાતા છે. એટલે આપણને સમજાશે કે જેવા જેવા વિચારનું સેત્રન કરવામાં આવે તેવા તેવા ર્ગના પરમાણુ શરીરમાંથી બહાર પડે છે. મનુષ્યના શરીરના ઇંડામાંથી જે પ્રવાહ વહે છે તે પ્રવાહ જેવી જેવી જાતના પંચ વિષય પૈકી જે જે વિષયના વિચાર કરવામાં આવે તેવી તેવી જાતના પ્રત્યેક અથવા મિશ્ર રગના પ્રવાહ બહાર નીકળતા રહે છે. અને તે પ્રવાહને ચેગી લાકા જોઇ શકે છે, અથવા જે પ્રાણીઓને કુદરત તરફથી દિવસે અને રાત્રીએ એકસરખું દેખાય એવી આંખ મળેલી હાય તેમને તે પ્રવાહના રંગ દેખાય છે. For Private and Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીયૂષપાણિ ૧ હવે આટલું વિવેચન કર્યો પછી વૈદ્યરાજેના હાથમાં અમૃત કેમ ઉત્પન્ન થાય છે, તેના વિચાર કરીને તે અમૃતમાં ન્યૂનપણુ શી રીતે આવે છે, તે તરફ લક્ષ ખેં'ચીશું. એક વૈદ્ય એક દદીની ચિકિત્સા કરતા હાય, પરન્તુ થેાડા દિવસ ગયા પછી તે નદીના શત્રુ તરફથી કાંઈ ભલામણ થાય અથવા વૈદ્યના અંતઃકરણમાં નદી ના રોગ વધે એવું ઔષધ આપવાનું કાંઇ કારણ ઉપસ્થિત થાય અને તેને માટે વેદ્ય જે જે જાતના વિચારની ગેાઠવણ કરે તે તે સમયે વૈદ્યના હાથ કે પગ અને માથામાંથી કાળા રંગના પરમાહ્યુના પ્રવાહ ચાલુ થાય છે, તથા જે રાગીની ચિકિત્સા કરવાને માટે વૈદ્યને એલાવવામાં આવે એટલે તે રાગીની સ્થિતિ અને સમૃદ્ધિ જોઇને વૈદ્યના મનમાં એવા વિચાર આવે કે, આ ધનવાન ગી પાસે કેવી યુક્તિથી વાત કરાય કે જેથી પાતે ભય પામી મારી ચેાગ્યતાને ઉત્તમ ગણી મને ઘણુ ધન આપે! એવા વિચારથી તે વૈદ્ય રોગની યથાથ ચિકિત્સા નહિ કરતાં રાગનુ જે સ્વરૂપ હાય તેથી મેટુ સ્વરૂપ બતાવી પેાતાના ઔષધની કિ’મત વધારે બતાવી, જેટલા પ્રમાણમાં જૂહુ' ખેલવાની ગેાઠવણ કરે છે, તેટલા પ્રમાણમાં તેના શરીરમાંથી નીલવ પરમાણુને પ્રવાહ વહે છે. તથા જે વેદ્ય રાગીની પાસે જઇને તેને ગમે તેમ સમજાવીને તેની પાસે પૈસા કઢાવીને તેને માટે ખાસ દવા મનાવીને આપવાનું કહીને તે દવાને ઠેકાણે મીજી ભળતી દવા આપીને અથવા મના વેલી દવામાંથી રંગીના કહ્યા વગર અમુક ભાગ પેાતાના ઘરમાં રાખી મૂકવા માટેના વિચારનું સેત્રન કરે છે, જેથી તે વૈદ્યના હાથમાંથી ભૂખરા કિરમજી રંગના પરમાણુના પ્રવાહ વહેવા માંડે છે. તથા જે વૈદ્યના પ્રસંગમાં પેાતાના દરઢને જણાવવા માટે અથવાપરીક્ષા કરાવવા માટે અથવા તેના ઉપચાર કરાવવા માટે કોઈ સ્ત્રી કે જે સ્વરૂપવાન અને યુવાન આવી હેાય તે સ્ત્રીને જોઈને (જો કે For Private and Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો ગમે તેવી પડદેનશીન અથવા લ~તળુ સ્ત્રી હાય તા પણ રાજા, ગુરુ અને વેદ્યની સાથે પડદો રાખી શકતી નથી ) વૈદ્યનું મત ચલાયમાન થાય, જેથી તે સ્રીના દર્શન અને સ્પન કાર્ય થી તેના સબંધમાં અને તેની સમીપમાં કેવી રીતે વાત કરવાથી તે સ્ત્રીની સાથે વ્યભિચાર કરી શકાશે, તે સંબ ંધમાં ગૂંચવણ ભરેલા વિચાર કરવાથી તે વૈદ્યના હાથમાંથી હિંસા, અસત્ય, ચેરી અને કામના ચાર પ્રકારના મળેલા પરમાણુએના વિચિત્ર રંગના પ્રવાહ ચાલુ થશે. તેવીજ રીતે રાગીના રોગન, રોગના સ્વરૂપનો, રાળના નિદાનના અને રાગને સારા કરવાના ઉપચારને વિચાર બાજુએ મૂકી જે વૈદ્ય માત્ર રોગી પાસેથી ધન શી રીતે મેળવી શકાય, એવા વિચારનું સેવન કરવાથી તેના શરીરમાંથી રાતા રંગના પર માણુઓના પ્રવાહ વહે છે. આ ઉપરથી આપને જણાશે કે જ્યાં સુધી વડીલ મનુષ્યનાં, ધર્મગુરુઓનાં અને વૈદ્યોનાં અંતઃકરણમાં ઉપર લખેલા પાંચવિષયતા વિચારા ગોઠવાતા, ગૂંચવાતા રમણુ કરતા હોય ત્યાં સુધી તેમના એજસથી કે તેમના હાથથી શિષ્યના કે રાગીના કલ્યાણની માશા રાખવી એ આકાશકુસુમવત્ છે. તેમ જે ગુરુએ અથવા જે વૈદ્યો પાંચ વિષયના વિચારમાં નિમગ્ન થયા પછી, પાતે યશ, કીતિ, પુષ્પ, પરોપકાર કે ધનની ઈચ્છા રાખતા હૈાય તેની ઇચ્છા કાઇ પણ દિવસે પરિપૂર્ણ થવાની આશા રાખવી તે ફેકટ છે. એટલા માટે અમારે ભાર મૂકીને કહેવું પડે છે કે, જે વધી પોતાના હાથમાં અમૃત મેળવવાની ઇચ્છા રાખતા હોય તે વૈદ્યરાજેએ ઉપર લખેલા પાંચવિષયના વિચા રથી જેટલું બની શકે તેટલું અલગ રહેવું અને એટલાજ માટે દદીને જોઇને અથવા તેની પાસે જઇને તેને માટે દવા બનાવવાના, રંગનું નિદાન કરીને તેની કિં’મત ઠરાવી અર્ધો રૂપિયા આગળથી લેવાના તથા રોગીને સારું' થયા પછી ઈનામ લેવાના જે નિષેધ આગળ For Private and Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૩ જ ના - - - - - - - -- - — - - 1 --- — — કરવામાં આવે છે, તેને ત્યાગ કરવાથી ઉપર લખેલા પાંચ પ્રકારના વિષાના વિચાર કરવાને અવકાશ વૈદ્યરાજોને રહેશે જ નહિ. જેથી પિતાના શરીરમાંથી એટલે હાથમાંથી શુદ્ધ અને અમૃતરૂપ પરમાણુ ઝરે દેવ વહેવાશી વૈદ્યરાજની દષ્ટિ રશી ઉપર પડતાં, વૈદ્યરાજના હાથને રોગીને સ્પર્શ થતાં અને વૈદ્યરાજને રેગી પાસે બેસીને વાતચીતનો સમાગમ થતાં તે રોગીની આસપાસ તથા રોગીને શરીરમાં વૈદ્યરાજના શરીરમાંથી અમૃતમય પરમાણને વહનને લીધે રોગીને એકવાર વગર ઔષધથી શાંતિ થતી જણાશે. તે પછી એવા અમૃતમય પરમાણુવાળા હાથથી જે દવા બનાવેલી હોય અને તે દવા તે હાથથી અમૃતમય થઈને રોગીને આપવામાં આવે, તો તે રોગી ગમે તેવા ભયંકર રેગમાં સપડાયેલો હોય તે પણ તેને શાંતિ તે વળેજ, કારણ કે – नमंतुः कश्चिदमरः पृथिव्यां जायते कचित् ।। अतो मृत्युरवार्यः स्यात् किन्तु रोगानिवारयेत् ।। અર્થાત જે દરદી મરવાનો હોય તેને તે વૈદ્ય બચાવી શકો નથી પરંતુ જેના હાથમાં જેટલા પ્રમાણમાં અમૃત હોય તેટલા પ્રમાણમાં તે રોગની શાંતિ કરી શકે છે. એટલી વાત કહ્યા પછી વૈદ્યરાજોને વિનંતી, ભલામણ અથવા ઉપદેશ કરીએ છીએ કે, ધન, યશ, કીતિ અને પુણ્યની ઈચ્છા રાખનારા વૈદ્યરાજેએ જેમ બને તેમ પંચવિષયના વિચારને ત્યાગ કરી પોતાના હાથમાં અમૃત મેળવવાને પુરુષાર્થ કરે અને તે પુરુષાર્થ જેટલા પ્રમાણમાં એ છવધતે કરવામાં આવશે તેને તેટલા પ્રમાણમાં લાભાલાભની પ્રાપ્તિ થશે. કહ્યું છે કે – परानेनोदरंदग्धम् हस्तोदग्धः प्रतिग्रहात् । नेत्रंदग्धं परस्त्रिभ्यः कार्यसिद्धिः कुतो भवेत् ।। For Private and Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો - , , , - - - - - - અર્થાત્ ઉપરનાં વચન પ્રમાણે જેનાં નેત્ર, મુખ, જિહવા અને હત દગ્ધ થયેલા છે, એટલે પાંચ પ્રકારના કમળથી ખરડાયેલા છે તે જેમ કાદવમાં ખરડાયેલા પગને કાદવથી દેવાને પ્રયત્ન નિષ્ફળ થાય છે, તેમ વિષયવાસનાથી ખરડાયેલા શરીરને સ્પર્શ થવાથી વિષયના સેવનની પરાકાષ્ટારૂપ કાદવમાં ખરડાઈને રોગરૂપ દુધની પીડામાં સડબડતા રેગીને નિરામય શી રીતે કરી શકશે? માટે વૈદ્યોએ વૈદકને ધંધો શરૂ કરતાં પહેલાં પોતાના હાથમાં અમૃત મેળવવાને ઉદ્યોગ કરે, અથવા જે વૈદ્યરાજોના હાથ અમૃતમય હેય તેમણે હંમેશાં ડરતા રહેવું કે રખેને અમારા હાથમાંનું અમૃત વિજાતીય દ્રવ્યના મળવાથી કદરૂપું અથવા વિરસ કે સડેલું બની જશે, જેથી અપયશની પ્રાપ્તિ થાય. આટલી સંભાળ રાખીને જે વૈદ્યો આ નિબંધમાં લખેલી પદ્ધતિ પ્રમાણે પિતાનું ઔષધાલય ચલાવશે તેમને કુદરત તરફથી યશ, કીતિ અને ધનની ન્યૂનતા રહેશે નહિ, એટલોજ આશીર્વાદ આપી આ વિષયને પૂર્ણ કરીએ છીએ. આ પંચભૂતાત્મક અને પરસાત્મક સૃષ્ટિની રચના જોતાં તેના પ્રકટકર્તા પરમકૃપાળુ પરમાત્માના જ્ઞાનને પાર પામવાને માટે મોટા મોટા મોટા મહર્ષિએ થાકી જાય છે તે પછી એ સુષ્ટિનું વર્ણન કરવાને અમારા જેવા છઘસ્થ જીને પ્રયત્ન શી રીતે * પ્રાચીન ઋષિપ્રણીત ગ્રંથમાં પઋતુઓનું સ્પષ્ટીકરણ સૂત્રરૂપે કરવામાં આવેલું જોવામાં આવે છે અને તે ઋતુચર્યા તથા દિનચર્યાનું પ્રકરણ આ જમાનાને બંધબેસતું નથી આવતું, પણ તે રાજામહારાજાઓને બંધબેસતું દેખાય છે. એટલા માટે પ્રજાના For Private and Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વતુ-દર્પણ ૨૩૫ સફળ થાય? એવું જાણવા છતાં ઈશ્વરલીલા એટલે કુદરતના બંધારણ માટે જે ગુપ્ત નિયમો ઘડાયા છે, તેના રહસ્યનું જેટલું અને જેટલે સુધી અમારી બુદ્ધિ પહોંચે તેટલું અને તેટલે સુધીનું વર્ણન કરવાને અમે તે વિદ્યામાં પ્રવેશ કરવા ધારીએ છીએ; અને એ મંથનમાંથી જે ઉપલબ્ધ થાય તે પ્રજા સમ્મુખ રજૂ કરવાની ઈચ્છા રાખીએ છીએ. ઋષિમુનિઓ, શાસ્ત્રીઓ અને પંડિતે તથા તવજ્ઞાનીઓ આ વિષયને માટે અજાણ નથી. અને તેઓએ આ વિષયમાં ઊંડા ઊતરીને પ્રજાને પિતાના જ્ઞાનને લાભ આપેલ છે. તથાપિ કાળના પરિવર્તનની સાથે જગતનું પરિવર્તન થતું હોવાથી વર્તમાનકાળને અનુસરી આ વિદ્યાનું ગુપ્ત રહસ્ય નવેસરથી ગઠવીને પ્રજાને જાણમાં લાવવાની ખાસ જરૂર સમજીને, આ નિબંધ લખવાનું પ્રજની ઉપસ્થિત થયું છે. આ કુદરતી સૃષ્ટિમાં જ્યારથી પૃથ્વીએ સૂર્યની આસપાસ ભ્રમણ કરવાનું શરૂ કર્યું ત્યારથી તે સૂર્યના આકર્ષણમાં પિતાની ગતિએ પિતાની ધરી ઉપર ભ્રમણ કરીને ચકા ખાતી ખાતી સૂર્યની આસપાસ આપણા એક વર્ષના કાળમાં એક ફેરો ફરી શકે છે. એટલે પૃથ્વી સૂર્યની આસપાસ એક ફેરે ફરે છે તેને આપણે એક વર્ષ ગણીએ છીએ. પરંતુ એક વર્ષમાં પૃથ્વીને એક ફેરે ખાતાં પૃથ્વી સાથે સંબંધ ધરાવતા બીજા ગ્રહનું તે પૃથ્વીને આકર્ષણ લાગવાથી અને જે સૂર્યની પાછળ પૃથ્વી ફરે છે તે સૂર્યને પિતાની ધરી પર ફરતાં આપણું ૩૬૫ દિવસમાં ૧૨ રાશિમાં ફરવાનું ઉપયોગમાં આવે અને વર્તમાન ચિકિત્સકે પ્રજાને તે માર્ગે દોર એવા હેતુથી અમારી જેટલે અંશે બુદ્ધિ પહોંચી તેટલે અંશે આ વર્ણન કર્યું છે. એમાં જે અપૂર્ણતા જણાય તે બીજા વિદ્વાન પૈદેએ પૂર્ણ કરવી; કારણ કે ઈશ્વરી સૃષ્ટિના ગુપ્ત ભેદ એક મનુષ્યને પૂર્ણપણે જાણવામાં આવતા નથી. For Private and Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ શ્રીઆયુર્વેદ નિષધમાળા-ભાગ ૨ જો હાવાથી, આપણી પૃથ્વી ઉપર એક વર્ષમાં અવનવા ફેરફાર થાય છે. તે ફેરફારાથી મનુષ્યસૃષ્ટિના સ્વેદજ, અંડજ, ઉભિજજ અને જરાયુ એ ચારે ખાણના જીવા ઉપર જુદી જુદી જાતની અસરે થાય છે. તે અસર થવાનુ` કારણ હાલના વિજ્ઞાનશાસ્ત્રના શેાધકાએ પ્રણીમાત્ર ઉપર થનારાં રાગનાં જુદી જુદી જાતનાં જતુએ શેાધી કાઢવાં છે, અને તે જ તુએથી ચારે ખાણના જીવે ઉપર જુદી જુદી અસર થાય છેએવું નિર્માણ કર્યું છે. પરંતુ તે વિદ્વાના હજી આ વિચાર કરી શકયા નથી કે જુદી જુદી ાતનાં જંતુએ પાકવાનુ કારણ શું છે ? મનુષ્ય તથા પ્રાણીઓનું સુખરૂપ આયુષ્ય ટકાવી રાખવા માટે આયુર્વેદની રચના કરવામાં આવી છે અને જેમ વેદનાં પુસ્તકામાં દરેક વિદ્યાનાં મૂળતત્ત્વા ભરી રાખવામાં આવ્યાં છે; એટલે દુનિ ચામાં જેટલી વિદ્યા નવીન રૂપ ધારણ કરી નવીન રૂપમાં પ્રકટ થાય તા પણ તેનું મૂળ વેદમાંથી જડી આવે છે. તેમ આયુર્વેદ એક એવા જ્ઞાનભંડાર છે કે વર્તમાનકાળના વિદ્વાના જે જે નવી વાર્તાની શેાધ કરે છે તથા ભવિષ્યના વિદ્વાના નવી શેાધા કરશે તે પણ તેનું મૂળતત્ત્વ આયુર્વેદમાં નથી એમ કેાઈથી કહી શકાશે નિહ અને તેટલા ઉપરથી વર્તમાનકાળના ન ગણી શકાય એટલા રેગા અને તે રાગેા માટે ન ગણી શકાય તેટલા ઉપાયો તથા તેનાં કારણેા જે શેાધવામાં આવે છે, તે તમામનું મૂળ આયુર્વેદમાં જોવામાં આવે છે; પરં'તુ આપણે તેના વિચાર કરવાની શક્તિ ધરાવતા નથી અથવા વિચાર કરવાની કાળજી ધરાવતા નથી. ઈશ્વરી જ્ઞાનની ગાથા સમજવા માટે ઈશ્વરી ભાષા, ઇશ્વરી લિપિ ભણુવા તથા જાણવાની ખાસ જરૂર છે. તે ઈશ્વર શબ્દાતીત છે, અક્ષરાતીત છે, અનિવ ચનીય છે, એટલે તેની ભાષા તથા લિપિ પણ તેવીજ હાવી જોઈએ તેમાં કાંઇ આશ્ચય નથી, એ લિપિના For Private and Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પઋતુ-કર્ષણ ૨૩૭ અક્ષરને ઉકેલવા માટે, તેને જ્ઞાનની સમજ મેળવવા માટે ઈશ્વરના સ્વરૂપનું દર્શન કર્યા સિવાય એ ગુપ્ત ભેદની ગાંઠ ઉકેલી શકાય એમ નથી. જે આપણને ઈશ્વરના ગુપ્ત રહસ્યની ગાંઠ ઉકેલવાની ઈચ્છા હોય તે ઈશ્વરનું સ્વરૂપ એટલે આ કુદરતી સૃષ્ટિનું દર્શન અથવા અવકન કરવાને અભ્યાસ પડે જોઈએ. જ્યાં સુધી કુદરતના નિયમ પ્રમાણે ચાલતા સુષ્ટિકમ સમજવામાં નહિ આવે ત્યાં સુધી ઈશ્વરના જ્ઞાનનું ગુપ્ત રહસ્ય કેઈના પણ જાણવામાં આવી શકે એવું નથી. આ જગતમાં કાળ–એને ભગવાન, સ્વયંભૂ, અનાદિ અને સમર્થ માનેલો છે, એટલે એ કોઈને ઉત્પન્ન કરેલ નથી. તેમ એ આદિથી, મધ્યથી અને અંતથી રહિત છે. રસવાળા પદાર્થોનું વધવું તથા ઘટવું અને માણસોનું જીવવું તથા મરવું કાળને આધીન છે. એ પદાર્થ જરા વાર પણ ભતે નથી તેથી, અથવા સંહારવાથી સર્વે પ્રાણીઓને એકઠાં કરી નાખે છે તેથી, અથવા પ્રાણીઓને સુખદુઃખોમાં જડી દે છે તેથી, અથવા સર્વને સંક્ષેપ કરી નાખે છે તેથી, અથવા સર્વને મરણની સમીપમાં લઈ જાય છે તેથી કાળ કહેવાય છે. મેટી શક્તિવાળા સૂર્યનારાયણ પિતાની ગતિના વિશેષથી (ઉદયાસ્તથી) એ વર્ષરૂપ શરીરવાળા કાળના અક્ષિનિમેષ, કાષ્ટા, કળા, મુહુર્ત, અહોરાત્ર પક્ષ, માસ, તુ, અયન, સંવત્સર અને યુગ એ નામના વિભાગો કરે છે. એ વિભાગમાં એક લઘુ સ્વરનું ઉચ્ચારણ કરવામાં જેટલે વખત લાગે છે તેટલા વખતને અક્ષિનિમેષ કહે છે. ૧૫ અક્ષિનિમેષ થાય ત્યારે કાષ્ટા કહેવાય છે. ૩૦ કાષ્ટ થાય ત્યારે કળા કહેવાય છે, ૨૦ કળા થાય ત્યારે મુહૂર્ત કહેવાય છે. ૩૦ મુહૂર્ત થાય ત્યારે અહોરાત્ર એટલે દિવસ અને રાત્ર કહેવાય છે. અને ૧૫ અહોરાત્ર થાય ત્યારે પક્ષ કહેવાય છે. શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષ એ રીતે For Private and Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - બે પ્રકારના પક્ષ છે. બે પક્ષ થાય ત્યારે એક માસ કહેવાય છે. બે માસની એક તું થાય છે. છ સંક્રાંતિનું એક અયન થાય છે. એવી રીતે દક્ષિણાયન અને ઉત્તરાયણ એ બે અયન મળીને વર્ષ થાય છે. અને એવાં પાંચ વર્ષો થાય ત્યારે યુગ એવા નામને પ્રાપ્ત થાય છે. ચકની પેઠે ફર્યા કરતે નિમેષથી માંડીને યુગ સુધીને જે કાળ તે કાળ-ચક કહેવાય છે, એવું આયુર્વેદના જ્ઞાતા મહર્ષિ રાતાચાર્યનું માનવું છે. એ કાળનું સ્વરૂપ જેમ જેમ સમજાતું જાય તેમ તેમ ઈશ્વરની કૃતિનું કહો કે કાળ–ભગવાનની કૃતિરૂપ કહે, પણ આ પંચભૂતાત્મક અને વરસાત્મક રૂપે જણાતી કુદરતની લીલામાં આનંદ દેખાતો જાય છે. જો કે સૃષ્ટિની અદ્ભુત રચના અને તેનાં જુદાં જુદાં દ્રવ્ય, જુદા જુદા ગુણ, રસ, અને વિષાકવાળા, જુદી જુદી આકૃતિના તથા જુદા જુદા ધર્મવાળા, રૂપ, રંગ, આકૃતિ, સ્વાદ અને જુદી જુદી શક્તિવાળા જોવામાં આવે છે, તે ઉપરથી એવી રચના રચવાનું ગુપ્ત રહસ્ય શું છે, અને તે આપણાથી જાણી શકાય એવું છે કે કેમ, એને વિચાર કરવાની આપણને આવશ્યકતા જણાય છે. પ્રત્યક્ષરૂપે આપણને આપણી પૃથ્વી, પૃથ્વી ઉપરના પદાર્થો, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીને લાગુ પડતાં નક્ષત્ર તથા ગ્રહો જણાય છે અને તેને વધવાઘટવાને, હાલવાચાલવાને, પેદા થવા અને મરવાનો, ઉત્પન્ન થવા અને વધવાને કાળ નિશ્ચિત કરવામાં આવેલું છેપણ તે કેવી રીતે, શા કારણથી, વધઘટે કે જમેમરે છે, તે આપણી આંખે જોઈ શકાતું નથી. દાખલા તરીકે એક માણસ ગર્ભમાં ઉપસ્થિત થઈ બાળકરૂપે જન્મે છે, જમ્યા પછી યુવાવસ્થાને પામી વૃદ્ધા વસ્થા ગવી મૃત્યુને શરણ થાય છે ત્યાં સુધીમાં તે કયા સમયમાં કેટલે વળે, કાલના કરતાં આજ કેટલે વળે, તે જોવા-જાણ વામાં આવતું નથી; માત્ર કાળચકને એક ફેરે થાય ત્યારે આ For Private and Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૯ પડતુ-પણ માણસનું શરીર આટલું વધ્યું, જુવાન થયું, ઘટ્યું કે ઘરડું થયું એમ સમજી આપણે એ માણસ માટે છે એમ કહીએ છીએ. એટલા ઉપરથી સમજાશે કે જગતના પરિવર્તનમાં સૂર્ય એક રાશિમાં પ્રવેશ કર્યા પછી જેમ જેમ એટલે જેટલે અંશે તે રાશિને ભગવતે જાય છે, તેમ તેમ તે રાશિઓની બનેલી હતુઓમાં ફેરફાર થતો જાય છે અને તે ફેરફારથી ચારે ખાણાના જીવો એટલે પ્રાણિ માત્રમાં ફેરફાર થતા જણાય છે. દાખલા તરીકે ગ્રીષ્મ તુની સંક્રાંતિમાંથી સૂર્ય ચાલતા ચાલતા વર્ષાઋતુની સંક્રાંતિમાં પ્રવેશ કરે એટલે વર્ષારાતુ બેઠી એમ કહેવાય, પણ જયાં સુધી વર્ધાતુની એક સંકાંતિ એટલે વર્ષાઋતુને મધ્યકાળ ભેગવતાં સુધી સૂર્ય આવી પહોંચે નહિ, ત્યાં સુધી વર્ષાઋતુ પિતાના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રકટપણે દેખી શકાય નહિ. તે પ્રમાણે રાશિઓ અને તેથી ઉત્પન્ન થતી રતુઓ તથા અયનમાં જેમ જેમ સૂર્ય ફરતે જાય તેમ તેમ આખા વર્ષમાં ફેરફાર થતો જણાય છે. હવે વિચાર કરવાનું એ રહ્યો કે, કુદરતને કાયદા પ્રમાણે મેષ સંક્રાંતિથી સૂર્ય નીકળી પાછે મેષ સંક્રાંતિમાં આવે અને પૃથ્વી પિતાને અક્ષાંશમાં ઉત્તરાયણ અને દક્ષિણાયન પ્રમાણે પાસું બદલે, એટલે પૃથ્વીને જે ભાગ સૂર્યનાં સીધાં કિરણમાં આવે ત્યાં પ્રખર તાપ પડે છે. આથી એમ સમજાય છે કે આખા વર્ષમાં એ એક પણ દિવસ નહિ જાય કે પૃથ્વીના કઈ કઈ ભાગમાં સૂર્યનાં કિરણ સીધા પડતાં નહિ હોય. જ્યાં સૂર્યના કિરણસિધાં પડતાં હોય ત્યાં ગ્રીષ્મઋતુ ગણાય, અને જ્યાં સૂર્યનાં કિરણ અત્યંત તીરછાં પડતાં હોય ત્યાં શિશિર ઋતુ ગણાય. ગ્રીષ્મ અને શિશિરને સરખાવવામાં આવે તે તેના સ્વભાવમાં એકબીજાથી ઊલટો ફેરફાર જણાય. તેવી રીતે જેમ જેમ કાળનું વહન થતું જાય તેમ તેમ શીતમાંથી ગરમી અને ગરમી For Private and Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ મા - - - - - - - - માંથી શીત વધુઓછા પ્રમાણમાં થાય છે. એટલે જે પ્રમાણે ગરમી અને શીત ઓછાં થતાં જાય તે પ્રમાણેના જી, ઓષધે, વનસ્પતિઓ તથા સ્થાવરજંગમ તમામ પૃથ્વીની વિભૂતિને ઉદય અને અસ્ત જણાતા જાય, એ પ્રમાણે જ્યારે નિયમિત વ્યવહાર ચાલે છે તે પછી જગતમાં જે જાતની જુદા જુદા વર્ષમાં, જુદા જુદા માસમાં અથવા જુદી જુદી ઋતુમાં જે અવ્યવસ્થા દેખાય છે તેનું કારણ શોધવાની આપણને આવશ્યકતા જણાય છે. ઉપર આપણે જોઈ ગયા છીએ કે પૃથ્વી સૂર્યને આકર્ષણથી પિતાની ધરી પર ફરતી સૂર્યની આસપાસ ફરે છે, અને સૂર્યનાં કિરણે પૃથ્વી ઉપર અસર નિપજાવે છે. તેની સાથે સૂર્યમાળામાં સૂર્યની આસપાસ ફરતા બીજા ગ્રહે પણ પિતાનાં કિરણે પૃથ્વી તરફ ફેંકતા જાય છે, જેથી પૃથ્વી ઉપર જુદી જુદી અવ્યવસ્થા દેખાય છે. કારણ કે પૃથ્વીની આસપાસ ફરતા ગ્રહે પિતપતાના સ્વરૂપ પ્રમાણે જુદા જુદા સ્વભાવના હોવાથી જુદા જુદા રંગનાં કિરણે પૃથ્વી તરફ ફેકે છે, એટલે સૂર્યનાં સાત કિરણ (રશ્મિ)ના સાત રંગો પૃથી ઉપર આવે છે. તેમાં બીજા ગ્રહોના જુદા જુદા રંગવાળાં કિરણે મળવાથી સૂર્યનાં કિરણના રંગમાં ફેરફાર થઈ જાય છે, અને એ ફેરફારની અસર વાતાવરણમાં થવાથી તે વાતાવરણને લીધે જતુઓમાં, વનસ્પતિઓમાં, પ્રાણીઓમાં અને મનુષ્યમાં ફેરફાર થાય એટલું જ નહિ, પણ તેના રસ, ગુણ, વીર્ય, વિપાક અને શક્તિમાં ફેરફાર થાય છે; એટલે જે વખતે જે જાતનું વાતાવરણ જોઈએ તે મળી શકતું નથી. સૃષ્ટિની રચના જતાં તેનું બંધારણ એવું ગઠવવામાં આવ્યું છે કે સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા દેહધારી જે પકી મનુષ્ય કે જે ઉત્તમ પ્રાણી ગણાય છે અને જે ઈશ્વરી જ્ઞાન મેળવીને ઈશ્વરની સમીપ જવાને માટેનાં સંપૂર્ણ સાધન ધરાવે છે, તેનું For Private and Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir — – ન — — પતુ-દર્પણ સંપૂર્ણ રીતે રક્ષણ થાય અને તે મોક્ષને પામે એવા હેતુથી તમામ જડ,ચેતન પ્રાણીઓની બેઠવણ કરવામાં આવી છે એવું સ્પષ્ટ જણાય છે. એ બાબતને પૂરેપૂરો વિચાર આયુર્વેદે એટલો બધો ઊંડાણમાં ઊતરીને કર્યો છે કે જે મનુષ્યો તે નિયમને સમજવા માટે કુદરતનું અવલોકન કરતાં શીખે તો ઈશ્વરી જ્ઞાનની ગાથાને ગુપ્ત ભેદ તેમના સમજવામાં આવી જાય અને જ્યારે એ ભેદ સમજાય ત્યારે તુમાં ગમે તેવા ફેરફાર થાય તે પણ જ્ઞાતા પુરૂના શરીર ઉપર તે ફેરફારથી કોઈ પણ અસર થાય નહિ એટલું ખરું. પણ દરેક માણસ ઈશ્વરી વિદ્યાને સમજી તેની ભાષા તથા લિપિ જે કુદરતને નામે આપણી દષ્ટિએ અથવા આપણી જ્ઞા નેન્દ્રિયથી જણાય છે, તે જાણવાને-સમજવાને અશક્ત હોવાથી પૂર્વાચાર્યો એટલે આપણે ત્રાષિમુનિઓએ આયુર્વેદરૂપ બારાખડી લખીને તમામ ઈશ્વરી વિદ્યા વાંચતાં આવડે એવી બેઠવણ કરી છે. ઉપર કહેવામાં આવ્યું છે કે વર્ષની છ હતુઓ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં વહેંચાયેલી છે અને તે ઋતુના સમયેગથી પ્રાણીમાત્રને સુખી કરવાનું વાતાવરણ તૈયાર થાય છે. જે તે તુને અતિયોગ, હીન કે મિથ્યાયોગ થાય તે વાતાવરણ માં ફેરફાર થઈ મનુષ્યને પ્રતિકૂળ વાતાવરણ ઉત્પન્ન થઈ રોગના પંજામાં સપડાવે છે. પણ જે મનુષ્ય તુને હીન, મિથ્યા કે અતિગ જાણીને પિતાના આહારવિહારમાં ઘટતે ફેરફાર કરે અથવા જેઓને ઘટતો ફેરફાર કરવાનું કહે, તે પ્રમાણે તેઓ વતે, તે ત્રાતુના હીન મિથ્યા અને અતિવેગથી આવનારી ભાવિ આપત્તિમાંથી તેઓ બચી શકે. એટલા માટે આપણે તુના ગુણધમ જાણવાને પ્રયત્ન કરે જોઈએ. પ્રથમ ઋતુઓને સમગ એટલે તુ બગડેલી નથી એને નિશ્ચય કરવામાં આવે તે ઉપરથી ઋતુને હીન, મિથ્યા કે અતિગ સમજી શકાય. એટલા For Private and Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ છે માટે અમે પ્રથમ તુ બગડેલી નથી તે જાણવા માટે નહિ બગડેલી ઋતુનાં લક્ષણે લખીએ છીએ. હેમંતઋતુ– હેમંતઋતુમાં ઈશાન અને ઉત્તર તરફને શીતળ પવન વાત હોય, દિશાએ રજથી તથા ધુમ્મસથી વ્યાસ રહેતી હોય, સૂર્ય ઝાકળથી ઢંકાયેલે રહેતે હોયજળાશયે ઠંડીથી વ્યાપ્ત રહેતાં હોય, કાગડા, ગેંડા, પાડા, ઘેટાં તથા હાથીઓ મસ્ત રહેતા હોય અને લેધર, ઘઉં, ઘઉંલા, નાગકેશરનાં વૃક્ષે પુપયુક્ત થઈ રહ્યા હોય, આકાશમાંથી આસ પડી ઝાડ પર ઠરતું હોય અને હજારી ગોટાના ફૂલ તથા સીતાફળીનાં ફળ પાકતાં હેય, તે તે હેમંતઋતુમાં ઋતુને સમગ થયો છે એમ જાણવું. શિશિરઋતુ–જે શિશિર ઋતુમાં ઠંડી અધિક હય, દિશાઓ વાયુ સહિત વૃષ્ટિથી વ્યાકુળ થતી હોય, માણસના હાથપગ ફાટી જતા હોય, કપાસ, ઘઉં વેંગણ અને તંબાકુના છેડ ઉપર હિમ પડતું હોય, જેથી કેટલાંક ઝાડનાં પાન ખરી જતાં હિય, રાત્રે શિયાળવાં બહુ બેલતાં હોય, જંગલમાં ચણુબેર પાકેલાં હોય અને આકાશ વાદળથી નિર્મળ થઈ ગયું હોય તે તે શિશિાતુને સમગ થયે છે એમ જાણવું. વસંતઋતુ વસંતઋતુમાં દિશા નિર્મળ રહેતી હોય, ખાખરા, કમળો, રસળી, આંબા તથા અશક આદિ નવપલવ વૃક્ષેથી ભરપૂર થયેલાં વન ભી રહેલાં હોય, કોયલ ટહુકા કરતી હોય અને ભ્રમરના ગુજારવાથી મનનું આકર્ષણ થતું હોય, દક્ષિણ દિશાને પવન વાત હોય, વૃક્ષે નવીન પ પુષ્પ તથા ફળેથી દીપી રહેલા હોય, શેરડીને રસ પરિપકવ થયો હોય, સાગ, સામર અને લવિંગનાં ઝાડે પુષ્પ તથા ફળથી લચી રહ્યાં હોય તથા કાદવ નહિ, કચરે નહિ, ટાઢ નડિ, તાપ નહિ, ધૂળ ઊડે નહિ, For Private and Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પઋતુ પણ ૨૪૩ આકાશમાં વાદળ નહિ, પવન હિમાળુ પણ પણ નહિ તેમ વાયવ્યકોણના પણ નાય તાવસતઋતુના સમયેાગ થયા છે, એમ જાણવું. ગ્રીષ્મઋતુ-જો ગ્રીષ્મઋતુમાં સૂર્ય તીક્ષ્ણ કિરણવાળા હાય, ગભરાવનારા નૈત્ય ખૂણાને પવન વાતા હાય, પૃથ્વી ધગેલી રહેતી હૈાય, નદીએ પાતળા પ્રવાહાવાળી થઇ ગયેલી હાય, દિશાએ સળગેલી જેવી દેખાતી હાય, ચક્રવાક પક્ષીનાં જોડાંઓ જળાશાને માટે ભટકતાં હાય, મૃગા પાણી માટે વ્યાકુળ રહેતાં હાય, દૃઢ લતાએ, ખડ તથા કેમળ લતાએ સુકાઇ ગયાં હાય, વૃક્ષા પાંદડાં વગરનાં થઈ ગયાં હોય, આંબા અને દ્રાક્ષનાં ફળ રસદાર ખનતાં હાય, વાંદરાં બૂમાબૂમ કરતાં હોય, કે ડા પાતળા પવન ઉપર જવાથી ગરમાગરમ પવન ફુંકાતા હોય, ખાખરાનાં ઝાડા ફૂલથી શે ભીરહ્યાં હાય, સમુદ્રનુ પાણી ઘણુ' ઊછળતું હાય, વહાશે! ચાલતાં અટકી પડત્યાં હાય, સમુદ્રમાં મેટા જુવાળ આવતા હાય, માણસના મુખ ઉપર પરસેવાના રેલા ચાલતા હાય, નદીનાં પાણી ઉષ્ણુ અને કૂવાનાં પાણી ઠંડાં જણાતાં હાય, તળાવનાં પાણી ઘટી ગયાં હોય, ખારા રણમાં પાણી મીઠાં થયાં હોય, અ ગસ્ત્રના તારાના અસ્ત થયા હોય, માંકડ બહુ પાકવા ય, રણમાં ઝાંઝવાનાં પાણી દેખાતાં હોય, વાયુમાં વર્ટાળિયા થતા હાય, ઝડના પરસ્પર ઘસાવાથી જંગલમાં દવ લાગતા હૈાય, આંબા, વડ, પીપળા, પીપર, લીમડા જેવાં વૃક્ષે પુષ્ટ જણાતાં હાય, ચપેલી, ચ ંપા, જૂઇ, જાઇ, સેવતી વગેરે સુગંધીદાર ફૂલા ખીલેલાં હૈાય; ચાંપા, પપૈયાં, ફાલસાં, સેતૂર, કેળાં, તડબૂચ, ટેટી, રાયણ અને લી’બેળીનાં ફળા પાકેલાં હોય, પશ્ચિમના પવન જોરથી ફુંકાતા હાય, સવારમાં મેનાપેાપટ એલે, બપોરે કાયલ ખેલે, સાંજે ચકલીઓ છેલે અને રાત્રે બુલબુલ ખેલે તે તે ગ્રીષ્મઋતુના સમયેાગ થયા છે એમ નણવુ. For Private and Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે વર્ષાઋતુ–કેટલાક ગ્રંથકારોએ ગ્રીષ્મ પછી પ્રાવૃષજાણેલી છે. એટલે જે પ્રવૃષ ગણીએ તે ઋતુઓ સાત થાય. તેમ કેટલાક શકારોએ હેમંત પછી શિશિરઋતુ ગણેલી છે એટલે એ રીતે પણું ત્રા, સાત થાય. જ્યારે પ્રવૃષને અથવા શિશિરને ત્યાગ કરવામાં આવે તે હતુઓ છ ગણી શકાય. કદાચ પ્રાવૃષ અને શિશિર બે હતુઓ પર્યાયવાચક છે એટલે એને એકજ અર્થ કરે એમ કહેવાય પણ તે બની શકતું નથી. કારણ કે વર્ષને આદિમાં પ્રાવૃષ અને વસંતની આદિમાં શિશિર આવે છે તેથી ઘણે ગૂંચવાડે ઉત્પન્ન થાય છે. પરંતુ શીષ્મ, પ્રાવૃષ, વર્ષા, શરદ હેમંત, શિશિર અને વસંત એ પ્રમાણે સાત ગાતુ લખવામાં આવી છે. એટલે એને તેડ એવી રીતે કરવામાં આવે કે હેમંત અને શિશિરને ભેગી ગણવી અને પ્રવૃષ અને વર્ષોને ભેગી ગણવી. એવી રીતે ગણવાથી ઋતુઓના વિચારને બાધ આવશે નહિ અને સુથત આદિ છે વાંચતાં જે ગૂંચવાડે ઊભે થાય છે તેને સંતોષકારક નિકાલ આવશે. જેથી વર્ષારાતુ નહિ બગડેલી લખીએ છીએ, તેમાં પ્રથમ પ્રવૃષાતુ અને પછી વર્ષાઋતુને વેગ જાણ. વર્ષની શરૂઆતમાં એટલે પ્રવૃષાતુમાં પશ્ચિમ દિશાના પવને ખેંચી આણેલાં વીજળીના ચમકાટવાળાં, ભારે ગઈ. નાઓવાળાં, જળની વૃષ્ટિ કરતાં વાદળાંઓથી આકાશ ઢંકાયેલું રહેતું હોય અને પૃથ્વી કોમળ કાળા રંગના ખડેથી સંપન્ન થયેલી હાય તથા કસુંબી રંગના કીડાઓથી (બીટીથી) ભી રહેલી હોય, કદ ઘૂળી કદ બેથી અને કેતકીઓથી શણગાર પામેલી હેય, વખતે વખતે નેત્રત્ય ખૂણાને વાયુ વાય એટલે ગ્રીષ્મના તાપથી ઠંડક થાય, ઇંડાંવાળી કીડીઓ નીકળે, પક્ષીઓ ઘાસના માળા બાંધે, કાચંડા (શરડા) રાતા થાય, પાતાળ દેડકી બેલે, મીઠાના પાત્રમાં પાણી છૂટે, લેખંડ તથા ધાતુનાં વાસણ For Private and Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પઋતુ-દર્પણ ૨૪૫ પર કાટ ચઢે, ચકલીઓ ધૂળમાં નહાય, સૂર્ય કર્ક રાશિને થાય, વાદળાં રાતાં દેખાય, આકાશમાં મેઘધનુષ્ય તણાય, ટિટેડી ઇંડાં મૂકે, ઈશાન દિશાની વીજળી થાય, ચંદ્રને જળકુંડાળાં થાય; આકાશ કાળું દેખાય, તારા તથા ચંદ્ર પણ ઝાંખા દેખાય, વાદળાં પર્વતના શિખર જેવાં જણાય, વાદળાં આમતેમ દોડી જમીન સાથે જોડાઈ જઈ જમીન તરફ ઝૂલતાં જણાય, વીજળી ચમકે, વાદળ ગાજે, શરૂઆતમાં વખતે કરા તથા બરફ પડે, એર ટહુકા કરે, મેટા દેડકો બોલે, કેરીમાં ગળપણ વધે, મરી કંથાર અને જાંબુનાં ફળ પાકે, તે પછી વર્ષાઋતુ સંપૂર્ણ રૂપમાં જણાય છે એટલે નદીએના કિનારાઓનાં વૃક્ષે જળના પૂરથી ભાંગી ગયાં હય, વાવે તથા તળાવે રાત્રિવિકાસી કમળથી તથા નીલકમળથી શેભી રહ્યાં હોય, પૃથ્વીના સપાટ પ્રદેશે કે ખાડાઓ પાણને લીધે બરાબર વરતી શકાતા ન હોય, ખેતરમાં ઘણું ઘણું ધાન્યના છેડ દીપી રહ્યા હોય, આકાશમાં વાદળાં ગર્જના વગર જળને સાવ કર્યા કરતાં હોય, વાદળાંઓથી સૂર્ય તથા બીજા ગ્રહો ઢંકાઈ ગયેલા હાય, જમીનમાંથી તૃણે, લતાઓ, વેલીઓ, વધતી જતી હોય, સિંહ રાશિને સૂર્ય થયે હય, નદીતળા પાણીથી ઊભરાઈ જતાં હય, જાણે પૃથ્વીનું તળિયું દેવાઈને સાફ થતું હેય, અળસિવાં વગેરે ઘણું જાતનાં જંતુઓને પાક થતો હોય, સારસ પક્ષીએ તળાવ તથા નદીઓ છોડી ચાલ્યાં જતાં હોય, બપયા બેલતા હોય, મેર કળા કરતા હોય, બગલા ઝાડ પર ચડેલા હોય અને તેમને બગલીઓ ચારો લાવી ખડાવવતી હોય, ઝાડે વેલીઓથી છવા ઈ ગયાં હેય, કેવડાના દડામાં સુગંધી વધી તેને ખૂબ પાક થયો હાય, જમીન પર ભમફેડા (બિલાડીના ટેપ) ઊગ્યા હોય, સૂરજમુખીનાં પીળાં ફૂલ, ગુલાબ, બટમોગરે, પારિજાત, ઘતૂરો અને વનકેશરે ફૂલથી પ્રકુલિત થયાં હેય, અગથિયા, જાસૂદ, કદંબ, For Private and Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાદવાળા અને બગલાએ , તળાવે ૨૪૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ બકુલ અને ચપિલીનાં ફૂલ ખીલ્યાં હોય; આમલીને કાચા કાતરા દેખાતા હોય, રાત્રે તમરાં બોલતાં હોય; આગિયા ચમકતા હોય, સિંહસંક્રાંતિ પૂરી થતી હોય, કીડી અને મંકોડાને પાંખ આવી હેય, તે વર્ષાઋતુને સમગ થયે છે એમ જાણવું. * શરદરતુ–જે શરદઋતુમાં સૂર્ય પીળા રંગને દેખાતો હેય, આકાશ સફેદ વાદળાઓવાળું દેખાતું હોય, તથા વાદળાં વિનાનું વચ્છ પણ દેખાતું હોય, તળાવે તથા નદીને કિનારે હંસ, સારસ અને બગલાઓ બેઠેલા હોય, પૃથ્વી નીચા પ્રદેશમાં કાદવવાળી, ઊંચા પ્રદેશમાં સુકાયલી, સપાટ પ્રદેશમાં વૃક્ષોવાળી તથા કાંટાસરિયા, સપ્તપર્ણ, બપરિયા, બિલા, દારૂડિયા, કાળી છરી અને કલારથી શોભા પામતી હોય, વનસ્પતિઓ પીળાં સોનેરી કવચિત રાતાં અને ભૂરાં જાંબલી ફૂલથી શોભી રહી હોય, સાગર (સમુદ્ર) અને સરિતા (નદીઓ) શાંત થયાં હોય, અગસ્તના તારાને ઉદય થયે હેાય, પવનનું તેફાન નરમ પડ્યું હોય, પૂર્વ દિશાને વાયુ આવતે હેય, કેઈ વાર પૂર્વ તરફથી વરસાદ આવતે હેય, મીનસંક્રાંતિ પછી પવન પશ્ચિમને આવતા હોય અને કન્યાસંક્રાંતિમાં પવન ઈશાનને આવતો હેય; હસ્ત નક્ષત્ર (હાથી)ની સૂઢ ફરે એટલે વરસાદ જ્યાં ચડે ત્યાં પડે; કઈ વાર કાળાં, કેઈ વાર રાતાં ને કઈ વાર ધેળાં વાદળ થાય; તેમાં કોઈ વાર પીળાં અને સેનેરી પણ થાય. કોઈ વાર સૂર્ય દેખાય, કેઈ વાર ન પણ દેખાય, કોઈ વાર મેઘ ગાજે ને કઈ વાર ચૂપ રહે આકાશ સ્વચ્છ થાય; ચંદ્રનું તેજ નિર્મળ અને તીવ્ર થાય, ચકેર પક્ષી ચંદ્ર તરફ જોઈ રહે, દેવતર પક્ષી પાણી માટે બૂમ પાડે, તીતર પક્ષી ખેડૂતને ઠપકો આપે, આકાશગંગા સ્વચ્છ જણાય, કુમુદિની (રાત્રિકમળ) રાત્રે ખીલે, નદીકિનારે છીપ મળી આવે, નદી તળાવના પાણી સ્વચ્છ થાય, ભમરા ફૂલ For Private and Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડતું—પણ પર ઊડે, તળાવથી વાણિયા (પક્ષી) ઊડી જાય, દેડકાં બેલતાં બંધ થાય, ઘાસમાં પગથી પડે ને માર્ગ ખુલ્લા થાચ નદી તળાવે ચકવાકે બેસે, ઘીતેલાં (કમળનાં ફળ) પાકે, તુલા રાશિને સૂર્ય થાય, દિવસરાત સરખાં થાય, અને પાક દેખાય, બાજરી ને અડદને પાક થાય, ચિત્રાને સખત તાપ પડે, કેળાં બહુ પાકે, ભીંડાનાં ઝાડ વધી જાય, કાગડાને (દને) ધોળાં ફૂલ આવે, બગલા નદીકિનારે બેસે, ગુલબાસ અને પચરંગી ફૂલ સાંજે ખીલે, રાતા બપરિયાનાં દિવસે ખીલે, ધતૂરાને ફળ અને ફૂલ આવે અને રાત્રે સ્વચ્છ ચાંદની ખીલે તો શરદઋતુનો સમાગ જાણે. એ પ્રમાણે હતુઓને સમયોગ હેવાથી વનસ્પતિઓ, ઓષવિઓ, અન્નો અને જળ અમૃતરૂપ થાય છે, જેથી મનુષ્ય અને પ્રાણું માત્ર આરોગ્ય અને બળવાન રહે છે. પણ હતુઓ પિતપિતાને ગુણને અતિવેગ પામેલી હોય અથવા પિતપોતાના ગુણથી હીન વેગ પામેલી હોય અથવા શીતમાં ઉષ્ણ, ઉષ્ણમાં શીત, વર્ષોમાં અવૃષ્ટિ એવી રીતની વિપરીતતા પામેલી હોય અથવા અનુમવિલેમ ચિહનેવાલી થઈ હોય તે તે ઋતુઓમાં માણસનાં વાત, પિત્ત અને કફ પ્રકોપ પામે છે. એ પ્રમાણે તુઓના સમયેગનું વર્ણન કરવામાં આવ્યું અને અંતે તેના હન, મિથ્યા અને અતિગનું પ્રકરણ બતાવ્યું. પરંતુ અતુએને કાળ ક્યાં સુધી નિશ્ચિત નહિ થાય ત્યાં સુધી તુને હીન, મિથ્યા કે અતિગ ગણી શકાય નહિ એટલે સમજી શકાય નહિ. એટલા માટે જ્યોતિષશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને સાહિત્ય એટલે શિંગારશાસ્ત્ર હતુઓની ગણના ક્યાંથી ક્યાં સુધી કરેલી છે તેનું વર્ણન કરવાની અત્રે આવશ્યકતા જણાય છે. સુશ્રુતસંહિતાના કર્તા મહર્ષિ સુશ્રુતાચાર્ય તુનું વર્ણન કરતાં ગ્રી, પ્રાવૃષ, વ, શરદ, હેમંત, શિશિર રામને વસંત એ પ્રમાણે For Private and Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ સાત હતુઓ ગણાવીને ઉત્તરાયણ અને દક્ષિણાયન એવા બે ભાગ પાડે છે; પરંતુ દેશના સંચય, પ્રકેપ અને શાંતિ માટે છ ઋતુને ગ્રહણ કરે છે, એટલે શિયાળામાં શિશિર ઋતુને ગણી ઉનાળામાંથી પ્રવૃષઋતુને બાદ કરે છે. ચરકમુનિએ ચરકસંહિતામાં ઋતુના ગુણદોષનું વર્ણન કરેલું છે પરંતુ તુને કાળ ક્યાંથી ગણું તેને નિશ્ચય કર્યો નથી. શારંગધરના કર્તા શારંગધરાચાર્ય પ્રવૃષ, વર્ષા, શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મ એ રીતે છ ઋતુઓ ગણાવે છે, અર્થાત્ હેમંત, વસંત અને શ્રીમ એ ત્રણ ઋતુનું ઉત્તરાયણ અને પ્રવૃષ, વર્ષા, શરદ એ ત્રણ ત્રતુનું દક્ષિણાયન માને છે. વાગ ભટ્ટે વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ ઋતુ માનીને વર્ષા, શરદ અને હેમંત ઋતુનું દક્ષિણાયન અને શિશિર, વસંત અને ગ્રીષ્મઋતુનું ઉત્તરાયણ માનેલું છે. બ્રહનિઘંટુ રત્નાકર, નિઘંટુ રત્નાકર, ભાવપ્રકાશ આદિ વૈદ્યક ગ્રંથાએ સુશ્રુત પ્રમાણે તુઓ ગણેલી છે. કવિ નર્મદાશંકરે પિતાના નર્મકવિતા નામના ગ્રંથમાં છ બાત વાગભટ્ટ પ્રમાણે માનેલી છે અને કવિ દલપતરામ પિતાના દલપતકાવ્યમાં વર્ષા, શરદ અને હેમંતનું દક્ષિણાયન અને શિશિર, વસંત અને ચીમનું ઉત્તરાયણ માનેલું છે. એ પ્રમાણે માનવા છતાં ઋતુને કાળ ગણવામાં ઘણું ટાળે ઉત્પન્ન થાય છે. કારણકે સુકૃત ભાદર અને આસો વર્ષાઋતુ, કારતક અને માગશર શરદઋતુ, પિષ અને મહા હેમંતઋતુ, ફાગણ અને ચૈત્ર વસંતઋતુ, વૈશાખ અને જેઠ શ્રીમતુ ને આષાઢ અને શ્રાવણ પ્રવૃષાતુ ગણે છે. અને વળી ફરીથી એમ પણ માને છે કે શ્રાવણ અને ભાદર વર્ષાઋતુ, આ અને કારતક શરદઋતુ, માગવાર અને પિષ હેમંતઋતુ, મહા અને ફાગણ શિશિરઋતુ, ચિત્ર અને વૈશાખ વસંતઋતુ અને જેઠ અને આષાઢ ગ્રીષ્મઋતુ જાણવી. વાભઠ્ઠના મત પ્રમાણે સુયુતે શ્રાવણથી વર્ષાઋતુ ગણું આષાઢમાં For Private and Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરતુ-દર્પણ ૨૪ ગ્રીષ્મઋતુ પૂરી કરેલી છે, તે મને પુષ્ટિ આપી છે. સારંગધર મેષ અને વૃષભ સંક્રાંતિને ગ્રીષ્મઋતુ, મિથુન અને કર્ક સંક્રાંતિ ને પ્રાવૃષબતુ, કન્યા અને સિંહ સંક્રાંતિને વર્ષાઋતુ, તુલા અને વૃશ્ચિક સંક્રાંતિને શરદઋતુ, ધન અને મકર સંક્રાન્તિને હેમંત તુ અને કુંભ તથા મીન સંક્રાંતિને વસંતઋતુ ગણે છે. એટલે હેમંત, વસંત અને ગ્રીષ્મ એ ત્રણ તુનું ઉત્તરાયણ તથા પ્રાવૃષ, વર્ષા અને શરદ એ ત્રણ ત્રાતુનું દક્ષિણાયન માને છે. કવિ દલપતરામ જેઠ સુદ પૂનમથી વર્ષાઋતુ, શ્રાવણ સુદ પૂનમથી શરદઋતુ, આ સુદ પૂનમથી હેમંતઋતુ, માગસર સુદ પૂનમથી શિશિર ઋતુ, મહા સુદ પૂનમથી વસંતઋતુ અને ચૈત્ર સુદ પૂનમથી શ્રીમ તુ બેડી એમ માને છે, જ્યોતિષશાસ્ત્રના પંચાંગ પ્રમાણે કર્ક અને સિંહ સંક્રાન્તિમાં વર્ષાઋતુ, કન્યા અને તુલા સંકતિમાં શરદહતુ, વૃશ્ચિક અને ધન સંક્રાંતિમાં હેમંતઋતુ, મકર અને કુંભ સંક્રાંતિમાં શિશિરઋતુ, મન અને મેષ સંકાન્તિમાં વસંતઋતુ અને વૃષભ અને મિથુન સંક્રાન્તિમાં ગ્રીષ્મઋતુ ગણેલી છે. ઉપર પ્રમાણે અવલોકન કરતાં આપણે પ્રથમ શિશિર અને પ્રાવૃષાતુને નિર્ણય કરવાની જરૂર પડે છે. જે એને નિર્ણય ન થાય તે ત્રએ સાત ગણવી પડે, કારણકે પ્રાવૃષ અને શિશિરઋતુઓ કાંઈ પર્યાયવાચક શબ્દ નથી, પરંતુ પ્રાકૃષઋતુ ગ્રીષ્મને અંતે અને શિશિરઋતુ હેમંતને અંતે આવે છે અને તે પ્રમાણે ગણતાં ત્રણ ત્રણ ઋતુનું એકેક અયન થવાને બદલે એક અયનમાં ચાર તુ ગણવી પડે અને જે તેમ ન ગણીએ તે એક તરફ માસું ચાર વસ્તુનું અથવા શિયાળે ચાર ઋતુને ગણ પડે પણ તેમ ગણવું એ વાસ્તવિક કહેવાય નહિ. પરંતુ જે પ્રવૃષાતુને વર્ષોત્રતુને પર્યાયવાચક શબ્દ ગણીએ તે છ ઋતુની ગણના બરાબર આવી રહે. એટલે For Private and Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો વર્ષા, શરદ અને હેમંતનું દક્ષિણાયન અને શિશિર, વસંત તથા ગ્રી ધમનું ઉત્તરાયણ બરાબર બંધબેસતું આવે. - હવે કઈ નતુ ક્યારથી શરૂ થાય છે, તે બાબતને નિર્ણય કરતાં એટલું જાણવાનું કે જે તિથિએ જ્યોતિષશાસ્ત્રના પંચાંગ પ્રમાણે જે તુને ઉદય થયે હેય તે તિથિએ તે બાતુને ઉદય થયેલે જણાતો નથી. એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે. કારણ કે મકરસંક્રાંતિથી જ્યારે ઉત્તરાયણ થાય; એટલે સૂર્ય ઉત્તર દિશા તરફ જતો દેખાય તે વખતથી એકેકમિનિટ અથવા અમુક સમય દિવસ વધતું જાય અને રાત્રી ઘટતી જાય, તેમ કક સંક્રાન્તિ અથવા દક્ષિણાયન જયારથી શરૂ થાય, ત્યારથી દરરોજ એ કેક મિનિટ અથવા અમુક સમય દિવસ ઘટતું જાય અને રાત્રી વધતી જાય. આ વાતમાં કઈ પણ આચાર્યને મતભેદ નથી. તેમ પ્રત્યક્ષ પ્રમાણથી ઉત્તરાયણ અને દક્ષિણાયન નક્કી કરી શકાય છે. અને એ કેક અયનમાં ત્રણ ત્રણ હતુ આવે છે એ વાત નિર્વિવાદ છે. આપણે એટલા ઉપરથી નકકી વિચાર પર આવીશું કે તિષશાસ્ત્રમાં લખેલી વર્ષા, શરદ અને હેમંત એ ત્રણ ઋતુઓ દક્ષિણાયનની છે અને શિશિર, વસંત અને શ્રીમ એ ત્રણ ત્રાઓ ઉત્તરાયણની છે. ઉત્તરાયણની શરૂઆતથી દિવસ લાંબા થવા માંડે છે અને રાત્રી ટૂંકી થવા માંડે છે તેમ દક્ષિણાયનની શરૂઆતમાં દિવસ ટૂંકા અને રાત્રી લાંબી થવા માંડે છે. પરંતુ એ નિયમ તપાસતાં તિષશાસ્ત્રાનુકૂળ પંચાંગને જોતાં એમ જણાય છે કે પંચાંગમાં લખેલી જે તિથિએ ઉત્તરાયણ થવાનું હોય છે તે તિથિ પહેલાં ૨૧ દિવસ અથવા ૨૩ દિવસ પહેલાંથી દિવસ વધતે અને શત્રી ઘટતી જણાય છે. એટલે આ ઉપરથી પંચાંગમાં લખેલી તથિએ ઉત્તરાયણ અથવા દક્ષિણાયન થતું નથી એ વાત સિદ્ધ થાય છે. આ તકરારને નિકાલ લાવવા માટે જતિષશાસ્ત્રના પૂણવત્તા For Private and Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્રકતું-દર્પણ ૨૫૧ અને અમારા મિત્ર સુરત-સંઘાઠિયાવાડ નિવાસી વિદ્વાન જોશી ભાનુશંકર દુલભરામને પૂછતાં તેમણે પોતાના ગ્રહઅવકન અને રાશિનિર્ણયના અનુભવ ઉપરથી એ નિર્ણય આપે કે, હાલમાં ઘણા વર્ષથી આપણા દેશમાં ગ્રહોને વેધ થતો નથી, એટલે દર વષે અમુક ઘડી, પળ, વિપળ, કળા અને વિકળાને ગણિતમાં ફેર પડતું જાય છે. એટલે જ્યાં સુધી વેધશાળામાં બેસીને જોશીઓ ગ્રહને વેધ કરીને કો ગ્રહ આ સમયે કઈ રાશિમાં, કેટલા અંશે, કેટલી કળાએ, કેટલી વિકળાએ છે, તે પ્રત્યક્ષ જોઈને નેંધ કરી તે પ્રમાણે ગ્રહોને ગેઇવે નહિ ત્યાં સુધી આ ગબડને નિકાલ આવે નહિ. પણ જે વિદ્વાન જેશીઓએ સૂર્યસિદ્ધાંત વગેરે સિદ્ધાંતના થે જોયેલા છે અર્થાત અભ્યાસ કરેલ છે, તેઓ સિદ્ધાંતના ગ્રંથેના ગણિત પ્રમાણે પોતે ગણિત ઉપજાવી ગ્રહોની ચાલની કસરકાપી . તઓને નિર્ણય કરે છે. એટલે દરેક અયનમાં અથવા તુમાં દિવસ ને તફાવત ગણીને તેઓ તુ અથવા અયનને ગોઠવે છેએ ખુલાસાવેદકશાસ્ત્ર માનેલી અને પંચાંગમાં લખેલી તુને નિર્ણય થઈ જાય છે, જેથી અંગ્રેજ તિષીઓની ગણના પ્રમાણે ટૂંકામાં કે દિવસ અને લાંબામાં લાંબી રાત્રી ૨૨ ડિસેમ્બરે અથવા એ અરસામાં થાય છે, તથા લાંબામાં લાંબે દિવસ અને ટૂંકામાં ટકી રાત્રી ૨૨ મી જૂને અથવા એ અરસામાં થાય છે. જેથી બાતુ ગણનાના કામમાં આ નિર્ણય છેલ્લામાં છેલ્લે અને સત્ય છે એમ માનવાને હરકત નથી. એ ઉપરથી અમે એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે કવિ દલપતરામ ડાહ્યાભાઈએ જે ત્રાતને નિર્ણય કર્યો છે તે આ વાતને ઘણે બંધબેસતે આવે છે. એટલા માટે કે જે લેકે શાસ્ત્રનું કે પંચાંગનું અવેલેકન કરી શકતા નહિ હેય તેઓ પણ આસો સુદ પૂનમે શરદઋતુ પૂર્ણ થઈ, માગશર સુદ પૂનમે હેમંત ઋતુ પૂર્ણ થઈ, મહા સુદ પૂનમે શિશિરઋતુ પૂર્ણ થઈ ચૈત્ર સુદ For Private and Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પૂનમે વસંતત્રતુ પૂર્ણ થઈ અને જેઠ સુદ પૂનમે ગ્રીષ્મઋતુ પૂર્ણ થઈ એમ માને તે કાંઈ વધારે ફેરફાર જણાશે નહિ. જેમ ચાલુ નિયમ પ્રમાણે આ વર્ષના ચેત્રી પંચાંગમાં ૧૪ મી જાન્યુઆરીએ એટલે પિષ વદ ૯ ને દિવસે શિશિરઋતુ અને તેની સાથે ઉત્તરાયણ શરૂ થાય છે. પરંતુ ખરી રીતે જોતાં ૬ ઠ્ઠી ડિસેમ્બર ના દિવસથી દિવસ વધવા માંડે છે, એટલે ૧૪મી તારીખમાંથી અથવા પોષ વદ ૮ માંથી ૨૩ દિવસ બાદ કરીએ તે માગશર સુદ પૂનમે શિશિરઋતુ બેઠી. એટલે શિરઋતુ આદિથી ઉત્તરાયણ શરૂ એ વાત અમારા વિદ્વાન જેશી-મિત્ર અને કવિ દલપતરામના મતને બંધબેસતી આવે છે. એટલે જુદા જુદા આચાર્યોના અને જુદા જુદા ગ્રંથના તથા જુદાં જુદાં પંચાંગના વાદવિવાદને નિર્ણય આ વાત ઉપરથી સ્પષ્ટ સમજાય છે, પછી ઋતુના બેસવા અને ઊતરવામાં, સંક્રાંતિના પ્રવેશકાળ અને અંતકાળમાં પંચાંગમાં એક-બે તિથિને ફેરફાર આવે તે પણ કવિ દલપતરામ અને જોશી મહારાજ ભાનુશંકરભાઈને વિચારમાં કાંઈ વાંધે આવતું નથી. આટલો નિર્ણય કર્યા પછી તુના ગુણધર્મ પ્રમાણે વાતાવરણમાં જે ફેરફાર થાય છે અને તે ફેરફારથી હવા, પાણી, વનસ્પતિ અને જીવજંતુ ઉપર અસર થવાથી તેની વૃદ્ધિ અથવા હાસનો નિર્ણય કરી શકાય છે. તે નિર્ણય કરવા માટે અમારા વૈદ્યમિત્રોએ પિતાની અવલોકનશક્તિને કેવી રીતે વધારવી તેને માર્ગદર્શક નિશ્ચય હવે પછી લખીએ છીએ. સુકૃતાદિ આયુર્વેદના ગ્રંથે આપણને શીખવે છે કે વર્ષાનાતુમાં બાટે રસ બળવાન થાય છે, શરદતુમાં ખારો રસ બળવાન થાય છે, હેમંતઋતુમાં મધુરસ બળવાન થાય છે, શિશિરઋતુમાં કડવે રસ બળવાન થાય છે, વસંતઋતુમાં તૂરો રસ બળવાન થાય છે અને ગ્રીષ્મઋતુમાં તીખો રસ બળવાન થાય છે. એટલા For Private and Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋતુ-દર્પણ ૫૩ ઉપરથી આપણે કાઇ પણ નિશ્ચય ઉપર આવી શકતા નથી એટલે આપણને વધારે ખુલાસાની જરૂર છે. કુદરતને નિયમ તપાસતાં આપણને જાય છે કે, કોઇ પણ રસ કાઇ પણ ઋતુમાં એકલા ઉત્પન્ન થતા નથી પરંતુ જંતુ પ્રાધાન્ય હાય છે. તેનું જ નામ આપવામાં આવે છે. એટલે દરેક ઋતુમાં છયે રસની વનસ્પતિએ મળી શકે છે. પરંતુ એટલે તેા નિશ્ચય છે કે જે જે ઋતુમાં જે રસના કાપ થયેલા હાય તે રસની વનસ્પતિ ફળફૂલવાળી થાય છે. જે ઋતુમાં જે રસના સંચય થતા હાય તે ઋતુમાં તે રસની વનસ્પતિ ઊગતી અને વધતી દેખાય છે, અને જે ઋતુમાં જે રસનું શમન થતું હોય તે વનસ્પતિ કાં તે સુકાઈ જાય છે અથવા કાં તે પોતે બીજી ઋતુમાં નવપલ્લવ થવા માટે પેાતાના જૂના શણગાર ઉતારી નાખે છે. એટલે એ ઉપરથી આપણે નિશ્ચય કરી શકીએ છીએ કે જે ઋતુને અનુકૂળ જે વનસ્પતિને ઊગવાનો, વધવાના એટલે નવપલ્લવ થવાના ચેાગ હોય અને તેજ વનસ્પતિ તે ઋતુમાં ઊગી હાય તા તે ઋતુના સમયેાગ થયેલે ગણાય છે. જે જે ઋતુમાં જે વનસ્પતિને નવપલ્લવ થવાના ચેાગ નથી પણ તે ઋતુની પાછળ આવતી બીજી ઋતુમાં કે ત્રીજી ઋતુમાં ઉત્પન્ન થવાના ચૈાગ ડાય, છતાં નહિ ઉત્પન્ન થવાના યોગવાળી ઋતુમાં તે વનસ્પતિ નવપલ્લવ થતી કેખાય તે ચાલુ ઋતુમાં, આવનારી ઋતુને મિથ્યાયેાગ થયા છે એમ માનવું; અને જે ઋતુમાં વનસ્પતિના ઊગવાના અથવા નવપલ્લવ થવાના સંભવ છે પણ તે ઋતુમાં તેમ ન થાય તે તે ઋતુને હીનયેાગ થયા છે એમ ૠણુવું, અને જે ઋતુમાં જે વનસ્પતિના જેટલા ફેલાવા થવા જોઇએ તે કરતાં અધિક ફેલાવા દેખાય તે તે ઋતુના અતિયેાગ થયા છે એમ જાણવું. આપણે એટલું યાદ રાખવાનુ` છે કે આપણા દેશમાં હું ઋતુએ For Private and Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ આઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ ને વર્તે છે અને હું ઋતુમાં સૂય ૧૨ સંક્રાંતિમાં પ્રવેશ કરે છે અને તે ૧૨ સ’ક્રાન્તિ ૧૨ માસે પૂરી થાય છે. છતાં શિયાળા (ટાઢની મેાસમ) ઉનાળા (તાપની મેાસમ) અને ચેામાસુ (વરસાદની) મેાસમ એવી રીતે ૩ માસમ ચાર ચાર માસની ગણાય છે, છતાં તાપની મેાસમ વરસમાં એ વખત આવે છે અને ટાઢ તથા વરસાદની મેા સમ વરસમાં એકેક વાર આવે છે. તેમાં ખાસ કરીને શરઋતુ દક્ષિણાયનના તાપની ઋતુ છે પરંતુ તે હંમતઋતુના ભેગવાળી હાવાથી તેમાં જમીનને સૂકવવાવાળા ભૂખર એટલે પૂર્વના પવન આવે છે. તેવી રીતે ગ્રીષ્મ અને વર્ષાની વચમાં પ્રા‰ષ ઋતુ આવે છે, જેમાં ગ્રીષ્મના તાપના અને વર્ષાના વરસાદને ભેગ હોય છે. તેજ પ્રમાણે વસતઋતુમાં શિયાળાની ટાઢના અને ગ્રીષ્મના તાપના બેગ હોય છે; એટલે જે જે ઋતુમાં જે જે ઋતુના ભેગ થવાનુ કુદરતે નિર્માણ કરેલું છે, તે ઋતુમાં લેગવાળી વનસ્પતિએ ઊગે અથવા મનુષ્યપ્રકૃતિમાં ભેગાળા દોષોના ઉપદ્રવ જણાય તે તે ઉપદ્રવ ગણાય નહિ. એટલે જે ઋતુમાં જે થવાનું છે તે થાય છે તેથી કાંઇ આપણે ઋતુને હીન, મિથ્યા કે અતિયાગ ગણી શકીએ નહિ. એ ઉપરાંત બીજો નિયમ એવા યાદ રાખવાના છે કે જે ઋતુના જે વખતે ઉદય થાય તે વખતે તે ઋતુના પ્રથમના ૧૫ દિવસ પાછળ ગયેી ઋતુના ક્ષેત્રવાળા હોય છે, અને ચાલુ ઋતુનાં પાછળના ૧૫ દિવસ આગળ આવનારી ઋતુના લેગવાળા થતા જાય છે. એટલે ચાલુ ઋતુમાં જેમ જેમ સૂર્ય પોતાની રાશિને ભાગવતા જાય છે તેમ તેમ પાછળની ઋતુના ભેગ ઘટતા જાય છે અને ઢાઢ મહિના પછી જેમ જેમ સૂર્ય` પેાતાની રાશિને ભેગવતા જાય તેમ તેમ આગળની આવનારી ઋતુના લેખ થતા જાય છે. એટલે ખરી રીતે જોતાં છ ઋતુના છ મહિના શુદ્ધ ઋતુના ગુણધમ વાળા હાય છે, અને ઋતુની આગળના અને પાછળના પંદર પંદર દિવસ For Private and Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પઋતુ-દર્પણ ૨૫૫ બબ્બે ઋતુના ગુણ–ધમવાળા હોય છે. હવે આપણે વિચાર કરે જોઈએ કે પ્રાવૃષ ઋતુમાં વરસાદની શરૂઆત થાય છે, પરંતુ તેમાં ગ્રીષ્મઋતુના પાછલા કાળને ભેગ હોવાથી વર્ષાઋતુ ખરેખરી ગણું શકાતી નથી. પણ જે પ્રાકૃષઋતુ પિતાના ગુણધર્મ પ્રમાણે વિતેલી જણાય તે વર્ષાઋતુ અમૃતમય વૃષ્ટિ કરી છયે રસને ઉત્પન્ન કરવા વાળી વૃષ્ટિને લાવશે એમ અનુમાન કરી શકાય છે. આખા વર્ષમાં છ ઋતુઓ પિકી જે સમયમાં વર્ષાઋતુને હીગ, અતિગ કે મિથ્યાગ થયો હોય તે તેને પ્રભાવ આખા વર્ષની બીજી પચે તુઓ ઉપર પડે છે. કારણ કે વર્ષાઋતુને સમગ થવાથી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી નથી, પણ જ્યાં જ્યાં જેટલી વૃષ્ટિની જરૂર છે ત્યાં ત્યાં તેટલી તેટલી વૃષ્ટિ થવાથી જમીનમાં રહેલી વનસ્પતિનાં બીજેને જે જે હતુમાં ઊગવાને, વધવાને અને ફળફૂલ આવી મરી જવાને ગુણ રહેલે છે તે ગુણને પુષ્ટિ આપવાવાળું પાણી તેને મળી જાય છે, અને જે વર્ષાઋતુને હીન થયો હોય એટલે અનાવૃષ્ટિ થઈ હોય તે પ્રથમના વરસાદથી વનસ્પતિઓ જો કે જુદા જુદા ગુણધર્મવાળી છે તો પણ તે ઊગી નીકળે છે અને કેટલીક વનસ્પતિઓનાં બીજ જમીનમાં હોવા છતાં પણ વર્ષાઋતુમાં ઊગવાને ગુણધર્મ નહિ હોવાથી તે મૂછવસ્થામાં સજીવપણે પડી રહે છે. પરંતુ વર્ષાઋતુને હીનગને લીધે આનાવૃષ્ટિ થવાથી વર્ષાઋતુમાં ઊગીને શરદ કે હેમંતમાં અથવા વસંતમાં ફફિલ આપનારી વનસ્પતિઓ સુકાઈ જાય છે. તેમજ જે બીજ મૂ વસ્થામાં સજીવપણે જમીનમાં પડી રહેલાં હોય છે તે પણ પિતાને ઊગવાની ઋતુ આવે તે પણ ઊગી શકતાં નથી અથવા ઊગી નીકળે તે પણ તે રસપૂર્ણ થઈ ફળફૂલને આપવાવાળાં થઈ શકતાં નથી. હવે કર્મસંકાન્તિથી દક્ષિણાયનને પ્રાદુર્ભાવ થાય છે એટલે દિન પર દિન રાત્રિ લાંબી થતી હોવાથી ચંદ્રનું બળ વધતું જાય For Private and Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ શ્રીખયુર્વેદ નિમ ધમાળા-ભાગ ૨ જો છે. અને જેમ જેમ ચંદ્રનું ખળ વધતું જાય તેમ તેમ હવા, પાણી, વનસ્પતિ, જીવજં તુઓ અને મનુષ્યનું મળ પણ વધતું જાય છે. એટલે એવું સાબિત થયુ' કે જે વર્ષમાં વર્ષાકાળ સમયેાગવાળે નીવડે તે વર્ષોંની બીજી તમામ ઋતુએ સમયેગવાળી એટલે સુખકર્તા નીવડે; પણ જે વ માં વર્ષાઋતુ હીન,મિથ્યા કે અતિચેાગવાળી નીવડેલી ડૅાય તે વમાં બીજી તમામ ઋતુએ હીન, મિથ્યા કે અતિયેાગવાળી નીવડે છે. આપણે આગળ જણાવી ગયા કે વર્ષાઋતુમાં ખાટા રસ, શરદઋતુમાં ખારા રસ અને હેમતઋતુમાં મધુર રસ બળવાન થાય છે; પરંતુ વર્ષાઋતુમાં ખાટાં ફળે જોવામાં આવતાં નથી, પણ વિશેષે કરીને મેાળાં ફળ ઉત્પન્ન થતાં જણાય છે. એટલા ઉપરથી કાઇ એમ અનુમાન કરે કે જે ઋતુમાં જે રસ મળાવાન થવાનું કહેલુ હોય તે સરની વનસ્પતિ ઉપર અસર થવી જોઇએ. અર્થાત્ તે સરના ગુણધમ વાળી વનસ્પતિ તૈયાર થવી જોઇએ, પણ એમ થવાનુ અસવિત છે. કારણ કે વર્ષાઋતુમાં પિત્તના સચય થાય છે અને વાયુને કોપ થાય છે, તથા કનું સ’શમન થાય છે. એટલે જ્યારે પિત્ત વિદગ્ધપણાને પામેલ હોય છે ત્યારેજ પિત્તના સ્વાદ ખાટા થાય છે; પણ શુદ્ધ પિત્તના સ્વાદ તીખા અને કડવા છે; એટલે જે સમયમાં પિત્તના સંચય થતા હાય જેથી પિત્તના ઉગ્ર સ્વભાવને લીધે જળતત્ત્વ જે સૌમ્ય સ્વભાવવાળુ' છે તે પિત્તનું આચ્છાદન કરે છે; અને જેમ જેમ પિત્તનું આચ્છાદન વધતું જાય તેમ તેમ પિત્તની ઉષ્ણુતાનેલીધે પ્રાણીના શરીરમાં બળ વધતું જાય છે. તેથીજ વર્ષાકાળની શરૂઆત થાય કે તરત પૃથ્વીમાંથી અસભ્ય વનસ્પતિએ ઊગી નીકળી વધવા માંડે છે, જો કે વરસાદના પાણીથી ઊગતી વનસ્પતિઓ છચે રસ અને તેના ૬૩ સ્વાદવાળી હાય છે; પરંતુ વર્ષાઋતુમાં વાયુના કેપ હેાવાથી વાયુ For Private and Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડતુ-દર્પણ ૨પ૭ પ્રધાન મધુરરસ એટલે મધુરને પ્રથમ ભાગ કે જેને આપણે મોળે રસ કહીએ છીએ તેની અતિશયતા દેખાય છે. જેમ જેમ વરસાદ આવતા જાય છે અને પૃથ્વીમાં પાણીનું સિંચન થાય છે, તેમ તેમ મેળે રસ (જો કે બીજી સેના તત્વવાળી વનસ્પતિ ઉગેલી હોય છે તે પણ તેમાં) તેના મૂળ રસવાળે વાદ નહિ આવતાં મેળાપણું વિશેષ કરીને હેય છે. વર્ષાઋતુમાં પિત્તને સંચય થવાથી જેના ગર્ભમાં તીખા અને કડવા રસો હોય છે, તે વનસ્પતિઓ અકદમ વધવા માંડે છે. તેવી જ રીતે જેના ગર્ભમાં મધુરરસ હોય છે તે માળા રસના નામથી જ્યાં સુધી પિતાને સંપૂર્ણ મધુરતા મેળવવાને કાળ આવે નહિ ત્યાં સુધી વધ્યા કરે છે. એ પ્રમાણે યે રસમાં ગોઠવાયેલી ૬૩ સ્વાદવાળી કેટલીક વનસ્પતિઓ ઊગીને વધે છે અને કેટલીક વનસ્પતિઓનાં બીજ કે જેઓ સંપૂર્ણ પિત્તપ્રકૃતિનાં છે, તેઓ જમીનમાં રહીને પિવાય છે. દાખલા તરીકે વર્ષાઋતુની શરૂઆતમાં કડવા રસની વનસ્પતિ એટલે કુંવાડિયા, કાચકી, કડુ, કરિયાતું વગેરે ઉગવા માંડે છે. પરંતુ જ્યારે શરદઋતુમાં પિત્તને કેપ થાય છે ત્યારે જ તે સંપૂર્ણ રસવાળી થાય છે. વર્ષાઋતુની શરૂઆતમાં જ્યારે ગ્રીષ્મઋતુને ભેગા હોય છે, ત્યારે ગ્રીષ્મના અગ્નિતત્વને લીધે અગ્નિતત્વને સ્વાદ ખાટે હવાથી ગ્રીષ્મને અંતે અને વર્ષની શરૂઆતમાં જંતુઓમાં અને વનસ્પતિઓમાં રાતે રંગ પ્રવેશ પામે છે. આથી રાતા રંગના કીડાઓ જમીનમાં પાકે છે અને વૃક્ષો ઉપર કરેણ, બરિયા, ગુલબાસ અને જાસૂદ જેવાં ખાસ રાતા રંગનાં ફૂલે આવતાં જણાય છે. પછી જેમ જેમ સૂર્ય કર્કસંક્રાંતિ પૂરી કરી સિંહસંક્રાંતિને ભેગવતે જાય છે, તેમ તેમ રાતા રંગનાં પુછપ અને જંતુઓ બદલાઈને ગુલાબી રંગ ધારણ કરે છે. એટલે કળગાયે, ભાદરવા નામના કીડા અને અળસિયાં ગુલાબી રંગ ધારણું આ. ૯ For Private and Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - ૨૫૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે કરે છે અને ગટાકરણ કે ગુલાબ જેવી વનસ્પતિઓને ગુલાબી રંગનાં પુષે આવતાં જણાય છે. અને વર્ષાઋતુના મધ્યભાગમાં જ્યારે શુદ્ધ વાયુને કોપ હોય છે અને કફની શાંતિ થઈ ગયેલી હોય છે, એટલે કફના મીઠા સ્વાદવાળી વનસ્પતિઓને લેપ થઈ વાયુના મેળા સ્વાદવાળાં ફળે એટલે કાકડી, ચીભડાં ગવાર, વગેરે ફળ પાકેલાં દેખાય છે. તેવી રીતે વર્ષાઋતુના અંતભાગમાં જ્યારે શરદબાતુનું પિત્ત મિશ્ર થાય છે, ત્યારે પાંચે તો એકઠાં મળી સફેદ વસ્તુને પ્રકટ કરે છે. જેથી સફેદ છે કે જેમને કોડી, શંખ, છીપ ને ખાંગડા જેવા પડમાં રહેવાનું હોય છે તેવા જ ઉત્પન્ન થાય છે, અને તે જ પ્રમાણે વનસ્પતિમાં જાઈ, જુઈ, ચંપલી, સાહેલી અને મેગરાનાં ફૂલ ઉત્પન્ન થાય છે, અને વનસ્પતિમાં ધૂળે રસ વધવાથી આકડા, કંટાળા થેર, વડ, ગુલ્લર (ઉમરડે) આદિ લઈને દૂધવાળી વનસ્પતિ બળવાન થતી જણાય છે. એટલે વર્ષાઋતુના પાછલા ભાગમાં શરદત્રતુને કાંઈક અંશે પ્રાદુર્ભાવ થવાથી જે પિત્તને કેપ થાય છે, કફને સંચય થાય છે અને વાયુનું શમન થાય છે. એ વાયુનું શમન થવાથી પિત્ત જે જળતત્વની નીચે દબાઈ રહ્યું હતું તેને ખીલવાને સમય આવે છે. જેથી વનસ્પતિઓને પીળાં ફૂલ આવવા માંડે છે, તેમ જંતુએમાં આનેય તવાળી એટલે પિત્તના રંગવાળી પીળી અને લીલી માખીઓ તથા એવાં જંતુઓ ઉત્પન્ન થાય છે, કે જે મનુષ્યના શરીર પર બેસવાથી કે મસળાવાથી દાહ અથવા દાહ સાથેના ફલ્લા ઉત્પન્ન કરે છે. આકાશમાં તુલા અને વૃશ્ચિક રાશિમાં સૂર્ય આવે છે જેથી પિત્તને પ્રકેપ થાય છે; અને પિત્તમિશ્રિત હેમંત તુને ભેગા થવાથી પિત્તને પીળો રંગ બદલાઈને રતાશ પડતે પીળો એટલે નારંગી રંગ વાતાવરણમાં પસરેલે જણાય છે. આથી પીળાં ફૂલના કાંટાસરિયા, જેને સોનેરી રંગનાં ફૂલ આવે છે તે For Private and Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પઋતુ-દ ણ ૨૫૯ તથા ગલગોટા, પીળી કરેણ, રાજચ'પે! અને કેતકીને પીળાં સેાનેરી રંગનાં અથવા રાતાં પુષ્પા આવે છે. પછી જેમ જેમ શરઃઋતુના મધ્યભાગ આવતે જાય છે, તેમ તેમ કાઈ ઢાઇ વનસ્પતિઆ કે જેમાં ત્રિદેષ પ્રકૃતિને દમાવવાના ગુણ રહ્યો છે, તે વનસ્પતિએમાં એકેક પુષ્પમાં બબ્બે ત્રણત્રણ રંગનાં ફૂલા જોવામાં આવે છે. જેમ કે પીળાં, રાતાં અને ધેાળાં ફૂલના ગુલબાસ, પીળા, રાતા અને સાનેરી ર’ગવાળા વચ્છનાગ વગેરે. એટલે વર્ષાના માળા, શરદના તીખા તથા કડવા અને હેમતને મધુર એ ત્રણ સ્વાદવાળાં તથા ગુણધર્મવાળાં વૃક્ષા, વેલાઓ, ઈંડા અને ગુલ્મ જોવામાં આવે છે. જ્યારે વર્ષાઋતુ શાંત થઈ શરદઋતુ પૂર અહારમાં ખીલીને હૈમ’તમાં પ્રવેશ કરે છે, એટલે હેમંતઋતુના મિશ્રણથી જેમાં અગ્નિતત્ત્વ વધારે છે અને વાયુતત્ત્વના અંતરભાગ છે અને કફના પડદા ઢંકાયલા છે, એવા મધુર રસનાં ધાન્યા જેવાં કે અડદ, બાજરી, ડાંગર, હલકી જુવાર, સામા, બંટી વગેરે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જે જે ઋતુમાં જે જે રસને બળવાન ગણવામાં આન્યા હોય, તે તે રસ વનસ્પતિના ગર્ભમાં એકઠા થાય છે એમ સમજવું; અને જે ઋતુમાં જે રસ કાપને પામે છે એમ લખેલ' હાય, તે ઋતુમાં તે જાતની વનસ્પતિએ રસપૂર્ણ જાય છે. જે ઋતુમાં જે રસનું' સંશમન થવાનું લખેલુ હોય છે, તે ઋતુમાં તે રસને પાકીને તેનાં ફળેા આવીને તેની રસપૂર્ણતા મટી જઇને, તે ઝાડનાં પુષ્પા તથા પત્રાના નાશ થાય છે. અર્થાત્ સ'ચયમાં રસ ગ'માં એકઠા થાય છે, કાપમાં પ્રકટપણે દેખાય છે અને શમનમાં તે ફળરૂપ બની, જગતને ઉપકાર કરવા માટે દિવ્યરૂપ થઈ પૃથ્વી ઉપર રહી જાય છે અને તેનાં ઉત્પાદક તત્ત્વા કાળધમને પામી જાય છે. જેમ વનસ્પતિના છે. ઊગ્યા પછી તેનું વીરૂપ પુષ્પ કે ફળ ગણાય છે, જેમ ખાધેલા અન્નનેા રસ For Private and Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે બન્યા પછી તેનું વીર્ય ફળરૂપ ગણાય છે, તેમ છતુઓના સંચય, પ્રકેપ અને શમનરૂપ આવૃત્તિથી તેના ફળરૂપ જગતમાં આરોગ્ય વ્યાપી રહે છે. જેમ તુના હીન, મિથ્યા અને અતિવેગથી જીવજંતુ અને વનસ્પતિઓમાં તેના ગુણધર્મનું વિષમ પણું ઉત્પન્ન થાય છે, તેમ તેવા પદાર્થોના દર્શનથી, સ્પશનથી, સ્વાદથી, ખેરાકથી કે સંસર્ગથી તેવી જાતનું વિષમ પણું મનુષ્ય શરીરમાં ઉત્પન્ન થાય છે, જેને આપણે દુઃખ, રેગ કે મેતના નામથી ઓળખીએ છીએ. વર્ષા, શરદ અને હેમંતનું વર્ણન કરતાં ખાટે, ખારે અને મધુર રસ બળવાન થાય છે એમ કહ્યું, એટલે તે સે ગર્ભમાં બળવાન થાય છે તેનું નિરાકરણ ઉપર કરવામાં આવ્યું. હવે શિશિર, વસંત અને ગ્રીષ્મ એ ત્રણ ત્રાતુઓનું દક્ષિણાયન થાય છે, તેમાં શિશિરમાં કડ, વસંતમાં તૂરો અને ગ્રીષ્મમાં તીખો રસ બળવાન થાય છે. ઋતુને સંચય, કેપ અને શમન તપાસતાં સમજાય છે કે, દરેક રસ ત્રણ ત્રણ ઋતુ પછી પ્રકેપને પામી તેની શાંતિ થાય છે. જેવી રીતે ગ્રીષ્મઋતુમાં તીખા રસને સંચય થાય છે, એટલે તીખે રસ પ્રત્યક્ષ નહિ જણાતાં વનસ્પતિના ગર્ભમાં બળ પામે છે તે તીખે રસ વર્ષના અંત પછી શરદમાં કેપ પામી શરદને અંતે એટલે હેમતમાં તેનું શમન થાય છે. તેથી તીખા રસપ્રધાન વનસ્પતિ જેવી કે આદુ, મરચાં મરેઠી વગેરે ફળરૂપ પૂર્ણ અવસ્થામાં, હેમંતની શરૂઆતમાં જ્યારે પિત્તનું શમન થાય છે ત્યારે, પ્રત્યક્ષ દેખાય છે અને તે પછી તે વનસ્પતિઓ એટલે તીખા રસવાળી ફળરૂપે જણાતી નથી. તે પ્રમાણે હેમંતઋતુને કડવે રસ જે ગર્ભમાં રહી વસંતમાં વૃદ્ધિ પામી ગ્રીષ્મમાં શાંત થાય છે, એટલે લીમડા, સરગવા આદિ કડવા રસપ્રધાન વનસ્પતિને ફળફૂલ આવો તેની નિવૃત્તિ થાય છે, તે પ્રમાણે વસંતઋતુમાં For Private and Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષઋતુ-દ્રુણ ૨૧ - તૂરા રસ બળવાન થઇ, તે રસ પ્રાતૃઋતુ (ચેામાસા) માં ફળફૂલવાળા થાય છે, જેવા કે જા'બુ, મરીકથાર, દિ’ખરુ વગેરે, એ પ્રમાણે આપણે અવલેાકન કરતાં શીખવું જોઈએ કે, શાસ્ત્રમાં જે રસને જે ઋતુમાં સચય થવાનું નિર્માણ કરેલ હાય, તે રસ તેના ગર્ભમાં બળવાન થાય છે અને જે રસનું પ્રકૈપ થવાનું લખ્યું હોય તે ઋતુમાં તે વનસ્પતિએ નવપલ્લવ એટલે રસપૂર્ણ થાય છે, અને જે ઋતુમાં જેનું શમન થવાનુ લખ્યુ હાય તે ઋતુમાં તેને ફળફૂલ આવી તેની શાંતિ થાય છે. હવે વિચાર કરવાને રહ્યો કે જેમ શરદઋતુમાં ખારા રસ મળવાન થાય છે અને શિશિરઋતુ માં કડવા રસ બળવાન થાય છે તયા હેમતઋતુમાં મધુર રસ અળવાન થાય છે. તેના ચેગે ખારા રસ અને સહેજ કડવા રસ સાથે મળેલા તૂરા રસવાળાં ધાન્યા એટલે મગ, મઠ, ચાળા, વાલ, ચણા વટાણા અને મસૂર જેવા તૂરા, ખારા,કડવા અને મધુરસવાળાં ધાન્ય શિશિર, વસંત અને ગ્રીષ્મની શરૂઆતમાં ક્। આપીને અટકી જાય છે, હેમતઋતુમાં ગંભમાં રહેલા મધુરરસ જેમ જેમ સૂર્ય પેાતાની રાશિને ભેળવતા જાય તેમ વધતા વધતા શિશિરને અ તે વસંતની શરૂઆતમાં મધુરતા વધીને સપૂણુ ગળ્યા થઇ વસંતને અંતે શાંતિ પામી જાય છે. એટલે શેરડીના પાક વસંતઋતુ પછી ખલાસ થઇ જાય છે. અને ગ્રીષ્મમાં ખાટા રસના કોપ થવાથી કેરી, કમરખ, કરમદાં વગેરે ખાટાં ફળે દેખાય છે; અને પ્રાતૃષમાં ખાટા રસની શાંતિ થયાથી એ ખાટાં ફળો ગધ્યાં બની જાય છે. એટલે આપણે જાણી શક્યા કે, સૂર્ય જેમ જેમ રાશિને ભાગથતા જાય તેમ તેમ સૂર્યના આછાવધતા તાપથી અને ચંદ્ર જેમ જેમ રાશિને ભેગવતા જાય તેમ તેમ તેના એછાવધતા રજ ( શીતળતા)થી તે વનસ્પતિએમાં તેના ગુણધમ પ્રમાણે રસને સ્થાયીભાવ આપતા જાય છે. પૃથ્વીના ઉત્તરાયણ અને દક્ષિણાય For Private and Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - — - –-- --- - -- - - * * * - --- —ાજા – - - મ ૨૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે નમાં જેમ જેમ સૂર્ય અને ચંદ્ર રાશિઓને ભેગવતા જાય છે, તેમ તેમ રાશિ, સૂર્ય, ચંદ્ર અને બીજા ગ્રહનાં તેજ, આકર્ષણ તથા ગતિને લીધે જુદી જુદી દિશામાંથી જુદા જુદા ગુણધર્મવાળા વાયુને વહન થવું પડે છે. અને જે તુમાં જે દિશાને વાયુ આવે જોઈએ તે નહિ આવવાથી અથવા અતિ આવવાથી અથવા વહેલે આવવાથી અથવા મેડે આવવાથી, અથવા ઓછો આવવાથી અથવા વધતે આવવાથી, તે તે ગુણધર્મવાળી ઋતુઓમાં ઊગતી વનસ્પતિઓ, વહેતાં પાણીઓ, ફરતાં જંતુઓ અને જીવતાં મનુબે ઉપર તેના હીન, મિથ્યા કે અતિયોગની અસર થાય છે. એ રાશિઓના ક્રમ તથા સ્થાનને જરાક વિચાર કરવાની જરૂર છે. આપણે આકાશ તરફ રાત્રી નિર્મળ થયા પછી દૃષ્ટિ ફેરવીશું તે આકાશમાં નાનામોટા અસંખ્ય તારાઓ નજરે પડે છે. એ તારાઓમાંથી જે જે તારાઓને આપણું ગ્રહમાળા સાથે આકર્ષ ણ કે પ્રકર્ષણને સંબંધ જણાય, તે તેનારાનાં મંડળોને નિશ્ચય કરી “રાશિ” એવું નામ આપવામાં આવ્યું છે. “શિ” શબ્દને સામાન્ય અર્થ ઢગલે કે જ થાય છે. એવા તારાઓના જથ્થાના વિભાગ પાડી જોતિષશાસ્ત્ર તેની ૧૨ રાશિ ગણેલી છે. એટલે આકાશમાં ક ગ્રહ કઈ રાશિમાં છે અથવા કઈ રાશિને કેટલે અંશે ભેગવે છે, તેનું ગણિત સિદ્ધાંતના ગ્રંથમાં નક્કી કરેલું છે, જે જોતાં આપણને આશ્ચર્ય થાય છે. આપણી પૃથ્વીને બીજા તમામ ગ્રહો કરતાં સૂર્ય અને ચંદ્ર સાથે ઘોડે સંબંધ હોવાથી, સૂર્ય અને ચંદ્રની અસર આપણા ઉપર સીધી થાય છે અને બાકીના ગ્રેહેની અસર તે તે ગ્રહે છે જે રાશિ ભેગવતા હોય તે તે રાશિના ગુણધર્મ સાથે મળીને પૃથ્વીના વાતાવરણમાં આડકતરી રીતે ફેરફાર કરવામાં કારણભૂત થાય છે. એટલે આકાશમાં અશ્વિની ૩, ભરણી ૩, કૃત્તિકા ૬, રહિણી ૫, મૃગશીર્ષ ૩, આદ્ર૧, પુનર્વસુ For Private and Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પઋતુ-દર્પણ ક, પુષ્ય ૩, અશ્લેષા ૫, મઘાપ, પૂર્વ ર, ઉત્તરા ૨, હસ્ત પ, ચિત્રા ૫, સ્વાતી ૧, વિશાખા ૪, અનુરાધા૪, જેષ્ઠા ૩, મૂળ ૧૧, પૂર્વાષાઢા ૩, ઉત્તરાષાઢા ૪, અભિજિત ૩, શ્રવણ ૩, ધનિષ્ઠા, શતભિષા ૧૦૦, પૂર્વાભાદ્રપદ ૨, ઉત્તરાભાદ્રપદ ૨, રેવતી ૩ર એમ તારાઓનાં એ ૨૮ નક્ષત્રો બનેલાં છે. તેમાં અભિજિત સંધિગત હોવાથી પ્રત્યક્ષ નહિ ગણતાં ૨૭ નક્ષત્રો ગણીને તેને ૧૨ રાશિમાં ગોઠવેલાં છે. તે ૨૭ નક્ષત્રો પૈકી અશ્વિની, ભરણી, મઘા, પૂર્વાફાગુની, ઉત્તરાફાલ્ગની, સ્વાતિ, વિશાખા પૂર્વા ભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા એ નવ નક્ષત્રો ઉત્તરાચારી, એટલે આકાશના ઉત્તર ભાગમાં રહેલાં છે. તથા કૃત્તિકા રહિણી, પુષ્ય, અશ્લેષા, ચિત્રા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા અને રેવતી એ નવ નક્ષત્રો મધ્યચારી એટલે આકાશના મધ્ય ભાગમાં રહેલાં છે. મૃગશીર્ષ, આદ્ર, પુનર્વસુ, હસ્ત, અનુરાધા, જયેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, એ નવ નક્ષત્રે દક્ષિણાચારી એટલે આકાશમાં દક્ષિણ ભાગમાં ગોઠવાયેલા છે. એ ૨૭ નક્ષત્રો, ૧૨ રાશિએ અને ૯ ગ્રહે એ દરેકને વિષુવવૃત્ત એટલે આકાશગંગાની નીચેથી ફરવા માગે છે. જેમ જેમ સૂર્ય રાશિને ભગવતો જાય અને એક અયનમાંથી બીજા અયનમાં જાય, તેમ તેમ આકાશગંગાના છેડા ઉત્તરાભિમુખ અને દક્ષિણાભિમુખ વાંકા થતા જાય છે. હવે એ ૧ર રાશિમાં ચંદ્ર સવાબે દિવસમાં ૧ રાશિ ભગવે છે અને સૂર્ય ૧ માસે ૧ રાશિ ભેગવે છે. તે ઉપરથી સૂર્ય ૧૨ રાશિની બનેલી ૬ ઋતુઓનાં બે અયનમાં ૧ વર્ષમાં ફરી રહે છે, અને ચંદ્ર બારેરાશિ ૧ માસમાં ફરતો હોવાથી તે દિવસને ૧ ચાન્દ્રમાસ ગણવામાં આવે છે. એ ચાન્દ્રમાસ અને સૌર્યમાસની ગણતરીમાં ફેર આવવાથી પાંચ વર્ષમાં એટલે એક કાળચક્રમાં બે અધિક માસ આવે છે. અધિક માસ તે ગણાય છે કે, જેમાં સૂર્ય સંક્રાંતિ બદલે નહિ. એટલે જે માસમાં સૂર્યસંક્રાંતિ હોય નહિ તે અધિકમાસ For Private and Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ શ્રીઆયુવેદ નિધમાળા-ભાગ ૨ જો ગણાય છે. ૧૨ રાશિ પકી મેષ અને વૃશ્ચિકરા શિના સ્વામી મ’ગળ છે, મિથુન અને કન્યા રાશિના સ્વામી બુધ છે, ધન અને મીન રાશિને સ્વામી ગુરુ છે, વૃષભ અને તુલારાશિના સ્વામી શુક્ર છે, મકર અને કુંભ રાશિના સ્વામી શનિ છે, કકર રાશિના સ્વામી ચંદ્ર છે અને સિંહ રાશિના સ્વામી રવિ છે, એજ પ્રમાણે કક, મીન અને વૃશ્ચિક રાશિના વણુ બ્રાહ્મણુ છે. મેષ, સિંહ અને ધનરાશિના ત્રણ ક્ષત્રિય છે, વૃષભ, કન્યા અને મકર રાશિના વ વૈશ્ય છે અને મિથુન, તુલા તથા કુભ રાશિને વણુ ગુ≤ છે. હું ગ્રહ પૈકી સૂના રગ પારા જેવા છે, ચદ્રના રંગ તાંબા જેવા છે, બુધના રંગ ચાખ્ખા પીળે છે, ગુરુના રંગ સેાનેરી પીળે છે, શુકના રગ નીલમણિ જેવા છે, નિના રંગ ઘેરા આસમાની છે અને રાહુના ર'ગ કાળા છે. જેમ પારામાં છ રંગ રહેલા છે અને જેમ સઘળાં રસાયણોનું ઉપસ્થિત સ્થાન પા૨ે છે, તેમ આખી દુનિયાનુ ઉપસ્થિત સ્થાન સૂર્ય છે. તે સૂર્યના એકેક કિરણને લઇને એકેક ગ્રહુ બનેલા હાય, એમ અનુમાન થાય છે. જેમ તમામ રંગા કાળા રંગમાં તિભાવ પામી જાય છે તેમ રાહુ એટલે પૃથ્વીને રંગ કાળા અર્થાત્ પ્રકાશ વિનાના હૈાવાથી, તેમાં સૂર્ય આદિથી લઇને તમામ ગ્રહેાના જુદા જુદા ર`ગનાં કિરણેા આવિર્ભાવ પામી પ્રચ્છન્નરૂપે તિાભાવને પામે છે. તેથી પૃથ્વીની અસર બીજા કેાઈ ગ્રહ પર થતી નથી પરરંતુ બીજા ગ્રહેાની અસર પૃથ્વી ઉપર થાય છે. તેનું પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે, પૃથ્વીમાં છયે રસના ૬૩ સ્વાદવાળાં જુદી જુદી આકૃતિ, સ્વાદ, રંગ અને સ્વભાવનાં બીજ રહેલાં છે. પરંતુ તે જ્યારે જ્યારે સૂર્ય, ચંદ્ર અને બીજા બ્રહાનાં કિરણે જેવી જેવી રીતે પૃથ્વી ઉપર આવે છે, તે સ્વજાતીય ગુણવાળાં કિરણાના આકષ ણુથી પૃથ્વીમાં રહેલાં અને જમીન પર ઊગેલાં તથા આકાશમાં ફરતાં તમામ બીજાના પ્રાદુર્ભાવ કરે છે. એટલે For Private and Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતુ- ન ર સૂર્ય અને ચંદ્ર નિયમિત રીતે રાશિને ભેળવતા હૈાવા છતાં, વાતાવરણમાં અવનવા ફેરફાર થઈ ઋતુઆમાં હીન, મિથ્યા અને તે ચોગ ઉત્પન્ન કરે છે. સૂર્ય અને ચંદ્રની ફરવાની ગતિ જેમ જેમ રાશિમાં બદલાતી જાય છે તેમ તેમ રાશિના ગુણધર્મ પ્રમાણે વાતાવરણના સ્વાવમાં ફેરફાર થતા જણાય છે. જેમ આકાશને અવિચ્છિન્નપણુ હાવાથી તેમાં કાંઇ ફેરફાર થતા નથી, પરંતુ આ કાશમાંથી ઉત્પન્ન થયેલી સ્પર્ધા તન્માત્રા એટલે વાયુતત્ત્વ જેના સ્વભાવ આખા જગતને જોતા રસ, ગુણ, વીર્ય, વિપાક અને શક્તિ વહેંચી આપવાનું કામ કરવાના છે; તે પ્રમાણે બ્રાહ્મણ સ્વભાવના મનુષ્યાને ચાર વણ ના લેાકેાના વિભાગ પાડીને તેમને પાતપેાતાને માગે પ્રવર્તાવવાનું કામ સેાંપેલું. હુંાવાથી કક, મીન અને વૃશ્ચિક રાશિને બ્રાહ્મણધમ વાળી ગણવામાં આવી છે. સ્પર્શ તન્માત્રા પછી રૂપતન્માત્રા જેને અગ્નિતત્ત્વ કહેવામાં આવે છે, તેનુ' કામ જગતના તમામ જીવેનું રક્ષણ કરી અગ્નિના યુગ વસ્તુના ગુણુ ધનુ પૃથક્કરણ કરી રક્ષણ કરવાનું છે. તેમ મનુષ્યમાં ક્ષત્રિયનું કામ પણ ત્રણ વર્ણનું રક્ષણ કરવું એજ હોવાથી, તે ગુણલમ વાળી મેષ, સિંહ અને ધન રાશિને ક્ષત્રિય સ્વભાવવાળી ગણવામાં આવી છે. જેમ રૂપતન્માત્રા પછી રસતન્માત્રા એટલે જળતત્ત્વ જગતનાં તમામ દ્રબ્યાને આ ણુ આપી, જગતના પરમાણુઓને જે જે દ્રબ્યામાં જે જે પરમાણુઓના ખપ હોય તે તે દ્રવ્યને મેળવીને વધવાઘટવરૂપ ક્રિયા કરી જગતને પેષણ આપે છે; તેમ મનુષ્યસમૂહમાં વૈશ્ય પ્રકૃતિવાળા માણસા જગતને વૈશ્યત્વથી પાષણ આપે છે. તેવી રીતે વૃષભ, કન્યા અને મકર એ ત્રણ રાશિએ વૈશ્યધર્માવાળી હાવાથી જગતને પોષણરૂપ મનાય છે. જેમ પાંચમી અધતન્માત્રા એટલે જેમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગધ એવા પાંચ તન્માત્રાના સ્વભાવ મળવાથી, ગંધતન્માત્રાવાળી પૃથ્વી For Private and Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ઉત્પન્ન થયેલી છે કે, જે ચારે તન્માત્રાઓ તથા ચારે તને આધારભૂત છે. તેમ મનુષ્યપ્રાણીમાં શૂદ્રરૂપ ગણાતા મનુષ્ય ત્રણે વર્ણની સેવા બજાવે છે. એટલે જે શૂદ્રપ્રકૃતિના મનુષ્ય હાયજ નહિ તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સ્વભાવના મનુષ્યને કાર્ય નિર્વાહ ચાલી શકે જ નહિ. તેવી રીતે મિથુન, તુલા અને કુંભ રાશિઓ જગતને આધારરૂપ હોવાથી તેમને શુદ્ર સ્વભાવવાળી હેવાનું કહેલું છે. હવે જે જે રાશિના જે જે સ્વામી મુકરર કરેલા છે તે એટલા માટે કે, તે રાશિમાં તે ગ્રહ આવે ત્યારે તે રાશિના અને ગ્રહના ગુણધર્મ એક થઈ જાય. પણ જે બ્રાહ્મણની રાશિમાં શુદ્રગુણવાળે અને શૂદ્રની રાશિમાં બ્રાહ્મણગુણવાળે ગ્રહ પ્રવેશ કરે, તે બ્રાહ્મણની રાશિમાં ગયેલે શૂદ્રગ્રહ નિર્બળ થઈ જાય, એટલે તેજહીન થાય. એથી ઊલટું શૂદ્રની રાશિમાં બ્રાહ્મણસ્વભાવવાળે ગ્રહ જાય ત્યારે રાશિને સ્વભાવ દબાઈને બ્રાહ્મણને ગુણ વૃદ્ધિ પામે. આપણે જોતા આવ્યા છીએ કે બ્રાહ્મણે રજોગુશું છે; ક્ષત્રિયો સત્વગુણ ગણાય છે, વેશ્યા તમે ગુણ હોય છે અને શુદ્રોમાં ત્રિગુણાત્મક બુદ્ધિ હૈય છે; અને તેથી જ શુદ્ધ ત્રણ વર્ણના લોકોની સેવા કરવાનાં કામમાં ઉપયેગી થઈ શકે છે. એટલા ઉપરથી એવા અનુમાન ઉપર આવી શકાય છે કે, ઋતુઓના ફેરફાર તે ગ્રહોની ચાલ, તેના સ્વભાવ, રાશિની જાતિ, તેના સ્વભાવ અને તેથી જ થાય છે. કહેવાની મતલબ એ છે કે, તેઓ ના હીન, અતિવેગ અને મિથ્યાગ જાણવાને માટે જેને પ્રવૃત્ત થવું હોય તેણે ગ્રહો અને રાશિઓના ગણિતને ધ્યાનમાં લઈ કઈ ઋતુમાં કયે ગ્રહ બળવાન થયો છે અથવા નિર્બળ થ છે તે લક્ષમાં રાખી, વિચાર કરવાથી સહજ સમજાશે કે, આવતી તુમાં અમુક રસને અથવા અમુક દેશને હીન, મિથ્યા કે અતિયાગ થશે. આટલું વિવેચન કર્યો પછી આપણે થોડું પશ્ચાત For Private and Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતુ-દર્પણ ૨૬૭ - - - અવેલેકન કરવાની જરૂર છે, કારણ કે તુને હીન, મિથ્યા કે અતિગ જાણવાને સહેલામાં સહેલે અને દરેક મનુષ્ય વૈદ્ય) અવેલેકન કરી શકે તે રસ્તે જાણવાની આપણને જરૂર છે. એટલું તે યાદ રાખવું જોઈએ કે કઈ પણ જાતુમાં કઈ પણ એકલા રસને સંચય, કે ૫ કે શમન થતું નથી, પરંતુ દરેકમાં એક દોષને સંચય,એકને કેપ અને એકનું શમન થાય છે જેથી ઋતુના અવલોકનમાં કેટલાકને ભ્રમ ઉત્પન્ન થાય છે. પણ જે એકજ દેષ કોપે અથવા એકજ રસને સંચય થાય અને બીજા રસો શાંત થઈ જાય, તે તે વિષરૂપ બની આખા વિશ્વને નાશ કરે. જેમ મનુષ્ય શરીરમાં વાયુ, પિત્ત અને કફ પિકી એક દેષ કોપે છે તે તેની સાથે પણ બીજા દેશ હીનપણે રહી શકે છે અને તેથીજ રોગી માણસ ઘણા કાળ સુધી જીવી શકે છે. તે પ્રમાણે તુમાં પણ સંચય, કોપ અને શમનની ક્રિયા ચાલતી હોવા છતાં તેને સમૂળ નાશ થતું નથી. એટલે આપણે એમ જાણવું જોઈએ કે, પ્રવૃષાતુ જે વર્ષાને પ્રથમ કાળ છે તેમાં વાયુને કેપ અને પિત્તને સંચય થાય છે. એટલે જે ગુણી વનસ્પતિને પ્રાદુર્ભાવ જણાય છે, જેથી વનસ્પતિને ધેળાં ફૂલ વિશેષ કરીને આવે છે. પણ જ્યારે વર્ષાકાળ સંપૂર્ણ રૂપમાં આવે છે ત્યારે જે જે વનસ્પ તિમાં પિત્ત બળવાન થાય છે તેને પીળાં ફૂલ આવવા માંડે છે અને જે જે વનસ્પતિમાં પિત્ત બળવાન થઈ ઉપર કફનું આચ્છાદાન થતું જાય છે, એટલે તે વનસ્પતિનાં ફૂલેમાં રાતે રંગ વધતે જાય છે. તે પછી શરદઋતુમાં જ્યારે પિત્તને કેપ થાય છે ત્યારે પિત્તના ગુણધર્મ પ્રમાણે તમામ વનસ્પતિને પીળાં અને ભૂરાં એટલે પિત્તના રંગ જેવાં પુષેિ આવે છે. તે પીળાં પુષમાં જેમ જેમ કફનું આચ્છાદન થતું જાય છે તેમ તેમ તેમાં રાતે રંગ ઉમેરાતા જાય છે. જેમ જેમ રાતે રંગ વધતું જાય છે તેમ તેમ For Private and Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે હેમંતઋતુનું રમાગમન થતું જાય છે. એટલે હેમંતવ્રતુના ગુણધર્મ પ્રમાણે કફને સંચય થાય છે, પિત્તનું શમન થાય છે અને વાયુને કેપ થાય છે. જેથી હેમંતઋતુમાં જેમ જેમ સૂર્ય રાશિને ભગવતે જાય છે તેમ તેમ રાતે રંગ વધીને ધોળા રંગનો અર્થવા પીળચટા ધોળા રંગને આવિર્ભાવ થતો જાય છે. એટલે જુવાર, બાજરી, અડદ વગેરે સફેત રંગપ્રધાન મધુરરસવાળાં ફળ, ફૂલ અન્ન અને કઠેળ પરિપક્વ થાય છે. જે હેમંતઋતુમાં વાયુને કેપ ન થાય, અન્ન પાકે નહિ અને જે કફને સંચય ન થાય તે અનાજમાં મધુરતા, મીઠાશ અને વજન વધે નહિ. એટલા માટે હેમંતઋતુમાં કફને સંચય અને વાયુને કપ ગણવામાં આવ્યો છે. પરંતુ જે, હેમંતઋતુમાં પિત્તને કપ ચાલુ રહે અને કફને સંચય અટકી પડે, તે પરિપક્વ દશાને પામવાની અણી ઉપર આવેલાં અન્ન અને ફળને વિનાશ થઈ જાય. તે પ્રમાણે હેમંતનુને પાછલો ભાગ જે શિશિરઋતુને નામે ઓળખાય છે, તેમાં કફને સંપૂર્ણ સચય, પિત્તની શાંતિ અને વાયુને પૂર્ણ કેપ થવાથી જેમ જેમ સૂર્યરાશિ જાય, તેમ તેમ મધુરરસમાં પિત્તને લીધે કડવા અને ખાટા રસ ઉમેરે થવાથી કઠોળ અને તેવી જ જાતના બીજા ભાજીપાલાઓ ઉત્પન્ન થાય છે. તે પછી વસંતઋતુમાં કફને કોપ થવાથી પિત્તને સંચય થાય છે અને વાયુની શાંતિ થાય છે. એટલે વાયુ સમાનભાવને પામવાથી છયે રસના ૬૩ સ્વાદવાળી તમામ વનપતિએ નવપલ્લવ અને ફળ ફેલયુક્ત થાય છે. એટલે વસંતવાતુ પછી ગ્રીષ્મઋતુ બેસે કે સૂર્યને પ્રખર તાપ પડવાથી અતિ તાપને લીધે પિત્ત દગ્ધ થઈ જાય છે, જેથી હવામાં દગ્ધ પિત્તના સ્વભાવ પ્રમાણે ખાટો રસ ઉત્પન્ન થાય છે. અને તે માટે રસ જેમ જેમ સૂર્યરાશિ ભગવતે જાય તેમ તેમ એટલે શ્રી માતુના અંત ભાગમાં મધુરપણાને પામતે જાય છે, જેથી ખાટાં ફળે ગળ્યા For Private and Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પવતુ-દર્પણ ૨૬૯ ન નનનનન નનનન - કેમ ન નનનનન માને સ્વભાવવાળાં અને તૂરાં ફળે ખટાશવાળાં થાય છે. તેમ જે ફળ પરિણામ પામવાને સ્વભાવવાળાં નથી તે જેવાં કે વડ, પીપળ, રાયણ વગેરે વધારે મધુર થાય છે. આટલા ઉપરથી અવલોકન કરનારને સમજાશે કે, જે ઋતુમાં તે તુને સમાનાગ થા હાય તે તુમાં અન્ન, ફળ, પુષ્પ, લતાએ તેવા સ્વભાવવાળાં ઊગે છે, વધે છે અને ફળફૂલ આપીને શાંત થઈ જાય છે. આપણે એમ જાણવું જોઈએ કે, વર્ષાઋતુ શ્રાવણ સુદિ પૂનમે પૂર્ણ થાય છે. પણ જે વસ્તુમાં એટલે તેની પાસેની આવતી શરદઋતુમાં શરદઋતુનાં ચિહન દેખાય નહિ, એટલે વાદળાં ધોળા રંગનાં થાય નહિ, મેઘ ગાજે નહિ અને વીજળી થાય નહિ તે શરદઋતુનાં ચિહન દેખાતાં નથી, પણ વર્ષાઋતુને અતિગ થયો છે અને શરદઋતુને હીનાગ થયે છે એમ માનવું. તેવી રીતે શરદઋતુને અમલ આ સુદિ પૂનમ સુધીને છે. તે ઉપરાંત જે શરદને તાપ ચાલુ રહે અને હેમંતને ભૂખર પવન આવી શિયાળાનાં ચિડન દેખાડે નહિ, તે શરદબાતુને અતિગ અને હેમંતઋતુને હીનાગ ગણાય. તેજ પ્રમાણે શિશિરઋતુ જે હેમંતઋતુને પાછલે ભાગ માને છે અને ચિત્ર સુદિ પૂનમ સુધીમાં વસંતઋતુને અંત આવે છે; પણ ચિત્ર સુદિ પૂનમ પછી દિવસે તાપ પડે અને રાત્રે ટાઢ પડે તે વસંતઋતુને અતિગ અને ગ્રીષ્મને હીનાગ ગણાય. તે જ પ્રમાણે વર્ષાઋતુમાં વરસાદ ઓછા વરસે અને શ્રાવણ સુદ પૂનમ પહેલાં શરદઋતુમાં ઊગતી અને ખીલતી વનસ્પતિઓ દેખાય તે વર્ષાઋતુમાં હેમંતને મિથ્યારોગ થયો છે. તે જ પ્રમાણે શરદમાં હેમંત કે શિશિર, હેમંત કેશિશિરમાં વસંતને અને વસંતમાં ગ્રીષ્મને તથા ગ્રીષ્મમાં વર્ષોને એટલે પ્રાવૃષને મિથ્યાગ થાય છે. એવી રીતે ઋતુના હીન, મિથ્યા અને અતિગથી જે જે તુને જે જે તુમાં મિથ્યાગ થાય For Private and Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘ૭૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે છે. તે તે છતુમાં મિથ્યાગવાળી ઋતુના ગુણધર્મને લીધે તે તમાં કોપ પામનાર દેના રોગ જણાય છે. પણ કઈ વખતે એક ત્રાતુની જોડેની ત્રાતને મિથ્યાગ નહિ થતાં, તેની પાછળની એટલે ત્રીજી તુને મિથ્યાગ થાય છે. તો તે વખતમાં આખા દેશમાં ભયંકર મરકી-રેગચાળો ફાટી નીકળે છે. દાખલા તરીકે સંવત ૧૯૭૪ ના ભાદરવા મહિનામાં શરદબાતમાં વસંત તુને મિથ્યાગ થયે હતો. એટલે તે ઋતુમાં આંબાને મોર અને કેરી ઉત્પન્ન થયાં હતાં તેથી કફ-પિત્તજવર અને કઠકુજ સન્નિપાત જે કફપ્રધાન રોગ ગણાય છે, તેને ઉપદ્રવ થવાથી આખો દેશ ઈન્ફલુએન્ઝાના હુમલાથી ભારે આપત્તિમાં સપડાયે હતે. અને તેજ પ્રમાણે હેમત-શિશિરમાં ગ્રીષ્મનું આવાગમન દેખાવાથી વિદ્વાન વૈદ્યોને પીળો તાવ એટલે હારિદ્રક સન્નિપાત નામને કાળરૂપ જ્વર આવવાને ભય જણાતું હતું. પરંતુ ઈશ્વરકૃપાથી માળવા પ્રાન્તમાં બરફ અને વરસાદનું ભારે જોર થવાથી હવામાં આવતે ગ્રીષ્મકાળ અટકી ગયો અને શિશિરઋતુને સમગ થવાથી, દેશમાં શાંતિ પથરાઈ ગઈ. તે જ પ્રમાણે કુદરત મનુષ્યના રક્ષણ માટે અણધારી મદદ મેકલે છે, તે પણ જ્યારે જ્યારે ત્રીજી આવતી તુને પહેલી તુમાં મિથ્યાગ થાય છે ત્યારે ત્યારે મહામારી અથવા એવાજ પ્રકારની કઈ બીમારી સર્વત્ર ફેલાઈ જાય છે. આ ઉપરથી એમ સમજવું જોઈએ કે, તુ ને સામાન્ય રીતે હીન, મિથ્યા કે અતિગ થવાથી પ્રાકૃતજવર ઉત્પન્ન થાય છે અને તેની નિદાનપૂર્વક ચિકિત્સા કરવાથી વૈદ્યોના કબજામાં આવી શકે છે. પણ જે ત્રીજી તુને મિથ્યાગ થયે હોય તે વિકૃતજવર પેદા થાય છે તેને વૈદ્યોના કબજામાં લાવવાનું ઘણું મુશ્કેલ થઈ પડે છે; અર્થાત વિકૃતજવરને નિદાનશાસ્ત્રમાં અસાધ્ય ગણવામાં આવ્યો છે, તેને કષ્ટસાધ્ય કે સાધ્ય કરે તે For Private and Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - - - - પતુ-દર્પણ ૨૭૧ ઈશ્વરેચ્છા હોય તેજ થઈ શકે છે. આટલું કહ્યા પછી હવે જ્યારે જ્યારે તુમાં હીન, મિથ્યા કે અતિગ થયે હોય ત્યારે ત્યારે મનુષ્ય પોતાની ચર્ચા કેવા પ્રકારની રાખવી જોઈએ, તેને ઉલેખ કરતા પહેલાં પૂર્વાચાર્યોએ તુમાં સમાગ ચાલતું હોય, ત્યારે મનુષ્યએ કેવા પ્રકારને આહારવિહાર અને વ્યવહાર રાખે જોઈએ તે પર્વરૂપે ગઠવ્યું છે, તેનું અવલોકન કરવાની જરૂર છે. આપણા દેશમાં સામાન્ય અને વિશેષ એવાં બે જાતનાં પર્વો ગોઠવાયેલાં છે. સામાન્ય પર્વે આખા દેશમાં પસરેલાં છે. અને તે પર્વોમાં તમામ મનુષ્ય જાતિભેદ, વર્ણભેદ, મત, પંથ અને સંપ્રદાયનો ભેદ છેડી દઈ પૂર્ણપણે ભાગ લે છે; અને વિશેષ પર્વોમાં પિતા પોતાના મત, પંથ, સંપ્રદાય, જાતિ અને દેશ પરત્વે ભાગ લેવામાં આવે છે. એટલા માટે આ સ્થળે ગાતુના ગુણધર્મને વિષય હેવાથી, સામાન્ય પર્વોના વિચાર કરવાની જરૂર પડે છે; કારણ કે તે મનુષ્ય માત્રને લાગુ પડે છે. જ્યારે સૂર્ય ઉત્તરાયણને થાય છે એટલે જે દિવસથી દિવસ વધતો જાય છે અને રાત્રી ઘટતી જાય છે, અર્થાત્ જે દિવસથી સૂર્યનું બળ વધતું જાય છે અને ચંદ્રનું બળ ઘટતું જાય છે, ત્યારથી મનુષ્યમાં અથવા ચારે ખાણના જીમાં રસને ઘટાડે થતો જાય છે. એટલા માટે મકરસંક્રાંતિને શિશિરઋતુ ગણી તે તને બંધબેસતે ખોરાક તે પર્વમાં ખાવાને ખવડાવવાનો રિવાજ દાખલ થયેલ છે. પણ તે રિવાજ જ્યારે તેને સમગ થયે હેય ત્યારે પ્રકૃતિને અનુકૂળ થઈ પડે છે, પણ જો અતિગ, હીનાગ કે મિથ્યાગ થયે હેય તે તે પ્રકૃતિને વિષમગ કરનારો નીવડે છે. એટલે આપણે એટલું યાદ રાખવું જોઈએ કે, દરેક સંક્રાંતિમાં અથવા દરેક ઋતુમાં વાતાવરણમાં તે તેના ગુણધમને હીન, અતિ કે મિથ્યાગ થયે હેય તે પ્રમાણે મનુષ્ય શરીરનાં વાયુ, પિત્ત અને For Private and Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - ૨૭૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ કફનાં ૧૫ સ્થાનમાં હીન, મિથ્યા અને અતિયોગ થાય છે. આટલું યાદ રાખ્યા પછી દરેક પર્વોના આહાર-વિહાર અને દાન તપાસીશું તે તેના ગુણધર્મ પ્રમાણે દેના સંચય, કેપ અને શાંતિને વિચાર સમજી શકીશું. મકરસંક્રાંતિમાં મગ, ચોખા, બેર, તલ, ગોળ અને શેરડી તથા લીલા ચણાનું દાન આપવાની તથા મગની ખીચડી અથવા નવી જુવારને કે નવા ઘઉંને ખીચડે ખાવાને રિવાજ છે. તેમ અમારા સુરતમાં કેળાં, ઘી અને ખાંડ સાથે રોટલી ખાવાનો રિવાજ છે. એ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે, ટાઢની મોસમમાં વાયુનું પ્રબળપણું એટલે રસને સુકાવવા ગુણ હોવાથી, જે પ્રજા નેહદ્રવ્ય એટલે તલ, ગેળ, કેળાં અને ઘઉંના પદાર્થો ખાય નહિ તે વાયુ બળવાન થઈ શરીરમાંના રસ તથા રક્તને સુકાવી નાખે છે; અને એમ પણ સમજાય છે કે, મધુર પદાર્થો કે જેમને કફ પ્રકપ કરવાને સ્વભાવ છે પણ તે પિત્તનું શમન કરે છે. એટલા માટે પિત્તને સંચય થતું અટકાવવા સારુ પિત્તની શાંતિવાળાં મધુર દ્રવ્યું અને સ્નેહવાળા તલ જેવા પદાર્થો ખાવાનું નિર્માણ કરેલું છે. તેમાં જેઓની પ્રકૃતિમાં વાયુ કે કદ્દે બંધાયેલ હોય, તેઓ જે મધુર દ્રવ્યનું સેવન કરે તે કફ વધી પડી, વસંતત્ર તુમાં કફપિત રોગમાં સપડાઈ જાય. એટલા માટે બેર જેવા ખટમધુર અને ચણા જેવા ક્ષારમધુર પદાર્થો ખાવાથી તેઓને અગ્નિ સમાનભાવને પામે છે. તેવી રીતે પિત્તપ્રધાન પ્રકૃતિના મનુબેને માટે મગની ખીચડી અને ઘઉં જુવારને ખીચડો ખાવાને ચાલ પાડેલો છે, જેથી ગ્રીષ્મવાતુમાં પિત્તને પ્રબળ કોપ થાય ત્યારે તેઓના શરીરનું રક્ષણ થાય. એ પ્રમાણે શિશિરઋતુ પૂરી થયા પછી સૂર્ય જ્યારે ઉત્તરાયણના મધ્ય ભાગમાં આવે છે, એટલે વસંતઋતુમાં હાળી (હુતાશની)નું પર્વ આવે છે. હેળીને માટે પાછલા કાળમાં For Private and Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - - . . પડતુ-ઇપણ હ૩ જુદી જુદી માન્યતા ઉત્પન્ન થયેલી જણાય છે. પરંતુ અમારા વિચાર પ્રમાણે હળીને તહેવાર એટલે વસંતેત્સવ રાજા પ્રજાએ મળીને ઊજવવાને પ્રાચીન રિવાજ છે. એટલે વનમાં જઈને સૃષ્ટિસૌંદર્યથી આનંદ પામીને પ્રફુલ્લ બનેલાં વનસ્પતિદ્રવ્યને સાથે લઈને, ગ્રીષ્મકાળના પ્રખર તાપમાં પ્રવેશ કરવા માટે, પોતાના શરીરને લાયક બનાવવા અર્થે તૈયારી કરી મૂકવા સારુ વસંત્સવ ઊજવવાની જરૂર છે. હળીને નામે હવા શુદ્ધિ કરવા ગામેગામ અને ઠામઠામ મોટા મોટા ય કરી, તેમાં મેલાં હુતદ્રવ્યથી હવામાં એટલે આકાશના વાતાવરણમાં એવાં દ્રવ્યને ફેલાવે કરે, કે જેથી ગ્રીષ્મઋતુનાં તપતાં કિરણે જે વાતાવરણમાંથી પૃથ્વી ઉપર આવે, તે વસ તયજ્ઞના ફેલાયેલા કફપ્રધાન વાતા. વરણમાંથી શીતળ થઈને આવે. જેથી ગ્રીમતુમાં પિત્ત પ્રકોપ એ છે થવાથી મનુષ્યનું બળ કાયમ રહે. એટલા માટે હેળીની સમિધ તરીકે યજ્ઞની સમિધેને નહિ લેતાં પરચૂરણ વનસ્પતિઓ કે જે ઉપલબ્ધ થઈ શકે તેમને તથા છાણનો ઉપગ કરવામાં આવે છે. જેમ યજ્ઞમાં અમુક દ્રવ્યને પુરેડાશ કરવામાં આવે છે અને તે દ્વારા આહુતિઓ આપવામાં આવે છે; તેમ નહિ કરતાં તે તુમાં ઉત્પન્ન થયેલાં ફળ, અન્નો અને પુષ્પ ચડાવવામાં આવે છે. અને જે કાચાં અન્નો હોય છે તેમને શેકીને ચડાવવામાં આવે છે. મતલબ કે, હોળીમાં ખાસ કરીને અબીલ એટલે શિંગડાંના લેટમાં મોગરાના તેલને પટ દીધેલ અને ગુલાલ કે જેમાં શિંગોડાંના લોટને કસુંબાના રંગથી રંગેલ હેય, તે હદપાર ઉળવવામાં આવે છે. આથી શરીરને અને શરીરમાંના રસ તથા રક્તને ગ્રીષ્મઋતુના તાપથી સુરક્ષિત થવાનું બળ ઉત્પન્ન થાય છે. તેવી રીતે વસંતત્રતુમાં કષાય (તૂરા) રસવાળાં આંબાનાં ફળ (મરવા) અને જુવાર તથા ઘઉંને શેકીને તેને બનાવેલો સાથે For Private and Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૪ શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો ખાવાના રિવાજ હતા, તેને બદલે હાલમાં ધાણીચણા ખાવાના રિવાજ છે. વસ’તાત્સવમાં એક એવે રિવાજ જોવામાં આવે છે કે, જે લેાકેાના વાજિંત્ર વગાડવાના ધા નથી એવા લાકા પણ વાજિ ત્ર વગાડે છે. તેનું મૂળ કારણ એવું છે કે, મહિષ સુશ્રુતાચાર્યે સુન્નુત સહિતામાં કહ્યું છે કે, જ્યારે વાતાવરણ વિષવાળું થઇ જાય છે અને તે વિષથી પ્રજા મહામારી જેવા ભયંકર રોગમાં સપડાય છે, ત્યારે વાજિંત્રા ઉપર અમુક વિષને હરવાવાળાં દ્રવ્યાના લેપ કરીને તે વાજિંત્રો દરેક મનુષ્યે ખૂબ જોરથી વગાડવાં. આથી વાજિંત્રના નાદની સાથે વિષહારી દ્રન્યા આકાશમાં ફેલાવાથી વિષ વાળાં જંતુના ઉપદ્રવ શાંત થાય છે. એટલા માટે હુંાળીના દિવસેામાં એટલે વસંતના ઉત્સવમાં તમામ લેાકેાએ વાર્જિ’ત્ર વગાડવાના ચાલ હાલ પણ જોવામાં આવે છે. કારણ કે વસતઋતુમાં બળવાન થયેલા રસાવાળી ઔષિધના સૂર્ય લોપ કરે, તે પહેલાં વનસ્પતિએનાં તત્ત્વાને આકાશમાં ફેલાતાં કરી દેવાં, કે જેથી ગ્રીષ્મ ઋતુના પ્રખર તાપથી વાતાવરણમાં ઝેરી જંતુઓ ઉત્પન્ન થાય નહિ, અમારા સુરત શહેરમાં વસંતેત્સવમાં દરેક મહાલ્લે મહાલે હાળીએ પ્રગટે છે અને તેમાં દરેક ઘરથી હોળીના પૂજન તરીકે અબીલ, ગુલાલ, ધાણી, આંબાના મરવા અને એકેક નાળિયેર ખાસ કરીને ચડાવવામાં (હામવામાં) આવે છે. એટલે ગ્રીષ્મ ઋતુમાં કાપનારા પિત્તનું શમન ખાસ કરીને નાળિયેર કે જે તેલવાળા પદાથ છે અને તેલ હુંમેશાં ઝેરી જંતુના અથવા પિત્તના પ્રકાપને શમાવનારું છે; તેના પરમાણુ આકાશમાં ફેલાવવાની ખાસ જરૂર હોવાથી અને તે પરમાણુને ઉતાવળથી આકાશમાં ઊંચે મેાકલવા માટે ત્રણ દિવસ સુધી જુદા જુદા શહેરના ભાગમાં ઘેરૈયા નીકળે છે. તેમાં સારા સારા આબરૂદાર વેપારી શેઠિ ચાએ પણ તાંસાં અને ઢોલક વગાડતા અને તેની સાથે દિવેલ For Private and Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતુ-દર્પણ ૨૭૫ ના દીવા તરીકે મોટી મસાલે કે જેના ભડકા બબ્બે ગજ ઊંચા થાય તે લઈને ફરે છે. દરેક મહેલ્લામાંથી આવું એકેક ટેળું નીકળી હારબંધ લગ્નના વરઘોડામાં ઉત્તમ વસ્ત્રો પહેરાય છે તેવાં વસ્ત્રો પહેરીને, રાતના આઠ વાગ્યાથી તે બે વાગતાં સુધી જરા પણ દમ ખાધા વિના પોતાના જિલ્લામાં ફરે છે. એટલે વાજિંત્રના નાદને અથવા કેઈ પણ નાદને એવો સ્વભાવ છે કે, તે નાદ વાતાવરણમાં લીન નહિ રહેતાં અમર રહે છે અને જેમ વાયુ પિતાની સાથે બીજા કને લઈને વહે છે, તેમ નાદ પણ હુતદ્રવ્યને લઈને જ્યાં જ્યાં આકાશ હોય ત્યાં ત્યાં પસરી વાતાવરણના છેલ્લા પડ સુધી જઈ શકે છે. એટલે ગ્રીષ્મઋતુમાં ઊપજનારાં ઝેરી જંતુઓનો નાશ કરવાના એક મોટામાં મોટા સાધનની ઘણા પ્રાચીન કાળથી શેધ થયેલી છે. હાલમાં માત્ર દિલગીર થવા જેવું એટલું જ છે કે, તે વાજિંત્રો વગાડનારાં ટેળાં ઘટતાં જાય છે તથા દિવેલને ઠેકાણે ઘાસતેલની મસાલે થાય છે અને હેળી માં હેમેલાં નાળિયેરેને કેટલાક લોકો બહાર કાઢી ફેડી ખાય છે, તેથી હવામાં જેતે સુધારો થતું નથી. આ વાત ઉપર આપણા દેશની તમામ પ્રજાએ પુષ્કળ ધ્યાન આપવાનું છે અને હોળીના ઉત્સવની પ્રથાને તુચ્છ નહિ ગણતાં જ્યાં જ્યાં એ રિવાજ બંધ થયે હોય ત્યાં ત્યાં પાછા ચાલુ કરે જોઈએ અને તેમાં પુષ્કળ નાળિયેર હોમીને પુષ્કળ વાજિંત્રો વગાડવાં જોઈએ. તે પછી ચિત્ર સુદિ પૂનમે એટલે વસંતના અંતમાં અને ગ્રીષ્મની શરૂઆતમાં ચૈત્રી પૂનમ એ હિંદુ માત્રને યાત્રાને દિવસ ગણાય છે. તે દિવસે જૈને તથા હિંદુઓ ખાસ કરીને પોતપોતાના માનેલા તીર્થમાં યાત્રાળે જાય છે અને નદી, સરોવર કે તળાવમાં ઠંડે પાણીએ નહાય છે; અને યાત્રા ગયેલા અથવા નહિ ગયેલા લોકે પણ યાત્રાનું મોટું પર્વ ગણીને તે દિવસે ખાટી કેરીમાં ગોળ નાખીને તેનું ગરમાણું અથવા વૈદ For Private and Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ શ્રીયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો કીય ભાષામાં કહીએ તેા પ્રપાનક (પનું) બનાવી રેાટલી સાથે ખાય છે. એટલે ગ્રોબ્મઋતુમાં ખાટા રસ અને ગળ્યે રસ એ એ ભેગા ખાવાથી પિત્તની શાંતિ થાય છે એ નિર્વિવાદ છે. એટલા માટે કેટલાક લોકો ખાટી કેરીનું, ખાટી આમલીનું અને ખાટાં આમળાંનું પત્તુ (પ્રપાનક) બનાવી ગ્રીષ્મૠતુના બીજા દિવસેામાં પણ તેનું સેવન કરે છે. જેથી સૂર્યના તાપથી પિત્ત વિદગ્ધ થઈ, વિદગ્ધાણ ને લીધે વિષુચિકા ( કૉલેરા )ના રાગને ઉત્પન્ન થવા દે નહિ, અથવા ઉત્પન્ન થાય તે ઘણું જોર કરી શકે નહિં. તે પછી ગ્રીષ્મને અંતે અને પ્રાવૃષની શરૂઆતમાં દિવાસાનુ પર્વ આવે છે. જો કે આ પવચામાસાનું' પ્રથમ પડાય છે અને તે પછી ખીજા' પર્વા આવવાનાં હાવાથી એ પત્ર' ઉપર લેાકેા પૂરતું ધ્યાન આપતા નથી; તા પણ ગ્રીષ્મૠતુના પિત્તના કેપને અને વર્ષાૠતુના વાયુના કાપને સમાવવા સારુ, એ પČમાં દૂધની ખીર અને ઘીમાં તળેલી પૂરી ખાવાનો રિવાજ છે. એ અરસામાં માખીનું જોર ભારે થઇ પડેલું ડેાય છે. તેને માટે એવી કહેવત ચાલે છે કે, ૮ માખીઓ દિવાસાની ખીર ખાઈને જશે. ’ અને અને છે પણ એમ કે, પ્રાકૃષઋતુને સમયે ગ થયેા હાય એટલે ગાજવીજ સાથે વરસાદ આવતા હોય, તે તે ઋતુમાં માખીએ આછી થઇ જાય છે અને પિત્ત તથા વાયુની શાંતિ થાય છે. તે પછી વર્ષાઋતુને અતે અને શરદની શરૂઆતમાં બળેવનું પ આવે છે. જો કે આ અળેવના મહિમા આખા દેશમાં નથી અથવા કદાચ હશે તે પણ દરિયાકિનારાનાં 'દરાનાં શહેરામાં ખાસ ઊજવવામાં તથા જોવામાં આવે છે. એટલે શ્રાવણ સુદિ પૂનમે વર્ષાંઋતુ પૂરી થઈ શરદમાં પ્રવેશ કરવાના હૈાવાથી, શરદઋતુ કે જેને વેદકાળથી વધારે મરણુ ઉપજાવનારી ગણવામાં આવેલી છે. વેદમાં એવી પ્રાથના કર. વામાં આવેલી છે કે, હું પરમાત્મા ! મને સે। શરદઋતુ સુધી ( For Private and Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋતુ- પણ ૨૭૭ જીવતા રાખા !” એ ઉપરથી શરદઋતુમાં કે જ્યારે વાસુની શાંતિ થાય છે અને પિત્તના પ્રકાપ થાય છે અને તે પ્રકેાપ થયેલું પિત્ત વિદગ્ધ થઇ પોતાના તીખેા અને કડવા સ્વભાવ છેડી દઇ ખાટું બને છે; એટલે ટાઢ સાથે ઊલટીવાળા તાવ પ્રકટ થાય છે અને તે તાવમાં જો સ્વાભાવિક રીતે ઊલટી ન થઈ તે। સંતત, સતત અને અન્યદુ નામના અધિયા તાવા કે જે ત્રિષાત્મક છે તેમના ઉપદ્રવ થાય છે. એટલે ઘણા દદીએ એ કાળરૂપ તાવથી મરણને શરણ થાય છે. એટલા માટે શ્રાવણ સુદે પૂનમને એક મેટુ પવ માની, વરસદિવસમાં થયેલા દોષેનુ પરિવતન કરી, જિવણું ઉપવીત બદલી અને અન્ય વળે રક્ષામ’ધન કરાવી ગુરુના અથવા મહાત્માએના આશીર્વાદ મેળવી, શરદઋતુના ભયકર દિવસેામાં ટકી રહેવા સારુ તૈયાર થઇ રહેવાના રિવાજ પડેલા છે. અને તે સાથે શરદઋતુમાં પિત્ત અને કફનું આચ્છાદાન હવાની ખાસ જરૂર હૈાવાથી, કફને ઉત્પન્ન કરનારી અને પિત્તને શમાવનારી મધુરસપ્રધાન વેડમી અથવા પૂરપાળી પુષ્કળ ઘી સાથે ખાવાના તથા તે સાથે ખાટા રસ ઉત્પન્ન કરનારુ' અભિદિ દહી અને તેમાં કાકડી તથા રાઇ મેળવીને બનાવેલું રાયતું ખાવાના રિવાજ છે, જેથી પિત્ત વધી વાયુની શાંતિ થઈ કફનું આચ્છાદન થાય છે. એટલે જો અજીર્ણ ઉત્પન્ન ન થાય એ પ્રમાણે એ ખારાક લીધે. હાય તા શરદઋતુમાં પિત્તના કાય થવાનેા સંભવ રહેતા નથી. એટલું કર્યાં પછી શ્રાવણ માસમાં વાયુને કાપ થયેલા હેાવાથી અને શરદમાં પિત્તના કેપ થવાના છે એમ જાણવાથી, તે દ્વેષની શાંતિને માટે તમામ લેાકેા કોઇ ને કોઇ જાતનાં વ્રત કરે છે કે જેમાં ઉપવાસ કરવાનું અથવા એકભુક્તા રહેવાનું અથવા ફળાહાર કરીને રહેવાનુ હોય છે. તેથી વર્ષાને લીધે થયેલા વાયુના કોપથી જઠરાગ્નિ મઢ પડેલા હેાય તેમાં અજીણુ થવા પામે નહિ For Private and Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહ૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે અને દરેક વ્રતની આખરે મગ અને ભાત ખાવાનું ફરમાન હોવાથી વાયુના કેપથી મળ સુકાય નહિ. શરદમાં પિત્તને કેપવાને સંભવ રહે નહિ, એવા હેતુથી ખાસ કરીને શ્રાવણ માસમાં દરેક કેમના રક્ષણ માટે સર્વને અનુકૂળ પડે એવાં જુદી જુદી જાતનાં વ્રતે ગોઠવવામાં આવ્યાં છે, કે જેથી શરદઋતુમાં ઉપદ્રવ થાય નહિ. અને શરદને તથા હેમંતના આદિના દિવસો કે જેને “યમના દાંત' કહ્યા છે, તે દાંતમાં એટલે યમની દાઢમાં સપડાતાં બચી જવાય. પરંતુ દિલગીરી એટલી છે કે, જે વ્રતમાં જે રીતને આહારવિહાર કરવાનું કહેલું છે, તે વ્રતમાં તે આજ્ઞાને ભંગ કરી વતને બગાડી નાખવામાં આવે છે, તેથી શરદને પિત્તમાં સપડાઈ જવું પડે છે. દાખલા તરીકે વિશેષ વ્રત વિશેષ લેકે કરે છે, પરંતુ સામાન્ય લોકોને માટે ચાતુર્માસની આઠ અગિયારસ કરવાને રિવાજ સાધારણ છે. તેમાં પણ ખાસ કરીને અષાડ અને શ્રાવણની અગિયારસે ઘણા લેકે કરે છે. તે અગિયારસ કરવાની એવી આજ્ઞા છે કે, દશમને દિવસે એક વાર જમવું અને અગિયારસને દિવસે ઉપવાસ કરી તળશીના પાંદડા ઉપર રહે એટલે ફળાહાર કરો. અને જેનાથી ઉપવાસ ન થઈ શકે તેણે ફળાહાર કરીને રહેવું. પછી બારસને દિવસે બપોરે મગ અને ભાતનું ભેજન કરવું જેથી એકાદશીનું મહાપુણ્ય પ્રાપ્ત થાય. પરંતુ તે વાતને બાજુએ મૂકી આજે તે અગિયારસ કરવી છે એટલે રાજગરાની પૂરી અથવા સાબૂચેખાની કાંજી બનાવવી. દૂધને ઠેકાણે દૂધની મલાઈ, બાસૂદી, પેંડા, બરફી અને શિખંડ બનાવ! ફળના બદલામાં રતાળુ, સકરિયાં અને સૂરણનાં શાક બનાવવા! કાચાં કેળાંને સૂકવીને દળીને તેના લેટના લાડુ, પૂરી અને શીરો બના વ તથા વિવિધ પ્રકારની વાનીઓ તૈયાર કરી ઉપવાસના દિવસમાં અગ્નિને પ્રદીપ્ત કરવા માટેનાં ફળો ખાવાને બદલે રાજગરાની For Private and Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધઋતુ- દણ ૨૯૮ પૂરી, દૂધના ભોરે પદાર્થો, કેળાં તથા શિંગના લાડુ, દહીં અને કાકડીનું રાયતું, શિંગડાં અને ખજૂરના લાડુ વગેરે ફળાહારને નામે અન્નાહાર કરતાં પણ વધારે ભારે પદાર્થો ખાવામાં જરાય કસર મૂકતા નથી! છતાં બારસને દિવસે કહેશે કે, ગઈ કાલે તે અગિયારસ કરેલી છે એટલે અગિયારસના ઉપવાસી છીએ, તેથી જલદી રસોઈ કરાવી જમવું જોઈએ! એમ કરીને અજીરણમાં અજીરણ ઉત્પન્ન કરી, શરીરમાં ફળાહારરૂપી અમૃતને સંચય ન કરતાં વિષને સંચય કરે છે, અને તેઓ પછી શરદમાં સપડાઈને માંડમાંડ મરતાં બચે છે તેમાં કોને દોષ કાઢશે તે પછી શરદઋતુમાં જ્યારે પિત્ત પ્રકેપ થયે હેય, છતાં ઋતુ સમયેગવાળી હેય તે પિત્તની શાંતિ કરવા માટે શ્રાદ્ધપક્ષનું પંદર દિવસનું પર્વ આવે છે; તે વખતે ઘણું કરીને પિત્તથી દગ્ધ થયેલા રસેને શાંત કરવા માટે દૂધપાક પૂરીનાં જમણો કરવામાં આવે છે. આથી પિત્તની શાંતિ થઈ શરીરમાં સૂર્યના તાપથી ખેંચાઈ જતા બળને અટકાવી શકાય છે, અને તે પછી નવરાત્રીનું પર્વ આવીને આ સુદિ પૂનમને દિવસે શરદબાતુ પૂર્ણ થાય છે અને હેમંતને આદિકાળ આવે છે. એટલે શરદબાતુના પિત્તની શાંતિ કરવાને માટે શરદજતુની ચાંદનીને પ્રકાશ શરીરમાં દાખલ કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે અને પિત્તની શાંતિ થાય છે. તેટલા સારુ મનુષ્ય માત્રને માટે ફરજિયાત નવરાત્રી અને શરદપૂર્ણિમાના તહેવારો ઉત્પન્ન કરેલા છે. એટલે નવરાત્રી એ દેવી (માતા)નો ઉત્સવ છે અર્થાત્ માતાના રજથી પિલાયેલું બાળક જેમ હૃષ્ટપુષ્ટ બને છે, તેમ ચંદ્રરૂપ માતાના રજને વરસાવતી નવરાત્રીની કહે કે શરદની રજની ચંદ્રના નિર્મળ રજને વસાવ જગતને પિષે છે. એટલે એ ઋતુમાં સ્ત્રીપુરુષનાં શરીર બળવાન થાય છે અને તે શરીરને પિષવાવાળાં અન્નો, ફળો અને ઔષધિઓ પણ બળવાન થાય છે. For Private and Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ શ્રીયુત નિબંધમાળા-ભાગ ૨ જી તે રજનીમાં વરસતા રજને મનુષ્યનાં શરીરમાં દાખલ કરવા માટે નવરાત્રીમાં સ્ત્રીપુરુષાને ગરબા ગાવાનું તથા તે જોવાને બહાને ચંદ્રનાં કિરણમાં ફરવાનું ઠરાવવામાં આવ્યું છે. આથી કાઇ પણ વખતે રાત્રીએ મહાર નહિં નીકળનારાં સ્રીપુરુષા અને બાળક આસો સુદ પડવાથી તે આસા વિદ પાંચમ સુધી ગરબા નિમિત્તે મહાર નીકળી ચંદ્રનાં કિરણ પેાતાનામાં ધારણ કરે છે. અને છેલ્લે આસા સુદિ પૂનમ કે જે માણેકઠારી પૂનમ અથવા શરદપૂર્ણિમાં કહેવાય છે, તે દિવસે શરદઋતુમાંથી નિવિઘ્ને પસાર થયેલા મનુ ચ્ચે આનંદથી પૌઆપૂનમના ઉત્સવ કરે છે; પરંતુ દિલગીરી એટલી છે કે, નવરાત્રીના દિવસેામાં માતાના રજના વિચાર તથા ચંદ્રકિરણમાંથી લેવાનું અમૃત ભૂલી જઇને, દેવીને બહાને અસંખ્ય જીવાની નિર્દયપણે હિંસા કરવામાં આવે છે..ડાકી જો નવરાત્રીના નવ દિવસમાં રસપૂર્ણ થયેલું સૂણુ બાફીને અથવા તળીને તેનાજ આહાર ઉપર નવ દિવસ રહેવામાં આવે, તે આખી દુનિયામાંથી હરસના રોગ નાશ પામે ! અને પૂનમને દિવસે દૂધને ગરમ કરી, પોઆને પલાળી, તે બેઉને ભેગાં કરી, ચંદ્રની ચાંદનીમાં ( અજવાળમાં ) ધરી રાખવાથી જેમ ચંદ્રનાં કિરાથી નદીસરાવર વગેરેનું પાણી અશ્ક એટલે અમૃતરૂપ બને છે; તેમ દૂધ અને પૌઆ ચાંદનીમાં જ્યાં સુધી ચદ્રનાં કિરણ સીધાં આવે ત્યાં સુધી તેને ઠરવા દઈ પછીથી ચાંદનીમાં મેસી તે ખાવાથી, શરીરની ભીતર અને મહાર અંગેઅંગમાં શીતળતા પ્રસરી પિત્તનો અને વિષની શાંતિ થાય છે. પરન્તુ આપણા લેક દૂધ અને પૌઆની સાથે ગલકાંનાં ભજિયાં, વખતે પાતરાં અને આખી ગવારફળીનું શાક કરીને ખાય છે અને પછી ચાંદનીમાં માહેરમાં ફરવા નીકળે છે; ત્યાં અધૂરામાં પૂરું સેવગાંઠિયા, મમરા, બરફી, ઘારી, મગજ, ભજિયાં, પૂરી વગેરે ભારેમાં ભારે ખારાક ખાઈ, ચંદ્રની શીતળ For Private and Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - , , , , , , , પઋતુ-દર્પણ ૨૮૧ તાને ક્યાંની ક્યાં નસાડી મૂકે છે! એટલે શરદપૂનમ અર્થાત્ માણેકઠારી પૂનમને મહિમા જે કુદરતે મોકલેલે છે, તેને નાશ કરી નીચેની કહેવત પ્રમાણે તાવને આમંત્રણ આપે છે – તાવ કહે હું તૂરિયામાં વસું, ગલકું દેખી ખડખડ હસું; દૂધ-પૌઆ ને ખાટી છાશ, તેને ઘેર અમારો વાસ.' હાલ તો ઉપર પ્રમાણે જોવામાં આવે છે. માટે અમારે ખાસ ચેતવણી આપવાની જરૂર છે કે, માણેકઠારી પૂનમે દૂધ અને પૌંઆનું શૂદક બનાવી ખાવા સિવાય બીજી ઉપાધિમાંથી દૂર રહેવું કે, જેથી આરોગ્યની વૃદ્ધિ થાય. સુરતમાં તે શ્રાવણ માસથી શેરડી આવવા માંડે છે અને લોકો ખુશીથી તેને ખાય છે. પણ જે લેકે કમમાં કમ માણેકઠારી પહેલાં એ શેરડી ખાય છે તેમને જરૂર તાવ આવે છે એ અમારે ખાસ અનુભવ છે. માટે માણેકઠારી પૂનમ પછી ન છૂટકે જ તે ખાવી. પણ ખરેખાત શેરડી ખાવાને વખત દેવદિવાળી એટલે કારતક સુદિ અગિયારસ પછી છે. આ સમયે શેરડી ખાવાથી કોઈ પણ જાતને રોગ થતો નથી પણ ઊલટો ફાયદો થાય છે. માણેકઠારીનું એટલે શરદપૂર્ણિમાનું પર્વ ગયા પછી દિવાળી એટલે આ વદિ અમાસનું પર્વ આવે છે. એ પર્વ હિંદુ માત્ર ઘણી ખુશીથી અને આનંદથી ઊજવે છે. હિન્દુઓ વિક્રમ સંવતથી અને જેને મહાવીર સંવતથી દિવાળીની ઉત્પત્તિ માને છે. પરંતુ દિવાળીની ઉત્પત્તિ એ કરતાં પણ ઘણા પ્રાચીન કાળથી હેય એમ અમને સમજાય છે. કારણ કે જૈન અને બૌદ્ધ સંપ્રદાયની સ્થાપના થતાં પહેલાં આ દેશમાં કૃષ્ણયજુર્વેદ પ્રમાણે શાક્તમાગ જુદી જુદી શાખાઓમાં ચાલતે હિતે. અને તે માગની કાળરાત્રી તે આ દિવાળીના કાળીચૌદશના દિવસે ઉજવાય છે. એટલે દિવાળી જૈનધર્મની સ્થાપના પહેલાં પણ હતી એ વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે. તેથી દિવાળીના પર્વમાં For Private and Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સર્વને એકસરખે આનંદ ભેગવવાને હેવાથી, જાતજાતનાં ખાનપાનની તૈયારી દિવાળી આગમચથી કરી મૂકવામાં આવે છે. અને તે પછી દિવાળીના દિવસોમાં ખવાય છે. તેનું એક વૈદકીય કારણ એવું છે કે, જેમ જેમ હેમંતઋતુ ભેગવાતી જાય તેમ તેમ જઠરાગ્નિ તીક્ષણાગ્નિનું રૂપ પકડતા જાય છે અને વાયુને સંચય હેવાથી વાયુ લંઘનને સહન કરી શકતા નથી. આથી પર્વ ને દિવસે મિષ્ટાન્ન બનાવવાનું હોવાથી જમવાને નિયમિત કાળ છેટે જાય છે, એટલે જમતાં પહેલાં કાંઈક ઉપાહાર તરીકે સારું ખાવાનું જોઈએ; તેથી આપણા લોકો થાપડા, ખડખડિયાં, ઘૂઘરા, ઘારી, સંજેરી વગેરે પદાર્થો બનાવી મૂકે છે અને તેને ઉપાહાર કર્યા પછી શાંતિથી જ્યારે રસાઈ થાય ત્યારે મિષ્ટાન્નનું ભજન કરે છે, જેથી હેમંતનુને વાયુ કેપ પામી રસ કે ધાતુને સૂકવવાનું કામ કરી શકે નહિ. પણ એ ખોરાકમાં અતિશક્તિ થયેલી જણાય છે. કારણ કે વૈદકશાસ્ત્રના નિયમ પ્રમાણે તેલમાં તળેલ ખેરાક વિદાહી કહેવાય છે અને ઘીમાં તળેલો ખોરાક ગુન્ન ગણાય છે. એટલે વિદાહી અને ગુરુ એ બેઉ જાતના ખેરાક જે વાસી થઈ ગયા હોય તે અત્યંત અવગુણકર્તા થઈ પડે છે. તે ઉપર ધ્યાન નહિ આપતાં દિવાળીના આઠ દિવસ પહેલાંથી બનાવેલી ખેરી વાનીઓ કમે ક્રમે દરરોજ ખવાવા માંડે છે. અને તે દિવાળી પછી અક્ષયનેમ (કાતક સુદિ નેમ)ને અન્નકૂટ ઉત્સવ થાય છે ત્યાં સુધી પહોંચાડી અન્નકૂટમાં તેને છેલ્લા ખોરાક તરીકે ખાઈને પિતે કૃતાર્થ થાય છે! પણ જાણવું જોઈએ કે, તેલમાં તળેલા પદાર્થ જેમ જેમ વાસી થતું જાય છે, તેમ તેમ તેને રસ બદલાતે જઈ ખેરાપણું આવતું જાય છે, અને ઘી–ખાંડ મેળવેલે પદાર્થ જેમ જેમ સમય જાય છે તેમ તેમ તેને રસ ચલિત થઈ ખટાશ પકડતે જાય છે. એટલે એટલું તે નક્કી છે કે, કેઈ પણ જાતને બરાક For Private and Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 - - - - ધતુ-દર્પણ ૨૮૩ હોય તેને રસ ચલિત થવા માંડ્યો કે તેમાં રેશને ઉત્પન્ન કરનારાં ત ઉમેરાતાં જાય છે. માટે એવી વાનીઓ દિવાળીમાંજ તૈયાર કરવાને પૂર્વે સંપ્રદાય હતે. કારણ કે તેલમાં તળવાના પદાર્થો આગળથી બનાવવામાં આવે છે, પણ માવાના ઘૂઘરા, ઘારી કે, ખાંડના સાંજાના ઘૂઘરા અને સંજેરી દિવાળીની બારસને દિવસે ઘણું કરીને બનાવવામાં આવે છે. તે ઉપરથી જણાય છે કે પૂર્વે આ પ્રમાણે વાસી ખાવાને રિવાજ ન હતું. માટે અમે ભલામણ કરીએ છીએ કે, તેલવાળા પદાર્થો એક દિવસ કરતાં વધારે વાસી અને ઘીવાળા પદાર્થો ચાર દિવસ કરતાં વધારે વાસી ખાવા નહિ. એટલું ખરું છે કે, અમારી સૂચના પ્રમાણે કરવા માં આવે તે બનાવનાર સ્ત્રીવર્ગને દિવાળીના ઉત્સવના આ નંદનો લાભ લેવાને બદલે આ દિવસ એજ કામધાં ગૂંચવાઈ રહેવું પડે, તેથી પિતાની સગવડને ખાતર આગળથી દરેક કામ આટોપી લેવામાં આવે છે. પરંતુ આ બાબતને એકજ ખુલાસો કરવાને છે કે, તેલવાળી જુદા જુદા પ્રકારની ઘણી વાનીઓ કરવામાં આવે છે, તેમ નહિ કરતાં દરરોજ રાતના એકેક વાની સવારને માટે થોડી થોડી કરવામાં આવે તે કાંઈ વિશેષ અડચણ આવે તેવું જણાતું નથી. અને દિવાળીના ૬ દિવસમાં દરરોજ તાજેતાજું અને જુદી જુદી જાતનું ખાવાનું મળે. એમ છતાં જે ન બની શકે તેવું હોય તે ભલે ચાલતી રૂઢિપ્રમાણે ચાલવા દે. પણ અમે ખાસ આગ્રહથી કહીએ છીએ કે, દિવાળીની બીજ પછી દિવાળી પહેલાંને તેલમાં તળેલે ખેરાક ખાવે ન પડે એટલા પ્રમાણમાં જ બનાવ, કે જેથી તેલવાળે ખેરે ખોરાક ખાઈને વસંતઋતુમાં જ્યારે કફ કોપે છે, ત્યારે ખાંસીના ભંગ થઈ પડાય નહિ. આ ઠેકાણે એટલી વાત યાદ રાખવાની છે કે, કુદરતે મનુષ્યને માટે અન્ન અને કઠોળ (દ્વિદળ) ખાવાને સારુ નિર્માણ કરેલું છે. તેમાં For Private and Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે અન્નથી વીર્ય ઉત્પન્ન થાય છે અને કઠેળના મધુરમાં બીજા પાંચ રસોનો વધારો કરવાથી અને પચાવવામાં સહાયભૂત થાય છે. એટલું કહ્યા પછી ચેતવણી આપવાની કે, જે લેકે દિવાળીમાં તેલના તળેલા કકેળના પદાર્થો ખાઈને એક ટંક નિભાવી લે છે, તેમનાં શરીરમાં વીર્યનું પિષણ શી રીતે થઈ શકે? મતલબ કે તેથી રેગની ઉત્પત્તિ સિવાય બીજું ફળ થતું નથી. ઉપર પ્રમાણે સંક્રાતિથી માંડીને દિવાળી સુધીની છયે તુ એમાં જુદી જુદી જાતના વાતાવરણને અનુકૂળ તથા જુદી જુદી જાતની પ્રકૃતિને અનુકૂળ પર્વે નિર્માણ કરીને તેમાં આનંદથી ભાગ લેવા માટે પ્રજાને દેરવીને હતુની આગળ આવતી ગાતુમાં કેપનારા દોષેનું શમન થાય અને તે દેનું મનુષ્ય શરીર ઉપર આક્રમણ થાય નહિ એ પ્રબંધ કરનારા અમારા ઋષિમુનિઓને ઉપકાર માન્યા વિના અમારે ચાલતું નથી. એ પ્રમાણે છતુના સમયેગનું નિરીક્ષણ કર્યા પછી હવે તુના હીન, મિથ્યા અને અતિવેગ સમયે કેવી રીતે વર્તન રાખવું કે જેથી મનુષ્ય તંદુરસ્ત રહી સાંસારિક, વ્યાવહારિક અને પારમાર્થિક સુખને લાભ મેળવી, આનંદથી પિતાને કાળ ગુજારે. આ હેતુથી અમે વ્રતરાજ નામના ગ્રંથનું અવલોકન કર્યું તે તેમાં સૈભાગ્યસુંદરી વ્રત જેવામાં આવ્યું. જો કે વ્રતરાજમાં અનેક પ્રકારનાં વ્રતા કહેવામાં આવ્યાં છે અને તે પ્રમાણે ફળનિર્દેશ થતો હોય તેને અનુભવ વ્રત કરનારને થયેલ હોય તે ખરે; પણ સૌભાગ્યસુંદરીવ્રત તેના નામ પ્રમાણે કામ કરતું જણાવાથી અને તેમાં લખેલી મનુષ્યને આરોગ્ય આપનારી જણાવાથી અમે લખીએ છીએ. સૌભાગ્યસુંદરીવ્રતમાં દેવીનું સ્થાપન કરવામાં આવે છે અને ખાસ કરીને એ વ્રત સ્ત્રીઓને માટે નિર્માણ થયેલું છે. સ્ત્રીઓ સૌભાગ્યવતી રહેવાનું વધારે પસંદ કરે છે, પણ આ કાળમાં સ્ત્રીઓના કરતાં પુરુષના વિશેષ હક કેટલેક અંશે For Private and Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધતુદર્પણ ૨૮૫ મનાતા હોવાથી, એ બેજો સ્ત્રીઓને માથે આવી પડેલે જણાય છે. પરતુ સ્ત્રીના સૌભાગ્યથી પુરુષને અને પુરુષના સૌભાગ્યથી સ્ત્રીને એકસરખો લાભ હોય છે. કારણ કે સ્ત્રી અથવા પુરુષ વિધવા અથવા વિધુર થાય અને જે ફરી લગ્નને કાળ વ્યતીત થઈ ગયા હોય અને ઘરમાં નાનું બાળક હોય તે તેના સંસારમાં પછી તે સ્ત્રી છે કે પુરુષ છે, પણ કેવું વિષ રેડાય છે તે કેઈથી અજાણ્યું નથી. એટલા માટે શાસ્ત્રકારોએ દાંપત્યધર્મનું નિરૂપણ કરી, ૧૦૦ વર્ષ પર્યત પુરુષ તથા સ્ત્રીને આરોગ્યપૂર્ણ જિંદગી ગુજારી વર્ણાશ્રમના ધર્મ પાળી સુખી થવા માટેના પ્રબધે રચેલા છે. આ પ્રબંને ધર્મશાસ્ત્રમાં એવી રીતે ગોઠવેલા જોવામાં આવે છે કે, દંપતીમાં પરસ્પર સનેહ વધે, આરોગ્ય વધે, આયુષ્ય વધે અને સંસાર સુખરૂપ નીવડે. તેમાં પ્રથમ શરીરની તંદુરસ્તી ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે આ સૌભાગ્યસુંદરીવ્રત તેને એક નમૂન છે. એ વ્રત દર માસની કૃષ્ણતૃતીયા એટલે અંધારી ત્રિીજને દિવસે કરવાનું છે અને બાર માસ સુધી દર માસે ત્રીજને દિવસે વ્રત કરી બાર માસ પછી તેનું ઉદ્યાપન કરવાનું છે. પરંતુ અમારો મત એ છે કે, સ્ત્રી અને પુરુષે જન્મપર્યન્ત દર માસે એ વ્રત કરવું કે જેથી તુના ગુણધર્મ પ્રમાણે શરીરમાં જે વિક્રિયા થતી હોય તે દૂર થાય અને શરીર સદા તન્દુરસ્ત રહે. હવે આ વ્રતના સંબંધમાં દેવીની પૂજા કરતાં દેવીની અમુક પુષ્પ વડે પૂજા કરવી, અમુક ફળને અર્થ આપ, અમુક વસ્તુનું નૈવેદ ધરાવવું, પછી અમુક વસ્તુ પતે ખાવી એવું લખ્યું છે. તેને ભાવાર્થ એ સમજવાને કે, પૂજાની સામગ્રી વગેરે વ્રત કરનારે દેવીના પ્રસાદ તરીકે ખાવાની, પીવાની તથા વાપરવાની છે. એટલે આપણા શરીરમાં વધતા-ઘટતા દેનું શમન થાય છે. અમે જે લખીએ છીએ તે વ્રતરાજના સૌભાગ્યસુંદરીવ્રતને ઉતારે આપીએ છીએ, For Private and Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો તેથી ઉપરના લખેલા ખુલાસા પ્રમાણે વવું અથવા પેાતાની જેવી માન્યતા હોય તે પ્રમાણે વર્તવું, એ ત્રત કરનારની મરજી ઉપર રાખવામાં આવે છે. પરંતુ અમારા મત એવા છે કે, વ્રતમાં લખેલા ફળ તરફ ધ્યાન આપવા કરતાં તેના ગુણ તરફ વિશેષ ધ્યાન આપવું, એ ખાસ જરૂરનુ' અને લાભકર્તા છે. સૌભાગ્યસુંદરીત્રત માગશર માસથી અથવા માઘ માસની અધારી ત્રીજના દિવસથી આરલ કરવાનુ કહ્યુ છે. તેમાં તે દિવસે ઉપવાસ કરવા, અધેડાનુ દાતણ કરી દાંત શુદ્ધ કરવા, પછી મિયાની દ્રોણુ પુષ્પ વડે પૂજા કરવી, દાડમના અર્ધ્ય આપવા, લાડુનુ નૈવેદ ધરવું અને પછી કપૂર ખાવું. પોષ વદે ૩ ને દિવસે વ્રત કરવુ’ તેમાં ચૈત્રિકા ( ગુજરાતી નામ જડયું' નથી ) નું દાતણ કરવું, મરુક વડે પૂજન કરવું', આમળાના અર્ધ્ય આપવા, વડાં, ઘી અને સાકરતું નૈવેદ ધરવું, રાત્રીએ કંકાલ ખાવાં અને ક`કાલનું જળ પીવુ', માઘ માસમાં વદિ ૩ ને દિવસે બેરડીનું દાતણ કરવુ, આંબાનાં પુષ્પ વડે પૂજા કરવી, નાળિયેરના અર્ધ્ય આપવા, જલેબીનુ નૈવેદ ધરવું અને કસ્તૂરીનું પાણી પીવું, ફાગણ વદે ૩ ને દિવસે એ વ્રત કરવુ' તેમાં ખીલીનુ દાતણ કર્યાં બાદ સ્નાન કરી કાંચનારના પુષ્પ વડે પૂજા કરવી, ઘી-સાકર સહિત સાથવાનું નૈવેદ ધરવુ', અગર-ચંદનના ધૂપ કરવા, બિજોરાના અઘ્ય આપવા અને ચંદનના જળનું પાન કરવું. ચૈત્ર વદેિ ૩ ને દિવસે જાંબુનુ' દાતણ કરવું', દમનક (ડમરે)થી પૂજા કરવી, ખીલીના ફળને અર્ધ્ય આપવા, ઘી અને સાકર સાથે માંદા (પાતળી રોટલી અથવા પેાળી) નુ નૈવેદ ધરવું અને મણિનુ પાણી પીવું. વૈશાખ વદિ ૩ ને દિવસે માલતીનુ' દાતણ કરવું, ધેાળાં તથા લાલ કમળ વડે પૂજા કરવી, ઘી, સાકર ને દહી' સહિત ભાતનુ નૈવેદ ધરવું, આંબાની કેરીના અઘ્ય આપવા અને સુવણ વાળું જળ પીવુ', જેઠ વદિ ૩ ને દિવસે જૂઇના કાષ્ઠનું' દાતણુ ૩ For Private and Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - પઋતુ-દર્પણ કરવું, મલિકાનાં પુષ્પથી પૂજા કરવી, કેળાને અર્થે આપ, ઘીની પૂરીનું નૈવેદ ધરવું અને મેતીવાળું પાણી પીવું. અષાઢ વદિ ૩ ને દિવસે અશોકનું દાતણ કરવું અને કુમળાં બીલીપત્ર વડે પૂજા કરવી, જાંબુના ફળને અર્થ આપ, સાકર અને ઘી સહિત દૂધ પાકનું નૈવેદ ધરવું, રાત્રે પરવાળાવાળું જળ પીવું. શ્રાવણ વદિ ૩ ને દિવસે બીલી અથવા બેરડીનું દાતણ કરવું, જૂઈનાં પુષ્પથી પૂજા કરવી, શ્વેત પકવાનું નૈવેદ ધરવું, કેળાંને અર્થ આપે અને રૂપાવાળું જળ પીવું. ભાદરવા વદિ ૩ ને દિવસે બિજેરાનું દાતણ કરવું, કમળ વડે પૂજા કરવી, કાકડીને અર્થ આપે, અશોકની મંજરીનું નૈવેદ ધરવું અને માણેકવાળું જળ પીવું તથા કપૂર અગર કસ્તૂરીથી મોટું સુગંધિત કરવું. આ વદિ ૩ ને દિવસે પ્લક્ષવૃક્ષ (પીપર)નું દાતણ કરવું, કમળ વડે પૂજા કરવી, નારંગી અગર કેળાને અર્થ આપ, ઘીમાં તળેલા સાકરના ચિટાનું નૈવેદ (ગુલાબજાંબુ) અને ધરવું, ઉંબરાવૃક્ષવાળું જળ પીવું. કાર્તક વદિ ૩ ને દિવસે ઉંબરા (ગૂલર)નું દાતણ કરી, કેવડાથી પૂજા કરવી, ચેખાના માલપૂડાનું નૈવેદ ધરવું, અખરેડને અર્થે આપ અને લવિંગ ખાવાં. એ પ્રમાણે સૌભાગ્યસુંદરીવ્રતને વિધિ જોતાં આપણને સમજાય છે કે, આયુર્વેદે જે ઋતુમાં જે વનસ્પતિ નવ પલ્લવ થાય છે અથવા ફળવાળી થાય છે, તે ઋતુમાં તે વનસ્પતિ ઔષધરૂપ ગણાય છે, એમ કહ્યું છે. તેમાં અમારું માનવું એવું છે કે, બબ્બે માસની એ કેક ઋતુમાં બે વખત ઉપવાસ કરવામાં આવે, તે દિવસે અર્થપ્રદાન કરેલા ફળનો પિતે આહાર કરી, તેમાં કહે લા જળનું પાન કરે અને તેનાં પુષ્પોની સુગંધી લે અને પછી જે વસ્તુનું નિવેદ ધરેલું હોય તેને બીજે દિવસે પિતે આહાર કરે, તે શરીરમાં રૂપ, ગુણ, કાંતિ અને આરોગ્ય આવે. અને એ પ્રમાણે વ્રતરાજમાં બાર માસનું એકજ વ્રત કહેલું છે તેમ નહિ કરતાં, For Private and Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - ૨૮૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે જિંદગી સુધી આ પ્રમાણે વ્રત ચાલુ રાખે, તે તેથી સ્ત્રી અને પુરુષ બંનેનાં સૌભાગ્ય અને આયુષ્યની વૃદ્ધિ થાય એ નિઃસંશય છે. એટલું જણાવ્યા પછી હવે આપણે હીન, મિથ્યા અને અતિગવાળી ઋતુઓમાં કેવી રીતે વર્તવું તેને વિચાર કરીએ. ઘણું કાળથી ઉપર લખેલાં પર્વોની પરંપરા ચાલતી આવેલી, જેથી આપણે તે પર્વ આવે કે તે પર્વના નિયમ પ્રમાણે ચાલુ આહારવિહાર કરીએ છીએ, પરંતુ જ્યારે જ્યારે વાતુમાં વિષમયેગ જણાય ત્યારે ત્યારે આપણે કોઈ જાતને ફેરફાર કરતા નથી. આથી શરીરમાં રહેલી ત્રણે ધાતુઓ દોષનું રૂપ પકડે અને દો મળનું રૂપ પકડે; એટલે શરીરમાં અવ્યવસ્થા થઈ રોગ ઉત્પન્ન થાય છે. કહેવાની મતલબ એવી છે કે, પરંપરાથી ચાલતા આવેલા પર્વના દિવસોના આહારવિહાર ઋતુમાનને સમજીને કરવાના તે દૂર રહ્યા, પણ તે ચાલુ રીતમાં ઓર વધારે કરીએ છીએ અને તેથી જ જિંદગી ટકી થતી જાય છે. એટલા માટે ત્રાતુના ફેરફાર વખતે કેવી રીતે વર્તવું, તેને વિચાર કરવાની ખાસ જરૂર છે. આપણે જરાક પાછળ અવલોકન કરીશું કે, જે તુ લંબાઈને બીજી તુમાં પોતાના ગુણદોષ સાથે પ્રવેશ કરે, તે લંબાનારી ત્રતને અતિગ થયે છે એમ જાણવું. જે રતુમાં પાછળની ઋતુ લંબાયેલી હોય છે તે ઋતુને હીગ થયે છે એમ જાણવું; અને જે તુ આગળ આવવાવાળી છે તેના ગુણધમ ચાલુ જતુમાં દેખાય તે તે તે આવનારી તુને મિથ્યાગ થયેલે જાણ. એટલું જાણ્યા પછી આપણે જાણવું જોઈએ કે, જે વર્ષાઋતુને અતિગ થાય તો તે વર્ષાઋતુમાં થયેલા અત્યંત વાયુના કેપને દબાવવા માટે આપણે શ્રાવણ માસમાં જે રાક ખાઈએ છીએ, તેમાં ફેરફાર કરી, તીખા અને ખાટા તથા કડવા રસપ્રધાન ખોરાક ખાવાનું શરૂ કરે, એટલે વાયુ આપણા શરીરને નુકસાન કરશે નહિ. જે શરદ For Private and Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૯. - -- - - - - - - - - સેવન કરવાથી વધતે ક મ પછી પણ પઋતુ-દર્પણ તુને અતિગ ચાલતે હેય, એટલે શરદને તાપ આસો સુદિ પૂનમ પછી પણ આ વદ અમાસ અથવા કાર્તિક સુદ પૂનમ લગી ચાલતો રહે અને તેમાં ઈશાન ખૂણાને પવન નહિ આવવાથી ભૂખરની ઠંડી લાગે નહિ તો તેવા વખતમાં, પિત્તની શાંતિ કરવા માટે મધુર (ગળ્યા), તીખા અને ખાટા રસવાળા પદાર્થોનું સેવન કરવું. તે પ્રમાણે હેમંત અને શિશિરને અતિગ થયો હોય તે વસંતઋતુના અંત સુધી ઠંડીનું જોર જણાય છે. તેવા વખતમાં જે ખોરાકમાં જલદ ગરમ મસાલા આવતા હોય તેવા રાકનું સેવન કરવાથી શિશિરઋતુમાં થતા કફના સંચયને નાશ થવાથી વસંતત્રતુમાં હદ કરતાં વધતે કફ કેપે નહિ. જે વસંતત્રતુને અતિગ થાય અને ગ્રીષ્મઋતુમાં ચિત્ર સુદ પૂનમ પછી પણ રાત્રે ઠંડી જણાય, તે ગ્રીષ્મને અંતે કોલેરાને રેગ પ્રકટ થાય. એટલા માટે જે પદાર્થોમાં તેલ, મરચાં, ખારાશ તથા તૂરાશ આવતી હોય એવાં ફળો તથા અન્નો અને તેમાં ખાસ કરીને કાચું તલનું તેલ ખાવાની ટેવ રાખવી, એટલે કોલેરાની અસર થશે નહિ. એ પ્રમાણે ગ્રીષ્મઋતુને અતિવેગ થયે હેય એટલે અષાડ સુદ પૂનમ સુધી તાપ સખત પડે અને વૃષ્ટિ થાય નહિ તે તે સુમાં આંબાની કેરી, જાબુ વગેરે તૂરા, ખાટા અને મધુર રસનું વધારે સેવન કરવું કે, જેથી વષતના હીનાગને લીધે શરીરમાં જોઈએ તેટલો પિત્તને સંચય થઈ શકે. એજ પ્રમાણે જ્યારે વર્ષા તુ હીનાગ થયો હોય ત્યારે વ્રત–ઉપવાસ ઓછાં કરવાં અને કરવાં તે તેના ફળાહારમાં ખટમધુરાં ફળને ઉપયોગ વધારે કરવે, પણ ભારે ખોરાકને બિલકુલ ત્યાગ કરે, જ્યારે શરદઋતુને હીનયોગ થયો હોય અને વર્ષાઋતુને અતિગ થયે હોય, તે તે રતુમાં તીખા અને કડવા રસવાળો ખોરાક વધારે ખાવે અને ખાસ કરીને દૂધપાકપૂરી ખાવાં. જે હેમંતનુને હીનઆ. ૧૦ For Private and Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . .. . ૨૯૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ચોગ અને શરદબાતુને અતિગ થયે હૈય, તે શરદઋતુમાં અતિગમાં બતાવ્યા પ્રમાણેનું ખાનપાન રાખવું. એ પ્રમાણે પાછલી તુને અતિગ થવાથી ચાલુ જતુને હીનાગ થયે હોય, તે ઉપર બતાવેલી અતિયેગવાળી તુમાં જે આહારવિહાર કરવાનું કહ્યું છે, તે પ્રમાણેની તમામ તુના હીનાગમાં વર્તન રાખવું. પણ જે વર્ષાઋતુમાં શરદઋતુને મિથ્યાગ થયે હેય અને તેથી શરદને હીનાગ થયે હેય, તે તેવી ઋતુમાં શ્રાવણ સુદ પૂનમ પછી મિષ્ટાન્ન પદાર્થને સમૂળ ત્યાગ કરે અને કેવળ હલકે ખેરાક ખાવો. જે હેમંતઋતુમાં શિશિરને અથવા શિશિરમાં વસંતને મિથ્યાયોગ થયો હોય તે તેવી મસમમાં જલદ મસાલાદાર રાક વિશેષ ખા; પણ કેળાં જેવાં મધુર ફળો, તેમ નવા ધાન્યના ખીચડા-ખીચડી ખાવાં નહિ. જે વસંતત્રતુમાં ગ્રીષ્મઋતુને મિથ્યાગ થયે હેય; એટલે ફાગણ સુદ પૂનમ પહેલાં સખત તાપ પડવા માંડે અને ઠંડી બિલકુલ જતી રહે તે ખાટા, મધુર અને કડવા રસવાળા પદાર્થો રાકમાં વાપરવા અને જે ગ્રીષ્મઋતુમાં પ્રાવૃષ અથવા વર્ષાઋતુને મિથ્યાગ થતાં ગ્રીષ્મને હીનાગ થયે હેય, તે તે મોસમમાં તૂરા, કડવા, ગળ્યા અને ખારા રસવાળા પદાર્થોનું ભક્ષણ વધારે કરવું; જેથી મિથ્યાગના ઉપદ્રવરૂપ વિકૃતજ્વરથી આપણે બચાવ થાય. એ પ્રમાણે છયે તુના અતિગથી થયેલા હીગનું અને મિથ્યાગથી થયેલા હીનાગનું વર્ણન કરવામાં આવ્યું. હવે હીન, મિથ્યા કે અતિવેગથી વાતાવરણમાં શું ફેરફાર થાય છે અને તેની પરીક્ષા કેવી રીતે કરી શકાય છે, તે જોઈએ. આ વિષયનું પ્રતિપાદન કરતાં પહેલાં આપણે યાદ રાખવું જોઈએ કે મધુર, ખાટે, ખારે, તીખો, કડે અને કષાય () એ છ રસમાં, પ્રથમ પ્રથમના રસ પાછળનાથી અધિક બળવાન For Private and Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - ધતુ-દર્પણ ૨૧. છે. તેમાં મધુર, ખાટે, ખારો એ ત્રણ રસ વાતનાશક છે. કષાય, કડ અને મધુર એ ત્રણ રસ પિત્તની શક્તિ કરે છે. કડ, તીખો અને કષાય એ ત્રણ રસ કફનાશક છે; તેમ તીખો, કડવો અને કષાય એ ત્રણ રસ વાયુકર્તા છે. તીખે, ખારે અને માટે એ ત્રણ રસ પિત્તકર્તા છે અને મધુર, ખાટે અને ખારે એ ત્રણ રસ કફ કરનારા છે. પણ જે રસ વાયુની શાંતિ કરનાર હોય, તેમાં જે રૂક્ષતા, શીતળતા અને હલકાપણું હોય તે તે વાયુને હરી શકતો નથી. જે રસ પિત્તને હરવાવાળા હોય તેમાં જે તીણતા, ઉષ્ણતા અને હલકાપણું હોય તે તે પિત્તને મટાડી શકતું નથી. જે રસ કફને હરવાવાળે છે, તેમાં જે સ્નિગ્ધતા, ભારેપણું અને શીતળતા હોય, તે તે કફને શમાવી શકતું નથી. એ પ્રમાણે ઉણ–વીય વસ્તુઓથી વાયુ તથા કફ નિવૃત્ત થાય છે અને પિત્ત વધે છે, શીતવીર્યથી પિત્તની શાંતિ થાય છે, તેમ વાયુ તથા કફ વધે છે. ઉષ્ણવીર્યથી ભ્રમ, તૃષા, ગ્લાનિ, સ્વેદ તેમજ દાહ થાય છે અને વાયુ તથા કફ શાંત થાય છે. શીતવીર્યથી આનંદ, જીવન, મળાદિને સ્થંભ અને રક્તપિત્તની સ્વચ્છતા થાય છે. મધુર અને ખારા રસની અધિકતાથી મધુર પાક થાય છે. ખાટા રસને ઘણું કરીને ખાટે પાક થાય છે. તીખા, કડવા અને કષાય રસને ઘણું કરીને તીખો પાક થાય છે. એટલે મધુર પાક કફને ઉત્પન્ન કરે છે, તેમ વાયુ તથા પિત્તનું હરણ કરે છે. માટે પાક પિત્તને ઉત્પન્ન કરે છે અને વાયુ તથા કફનું હરણ કરે છે. પાક વાયુને ઉત્પન્ન કરે છે અને પિત્ત તથા કફને નાશ કરે છે. એ પ્રમાણે જોવાથી આપણને આકાશમાં કયું તત્તવ વધેલું છે અને તે તત્વ શી રીતે વધવા પામ્યું, તેને ખુલાસો કરવાનું ઠીક પડશે. એટલે પૃથ્વી અને જળતત્તવ મળવાથી મધુરરસ ઉત્પન્ન થાય છે. પૃથ્વી અને અગ્નિતત્ત્વ મળવાથી ખાટા રસ ઉત્પન્ન થાય છે. જળ For Private and Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૨ શ્રીયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો અને અગ્નિતત્ત્વ મળવાથી ખારા રસ ઉત્પન્ન થાય છે. આકાશ અને વાયુતત્ત્વ મળવાથી તીખા રસ ઉત્પન્ન છે, વાયુ અને અગ્નિતત્ત્વ મળવાથી કડવા રસ ઉત્પન્ન થાય છે; તથા પૃથ્વી અને વાયુતત્ત્વ મળવાથી કષાય રસ ઉત્પન્ન થાય છે. એ ઉપરથી આપણે એમ સમજવું જોઈએ કે, મધુર રસમાં પૃથ્વી અને જળતત્ત્વ છે, ખાટા રસમાં પૃથ્વી અને અગ્નિતત્ત્વ છે, ખારા રસમાં જળ અને અગ્નિતત્ત્વ છે, તીખા રસમાં આકાશ અને વાયુતત્ત્વ છે; કડવા રસમાં વાયુ અને અગ્નિતત્ત્વ છે અને કષાય રસમાં પૃથ્વી અને વાયુતત્ત્વ છે. એટલે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ઊગતી, વધતી, ખીલતી અને ફળફૂલ આપતી વનસ્પતિઓમાં જેવા જેવા સ્વાદવાળી વનસ્પતિના વધારા જણાય, તેવા તેવા સ્વાદવાળું વાતાવરણ થયેલું છે. એટલે વાતાવરણમાં તે સ્વાદને ઉત્પન્ન કરનારાં તત્ત્વાના વધારા થયેલા છે, એમ સમજવું. આપણા દેશમાં ( ગુજરાતમાં ) પ્રાકૃષ અને વર્ષામાં પશ્ચિમના પવન આવે છે, શરદમાં દક્ષિણ અને પૂર્વના પવન આવે છે, હંમતમાં કાંઇક પૂત્ર અને વધારે ઈશાનના પવન આવે છે, શિશિરઋતુમાં ઉત્તરના પવન આવે છે, વસંતમાં ઉત્તરના અને વાયગ્ય કાણના પવન આવે છે અને ગ્રીષ્મમાં ને ત્યકાણના પવન આવે છે; તે ઉપરથી તે તે ઋતુના ગુણધમ જાણવાનું સાધન ઉપસ્થિત થાય છે. જો ગ્રીષ્મઋતુમાં નૈૠત્ય કેણના પવન બદલાઇને પશ્ચિમના પવન શરૂ થાય, એટલે વર્ષાઋતુના ચૈગ પ્રમાણે ગ્રીષ્મને અંતે થત મધુર રસ અટકી જાય અને તેને ઠેકાણે વર્ષાના મેળે રસ ઉત્પન્ન થાય, એટલે પિત્તના અગ્નિતત્ત્વ સાથે વર્ષાતું જળતત્ત્વ મળવાથી હવામાં ખારા રસ ઉત્પન્ન થાય છે; અને જ્યારે વાતાવરણમાં મધુરરસ અને કષાયરસ ઉત્પન્ન થવાની જરૂર છે, ત્યારે ખારા રસ ઉત્પન્ન થવાથી એક રસને બગાડે છે, જેથી પિત્તની For Private and Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૠતુ- પણ ૨૯૩ શાંતિ થવાને બદલે તે પિત્તના કફ બની જાય છે. જો એવી ઋતુ ચાલતી હૈાય, તે પ્રજામાં વર્ષાઋતુમાં સૂકી ખાંસીના ઉપદ્રવ વધી પડશે, જેથી કફ-વાતજવરના ઉપદ્રવ થશે. તે વાત એકલા પવન ઉપરથી નહિ સમજવામાં આવે તે વર્ષાઋતુમાં ઊગતી મધુરરસ પ્રધાન વનસ્પતિએ જે જે જિલ્લામાં અને જે જે ગામમાં અથવા જે જે પ્રાન્તમાં ઊગતી હૈાય તે ઉપર ધ્યાન આપવું. જો વર્ષાઋ તુમાં ઊગતી વનસ્પતિ પૈકી કાકડી, ચીભડાં, તૂરિયાં વગેરે માળારસપ્રધાન વેલાઓ તેમ ઘાસની જાતે। અને વૃક્ષે ઊગી નીકળતાં જણાય અને તેઓ ઉપર ધેાળા ર'ગનાં ફૂલ આવેલાં હાય, તા નક્કી જાણવું' કે હવામાં ખારા રસ એટલે જળતત્ત્વ અને અગ્નિતત્ત્વ મળેલાં છે. જો શરદઋતુમાં આવતા દક્ષિણ અને પૂર્વના પવન વર્ષાઋતુમાં શ્રાવણ સુદ પૂનમ પહેલાં દેખાય અને આકાશનુ વાદળ ફાડીને મેઘની ગર્જના થાય, તે હવામાં ખાટા, તીખા તથા કડવા રસ ઉત્પન્ન થયેા છે એમ જાણવુ'. આ ઉપરથી સમજી શકાય છે કે, અગ્નિ, પૃથ્વી, આકાશ અને વાયુ એટલાં તત્ત્વા વાતાવરણમાં ભેગાં થયાં છે, તેથી પીળા ફૂલવાળા, ભૂરાં ફૂલવાળા જાંબલી ફૂલવાળા, છેડ અને વેલાઓ નજરે પડે છે, કે જેના સ્વાદ ખાટા, તીખા અને કડવા હેાય છે. એ ઉપરથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે, આવી રીતના વાતાવરણને લીધે પ્રજામાં વાત-પિત્તજવરના ઉપદ્રવ થશે. જો શરદઋતુમાં દક્ષિણ અને પૂર્વના પવન નહિ આવતા ઈશાનના ભૂખર પવનની શરૂઆ· ત થઈ જાય, તે। શરદઋતુના તીખા અને ખાટા રસ નહિ મળવાથી કડવા રસની ઉત્પત્તિ વધી જાય; જેથી કડવારસપ્રધાન વનસ્પતિએ નવી ઊગે અને ઊગેલી વનસ્પતિ ઉપર રાતા સેાનેરી રગનાં અને રાતા રંગનાં પુષ્પો આવેલાં દેખાય. આમ અને ત્યારે આપણે જાણવુ જોઇએ કે, આકાશમાં પૃથ્વીતત્ત્વ, વાયુતત્ત્વ અને અગ્નિત For Private and Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ત્વ વધારો થયો છે અને તેટલા માટે પ્રજામાં પિત્ત, કફ અથવા ત્રિદોષજ્વરને ઉપદ્રવ ચાલશે. જે હેમંત અને શિશિરમાં ઈશાન તથા ઉત્તરને પવન આવે છે, તેના બદલામાં વસંતને વાયવ્યક ને પવન ચાલુ થાય તે આકાશમાં પૃથ્વી, વાયુ અને અગ્નિતત્વને વધારે થાય, જેથી કળકઠેર (દ્વિદળ) વનસ્પતિઓ ઓછી પાકે અને મધુરરસ બહુ ઓછું થઈ જાય; જેથી શેરડીમાં અને શેરડીના બનતા ગોળમાં ખારાશ ઉત્પન્ન થાય અથવા કાંઈક અંશે ખટાશ ઉત્પન્ન થાય. આથી તે ઉનાળાના તાપમાં દ્રવપણું પામી ઊભરાઈ જાય અને વસંતઋતુમાં પાકતી વનસ્પતિઓ પિષ કે મહા માસમાં દેખાય. એટલે જે વખતે વનસ્પતિમાં વાયુને લખાપણું ફેલાવીને તમામ જાતનાં કઠેળે અને મંજરીવાળા વૃક્ષોને પિષવાને હોય છે, તે વાતમાં મંજરીને ક્ષય થઈ તેને ફળ લાગી જાય છે, એટલે તે સમમાં કફપ્રધાન વાતજ્વરમાં પ્રજાને સપડાવું પડે છે. જે વસંતનાતુમાં ઉત્તર-વાયવ્યના પવનને બદલે ગ્રીસના નેત્રત્યકેણને પવન વધારે આવવાથી કષાય અને કડવા રસને પાક જણાય, તો આપણે જાણવું જોઈએ કે, વાતાવરણમાં પૃથ્વી, અગ્નિ અને વાયુતત્વનું મિશ્રણ થયેલું છે. જેથી વસંતને અંતે પાકનારી કડવી, મધુર અને કષાયરસના મિશ્રણવાળી, જેવી કે લીંબડા, આમળાં, આંબા, ગૂલર જેવી વનસ્પતિઓ ફળદ્રુપ થાય. એટલે વાતાવરણમાં પિત્ત અને કફને વધારે થઈ તે જોતના તાવ વગેરે રોગોને ઉપદ્રવ જણાશે. તેવી રીતે ગ્રીષ્મઋતુમાં જે પ્રવૃષનાં ફળ જેવાં કે જાંબુ, મરીકંથારા, ટિંબર વગેરે કષાયરસનાં ફળ પાકતાં જણાય, તે વાતવરણમાં કષાય રસને ઉપદ્રવ થયેલો છે, જેથી પૃથ્વીતત્ત્વ અને વાયુતત્વનું જોર વધેલું જાણવું. આમ થવાથી અગ્નિમંદ, અન્નને અભાવ, ખાધેલું પચે નહિ અને તેથી દગ્ધાજીર્ણ થઈ કોલેરા, આધ્યાનવાયુ, અલ For Private and Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષઋતુ- ણ ૨૯૫ સક અને વિલ`બિકા નામના અજીણુ ના રોગમાં પ્રજા સપડાશે. આપણે જાણવુ' જોઇએ કે, દરેક જિલ્લાની, દરેક પ્રાન્તની અથવા દરેક રેખાંશઅક્ષાંશની ઋતુમાં કેરફાર જણાય છે. દાખલા તરીકે મુંબઈ અને મુંબઇની પાસેના પ્રદેશમાં અત્યંત મેઘવૃષ્ટિ થવાથી દમણુગંગાના પ્રદેશ સુધી ક્રમે ક્રમે ઊતરતી પણ વધારે વૃષ્ટિવાળી ઋતુ હાય છે. જેથી ત્યાં વિશેષે કરી પૃથ્વી અને જળતત્ત્વવાળી મધુર વનસ્પતિ એટલે ડાંગર, શેરડી તથા ફળફૂલ વગેરેના વિશેષ પાક થતા જણાય છે. તે પછી દમણગંગાથી વડાદરાની વિશ્વામિત્રી નદીના પ્રદેશ સુધીમાં તે કરતાં ઓછે વરસાદ વરસવાથી તીખા, કડવા,ખાટા,મધુર અને કષાય રસેાવાળી વનસ્પતિ અને ધાન્યા જેવાં કે જુવાર, ઘઉં અને કાંઇક ગળપણવાળી શેરડી પાકે છે અને બાકીના રસા ગોણપણે ઉત્પન્ન થાય છે. તે પછી વિશ્વામિત્રીથી પાલણપુર સુધીનેા પ્રદેશ જોતાં તે પ્રદેશમાં તે કરતાં પણ આછી વૃષ્ટિ થાય છે, તેથી ઉનાળામાં ગરમી વિશેષ પડે છે અને શિયાળામાં લૂખી ટાઢ વિશેષ પડે છે. આમ હાવાથી તે દેશમાં કયાચરસપ્રધાન રાઇ, સરસવ, જીરું, ખાજરી, તુવેર, મગ, ચણા વગેરે ધાન્યા વિશેષ પાકે છે, અર્થાત જ્યાં જ્યાં વૃષ્ટિ વધારે થતી હાય ત્યાં ત્યાં મધુરરસ વધારે પાકે છે અને જ્યાં જ્યાં વૃષ્ટિ આછી થતી હોય ત્યાં ત્યાં અનુક્રમે ખાટા, ખારા, તીખા, કડવા અને કષાય રસમાં વધારા થઈ પાંચરસવાળી, ચારરસવાળી કે ત્રણ રસવાળી જુદી જુદી જાતની વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે. તેમાં એટલું તેા યાદ રાખવુંજ કે, હવાના ગુણદોષ તપાસતાં વનસ્પતિનાં ફૂલના રંગે, ફળના સ્વાદ અને તેની નવપલ્લવતા, પાંદડાંનું ખરી જવું, છેડનું ઊગવું, વેલાનું વધવુ અને તે તે વખતનાં જીવજંતુઓનું ઉત્પન્ન થવુ, તે જંતુઓના ર’ગ અને સ્વભાવ, ફૂલના રંગ અને સ્વભાવ તથા ફળે નાં ર’ગ, રૂપ, સ્વાદ અને સ્વભાવ ઉપરથી જેનું માહુલ્ય જણાય, તે For Private and Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો જાતને વિશેષ ધમવાળા વાતાવરણુના સ્વભાત્ર થયા છે એમ કલ્પના કરવી. જયારે પાછળની કે આગળની ઋતુના ગુણધમ વાળી વનસ્પતિ ઉત્પન્ન થતી જણાય, ત્યારે ચાલુ ઋતુના ગુણધમ પ્રધાનપણું ભાગવી તેમાં આગલી કે પાછલી ઋતુનું મિશ્રણ થાય છે. તે ઉપરથી અવલેાકન કરનાર તથા વિચાર કરનારને સપૂર્ણ સમજાશે કે હવામાં કઈ જાતનાં તત્ત્વા વધ્યાં છે. જેમ વાયુ, પિત્ત અને કફ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, રજોગુણ, તમે ગુણુ અને સત્ત્વગુણવાળુ જગત છે, છતાં વાયુ, પિત્ત અને કફ એ ત્રણજ પ્રકૃતિના પરસ્પર સમેલનથી પ્રાણીમાત્ર જુદી જુદી પ્રકૃતિનાં, જુદીજુદી આકૃતિનાં, જુદાજુદા આકાર નાં અને જુદા જુદા સ્વભાવનાં બનેલાં જણાય છે; તેમ આકાશમાં રહેલાં પાંચ તત્ત્વા, ત્રણ ગુણા અને પાંચ તન્માત્રાના મિશ્રણથી આખા જગતનું વાતાવરણ બનેલું છે. તે વાતાવરણનું સૂર્ય અને ચંદ્ર વડે મથન થાય છે, જેથી તેના સારરૂપ રસા માખણુની પેઠે ફળરૂપે પ્રકટ થતા જણાય છે, અને તે જગતમાં વસતા તમામ પ્રાણીમાત્રાને આધારભૂત અને આરાગ્યને આપવાવાળા છે. એટલે ઉપર જેમ કહેવામાં આવ્યું છે કે, અમુક રસ વાયુને મટાડનારા છે, તેમ પિત્ત અને કફને વધારનારા છે; અમુક રસપિત્તની શાંતિ કરનારા છે, તેા વાયુ અને કફને વધારનારા છે; અમુક રસ કની શાંતિ કરનારા છે, તે વાયુ અને પિત્તને વધારનારા છે; એટલા માટે પ્રકૃતિનું જ્ઞાન મેળવેલા વૈદ્યોની ખાસ ફરજ છે કે, અમુક પ્રદેશમાં વસનારા લેાકેાની અમુક જાતની પ્રકૃતિ હાવાથી તેને અમુક રસ અનુકૂળ કે પ્રતિકૂળ પડશે, તેના વિચાર કરી, ષ્ટિનું અવલોકન કરી, (જેમ જેમ ઊંડા ઊતરશે તેમ તેમ જગતની રચનામાં અદ્દભુત ચમત્કાર દેખાશે ) અને પ્રજા કે જે હાલ અધારામાં અથડાય છે અને તેથી જેમ ડૂબતા માણસ તરાને વળગી બચવાનાં For Private and Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૨૯૭ - - , , , , .... . .. ... . . . . . . . . ફાંફાં મારે છે, તેમ આયુર્વેદરૂપ નૌકાને છેડી અથવા તે હાથમાં નહિ આવવાથી કે નહિ દેખાવાથી કૃત્રિમ અને તરેહવાર ફળશ્રુતિને વળગે છે, તેમાંથી તેને ઉદ્ધાર કરી, જગતને ખાસ માર્ગ પર મૂકી શકાશે. આમ મનુષ્યજન્મની સફળતા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા ચાર પદાર્થ મેળવવાનું સાધન, જે આ શરીર, તે શરીરના, પ્રકૃતિના, વાતાવરણના, વાતાવરણમાં થતા ફેરફારના, મનુષ્યના આહારવિહારના, કર્મવિપાકને જાણ વિચારીને તેનું રક્ષણ કરી શકાશે. -त्रिदोष-सिद्धांत વેદધર્મ અને વેદધર્મશાસ્ત્રો આપણને જે પ્રમાણે સૃષ્ટિકમના નિયમે સમજાવે છે, તે પ્રમાણે આખી દુનિયાનાં કઈ પણ ધર્મ શાસ્ત્રો કે વૈદકશાસ્ત્રો સમજાવી શકતાં નથી. જેમ ઈતર ધર્મશાસ્ત્રો જગતની ઉત્પત્તિમાં જુદા જુદા મત ધરાવે છે, જેવા કે પરમેશ્વરે ખાકમાંથી પૂતળું બનાવી તેમાં રૂહ (જીવ) ફેંક્ય એટલે સૃષ્ટિની પ્રથમ ઉત્પત્તિ થઈ, તેમ આપણાં ધર્મશાસ્ત્રો માનતાં નથી, પરંતુ તેઓ પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને આ પ્રમાણથી જે બાબતે સિદ્ધ થઈ શકે તેનેજ સત્ય કહે છે અને સત્ય માને છે. સૃષ્ટિની ઉત્પત્તિમાં આપણને સમજાવે છે કે, આકાશમાંથી વાયુ ઉત્પન્ન થ, વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થયે, અગ્નિમાંથી પાણી ઉત્પન્ન થયું અને પાણીમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. તેવી રીતે નિરૂપ આકાશમાંથી વાયુ ઉત્પન્ન થઈને ઘર્ષણના વેગથી અગ્નિ ઉત્પન્ન થયે, ઘર્ષણ અગ્નિમાંથી વીર્યરૂપ પાણી પ્રકટ થયું અને તે પાણીમાંથી શરીરરૂપ પૃથ્વી ઉત્પન્ન થઈ સૃષ્ટિરૂપ જગતમાં વાયુ, અગ્નિ અને પાણી, એ ત્રણ ભૂતે જેમ કાર્ય કરે છે, તેમ શરીરરૂપ સૃષ્ટિમાં For Private and Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ શ્રઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો વાયુ, પિત્ત (અગ્નિ) અને કર્ફે (પાણી) એ ત્રણ ભૂતે કાર્ય કરે છે. વાયુ, પિત્ત અને કફ જ્યારે શરીરને પુષ્ટિ આપે છે, ત્યારે તેનુ નામ ધાતુ કહેવામાં આવે છે અને જ્યારે એ ત્રણે મહાભૂત વિકિ યાને પામી શરીરનાં બીજા તત્ત્વોને વિક્રિયા પમાડી દૂષિત કરે છે, ત્યારે એ ત્રણ દોષ કહેવાય છે. જ્યારે સૃષ્ટિમાં રહેલા વાચુવિકાર ને પામે છે,ત્યારે સુષ્ટિમાં રહેલાં અગ્નિ અને પાણી વિકારને પામી વિવિધ પ્રકારની ઉપાધિ, એટલે ઋતુઓમાં હીનયાગ, અતિયેાગ અને મિથ્યાયેાગ ઉત્પન્ન કરે છે. તે હીન, મિથ્યા અને અતિયાગથી વાતાવરણમાં અવ્યવસ્થા થઈ જે જે તવાને જે જે દ્રવ્યે જોઇએ, તે તે દ્રબ્યા નહિં મળવાથી, તે તે તત્ત્વામાં અવ્યવસ્થા થાય છે. તે વીજ રીતે શરીરમાં વાયુ કુપિત થાય, તે પિત્ત, કફ્ અને બીજા તવામાં અવ્યવસ્થા થવાથી શરીર રેગી મને છે. पित्तः पंगुः कफः पंगु पंगवोः मल धातवः । वायुना यत्र नीयंते तत्र गच्छंति मेघवत || આ શ્લેાકથી ઉપર લખેલા ભાવાથ સહેજમાં સમજાશે; કા રણ કે પૃથ્વીમાં કે શરીરમાં વાયુ, અગ્નિ કે પાણી, કાઈ પણ વખતે એછુ' થતુ નથી તેમ વધતુ' પણ નથી; પરંતુ જેમ સૂર્યના તાપથી વાયુ પાતળા થઈ ઊંચે ચડી જાય, એટલે જે વાયુની જગ્યા ખાલી પડે ત્યાં આગળ બીજો વાયુ જોરથી ધસારા કરી આવી પહેાંચે, એ ધસારાના ઘસારા આપણને લાગવાથી આપણે કહીએ છીએ કે, પવન બહુ આવ્યા. તેવી રીતે શરીરમાં પિત્તરૂપ અગ્નિના વધારા થવાથી ત્યાં રહેલા વાયુ ઊધ્વગતિને પામી પેાતાનુ` સ્થાન છેડી દે છે. એટલે બીજા સ્થાનના વાયુ તે જગ્યા પૂરવા માટે જોરથી આવે છે, જેથી આપણે કહીએ છીએ કે, વાયુ થયા. પૃથ્વી ઉપરના વાયુ જે દિશામાંથી આવે છે, તે દિશાના આકાશમાં રહેલાં બીજા તવાને આપણી તરફ ખેંચી લાવે છે; તેવી રીતે શરીરમાંના વાયુ For Private and Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વાષ-સિદ્ધાંત ૨૦ પણ જે સ્થાનમાંથી આવે છે તે સ્થાનમાં રહેલી ધાતુઓ, દાષા અને મળેાને ખે’ચી લાવે છે. આથી સ્થાનભ્રષ્ટ થયેલા અને જુદા સ્થાનથી આવેલા દેષા નવા સ્થાનમાં આવે છે. આ દોષો તે સ્થા નના સ્વભાવથી વિરુદ્ધ ગુણવાળા હૈાવાને લીધે, તે સ્થાનની વ્યવસ્થાને અવ્યવસ્થિત કરી, જે જાતની જુદી જુદી ઉપાધિ કરે છે, તેને આપણે જુદા જુદા રાગના નામથી એળખીએ છીએ. જેમ સૃષ્ટિમાં ગમે તે જાતની ઉપાધિ થાય તે પણ આપણે તેને વાયુ, અગ્નિ અને પાણીના હીન, મિથ્યા કે અતિચેગથીજ માનીએ છીએ, તેમ શરીરમાં જુદા જુદા પ્રકારના ગમે તે નામથી ઓળખાતા રાગે પ્રકટ દેખાતા હાય, તે પણ આપણે તેને વાયુ, પિત્ત તા અને કફના ડીન, મિથ્યા અને અતિયાગથી થયેલા માનીએ છીએ. એટલે આપણામાં એક ચાલુ કહેવત છે કે, “પિ ડે સે બ્રહ્માંડે છ મતલબ કે, વિરાટરૂપ ઈશ્વરના શરીરમાં અનત બ્રહ્માંડ સાથે આપણી પૃથ્વી સમાઈ રહેલી છે. તે વિરાટ સ્વરૂપમાં રહેલા વાયુ, અગ્નિ અને પાણીના હીન, મિથ્યા અને અતિયેાગથી જેવી રીતે ઉપાધિઓ જણાય છે, તેવી રીતે પૃથ્વીના વિકારથી ઉત્પન્ન થયેલા પંચભૂતાત્મક શરીરમાં વાયુ, પિત્ત અને કફના દીન-મિથ્યા અને અતિયાગથી નાના પ્રકારના વિકારા ઉત્પન્ન થાય છે. જેમ ઈશ્વરના વિરાટ સ્વરૂપમાં હીન, મિથ્યા અને અતિયાગ વાયુના વિકારી થવાથી થાય છે, તેમ મનુષ્યશરીરમાં પણ વાયુ, પિત્ત અને કફ્ ના હીન, મિથ્યા અને અતિચેગ, વાયુના વિકારીપણાથી થાય છે. એટલા માટે અમારા આયુર્વેદાચાર્યાએ રજ, તમ અને સત્ત્વગુણી ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના પ્રમાણે 'મનુષ્યશરીરમાં રજ, તમ અને સત્ત્વગુણુરૂપ વાયુ, પિત્ત અને કફના ભેદથી ત્રિદોષ-સિદ્ધાં તનુ સ્થાપન કર્યું, એ ત્રિદોષસિદ્ધાંતની વ્યાખ્યા ખરાખર સમજાવા માટે આયુર્વેદાચાર્યોએ ચરક, સુશ્રુત આદિ સહિતા For Private and Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ શ્રીઆયુર્વેદ નિમ્ધમાળા-ભાગ ૨ જો ખનાવી છે. જો વૈદ્યવિદ્યામાં કુશળતા મેળવવા ઇચ્છતા વૈદ્ય, આ ત્રિદોષ-સિદ્ધાંતને બરાબર જાણી તેના કા કમને સમજી-વિચાર કરીને, તેમાં થયેલા હીન, મિથ્યા અને અતિયેાગને દૂર કરવા માટે પ્રયત્નવાન થઈ, ત્રણે દોષને સમાન ભાવે વતતા બનાવે, તે શરીરને કઈ પણ જાતની વિક્રિયા વિનાનુ` એટલે નિરામય રાખી શકે. એ ઉદ્દેશથી ઉપરના શ્લેાક લખીને આપણને સમજાવે છે કે, માણસના શરીરમાં પિત્ત, કફ્, મળ તથા રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એ સાત ધાતુએા પાંગળી છે, એટલે પેાતાની મેળે ગતિ કરી શકતી નથી. જેમ પાણીથી ભરેલા વાદળને, વાયુ પેાતાની ગતિ પ્રમાણે ખેચી જાય છે, તેમ શરીરમાં રહેલા જાચુ પિત્ત, કફ્, મળ તથા સાતે ધાતુઓને પેાતાની મરજીમાં આવે ત્યાં ખેંચી જાય છે. એ ઉપરથી સાબિત થાય છે કે, વાયુ પેાતે રામભાવથી વતતા હેય તે, શરીરમાં કઈ પણ પ્રકા રની ઉપાધિરૂપ વ્યાધિ ઉત્પન્ન થતા નથી. જો કે શરીરમાં રહેલા વાયુ એકજ જાતનેા છે, પરંતુ સ્થાન-ભેદે કરીને તેને પાંચ પ્રકા રનેા ગણવામાં આવ્યે છે. તે પાંચ પ્રકારના વાયુ શરીરનાં પાંચ સ્થાનામાં રહીને જુદાં જુદાં પાંચ પ્રકારનાં કામેા કરે છે. તે બાબત વિસ્તારથી નીચે લખવામાં આવે છે. વાયુનું મૂળસ્થાન મળાશય છે અને તે રજોગુણી છે. પિત્તનું મૂળસ્થાન અગ્ન્યાશય છે અને તે સત્ત્વગુણી છે. તેવી રીતે કફનું મૂળસ્થાન આમાશયમાં છે અને તે તમે ગુણી છે. મળાશયમાં રહે લૈ। વાયુ મહાબળવાન અને દરેક વસ્તુના ભાગ પાડનારા, સ્વભાવે રૂક્ષ અને ચળ છે. તે પિત્ત, કફૅ, મળ અને ધાતુઓના વિભાગ પાડીને જ્યાં જોઇએ ત્યાં પહાંચાડવા માટે પેાતાના બીજા ચાર સ્થાનક રાખીને રહ્યો છે. એ ચાર સ્થાનકેામાં રહેલા અને મળા શયમાં ઉત્પન્ન થયેલા વાયુના સ્થાન પરત્વે જુદાં જુદાં નામે For Private and Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૩ - - - - - - - - આપવામાં આવ્યાં છે. જેમકે મળાશયમાં રહેલા વાયુને અપાનવાયુ કહે છે, કઠામાં અગ્નિસ્થાન પાસે જે વાયુ રહે છે તેને સમાનવાયુ કહે છે, હૃદયમાં રહેવાવાળા વાયુને પ્રાણ (પાન) વાયુ કહે છે, કંઠ અને તેની ઉપરના ભાગમાં રહેવાવાળા વાયુને ઉદાવાયુ કહે છે અને સંપૂર્ણ દેહમાં વ્યાપી રહેલા વાયુને વ્યાનવાયુ કહે છે. એ પ્રમાણે પિત્ત જાતે ઉષ્ણ, કવરૂપ, પીળું, લીલાશ પડતું અને સત્વગુણું છે. તેને સ્વાદ તીખો તથા કડવે છે અને તે બગડી જાય છે ત્યારે ખાટો થાય છે. એ પિત્તનું સ્થાન અન્યાશય છે. એ અન્યાશયમાં રહેલા પિત્તને પાચકપિત્ત કહે છે અને ચામડીમાં રહેલા પિત્તને બ્રાજકપિત્ત કહે છે. યકૃત અને પ્લીહામાં રહેલા પિત્તને રંજકપિત્ત કહે છે. આંખમાં રહેલા પિત્તને આલેચક પિત્ત કહે છે અને હૃદયમાં રહેલા પિત્તને સાધકપિત્ત કહે છે. તેવી રીતે કફ સ્નિગ્ધ, ગુરુ, શ્વેત, પિરિછલ, શીતળ તથા તમે ગુણ છે, સ્વાદમાં મીઠે છે અને જ્યારે બગડે છે ત્યારે ખારો થાય છે. એ કફનું મૂળસ્થાન આમાશય છે. તે આમાશયમાં રહેલા કફને દન કફ કહે છે, માથામાં રહેવાવાળા કફને સ્નેહન કફ કહે છે, કંઠમાં રહેવાવાળા કફને રસન કફ કહે છે, હૃદયમાં રહેવાવાળા કફને અવલંબન કર્ફ કહે છે અને સાંધાઓમાં રહેવાવાળા કફને સંશ્લેષણ કફ કહે છે. એ રીતે વાયુ, પિત્ત અને કફ મળીને આખા શરીરતંત્રને ચલાવે છે અને જ્યારે એ ત્રણેને અતિગ, હીનાગ કે મિયાગ થાય છે, ત્યારે શરીરમાં રોગ થાય છે. - જે કે મનુષ્યના જીવન માટે ખાન અને પાનની ભેજના કુદરતે કરેલી છે અને તે ખાનપાનમાં મનુષ્ય બલકે પ્રાણીમાત્ર રચીપચી રહેલાં છે. પ્રાણીમાત્રમાં ઈર્ષા, દ્વેષ, વેર, લેભ, લાલચ વગેરે જે માનસિક વ્યવહારે જોવામાં આવે છે અને જેને વશ થઈને મને તુષે આખા જગતમાં ઊથલપાથલ કરી મૂકે છે, તે માત્ર ખાનપા For Private and Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે નના લેભથી જ થાય છે. પરંતુ તે જે અધ્યાત્મજ્ઞાનના ગે એટલું સમજી જાય, કે દુનિયામાં જન્મ પામીને, એગ્ય ખાનપાન કરીને કરેલાં કમને ક્ષય કરવા માટે ઈશ્વરની આજ્ઞા પાળવા સારુ મારે આ જન્મ થ છે, એમ જે ખરી રીતે માને તે દુનિયામાંથી ભય, શોક અને ક્રોધને સમૂળ નાશ થાય અને આખું જગત . શાંતિમય અને આનંદનું ધામ દેખાય. પરંતુ કમની પ્રેરણાથી રજ, તમ, સત્વગુણના હીન, મિથ્યા અને અતિયોગથી વાસનાલિંગની વૃત્તિઓ, પૂર્વજન્મનાં કર્મથી બંધાયેલા આત્માને ઘસડી જઈ તેને સાક્ષીભૂત રાખી, બીજા પ્રાણીના સ્વાર્થ, હક્ક દુઃખ અને જરૂરિયાતને વિચાર નહિ કરવા દેતાં, તેની પાસે સ્વાર્થ, એકલપેટાં અને બીજા પ્રાણીઓને દુઃખ ઉપજાવનારાં કૃત્યો કરાવે છે. આથી દુનિયાને દુઃખરૂપ જોઈપતે આનંદમાનના પ્રાણી, પિતામાં રજ, તમ અને સત્ત્વગુણને હીન, મિથ્યા અને અતિગ કરીને જે વિચારોનું સેવન કરે છે, તે વિચારે દ્વારા, તેવા ગુણવાળાં ખાન અને પાનથી પિવાય છે. તેથી શરીરમાં રહેલા વાયુ, પિત્ત અને કફ અસામ્યભાવને પામી, શરીરમાં અવ્યવસ્થા કરી, તેના દુષ્કર્મ વિચારના ફળરૂપ રંગોની ઉત્પત્તિ કરી, તેને જ પિતાના કૃતકમનું ફળ ભગવાવે છે. રજે, તમે અને સત્ત્વગુણાત્મક વસ્તુઓ જે ખાનપાનમાં આવે છે અને તેથી ઉત્પન્ન થયેલા પારસને સ્વાદ લેવાને આનંદ જુદી જુદી પ્રકૃતિનાં, જુદાં જુદાં મનુબેને, જુદા જુદા સ્વાદ પ્રિય હોય છે. જે જે સ્વાદ ઉપર જે જે મનુષ્યને જેવી જેવી રુચિ કે અરુચિ હોય, તેવા તેવા સત્ત્વ, રજ અને તમોગુણ પ્રકૃતિને આ મનુષ્ય છે એમ કહેવાય છે. તેવાં ખાન અને પાનના કરવાવાળા તથા સ્વાદમાં પ્રિય-અપ્રિય વિચાર ધરાવનારાનાં ખાનપાન ઉપરથી તે વાયુ, પિત્ત કે કફ પ્રકૃતિને છે એમ જાણી શકાય છે. મનુષ્યના For Private and Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૩૦૩ જીવનને માટે ખાન અને પાન ગમે તે સ્વાદવાળું હોય, તે પણ તે પંચભૂતાત્મક અને ષડસાત્મક હોય છે અને તેથી જ જેમ જગતમાં વાયુ પ્રાધાન્ય ભેગવી પંચભૂતાત્મક અને ષડરસાત્મક સૃષ્ટિને ઉત્પન્ન કરી, વૃદ્ધિ કરી, નાશ કરે છે, તેમ શરીરમાં રહેલે વાયુ પંચભૂતાત્મક શરીરને સાત્મક ખાનપાનથી પાળી, પિષી વૃદ્ધિ કરી તેને નાશ કરે છે. તેથી વાયુને મહાબળવાન ગણવામાં આવ્યા છે, અને તે બળને લીધે શરીરમાં રહેલા પિત્ત, કફ, મળ અને ધાતુઓને સમાનભાવે રહી ચલાવે છે. તે જે અસમાનભાવને પામે, તે જ્યાં જ્યાં જેટલા જેટલા પ્રમાણમાં પિત્ત અને કફ જોઈએ ત્યાં ત્યાં તેટલા તેટલા પ્રમાણમાં નહિ પહોંચાડવાથી તેને હીનાગ થાય છે, અને જોઈએ તે કરતાં વધારે પહોંચાડવાથી તેને અતિ ગ થાય છે. તેમજ જે સ્થાનમાં જે જોઈએ, તેનાથી બીજું એટલે કે પિત્તના સ્થાનમાં કફને અને કફના સ્થાનમાં પિત્તને પહોંચાડવાથી, તેને મિથ્યાગ થાય છે. એ હીનાગ, અતિગ અને મિથ્યાયોગને લીધે શરીરમાં રહેલા, ઉત્પન્ન થતા અને વધતા તથા પિશાતા મળ તથા ધાતુઓમાં હીનાગ, મિથ્યાગ અને અતિયોગ થાય છે. તેથી શરીરનું પિષણકાર્ય અટકી પડી, મોટી અવ્યવસ્થા ઉત્પન્ન થઈ, ત્રિદોષના કેપથી શરીર અને પ્રાણને વિયેગ થાય છે. એટલે આત્માને બીજું શરીર બદલવાને વખત આવી લાગવાથી, આ દેહ છોડી બીજે દેહ ધારણ કરવાની ફરજ પડે છે, તેને આપણે “મરણ પાયે, પંચત્વ પાપે, દેવલેક થયો વગેરે નામો આપી સંતોષ માનીએ છીએ. હવે એ મહાબળ. વાન વાયુ પિત્તમાં, કફમાં, મળમાં કે ધાતુઓમાં હીન, મિથ્યા કે અતિયાગ કરે છે, તેનું મુખ્ય કારણ શું છે અને તે ઉપદ્રવ શરીરના કયા કયા ભાગમાં, ક્યા કયા રંગને નામે ઓળખાય છે, તેનું વર્ણન કરવાને સુગમતા થઈ પડશે. ધારે કે For Private and Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે વાતપ્રકૃતિને મનુષ્ય હોય, તેને પિત્તપ્રકૃતિ કે કફપ્રકૃતિવાળું ખાનપાન આપવામાં આવે, પિત્ત પ્રકૃતિવાળા માણસ હોય, તેને વાતપ્રકૃતિ કે કફપ્રકૃતિવાળું ખાનપાન આપવામાં આવે અને કફપ્રકૃતિવાળે માણસ હોય, તેને વાત કે પિત્તપ્રકૃતિવાળું ખાનપાન આપવામાં આવે, તે તેથી મનુષ્યના મળાશયમાં રહેલા અપાનવાયુમાં અવ્યવસ્થા થાય, તેથી તે વાયુ સમાનવાયુ, પ્રાણવાયુ, ઉદાનવાયુ અને વ્યાનવાયુનાં સ્થાને માં હીનાગને ઉત્પન્ન કરે છે. આથી તેને સ્થાનમાં રહેલા અને તેને અવલંબનરૂપ થયેલા મળ અને ધાતુઓને જોઈતાં પિત્ત અને કફ નહિ પહોંચવાથી, તે તે મળ અને ધાતુઓ હીનાગને પામી, શરીરને હીન બનાવી દે છે. એટલા માટે વાયુને સમાનભાવે વર્તાવવા સારુ મનુષ્ય પ્રકૃતિવિરુદ્ધ ખાનપાનને ત્યાગ કરે, અને પવનની ગતિને વહેવાવાળી ધમનીઓને તાજી રાજી રાખવા માટે, મનુષ્ય માત્ર પ્રાણાયામ (દીર્ઘશ્વાસ-પ્રશ્વાસની ક્રિયા કરતા રહેવું જોઈએ. આ સ્થળે વાયુનું વર્ણન ચાલતું હોવાથી પ્રાણાયામનું વર્ણન છે કે અસંગત દેખાશે; પરંતુ શ્રીશારંગધરાચાર્યે વાયુની શુદ્ધિ રાખવા માટે અથવા વાયુ શુદ્ધ કેવી રીતે રહી શકે છે અને શુદ્ધ થયેલે વાયુ શરીરને પોષણ આપી દીર્ઘજીવી કેવી રીતે બનાવે છે, તેનું વર્ણન કરેલું છે. અમે પ્રાણાયામને વિષય આ સ્થળે નહિ લખતાં માત્ર શારંગધરાચાર્યનું વચન લખીને તે ઉપર વાયુની શુદ્ધતા એટલે સમાનતા કેવી રીતે રહી શકે છે, તેનું દિગ્દર્શન કરાવીશું એ ઉપરથી માલુમ પડશે કે, વાયુ એટલે હવા-જેને આપણે ચા ખી હવા માનીએ છીએ તેહવા; ચેખી હોવા છતાં તે ઉપયોગી છે. માટે મનુષ્ય માત્ર શુદ્ધ હવા લેવાને અભ્યાસ રાખવાથી, શરીર નિરોગી રહી શકે છે અને વાયુ સમભાવે વતી, શરીરને જોતાં તો બરાબર પૂરાં પાડે છે. આથી મનુષ્ય નીરોગી રહી, જગતના For Private and Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . .. .... ..... . .. . . . - ત્રિદોષ-સિદ્ધાંત વિવિધ પ્રકારનાં ઉપયોગી કાર્યો કરી, તે જગત્કર્તા પરમકૃપાળુ પરમાત્માની સમીપ જઈ, જન્મમરણના ફેરામાંથી છૂટે છે, જેને આપણે મોક્ષ માનીએ છીએ. તેટલા માટે શારંગધરાચાર્ય કહે છે કે - नाभिस्था प्राणपवनः स्पृष्ट्वा हक्कमलांतरम्। कंठाबहिर्विनिर्याति पातुं विष्णु पदामृतम् ।। पीत्वाचांवर पीयूषं पुनरायाति वेगतः। प्रीणयन्देह मखिलं जीवं च जठरानलम् ।। રામિથ બાળપવન એટલે નાભિમાં રહેલે પ્રાણવાયુ પુટ્ટા દુમwાંતરમ્ એટલે હૃદયકમળને સ્પર્શ કરીને, કંટાઘર્વિતિ ત્તિ એટલે કંઠની બહાર આવીને, પાનું વિષ્ણુ પામૃતમ્ એટલે વિષ્ણુના પાદામૃતને નમસ્કાર કરીને, ઉલ્લાવાંવર યૂષ એટલે વિષ્ણુના પદના આગળ રહેલા અમૃતનું પાન કરીને, પુનરાતિ વેરાતઃ એટલે ફરીને વેગથી પાછો આવે છે. ત્રીજી વિરું એટલે દેહને પિષણ આપે છે. વિંજરાન એટલે તેજ પ્રમાણે જીવને તથા જઠરાગ્નિને પોષણ આપે છે. એ પ્રમાણે ઉપદેશ કરતાં શ્રીમદ્ શારંગધરાચાર્ય એમ સમજાવે છે કે, જે વિષ્ણુનું ચરણામૃત દર વખતે પીવામાં આવે તે મનુષ્ય શરીરનું પિષણ થાય છે અને શરીર તંદુરસ્ત રહે છે. વિષ્ણુનું ચરણામૃત પીવાને માટે આપણે જે સાધન જોઈએ તે કુદરતે આપેલું છે, પરંતુ તે સાધનને ઉપ ગ નહિ કરવાથી અને વિષ્ણુના ચરણનાં દર્શન પ્રત્યક્ષમાં નહિ થવાથી, અથવા કહે કે એ અલંકારને નહિ સમજવાથી–મનુષ્ય માત્રની પ્રાણાયામ કરવાની વૃત્તિને લેપ થઈ જવાથી, આજકાલ મનુષ્ય રોગી, દુઃખી અને અલ્પાયુષી જણાય છે. વર્તમાનકાળમાં ઘણા ચિકિત્સકે માંદા પડેલા માણસને હવાફેર કરવા માટે અથવા હવા ખાવા માટે પૃથ્વીની પાસેના વાતાવરણની જાડી હવા For Private and Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે નહિ સહન થવાથી, નબળાં પડેલાં ફેફસાવાળાઓને પહાડ અને ડુંગર ઉપરની પાતળી હવામાં મોકલવાની ભલામણ કરે છે. પરંતુ શારંગધરાચાર્યના લખેલા અલંકારને સમજીને વિષ્ણુનું ચરણામૃત પીતાં જેને આવડે, તે માણસ દદ થતાજ નથી અને કદાચ દદી થાય તે તેને હવાફેરની જરૂર પડતી નથી. એટલી વાત ખરી છે કે, વાયુ પૃથ્વીની ઉપર મળમૂત્રથી તથા પ્રાણીઓના મરણના પ્રમાણમાં તેના અસ્થિમાંસાદિ સડવાથી અને વનસ્પતિઓનાં પાંદડાં આદિ વર્ષાઋતુમાં પડીને સડવાથી પૃથ્વી ઉપરની હવા, તેના સડેલા પરમાણુના વેગથી, વિકારવાળી થવાથી, તે તે પરમાણુઓને સાથે લઈને, પિતાના સ્વભાવ પ્રમાણે તીરછી ગતિએ વહે છે અને જેમ એક લીંબુમાં ખાટે રસ ભરેલો છે, પરંતુ તે રસ લીંબુની અંદર રહેલા કેશરના પડેપડમાં જુદે રહી શકે છે; તેમ હવામાં જુદી જુદી જાતના ગુણ, કમર અને સ્વભાવવાળા પરમાણુઓ જુદા જુદા ભાગમાં સ્વજાતીય મળીને વહન કરે છે, અને તે વહન કરતાં જે પ્રાણમાં આકાશતત્ત્વને ભાગ વધત હોય અને જળતત્વ ઓછું હોય તેમાં પ્રવેશ કરીને પિતાનું ખરું . સ્વરૂપ બતાવે છે. દાખલા તરીકે જ્યારે દક્ષિણાયન ચાલતું હોય અને તેમાં ઉત્તરાયનને પાસે બેગ આવતો હોય, ત્યારે સૂર્યનાં સીધાં કિરણે દક્ષિણ દિશામાં પડવાથી ત્યાંની હવા પાતળી થઈ આકાશમાં ચાલી જવાથી, ઉત્તર દિશામાંથી હિમાળુ પવન પતાની સાથે બરફને લઈને દેડતે આવે છે. એ પવનમાં પવનનું રૂક્ષપણું અને પાણીમાં રહેલા કફ, જેની શીતળતા બે સાથે રહીને જેમાં આકાશતત્ત્વ વધતું છે એવા, કપાસના અને તંબાકુના છેડ ઉપર, તેની અસર નિપજાવી છેડાજ વખતમાં તેને સૂકવી નાખે છે. પણ બીજાં વૃક્ષે કે જેમાં આકાશતત્ત્વ ઓછું છે, તેને તે પવન અસર કરી શકતું નથી. એ ઉપરથી એટલું સાબિત થાય છે કે, For Private and Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદાય-સિદ્ધાંત ૩૦૭ હવા છૂટી પડીને વહેતી નથી, પરંતુ લીંબુમાં રહેલા રસની પેઠે, જુદા જુદા પ્રવાહમાં વહે છે; અને જ્યાં તેને પ્રવેશ કરવાનુ` સ્થાન જડી આવે છે, ત્યાં તે પ્રવેશ કરી, પેાતાની સાથે જે જાતના પરમાણુ લેતી આવેલી હોય, તેના ગુણધર્મ પ્રમાણે અસર ઉપજાવે છે. એટલા માટે મનુષ્યમાત્ર વિષ્ણુના પાદામૃતનું પાન કરવાની હંમેશ ટેવ રાખવાની જરૂર છે. જેમ મનુષ્યના શરીરમાં, નાભિમાં, પ્રાણવાયુ રહે છે એમ કહેવામાં આવ્યું, પરંતુ વાયુના પ્રકરણમાં પાનવાયુનું સ્થાન હૃદયમાં કહ્યું છે, તેજ પ્રમાણે પૃથ્વી પર જે વાયુ આપણને સ્પશ કરે છે, તે પ્રાણવાયુ નથી. જેમ સૃષ્ટિમાં રહેલા પ્રાણવાયુ જે અંગ્રેજીમાં ‘ઈથર ’ના નામથી એાળખાય છે, જેના સ્વભાવ હુ'મેશાં અચળ છે, તેમ નાભિમાં રહેલા પ્રાણવાયુ પણ અચળ છે. એટલા માટે પાને જીદ્દતિ કાળ માળેડવાનું તથા પ૨ે । એટલે અપાનવાયુને પ્રાણવાયુ સાથે મેળવવેક અને પ્રાણવાયુને અપાનવાયુ સાથે મેળવવા, એવી જે ક્રિયા, તે નાભિમાં રહેલા પાનવાયુને ખેંચીને હૃદય સુધી લાવે છે. અને હૃદયને સ્પર્શ કરીને નાસિકા દ્વારા બહાર નીકળીને વિષ્ણુપાદામૃતને પહોંચવા માટે કુદરતી–સ્વાભાવિક ક્રિયા થયા કરે છે. એ ક્રિયા જેટલા પ્રમાણમાં ચેાડી થાડી અંધ થતી જાય, તેટલા પ્રમાણમાં શરીરને અમૃતનું પાષણ નહિ મળવાથી શરીર ઘસાતું જાય છે. તેને ઘસાતું અ ટકાવવા માટે મનુષ્યે પેાતાના પ્રાણવાયુને વિષ્ણુપદ સુધી પહોંચા ડવાની ક્રિયા શીખવાની જરૂર છે. કારણ કે સૃષ્ટિમાં રહેલા વાયુ ચળ છે અને તે વાયુની નીચે રહેલા પ્રાણવાયુ અચળ છે; તે પ્રણાવાયુની નીચે પ્રવેશી રહેલા અથવા વ્યાપી રહેલા અખંડ, પૂર્ણ, અચળ, અભેદ્ય એવા વિષ્ણુ પ્રવેશી રહેલેા છે, અને એ પ્રવેશવાના ગુણને લીધેજ પરમેશ્વરનું એક નામ વિષ્ણુ આપવામાં આવ્યું છે. તે વિષ્ણુના પાદ સુધી એટલે તેના એક અગ For Private and Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રીયુર્વેદ નિમ ધમાળા-ભાગ ૨ જો સુધી, આપણા પ્રાણ નિત્ય દરેક શ્વાસેાાસે પહેાંચતા રહે છે અને તેથીજ આપણે જીવીએ છીએ. જો આપણા એકજ વખતના શ્વાસ, પૃથ્વી પર રહેલા પ્રાણવાયુને ભેદીને, વિષ્ણુના પાદનું અમૃત પીધા વિના પાછે શરીરમાં જાય, તે માણસનું હૃદય ચાલતું બંધ પડી માણસ તુરત મરણ પામે; જેને અંગ્રેજીમાં ‘હાર્ટ ફેઇલ’ અને યુનાનીમાં ‘મુગે નાગહાની' કહે છે. એટલા માટે આપણે બહારની હવામાં આપણા શ્વાસને મેળવી, તેના ઉપર શરીરની ભીતરના ઢાષા અને મળેાના વિષથી જે પડ ચડેલું હોય, તેને અમૃતના રૂપમાં ફેરવી નાખવું જોઇએ. જે લેા પરમાણુ ઉપર રંગ ચડાવવાની વિદ્યાને જાણે છે, તે લેાકેા શ્વાસના ઉપર ચડેલા વિષને અમૃતના રૂપમાં ફેરવવાની ક્રિયાને સમજી શકશે, જેમકે કમરખનું ફળ ખાટા રસથી ભરેલું છે. કમરખમાં રહેલા જળતત્ત્વના પરમાણુ ઉપર ખાટા રસનુ પડ ચડેલુ છે; તે કમરખને ચીરીને એક આંગળી કળીચૂના ચાપડયો હોય, તે તેની ખટાશ બિલકુલ ઊડી જાય છે. તેવી રીતે કાળીજીરીમાં કડવા રસ અત્યંત ભરેલા છે. તે કાળીજીરીના ઉકાળે કરીને, તે ઉકાળે ઊકળતા હાય તે વખતે તેમાં થાડુ' અક્કલકરાનું ચૂર્ણ નાખ્યું હાય તા કાળીજીરીના કડવા પરમાણુ બિલકુલ કડવાશ વિનાના થઈ જાય છે. એ પ્રમાણે આપણા શ્વાસ વિષ્ણુપદને પહેાંચે, એટલે તેના અમૃતને લીધે શ્વાસમાં રહેલા વિષરૂપ પરમાણુએ અમૃતરૂપને પામે છે, એ વાત ધ્યાનમાં આવશે. જો કે કુદરતી રીતે આપણા શ્વાસ નાભિમાંથી નીકળી વિષ્ણુપદ સુધી પહેાંચ્યા કરે એવી ગેાઠવણ કુદરત તરફથી થયેલી છે; પરંતુ મનુષ્યેા શારીરિક અને માનસિક વિક્રિયાને લીધે, તેના ક્રમમાં અવ્યવસ્થા કરે છે. જેમ કબીર ભગતે કહ્યું કેઃ— બેઠત ખારા, ચલત અઠારા, સૂતે વીસવીસા, મૈથુન કરતાં તેસઠ તૂટે, કહેતે દાસ કખીરા, For Private and Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદાષ-સિદ્ધાંત ૩૯ એટલે સ્વરશાસ્ત્રના કાયદા પ્રમાણે એક અહારાત્રમાં, મનુષ્યના એકવીસ હજાર અને છસેા શ્વાસ ચાલવા જોઇએ;તેમાંથી જેટલા આછા કરાવી શકાય, એટલું આયુષ્ય વધે છે અને જેટલા વધારે ચલાવવામાં આવે, તેટલુ આયુષ્ય ઘટે છે. એટલા માટે મનુષ્યે જેમ બને તેમ પેાતાના શ્વાસ જલદી અને ટૂંકા ન ચાલે, પણુ ધીમા અને લાંબા ચાલે, એવી ટેવ પાડવી જોઈએ. તે ટેવ પાડવા માટે મનુષ્યે સ ંધ્યાપ્રાણાયામ કરવાની જરૂર છે; પરંતુ તમામ મનુષ્યા સધ્યા કરતા નથી અને જેએ સંધ્યા કરે છે તેઓને પ્રાણાયામ કરતાં આવડતુ' નથી. એટલા માટે દીર્ઘ શ્વાસપ્રશ્વાસની ક્રિયા નીચે પ્રમાણે કરવાથી આપણા હેતુ પાર પડી શકે છે. દરેક મનુષ્યે સવારમાં પથારીમાંથી ઊઠીને મળમૂત્રને ત્યાગ કરી, સ્નાન કરી, જમીન ઉપર સાદડી કે શેતરંજી પાથરી, માથા નીચે એસીકુ મૂક્યા વિના ચત્તા સૂઇને, હાથપગ ઢીલા રાખીને, કેડનું અંધન ઢીલું કરીને મુખ બધ કરીને, નાકેથી શ્વાસ એવી રીતે લેવા કે, પેટની ફૂટી (નાભિ) સાથે પેટ ફૂલતું જાય. એ પ્રમાણે પેટ ભરાયા પછી, માં અંધ રાખી નાક વાટે એવી રીતે શ્વાસ મૂકવા કે, ધીમે ધીમે પેટ એસતુ' જાય, નાક વાટે પવન લેતાં–મૂકતાં, એકસરખા સમય રહેવા જોઇએ. પરંતુ તે સમય, ઘડિયાળથી માપી શકાતા નથી, એટલા માટે ઈશ્વરપ્રાથનામાંથી કોઈ કવિતા અક્ષર મેળવાળીનુ એકચરણ લઇ તેના મનમાં એક વાર પાઠ થઇ રહે ત્યાં સુધી શ્વાસ લેવા અને એક વાર પાઠ થઈ રહે ત્યાં સુધી શ્વાસ મૂકવા. પછી જેમ જેમ અભ્યાસ વધતા જાય તેમ તેમ તે કવિતાનું બીજું ચરણ ઉમેરતા જવુ'. એટલે ચાવીશ અક્ષફ્લાય તેટલા સમય સુશ્રી ‘શ્વાસ લેવાની ’ અને એટલાજ સમય સુધી ‘શ્વાસ મૂકવાની” ટેવ પાડવી, એ પ્રમાણે એછામાં ઓછી સાત વાર અને વધુમાં વધુ એકવીશ વાર, શ્વાસ લેવાના નિયમિત For Private and Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૦ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો અભ્યાસ રાખવે. અને એટલી વાત જરૂર ધ્યાનમાં રાખવી કે, શ્વાસ લેતાં નાભિ સુધી પહોંચે છે કે કેમ, અને શ્વાસ મૂકતાં નાભિ ખાલી થઈ જાય છે કે કેમ ? એ પ્રમાણે ક્રિયા કર્યા પછી, રાત અને દિવસ એવી સંભાળ રાખવી કે, શ્વાસ ટૂંકા થઈ જાય નહિ. જે મનુષ્યા આ પ્રમાણે ક્રિયા કરે છે અને તેમાં કાઇ પણ જાતની ખામી રહી જતી નથી, તેની પરીક્ષા પે તેજ કરવાની છે. જો એ ક્રિયા બરાબર થતી હશે, તે તે ક્રિયા કરનારને મળ સાફ ઊતરશે, પેશામ પર ઠંડક વળશે, ભૂખ બરાબર લાગશે, ખાધેલા આહાર બરાબર પચી જશે, આંખે તેજ વધશે, માથામાં આવતા ચક્કર અને મગજની ગરમી શાંત થશે અને શરીરમાં શક્તિ વધવા માંડશે. જો આ ક્રિયા બરાબર નહિ થાય અને શ્વાસ લેવા કરતાં મૂકવામાં સમય એછે લાગશે, તે ઉપર બતાવેલા ગુણા કરતાં ઊલટી અસર જણાશે. કદાચ કાઇ વખતે જરૂરી કામને લીધે શ્રમથી શ્વાસ જોરમાં ચાલે તે તે વખતે અકળાઇને મેઢેથી શ્વાસ મૂકવે નહિ, પર’તુ મેઢું બંધ રાખી નાકેથી શ્વાસ મૂકવાથી થોડાજ વખતમાં, શ્વાસ નિયમિત થઇ, શ્રમ ઊતરી જશે. જેમ જેમ નાભિથી શ્વાસ ઉપાડી હવામાં ફેકીશું અને તે હવામાં શુદ્ધ થયેલા શ્વાસ નાક દ્વારા નાભિ સુધી પહેોંચાડીશું, તેમ તેમ વિષ્ણુપાદામૃતના લાભ વધતા મળતે જશે. પણ જેમ જેમ પેટને હલાવ્યા વિના છાતી ઉપરથી શ્વાસને બારણે ફે કીશું અને બહારના વન છાતી સુધી આવવા દઇશું, તેમ તેમ શરીરમાં નખળાઇ વધારી આયુષ્યને ટૂંકુ કરતા જઇશું, આટલા ઉપરથી આપણને સમજાશે કે, પ્રકૃતિ અગડ્યા પછી પહાડાની શીતળ હવામાં હવાફેર માટે જવા કરતાં, શહેરાની ગીચ વસ્તીમાં રહીને પણ શુદ્ધ હવા મેળવી શકાય છે. કુદરતે હૃદય, કઢ અને તેની ઉપર રહેલા બ્રહ્મર પ્રરૂપી ગરણી આપણને આપી છે; અને તે એવી યુક્તિવાળી છે કે, શરીરમાંના For Private and Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ-સિદ્ધાંત મળથી દૂષિત થયેલા પવનને બહાર નીકળતાં અટકાવતી નથી, પરંતુ બહારના પવનમાં રહેલા દેને ગાળી ગાળીને શુદ્ધ કરીને લે છે. એટલે ખરાબ હવા આવે તે નાક તરત જાણી જાય છે. એટલા માટે આ ક્રિયા મનુષ્ય માત્રે ખાસ કરવાની જરૂર છે અને જેઓ એ કિયા કરનારા છે તેઓને બગડેલી હવા કંઈપણ અસર કરી શકતી નથી. એટલા માટે શારંગધરાચાર્ય ઉપરોક્ત બે કલેક લખી, મનુષ્યના જીવનને આધિ, વ્યાધિ અને ઉપાધિરહિત રાખવાની ક્રિયા સમજાવી છે. એ પ્રમાણે કિયા કરનારને વશ અક્ષર એટલે ચોવીશ માત્રા સુધી ધાસ લેવા તથા મૂકવાનું માપ કહેવામાં આવ્યું છે. તે માપમાં જે પિતાના ગુરુદ્વારેથી મળેલ આઠ, બાર કે ચોવીશ અક્ષરને મંત્ર હોય તે તેનું ધ્યાન કરવું; અથવા ગાયત્રી મંત્રનું ધ્યાન કરવું. કારણ કે એ મંત્ર પણ ચોવીસ અક્ષરને છે. જે તે પ્રમાણેને કોઈ મંત્ર કે ગાયત્રી ન આવડતી હેય તે, “અહે દેવ! હું તે સદા દાસ તારે, પ્રભુ તું મને પ્રાણથી પૂર્ણ યારો.” અથવા “ પ્રભુતા પ્રભુ તારી મોટી મહાન, કૃપાસિંધુ દેજો મને જ્ઞાન-દાન. આ પ્રમાણે એક ચરણના બાર અક્ષર અથવા બે ચરણ મળી ચાવીશ અક્ષરનું ધ્યાન, એક શ્વાસમાં ધરવું. એ પ્રમાણે ધ્યાનની સાથે નાભિમાં રહેલા પ્રાણવાયુને બળવાન કરવાથી બાકીના ચારે વાયુ યથાસ્થિત બળવાન થાય છે. આમ તેઓ નિયમિત રીતે કફને, પિત્તને, મળને તથા સાતે ધાતુઓને તેના હીનયોગ, અતિગ કે મિથ્યાગ કર્યા સિવાય નિયમિત સમરૂપમાં ચલાવે છે. જેથી મનુષ્ય આરોગ્યવાન તથા આયુષ્યમાન થઈ શકે છે. હવે શરીરના પાંચ ભાગમાં રહેલા પાંચ નામ ધરાવતા વાયુઓને પરસ્પર સંબંધ અને દરેક સ્થાનમાં, સ્થાનપતિ વાયુ હેવા છતાં, તેની સાથે બીજા ચારે વાયુ રહીને શું શું કામ, કેવી કેવી રીતે બજાવી For Private and Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - કુરિ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો દે, મળ અને ધાતુઓને સુધારી, શરીરની વ્યવસ્થા રાખે છે, તેનું વર્ણન કરવામાં આવે છે. શરીરમાં રહેલા પાંચ વાયુ, પાંચ પિત્ત અને પાંચ કફ, જે જુદે જુદે નામે ઓળખાય છે અને જુદે જુદે સ્થાને રહે છે, તે સ્થાનમાં રહેતા સ્થાનપતિ વાયુની તે સ્થાન ઑફિસ છે, એમ આપણે કલ્પના કરવી પડશે. જેમ એક ઑફિસને મામલતદાર જે કે પિતાની ઑફિસમાં સ્વતંત્ર છે અને તે પિતાના તાબાના નેકર પાસે જુદાં જુદાં કામ કરાવે છે, પરંતુ તે મામલતદાર જ્યારે કલેકટરની ઓફિસમાં જાય છે ત્યારે ત્યાં કલેકટરને તાબામાં રહી, તેની ઓફિસનું કામ કરે છે, અને કલેકટર, તે ઑફિસને માલિક ગણાય છે, તેવી રીતે કલેકટર, રેવન્યુ કમિશનરને અને રેવન્યુ કમિશનર સક્રેટરિયરને તેમજ સેકેટટિને માલિક ગવર્નરની ઓફિસમાં, તેને તાબેદાર ગણાય છે. તેમ શરીરમાં રહેલા અપાનવાયુના સ્થાનમાં, સમાન, પાન, ઉદાન અને વ્યાનવાયુઓ રહેલા છે, છતાં તે સ્થાન અપાનવાયુની જ સત્તામાં છે. તેવી રીતે સમાન વાયુની સાથે, અપાન, પ્રાણ, ઉદાન અને વ્યાનવાયુઓ રહીને કામ બજાવે છે, છતાં તે સ્થાન સમાનવાયુનું જ કહેવાય છે. તે પ્રમાણે બીજા સ્થાનમાં રહેતા વાયુઓ પોતાના સ્થાનમાં સત્તા ભોગવે છે અને બાકીના વાયુઓ તેના કલાર્ક તરીકે પિતાનું કામ કર્યું જાય છે. એવી રીતે પાંચ પ્રકારનાં પિત્ત અને પાંચ પ્રકારના કફ પણ, પિતપિતાના સ્થાનમાં રહે છે, તેની સાથે પણ બીજા ચાર પ્રકારનાં પિત્ત અને ચાર પ્રકારના કફ, સાથે મળીને પિતપિતાનું કામ કરે છે. જ્યાં સુધી અમલદાર તરીકે પિતાના સ્થાનમાં રહેલે વાયુ આળસુ, ઉતાવળિયે કે બીજે સ્થાને જઈ બેસી રહેનાર (હીનયોગ, મિથ્યાગ અને અતિ ગવાળે) બને નહિ ત્યાં સુધી, For Private and Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાષ-સિદ્ધાંત ૧૩ તેના સ્થાનમાં રહેલા ચારે વાયુએ નિયમિત કામ કર્યું` જાય છે, પણ જેમ અમલદારની બેદરકારીને લીધે આસિના કારકુના અવ્યવસ્થિત થઈ જાય છે, તેમ સ્થાનપતિ વાયુ અવ્યવસ્થિત થવાથી, તેના તાખાના વાયુએ અનિય'ત્રિત બની જઈ, કામ કરતા નથી. એટલા માટે દરેક સ્થાનમાં રહેતા અને દરેક સ્થાનના માલિક ગણાતા પાંચે વાયુઆ, નિયમિતપણે કામ કરે, તેજ મનુષ્યનું શરીર ત`દુરસ્ત રહી શકે છે. આ ઠેકાણે જણાવવાની જરૂર છે કે, શરીરમાં રહેલા પાંચે પ્રકારના વાયુની પાંચે ફિસામાંના દરેક માલ બીજાઓને પહાંચાડે છે, અને પિત્ત તથા કફ એ એને, પાંચ પાંચ આફ્િસામાં વાયુએ મેકલેલા માલ લઈને તે માલમાં ફેરફાર કરી, તેને મળરૂપે, ધાતુરૂપે, બનાવી, શરીરના જે દેશમાં જેની જરૂર હોય તે દેશમાં મેકલવા માટે પાતાની ઑફિસમાં રહેલા વાયુને સોંપી દે છે; એટલે તે વાયુ તે માલને કહેલે ઠેકાણે પહેાંચાડી દે છે. એ ઉપરથી એટલુ' સાબિત થાય છે કે, દરેક વાયુની, પિત્તની અથવા કની, આફિસમાં એક મેનેજર તરીકે અને ચૌદ વાયુ તેના તાબાના નાકર તરીકે જુદાં જુદાં કામ કરે છે. મનુષ્યશરીરમાં અપાનવાયુ મળને બહાર કાઢી નાખવાનું કામ કરે છે; સમાનવાયુ ખાન અને પાનથી ઉત્પન્ન થતા પદાર્થોના ભાગ પાડે છે, પ્રાણવાયુ શરીરમાં રહેલાં તત્ત્વાને પાષણના પદાર્થો પહેાંચાડે છે; ઉદાનવાયુ હૃદયમાંથી મેધા અને બુદ્ધિ તથા વીય ને લઈ ફેફસાંની પાછળથી ખ'કનાળને રસ્તે, મગજમાં રહેલી જ્ઞાનેન્દ્રિયાને પહેાંચાડે છે અને મગજમાં રહેલી જ્ઞાનેન્દ્રિયે પેાતાના અપ જેટલા માલ રાખીને બાકીના માલ વ્યાનવાયુને સાંપે છે. તે વ્યાનવાયુ આખા શરીરમાં રહેલા પિત્ત અને કફના જ્ઞાનતંતુને પહેાંચાડે છે. જો વાયુની પાંચ આફ્િસા પૈકી કાઇ પણ આસિમાંના અમલદાર (વાયુ) બેદરકાર થાય, તે નીચલી For Private and Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ઓફિસને માલ ખપે નહિ, અને ઉપલી ઓફિસમાં માલ પહોચે નહિ. એટલા માટે આપણે એ પંદરે ઐફિસ અને દસ ઈન્દ્રિ, જે પંદરે ઓફિસને અવલંબીને રહેલી છે. એટલે દશ ઈન્દ્રિયરૂપ દશ પ્રદેશને, પંદર ઓફિસમાંથી માલ (પિષણ) પૂરો પાડવામાં આવે છે. જે જે પ્રદેશમાં માલ એ છે પહોંચે (હીનયેગ) અથવા જે જે પ્રદેશમાં માલ વધારે પહોંચે (અતિગ) તથા જે જે પ્રદેશમાં જે જે જાતનો માલ જોઈતું હોય, તેને બદલે કેઈ બીજોજ પહેચે (મિથ્યાગ) તે, તે તે પ્રદેશમાં અવ્યવસ્થા થાય, તેને આપણે રોગના નામથી ઓળખીએ છીએ. તે રોગનું ભાન કરાવનાર અને પ્રકૃતિએ કરેલા બળવાની ખબર આપનાર મન નામની અગિયારમી ઇન્દ્રિય છે. તે દરેક ઓફિસમાં દલાલીનું કામ કરી કયા કયા માલની બેટ છે, કયાં કયે માલ ખપે નથી ક્યાં કર્યો માલ બદલાય છે તેની તપાસ રાખીને, અંતઃકરણની ઓફિસમાં રિપોર્ટ કરે છે. રિપિટ મળવાથી અંતઃકરણની સાથે રહેલા જીવાત્માને તેનું ભાન થાય છે અને જીવાત્મામાં ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુઃખ, જ્ઞાન એ સ્વાભાવિક ગુણે હેવાથી અંતઃકરણના કાર્યને વશ થઈ, મનના આવેલા રિપોર્ટ ઉપર, ઈચ્છા તથા દ્વેષને હુકમ મોકલતાં પહેલાં, પ્રયત્નવાન થાય છે. જે તે પ્રયત્નમાં નિષ્ફળતા મળે તે તેને દુઃખ થાય છે અને સફળતા મળે તે સુખ થાય છે અને એ સુખ તથા દુઃખ, પિતાના જ્ઞાન સ્વભાવને લીધે જાણી શકે છે. આટલા ઉપરથી આપણે એટલે સુધી સમજી શક્યા કે, સમાનવાયુ દરેક વસ્તુના સરખા ભાગ પાડી, જ્યાં મેકલવા હોય ત્યાં મોકલી શકે છે અને તે ભાગ પાડતાં અથવા તેને ગાળતાં જે કચરે પડે, તેને અપાનવાયુ બહાર ફેંકી દે છે. મનુષ્ય પાંચ તત્ત્વોથી બનેલા, ત્રણ ગુણવાળા અને છે રસમાં વહેંચાયેલા અગ્નિ અને સોમ, એવા બે વીર્યવાળા પદા For Private and Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાષ સિદ્ધાંત કુપ બંને ખાન અને પાનમાં વાપરે છે. તે ખાનપાનના પદાર્થાંમાંથી શરીરના પાષણને માટે સાતે ધાતુ બની શકે એવા ઉપયેગી ભા ગને સમાનવાયુ પાનવાયુ તરફ માકલી આપે છે, અને તેમાંથી રહેલે મળ તે અપાનવાયુને સેાંપી દે છે. એટલે અપાનવાયુ તે મળના કચરાને શરીરની બહાર કાઢી નાખે છે. હવે આપણે એ વિષય પર આવી ચૂકવ્યા કે, જો અપાનવાયુ કચરાને બરાબર ખતસર બહાર ફેંકી ન દે અને પેાતાના કાર્યોંમાં સુસ્તી કરે,તે। મળાશયમાં મળના સ’ચય થાય, એટલે સમાનવાયુમાંથી અર્થાત્ પડવાશયમાંથી આવતા મળ (કચરા ) લઇ શકે નહિ; તેથી સમાનવાયુમાં કચરાની સિલક વધતી જાય અને તે કચરા મળાશયમાં નહિ પહેાંચતાં આમાશયમાં રહે ત્યાં સુધી તે ‘આમ’ ને નામે એળખાય છે. હવે એ આમથી ઓળખાતા મળે જ્યારે મળાશયમાં જાય છે ત્યારે તે પાકા મળ, જેને આપણે મળમૂત્રના નામથી ઓળ ખીએ છીએ, તે બને છે. અને આમાશયમાં રહેલા મળ ‘ આમ’ના નામથી ઓળખાઈ આમાશયમાં રહેલા વાયુ, પિત્ત અને કફને દૂષિત કરે છે. આમ થવાથી આમાશયમાં રહેલા દોષ, પકવાશયમાં આવી, સમાનવાયુની વ્યવસ્થામાં ખલેલ ઊભી કરે છે. એટલે પકવાશયને સમાનવાયુ, પાનવાયુએ મેકલેલા ખાનપાનને ગ્રહણ કરવા રાજી નહિ હેાવાથી, તે ઉદાનવાયુ ઉપર સદેશે! માકલે છે કે, ‘જ્યાં સુધી મને જરૂર ન જણાય ત્યાં સુધી તમારે માલ મેાક લવા નહિ.’ એટલે ઉદાનવાયુ પેાતાની ઑફિસમાં રહેલા ‘રસન’ નામના કને હુકમ કરે છે. એટલે રસન કક્ ખાન અને પાનના પદાર્થાને લેવાનું કામ બંધ કરે છે, જેને આપણે ‘ ભાવતું નથી ’ અથવા ‘રુચિ નથી’ એવા નામથી ઓળખીએ છીએ. આ તરફથી રસન કક્ ઉદાનવાયુના હુકમથી માલ લેવાના અધ કરે, છતાં અપાનવાયુ આળસ કરીને પેાતાનું કામ બરાબર બજાવે નહિ, તા For Private and Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ શ્રીવે નિબધમાળા-ભાગ ૨ જો પકવાશયમાં રહેલે સમાનવાયુ પાચકપિત્તને આમાશયમાં રહેલા આમરૂપી મળને પચાવવાનો હુકમ કરે છે. આ રીતે આમને પચતાં જે સમાનવાયુને અને પાચનપિત્તને વધારાનું જોર કાઢવું પડે, તેથી માણસનું... શરીર ગરમ થાય, જેને આપણે તાવના નામથી એળખીએ છીએ. અને એટલા માટે આયુર્વેદાચાર્ય એ તાવની ચિકિત્સામાં લ’ધન, પાચન અને શેાધનના પ્રયાગેા કરવાનું કહેલું છે. આમાશયમાં રહેલા આમરસને અનુગામી થઈ ને પકવાશયમાં આવે છે એટલે શરીર તપે છે, એવેના નિદાનશાસ્ત્રના સિદ્ધાંત આ વ્યવસ્થાથી સાબિત થાય છે. પરંતુ આમાશયમાં રહેલા મળને ૫ચાવતા હાઇએ તે વખતે પિત્તાશયમાં પિત્ત વધેલું હેાય અથવા કફ઼ાશયમાં કફ વધેલા હાય, તા તે સ્થાનેાનાં તાબાનાં સ્થાનામાં તેની અવ્યવસ્થા જણાય છે. એટલે આમાશયમાં રહેલા આમને પચાવતાં સમાનવાયુના ભાગ પાડતાં અને બીજા વાયુને તે તે ભાગ પહાંચાહતાં જે અગવડ ઊભી થાય છે, તેથી તાવનાં દરેક સ્વરૂપ જુદાં પડે છે. આ જુદાં જુદાં પડેલાં સ્વરૂપમાં જુદા જુદા ઉપદ્રવા થાય છે. જો કે તાવ (જ્વર ) એકજ પ્રકારના છે પરંતુ તેના આઠ ભાગ પાડવામાં આવ્યા છે, છતાં ઉપદ્રવશેદે કરીને તે આઠ ભાગના ઘણા ભાગા એટલે ઘણા નામના તાવાની કલ્પના કરવામાં આવી છે. તે એટલી સગવડ માટે કે, તે તાવનુ નામ દેતાંજ ચિકિત્સક સમજી શકે કે, ઉપર કહેલી ૫દર ઑફિસેમાં રહેલા મુખ્ય અમ લદાર પૈકી કચા આળસુ, ઉતાવિળયેા કે બેદરકાર અનેલે છે. તે જાણ્યા પછી તે અમલદાર (વાયુ, પિત્ત અને કફ) પૈકી જે અમલદારના દોષથી અવ્યવસ્થા થઈ હોય તેને સુધારવાની વ્યવસ્થા કરવી એ તેનું કામ બાકી રહે છે. હવે નિદાનશાએ કહેલા જ્વર, કઈ કઈ ઑફિસમાં ગડબડ થવાથી કયા કયા નામે આળખાય છે, અને તેના ઉપદ્રવા કયા કયા કારણથી થાય છે,તેના વિચાર કરીએ, For Private and Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદેષ-સિદ્ધાંત ૩૧૭ ૧. મળાશયમાં રહેલે અપાનવાયુ, પકવાશયમાં રહેલા સમાનવાયુએ મોકલાવેલ કચરે (મળ) બહાર કાઢી શકતો નથી, એટલે તે કચરો આમનું રૂપ ધારણ કરી, મળાશયમાં પડી રહે છે. જેથી સમાનવાયુની ઓફિસમાં કામ વધવાથી, ચામડીમાં રહેલા બ્રાજક પિત્તને બીજું પિત્ત પહોંચાડી શકાતું નથી, એટલે આખા શરીરમાં રહેલ સંલેષણ કફ વધી પડે છે. તેથી આખે શરીરે ટાઢ વાય છે અને પિત્તના સ્થાનમાં કફ અને કફના સ્થાનમાં પિત્ત જવા આવવાથી, ઘડીમાં શરીર ઊનું દેખાય છે અને ઘડીમાં ટાઢું દેખાય છે. અપાનવાયુની બેદરકારીથી, સમાનવાયુ કંઠસ્થાનમાં રસ કફ પહોંચાડી શકતું નથી. આથી ઉદાનવાયુ ઉપરનું દબાણ ઓછું થવાથી વાયુના સ્વભાવ પ્રમાણે ગળું, મુખ અને હેઠ સુકાઈ જાય છે, તેમ મસ્તકમાં સ્નેહન કફ નહિ પહોંચવાથી આલેચક પિત્તની વૃદ્ધિ થઈને ઉદાનવાયુ ઊંઘને આવવા દેતા નથી. સમાનવાયુની અવ્યવસ્થા થવાથી હૃદયમાં રહેલું સાધક પિત્ત પ્રાણ વાયુ ઉપાડી શકતા નથી, તેથી પાનવાયુ અને ઉદાનવાયુને ઘર્ષણ લાગવાથી છીંક આવતી નથી. તેવી રીતે પ્રાણવાયુ મંદ પડવાથી હૃદયમાં રહેલે અવલંબન કફ, ધિરને બળ આપત નથી, જેથી સાધક પિત્ત ચામડીમાં બ્રાજક પિત્તને જવા દેતું નથી. તેથી વ્યાનવાયુ વધી જવાથી શરીરના તમામ સાંધા દુખે છે, એટલે શરીર ભારે લાગે છે, માથામાં રહેલે ઉદાનવાયુ, હૃદયમાં રહેલે પ્રાણવાયુ અને ગાત્રોમાં રહેલે વ્યાનવાયુ વધી જવાથી માથું, હૃદય અને ગાત્રોમાં પીડા થાય છે. મળાશયમાં રહેલે અપાનવાયુ પિતાનું કામ નહિ કરવાથી ઝાડો સાફ આવતો નથી અને સમાન નવાયુમાને જુદા પડેલા ભાગ નહિ ખેંચાવાથી પેટમાં દુખે છે, પિટ ચડે છે અને પાનવાયુને તથા ઉદાનવાયુને ધકકો લાગવાથી બગાસાં ઘણું આવે છે. આ ઉપરથી શારીરશાસ્ત્રના જાણનારા For Private and Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ચિકિત્સકેએ, આટલી જાતના ઉપદ્રવ સાથે, જે તાવ આવેલે હેય છે તેને “વાતાવર” નામ આપ્યું છે. એવા ઉપદ્રવવાળે વાતજવર જણાય, તે પક્વાશયમાં રહેલા સમાનવાયુની ઑફિસમાં રહેલા કાચા આમરૂપ મળને પચાવવા માટે, તે દદીને પ્રથમ સાત દિવસ સુધી લંઘન કરાવવું. લંઘન સાત દિવસનું કહ્યું છે પરંતુ સાત દિવસ પહેલાં કંઠમાં રહેલો રસ કફ સુધરે તે જાણવું કે, સમાનવાયુની ઉપર આવી પડેલે બેજે ઓછો થયો છે, એટલે તે દદીને રુચિકર હલકે ખોરાક આપવો. પરંતુ ત્રણ દિવસમાં રસન કફ સુધરે નહિ, તે સૂંઠ, દેવદાર, ધાણા, ભેંયરીંગણી અને ગળે એકેક તેલ લઈ, જરા ખાંડી, એક શેર પાણીમાં વાસણ ઉપર ઢાંકણું ઢાંક્યા વિના ઉકાળી, ચાર તેલા પાણું રહે ત્યારે કપડાથી ગાળી પાવું. એવી રીતે સાંજ સવાર મળી આ ઉકાળો સાત ટૂંક પાવે, એટલે સાતમે દિવસે સમાનવાયુમાં રહેલે આમ, પચીને તેમાં રહેલે મળ અપાનવાયુની પાસે જઈ, તેની સાથે આવેલું પાચક પિત્ત અપાનવાયુને જાગૃત કરીને, મળને બહાર કાઢી નાખવાની ફરજ પાડશે. એ પ્રમાણે ફરજિયાત કામ સોંપવા છતાં અપાનવાયુ એ હુકમનું અપમાન કરે, તે શુદ્ધ પારે એક ભાગ, શુદ્ધ ગંધક એક ભાગ, ફુલાવેલે ટંકણ એક ભાગ, શુદ્ધ કરેલે નેપાળો બે ભાગ, સિંધવ એક ભાગ, મરી એક ભાગ, આમલીની છાલને ક્ષાર એક ભાગ, સાકર એક ભાગ, એ સર્વને ઝીણું વાટી, લીંબુના રસમાં એક દિવસ ખરલ કરી, બે ચઠીભાર પાણી સાથે આપવાથી, અપાનવાયુને તમામ કચરો કાઢવાની ફરજ પાડશે. એનું નામ “સૂર્યશેખર રસ છે. અપાનવાયુ સુધર્યા છતાં, સમાનવાયુમાં અવ્યવસ્થા જણાય, એટલે ભૂખ લાગે નહિ, મેટું સુકાય અને તાવ આવ્યા કરે, તે સાત દિવસ પછી હિંગળક, પીપર અને શુદ્ધ વછનાગ સરખે ભાગે લઈ, ત્રણ દિવસ સુધી For Private and Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૩૧૯ કેરાં વાટી, પાણી મેળવી, અધીર રતીની ગળી વાળી રાખવી. એ ગોળીનું નામ “હિંગળેશ્વર રસ” છે. એ ગોળી એક અથવા બે, દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી પાચકપિત્તને વધારે કરે છે, જેથી સમાનવાયુ પિતાના કામમાં વધારે બળવાન થઈ ખાન અને પાનને પચાવી શકે છે. આથી વાયુ, પિત્ત અને કફની પંદરે ઓફિસે વ્યવસ્થિત કામ કરવા લાગી જાય છે. પરંતુ સમાનવાયુ સુધરી ગયા હોય અથવા વાતજ્વર સિવાય બીજો જ્વર આવતા હોય, તેમાં જે કંઈ ચિકિ ત્સક આ હિંગળેશ્વર રસ આપે, તે પકવાશયમાંનું પાચકપિત્ત વધી પડવાથી, તે અગ્નિને દબાવવા માટે ચામડીમાંથી વ્યાનવાયુ દેડતે આવે છે, એટલે ચામડીમાં રહેલા સંશ્લેષણ કફને વહેવામાં અટકાવ થાય છે, તેથી ભ્રાજકપિત્ત આખા શરીરમાં જેમ કીડી ચટકા મારતી હોય તેમ ચટકા મારે છે. એટલા માટે એ રસ સમાનવાયુ સુધરતાં સુધી અને વાતજ્વરમાંજ આ પ. વાતવરના જુદા જુદા ઉપદ્રવે પંદર ઓફિસે પૈકી જુદી જુદી ઓફિસોમાં અવ્યવસ્થા થવાથી થાય છે. પરંતુ પાચકપિત્ત, સમાનવાયુ અને અપાનવાયુની ઓફિસમાં વ્યવસ્થાપૂર્વક કામ ચાલ્યું કે બીજી તમામ ઓફિસે રીતસર કામ કરવા મંડી પડે છે. ૨. જ્યારે મનુષ્ય સત્ત્વગુણી ખાનપાનનું વિશેષ સેવન કરે છે, ત્યારે મળાશયમાં રહેલે અપાનવાયુ બગડી આમાશયમાં રહેલા કલેદનકફને સૂકવી નાખે છે, જેથી પકવાશયમાં રહેલું પાચકપિત્ત વધી પડે છે, ને તે વધેલું પિત્ત હૃદયમાં જઈ સાધકપિત્તમાં વધારો કરી, પાનવાયુને દબાવી, આલેચક પિત્તમાં તેને ઉદાનવાયુ ખેંચી લે છે. ઉદાનવાયુ પિત્ત વધવાથી નેહન કફને સૂકવે છે. જેથી તે પિત્તને ચામડીમાં રહેલ વ્યાનવાયુ ખેંચી જઈ બ્રાજકપિત્તમાં વધારો કરે છે. એટલે મનુષ્યની ચામડી અત્યંત For Private and Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક૨૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ઉષ્ણ થાય છે. બીજી તરફ આમાશયમાં રહેલો કફ સુકાય છે, જેને લીધે આમાશયમાં રહેલું પિત્ત દ્રવરૂપ હોવાથી રોકાઈ નહિ રહેતાં, પાતળા ઝાડા થાય છે. ઉદાનવાયુએ સાધકપિત્તને માથામાં ખેંચેલું હોવાથી નિદ્રાને નાશ થાય છે. પાચકપિત્ત વધવાથી અને અવલંબન કફ સુકાવાથી વધેલું પાચકપિત્ત હૃદયમાં આવી, સા. ધકપિત્ત સાથે મળે છે, તેથી હૃદયમાં તેને સમાવેશ નહિ થવાથી તે ઊલટીના રૂપમાં બહાર નીકળી જાય છે. સમાનવાયુ સરખા ભાગ નહિ પાડી શકવાથી, કંઠમાં રહેલા રસનકફને ઘટતે રસ મળતું નથી. એટલે ઉદાનવાયુએ ખેંચેલા પાચક અને ભ્રાજકપિત્તથી ગળું, મુખ અને હઠ પાકી જાય છે. સમાનવાયુ આખા શરીરમાં રહેલા સંશ્લેષણ કફને જ્યારે ભ્રાજકપિત્તના સ્થાનમાં મોકલી આપે છે, ત્યારે શરીરમાંથી અત્યંત પસીને છૂટે છે. પકવાશયમાં રહેલું પાચકચિત્ત, સમાનવાયુમાં ઉત્પન્ન થયેલા રસને યકૃતમાં રહેલા રંજકચિત્તને પહોંચાડે છે; પણ રંજકચિત્તની ઉપર પ્રાણવાયુનું દબાણ ઓછું હોવાથી, તેને બરાબર રંગ આપી શકાતું નથી; જેથી તે હૃદયમાં રહેલા સાધકપિત્તમાં શુદ્ધ લેહી બનવાને માટે જાય છે, ત્યાં અવલંબન કફને વધારો થયો છેવાથી તે લોહી પીળું બની શરીરમાં ફરવા નીકળે છે. જેથી શરીરની કેશવાહિનીઓમાં પીળા રંગના પરમાણ વધવાથી તે મનુષ્યને ઝાડે, પેશાબ, આંખ, જીભ અને ચામડી પીળા રંગની દેખાવા માંડે છે. સાધકપિત્ત દગ્ધ થઈને રસના કફમાં મળે છે, જેથી જીભમાં કડવે સ્વાદ ઉત્પન્ન થાય છે અને તે દગ્ધ થયેલું પિત્ત ઉદાનવાયુ ખેંચીને મસ્તક ઉપર લઈ જાય છે, તેથી દદી પ્રલાપ (લવારે) કરે છે. એ પ્રમાણે ઉપદ્રવ સહિત જ્યારે લક્ષણે દેખા ય, ત્યારે તેને પિત્તજવર નામ આપવામાં આવે છે. આવા પિત્તવરવાળા દદીને દશ દિવસ લંઘન કરાવવું એ શાસ્ત્રને મત For Private and Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિાષ-સિદ્ધાંત ૩૧ છે, પરંતુ અપાનવાયુ સુધરી કલેદનકને સ્થિર કરે, એટલે ઝાડા અંધ થાય અને પાનવાયુ સુધરી સાધકપિત્તને કબજામાં રાખી અવલ બન કફને સ્થિર કરે; જેથી દુગ્ધ થયેલું પિત્ત ઉદ્યાનવાયુને ખે'ચવાનું મળે નહિ, એટલે તે કઠમાં રસનકને સ્થિર કરે; જેથી જીભની કડવાશ મટી જાય અને લવારા મધ થઈ જાય. જ્યારે દદીને અન્ન ઉપર રુચિ થાય, તે વખતે તેને હલકા રજોગુણી ખારાક આપવા. રજોગુણ એ વાયુના સ્વભાવ છે, જેથી પિત્તના અગ્નિથી વાયુ ક્ષીણ થયેલા હાય, તે બળવાન થઈ પેાતાનાં પાંચે સ્થાનમાં થયેલી અવ્યવસ્થા સુધારે છે. વાયુનાં પાંચે સ્થાન સુધાર્યાં' એટલે કફનાં પાંચે સ્થાનમાં કર્ફે સ્થિર થઈ, પિત્તને કબજામાં રાખે છે, એટલા માટે દશ દિવસનું લંધન કહેલું છે. દી'ને ખરાખર ભૂખ લાગે એટલે તેને ખારાક આપવાની જરૂર છે. જો દશ દિવસની મર્યાદાવાળા શાસ્ત્રવચનને વળગી રહી ઢાઈ ચિકિત્સક પેાતાના મમતથી ભૂખ લાગવા છતાં ખારાક નહિં આપે, તે અતિલઘન થવાથી દર્દીનું વીય અળી જશે અને નદીને પ્રલાપ, મૂર્છા તથા અશક્તિ વધી જશે. એટલા માટે ભૂખ લાગે ત્યારે ખારાક આપવા. જો દર્દીને પાણીની તરસ લાગે, તા પાણીનેઉકાળીને ત્રિપાદશેષ પાણી મનાવી, ઠંડુ કરી, તે પાણી પાવું, અન્ન ન ખવાય અથવા અન્ન ન અપાય, એવી અવસ્થામાં પણ પાણી અટકાવવુ' નહિ, કેટલાક લેાકેાના એવા વિચાર છે કે, અન્ન વિના પાણી આપવાથી આંતરડાં ફૂલી જાય છે; પરંતુ પાણીથી આંતરડાં ફૂલતાં નથી, પણ પાણીમાં રહેલ અગ્નિ અને વાયુ, એ એ મળીને દોષને સુધારી, શરીરને નિરામય બતાવે છે. એટલે પિત્તના તાવમાં પાચક ઔષધિરૂપ, ઉપર કહ્યા પ્રમાણે ઉકાળેલું ત્રિપાદશેષ પાણી આપવાને જરા પણ આંચકા ખાવા નહિ. પિત્તજવરમાં કાઈ પણ જાતનાં તીક્ષ્ણ વસાણાં અથવા આ. ૧૧ For Private and Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - ૩૨૨ શ્રી આયુવેદ નિબંધમાળા-ભાગ ૨ જે શાસ્ત્રોમાં કહેલા રસ પિકી કઈ પણ રસ આપે નહિ; પરંતુ તાવની મુદત પહેલાં તે દદીને લીમડાની પાંદડાં વિનાની સૂકી સળી નંગ સાત, ધાણ તેલ અર્ધા અને કાળાં મરી નંગ ચાર, એ સવેને પાણી મૂકી ભાંગની પેઠે પુષ્કળ વાટી, કપડે ગાળીને તેમાં ઠીકરી છમકારી દિવસમાં ત્રણ વખત પાવું. એ પાવાથી ઊલટી અને ઝાડા બંધ થઈ જાય છે અને પેટમાં ભૂખ લાગી અન્ન ઉપર રુચિ થાય છે. બીજા ઉપાય તરીકે પ્રથમ ભાગમાં લખવામાં આવેલી “રાસ્ના” નામની દવા અથવા “નળબંધ” નામની દવા બબ્બે વાલ લઈ, તેમાં અર્ધો વાલ ફુલાવેલી ફટકડી મેળવી, દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવાથી પિત્તવરની શાંતિ થાય છે. અથવા પિત્તવરવાળાને વરિયાળી, ધાણા, વાયવડિંગ, નીલેફર, જેઠીમધ, પાક, વાળે, પિત્તપાપડે ઘાસ, કાકડા સિંગ અને કમળકાકડી સમભાગે લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તે ચૂર્ણમાંથી ૦ તેલે ચૂર્ણ લઈ તેને ગરમ પાણીમાં ઉકાળી અથવા ઠંડા પાણીમાં વાટી કલક કરી અથવા તે ચૂર્ણ ઉપર ખખળતું પાણી નાખી, તેને ફાંટ બનાવી, અથવા તે ચૂર્ણને બાર કલાક પચ્છીમાં ભીંજવી રાખી, તેનું હિમ બનાવી, અથવા એકલા પાણી સાથે ફાકી મરાવી ઉપગમાં લેવામાં આવે, તે ઘણા ઉપદ્રવવાળો પિત્તજ્વર શાંત થઈ જાય છે. પિત્તજ્વરવાળાને શરીરે ચંદનને લેપ કરવો. મોરની પીંછીન, નેતરના, વાળાના અને તાડના પંખાવતી પવન નાખે, પણ વાંસના પંખાથી પવન નાખ નહિ; વાંસના પંખાથી પવન નાખવામાં આવે તે શરીરમાં રક્તપિત્ત વધી જાય છે. કઈ જાતને પંખે ન મળે તે સફેફ કપડાથી પવન નાખ પણ દદીને ઉઘાડે સૂવા દે નહિ અને બહારનાં હવાઉજાસને આવતાં અટકાવવાં નહિ. ૩. જ્યારે મનુષ્ય તમે ગુણપ્રધાન ખાનપાનનું અતિશય For Private and Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત સેવન કરે છે, ત્યારે આમાશયમાં રહેલે કલેદનકફ વૃદ્ધિ પામી, પકવાશયમાં રહેલા પાચકપિત્તને મંદ કરી નાખે છે. એટલે સમાનવાયુ બ્રાજક, રંજક, સાધક અને આલેચક પિત્તને જોઈતું પિત્ત પહોંચાડી શકતું નથી; પરિણામે તેતે પિત્તના સ્થાનમાં પિત્ત ઘટી જવાથી, કફને પચાવવાની ક્રિયા, લગભગ બંધ પડી જાય છે. એટલું જ નહિ પણ સમાનવાયુ પકવાશયમાંથી વધેલા કફને, કફનાં સ્થાને ઉપર એકલતો જાય છે, એટલે શરીરમાં રહેલી પંદરે ઓફિસમાં પિત્તનું જોર ઘટવાથી આખા શરીરની ચામડી ઉપર પાણીમાં ભીંજાવેલાં કપડાં વીંટાળ્યાં હોય એવી શરદી જણાય છે અને બ્રાજકપિત્તને જેટલે ભાગ અવશેષ રહેલું હોય, તે કફથી છૂટે પડી શરીરને થોડું થોડું ગરમ કરે છે. હૃદયમાં રહેલું સાધકપિત્ત ઘટી જવાથી, અવલંબન કફને વધારે થાય છે. તેથી શરીર ભારે થવાથી શરીરમાં આળસ ઉત્પન્ન થાય છે. સાધકપિત્ત મંદ થવાથી આલોચકપિત્તને ઉદાનવાયુ ખેંચી શકતા નથી અને ઉદાનવાયુસન કફને વધારે ખેંચે છે, તેથી દર્દીનું મુખ ચીકણું અને મધુર(મીઠું) થઈ જાય છે. આમાશયમાં રહેલો કલેઇનકફ વધી જવાથી, મળાશયમાં કફને ભાર વધે છે, જેથી ઝાડો અને પેશાબ ધોળાં થાય છે અને સંશ્લેષણ કફ વધવાથી ચામડી અને આંખે ધળી દેખાય છે. સંશ્લેષણ કફની સાથેનું જાજકપિત્ત કમી થવાથી અને વ્યાનવાયુને વધારો થવાથી શરીર જડ બની જાય છે તથા ટાઢ વાય છે અને રૂંવાડાં ઊભાં થાય છે. હૃદયમાં રહેલા અવલંબન કફના વધવાથી સાધકપિત્ત ઘટી જાય એટલે દદીને ઊલટી થવા માટે ઉબકા આવ્યા કરે પણ ઊલટી થાય નહિ; રસનકફમાં વધારે થવાથી અને તેની સાથે ઉદાનવાયુ મળવાથી ઊંઘ ઘણું આવે છે, સળેખમ જણાય છે, અરુચિ થાય છે અને ખાંસી વધી પડે છે. પણ જે અવલંબન કફની સાથે પાનવાયુ વધી પડ્યો હોય, તે તે For Private and Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે દદીને શ્વાસ થાય છે. ઉપર પ્રમાણેના ઉપદ દેખાય એટલે નિ. દાનશાસ્ત્ર તેને “કફવર” એવું નામ આપે છે. આવા ઉપદ્રવ સહિત કફવર થયો હોય તે રેગીને બાર દિવસ સુધી લંઘન કરાવવું. દરમિયાનમાં જે જીભ સુધરે અને ખાવાની ચિ થાય તે કફને ઉત્પન્ન કરનારા તમે ગુણી ખાનપાન સિવાય, પિત્તને વધારનારાં ખાનપાનને ઉપગ કરે. આ વરમાં જે કે પાણીની તરસ લાગતી જ નથી, તે પણ જરૂર જણાય તે તેને અર્ધવશેષ અથવા અાવશેષ પાણી પાવું. રેગીને ગરમ કપડાં ઓઢાડવાં અને બહારના પવનથી બચાવ. આ ઉપરાંત સૂંઠ, મરી, પીપર, તજ, અક્કલગરે, કાયફળ, ગળે અને ભેંયરીંગનું તેલ તેલ લઈ, તેને કવાથ કરી દિવસમાં ત્રણ વખત ચાર ચાર તેલા કવાથમાં એક તેલ મધ મેળવીને પીવે. એ પ્રમાણે નવ ટંક એ ઉકાળ પાયા પછી “શીતભંછ રસ” ની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવી. શીતભંજી રસની બનાવટઃ-શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, તાંબાની ભરમ, શુદ્ધ વછનાગ, સૂંઠ, મરી, પીપર, ફુલાવેલે ટંકણખાર એ સર્વે સમભાગે લઈ, પારા ગંધકની કાજળી કરી, બાકીનાં વસાણાં તેમાં મેળવી ખેલમાં બારીક વાટ્યા પછી ચિત્રાના રસમાં ત્રણ પુટ આપવા, પછી આદુના રસના ત્રણ પુટ આપવા, પછી પાનના રસના ત્રણ પુટ આપી, મરી જેવડી ગોળીઓ વાળવી. આ શીતભજી રસ કફનું શોષણ કરી, શરીરને ગરમ બનાવે છે. આ ગોળીમાં એક એવો ચમત્કાર છે કે, જ્યારે કોઈ ચિકિત્સકની દવાથી કઈ પણ જાતને તાવ એકદમ છટકી જઈ, શરીરે શીત વ્યાપી જાય ત્યારે બે ગોળી સૂઠના પાણીમાં ઘસી, રેગીને પાવાથી પા કલાકમાં શરીરનું શીત ઊડી જઈ, પાણીના નીકળતા મેતિયા બંધ થઈ, શરીર ગરમ બને છે. પણ જે પ કલાકમાં આવેલું For Private and Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષસિદ્ધાંત - શીત મટી જઈ ગરમા ન આવે તે તે દદીને જીવવાની આશા નથી. એથી ઊલટું જે “સનતુ જવ૨' હોય અને ઊતરતેજ ન હોય, તેને બબ્બે ગેળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ઘસીને પાવાથી, તાવ ઊતરી શરીર ઠંડું પડે છે. જે પેટમાં દુખતું હેય, પેટ ચડતું હોય, હાંફ ચાલતી હોય અને છાતીમાં કફ બેલતે હેય, તે બબ્બે ગોળી પાણીમાં ઘસીને આપવાથી દરદને મટાડે છે. સુતરાજ રસ–શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ અને ફુલાવેલે ટંકણખાર સરખે ભાગે લઈ, તેના સમગ્ર વજન જેટલાં ધંતૂરાનાં છાશમાં બાફીને સૂકવેલાં બીજ લઈ તેને બારીક વાટી, એક દિવસ ખરલ કરી, પછી એ વસાણાનું વજન જેટલું થયું હોય, તેને એથે ભાગે ધંતૂરાનાં બીજ તથા વછનાગ લઈ તેને ઉકાળો કરી, એ ઉકાળાના ત્રણ પુટ આપવા. તે પછી સૂંઠ, મરી ને પીપર એ વસાણાં ચોથે ભાગે લઈ તેને ઉકાળે કરી, તે ઉકાળાના પાંચ પુટ આપવા. ત્યાર પછી તેની અડદ જેવડીળી . એ વાળવી એટલે મૃતપ્રાણદાયી સુતરાજ રસ તૈયાર થયે. એ રસ કફવરમાં અને તેમાંય ખાસ કરીને સળેખમનું જોર વધારે હેય અને રેગીને શરદી બહુ લાગતી હોય તે વખતમાં, બબ્બે ગેળી પાણી સાથે આપવાથી ઘણે ફાયદો કરે છે. સ્વચ્છેદભૈરવ રસ–શુદ્ધ પારે પાંચ ભાગ, શુદ્ધ ગંધક પાંચ ભાગ, શુદ્ધ વછનાગ પાંચ ભાગ, જાયફળ બે ભાગ, પીપર દશ ભાગ, એ સર્વેને ઝીણા વાટી આદાના રસમાં ઘૂટી મરી જેવડી ગોળીઓ કરવી. એ ગોળીમાંથી અનેક અથવા બબ્બે આ પવાથી ત્રિદોષમાં, કફ જવરમાં અને જેમાં છાતી કફથી ભરાઈ ગઈ હેય તે તાવમાં મોટાં તથા નાનાં માણસને ઘણે ફાયદો કરે છે. કલપતરુ રસ:-શુદ્ધ પારો એક ભાગ, શુદ્ધ ગંધક એક For Private and Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ભાગ, શુદ્ધ વછનાગ એક ભાગ, શુદ્ધ મનસીલ એક ભાગ, સુવ માક્ષિક ભસ્મ એક ભાગ, ફુલાવેલે ટંકણ એક ભાગ, સૂંઠપીપર બે ભાગ અને મરી દશ ભાગ લઈ, પારા-ગંધકની કાજળી કરી, તેમાં બીજાં વસાણાં નાખી, બારીક ખરલ કરે એટલે કલપતરુ રસ તૈયાર થાય છે. આ રસમાંથી એક વાલ અથવા અર્થે વાલ કફ જવરમાં આપવાથી, ખાંસી, શ્વાસ, હાંફણસહિત તાવને મટાડે છે. જે કઈ માણસના દાંત બંધ થઈ ગયા હોય અને મૂછ આવી હોય તે આ રસમાંથી એક ચપટી લઈ, નાકમાં ફેંકવાથી દાંત ઊઘડી જાય છે અને શુદ્ધિ આવે છે. કફ જવરમાં હૃદયમાં શૂળ મારતું હોય તે હરણનાં આખાં શિંગડાં લઈ, તેના બબ્બે આંગળના કટકા કરી, સંપુટમાં મૂકી, કપડમટ્ટી કરી, ગજપુટ અગ્નિ આપી, સ્વાંગ શીતળ થાય એટલે કાઢી લેવું. તેની કાળી ભસ્મ થશે તે વાટી, શીશીમાં ભરી મૂકવી. તેમાંથી એક વાત દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવાથી શૂળને મટાડી દે છે. તેમ છતાં જે કફ જવર ચડ્યા સિવાય હૃદયમાં ભયંકર શૂળ મારતું હોય તે એ “મૃગશુગ પુટપાક? એક વાલ ઘી સાથે ચટાડવાથી હૃદયના શૂળને તરત મટાડે છે. તે જ પ્રમાણે સાબરનાં શિંગડાં લાવી, તેના બબ્બે આંગળના કટકા કરી, માટીના વાસણમાં મૂકી, તેનું મુખ બંધ કર્યા વિના ગજપુટ અગ્નિ આપવાથી તેની સફેદ ભસ્મ થશે. તે ભસ્મને ઝીણી વાટી, આકડાના દૂધમાં પલાળી તેની ટીકડીઓએ બનાવી, તડકે સૂકવી, ફરીથી વાસણમાં ભરી ગજપુટ અગ્નિ આપી, સ્વાંગ શીતળ થાય એટલે બિલકુલ ઠંડું પડ્યા પછી વાટી, શીશીમાં ભરી મૂકવી. એમાંથી જે રોગીના પાસાંમાં શુળ મારતું હોય અથવા જે રોગી લવાર કરતે હોય કે જેને કફ સુકાઈ ગયે હોય, તેવા રેગીને આદુનો રસ અને મધ મેળવી, તેને જરા ગરમ કરી, આ “સાબરભમ ની For Private and Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૩૭ - . . . . . . - - - - - - - અધ વાલની માત્રા દિવસમાં ત્રણ વાર આપવાથી, ઘણે ફાયદા કરે છે. તેવીજ રીતે “માણેકરસ જે આગળ પ્રથમ ભાગમાં કહેવામાં આવે છે, તે પણ આદુ, કુદીને અને મધના એકત્ર અનુપાન સાથે આપવાથી તેટલેજ ફાયદો કરે છે. ૪. જે મનુષ્ય તમે ગુણપ્રધાન સત્વગુણી ખાનપાનનું અતિસેવન કરે છે, તેના અપાનવાયુમાં વિકાર થવાથી, પકવાશયમાં રહેલે સમાનવાયુ જે રસને યકૃતપ્લીહામાં રંજક પિત્તને પહેચાડવા, પાનવાયુને આપે છે. તે પાનવાયુ સમાનવાયુએ મેકલેલા તેટલા પિત્તનું ગ્રહણ નહિ કરી શકવાથી, વધેલું પિત્ત તીલા (મ) માં જઈને, જળને વહેવાવાળી નસેને ફુલાવે છે, જેથી તે રોગીને અત્યંત તૃષા ઉત્પન્ન થાય છે. કોમના મૂળમાં પિત્ત આવવાથી હૃદયમાં રહેલા સાધકપિત્તને ઉદાનવાયુ જોરથી ખેંચી લે છે, જેથી માથામાં રહેલે રસનકફ પાતળો થઈ જવાથી, તે રેગીને મૂછ થાય છે. તે મૂછ થાય એટલું પિત્ત ઉદાનવાયુ નહિ ખેંચે અને ડું ખેંચે, જેથી આલેચકપિત્તમાં વધારો થવાથી તે રોગીને ભ્રમ થાય છે. સમાન વાયુએ મેકલેલા રંજકપિત્તમાંથીવધેલા પિત્તને, લેમમાં રહેવું પડવાથી, પાનવાયુ પાતળો પડી જાય છે, જેથી વ્યાનવાયુને પાછા આવવું પડે છે, એટલે ચામડીમાં રહેલું બ્રાજકપિત્ત વધે છે અને સંલેષણ કફ ઘટે છે. તેથી રોગીને આખે શરીરે દાહ થાય છે. તેવી રીતે સાધકપિત્તને ઉદાનવાયુ ખેંચી જઈ, માથામાં રહેલા રસનકફને પિગળાવી નાખે છે, તેથી રોગીને ઊંઘ આવતી નથી. માથામાં રહેલા ઉદાનવાયુને હૃદયમાં રહેલે પાનવાયુ ભ્રાજકપિત્ત તથા રસનકફ પૂરાં પાડી શક્ત નથી. જેથી ઉદાનવાયુ મગજમાં રહેલા કફને સુકાવી નાખી, ાિગીના માથામાં શૂળ ઉત્પન્ન કરે છે. ઉદાનવાયુ સાધકપિત્તને તથા રસનકફને લેવામાં બેદરકાર થાય છે. જેથી રોગીના ગળા For Private and Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો તથા મેઢામાં શેષ પડે છે. ઉપર બતાવ્યું છે તેમ જે રાગીને ભ્રમ થાય છે, તે ભ્રમણાને લીધે, તે લવારા કરે છે. સમાનવાયુએ મેકલેલા જોઈએ તે કરતાં વધારે સાધકપિત્તને હૃદયમાં સ્થાન નહિ મળવાથી તે પિત્ત બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ રસનકફના ઘેરાવાને લીધે બહાર નીકળી શકતું નથી; એટલે તે રોગીને ઉબકા આવે છે. સાધકપિત્તમાં વધારેા થવાથી બ્યાનવાયુ હચમાં પિત્તની શાંતિ માટે આવે છે; જેથી ચામડીમાં સ’શ્લેષણ કફના વધારા થવાથી રાગીનાં રૂવાડાં ટાઢ વાઈને ઊભાં થાય છે. અપાનવાયુ મળને બહાર કાઢતા નથી, તેથી પકવાશયમાં કાચા આમ એકઠા થવાથી અન્ન પર અલાવા થાય છે. સ’શ્લેષણ કની સાથેનું ભ્રાજકપિત્ત ઘટી જવાથી વ્યાનવાયુ કને સૂકવી નાખે છે, તેથી સાંધાઓમાં કળતર થાય છે. આવી રીતના ઉપદ્રવવાળા તાવ જે રાગીને આવ્યા હાય તેનુ નામ • વાતપિત્તજ્વર” પાડયુ' છે, ૫. જે માણસ તમાગુણપ્રધાન રજોગુણી ખાનપાનના વધારે ઉપયેગ કરે છે, તેના આમાશયમાં રહેલા ગ્લેદન કફ અને મળાશયમાં રહેલે અપાનવાયુ બગડે છે. જેથી સમાનવાયુ તેના ખરાખર ભાગ પાડી શકતા નથી; એટલે પકવાશયમાં રહેલા પાચકૃપિત્તની સાથે ભ્રાજકપિત્તનેમેકલવાના મસાલે મેાકલી શકાતા નથી. આથી ત્વચામાં રહેલા વ્યાનવાયુ અને સ‘શ્લેષણ કફ વધી પડવાથી રાગીના શરીર ઉપર ભીનાં કપડાં વીટાળ્યાં. હાચ એવું લાગે છે. બ્યાનવાયુ ભ્રાજકપિત્તના અભાવે, સંશ્લેષણ કફને સૂકવી નાખે છે, તેથી તે રાગીને સખીવાની પેઠે સાંધામાં તીત્ર વેદના થાય છે, સમાનવાયુ, સ્નેહગ કર્ને હૃદયમાં રહેલા અવલ બન કર્યુ તરફ મેાકલે છે, જેને ઉદાનવાયુ જોરથી ખેંચી લઈ જાય છે. એટલે આલેચક પિત્ત ઠંડું પડી જઈ રાગીને ઊંધ ઘણી આવે છે અને તેની સાથે માથા પર ઘણા ભાર મૂકયો હેાય એવી પીડા થાય છે. For Private and Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ન - - - - - - - - ત્રિદોષ સિદ્ધાંત ૨૯ સમાનવાયુએ મોકલેલા નેહગ કફનો ઉદાનવાયુએ ખેંચેલા કફ કરતાં વધારાને ભાગ હદયમાં રહી જવાથી તે રોગીને ઉધરસ થાય છે. ત્વચામાં રહેલા ભ્રાજકપિત્તને વ્યાનવાયુ શેષણ નહિ કરવાથી શરીર ગરમ થાય છે; અને તે પિત્તને ચામડીમાં રહેલા અપાનવાયુ બહાર ખેંચી લઈ શરીરને ઠંડું પાડે છે ત્યારે રોગીને પસીને થાય છે. કફ અને વાયુની બે ઓફિસેમાં ગડબડ થવાથી પિત્તનું જોર કમી થવાને લીધે તાવનું જોર મધ્યમ દેખાય છે. એવી રીતનાં લક્ષણ જે રોગીમાં દેખાય છે, તેને નિદાનશાસ્ત્રને જાણનારા ચિકિત્સકે “ લેમ-વાતજવર કહે છે. ૬. આમાશયમાં રહેલા કલેદન કફને અને પકવાશયમાં રહે લા પાચકપિત્તને સમાનવાયુ વ્યવસ્થિત નહિ રાખી શકવાથી, હુદયમાં રહેલું સાધકપિત્ત વધી જાય છે, જેથી રોગીનું ૮ કડવું થઈ જાય છે અને રસન કફમાં વધારે થવાથી મેં ચીકણું લાગે છે. સાધકપિત્ત દગ્ધ થવાથી ઉદાનવાયુને આલેચક પિત્ત મળતું નથી, જેથી માથામાં રહેલે સનેહગ કફ આંખે ઉપર આવીને દબાણ કરે છે, તેથી આંખના પોપચાં ઊઘડી શકતાં નથી, એટલે દદી ઘેનમાં પડી રહે છે અને તેને શુદ્ધિ રહેતી નથી. સાધકપિત્ત દગ્ધ થવાથી અવલંબન કફને વધારે થાય છે, તેથી ઉધરસ થાય છે અને કોઠામાં કલેદન કફ વધવાથી અન્ન પર અરુચિ થાય છે, ચામડીમાં રહેલું બ્રાજકપિત્ત અને ચામડીમાં રહેલા વ્યાનવાયુને સાધકપિત્ત દગ્ધ થવાથી વારેવારે હૃદયમાં જવું પડે છે. તેથી રોગીને ઘડીમાં ટાઢ વાય છે ને ઘડીમાં તાપ લાગે છે. એવા ઉપદ્રવસહિત જે રોગીને તાવ આવે છે, તેને નિદાનશાસ્ત્ર જાણનારા ચિકિ. ત્સકે “પ્લેઇમ-પિત્તજ્વર એવું નામ આપે છે. ઉપરોક્તવાત-પિત્તજવર, શ્લેષ્મ-વાતવર અને શ્લેષ્મ-પિત્તજ્વર હોય, તે તેમાં લંઘન અને પાચન તથા શોધન બે બે દેષના મિશ્રણ For Private and Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પ્રમાણે કરવાં અને એવા બે બે દોષવાળા તાવના ઉપાય અમે એકઠા લખીએ છીએ, છતાં તે ઉપાય લખાઈ રહ્યા પછી તેની ચેજના અમારા અનુભવ પ્રમાણે લખીશું. સુધાસાગર રસ -સૂંઠ, મરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં, જવખાર, સિંધવખાર, સાજીખાર, ખડિખાર, બંગડીખાર, ટંકણખાર કુલાવેલ, વરાગડુ મીઠું, સંચળખાર, પારે, ગંધક અને વછનાગ એ સરખે ભાગે લઈ, પ્રથમ પારા-ગંધકની કાજળી કરી બાકીનાં વસાણ તેમાં મેળવી, આદુના રસના સાત ૫ટ આપવા. એ શેળી કે પર્ણ જાતના તાવના મધ્યભાગમાં, પાચન તરીકે આપી શકાય છે અને ઘણું સારું કામ કરે છે, એ શ્રુધાસાગર રસમાં અમે એ સુધારો કરી ગોળી બનાવીએ છીએ કે, તૈયાર થચેલા સુધાસાગર રસની ગોળી વાળતાં પહેલાં તેનાથી ચોથે ભાગે કુલાવેલી હિંગ મેળવી, તેને ચણાના ક્ષારને એક પટ આપી, મરી જેવડી ગોળી વાળીએ છીએ. તે ગેળી એક અથવા બે દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી, અજીર્ણ પેટશૂળ, પાતળા ઝાડા, બંધકોષ, પેટનું ચડવું વગેરે અપાન અને સમાનવાયુના બગાડ ઉપર આબાદ કામ કરે છે. શ્વાસકુઠાર રસ-શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, શુદ્ધ મનસીલ, ફુલાવેલ ટંકણખાર, કાળાં મરી, પીપર, એ સર્વેને વાટી આદુના રસને એક પટ આપી તે સુકાતાં સુધી વાટી શીશીમાં ભરી મૂકછે. તાવમાં, કફને ઉપદ્રવ હોય અથવા હાંફ ચાલતી હોય, તે ગાળે-વચગાળે એકેક પડીકું મધ સાથે આપવાથી ઘણું સારી અસર કરે છે. એ રસમાં અમે એ સુધારો કર્યો છે કે, ઉપરનાં બધાં વસાણાં તેલ તેલ હોય, તે મનસીલ તથા કાળાં મરી એ બંને ચાર ચાર તેાલા નાખીએ છીએ, તેથી ખાંસી, શ્વાસ, અમૂંઝશુને બહુ ફાયદા થાય છે. જે કોઈ સ્ત્રીને આંકડી એટલે તાણ For Private and Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - ત્રિદેષ-સિદ્ધાંત ૩૩ આવતી હોય, જે કેઈના દાંત બંધાઈ ગયા હય, જે કેને ભારે સળેખમ થયું હોય અથવા કેઈ ઠડે પડી ગયેલ હોય તે એક રતી શ્વાસકુઠાર તેના નાકમાં ફેંકવાથી તરત ચમકાર બતાવી શગીને શુદ્ધિમાં લાવે છે. | ત્રિપુરભૈરવ રસ -શુદ્ધ વછનાગ ભાગ એક, સૂઠ બે ભાગ, પીપર ત્રણ ભાગ, કાળાં મરી ચાર ભાગ, પારાગંધકથી મારેલું તાંબું પાંચ ભાગ, હિંગળક છ ભાગ-એ સર્વને ઝીણા વાટી, માત્ર પાણીમાં ખરલ કરી, તેની અધીર રતીની ગોળી વાળવી. એ ગોળી એકથી ત્રણ, વાત-કફ જવરમાં આપવાથી તાવને મટાડે છે. રામબાણ રસ-શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, હરડા, બહેડાં, આમળાં, સૂંઠ, મરી, પીપર અને અક્કલગરો એ સવે સમભાગે લઈ અને એ સર્વના સમગ્ર વજન બરાબર શુદ્ધ કરેલ નેપાળે મેળવી, બારીક વાટી લીંબુના રસમાં અડદના દાણા જેવડી ગળી વાળી, રેગીના અગ્નિબળને વિચાર કરી, એકથી ત્રણ ગોળી સુધી આપવાથી જુલાબ થાય છે. પણ વૈદ્ય ખૂબ યાદ રાખવું કે, વાતવાતમાં ઝટ જુલાબ આપે નહિ. ખરું કારણ જાણ્યા સિવાય અથવા તાવમાં શોધનની જરૂર પડયા સિવાય જુલાબ કેઈને આપે નહિ. જે વૈદ્યને જુલાબ આપવાની ટેવ પડેલી છે અને વાતવાતમાં જુલાબ આપી માણસોનાં શરીર બગાડે છે, તેને અને મારી આ વાત ધ્યાનમાં આવશે નહિ. તેવા વૈદ્યોને અમે વાગભટ્ટનું સૂત્રસ્થાન વાંચવાની ભલામણ કરીએ છીએ. આથી તેમને સમજાછે કે, જુલાબ લેવાને કર્યો રેગી અધિકારી છે અને જુલાબ આપવા કેવા વૈદ્યને અધિકાર છે, માટે વગરસમયે જુલાબ આપ નહિ. જે ખાસ અગત્ય જણાય તે ચાલતી દવામાં મિશ્રણ કરીને, મળ સાફ થાય એટલે શુધન જુલાબ અમે તે આપીએ છીએ. જો સ્વતંત્ર જુલાબ આપવામાં આવે અને રેગીની પિત્તપ્રકૃતિ For Private and Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ શ્રીઆયુર્વેદ નિષ‘ધમાળા-ભાગ ૨ જો હાય, તેા કાચા મળ તૂટી પડી, જીલામ આપેલા માણસના શરીરમાં ફોઇ નવાજ રોગ પેદા થશે અને તેનું પાપ વૈદ્યને લાગશે. મહાવરાંકુશ રસઃ-શુદ્ધ પારા એક ભાગ, શુદ્ધ ગંધક એ ભાગ, ધતૂરાનાં બીજ ત્રણ ભાગ, વછનાગ એક ભાગ, સૂંઢ ચાર ભાગ, મરી ચાર ભાગ અને પીપર ચાર ભાગ, એ સર્વ ખારીક વાટી આદુના રસમાં અડદ જેવડી ગાળી વાળવી. એ ગાળી એકથી ત્રણ સુધી દિવસમાં ત્રણ વખત આપવાથી, એક દોષથી ઉત્પન્ન થયેલા અથવા એ દોષથી ઉત્પન્ન થયેલા તાવને મટાડે છે. પંચવત્ર રસ:--શુદ્ધ પાર, શુદ્ધ ગંધક, ફુલાવેલા ટ’કણખાર, મરી અને વછનાગ સમભાગે લઈ, બારીક વાટી ધતૂરાના રસની એક ભાવના આપી, પછી આદુના રસની એક ભાવના આપી, મગ જેવડી ગાળી વાળી, રાગીના દોષનું બળ જોઇને એકથી ત્રણ ગાળી આપવાથી આવતા તાવ અટકી જાય છે. પણ એ ગેની આપવામાં ભૂલ થાય તા રાગીને નશા ચડે છે અથવા ફેર આવે છે, અથવા લવારા કરે છે. તેવા વખતમાં તેને દહી' અને ભાત ભુવડાવવા અથવા લીંબુના રસ પાવે, એટલે આ ગળીના ઉપદ્રવની શાંતિ થશે. વિશ્વતાપહરણ રસઃ-શુદ્ધ પારા, શુદ્ધ ગધક, શુદ્ધ છ નાગ, ટ’કણ, મારેલું તાંબુ', સૂંઠ, મરી, પીપર અને અક્કલગરો એ સર્વ બારીક વાટી કારેલીના પાતરાંના રસમાં અડદ જેવડી ગેાળી વાળવી, એ ગાળી એક અથવા એ, સાકર વાલ એ અને જીરૂ' વાલ એ વાટી પાણી કરી આપવાથી હઠીલામાં હઠીલા તાવ જાય છે. સ્વચ્છંદભૈરવ રસ-શુદ્ધ પારા પાંચ ભાગ, શુદ્ધ ગંધક પાંચ ભાગ, શુદ્ધ વછનાગ પાંચ ભાગ, જાયફળ મે ભાગ, પીપર દશ ભાગ લઈ પ્રથમ પારા ગંધકની કાજળી કરી બાકીનાં વસાણાં For Private and Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિાષ-સિદ્ધાંત 333 મેળવી, બારીક વાટી, આદાના રસમાં મરી જેવડી ગાળી કરવી ને દિવસમાં ત્રણ વાર એક અથવા બબ્બે ગેાળી પાણીમાં આપ• વાથી ત્રિદોષમાં, વાયુમાં, અજીણુ માં, મેાટા માણસને તથા નાનાં આળકને ઘણો ફાયદો કરે છે. → ઉપર લખેલા રસેા તાવના કામમાં અમારે ત્યાં ઘણી ફતેહમંદીથી કામ કરે છે અને કાઇ પણ જાતનું અનુપાન એની સાથે આપવું પડતું નથી. કદાચ આપવું પડે તે આગળ લખેલા ‘નળમધ અથવા ‘ રારના નું પડીકુ સાથે ખાંધી આપીએ એટલે રેગીને અનુપાન લેવા માટે બજારમાં જવું પડતું નથી. આ તાવામાં ખાસ કરીને હલકા ખેારાક આપવા, કેાઈ પણ જાતના વિદ્યાહી એટલે તેલમાં તળેલે અને ભારે એટલે ઘીમાં તળેલા ખારાક આપવેા નહિ. તેમ જ્યાં સુધી તાવ ગયા પછી શક્તિ આવે નહિ ત્યાં સુધી, કસરત કરવી નહિ, મૈથુન સેવવું નહિ, સ્નાન કરવું નહિ, થાક લાગે એટલે ફરવું નહિ અને હું પચે એટલુ જમવું નહિ. પકવાન ખાવાની જેમ મના કરવામાં આવી છે, તેમ પો’આમમરા જેવાં રૂક્ષાન્ન પણ ખાવાં નહિ. એ પ્રમાણે પથ્ય પાળી જે તાવને તેની મુદ્દત એટલે વાયુમાં સાત દિવસ, પિત્તમાં દશ દિવસ અને કવરમાં ખાર દિવસ સુધી ધીરજ રાખી શરીરમાં પાચન તથા શેાધન થવા દઈ, મટાડવામાં આવે છે, તે તાવ કીથી આવી શકતા નથી. પર`તુ તાવની જાત પારખ્યા સિવાય, તાવને જોઇને ગભરાઈને, જે વૈદ્ય રાગીની ઉતાવળને ધ્યાનમાં લઈ, તાવ કાઢવાને માટે અથવા તાવ અટકાવવાને માટે તેને આમ પચતાં પહેલાં તાવ કાઢવા પ્રયત્ન કરે છે, અથવા તાવને કાઢે છે, તે જો કે શરીર ઠંડું કરે છે પણ ખીજા રાગનાં બીજ વાવે છે. ૭. જે માણસ ઘણા ખાટા, ઘણા ચીકણા, ઘણા તીખા, ઘણા કડવા, ઘણા મધુર અને ઘણા કષાયરસનું સેવન કરે; જે માણસ For Private and Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ઘણે દારૂ, ઘણે તાપ, ઘણું કામ અને ઘણું ક્રોધનું સેવન કરે; જે માણસ ઘણું લૂખા, ઘણું ભારે, ઘણે માંસાહાર અને શીત પદાર્થનું સેવન કરે, જે માણસ ઘણે શેક, ઘણી કસરત, ઘણું ચિંતા અને ઘણે સ્ત્રીપ્રસંગ રાખે; તે તેવા માણસને વાયુ, પિત્ત અને કફ કેપીને ચિત્ર, વૈશાખ, શ્રાવણ ભાદર, આસે અને કાર્તક માસમાં ઘણું કરીને સન્નિપાતને રેગ ઉત્પન્ન થાય છે. નિદાન શાસ્ત્રકારે સન્નિપાત અને મેતમાં કાંઈ ફેર ગણે નથી. એટલે જેને સન્નિપાત થયે તેને કાળ આવી ચૂકી છે, અને તેમાં થી જીવે છે તેનું મોટું ભાગ્ય માનેલું છે. પરંતુ ઘણે લાંબે વિચાર કરતાં અને નિદાનશાસ્ત્રનું અવલોકન કરતાં સમજાય છે કે, વાયુ, પિત્ત અને કફ એ ત્રણને ત્રણ દોષ કહેલા છે, તેમ એ ત્રણને ત્રણ ધાતુઓ પણ કહેલી છે. હવે જ્યારે એ ત્રણ દોષરૂપે કેપે છે, તે તે સન્નિપાતનો રાગી સાર થાય છે, પણ જે ત્રણ ધાતુરૂપે કોપે તે તે રોગી મરી જાય છે. એટલા માટે વિદેષજવર (ત્રિપાત) ધાતુપાક છે કે મળપાક (દેષ) છે, તે નકકી કરવું એ ચિકિત્સકનું કામ છે. આ ઠેકાણે ત્રિદેષ-સિદ્ધાંત પ્રમાણે, ત્રિદોષજવરમાં આગળ કહેલી પંદર ઓફિસમાં ક્યાં કયાં હીનાગ, અતિગ, કે મિથ્યાગ થાય છે અને તેથી મનુષ્યના શરીરમાં કેવા કેવા ઉપદ્રવ જણાય છે, તેને વિચાર કરવાની આવશ્યકતા છે. મળાશયમાં રહેલે અપાનવાયુ, પક્વાશયમાં રહેલા સમાનવાયુએ પાડેલા ભાગ પછીને મળ બહાર ખેંચવામાં આળસુ થાય છે, તેથી પક્વાશયમાં રહેલું પાચકપિત્ત, ખેરાકને પચાવવામાં આળસુ થાય છે. અને આમાશયમાં રહેલે કહેદન કફ બીજી કફની ઓફિસમાં કફ મોકલવાનું કામ કરતાં આળસુ થાય છે. એટલે એ ત્રણે દોષની ઓફિસમાં, આળસને લીધે હીનયોગ થવાથી, ત્રણે ઓફિસને લાગતી બીજી બારે ઓફિસમાં રહેલા અધિકારીઓ, For Private and Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મગ - ત્રિદોષ-સિદ્ધાંત માલ મંગાવવાને તથા પિતાને માલ બીજે ઠેકાણે મેકલવાને ઉતાવળિયા થાય છે, જેથી તે તે ઓફિસમાં અતિગ થાય છે. અને પંદરે ઓફિસમાં કામ કરતે મનરૂપી દલાલ પૂરી દેખરેખ રાખવામાં આળસુ નીવડવાથી, એક ઠેકાણે પહોંચાડવાને માલ બીજે ઠેકાણે પહોંચી જાય છે. તેથી તે ઠેકાણે દોષને મિથ્યાગ થાય છે. એટલે દશે ઇંદ્રિયરૂપી દેશમાં ખળભળાટ ઉત્પન્ન થાય છે, તેને આપણે ત્રિદોષ અથવા સન્નિપાત કહીએ છીએ. તે એવી રીતે કે, પકવાશયમાં રહેલે સમાનવાયુ, પાચકપિત્તને ચકૃતમાં રંજકપિત્તની પાસે ઓછો મેકલે, તે રંજકપિત્તમાંથી પાનવાયુ હૃદયમાં તેને જોરથી ખેંચી લે, જેથી સાધકપિત્તમાં વધારો થઈ અવલંબન કફ પાતળું પડી જાય; એટલે ફેફસાંમાં જે ઉત્પન્ન થાય, જેને આપણે શુળ (હૂક) કહીએ છીએ. તે વધેલા સાધકપિત્તને વ્યાનવાયુ ચામડીમાં ખેંચી જવાથી ભ્રાજકપિત્તમાં વધારો થાય એટલે શરીર તપે છે, તેને આપણે તાવ કહીએ છીએ. તેવી રીતે હદયમાં રહેલે અવલંબન કફ પાતળા થવાથી પાનવાયુ તેને સૂકવી નાખે છે. તેથી ફેફસાં અને હૃદયની ક્રિયામાં (સાંધામાં) સંલેષણ કફ એ છે મળવાથી ખાંસી ઉત્પન્ન થાય છે. એટલે એ રેગીને ત્રિદેષ થયે છે, એમ કહેવામાં આવે છે. જ્યાંસુધી એ ત્રિદેષના ઉપદ્રવે નહિ દેખાતાં માત્ર હૂક, ઠેસ અને તાવ એક સાથે હેય ત્યાં સુધી તે વિદેષ કહેવાય છે. અર્થાત્ વાયુ, પિત્ત અને કફની મુખ્ય ઐફિસમાં ગડબડ થાય તેને ત્રિદોષ કહેવાય, પણ વાયુ, પિત્ત અને કફની પંદરે ઓફિસ અને તે સાથે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની ઓફિસ કે જે, ત્રિદોષની પંદર ઓફિસ અને ઇન્દ્રિયોના દશ પ્રદેશ ઉપર સત્તા ચલાવે છે, તેની સત્તાને જ્યારે અનાદાર થાય, ત્યારે સન્નિપાત થયે છે, એમ કહી શકાય. તે સન્નિપાતમાં વાયુ, પિત્ત અને કફની ધાતુઓ અંતઃકરણની For Private and Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ શ્રઆયુર્વેદ્ય નિબધમાળા-ભાગ ૨ જો સત્તામાંથી સ્વત’ત્ર થાય, તેને “ ધાતુપાર્ક સન્નિપાત” કહે છે, જે મૃત્યુકારક છે. એ ત્રણે ધાતુઓ દ્વેષના રૂપમાં કેપે એટલે અ’તઃકરણની સત્તાને છેક અનાદર ન કરે, પરંતુ દશે ઇંદ્રિયરૂપી દશે પ્રદેશમાં માત્ર હલકા વેગવાળે મળવા જગાડે, તેને “ દાષપાર્ક સન્નિપાત ઃ” કહે છે, જેને ચિકિત્સા ખચાવી શકે છે. હવે તે સન્નિપાતનાં સામાન્ય લક્ષણા કહીએ છીએ. 64 જ્યારે ભ્રાજકપિત્ત વધેલુ હાય છે, ત્યારે અવલન કફની ખાટ પૂરવા માટે પાનવાયુ, ચામડીમાં રહેલા વ્યાનવાયુને સશ્લેષણ કફ મેાકલવાના હુકમ કરે છે, એટલે સ’શ્લેષણ કક્ અવલંબન ક કક્ તરફ જાય છે. આથી ભ્રાજકપિત્તનું જોર વધે છે અને ભ્રાજકપિત્ત સ’શ્લેષણ કને પાછે ખેલાવે છે તેથી ટાઢ વાય છે. એટલે તે રાગીને ક્ષણમાં દાહ થાય અને ક્ષણમાં શીત લાગે છે. સશ્લેષણ કફના હીનયાગ થવાથી સાંધાએામાં, હાડકાંમાં અને માથાની ખેાપ રીમાં પીડા થાય છે. હૃદયમાં રહેલા સાધકપિત્તના ભાગ, ઉદ્યાનવાયુ ખે'ચીને આલેાચકપિત્તને નહિ પહોંચાડતાં મગજ પર લઇ જાય છે અને આલેચકપિત્તના સ્થાન પર સ્નેહગ કર્યું વધી પડવાથી આંખમાંથી પાણીને સ્રાવ થાય છે અને આંખનું તેજ ઘટી જાય છે. સાધકપિત્તની પાસે રહેલા અવલઅન કફ પાતળા પડી જવાથી અને ઉદાનવાયુ તે કફને આલેચકપિત્તની આફિસમાં માકલી આપવાથી, ક'ઠમાં રહેલા રસન કફને બીજો કફ મળતા નથી. એટલે રસન કફના હીનચેાગથી ગળુ, તાળવુ' અને જીભ સુકાઈ જાય છે. એટલુંજ નહિ પણ રસન કના હીનચેાગે અને ઉદાનવાયુના અતિયેાગે જીભ સુકાઇને લૂખી પડે છે તથા તેના ઉપર આંગળી ફેરવવાથી તે ખરબચડી અને કાંટા જેવી ખૂંચે છે, જેથી કેાઈ પણ રસના સ્વાદ જાણી શકતી નથી. આલેાચકપિત્તને સ્થાને સ્નેહગ કફ્ જવાથી રાગીને તદ્રા (ઘેન ) અને મેહ (બેભાનપણુ) For Private and Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાષ-સિદ્ધાંત ૩૩૭ ઉત્પન્ન થાય છે. અને આલાચકપિત્ત પેાતાની આફિસ છેડીને મગજમાં જવાથી મનના કાબૂ મગજ ઉપરથી ઘટી જાય છે, તેથી તે રાગી લવારા કરે છે. ઉદાનવાયુની આફિસમાં હીનયાગ થવાથી અને ભ્રાજકપિત્તની આફિસમાં સ્નેહગકકના મિથ્યાયેાગ થવાથી, કણેન્દ્રિયના પ્રદેશમાં મળવા જાગે છે, જેથી તે રાગી કાને સાંભળતા નથી અને કદાચ સાંભળે છે તે તે જુદુ જ સાંભળે છે. એટલે ઉદાનવાયુની આક્સિમાં હીનયાગ, આલેચકપિત્તની આફિસમાં મિથ્યાયાગ અને સ્નેહગ કની ઓફિસમાં અતિયાગ થવાથી, તે રાગીની તમામ જ્ઞાનેન્દ્રિયાના પ્રદેશમાં મળવા જાગી, અંતઃકરણની સત્તાના અનાદર થાય છે. એટલે તે રાગી આપણું બેલે સાંભળતા નથી અને નહિ મેલાયલા વાક્યના જવાબ આપે છે. આપણી આપેલી વસ્તુના સ્વીકાર કરતા નથી, પણ નહિં આપેલી વસ્તુના સ્વીકાર કરે છે. એટલે ઉદાનવાયુ, આલેાચકપિત્ત અને રસગ કની ત્રણે ઓફિસે જે આખા શરીરને ચલાવવાનુ' કામ કરે છે, ત્યાંથી મનરૂપી દલાલને ખરતરફ થવુ' પડે છે, જેથી મને સ'ગ્રહી રાખેલા ગુપ્તમાં ગુપ્ત વિચારો પ્રકટ થઈ જાય છે, એટલે મન સ્વપ્રસૃષ્ટિમાં રહીને તમાત્રા સાથે વહીવટ ચલાવે છે. આમ રાગી ત્રીજી દુનિયા સાથે વતતા હાય એમ જણાય છે અને મનના અંકુશ ઘટી જવાથી, બીજી તમામ આફ્સિા અન્યસ્થિત થાય છે. આથી સાધપિત્તની આફ્રિસમાં ગડબડ થવાથી ખાંસી અને શ્વાસ જણાય છે. રસન કક્ સાથે રજકપિત્ત મળવાથી અને થોડા અવલખન કર્યું મળવાથી, ધેાળા કક્ જેવા અને રાતા લેહી જેવા અળખા પડે છે. ઉદાનવાયુના હીનયાગને રસગ કફના અતિચાગ થવાથી માથું ભારે થાય છે, તેથી તેને સાધકપિત્ત ઊંચકી શકતું નથી, એટલે તે આમતેમ ઢળી પડે છે. સાધકપિત્ત વધવાથી અને હૃદયમાં રહેલા અવલ`બન કફ ઘટવાથી હૃદયમાં વ્યથા થાય For Private and Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે છે. અપાનવાયુ, સમાનવાયુએ મોકલેલા મળને બહાર નહિ કાઢવાથી અને અપાનવાયુમાં પાચકપિત્તને હીનાગ થવાથી પસીને, ઝાડે અને પેશાબ ઘણે કાળે અને ઘણા થોડા પ્રમાણમાં દેખાય છે. વાયુની પાંચે ઓફિસો હીનગમવાથી અને કફની ઓફિસમાં મિથ્યાગ થવાથી તે રેગીનું શરીર સુકાઈ જતું નથી પણ તાજુ દેખાય છે. અવલંબન કફ શેડ ઊંચે ચડે છે અને રસન કફ શેડો નીચે ઊતરી, પાનવાયુને કંઠદ્વારમાંથી બહાર નીકળી વિષ્ણુપાદામૃતનું પાન કરતાં અડચણ કરે છે. અને પ્રાણવાયુ બહાર નીકળવાને જોર કરે છે, જેથી ગળા અને છાતીમાં ગડગડાટ થાય છે. ચામડીમાં ભ્રાજકપિત્તને અતિગ થવાથી અને સંલેપણ કફને હીનાગ થવાથી, રંજકપિત્ત રંગેલા કેશવાહિનીમાં ફરતા લેહીને ચામડીમાં દેખાવ થવાથી, ચામડીની સપાટીની બરોબરના રાતા મંડલ (ડાઘા) દેખાય છે. ઉદાનવાયુની અવ્યવસ્થાને લીધે રોગી મૂળે થાય છે, સમાનવાયુની અવ્યવસ્થાને લીધે પેટ મોટું થાય છે અને સાધકપિત્તના અતિવેગથી દેને, ધાતુઓને અને મળેને, વહેવાવાળી સેના સ્ત્રોત (મોઢાં) પાકી જાય છે. આમ બધી અવ્યવસ્થા થવાથી એટલે ત્રિદોષની પંદરે ઓફિસમાં હીગ, અતિયોગ અને મિથ્યાગ થવાથી દશે ઈન્દ્રિયે મનના તાબામાંથી નીકળી જઈ જે બળ કરે છે અને તેથી પંદરે ઓફિસમાં જે મળ દેષરૂપે એકઠે થાય છે, તેને પાકતાં ઘણે કાળ વહી જાય છે. જ્યારે પાનવાયુ, અપાનવાયુ અને સમાનવાયુ, તેમજ પાચકપિત્ત, રંજકપિત્ત અને સાધકપિત્ત, તથા કલેદન કફ, અવલંબન કફ અને રસન કફની ઓફિસના મળે (૮) પાકી, શુદ્ધ સ્વરૂપમાં આવે છે, ત્યારે પ્રકૃતિ સ્વસ્થ થતી નજરે પડે છે. એ પ્રમાણેની ઉપદ્રવવાળી અવ્યવસ્થા જણાય તે રોગીને સન્નિપાત થયા છે, એવું નામ આપવામાં આવે છે. For Private and Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદેષ-સિદ્ધાંત ૩૩૯ ઉપર પ્રમાણે ત્રિદોષની ત્રણે મુખ્ય ઓફિસમાં અવ્યવસ્થા થવાથી ત્રિદોષની પંદરે ઓફિસમાં અવ્યવસ્થા થાય છે, તેને સન્નિપાત કહેવામાં આવે છે. પરંતુ દરેક રેગીના ગુણ, કર્મ અને સ્વભાવ જુદા હેવાથી તેના પ્રકૃતિભેદથી સન્નિપાતના સ્વરૂપમાં જે ભેદ જણાય છે, તેના જુદા જુદા તેર ભેદ નિદાનશાસ્ત્ર વર્ણવ્યા છે. ૧. સમાનવાયુની ઓફિસમાં અસમાનતા થવાથી વાયુ દરેક ઑફિસમાં વધી પડે છે, જેથી અવલંબન કફને પ્રાણવાયુ સૂકવવાથી શ્વાસ અને ઉધરસ થાય છે. મગજમાં રહેલા સ્નેહગ કફને ઉદાનવાયુએ સૂકવવાથી ભ્રમ, મૂછ, બકવાદ અને મેહ થાય છે. પાનવાયુ અને ઉદાનવાયુની સમાનતામાં ભેદ પડવાથી, પડખામાં વેદના થાય છે અને બગાસાં આવે છે. તેવી રીતે ઉદાનવાયુ રસન કફને સૂકવવાથી મોઢું લૂખું પડે છે, અને જીભમાં તૂરાશ આવે છે. આવાં લક્ષણોવાળા રોગીને “ વાવણ સન્નિપાત કહે છે અને એ દારુણ સન્નિપાતનું બીજું નામ “વીસફરેક’ આપ્યું છે. ૨. પાચકપિત્તની ઓફિસમાં પિત્તને અતિયોગ થઈ તે પિત્ત અપાનવાયુના સ્થાનમાં આવવાથી, રેગીને ઝાડા થાય છે અને તે પિત્ત ઉદાનવાયુ સાથે મળવાથી કફને સૂકવી ભ્રમ કે મૂછને ઉત્પજ કરે છે. પાચકપિત્ત ઉદાનવાયુ સાથે મળવાથી જ્યારે રસ કફ સુકાઈ જાય છે, ત્યારે મેટું પાકે છે અને શરીરમાં રાતાં ચાઠાં થાય છે, તથા બ્રાજકપિત્ત વધવાથી આખે શરીરે દાહ થાય છે. એવાં લક્ષણવાળા સન્નિપાતને “પિત્તો ઘણુ” કહે છે અને એનું બીજું નામ નિદાનશાસે “આશુકારી” આપ્યું છે. ૩. હૃદયમાં રહેલા અવલંબન કફને અતિગ થવાથી માથામાં રહેલા સ્નેહગ કફ અને ગળામાં રહેલા રસના કફમાં અતિરોગ થાય છે. તેથી રોગીને બોલવામાં ગદ્ગાદપણું થાય છે, નિદ્રા ઘણી આવે છે, તેમ તેથી આલેચકપિત્ત ઘટી જવાથી આંખે For Private and Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ શ્રીયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો અક્કડ થઈ જાય છે અને રસન કફના વધવાથી, મે ુ' મીઠું' થાય છે, એવાં લક્ષણાવાળા સન્નિપાતને ‘ કફ઼ાવણ સન્નિપાત’ કહે છે અને તેનું બીજું નામ ‘કમ્પન' આપ્યુ` છે. ૪. જે સમાનવાયુ અને પાચકપિત્તની આફિસમાં અતિચે ગ થયે। હાય તા પાચકપિત્ત ભ્રાજકપિત્તમાં મળવાથી તાવ રહે છે. પાચકપિત્ત ઉદાનવાયુ સાથે મળવાથી મદ થાય છે, સમાનવાયુ રસન કફને સૂકવવાથી તૃષા સાથે મેહું સુકાય છે, સમાનવાયુના અતિયાગથી પેટ ચડે છે, અરુચિ થાય છે અને ઉદાનવાયુ રસગ કકને આંખે પર મેાકલવાથી આંખ ઊઘડતી નથી. પાનવાયુ અવલ'બન કફને સૂકવે છે જેથી ઉધરસ અને શ્વાસ થાય છે. તેવી રીતે વાયુ કફને સૂકવે છે અને પિત્ત વાયુને પાતળા બનાવે છે, એટલે બેઉના મિથ્યાયેાગથી શ્રમ થાય છે અર્થાત રંગી શક્તિહીન થઈ જાય છે. એવા લક્ષણવાળા રોગીને ‘ વાતપિત્તોવણ સન્નિપાત થયા છે' અને તેનું બીજુ નામ પડિતાએ ‘બભ્ર’ રાખેલું છે. ૫. સમાનવાયુ અને અવલંબન કફની ઓફિસમાં અતિગ થવાથી, અવલ'મન કફના વધારે એટલે સંશ્લેષણ કફમાં અતિચેાગ થવાથી, તેને શીતજ્વર આવે છે, સમાનવાયુમાં અતિયેાગ થવાથી ભૂખ નાશ પામે છે અને પેટમાં શૂળ ઉત્પન્ન થાય છે. પાનવાયુ અવલંબન કને સૂકવે છે તેથી પડખાંએ સજ્જડ થઇ ગયાં હાય એવી પીડા થાય છે. ઉદાનવાયુ સ્નેહન કફને સૂકવે છે તેથી મૂર્છા થાય છે; અને ઉદ્યાનવાયુ રસન કને સૂકવે છે તેથી તરસ લાગે છે. આલાચકપિત્તના ઘટવાથી ઘેન આવે છે અને અવલ બન કફના સુકાવાથી શ્વાસ ચાલે છે. આ સન્નિપાતને ‘વાતશ્ર્લેમા સ્વણુ' કહીને તેનું બીજું નામ ‘શીઘ્રકારી’ કહ્યું છે. આ સન્નિપાતના રોગી એક દિવસ પશુ જીવતા નથી. ૬. જે માણસને પાચકચિત્ત અને અવલ બન કના અતિયાગ For Private and Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદાય-સિદ્ધાંત ૩૪૧ થાય છે, તેને પિત્તના અતિચેંગને લીધે શરીરની અંદર દાહ થાય છે, અને કફના અતિયાગને લીધે શરીર બહારથી ઠંડુ' રહે છે. અવલબન કના અતિચેાગથી પડખાંમાં વ્યથા થાય છે, છાતી અને ગળુ તથા માથું ઝલાઈ જાય છે; રસન કરે સુકાઇ જવાથી ઘણી મહેનતે કર્ફે પિત્ત જેવુ...કે છે. ભ્રાજકપિત્તમાં અતિયેગ થવાથી શરીરે રાતાં ચાઠાં દેખાય છે. અપાનવાયુમાં પિત્ત વધવાથી પાતળા ઝાડા થાય છે. રસન કૅફ અને અવલંબન કે, પાનવાયુના માગને રશકે છે તેથી હેડકી અને શ્વાસ થાય છે. આવાં લક્ષણાવાળા રાગીને ‘પિત્તશ્લેષ્મણ સન્નિપાત કહે છે અને તેનું બીજુ નામ પડિતાએ ‘ભલ્લુ’ પાડથુ’ છે. ૭, સમાનવાયુ, પાચકપિત્ત અને અવલ'બન કફની આફિસમાં મિથ્યાયેાગ થયા હાય, તે આખા શરીરમાંની માકીની ખાર ઍકિસ્સા અને તેની સાથે સંબંધ ધરાવનારા દશ ઇંદ્રિયાના પ્રદે શેામાં ત્રિદેષના મિથ્યાયેાગથી, સઘળે હીનચેાગ, મિથ્યાયેાગ કે અતિયેાગ થાય છે. તેને જોઇને ઘણા લેાકેા ‘ રાક્ષસાની ઝડપ લાગી છે, દેવીની ઝડપ લાગી છે, યક્ષણી વળગી છે, બ્રહ્મરાક્ષસની છાંયા પડી છે, અથવા ભૂત વળગ્યુ છે’ વગેરે દેવતાઈ ચમત્કારની વાત કરે છે. પણ ખરુ' કારણ એ છે કે, ત્રિદોષની પંદરે આફિ સામાં હીનયાગ, અતિયાગ અને મિથ્યાયેાગ થવાથી, અ’તઃકરણની ઑફિસમાં કામ અધ થઈ જાય છે. અને મનરૂપી દલાલને ઘડી ઘડીમાં જુદી જુદી આફિસમાં દાંડાદેડ કરવી પડતી હોવાથી, એટલે અવકાશ નથી મળતા કે, જે અંતઃકરણ સાથે વિચાર ચલાવી શકે. તેથી દશે ઇંદ્રિયરૂપ પ્રદેશમાં કાંઈ પણ વ્યવસ્થા રહી શકતી નથી, તેથી ઈંદ્રિયા પેાતાના ધમ ને છેડી દે છે. જો ક્રિયામાં હીનયાગ થયા હાય તે તે ઇંદ્રિયે શિથિલ થઈ જાય છે, જો અતિચાણ થયા હાય તા તે ઇંદ્રિયા ઉશ્કેરાઈ જાય છે, For Private and Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પણ મિથ્યાગ થયો હોય તે, તે ઈદ્રિયે પિતાને નહિ કરવાનું કામ કરવાનો પ્રયત્નવાન થાય છે. એટલા માટે આ લક્ષણે વાળા સત્રિપાતને “ત્રિદોષ સન્નિપાત’ કહીને પંડિતોએ તેનું “ફટપાલક” એવું નામ આપ્યું છે. ઉપર પ્રમાણે પ્રથમથક તંદ્રજ અને સંઘાતક (ત્રિદોષ)નાં લક્ષણે કહેવામાં આવ્યાં. પરંતુ વિદેષમાં હીનયોગ, સમગ અને અતિગ એટલે પ્રવૃદ્ધ વાત, મધ્ય પિત્ત, હીન કફ, એ રીતે જુદા જુદા ઉવણેથી જે સન્નિપાતે થાય છે, તેનાં લક્ષણે કહીએ છીએ. આ સ્થળે કઈ શંકા કરે કે, વૃદ્ધિ પામેલ વાયુ જવરને ઉત્પન્ન કરશે, પણ પિત્ત મધ્ય એટલે સમાન ભાવે રહેલું તાવને શી રીતે ઉત્પન્ન કરશે? કારણ કે જે ધાતુ મળને-દોષોને, સમ સ્થિતિમાં રાખે છે, અથવા જે ધાતુ સમસ્થિતિમાં હોય છે, તે બળ તથા પુષ્ટિને આપે છે. એવી શંકા કરનારને જણાવવાનું કે, સન્નિપાતમાં પિત્ત મધ્ય સ્થિતિમાં રહેવા છતાં પણ અસલ સ્થિતિમાં રહેતું નથી, પણ વાયુ તથા કફના બગડવાથી કાંઈક ઓછું બગડે છે, એમ સમજવાનું છે. એટલા માટે જ્યાં જ્યાં સમદેષ કહેવામાં આવે, ત્યાં ત્યાં ડું થોડું બગડેલું છે એમ સમજવું. - ૮, પ્રવૃદ્ધવાત, મધ્યપિત્ત, હીનકફ એટલે અપાનવાયુ ને અતિગ અને અવલંબન કફને હીનાગ થવાથી આગળ કહેવા પ્રમાણે વ્યથા, કમ્પ, નિદ્રાને નાશ અને કબજિયાત સંબંધી રોગો થાય છે અને કફને હીનાગ થવાથી ભારેપણું, અગ્નિની મંદતા, ઉધરસ અને નાકમાંથી તથા મેમાંથી પાણીનું ઝરવું વગેરે કફ સંબંધી પીડા થાય છે. જો કે પિત્ત મધ્યમ પ્રકારે બગડેલું છે, તે પણ દાહ, તૃષા, ઊનાપણું અને પસીને આદિ ઉદ્રપ થાય છે. પરંતુ ખાસ ઉપદ્રવતે આલોચક પિત્તમાં ઉદાનવાયુ વધવાથી લવાર, મોહ, કપ, મૂછ અને ભ્રમ થાય છે. તેવી રીતે કફની, For Private and Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત 3४3 હીનતા થવાથી વિશેષ કરીને પક્ષાઘાત થાય છે. એવા ભયંકર સન્નિપાતનું “સાહક એવું નામ પંડિતોએ આપ્યું છે. ૯. મધ્યવાત, પ્રવૃદ્ધપિત્ત, હીનકફ એ સન્નિપાતમાં તે તે દેશનાં બળ પ્રમાણે કંપ, દાહ અને ભારેપણું આદિ થાય છે, પરંતુ પિત્તના અતિવેગને લીધે મેહ, લવારે, મૂછ ભ્રમ, સં. જ્ઞાને નાશ, ઈન્દ્રિયના છિદ્રમાંથી લેહીનું નીકળવું અને નેત્રનું રાતા થવું તથા વાયુ મધ્યમ સ્થિતિમાં રહેવા છતાં માથાનું ઝલાઈ જવું, શરીરનું અકડ થવું વગેરે લક્ષણે વિશેષમાં થાય છે. આવાં લક્ષણોવાળા રોગી ત્રણ દિવસમાં મારી જાય છે, અને એનું નામ પંડિતએ “પાક’ આપ્યું છે. ૧૦. હીનવાત,પ્રવૃપિત્ત, મધ્યકફએટલે જેના શરીરમાં સમાનવાયુને હીનાગ થાય છે, પાચક પિત્તને અતિગ થાય છે અને કલેદન કફને સમગ થાય છે, જેથી વાયુનાં સ્થાને માં શિથિલતા થવાથી પાચકપિત્તને અતિગ દાહ કરે છે. જમણા પડખાની બરળ, આંતરડાં અને ફેફસાં પાકી જઈને મેંમાંથી તથા ગુદામાંથી પરુ તથા લેહી નીકળે છે. ઉપરાંત પાછળ કહેલા દે પ્રમાણે કંપ, દાહ અને ભારેપણું, એ લક્ષણે એવા ને એવાં થાય છે. આ સન્નિપાતમાં વિશેષ કરીને મરણ થાય છે. આવાં લક્ષણેવાળા સન્નિપાતનું પંડિતોએ પામ્ય એવું બીજું નામ આપ્યું છે. ૧૧. પ્રવૃદ્ધવાત, હીનપિત્ત, મધ્યકફ એટલે વાયુને અતિગ અને પિત્તને હીનાગ થઈને કફ જેમાં મધ્યપણે રહ્યો હોય, તે સમાનવાયુના અતિગને લીધે પાચકપિત્ત સુકાઈ જાય છે, તથા કલેદક કફ ઠરી જવાથી પિત્તની તથા કફની દશે ફિસમાં શીતળતા અને ભારેપણું વધી પડે છે, અને તેમાં પણ લ. વા, શ્રમ, મેહ, કંપ, મૂછ, ભ્રમ, અરુચિ, અંગેનું જકડાઈ For Private and Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાંગ ૨ જો જવું અને છેલ્લે વિશેષે કરીને મરણ થાય છે. એવાં લક્ષણાવાળા સન્નિપાતને પડિતાએ ? ક્રુચ' એવુ' નામ આપ્યુ' છે. ૧૨. મધ્યવાત, હીનપિત્ત, પ્રવૃદ્ધક એટલે સમાનવાયુ મ કૅચમ સ્થિતિમાં રહી પાચકપિત્તને સૂકવી નાખી તેને હીનચેાગ કરે છે, જેથી કને અતિયોગ થાય છે. જો કે ક'પ, દાહ, ભારેપણું વગેરે સઘળા એના એ ઉપદ્રવા થાય છે. ભ્રાજકપિત્તના હીનચેાગ થવાથી સંશ્લેષણ કફને અતિયાગ થાય છે, જેથી પાચકપિત્ત એવા દાહને ઉત્પન્ન કરે છે કે જે માઢેથી કહી શકાતું નથી. ભ્રાજકપિત્ત આલાચકપિત્ત સાથે મળવાથી અળતાથી રંગાયું હેાય એવુ' મુખમંડળ થાય છે. સાધપિત્તે ખેંચેલા કફ હૃદયમાંથી બહાર નીકળતા નથી અને પાનવાયુ બગડેલા હૈાવાથી, સમાનવાયુનુ· મળ ઘટેલું હાવાથી, જાણે છાતીમાં બાણ વાગ્યું હાય અથવા છાતીને કાઈ ખાદી નાખતુ હાય એવી પીડા થાય છે. રસગ કફના અતિયેાગથી આંખા ઉપર ભાર વધતા જાય છે. સાધક કફ વધી પડી શ્વાસનળીને રાકવાથી હીચકી અને શ્વાસ દિવસે દિવસે વધતા જાય છે. રસન કફ સાથે ઉદાનવાયુ મળવાથી જીભ કાળી તથા ખરસટ થઈ જાય છે. ગળુ જાણે ધાન્યની અણીએથી વી’ટાયેલું હેાય એવુ' થાય છે. આમાશયમાં ક્લેઇન કફના વધારો થવાથી મળાશય એવુ' બની જાય છે કે, ઝાડા નીકળવાની ખખર પડતી નથી. જો કે કનુ અત્યંત પરિપૂર્ણ પણું થાય છે, તે પણ વાયુને લીધે માદ્ધ, ડાઢ અને તાળવુ' સુકાય છે. કંઠમાં રહેલા રસન કના અતિયાગ થવાથી અને સાધપિત્તના હીનયાગ થવાથી, રાગીને વિપરીત વસ્તુઓની ઇચ્છા થાય છે. આવા મહાન દારુણ સન્નિપાતનું બીજુ નામ ‘કટિક' આપવામાં આવ્યું છે. ૧૩. હીનવાત, મધ્યપિત્ત, પ્રવૃદ્ધ'ફ એટલે સમાનવાયુના હીનચેાગ થાય, પાચકપિત્ત મધ્ય સ્થિતિમાં રહે અને For Private and Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત (૩૫ લેદન કફને અતિગ થાય, તે તે દેના બળ પ્રમાણે કંપ, દાહ, ભારેપણું વગેરે વગેરે લક્ષણે જણાય છે. પરંતુ વિશેષ કરીને વાયુના હીનયેગથી થોડું થોડું શૂળ થાય છે. અપાનવાયુના હીન ગથી કેડમાં વ્યથા થાય છે અને મૂત્રાશયમાં અંડકેપમાં પીડા થાય છે. સમાનવાયુના હીનાગથી કફને અતિયોગ થાય છે, તેથી અત્યંત ગ્લાનિ થાય છે. ઉદાનવાયુને હીનાગ થવાથી માથામાં અને વાણીમાં પીડા થાય છે. સમાનવાયુને હીનયોગ થઈ પિત્તને દૂષિત કરતું નથી તથાપિ અવલંબન કફને અતિગ થવાથી શ્વાસ, હેડકી, જડતા અને બેભાનપણું થાય છે. જો કે આ સન્નિપાત એગ્ય ઉપાયથી મટે એવે છે, પરંતુ એ સન્નિપાત મટયા પછી, ભ્રાજકપિત્ત ઉદાનવાયુ સાથે મળીને કાનના મૂળમાં મહાદારુણ વેદનાવાળી ફેકલી કરે છે. આ ફોલ્લીના ઉપદ્રવથી રેગી માંડમાંડ જીવી શકે છે. આ મહાભયંકર સન્નિપાતને પંડિતે એ “વેદારિક' એવું બીજું નામ આપ્યું છે. એ સન્નિપાત જે ત્રણ રાત્રિ એગ્ય ચિકિત્સા વિના વીતી જાય તે તે પછીથી એની ચિકિત્સાની જે કલ્પના કરવી તે વ્યર્થ છે. એવી રીતે જુદાં જુદાં કારણેથી તથા જુદા જુદા હીન, મિથ્યા અને અતિવેગથી સક્સિપાતના તેર ભેદ પાડવામાં અને તેના મુખ્ય ઉપદ્રવના ગુણધર્મ ઉપરથી તેનાં તેર નામ આપવામાં આવ્યાં છે. તેવી જ રીતે બીજા આચાર્યોએ જે સન્નિપાતમાં જે ઉપદ્રવ બળવાનપણે જાતે હેય, તે ઉપદ્રવ પ્રમાણે તે સન્નિપાતનાં નામ આપ્યાં છે. જેમકે સાંધા દુખે તે “સંધીક, છાતીમાં દુખે તે “રૂગદાહ, ભાન જતું રહે તે અંતક, બહુજ લવાજે કરે તે “ચિત્તભ્રમ,” શીર અતિ ઠંડું થઈ જાય તે “શીતાંગ, આંખમાં બહુજ ઘેન આવે તે “તંદ્રિક, મુખમાંથી લેહી થકે તે “રક્તસ્ટીવી, કાનના મૂળમાં જે આવે તે “કર્ણક, ગળામાં સોજો આવે તે “કઠકુજ, જીભ કાળી For Private and Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પડી સુકાઈ જાય તે “નિહલક, બહેરા, મૂંગો કે આંધળો બની જાય તે “અભિન્યાસને માત્ર આંખે બગડી જાય તે “ભનેત્ર એ પ્રમાણે જે જે દેશને જે જે ઉપદ્રવ વધારે દેખાય, તે તે ઉપરથી તેનાં નામ પાડેલાં છે. સન્નિપાતના જેટલા ભેદ પાડી શકીએ તેટલા ઓછા છે; પરંતુ તે બધામાં વિદેષને હીનયોગ, અતિયોગ અને મિથ્યાગ થવાથી એ કેક દેષની પાંચ પાંચ ઓફિસમાં રહેતા બીજા ચૌદ ચૌદ હીન, મિથ્યા અને અતિગ પામેલા દે હોવાથી, અંતઃકરણની સાથે સંબંધ છેડી દે છે અને તે પંદરે ઓફિસોની ઉપર મનની સત્તા ચાલી નહિ શકવાથી દશે ઈન્દ્રિચોના પ્રદેશમાં બળવે થાય છે, તેને સન્નિપાત એવું નામ આપવામાં આવ્યું છે. બાકી જે જે કામમાં માણસ પ્રવૃત્ત થાય છે અને બીજા આસપાસના વિચારેનું ભાન ભૂલી જાય છે, તેને પણ સરિપાત કહેવાય છે. જેમ માતાને પુત્ર રમાડતાં, પુરુષને સેવન કરતાં, બે પાડોશીને પરસ્પરમાં લડતાં, દારૂ પીને રસ્તામાં પડતાં, આવેશમાં આવી કૂવામાં કે અગ્નિમાં ઝંપાપાત કરતાં, અર્થાત્ એકંદરે ભય, લજજા, આમન્યા અને સારાસારનું ભાન ભૂલી જવાય તેવા બધા વિકારે મનના દાબ વિના અને અંતઃકરણની સત્તા વિના ઉત્પન્ન થાય છે, તેથી એ સઘળા દેશે સન્નિપાતમાં ગણાય છે. પરંતુ એ દેશે બીજા એવાજ દેથી દબાઈ જતા હેવાથી તેનાથી કંઈ ભય પામતું નથી. જે માણસ બુદ્ધિપૂર્વક વિચાર કરે, તે આખી દુનિયાને એક જાતને સન્નિપાત થયેલ છે એમ જણાય. આપણે જેટલી જાતના વિચાર કરીએ છીએ તેટલી જાતના વિચારો જે અંતઃકરણમાંથી ગાળીને ન બેલતા હોઈએ, પણ જેટલા વિચાર મનમાં થાય છે તેટલા બધા તેમને તેમને બેલીએ તે આપણે ગાંડપણ અથવા સન્નિપાતના રેગી ગણાઈએ. માત્ર આપણા દશે પ્રદેશમાં મનની સત્તા રહેલી છે, તેથી આપણને For Private and Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૩૪૭ સહજ રહે . તેમ કરીએ છીએ મનના વિચાર પ્રમાણે બેલતાં ભય અને લજજા આવે છે, અને સન્નિપાતના રેગીને ભય તથા લજજાને નાશ થયેલ હોવાથી, તે સ્વમસૃષ્ટિમાં રહી, મનના કાબૂને માનતો નથી. એટલે આપણે તેને સન્નિપાત થયે છે, એમ કહીએ છીએ. બાકી આપણા સૂક્ષ્મ શરીરમાં અને રેગીના સ્થળ શરીરમાં એકસરખે સન્નિપાત ચાલુ જ રહે છે. એટલા માટે આપણે સૂમ શરીરના એકસરખા સન્નિપાતને પડતું મૂકી, સ્થળ શરીરના સન્નિપાતવાળા રિગીની સારવાર કેમ કરવી, તે વિષે વિવેચન કરીએ છીએ. સન્નિપાતને રેગી જ્યાં સુધી ત્રિદોષની અવસ્થામાં એટલે હુક, સે અને તાવ આવે તથા છેડે થેડે લવારે કરે, ત્યાં સુધી તેની જીવવાની આશા રાખી ચિકિત્સા કરવી. પણ તાવની શરૂઆતમાંજ સન્નિપાતના સર્વ ઉપદ્રવે એક પછી એક થવા માંડે અને તે દેશને સમાવવા માટે, પચાવવા માટે અથવા શોધન કરવા માટેની ક્રિયા કરવામાં આવે, છતાં ઉપદ્રવ ઘટે નહિ, તે તે રોગી બચવે કઠણ છે એમ માની યત્નપૂર્વક ચિકિત્સા કરવી. ઘણી વાર એવું જોવામાં આવ્યું છે કે, અસાધ્ય દેખાતા સન્નિપાત સારા થાય છે અને સાધ્ય દેખાતા છેડા ઉપદ્રવવાળા રેગીનું મરણ થાય છે. એટલા માટે વેદે દેવ ઉપર વિશ્વાસ રાખી ચિકિત્સા કરવામાં પ્રયત્નવાન થવું. - સન્નિપાતના રેગીને ત્રણે દેષમાં વૈદ્ય પ્રથમ કફને નિગ્રહ થાય એવી ચિકિત્સા કરવી. જે બે દેષવાળે સન્નિપાત હોય તે તેમાં જે દોષનું પ્રબળ જેર હોય તેને નિગ્રહ કરે. જે સન્નિપાતમાં દોષના અંશાંશ નક્કી ન થાય તેવા સન્નિપાતમાં સાધારણ ચિકિત્સા કરવી. સન્નિપાતની ચિકિત્સામાં લંઘન, રેતીને શેક, નસ્ય, થુંકાવવું અને અંજન, એ પાંચ પ્રગો પિતાના અનુભવ પ્રમાણે જવા. અમારા અનુભવ પ્રમાણે સામાન્ય તાવમાં કે સન્નિપાતના તાવમાં, લંઘન એ મુખ્ય પ્રવેગ છે. લંઘન કરા For Private and Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ શ્રીઓયુર્વેદ નિબંધમાળ-ભાગ ૨ જે વવાથી વધેલા દે પાચન થાય છે અને પાચકપિત્ત પ્રબળ થાય છે, જેથી બીજા દેશે સુધરી રેગી બચી જાય છે. પરંતુ વર્તમાનકાળમાં આયુર્વેદના અભ્યાસીઓનું પણ ત્રિદોષ-સિદ્ધાંત ઉપરથી અને મળ તથા દેએ આમનું રૂપ પકડેલું છે તેને નિરામ કરવાને માટેનું લક્ષ ઓછું હોવાથી, તેમજ ખોરાક વિના રોગીનું બળ ઘટી જશે એવી માન્યતા વધતી જવાથી, ઘણા રોગીઓ સંપૂર્ણ સારવાર છતાં મરણને શરણ થાય છે. એટલા માટે જ્યાં સુધી રોગી પૂરેપૂરે ભાનમાં આવે નહિ અથવા ભાનમાં આવ્યા પછી, જીભમાં સ્વાદ ઉત્પન્ન થાય નહિ, અથવા રેગી પતે “મને બહુ ભૂખ લાગી છે” એવું કહે નહિ, ત્યાં સુધી તેને ખોરાક આપે નહિ. કદાચ ખોરાક આપવાને સમય આવે, તે પણ તેને પિયા (ચેખાનું ઓસામણ, સિંધવ અને મારી નાખેલું) આપવી, પેયા પચ્યા પછી ચવાગુ (મગ એક રૂપિયા ભાર લઈ એક શેર પાણીમાં ઉકાળી, ચાર તેલા પાણી બાકી રહે ત્યારે તેમાં સુંઠ અને સિંધવનું ચૂર્ણ નાખી, થડે સ્વાદ આવે એટલું આમળાનું ચૂર્ણ મેળવી) પાવી. ચવાણું પચી ગયા પછી તેને વિલેપી (એક રૂપિયાભાર ચેખાની કણકી એક શેર પાણીમાં ઉકાળી, સૂંઠ, સિંધવ અને જીરાનું ચૂર્ણ નાખી ચાર તેલા રહે અથવા ચટાય એવું થાય તે) આપવી. વિલેપી પચ્યા પછી તેને મેળે ભાત અને મેળી છાશની કઢી, સાથે જરૂર જણાય તે બાફેલા મગ, સૂંઠ અને સિંધવ નાખી આપવા. પણ સન્નિપાતના રેગીને દૂધ, ઘી અને તેલ તે કદાપિ આપવાં નહિ, દૂધ, તેલ અને ઘી સન્નિપાતની મર્યાદા જે છેલલામાં છેલ્લી ચોવીશ દિવસની છે, ત્યાં સુધી બંધ રાખવાં. પણ જે તે મુદત દરમિયાનમાં ઘી, દૂધ અને તેલ આપવામાં આવે, તે ફરીથી ગયેલે તાવ વિષમજ્વરનું રૂપ ધારણ કરીને આવશે અને તે પછી રેગી ભલે ઘણાં વર્ષ જીવશે, For Private and Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૯, ત્રિદોષ-સિદ્ધાંત પણ તે આવેલે વિષમજવર તે શાંત થશે જ નહિ. સન્નિપાતના રેગીને દેષના બળ પ્રમાણે ઉકાળેલું પાણી પાવું, તેમ પિત્તના દોષમાં ત્રણ ભાગ રહેલું, કફના દોષમાં બે ભાગ રહેલું અને વાયુના કેપમાં આઠ ભાગ રહેલું પાછું ઠંડું કરીને પાવું. આયુર્વેદ ભલામણ કરે છે કે, સન્નિપાતને લીધે તરસ લાગેલી હોય અને પડખામાં પીડા થતી હોય તથા તાળવું સુકાતું હોય, એવા રેગીને જે વૈદ્ય નહિ ઉકાળેલું ટાઢું પાણી પાય, તેને માણસના રૂપમાં યમરાજ સમજ. વાયુના તથા કફની અધિકતાવાળા રોગીને રૂક્ષ પદાર્થોથી બનાવેલો શેક કર. કેવળ વાયુથી જ થયેલા સન્નિપાત સિવાય બાકીના સન્નિપાતજવરમાં સ્નિગ્ધ (ચીકણા પદાર્થોથી બનાવેલો શેકનિષિદ્ધજ છે. માટે રૂક્ષદ રેતીને ઠીબમાં ગરમ કરી લુગડામાં તેની પોટલી બાંધી, તેના ઉપર કાંજી કે ખાટી છાશ છાંટી શેક કરે તે શેકથી વાયુ તથા કફના રોગને, માથાના શૂળને, અને શરીરની ત્રેડને આરામ થાય છે. એ રૂક્ષદ, સોને કૂણું પાડી, જઠરાગ્નિને તેના આશયમાં પહોંચાડી, વાયુ તથા કફના સ્તબ્ધપણને હરી લઈ જવરને મટાડે છે. સન્નિપાતના રેગીને તન્દ્રા (ઘેન) મોહ (બેભાનપણું) પ્રલાપ (લવારો) હોય તે તેને નસ્ય એટલે નાકમાં ઔષધ ફેંકવાની જરૂર છે. ચિકિત્સાના ગ્રંથમાં સન્નિપાતમાં નસ્ય આપવાના ઘણું પ્રાગે લખેલા છે, પરંતુ અમારા અનુભવ પ્રમાણે કાયફળનું છડું લાવીને, ખૂબ ઝીણું વાટીને રાખી મૂકી, તેમાંથી એક મગ જેટલે ભૂકે નાકમાં ફેંકવાથી ઘણું ફાયદો થાય છે. એ ભૂકાથી સાધારણ માણસને પ્રતિશ્યાય (સળેખમ) થયા હોય, નાકમાંથી પાણી ટપકતું હોય, વારે વારે નાક ખંખેરવું પડતું હોય, નાક બંધ થઈ જતું હોય, તે તેમાં એક જ વાર નાકમાં તપખીરની માફક સુંઘવાથી તરત ફાયદે થાય છે. સન્નિપાતના રેગીને નિષ્ઠીવન (થુંકાવ For Private and Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૦ શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો વું) કરવુ ડાય એટલે જીભ, તાળવું ને ગળુ' સુકાતું હાય, જીભમાં સ્વાદ માલૂમ ન પડતા હાય, જીભના ઉપર કાતરા પડી ગયા હાય, ત્યારે કાળી દ્રાક્ષ વાટીને જીભે ઘસવી. આદુના રસમાં કાળી દ્રાક્ષ વાટી તેમાં સૂંઠ, મરી અને પીપર ઉમેરી મેાઢામાં ઘસવાથી કફ બહાર ખેંચાઇ આવે છે, જેથી જીભ કેમળ થાય છે. એવા એવા ઘણા ઉપચારા લખેલા છે; પરંતુ અમારા અનુભવ પ્રમાણે પાછળ લખેલા ‘શ્વાસકુઠાર રસ’ એક વાલ લઇ, મધમાં મેળવી, જીભ પર ચેાપડવા, એથી એમ થશે કે, જો રાગી બેભાન અવસ્થામાં હશે અને જીભ પર ચાપડેલ' એસડ પેટમાં જશે,તે ત્યાં કફને જીતશે અને થકી નાખશે તે પણ જીભ કૈામળ થશે. જ્યારે સન્નિપાતના રાગીની સંજ્ઞાના નાશ થાય છે, એટલે તેને બિલકુલ ભાન રહેતું નથી, તેવી અવસ્થામાં તેની આંખમાં આંજન કરવાથી ઘણા ફાયદા થાય છે. અંજનને માટે આયુર્વેદેં ઘણા ઉપચારા બતાવ્યા છે. પરં'તુ અમારા અનુભવ પ્રમાણે ‘વૈદામૃત’ નામના નાના પુસ્ત કમાં કહેલુ ‘રસકેક્ચરગુટિકા’નું અંજન ઘણી ત્વરાથી સંજ્ઞા (ભાન) લાવે છે. તે ગુટિકા નીચે પ્રમાણે બનાવવી: ખાપરિય', સિ'ધવ, શેકેલું મારથુ, ટાંકણું, સૂંઠ, મરી, પીપર, એ સમભાગે લઇ વાટી વસ્ત્રગાળ કરી લાખ`ડની પેણીમાં નાખી તે ડૂબે એટલે લી'બુના રસ નાખી, લેખડના દસ્તાથી સાતદિવસ ઘૂટી, પછી સાગઠીના આકારની તેની લ’ખગાળ ગાળી અનાવવી. તે ગાળી છાંયામાં સુકાયા પછી રાખી મૂકવી. એ ગાળી મધમાં ઘસીને આંજવાથી સન્નિપાતમાં ઘણું સરસ કામ કરે છે, એટલુંજ નહિ પણ આંખના ઘણા રાગે તેમાં ખાસ કરીને ફૂલાં, મસાનું વધવું, ખીલ અને આંખની આંખ ઉપર ઘણી ફાયદાકારક છે. જો આ ગુટિકા તૈયાર ન હાય, તા ધાળાં મરીના એક દાણુ For Private and Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિાષ-સિદ્ધાંત ૩૫૧ લઈ, પથ્થર ઉપર પાનીથી ઘસી, સન્નિપાતના રાગીને આંખમાં આંજવાથી પણ તેટલેાજ ફાયદા થાય છે. એટલે ભાન આવે છે. સામલભમઃ-ખરસાણી થુવેરની સૂકી ડીરી ખાળીને તેની પાંચ રતલ રાખ કરવી. તે રાખને વસ્ત્રગાળ કરવી. પછી એક માટીની ટીબમાં અધી રાખ દાખીને ભરવી અને તેના ઉપર સામલ તાલા ચારના ગાંગડા મૂકવા. પછી બાકીની રાખ તેના ઉપર દાખવી. ત્યાર પછી તેને ચૂલા ઉપર ચડાવીને મંદાગ્નિ આપવા. એ પહેાર થવાથી સામલની ભસ્મ થઈ જાય છે. આ દવા મનાવતાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે સેામલને તાપ લાગે છે એટલે ફૂલે છે અને તેના ફૂલવાથી રાખેાડી દાબેલી હાય તા પશુ તેમાં ફાટ પડે છે, અને એ ફાટમાંથી ધુમાડા થઇ સામલ ઊંડી જાય છે. તેથી ફાટ પડે કે તુરત દાખી દઇ, વાસણને ચૂલા પરથી નીચે ઉતારવુ.. તે ઉતારતાં ઘણી સાવચેતી રાખવાની છે. કેમકે એના ધુમાડા આંખે લાગશે તે આંધળા થશે અને ફરીથી સારા થવાની આશા નહિ રહે. જો એ ધુમાડા શરીરને લાગશે, તા આખે શરીરે વિસ્ફોટક જેવા ફાલ્લા થશે. એ ફાલ્લા ઘી લગાડવાથી મટી જશે. માટે સાવચેતીથી નીચે ઉતારી ઠંડુ થયા પછી રાખને ધીરેથી કાઢી ખીલેલા સેામલને લઈ, વાટી શીશીમાં ભરી મૂકવા. જ્યારે કાઈ રેગીને ત્રિદેષમાં પાંસામાં શૂળ મારતી હાય, અથવા સન્નિપાત થયેા હાય, અથવા મૂર્છા આવતી હોય અથવા તાણુ આવતી હાય, તે એક માટા માણસને એક ચેાખા જેટલા સૂઠના ધસારામાં અથવા આદાના રસમાં એક અથવા એવાર આપવા. એની અસર તુરત જણાય છે; પણ ભૂલેચૂકે વધારે વજનમાં આપવા નહિ. વધારે વજનમાં આપવાથી ગળું બેસાડી દે છે, જીવ ભમાવે છે, અકળામણ થાય છે, આંખે ગરમી માલૂમ પડે છે, અને શરીર ઠંડુ પડી જાય છે, માટે સમાલીને સામલ For Private and Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે આપ. એવી એવી વિક્રિયા જણાય છે તેને ખાવાને કાળે પાણીમાં મેળવીને પાવે, એટલે તરત ઝેર ઊતરી જશે. એ સમલની માત્રા આપ્યા પછી રેગીને બિલકુલ ખટાશ આપવી નહિ, જે રોગી ખટાશ ખાશે તે તરત ફૂલી જશે. અને તે ઉપદ્રવ - મટાડતાં વેદ્યને ઘણી મહેનત પડશે. વિશેષમાં જણાવવાનું કે, કઈ પણ સ્ત્રીને, કઈ પણ બનાવટથી બનેલી સોમલની માત્રા કઈ પણ રોગમાં આપવી નહિ. જે આપવામાં આવશે તે તેનો રંગ જશે, પણ યકૃત (કલેજું) સૂજી જશે, તેથી તેને જીર્ણજ્વર પેદા થશે અને તે જીર્ણજ્વર જીવતાં લગી જશે નહિ. તે સ્ત્રી દુઃખી થશે અને તેનું પાપ વૈદ્યને લાગશે. માટે સ્ત્રીને સમલવાળી દવા, કોઈ પણ અવસ્થામાં આપવી નહિ, એ અમારે અનુભવ છે. સોમલનાં ફૂલ પાડવાની રીત -જેટલા વરસની મળે તેટલા વર્ષની જૂનામાં જૂની ઈંટ લાવવી. તેની વચમાં ખાડે કરે, પછી તાંબાની વાડકી બનાવી તેની બરોબર ઇટમાં એ ગેળ કાપે પાડ કે જેથી વાડકીની ધાર તે ઇટમાં દબાય. પછી પેલા ખાડામાં સેમલને કટકે મૂકે અને ઈંટના કાપામાં વાડકી બેસતી કરવી તેની આસપાસ સંધીએ કાળી માટી, મીઠું, નવસાર અને લેખંડને વહેર મેળવી લેપ કરી સૂકવે. સુકાયા પછી તે ઈંટ ચૂલા પર મૂકવી અને તેની નીચે બોરડીનાં લાકડાને અગ્નિ કર. એટલે ઈટમાંથી સેમલ ઊડીને તાંબાની વાડકીને એંટી, ચળકતાં સફેદ ફૂલ પડશે. જ્યાં સુધી એ ક્રિયા ચાલતી હોય ત્યાં સુધી અગ્નિ મંદ આપે અને વાડકી ઉપર ઠંડા પાણીનાં પિતાં મૂક્યા કરવાં, એટલે ઘણું સરસ ફૂલ તૈયાર થાય છે. એ ફૂલની એક ચખાપુર માત્રા સન્નિપાતના રેગીને દિવસના બે વાર સૂઠના ઘસારા સાથે આપવી અને ખટાશ ખાવા દેવી નહિ. પણ ભાનમાં આવે, ભૂખ લાગે અને ખાવાનું માગે, તે ઘવાળે For Private and Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : - - - - - - - - - - ત્રિદોષ-સિદ્ધાંત ૩૫૩ રાક આપે. આ માત્રા વાયુ અને કફના વિકારમાં ઘણુંજ કામ કરે છે, પરંતુ જેમાં પિત્તપ્રકેપ વધારે દેખાતું હોય, તેમાં આપવાથી ભારે નુકસાન કરે છે. બાજીભાઈ માત્રા –સેમલ, મનસીલ, હરતાળ, કેરે કળીચૂને, ગંધક અને ફટકડી સરખે વજને લઈ, કુંવારના રસમાં ખરલ કરી, પછી એક પિંડે બનાવી સંપુટમાં મૂકી, સંપુટને કપડમટ્ટી કરી ગજપુટ અગ્નિ આપે. એટલે એની ભસ્મ થશે. એ ભમમાંથી એક ચખાપુર સૂઠના ઘસારા સાથે તાવ, મૂછ અથવા સન્નિપાતના રેગીને દિવસમાં બે અથવા ત્રણ વાર આપવાથી ઘણે ફાયદો કરે છે. જો કે કેઈસન્નિપાત સિવાયના રોગીને પડખામાં શૂળ મારતું હોય અથવા અમૂંઝણ (શ્વાસ) જોરથી વધી પડી હોય, તે વખતે આદુ એકતલે તથા ફદીને એક તેલો વાટીને રસ કાઢવેતે રસમાં મધ વાતોલે ઉમેરી ત્રણેને ગરમ કરી, તેમાં એક ચેખાપુર બાજીભાઈ માત્રા નાખી, પાવાથી એક કલાકમાં હાંફણ નરમ પડી જાય છે; પણ એથી શ્વાસને રેગ સમૂળ નાશ થતું નથી. માત્ર રેગીને રાહત મળશે. કાળારિ રસ-શુદ્ધ પારો બાર ભાગ, શુદ્ધ ગંધક વિશ ભાગ, શુદ્ધ વછનાગ બાર ભાગ, કાળા મરી વીશ ભાગ, પીપર ચાળીશ ભાગ, લવિંગ સોળ ભાગ, વંતૂરાનાં બીજ તેર ભાગ, ફુલાવેલે ટકણ વીશ ભાગ, જાયફળ વીશ ભાગ અને અક્કલકરે વિશ ભાગ એ સર્વ વસાણાં વાટી, પારા ગંધકની કાજળી કરી, તેમાં બાકીનાં વાટેલાં વસાણાં મેળવી, આદાના રસના ત્રણ પટ આપવા. તે પછી લીંબુના રસના ત્રણ પટ આપવા; તે પછી કેળના રસને એક પટ આપી તેની મરી જેવડી ગોળીઓ વાળવી. એ ગોળી સન્નિપાતના કેઈ પણ પ્રકારના દદીને એકેક અથવા આ૧૨ For Private and Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ શ્રીઆયુર્વેદ નિષ્ણ"ધમાળા-ભાગ ૨ એ ખખ્ખું પાણી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી ઘણું સરસ કામ કરે છે. એ સિવાય જો કફનુ જોર વધારે હોય તે સુતરાજ રસ તથા માળેકરસ આપવે; પણ જો વાયુનું જોર વધારે હાય તેા શીતલ’જીરસ આપવે. લવારા, મૂર્છા, તંદ્રા, મેહ વગેરે ઉપદ્રવ હાય તા ઉપર મતાવેલી સામલની કાઇ પણ બનાવટ આપવી. સ ન્નિપાતના રાગીને વેઢે ગભરાયા વિના, બુદ્ધિપૂર્વક શાંતિથી ઉપચાર કરવા; અને જે એસડની ચેાજના વિચારપૂર્વક કરેલી હોય તેમાં દરરાજ ફેરફાર કરવા નહિ. કારણ કે સન્નિપાતના દોષા પેાતાની અવધીએ પાકે છે. આમ હાવાથી એસડના તાત્કાલિક ફ્ાયદો જણાતા નથી. એટલા માટે પ્રથમથીજ ચાજના એવી કરવી કે દવા બદલવી પડે નહિ. સન્નિપાતના રાગીને સારા કરવા માટે ભાવપ્રકાશ, નિધ’ટુરત્નાકર, રસરત્નસમુચ્ચય, રસરત્નાકર અને ભૈષજ્ય રત્નાવલિમાં ઘણી જાતના ઉપાયે લખેલા છે. તેમાંના જે જે વૈદ્યરાજોએ અનુભવેલા અને અજમાવેલા ડાય તે તે કવાથા, ગુટિકા, રસે અને માત્રાઓ આપવાની જરૂર જણાય તેમ પેાતાના અનુભવ પ્રમાણે આપવી. અથવા અનુભવ ન હેાય તેમણે જુદા જુદા પ્રયાગા અજમાવી અનુભવ મેળવવા. આ ત્રિદોષ-સિદ્ધાંતમાં અમારા અનુભવ અમે લખી જણાવ્યેા છે. ખીજા વૈદ્યરાજે પણ પેાતાના અનુભવેલા ઉપાયે વિધિપૂર્વક ખુલ્લા મનથી વૈદ્યોને માટે પ્રસિદ્ધિમાં મૂકશે તે વૈદ્યોની અને આયુર્વેદની કીતિમાં વધારે થશે અને જગત પર મેાટા ઉપકાર થશે. આગ તુકે વર્—શસ્ત્ર, સુક્કી કે લાકડી વગેરેના મારથી, કામ, શાક, ભય, ક્રોધ અને ભૂતના આવેશથી, ઢાઇ શત્રુએ કરેલા અત્યાચારથી અથવા બ્રાહ્મણુ, ગુરુ, વૃદ્ધ, કે સિદ્ધ, For Private and Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદાષ-સિદ્ધાંત ૩૫૫ આદિના શાપથી આગંતુકન્નર ઉત્પન્ન થાય છે. એ જ્વરને તે તે દોષનાં લક્ષણાથી જાણી લેવા. આગ તુકવર એટલે જેમાં રાગીએ મિથ્યા આહાર અને મિથ્યા વિહારનું સેવન કરેલું ન હાય, પરંતુ બહારના ઉપદ્રવથી જે તાવ આવે છે, તેને આગ ંતુકજ્વર, એવું નામ આપવામાં આવ્યું છે. આપણે આગળ જણાવી ગયા છીએ કે, શરીરમાં રહેલા ત્રિદ્વેષની પર આસિ. જેમાં ની દરેક આફ્િસમાં ચોક કારકુના અને એક આફિસર ગણેલા છે. એ ૫દરે આફ્િસ ઉપર અને દશ ઇન્દ્રિયરૂપ પ્રદેશ ઉપર અંતઃકરણની આસિ અમલ ચલાવે છે. જેમ ત્રિદેષની મુખ્ય ત્રણ આફ્રિસામાં અવ્યવસ્થા થાય તે તેની અસર અ'તઃકરણને પહેાંચે છે, તેવી રીતે દશ ઇન્દ્રિયના દશ પ્રદેશમાં ગરબડ થવાથી તેની અસર સીધી અતઃકરણને પહેાંચે છે. હવે 'તઃકરણના વ્યવહાર પદર આફિસે પૈકી જે આફિસ સાથે છૂટા થઈ જાય, તે આફિસમાં અવ્યવસ્થા થવાથી જે રાગ ઉત્પન્ન થાય તેને આગતુક રોગ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક ગૃહસ્થના પુત્રના પરદેશથી મરણના સમાચાર પત્ર દ્વારા આવે છે. તે પત્રમાં લખેલા જડ અક્ષરને આંખના પ્રદેશ જોઇને અ‘તઃકરણને પહોંચાડે છે. આથી અ'તઃકરણ આંખની ઉપર વિશ્વાસ રાખી શેકગ્રસ્ત થાય; એટલે આંખમાં રહેલું સાધપિત્ત આલેાચકપિત્તથી છૂટું પડી હૃદયમાં ઊતરી પડે છે. આમ થવાથી મગજમાં રહેલે ઉદાનવાયુ આંખમાં રહેલા સમાનવાયુને ખેચી લે, જેથી આંખમાંથી પાણી ટપકવા માંડે છે. પછી હૃદયમાંના પ્રાણવાયુ સમાનવાયુ તરફ ખેં ચાઇ જવાથી ‘ એ આ ’ એવા શબ્દ ઝટ નીકળે અને સમાનવાયુ સાથે રહેલ' પાચક પિત્ત અપાનવાયુ ખેં'ચી જાય, તેા તે માણસને ઝાડા છૂટી જાય. “તમારા પુત્ર મરણ પામ્યા છે” એટલા અક્ષર જોઈને આંખ એ વાત મનને પહેાંચાડે છે, તેથી આટલી અવ્યવસ્થા k *r For Private and Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે થાય છે. પણ જે બે કલાક પછી એવો ટેલિગ્રામ આવે કે, “જે પુત્રને મરણ પામેલે ધારતા હતા તે પુત્ર પિતાના મિત્રો સાથે ફલાણ ગાડીમાં સહીસલામત આવે છે, તેને માટે રસોઈ તૈયાર રાખજો.” એટલી ખબર આંખ અંતઃકરણને પહોંચાડે કે તુરત દરેક ઓફિસને દરેક અમલદાર પિતાનું કામ રીતસર કરવા મંડી પડે છે, તેને આપણે આગંતુક આનંદ માનીએ છીએ. તેવી રીતે કેઈમાણસને માર પડવાથી, પડી જવાથી, ઘસડાવાથી કે અક સ્માત વાગવાથી પણ વ્યાનવાયુની ઑફિસમાં અવ્યવસ્થા થાય છે. આમ થવાથી સમાનવાયુએ પાચકપિત્ત અને અવલંબન કફને જે માલ એકલા હેય, તેને વ્યાનવાયુ ગ્રહણ કરી શકતા નથી. આથી વધારાનું પિત્ત અને વધારાને કફ પિતા પોતાના સ્થાનમાં એકઠા થવાથી તેને પચાવવા માટે આશાને અથવા કળાઓને જે શ્રમ પડે છે તેને લીધે શરીર તપે છે. એટલે આપણે એમ માનીએ છીએ કે, આ માણસને અભિઘાત એટલે વાગવાથી તાવ આવ્યું છે. કેઈ માણસને વિષપ્રયોગ થવાથી–ઝેર ખાવાથી અથવા ઝેરને સ્પર્શ થવાથી પણ વ્યાનવાયુ બગડીને ભ્રાજકપિત્ત માં વધારે થાય, તે તે માણસનું મુખ કાળું થઈ જાય છે, ચામડીમાં દાહ થાય છે અને પાચકપિત્ત અપાનવાયુ તરફ દેડી જવાથી પાતળા ઝાડા થાય છે. સમાનવાયુ પિતાને ભાગ નહિ પાડી શકવાથી અન્નને અભાવ થાય છે, તેની અસર સાધકપિત્તમાં થવાથી રસ કફ સુકાઈ જાય છે. એટલે તેને તરસ લાગે છે અને ચામડીમાં રહેલે કલેદન કફ સુકાવાથી પિત્ત વધે છે, તેથી શરીરમાં સોય ઘેચાવા જેવી પીડા થાય છે અને માથામાં રસ કફના સુકાવાથી અને આલેચકપિત્તના વધવાથી તે રેગીને મૂછ થાય છે. તેમ ધ્રાણેન્દ્રિયથી કેઈવિષવાળા ઓસડની વાસ લેવામાં આવે અથવા જે વાતાવરણમાંથી વિષપ્રવાહ ધ્રાણેન્દ્રિય દ્વારા પ્રવેશ For Private and Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - વિદોષ-સિદ્ધાંત ૩૫૭ કરે, તે આલેચકપિત્તમાં વધારો થાય છે અને ઉદાનવાયુ પિત્ત વધવાથી માથામાંથી પાતળો થઈ નીકળી જાય છે. જેથી રસન કફ ઊને થાય છે, એટલે રેગીને માથામાંથી તાવની શરૂઆત દેખાય છે, મૂછી થાય છે અને કપાળ દુખે છે. વળી સમાનવાયુ સાધકપિત્તને જોરથી ઊંચે ચડાવે છે અને પ્રાણવાયુ ઉદાનવાયુની જગ્યા પૂરવા ઉપર ચડે છે, આથી તે રોગીને છાતીમાં ગભરામણ થાય છે, ઊલટી થાય છે અને છી કે આવે છે, તેને અભિશંગ આગંતુકન્વર” કહેવામાં આવે છે. આંખદ્વારા કેઈ રૂપાળી સ્ત્રી જેવામાં આવે, અથવા કોઈ સ્ત્રીને ઉપર કઈ માણસને મેહ થયે હોય, તે સ્ત્રી તેને નહિ મળવાથી તે પુરુષના હૃદયમાં રહેલો પાનવાયુ તે સ્ત્રીના આલેચકપિત્તમાં પ્રવેશ કરવાનો પ્રયત્નવાન થાય છે. તેથી તે પુરુષના હૃદયમાં લેહી જોરથી ચાલી મગજ તરફ દેડવા માંડે છે, એટલે અંતઃકરણની ઓફિસમાં રહેલું મન, પિતાની ફરજ ચૂકી છે અને દશ ઈન્દ્રિયોનાં દશ પ્રવેશદ્વાર અને વિદેશની પંદર - ફિસને સૂની મૂકીને તે સ્ત્રીના મનમાં જવાને ચાલ્યું જાય છે. આથી ચિત્તમાં બ્રાન્તિ ઉત્પન્ન થાય, આંખમાં રહેલું બ્રાજકપિત્ત રસન કફ અને સમાનવાયુ ઢીલા પડી જવાથી ઘન આવે, ધમનિઓમાં રહેલો પવન આખા શરીરમાં જે પવનને ધમે છે, તેમાં ખોટ પડવાથી શરીરમાં આળસ આવે છે; અને સમાનવાયુ રસનકફને સૂકવી નાખે છે તેથી ધમનિઓ ભૂખી પડી જાય છે, જેથી અંતઃકરણમાં પીડા, થાય છે. એવી રીતના ઉપદ્રવ સહિત જે તાવ આવે છે, તેને “કામ થી ઉત્પન્ન થયેલે આગંતુકવર” કહે છે. કોઈ માણસને પોતાની આખે ભયંકર વસ્તુ જવાથી, અથવા કાને ભયંકર શબ્દ સાંભળવાથી, તેને સીધો ધક્કો અંત:કરણને લાગવાથી અથવા શેક થાય એવી વાત કાને સાંભળવાથી અથવા નજરે જેવાથી, સાધકપિત્ત ઘટી જઈ સમાનવાયુમાં કલેદન કફ ખેંચાઈ આવી, સાધકપિત્તને For Private and Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ઉદાનવાયુ ખેંચી લઈ જઈ તાવ ઉત્પન્ન કરે છે, જેથી ચિત્તમાં શિથિલતા ઉત્પન્ન થવાથી રોગી ભાન ભૂલી જઈને ચહ્નાતકા બકે છે. જે માણસને પિતાની ધારેલી ઈચ્છા નહિ પૂરી થવાથી અથવા સામા માણસે પોતાનું ધાર્યું કહ્યું નહિ કરવાથી, તે વાત મનાવવાને માટે અથવા કહ્યું કરાવવા માટે અંતઃકરણને જે જેશ આવે છે; તેથી સાધકપિત્ત આલેચકપિત્તમાં મળવા માટે ઝપાટાબંધ માથા ઉપર દેહે છે. તેથી આ રોગીનું આખું અંગ ધ્રુજે છે અને તાવ આવે છે. તેને પણ અભિશંગ” નામને આગંતુક જવર કહેવામાં આવે છે. કોઈ માણસ માટે કોઈ માણસ પોતાના મનના સંકલ્પથી તેનું અનિષ્ટ ચિંતવે અને જે ચિંતવનારના મનને વેગ અતિ બળવાન હોય, તે આકાશમાં રહેલા પ્રાણવાયુ (ઈથર) ને ભેદીને તે સંકલ્પ મધ્યમા વાણીમાંથી નીકળી, બીજા માણસની મધ્યમા વાણીમાં પ્રવેશ કરે છે. જેથી મધ્યમાવાણું કે જેનું હદયમાં સ્થાન છે, તે હૃદયમાંના સાધકપિત્તને ઉશ્કેરી ઉદાનવાયુ સાથે મેળવી, હૃદયમાં રહેલા અવલંબન કફને ક્ષીણ કરે છે. જેથી રોગીને તરસ ઘણી લાગે છે અને બેભાન થાય છે. એવા લક્ષણ વાળા રેગીને “અભિચાર” નામને આગંતુકાર” આવ્યું છે, એમ જાણવું. જે રેગીની તન્માત્રાઓ વિકારને પામી અવ્યવસ્થિત થાય, જેથી અંતઃકરણની ઓફિસમાં અવ્યવસ્થા થવાથી તાવ આતે તે તાવમાં રેગી હસે છે, રડે છે, ગાય છે, ધૂણે છે અને પૂજે છે. એવાં લક્ષણવાળા રોગી કે જેની પાંચે તન્માત્રાઓ વિકાર પામી શરીરમાં રહેલાં પાંચે ભૂતને કે પાવે છે, જેથી એવા તાવનું નામ પંડિતએ “ભૂતાભિશંગ” પાડ્યું છે. હવે ઉપર કહેલા ચારે પ્રકારના આગંતુકજવરનાં કારણે બહારથી આવે છે, છતાં તે કારણે ઉત્પન્ન થયા પછી શરીરના ત્રણે દોષને પિતપોતાના ગુણ પ્રમાણે કે પાવે છે. એટલે ચિકિત્સકને તે દેષને કેપ નજરે પડે For Private and Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ-સિદ્ધાંત ૩૫ છે; પરંતુ એનાં લક્ષણે ઉપર ધ્યાન આપી તેનું બારીક નિરીક્ષણ કરી, તેની ચિકિત્સા કરવાની છે. માનસિક વિકારથી ઉત્પન્ન થયેલા જવરમાં માનસિક ઉપચાર કરવા જોઈએ. પરંતુ અભિઘાત નામના આગંતુક જવરમાં જે જે પ્રકારના અભિઘાતથી જે જે પ્રકારની પડા ઉત્પન્ન થયેલી હોય, તે તે પ્રકારની પીડાને દૂર કરવા માટેની યોજના કરવાનું કામ ચિકિત્સકને માથે રહેલું છે. તેની ચિકિત્સા નીચે પ્રમાણે કરવી જોઈએ. જે પડી જવાથી પગ અથવા હાથ મચકોડાયો હોય, તે તેને તેલ અને હળદર ચોળીને મસછે અને તે ઉપર આમલીનાં પાતરાં જરા મીઠું નાખી પાણીમાં બાફી પાટા બાંધવાથી, કળતર અને દુખાવો મટી જાય છે. આ પાટા દિવસમાં બે વાર બદલવા. જે હાડકું ભાંગ્યું હોય તે તેને રીતસર ચડાવવું અથવા સાંધવું અને તેના ઉપર વાગ્યાને ખરડ ચેપડ. એળિયે, બળ, ગૂગળ, શેરી લેબાન, ગુજજર, રેવંચીને શીરે, મેંદાલકડી, આંબાહળદર, સાજી, લેધર અને માયુસરસ સમભાગે લઈ, માયુસરને દૂર રાખી, બાકીનાં વસાણાં વાટી વસ્ત્રગાળ કરી તેમાંથી જોઈએ તેટલે ભૂકે લે. પછી પાણીમાં ખદખદાવી, પાણી ગરમ થાય તે વખતે માયુસરસ નાખી ફરી ઉકાળતાં માયુસરસ ઓગળી જાય એટલે નીચે ઉતારી ખમાય તેટલું ગરમ રાખી ભાંગેલા, અફળાયેલા કે સૂજેલા ભાગ પર પડી તેને પર રૂ વળગાડી જરૂર જણાય તે પાટે બાંધો. એથી ઘણે ફાયદે થાય છે. જો કેઈને મૂઢ માર પડ્યો હોય અને લેહી ઠરી ગયું હોય તે, ઘઉંના લોટને તેલનું મોણ દઈ, તે લેટને આઠમે ભાગે સાજી તથા આંબાહળદરનું ચૂર્ણ નાખી પાણીમાં મેળવી, કઢી જેવું પાતળું કરી, ખદખદાવી ચોપડવા જેટલું ઘાટું થાય એટલે ખમાય તેટલું ગરમ ચોપડવાથી લેહી છૂટું પડી ફરતું થાય છે. જે ઊંચેથી પડવાથી કેઈનું આખું શરીર કચડાઈ ગયું હોય, તે For Private and Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો તેને નાળિયેરીના લીલા તરપ લાવી તેને એમ ને એમ છૂંદી, છાલને નિચોવી તેનું પાણી પાવાથી પછડાયલા માણસને ઘણે ફાયદે થાય છે. અથવા બે રૂપિયાભાર ઘી લઈ, તેમાં બે ભિલામાના આઠ કટકા નાખી બળી જતાં સુધી તળવા અને પછી તે કટકાને કાઢી નાખી તે ઘીમાં ઘઉનો લેટ સાંતળી, ગોળનું પાણી રેડી શીરો બનાવી ત્રણ અથવા સાત દિવસ ખવડાવવામાં આવે, તો તે પછાડ ખાધેલા રોગીને તદ્દન આરામ થાય છે. ઉપર વાગ્યા પર લગાડવાને જે ખરડ લખવામાં આવ્યું છે, તેમાં લખેલાં તમામ વસાણાં વાટી વસ્ત્રગાળ કરી જુદાં રાખવાં, અને માયુસરને દારૂમાં મૂકી ધીમે તાપે પિગળાવ જેથી તે પીગળીને લોચા જે થશે. પછી તેમાં પેલાં વસાણને ભૂકે મેળવીને ઘટતો દારૂ ઉમેરીને ભરી રાખો. જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી જોઈએ તેટલે (જે તે સુકાઈ ગયે હોય તે તેમાં બીજે દારૂ ઉમેરી તડકે મૂકી નરમ કરે.) ખરડ લગાડી રૂ ચોટાડી એમ ને એમ રહેવા દેવાથી અથવા પાટો બાંધવાથી વાગેલા, ભાંગેલા, સૂજેલા, મચકડાયેલા અને અચકાયેલા ઉપર ભાગ ઘણી જ સારી અસર કરે છે. જે દેશી દારૂ ન મળે તે બ્રાન્ડી અથવા સ્પિરિટમાં તૈયાર કરો. એ કશું જ ન મળે તે ઉપર બતાવેલી રીત પ્રમાણે તે ખરડ પાણુંમાં અથવા બળદના મૂત્રમાં તૈયાર કરવાથી પણ ઘણેજ સારે ફાયદે કરે છે. ઉપર લખેલો આગંતુકવર હેચ અથવા આગળ લખેલા આઠ પ્રકારના વર પિકી કઈ પણ જાતને તાવ આવ્યો હોય, તે તાવ મટયા પછી જ્યાં સુધી શક્તિ આવે નહિ ત્યાં સુધી તાવના રેગીએ મૈથુન, કસરત કે, સ્નાન કરવું નહિ અને પગે ચાલીને ફરવું નહિ. જે સ્નાન કરે તે તાવ ફરીથી આવે છે. જે ચાલે. તે પ્રમેહ થાય છે. જે કસરત કરવામાં આવે તે હાંફવાળે તાવ For Private and Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષસિદ્ધાંત ફરીથી આવે છે અથવા શ્વાસરોગ થાય છે, અને જે મૈથુન કરવામાં આવે તે તંભ અથવા મૂછ થાય છે અને વખતે મરણ પણ થાય છે. એટલા માટે તાવના રોગીએ જ્યાં સુધી બરાબર શક્તિ આવે નહિ, ત્યાં સુધી આહાર અને વિહારથી પધ્યમાં રહેવું કારણ કે મનુષ્ય માત્રમાં જે જે રોગ જોવામાં આવે છે અને જે જે રે જુદા જુદા નામથી ઓળખાય છે, તે તમામ રોગનું આદિકારણ તાવ છે. તે તાવનું સ્વરૂપ નહિ સમજાવાથી અથવા તાવની જાત જાણ્યા સિવાય વિરુદ્ધ ચિકિત્સા થવાથી, અથવા તાવ ગયા પછી અને શક્તિ આવતાં પહેલાં મિથ્યા આહારવિહારનું સેવન કરવાથી, શરીરમાં રહેલા ત્રણે દેશની પંદરે ઐફિસોમાં રહેલા દેશો પૈકી એક, બે અથવા ત્રણ દે કેપી, જુદે જુદે સ્થળે જુદી જુદી જાતની પીડા ઉત્પન્ન કરી, આખા શરીરને ઘેરી લે છે. નિદાનશાસ્ત્ર જાણનારા વિદ્યો એને જુદા જુદા રોગોને નામે ઓળખે છે; પણ જે ચિકિત્સક તાવની જાતને પારખી, તેના બળાબળનું તેલ કરી, યથાર્થ ચિકિત્સા કરે અને ચિકિત્સાના ચાર પાયા તથા એકેક પાયાની ચાર ચાર કળા, એટલે સોળે કળાની સંપૂર્ણ ચિકિત્સા થાય, તે તાવમાંથી બીજા રોગ ઉત્પન્ન થઈ શકતા નથી. પરંતુ વર્તમાનકાળમાં રોગી અને વૈદ્ય, ઔષધ અને પરિચારક એવા ચારે પાયાનું ઠેકાણું નથી, તે તેની સેળે કળાની સંપૂર્ણ ચિકિત્સા તે કયાંથી જ થાય? હાલ તે – દોહરો ગુરુ લોભી ચેલા લાલચુ, દેને ખેલે દાવ; દેને બૂડે બાપડે, ચઢ પથ્થરકે નાવ. એવી દશા રેગીઓ અને ચિકિત્સકે વચ્ચે ચાલી રહી છે. दोषोऽल्पोऽहितसंभूतो ज्वरोत्सृष्टस्यवापुनः । धातुमन्यतमंप्राप्यकरोति विषमज्वरम् ।। For Private and Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - કર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો તાવને દેષ અલ્પ રહી ગયેલ હોય અને રોગી અહિતનું સેવન કરે, તે તે તાવ બીજી ધાતુમાં પ્રવેશ કરીને ફરીથી તાવના રૂપમાં દેખાય છે, તે તાવને પંડિતએ “વિષમજ્વર એવું નામ આપ્યું છે. એ વિષમજવરને સંતત, સતત, અન્ય દુષ્ક, તૃતીયક અને ચતુર્થક એ પ્રકારે પાંચ પ્રકારના વિષમજવર કહેલા છે. જે વિદેષજન્ય તાવ આવેલ હોય અને તેને અલ્પષ રહ્યો હોય, તેમાં કુપથ્યનું સેવન કરે તે રસધાતુમાંથી તાવ વધીને રક્તધાતુમાં પ્રવેશ કરે છે. જેમાં એવી ક્રિયા થાય છે કે, ત્રિદોષના તાવને લીધે સમાનવાયુ, કલેદન કફ અને પાચકપિત્ત નિર્બળ થયેલાં હાય. આથી શરીરમાં રસધાતુને ક્ષય થયેલે હાય, એટલે ચામડીમાં રહેલા બ્રાજકપિત્તને કાબૂમાં રાખવાને વ્યાનવાયુ તથા સંશ્લેપણ કફ અશક્ત થવાથી, બ્રાજકપિત્ત લેહીંમાં મળી જાય છે. લેહીમાં મળ્યા પછી લેહીમાં રહેલું રજકપિત્ત અને હૃદયમાં રહેલું સાધકપિત્ત ભ્રાજકપિત્તમાં મળવાથી અહોરાત્ર તાવ ચડેલે રહે છે. આથી ચોવીસ કલાક સુધી અથવા બાર કલાક સુધી એકસરખે તાવ રહે છે, તેને સંતતજ્વર કે સતતવર કહેવામાં આવે છે. એવા સતતજવરમાં પાચકપિત્ત બળવાન થાય, પરંતુ સમાન વાયુ ઘટી જાય અને કલેદન કફ સુકાઈ જાય, જેથી રોગીને ભૂખ લાગે પણ ખાધેલું પચે નહિ. તેથી સમાનવાયુ નિર્બળ થવાને લીધે તેના ભાગ પાડી શકે નહિ, એટલે ખાધેલા પદાર્થને રસ નહિ બનતાં આમ બની જાય છે અને તે આમને પચાવવા માટે જે મહેનત પડે છે, તેથી માંસમાં રહેલ સમાનવાયુ તથા કલેદન કફ સુકાઈ જવાથી, સાધકપિત્ત વધી જઈબ્રાજકપિત્ત સાથે મળી, સંતત, સતત કે અન્ય દુક નામને તાવ ઉત્પન્ન કરે છે. આ તાવ સાત દિવસ, દસ દિવસ અથવા બાર દિવસ સુધી રાત્રી અને દિવસ એકસરખે રહે છે, અને તેથી પણ ત્રણે દેષ ન પચે તે અઢાર, For Private and Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - .. ... - - - - - - - - ત્રિદેષ-સિદ્ધાંત ૩૬૩ એકવીશ અથવા સત્તાવીસ દિવસ સુધી તાવ ઊતરતું નથી. તેવા તાવમાં જ્યાં સુધી આમ પચે નહિ ત્યાં સુધી ચિકિત્સકે રેગીને લંઘન, પાચન અને ધન દ્રવ્યને ઉપયોગ કરી, રોગની સારવાર કરવી જોઈએ, પણ જે રોગીની અથવા રેગીના પરિચારકની ઉતાવળને લીધે, અથવા પિતાની હોશિયારી બતાવવાની ઊલટને લીધે, એ તાવને કાઢવા માટે કઈ ઔષધિ આપે, તે તાવ કાઢવાની વાત તે દૂર રહી, પણ હાથપગ ઠંડા થઈ, તાવ મગજ ઉપર જઈ, રોગીને સન્નિપાત ઉત્પન્ન કરે છે, અથવા તેનું મરણ નિપજાવે છે. એટલા માટે ચિકિત્સકે સંતત, સતત કે અન્ય દુષ્ક તાવની જાત પારખીને ઉપચાર કરવા. જે રોગી અથવા પરિચારક ઉતાવળ કરે, તે તે રોગીને છોડી દે પણ તાવને કાઢવાનું ઓસડ તે આપવુંજ નહિ. માત્ર તેને પાચન ઔષધ અથવા ધન ઔષધ આપવું. ઘણા ચિકિત્સકોનું એમ માનવું છે કે, આવા સખત તાવમાં પણ જે તેને કેઈ પણ જાતને ખોરાક નહિ અપાય તે રેગીની શક્તિ ક્ષીણ થઈ જશે. એટલા માટે દૂધ અને બરફ, સાબૂાખાની કાંજી કે અખડબદામની કાંજી આપવાની ભલામણ કરે છે. પરંતુ એ કાંજી વગેરે કોઈ પણ જાતને ખોરાક, રોગીને કઠે નિરામ થયા સિવાય આપવામાં આવે તે તેથી ઉપર કહેલી મુદતે તાવ નહિ ઊતરતાં, જેમ જેમ ખોરાક અપાતો જાય, તેમ તેમ “આમ” બનતું જાય અને તાવ પોતાની મુદત લંબાવતે જાય છે. આથી તાવમાં શ્વાસ, મૂછ, અરુચિ, તરસ, ઊલટી, અતિસાર અથવા બંધાશ, મૂત્રધાત, હેડકી, ઉધરસ અને બળતરા એ ઉપદ્ર રોગના બળ પ્રમાણે વાયુ, પિત્ત અને કફના હીન, મિથ્યા અને અતિગ પ્રમાણે એક પછી એક દેખાતા જાય છે. આમ થવાથી રોગી તથા રોગીના પરિચારકે ગભરાય છે, એટલે વૈદ્ય મૂંઝાય છે. માટે રાગીને કઠે નિરામ થયા સિવાય કેઈ For Private and Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ શ્રીવે નિષ્ણ"ધમાળા-ભાગ ૨ જો પણ તાવમાં રાક આપવા નહિ. સતત, સતત અને અન્યદુષ્ક તાવની અવધી આવ્યા પછી મહાવરાંકુશ સુતરાજ, શીતભ’જી રસ, પ ́ચવક્રરસ કે શ્રીમૃત્યુજય રસ આપવાથી તાવ જતા રહે છે અને રાગી ત’દુરસ્ત બને છે. શ્રીમૃત્યુ’જય રસ:---છનાગ, મરી, પીપર, ગંધક અને ટ’કણખાર સર્વે સમભાગે લઈ તેથી ખમણા વજને હિંગળેાક લેવા. તે હિંગળાકને પ્રથમ લીબુના રસની ભાવના આપીને શુદ્ધ કરવા અને પારાને વિધિપૂર્વક શુદ્ધ કરી અધક જેટલે લેવા. વછનાગ ગૌમૂત્રમાં શેાધેલા લેવા અને તેને ખારીક વાટી લીબુના રસના તથા આદુના રસના એકેક પટ આપી મગ જેવડી ગાળીએ. થાળી, વાયુના તાવમાં દહીમાંના પાણી સાથે, ધેાર્ સન્નિપાતમાં આદુના રસ સાથે, અર્જીણુ ૧૨માં લીંબુના રસ સાથે, વિષમવરમાં જીરું અને ગેાળની સાથે, મેાટા માણસને દર ટકે ચાર ગાળી સુધી આપવી અને ચાર ગાળી કરતાં વધારે કાઇ પણ અવસ્થામાં આપવી નહિ, ઉપર પ્રમાણે ભૈષજ્ય રત્નાવલિનુ કહેવું છે. પરંતુ લીમડાની સળી, ધાણા, કાળાં મરી, લવિંગ અને કમળનાં ફૂલ (નીલે ફ્રી) ને વાટી કપડે ગાળી લઈ, તેમાં ઠીકરી છમકારી, તે પાણી સાથે શ્રીમૃત્યુજય રસની ગેાળી આપવાથી અજન્મ જાતના ચમત્કારિક ફાયદા થાય છે. એ પ્રમાણે વિષમ જવરના સ ́તત, સતત અને અન્યક્રુષ્ણ વરની ચિકિત્સા કરવી. જે તાવ ત્રીજે દિવસે આવે છે, તેને ‘તૃતીયક’ ( એકાંતરિયા ) અને ચેાથે દિવસે આવે છે, તેને ‘ ચતુર્થિ ક ’ ( ચેાથિયા ) કહે છે. પણ એમાં એવી શ’કા કરવામાં આવે કે, ‘આમ' યારે રસને અનુગામી થઇ, કૈાટામાં આવી, સમાનવાયુને દખાવી, પાચકષિત્તને ઉશ્કેરે છે, ત્યારે શરીર તપે છે. આથી કાઠામાં આમ રહેલા For Private and Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદાય-સિદ્ધાંત ૩૬૫ હાવા છતાં એક દિવસને આંતરે અથવા એ દિવસને આંતરે તાવ આવે છે, તેનુ કારણ શું? એનું સમાધાન એવું છે કે, નિવૃત્તિ પામેલા વિષમજવર પાછે નિયમિત દિવસે આવે છે, તેમાં તે દોષને સ્વભાવજ કારણરૂપ છે, એમ પડિતાએ કહ્યું છે. દોષાના સ્વભાવનુંજ કારણ હોવાને લીધે ઉપર કહેલાં સ્થાનકેાના વિભાગોની અપેક્ષા રાખ્યા વગર પણ એકાંતરિયા, ચેાથિયા અને વિષય ય આદિ બીજા વિષમજવરા પોતપોતાના સમયમાં પ્રકટ થાય છે. જેમ ખીજ પૃથ્વીમાં રહે છે અને તે બીજ સમય પ્રાપ્ત થતાં ઊગે છે; તેમ દ્વેષ ધાતુઓમાં રહે છે અને પેાતાનેા સમય પ્રાપ્ત થતાં પ્રકાપ પાસે છે. સુશ્રુતે પશુ કહ્યુ છે કે, એ વિષમજ્વર કદી પણુ દેહને મૂકતા નથી, કારણ કે વિષમજ્વરવાળા માણસ ગ્લાનિથી, ભારેપણાથી અને દુખળપણ થી મુક્ત થતા નથી. દોષને વેગ ટળી જાય, ત્યારે જ્વર થતા રહ્યો જણાય છે; પશુ તે જતા નહિ રહેતાં બીજી ધાતુઓમાં છુપાઇ જાય છે, કે જેથી સૂક્ષ્મપણાને લીધે પ્રત્યક્ષ માલૂમ પડતા નથી. એટલા માટે જવર, કાળ પામીને નિયમિત સમયે પેાતાના સ્વભાવથી પા। દેખાય છે. એકાંતરિયા તાવમાં કૅ અને પિત્તને અતિચેંગ થયા હાય તા ત્રિકમાં પીડા થાય છે, વાયુ અને કફના અતિયેાગ થયા હાય તે ખરડામાં પીડા થઈ તાવ આવે છે. અને જો વાયુ તથા પિત્તના અતિયેાગ થયા હાય, તે પ્રથમ મસ્તકમાં પીડા થાય છે. એવા એકાંતરિયા તાવ ત્રણ જાતના થાય છે. જે ત્રણે સ્થાનામાં તે દુઃખ કરે છે, તે ખરું જોતાં વાયુનાં સ્થાન છે. ત્યાં ગયેલે વાયુ, કના સ્થાનમાં અને કૅકૢ વાયુના સ્થાનમાં સ્થાનભ્રષ્ટ થવાથી, એટલે તેના મિથ્યાયેાગ થવાથી, દુબળ અને છે અને તેથી તેઓ ત્રીજે દિવસે તાવ લાવે છે. જો તેઓ પેાતાના સ્થાનમાં રહે, તેા તેના અતિયાગથી સતત આદિજવર ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે માથુ For Private and Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે એ કફનું સ્થાન છે, બરડો એ પિત્તનું સ્થાન છે અને પેટ એ વાયુનું સ્થાન છે. તેમાં રહેલા વિકારે પારકી જગ્યા પર જવાથી તેને મિથ્યાગ થઈ, તૃતીયકવર તથા ચાતુથિકવર ઉત્પન્ન કરે છે. હવે એકબીજાના સ્થાન પર વિકારો શા માટે જાય છે, એ પ્રશ્ન કર નહિ; કારણ કે સ્થાનને નિયમ પ્રકૃતિસ્થ વિકારોને માટે છે. પણ એ વિકાર જે બીજા વિકારે પેદા કરે છે, તે વિકારે તે આખા શરીરમાં ફરતા ફરે છે. ચાતુર્થિક વરમાં કફને વિકાર વધારે હોય, તે તે જાંઘમાંથી પેદા થઈ આખા શરીરમાં ભરાઈ બેસે છે અને જે વાયુને વિકાર વધતું જાય તે, પહેલાં માથામાં દુખા થઈ પછી આખા શરીરમાં તાવ ભરાય છે. આ પાંચ પ્રકારના તા અથવા ચાર પ્રકારના તે ઘણું કરીને સન્નિપાત જ્વરમાંથી થાય છે, એ ચરકને મત છે. હારિતાચાર્ય કહે છે કે, ચાતુર્થિક તાવમાં પિત્તને અતિગ મુખ્ય હોય છે, છતાં આ વિષમજ્વરની ઉત્પત્તિ, વૃદ્ધ સુશ્રુતમાં જે લખી છે, તે મુજબ કફનાં પાંચ સ્થાન છે, જેમાં વિકારને સંચય થવાથી તાવ આવે છે. આંતરડાં, હૃદય, ગળું, કંઠ, માથું અને સાંધા એ પાંચ સ્થાન ગણ, જે વિકાર આંતરડાંમાં જાય છે, તે સંતત એક દિવસમાં બે વેળા આવે છે. હૃદયને વિકાર જે આંતરડાંમાં આવે છે, તે તેથી અન્ય દુષ્કવર એક વેળા આવે છે, કંઠને વિકાર એક દિવસે હૃદયમાં આવે છે અને બીજે દિવસે આંતરડામાં પ્રવેશ કરે છે, જેથી એકાંતરિ તાવ આવે છે. આ પ્રમાણે માથાને વિકાર કંઠ, હૃદય અને આંતરડાંમાં ત્રણ દિવસ દરમિયાન કમથી આવી, ચેથિયા તાવને ઉત્પન્ન કરે છે અને જે દિવસે તે પાછા ફરી પિતાના સ્થાનમાં જાય છે તે દિવસે પ્રલેપકવર આવે છે. આ જવર પણ વિષમજવરની જાતને છે, કારણ કે તેની ઉત્પત્તિ પણ કફના સ્થાનમાંથી છે અને તે વાતને સુશ્રુત પણ કબૂલ રાખે છે. ચાથિયા તાવથી For Private and Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૩૬૭ ઉલટ જે બીજે વિષમજવર છે, તે પહેલા અને છેલ્લા બે દિવસ આવી, વચ્ચેના બે દિવસ આવતું નથી. તેમ એકાંતરિયા તાવમાં પણ વચ્ચે એક દિવસ તાવ આવી પહેલે અને છેલ્લે દિવસે ઊતરી જાય; તે તૃતીયકજ્વરથી ઊલટ તાવ છે. એક વખત ઊતરી આખી રાત જે તાવ ચડ્યો રહે છે, તેને અન્ય દુકને ઊલટે તાવ સમ . જે તાવને રોગી શરીરે લેવાઈ જાય છે, આખું અંગ કળે છે, કફનું બળ વધી પડે છે, શરીર સુકાઈને જડ થઈ જાય છે, તે તાવ વાયુના અતિગથી અને કફના નાગથી થાય છે. માટે તેને “વાતબલાષક” નામ આપવામાં આવ્યું છે. જ્યારે કફ અને પિત્તને અતિયોગ થાય છે અને વાયુ હીનાગને પામે છે, એવા રેગીને જે તાવ આવે છે તેનું આખું શરીર ચીકણું દેખાય છે, ટાઢ ચઢે છે, પણ તાવ શેડો આવે છે, તે પૂરે ઊતરતે નથી; પણ પાછે જેરમાં આવે છે. આવા તાવને “પ્રલેપક' કહે છે. એ તાવમાં ત્રણે દોષ કેપે છે, એ પણ કેટલાકને મત છે. જે આંતરિ, ચાથિયો અથવા નિયમિત વખતે આવતે વેળાવર હોય તે તેને પશ્ચિમના વિદ્વાને “કિવનાઈન” નામની દવા સાથે, એક અથવા બે ટીપાં સક્યૂરિક એસિડ મેળવી, તાવ આવતા પહેલાં એક અથવા બે વખત પાઈને તે તાવને તે દિવસે આવતાં જ અટકાવી દે છે. તે પ્રમાણે વેદ્યો પીળાં ફૂલની દારૂડીનાં બીજ બેઆની ભાર લઈ તેને ચાર તેલા પાણીમાં ઝીણું વાટી, તેમાં ખાટાં અડધાં લીંબુનો રસ નાખી તાવ આવતાં પહેલાં, એકજ વાર પાય તે તાવને અટકાવી દે છે. પણ જે કેઈ સ્થળે લીંબુ ન મળે છે તે બિયાને પાણીમાં વાટીને તેમાં એક વાલ કુલાવેલી ફટકડી મેળવીને પાવાથી પણ તાવ અટકી જાય છે. એકાંતરિયા તથા ચેથિયા તાવમાં વિશ્વતા પહરણ, શ્રીમૃત્યુંજય રસ અને સુતરાજ રસ પણ સારું કામ કરે છે. એકાંતરિયા For Private and Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - ૩૬૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે તાવને માટે કાંટાસરિયાનું મૂળ તેલને ધૂપ દઈ હાથે બાંધવાથી તાવ અટકી જાય છે. ખીજડાના ઝાડનું તાવની વારીને દિવસે સવારમાં ઊઠી અણુબેલ્યા દાતણ કરે, તે તે દિવસથી જ તાવ આવતું નથી. ફુલાવેલી ફટકડી એક વાલ લઈ, પતાસામાં ભરી, તાવ આવતાં પહેલાં ખાઈ જવાથી, એકાંતરિ કે વેળાજવર આવતે અટકી જાય છે. તેવી રીતે અર્ધા રૂપિયાભાર ગોળમાં બે વાલ ફટકડી મેળવી તાવ આવતાં પહેલાં ખવડાવવાથી તાવ અટકી જાય છે. એક પાવલીભાર ગેળમાં કરોળિયાનું ઘેલું પડ મેળવીને ખવડાવી દેવાથી એકાંતરિ તથા થિયે તાવ અટકી જાય છે. અરીઠાની મીજને ભાંગી તેને મગજ ગાળમાં મેળવી આપવાથી પણ તાવ અટકી જાય છે. એકાંતરિયા તથા ચેથિયા તા ઓસડ કરતાં આવા આવા ટુચકાથી જલદી જાય છે. પરંતુ એટલી વાત યાદ રાખવાની છે કે, ચેથિ તાવ ગયા પછી છ માસની અંદર દાળમાં, શાકમાં પકવાન્નમાં કે અમથો જરા પણ ગેળ ખાધામાં આવશે, તે તેને બીજે દિવસે જ તાવ આવવાને એ વાત નક્કી છે. માટે છ માસ સુધી જરા પણ ગેળ ખા નહિ. કેઈ વખતે આ વિષમજવરે હઠ ઉપર ચડી, પોતાની નિયમિત હદ કુદાવી મહિનાના મહિના સુધી રેગીને પીછો છોડતા નથી. તેવા તાવમાં રોગી અકળાય છે અને વૈદ્ય મૂંઝાય છે. તેવા તાવને કાઢવા માટે કાચકાની મીજ તેલા ચાર અને સૂકાં રાતાં મરચાં તે અર્થે એ બેને ખૂબ બારીક વાટીને રાખી મૂક્યાં. તેમાંથી એક વાલનું એક પડીકું રાતના નવ વાગે પાણી સાથે અથવા મધ સાથે આપવું અને એક વાલનું બીજું પડીકું રાત્રે ચાર વાગતાં પહેલાં આપવું. તે રોગીને દિવસમાં કોઈ પણ જાતની દવા કે આ પડીકાં આપવાં નહિ. એવી જ રીતે ત્રણ રાતમાં છ પડીકાં આપવાથી ગમે તે હઠીલે તાવ અટકી જાય છે. પણ એટલું યાદ રાખવાનું છે For Private and Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - ત્રિદોષ-સિદ્ધાંત કે, જ્યારે આ કાચકા ને મરચાંવાળી દવાનાં પડીકાં ચાલતાં હેય તેટલા દિવસ દૂધ, દહીં, છાશ, માખણ, ઘી અને ગોળ રોગીને આપવાં નહિ. એ સિવાય ગમે તે ખાય તેની અડચણ નથી. એકાંતરિયા તથા ચોથિયા તાવમાં એક ઇંચ લાંબો અને અર્ધો ઈંચ પહોળ, કોરા કાગળને કટકે લઈ, તેના ઉપર કલમ અને કાળી દેશી શાહીથી ફલાણાને ફલાણે તાવ જજે” એટલા અક્ષર કેઈન વાંચી શકે તેવી ઢબમાં લખી, ત્રણ ચિઠ્ઠી કરી આપવી. ચિઠ્ઠી લખતી વખતે આપણે શ્વાસ બંધ રાખ અને મનને કપાળમાં બે ભ્રમરની વચમાં રાખી ચિઠ્ઠી લખવી. તે ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી પર એક વાલ ઘી મૂકી, રેગીને કપડું ઓઢાડી, ધુમાડા વગરના દેવતા ઉપર તે ચિઠ્ઠી મૂકી, તેની ધૂણી તાવ આવતાં પહેલાં બે કલાક અગાઉ રોગીને આપવી, જેથી તાવ આવોજ નહિ અને કદાચ આવે તે બીજી ચિઠ્ઠીની બીજી ધૂણી તાવની શરૂઆતમાં ઉપલી રીતે આપવી, એટલે તાવ ભશે નહિ; છતાં તાવ ભરાય તે છેલ્લી ત્રીજી ચિઠ્ઠી તાવ ઊતરવા માંડે ત્યારે ઉપલી રીતે આપવી, જેથી બીજે દિવસે અથવા બીજી વાર તાવ આવશે નહિ, કદાચ કોઈને એકાંતરિએ કે ટાઢિયો તાવ આવતા હોય, તે જૂના કામડાની બે ઈંચ લાંબી અને પા થી અર્ધો ઈંચ પહોળી ચીપ છલીને બનાવવી. તે છેલેલી કામડી પર ઉપર લખ્યા પ્રમાણે લખી, ઘી મૂકી, ઉપર પ્રમાણેની રીતે ધૂણી આપવાથી તાવ અટકી જાય અથવા જતો રહે છે. પણ ધૂણી આપતી વખતે ગળા સુધી કપડું ઓઢાડવું. મતલબ કે મોઢું ઉઘાડું રાખવું, ઢાંકવું નહિ. ઉપર લખેલા દારૂડીના બીજવાળે પ્રગ ચાલતું હોય તેમાં તે બીજનું વજન લખ્યા કરતાં વધતું અપાય તે કિવનાઈનની પેઠે તે કાને બહેરાશ લાવતું નથી; પણ વખતે એકાદ ઊલટી કે ઝાડો કરાવી શરીરમાંથી મળનું શોધન For Private and Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેઠ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ કરે છે. જો કેઈના પેટમાં દુખતું હોય તે દારૂડીનાં બીજ બે આનીભાર તથા સિંધવ તેથી અડધે મેળવી, બેને ભેગાં વાટી, પાણુ સાથે દિવસમાં ત્રણ વાર ફકાવવાથી પેટનું શૂળ તથા દુખાવે બંધ થાય છે. જો કેઈને જે આવ્યો હોય તે દારૂડીનાં પાતરાંને રસ જરા હળદર તથા મીઠું નાખી ચોપડવાથી સેજે ઊતરી જાય છે. તેવી રીતે એનાં મૂળિયાંમાં પણ એજ ગુણ રહે છે. દારૂડીનાં પાતરાંને રસ તેલા બે તથા ઘી તેલ એક મેળવી ઘણા દિવસ સેવન કરવાથી વિટક મટી જાય છે. વિષમજવરનાં વિશેષ લક્ષણે-જ્યારે અપાનવાયુ અને સમાનવાયુને હીનાગ થાય છે, ત્યારે ક્લેદકફ અને પાચકપિત્ત અવ્યવસ્થિત થાય છે. એટલે જે સ્થાનમાં પિત્તને અતિગ થાય છે, તે સ્થાન ગરમ થાય છે; અને જ્યાં કફને અતિગ થાય છે તે ભાગ ઠંડા પડી જાય છે. અર્થાત્ ઘણી વાર એવું બને છે કે, રેગીનું શરીર નૃસિંહાકારની પેઠે અથવા અર્ધનારીશ્વરની પેઠે અડધું ઠંડું અને અડધું ગરમ થાય છે. જ્યારે પિટમાં પિત્ત વિકારી થાય છે અને હાથપગમાં કફ વિકારવાળે થઈ ઠરી જાય છે, ત્યારે હાથપગ ઠંડા થઈ જાય છે અને શરીરને બાકીને ભાગ ગરમ થઈ જાય છે. તેવી રીતે પેટમાં કોલેજનકફ વધે છે અને હાથપગમાં બ્રાજકપિત્ત વધે છે ત્યારે શરીર ઠંડું અને હાથપગ તથા માથું ગરમ થાય છે. જ્યારે કફ અને વાયુ પિત્તધાતુની પાસે જાય છે, ત્યારે પ્રથમ રેગીને ટાઢ વાય છે; ટાઢની શાંતિ થયા પછી એકલું પિત્ત આખે શરીરે બળતરા કરે છે, પણ એ તાવમાં શરીર ગરમ થતું નથી. તેવી રીતે વાયુ અને પિત્ત કફના સ્થાનમાં જ વાથી પ્રથમ રોગીના શરીરમાં તાવ સાથે બળતરા થાય છે અને પછી છેવટે ટાઢ વાય છે. એ દાહપૂર્વક અને શીતપૂર્વક ત્રિદોષના સંબંધથી થાય છે, તેમાંથી દાહપૂર્વક જવર અત્યંત દુઃખદાયક For Private and Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૩૭૧ અને અસાધ્ય છે, પણ શીતપૂર્વક જવર સાધ્ય છે. એ પ્રમાણે વિષમજવર નિદાનશાસ્ત્રકારે કહ્યા છે. પરંતુ અમારા જેવામાં એક એવે વિષમજવર આવ્યું છે કે, રેગી ખોરાક ખાતે જાય, ઘરનું કામકાજ કરતે જાય, જરૂર પડે તે ડું ઘણું ચાલતું જાય, પરંતુ બે, ચાર, પાંચ, સાત કે દશ દિવસમાં ગમે તે દિવસે અથવા ગમે તે વખતે તેને ટાઢ ચડે અને પુષ્કળ ઓઢવા છતાં શરીર ધ્રુજે. એ પ્રમાણે ઓછામાં ઓછા એક કલાક અને વધુમાં વધુ ચાર કલાક ટાઢ વાયા પછી તેને પસીનો થાય અને ટાઢ સમાઈ જાય; પણ વિષમજવરમાં કહ્યા પ્રમાણે દાહ થાય નહિ, તેમ શરીર ઊનું પણ થાય નહિ. આવા તાવવાળાને આગળ કહેલા શીતભંજી રસની બે બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી તાવ ગ એમ અમને જણાયું, ત્યારે મહિનામાં એક વાર અથવા બે મહિને એક વાર તાવ આવવા માંડ્યો. પછી તેને ટાઢ વાઈ હોય તે અરસામાં ચાર દિવસ સુધી શીતભંજી રસ આપીને આગળ કહેલી મહાન્વરાંકુશની ગેબી લાગેટ ચાર મહિના સુધી દિવસમાં ત્રણ વખત ત્રણ ત્રણ ગોળી આપવાથી તે તાવ ગયો. એ પ્રમાણે વિષમજવરમાં ચિકિત્સકે બુદ્ધિપૂર્વક કેઈ સારા રસની ચેજના કરવી અને રોગીએ ધીરજ રાખી વૈદ્યની પાસે ઉતાવળ કરાવિ દવા બદલાવવા આગ્રહ કરે નહિ, પણ શાંતિથી એકજ દવાને ઉપયોગ કરે. આમ કરશે તેજ વિષમજવર જશે. પણ વિષમજવર ચાલતા હોય તેવામાં ભારે ખોરાક ખાય અથવા ઘણે શ્રમ કરે અથવા માનસિક વ્યાપારમાં કામ, ક્રોધ, લોભ અને ઈર્ષા વગેરેનું વધારે સેવન કરે, તે તે વિષમજવર ફરીથી આવે છે અને તે જીવતાં સુધી જતું નથી એ વાત નિર્વિવાદ છે. વર્ષાવતુ, શરદઋતુ અને વસંતઋતુમાં વાયુ આદિના અતિગથી ક્રમાનુસાર જે તાવ આવે છે, તે પ્રાકૃતજવર કહેવાય છે, For Private and Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૨ શ્રીઆયુર્વેદ નિષધમાળા-ભાગ ૨ જો તેમાં વર્ષાઋતુમાં આવનાર તાલ વાતજવર, શરદઋતુમાં પિત્તજ્વર અને વસંતઋતુમાં કફવર આવે છે. આ સિવાયના બીજા તાવા તે ‘વિકૃતજ્વર” કહેવાય છે. જેમ વર્ષાઋતુમાં પિત્તજ્વર, શરદઋતુમાં કફજ્વર અને વસ'તઋતુમાં વાતવર ડાય, તા તે વિકૃતજ્વર અસાધ્ય એટલે મટે નહિ તેવા છે. આ ઉપરથી સમજી શ કાશે કે, જે ઋતુમાં જે દેષાના સંચય, ફાપ કે શાંતિ થવા જોઈએ, તેમ જે ઋતુમાં વાન્તિક, પત્તિક કે કકારી ખારાક ખાવા જોઇએ, તે નહિ ખાતાં પરપરાના ચાલતા રિવાજ પ્રમાણે ખારાક ભાય, તા ઋતુના હીન, મિથ્યા અને અતિયાગથી વિકૃતવર આવે છે, જેથી ઘણા મનુÄા પટકાઈ પડે છે. દાખલા તરીકે શરદઋતુમાં શ્રાદ્ધપક્ષ અને નવરાત્ર તથા દિવાળીના દિવસેા આવે છે; એટલે શ્રાદ્ધપક્ષમાં પેાતાના પૂર્વજોના નિમિત્તે મિષ્ટાન્ન ભેાજના લેવાના ચાલ છે. પણ એ શરદઋતુમાં તુલા અને વૃશ્ચિક સ’ક્રાંતિમાં ઉત્તરા, હસ્ત અને ચિત્રા નક્ષત્રમાં સૂર્યના તાપ વિશેષ પડતા હાય તે મનુષ્યશરીરમાં અને વનસ્પતિઓમાં ખાટા, તીખા અને કડવા રસ ઉત્પન્ન થવાથી શ્રાદ્ધ, નવરાત્ર અને દિવાળીના દિવસેામાં ખાધેલા મધુરરસ પચી જાય છે. પણ જો એ ઋતુમાં તાપ નહિ પડતાં વરસાદ ચાલુ રહે, તે વનસ્પતિમાં તથા મનુષ્યશરીરમાં મધુરરસને વધારો થઇ વાતવરના ઉપદ્રવ થાય છે. અથવા વરસાદ ન આવે અને ટાઢ વધી પડે, જેથી તાપ છે। પડવાથી, મનુષ્યને કફજ્વરના ઉપદ્રવ થાય છે. એટલા માટે આપણી મેજશેાખની જીભના સ્વાદની પડેલી ટેવને લીધે, પર’પરાથી જે ફિઢ ચાલતી હોય, તે પ્રમાણેના ખારાક નહિ ખાતાં, ઋતુના હીનયાગ, મિથ્યાયેાગ કે અતિયેાગના વિચાર કરી, તે ઋતુને અનુકૂળ ખારાક ખાવા, જેથી વિકૃતજ્વરના ભયથી આપણા બચાવ થાય. ઘણાં પ્રમળ કારણેાથી જે તાવ આવે છે અને જેમાં ઘણા For Private and Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિાષ-સિદ્ધાંત ૩૪ ઉપદ્રવા હાય છે, તેમજ જે તાવ આવતાંજ કણ, ચક્ષુ આદિ એકાદ ઇન્દ્રિયને નષ્ટ કરે છે, તે તાવ અસાધ્ય છે. જે તાવમાં શરીર સુકાઇ જાય છે અથવા સેાજા ચડે છે તે તાવ અસાધ્ય છે, જે તાવમાં અંતઃકરણમાં પીડા થાય છે, તે તાવ જીવતાં સુધી કેડા છેડતા નથી; તેમજ જે તાવ બળવાન હૈાય અને તાવમાંજ માથાના વાળ ઊતરી પડે, તે તાવ અસાધ્ય છે. જે તાવ મૂળથીજ અનિયમિત કિવા વિષમ હાય, જેતાવ લાંખી મુદતના હાય તે; તથા સુકાયલા, તવાયલા માણસના જે ગંભીર જવર હાય તે; જે તાવથી રાગી બેભાન થઈ જાય કે, બિછાના પરથી ઊઠી ન શકે તે; તથા જે તાવમાં બહારથી ટાઢ ચડે અને ભીતરમાં અગ્નિ ઊઠે તેવા તાવવાળાને જીવવુ‘મુશ્કેલ છે. જે તાવમાં રેગીનાં રોમાંચ ઊભાં થાય, આંખા રાતી થાય, હૃદયમાં દુખાવે થાય અને ફક્ત મુખથી શ્વાસ લેવાતા હાય, તે તાવ અસાધ્ય છે. જે તાવમાં રાગીને હેડકી, શ્વાસ તથા તરસ થતાં હોય, એશુદ્ધ થતા હાય, આંખેા આમતેમ ફરતી હાય અને શ્વાસથી પીડા પામતા હૈાય તે આ રાગી મરણ પામે છે. જે તાવથી રોગીની ઇન્દ્રિયોની શક્તિ નાશ પામી હાય, તેના શરીર પર છાંયા ફરી ગઈ હાય, શરીરનું માંસ સુકાઇ ગયું હોય તથા ગંભીર અને તીક્ષ્ણુ તાવથી પીડાતા હૈાય, એવા રાગીને આરામ કરવાની સુજ્ઞ વૈદે આશા રાખવી નહિ. જે તાવમાં શરૂઆતથીજ તતડીને તાવ આવે છે અને સૂકી ઉધરસ થાય છે તેમજ મળના નાશ થાય છે તે; જે રાણીને ખપેારે તાવ ચડે છે, કફ--ઉધરસ ઘણાં જણાય છે અને બળ તેમજ માંસ ક્ષીણ થઈ જાય છે તે; જે રાગીને એકદમ તાવને દાહ થાય છે, તરસ અને મૂર્છા આવે છે, અળ નષ્ટ થાય છે અને સાંયાએ ઢીલા પડી જાય છે તે; સવારના જે રાગીના મેાઢા ઉપર પુષ્કળ પરસેવે વળે છે અને રાતદિવસ શ્રીરમાં તાવ ભરાયેલા રહે છે તે; જે રાણીના કપાળ પર શીતળ For Private and Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - - - - - - - - - - પરસેવે વળે છે, ઘણી ટાઢ ચડે છે, શરીર ચીકણું જણાય છે અને ગળા પર થતા પરસે છાતી પર આવતા નથી તે તથા જે રેગીને ગાઢ અને ચીકણે પરસેવે આખા શરીરમાં વળે છે અને શરીર ઠંડુગાર થાય છે, તેવા તાવવાળે રેગી મૃત્યુ પામવાની તૈયારીમાં છે એમ જાણ સુજ્ઞ વેદ્ય તેની ચિકિત્સા કરવી નહિ. એ પ્રમાણે તાવ, સન્નિપાત અને વિષમજવરની નિદાનપૂર્વક ચિકિત્સા સમાપ્ત થઈ છે. अन्य वैद्यराजोना अनुभवी इलाजो ૧-વેધ ધીરજરામ દલપતરામ-સુરત ૧, જવરબિંદુ -અતિવિષની કળી તેલ ૧, સૂરોખાર તેલે ૧, ફુલાવેલી ફટકડી તેલ ૧, સોનાગેરુ તોલે છે એ સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી, ખલમાં ત્રણ કલાક સારી રીતે ઘૂંટીને શીશીમાં ભરી મૂકવાં. એ ઓસડ બેથી ચાર રતી સુધી મધમાં ચટાડી ઉપરથી આદુ-ફુદીનાવાળી ચા પાવી, જેથી સઘળા તાવ ઊતરી જાય છે. ૨. નવીન સુદર્શન ચૂર્ણ -કડુ, કરિયાતું, કાળીજીરી, ઇંદ્રજવ, શેકેલા કાચકાની મીજ, લીંબછાલ, ગોળ, લીમડાનાં સૂકાં પાતરાં, કલમ, સુંઠ, મરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં, ફુલાવેલી ફટકડી, નાઈ,દિવેલમાં શેકેલા ઝેરકલ્ચર એ સર્વ સમભાગે લઈ ખાંડી વસ્ત્રગાળ કરી, તેમાં પારો તેલ તથા ગંધક તેલા એકની કાજળીકરી, તે કાજળીને ઘૂંટી, તાવમાં ૧ થી ૨ વાલ સુધી દિવસમાં ૩ વખત પાણી સાથે ખવડાવવું. આ ચૂર્ણથી જીર્ણજવર, વિષમજવર અને અસ્થિગત જવર મટી જાય છે. ૩. તાવ ઉતારવા માટે-સાજીખાર શેર રા લાવી ઝીણે, For Private and Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાષ-સિદ્ધાંત ૩૭૫ ખાંડીને ૨૦ શેર પાણીમાં નાખી હલાવીને ઠરવા દેવા. પછી બીજે દિવસે ઉપરનું નીતરતું પાણી લઈને કઢાઇમાં ચૂલે ચડાવી તેના ખાર કાઢવા. એવી રીતે તૈયાર કરેલા ક્ષાર વાલ એ તથા ફુલાવેલા નવસાર વાલ છે, અઢીરૂપિયાભાર પાણીમાં નાખી ઓગાળી, તાવ આવેલા દરદીને પાવું એટલે તાવ ઊતરી જશે, જો એક વાર આપવાથી તાવ ન ઊતરે તેા ૩ કલાક પછી ઉપર પ્રમાણે બીજી વાર આપવું. આ દવાથી તાવ ઊતરે એટલે હિંગળેશ્વર અથવા ત્રિભુવનકીતિ રસમાંથી ગમે તે તાવને અટકાવવા માટે આપવા. ઘણી વાર ઉપરની દવાથીજ તાવ ઊતરી જાય છે, ખીજી વાર દવા આપવાની જરૂર પડતી નથી. ઉપર પ્રમાણે સાજીખાર કાઢતાં જેને ખટપટ લાગે તેણે સેાડા માયકાબ વાપરવા, ૪. મલરાજ ગુટિકા-સામલ તેલુા બા, મનસીલ તાલુ બા, કાથા તાલા ના, પીપર તેલે !, એ ચારેને લીબુના ન શેર રસમાં છૂટીને ગોળી વાળવા જેવુ' થાય ત્યારે બાજરીના દાણા જેવડી ગેાળી વાળવી. ચેાથિયેા તાવ આવતા હાય તેની પાળીને દિવસે તાવ આવતા પહેલાં ત્રણ કલાક આગમચ જીરું અને સાકરના પાણી સાથે ગાળી એકથી એ ગળાવી તે ઉપર સાકરના શીરે અથવા દૂધભાત ખવડાવવા, એકાંતરિયા તાવમાં પણ એ રીતે ગાળી ખવડાવવી. એથી ચેાથિયા, એકાંતરિયા વગેરે તાવ જાય છે. આ ગેાળી ત્રણ દિવસથી વધારે ખવડાવવી નહિ. સ્ત્રીઓને એક દિવસથી વધારે ખવડાવવી નહિ. રોગીને દૂધ, ઘી, સાકર, ઘઉં' અને ચેાખા સિવાય કંઇ ખાવાનું આપવું નહિ. ૫. ત્રિભુવનકીર્તિ રસઃ-હિં ગળેક, વછનાગ, પીપર, પીપળી મૂળ, સૂંઠ, મરી ને ટંકણખાર એ સર્વે સરખે ભાગે લઈ, વાટી વસ્ત્રગાળ કરી, એક દિવસ કેારા ધૂ'ટી, આદુના રસની, ધંતુ For Private and Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir so શ્રીઆયુર્વેદ નિમાળા-ભાગ ૨ જો રાના પાતરાંના રસની અને તુળસીના રસની એકેક ભાવના આપી, વટાણા જેવડી ગેાળી વાળી દિવસમાં ૩ વખત ૧ થી ૩ સુધી ચેાગ્ય અનુપાન સાથે આપવાથી સર્વે જાતના તાવ જાય છે. ૨-તિશ્રી રવિહુ'સજી દ્વીપહું સજી–સુરત ૧. સજવરનાશક પીળા જ્વરાંકુશ:-હરતાળ તાલે ૧ અને કળીચૂના તાલે ૧ એ એના આઠ દિવસ સુધી કુવારના રસમાં ખલ કરવા. પછી તેના ગોળા બનાવી સરાવસ'પુટ કરી, કપડમટ્ટી કરી, ચાર શેર અડાયાંને અગ્નિ આપવેા. ઠંડું પડથા પછી વાટીને શીશીમાં ભરી લેવુ'. એમાંથી એક ચેાખાપુર માત્રા મધમાં અથવા ચેવલી પાનમાં મૂકી ચાવી ખાઇ ઉપરથી પાણી પીવુ. રાગીએ કઈ પણ જાતનુ અથાણું અને તેલની સખત પરેજી પાળવી, આનું નામ અમે પીળા જવરાંકુશ પાડ્યુ છે. ૨. એકાંતરિયા તાવનું' એસડઃ-સુરોખાર તાલે ૧, કુલાવેલી ફટકડી તાલા ૧, સેાનાગેરુ તાલે ૧, એ સર્વને બારીક વાટી કાચની શીશીમાં ભરી રાખવાં. એકાંતરિયા તાવવાળાને જે દિવસ તાવની વારી હાય તે દિવસથી શરૂ કરી ૩ વારી સુધી, તાવ આવે કે ન આવે તે પણ દરરેાજ દિવસમાં બે વાર હશેટ્ટીમાં ખાંડ સૂકી, તેની ઉપર એક વાલ દવા મૂકી તેના ઉપર ખીજી ખાંડ સૂકી પાણી સાથે ફાકી મરાવવી. આ દવા ઉપર માત્ર દૂધ ખાવા દેવું નહિ, તે એકાંતરિયા તાવ જશે. ૩. ચાથિયા તાવની દવા:-કરિયાતુ, કાળીજીરી, કડું, વાયવિંગ અને નાગકેશર, એ પાંચેને સમભાગે તેાલા તાલે લઇ ખારીક ચૂર્ણ કરી, તે ચૂ માં શુદ્ધ કરેલે સામલ તાલે ૧ મેળવી ધ્રુવે,સામલ શુદ્ધ કરવાની રીત એવી છે કે, એક ઇંટ લઈ તેની For Private and Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ત્રિદોષ-સિદ્ધાંત ૩૭૭ ઉપર મધ્યમાં રૂપિયાના કદ જેટલે ગેળ અને અડધી ઇંટ જેટલે ડે ખાડે કરી તેમાં સોમલ ગોઠવી, તે ઈટને ચૂલા પર ચડાવી તાપ આપ. પછી ભૂરાં-કેળાંને છીણીને તેનું પાછું એક શેર લઈ, ઈટ ગરમ થાય કે તરત ઘેલા સોમલ પર ટીપાં પાડીને ટ્રવા દેવા અને તમામ પાણી એ રીતે ખલાસ કરવું. એ રીતે શુદ્ધ કરેલા સેમલ ઉપલા ચૂર્ણમાં મેળવી, તેને પાનના રસમાં ઘૂંટીને રાઈરાઈ જેવડી ગોળીઓ વાળવી. પછી ચાથિયા તાવ વાળાને બબે ગોળી સવારસાંજ પાણી સાથે પાંચ પાળી સુધી ગળાવવી, જેથી તાવ ફરીને આવશે નહિ. આ ગેળી ઉપર દવા બંધ કર્યા પછી તેલ, મરચું અને આમલીની આઠ દિવસ સુધી પરેજી પાળવી. ૪. જીર્ણજ્વર-કટાસરિયાનાં લીલાં પાતરાં નગ સાત લઈ અધકચરાં વાટી, વા શેર પાણીમાં ઉકાળી, ચોથા ભાગનું પાણી રહે ત્યારે કપડાથી ગાળી, તેમાં એક રૂપિયાભાર મધ નાખી, ૨૧ દિવસ સુધી તે જરૂર દિવસમાં બે વાર પાવું. વધુ જરૂર જણાય તે મટતાં સુધી પાવું. એથી જીર્ણજ્વર એટલે ક્ષયને તાવ જરૂર જાય છે. એ કાંટાસરિયાનાં ફૂલ નંગ બે વાટી, મધમાં ચટાડવાથી તાવ ગયા પછીની અશક્તિને મટાડે છે. - પન્નરવંસ –અતિવિષની કળી તેલા ૨, કાકડાશિંગ તોલે ૧, પીપર તોલે ૧, હિંગળક તોલે છે, એ સર્વ વસ્તુને બારીક વાટી, ગળી વાળવા જેટલું મધ નાખી, વટાણા જેવડી ગોળી વાળી, ઘાપણના ભૂકામાં રગદોળવી. પછી તેમાંથી એક ગોળી નાના છોકરાને અને મેટા માણસને બબ્બે ગોળી દિવસમાં બે થી ત્રણ વખત પાણી સાથે આપવાથી વરાતિસાર મટે છે. રાકમાં ભારે ચીજ આપવી નહિ. જવરવિનાશક-ગળોસત્વ તેલે ૧, પીપર તેલે ૧, For Private and Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - દિવેલમાં તળેલા ઝેરકચૂરા તેલા ૨, એ ત્રણેને બારીક ખલ કરી, મધ મેળવી, વટાણા જેવડી ગળી વાળી, ઘાપણના ભૂકામાં રગદેળી રાખી મૂકવી. એ ગળી નાના છોકરાને અકેક અને મેટાને બબ્બે, દિવસમાં ૨ થી ૩ વાર પાણી સાથે આપવાથી વિષમજવર, સતતજવર તથા મગજે ચડી ગયેલે તાવ ઊતરે છે અને આમને પચાવી ભૂખ લગાડે છે. ૭. મદનમંજરી ગુટિકા -આમળાં, શેકેલે ઝેરકસૂરે, પીપર, ગળોસત્વ અને લેહભસ્મ, એ તમામ વસ્તુ સમભાગે લઈ, બારીક વાટી, મધમાં વટાણા જેવડી ગળી વાળી. ઘાપણના ભૂકામાં રગદોળી રાખી મૂકવી, રેગની ઉમ્મર જોઈ એ કેક અથવા બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ગળાવવી. આ ગુટિકા મંદવાડ ગયા પછીની અશક્તિને દૂર કરી, વિર્યને વધારે છે, લેહીને સુધારે છે, ખાધું પચાવે છે અને તાવને કાઢે છે. ૮, જવરાદિ રસઃ-ગંધક, ધંતૂરાનાં બીજ, હરતાળ, વછનાગ, પારો, મરી અને મનસીલ, સમભાગે લઈ જુદી જુદી વાટ્યા પછી બધી ચીજો એકઠી કરી, કારેલીના રસમાં બે દિવસ ઘૂંટી, મોટા મગ જેવડી ગોળી વાળવી. એ એક ગોળી આદુના રસમાં આપવાથી સઘળા પ્રકારના તાવ ઊતરી જાય છે. એ ગોળીથી પેટનું ચડવું, શીતનું આવવું, જઠરાગ્નિની ન્યૂનતા અને કફને નાશ થાય છે. ૯ રાતે જવરાંકુશા-ટંકણું, મરી, પીપર, હિંગળક અને વછનાગને સરખે ભાગે લઈ, ઝીણાં વાટી આદાના રસમાં મોટા મગ જેવડી ગોળી વાળી છાંયે સુકાવી, એકથી બે ગોળી દિવસમાં ૩ વાર આદુના રસમાં કે મધમાં આપવાથી તાવ જાય છે. ૩-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત ૧, ભૈરવ રસ-હિંગળક, વછનાગ, મરી, ટંકણખાર, For Private and Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૩૭૮ પીપર, અકલગરે, જાવંત્રી, લવિંગ, વાંસકપૂર, કસ્તૂરી કુલીજન (પાનની જડ), જાયફળ અને કેશર, એ વસાણાં સરખે ભાગે લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, આદુના રસની ત્રણ અને નાગરવેલના પાનના રસની ત્રણ ભાવના આપી, તેની મગ જેવડી ગોળીઓ વાળવી. તાવના દરદીને પાણી સાથે ત્રણ ગોળી ખાંસીવાળાને પાનના રસમાં બે ગોળી અને વાયુવાળાને આદુના રસમાં એક ગળી ઘસીને આપવી, જેથી શરીરમાં તરત ગરમા લાવે છે. આ ગેળી અમારા દવાખાનામાં પંદર વર્ષથી વપરાય છે. ૨. વરશ્ન ચૂર્ણ –અતિવિષની કળી તેલા ૫,ફુલાવેલી ફટકડી તેલા ૫, સૂરેખર તોલા ૫ અને હિંગળક તેલે ૧, એ સર્વેને ઝીણા વાટી ચૂર્ણ કરી, તાવના રેગીને એ કેક વાલનું પડીકું ગરમ પાછું ચા સાથે અથવા સાથે આપવાથી પસીને વળી તાવ ઊતરે. ૩. વરશ્નવટી -પીપર તેલા ૨, જીરું તેલા રા, કાચકાની મીજ તોલા ૪ અને બાવળનાં પાતરાં તોલે ના, એને બારીક વાટી ચૂર્ણ કરી, પાણીમાં ઘૂંટી વટાણુ જેવડી ગોળીઓ કરી છયે સૂકવી, દિવસમાં ત્રણ વાર બબ્બે ગેળા ગરમ પાણી સાથે આપવાથી સર્વ પ્રકારના તાવ ઊતરે છે. ૪. નવજીભ સિંહા-પારે, ગંધક, લેહભસ્મ, તામ્રભસ્મ, નાગભસ્મ, મરી અને પીપર, એ સર્વ સમભાગે લઈ શુદ્ધ વછનાગ ના ભાગ લઈ તેને આદુના રસમાં બે દિવસ ખલ કરી, પછી ૧ રતી વજનની ગોળીઓ કરવી. આ ગોળીમાંથી ૧ અથવા ૨ ગોળી ગરમ પાણી સાથે આપવાથી તાવ ઉતારે છે, છાશ સાથે આપવાથી સંગ્રહણી મટાડે છે, તેમજ મધ સાથે આપવાથી પેટને દુઃખાવ, મંદાગ્નિ અને અજીર્ણને મટાડે છે. ૫. રાજવલ્લભ રસ-પારે, ગંધક અને વછનાગ એ ત્રણ એ For Private and Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૦ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે કેક તેલ તથા નવસાર કુલ ૨ લા લઈ પ્રથમ પાર ગંધકની કાજળી કરી, પછી બે વસાણાં મેળવી ખલ કરે. આમાંથી એક પડીકું બે રતી પ્રમાણનું કરિયાતાના ઉકાળા સાથે અથવા આદુ, ફૂદીને અને તુલસીના ઉકાળા સાથે આપવાથી પસીને વાળી તાવને ઉતારે છે. ૬. રામબાણું ગુટિકાર-ઘીમાં તળીને શુદ્ધ કરેલે ઝેરકસૂરે તેલા ૧૦, પીપર તેલે ૧, પીપળામૂળ તેલે ૧, સૂંઠ તેલા પ, વાવડિંગ તેલા ૨, અતિવિષની કળી તેલે ૧, મરી તેલા ૨, હરડેદળ તેલ ૧, દૂધમાં શોધેલ વછનાગ તેલે ૧, લઈ સર્વેનું બારીક ચૂર્ણ કરી, ચેવલી પાનના રસમાં ૩ દિવસ ઘૂંટી વટાણા જેવડી ગોળીઓ વાળવી. આ ગાળી આદુના રસ સાથે દિવસમાં ત્રણ વખત એકેકી આપવાથી તાવ, તાવની પાછળની અશક્તિ, પેટની ચૂંક અને અજીર્ણના ઝાડાને મટાડે છે. ૭. જીર્ણજવર માટે ગળોસવ,પીપર અને સાકરનું સમભાગ ચૂર્ણ કરી તેમાંથી વાલ ૧ થી ૬ સુધી દિવસમાં બે વખત દૂધ સાથે આપવાથી એક મહિનામાં ગમે તે જીર્ણજવર મટી જાય છે અને ઘણું જ શક્તિ આવે છે. - ૮, રાતી ખૂબકલા (રાતી ખસખસ) લાવી, અડધી શેકી, અડધી કાચી રાખી, પછી બેઉ એકત્ર કરી તેમાંથી વધુમાં વધુ તેલ સાકર અથવા પાણી સાથે ફકાવવાથી જીર્ણજવર મટી જાય છે. ૯સફેદ જીરું (ઈસબગુળ) ૮ ભાગ, કુલાવેલી ફટકડી ૧ ભાગ, એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં સમાય તેટલે ગેળ મેળવી ચણીબેર જેવડી ગોળી વાળવી. દિવસમાં ત્રણ વખત અકેક ગેળી આપવાથી, જીર્ણજવર, વિષમજવર, જે ખાંસી સાથે હોય તે મટે છે. ૧૦. પ્રવાળપિષ્ટિ મધ અને પીપર સાથે અથવા સાકર તથા For Private and Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૧ ત્રિદોષ-સિદ્ધાંત દૂધ સાથે દરરોજ એક વખત આપવાથી જીર્ણજવરને મટાડી શરીરમાં શક્તિ લાવે છે. ૪–ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. સર્વજવર –મનસીલ, કળીચૂન અને અમલસારે બંધક સમભાગે લઈ, ઝીણો વાટી એક કૂલડીમાં ભરી, તેનું મેં બંધ કરી ૨૫ છાણાને અગ્નિ આપો. ઠંડું પડ્યા પછી ખરલમાં ખલ કરી સારી કાચની શીશીમાં ભરી લેવું. જેને દરરોજ તાવ આવતે હેય તેને આખા દિવસમાં ૧ ચખાપુરનું એકજ પડીકું મધમાં ચટાડવું. એકાંતરિયો તાવ આવતો હોય તેને એકેક ખાપુરનાં ત્રણ પડીકાં મધમાં આપવાં. ચેથિ તાવ આવતું હોય તેને એકેક ખાપુરનાં ચાર પડીકાં મધમાં આપવાથી તાવ જાય છે. આ પડીકાં સાકર સાથે પણું અપાય છે. ૨. કાચી ફટકડી ખાંડીને ત્રણ દિવસ લગી આંકડાના દૂધમાં પલાળી રાખવી. પછી તેને ઘૂંટીને તેની ટીકડી બનાવવી અને સરાવ સંપુટમાં મૂકી છાણાના અગ્નિને કુકુટપુટ આપ. પછી કેડિયામાં થી કાઢીને મા વાલને વજને પાનના રસમાં દિવસમાં બે વાર આપ વાથી તાવ જાય છે. તેમજ ઉધરસ પર પણ સારો ફાયદો થાય છે. પ-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત ૧. સુદર્શન ચૂર્ણ ત્રિફલા, દારુહળદર, ભેંયરીંગણી, ષડકચેરી, સુંઠ, મરી, પીપર, પિપરીમૂળ, સૂકા મરવા, ગળો, ધાણા, અરડૂસે, કડુ, ત્રયમાણ, પિત્તપાપડે, મોથ, વાળ, લીમછાલ, પિપરમૂળ, જેઠીમધ, અજમે, અજમેદ, ભારંગ, ઇંદ્રજવ, સરગવાનાં બી, ઘેડાવજ, તજ, ફટકડી, સુખડ, અતિવિષ, બલબીજ, વાયવડિંગ, ચિત્ર, પટેલ, લવિંગ, ચવક, વાંસકપૂર અને For Private and Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે તમાલપત્ર એટલી વસ્તુ એક એક તેલ લઈને કરિયાતું તેલા એંશી લઈ બારીક ખાંડી વસ્ત્રગાળ કરી શરદીના તાવમાં એ ચૂર્ણ તેલ , આદુનો રસ તોલા બે, કુદીને રસ તેલ ૧ અને મધ તેલ ૧, સાથે દિવસમાં ત્રણ વાર પાવું. પિત્તના તાવમાં ચૂરણ તેલે છે અને સાકર તેલ ૦ મેળવી પાણી સાથે ફાકવું. બાદીના તાવમાં ચૂરણ બે આનીભાર ત્રણ વાર ઠંડા પાણી સાથે ફાકવું. ૨. લઘુસુદર્શન ચણુ-ગળ, સૂંઠ, પીપર, તજ, લવિંગ, પીપરીમૂળ, લીમછાલ, કડુ, સુખડ, અને હરડે એ સર્વે સમભાગે લઈ તેનાથી અધું કરિયાતું લઈ ખાંડી ચૂર્ણ કરવું. આ ચૂર્ણથી પણ સઘળી જાતના તાવ જાય છે. ૬-વૈદ્ય રૂઘનાથસિંગ ગયાદી-સુરત પંચાનન જવર કુશ-પારે, ગંધક, વછનાગ, મરી, પીપર, સૂંઠ, ગળે, કરિયાતું વંતૂરાનાં બી, મેથે, કડુ, નેપાળ, ઈંદ્રજવ અને કાકડાસિંગ એ સર્વે સમભાગે લઈ પારા ગંધકની કાજળી કરી, તેમાં બીજી વસ્તુઓ મેળવી, એક દિવસ ઘૂંટી, પછી આદુના રસની બે ભાવના આપવી તથા નગોડના રસની બેભાવના આપી મરી જેવડી ગોળી વાળી સર્વ પ્રકારના તાવમાં એકથી ત્રણ સુધી દિવસમાં ત્રણ વાર આપવાથી તાવ ઊતરી જાય છે. અને એજ ગેળી કલથીના ઉકાળા સાથે આપવાથી તાવ આવતે અટકે છે. ૭-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ-સુરત ક્રવ્યાદિચૂર્ણ -ઝેરકચૂરાને ગાયના મૂત્રમાં સાત દિવસ પલાળી આઠમે દિવસે છેડાં કાઢી બે ફાટ કરી તેની જીભ કાઢ્યા બાદ ઘીમાં તળી બારીક ચૂર્ણ કરવું. પછી ચા સાથે અથવા પાણીમાં એકથી પાંચ વરસનાં બાળકોને એક ચખાપુર, પાંચથી દશ વરસનાને એક વટાણાભાર અને દશ વરસ પછીનાને એક વાલ For Private and Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદાય-સિદ્ધાંત ૩૮૩ ભાર ચા સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી તાવ, માથાના દુખાવા ગરમી, વાયુ તથા અજીણુ વગેરેને મટાડે છે. ૮-વૈધ ભાભાઈ આધવજી ત્રિવેદી-ભાદરાડ ૧. અનિયમિત તાવઃ-કિવનાઈન ૩૬, કાચકાની સીજ અડતાળીસ ભાગ અને ગળાસવ એતેર ભાગ એ સવને એકઠુ' કરી પાણીમાં ચણીયેર જેવડી ગાળી કરી સવારસાંજ એક એક પાણી સાથે આપવી. ૨. લાંબા દિવસના તાવઃ-કરિયાતું, વાયવડિંગ, દેવદાર, પટાલ, કડુ, ત્રાયમાણુ, પિત્તપાપડા, ગરમાળા, અતિવિષ, પીપ રીમૂળ, એ સર્વે સમભાગે લઈ તેના કવાથ કરી સવારસાંજ પાવે, જો ભારના તાવ હૈાય તા કડુ, ગરમાળા અને ત્રાયમાણુ નાખવાં; ** વિશેષ હોય તે કાયફળ અને ભારગ ઉમેરવું; રેચક ઔષધ નાખવું નહિ જેથી તાવ જશે. ૩. તમામ તાવ ઉપર ચ:-કાલંભા, અતિવિષની કળી, કાચકાનાં બીજ ( ક્રાંકચિયા ) લી એાળી, કડુ, ઇંદ્રજવ, કાળીજીરી, તીખાં (મરી) અને કરિયાતાની પાંદડી એ સવ સમભાગે લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઠ'ડા પાણી સાથે આપવાથી તાવ જાય છે. ૪. કાલ'ભા અડધા ભાર, કાચકાં ૪ ભાર, ઈંદ્રજવ ૨ ભાગ એ ત્રણેને વસ્ત્રગાળ કરી કિવનાઈનનાં પડીકાં ચાર મેળવી ચણી ખાર પ્રમાણે ગાળી વાળી, મેાટી ઉમરવાળાને એ અને બાળકને એક ગાળી પાણીમાં મેળવી પાવાથી, લાંખા દિવસનાં જીણુ વર પણ આ ગાળીથી ગયા છે. ૫. વિષમજવરઃ-અરડૂસા, ઊભી રીગણી, ગળેા, મેાથ, સૂંઠ અને આમળાં, એના વિધિપૂર્વક કવાથ કરી મધ અને પીપરનું ચૂર્ણ નાખી સાંજસવાર પાવું, For Private and Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૪ શ્રીવે નિમધમાળા-ભાગ ૨ જો ૬. શીતવર:-ઊભી રીંગણી, ધાણા, સૂઠ, ગળા, મેથ, પદમક, રતાંજળી, કરિયાતું, કુકડવેલનાં પાન, પુસ્કર મૂળ, ઇંદ્રજવ લીમહાલ, ભારગ મૂળ અને પિત્તપાપડા સરખે ભાગે લઇ વિધિપૂર્વક કવાથ કરી દિવસમાં બે વાર પાવા. ૯–વેધ અ‘ખારામ શંકરજી-વાગડ ૧. તાવનું' ચ:-તીખાં, કાચકાની મીજ, ગળા, કડુ કાળીજીરી, કરિયાતું, કીડામારી, લીમડાનાં પાતરાં, કડવી નાઇનાં પાન, ખડશલિયા (પિત્તપાપડા), ઇંદ્રજવ અને અતિવિષ સરખે ભાગે લઇ વાટી ચૂરણ કરવુ', તેમાંથી બે આનીભાર ચૂરણ ટાઢા પાણી સાથે ફાકવાથી તમામ જાતના તાવ ઊતરી જાય છે. ૨. એકાંતરિયા તાવ માટેઃ-ગાયનું દહીં રૂા. રા ભાર લઈ તેમાં ધંતુરાના પાતરાંના રસનાં ત્રણજ ટીપાં નાખી, તાવ આવતાં પહેલાં પાવાથી તાવ અટકી જાય છે. ૩. કરેાળિયાની જાળના તાંતણા લઈ તેની બત્તી બનાવી. તેલમાં ભીંજવી દીવા સળગાવી કાજળ પાડવુ'. તે કાજળ આંખમાં આંજવાથી એકાંતરિયા તાવ અટકે છે. ૪. ચેાથિયા તાવ માટે:-નાગધેલીના રસ તાલા ૪માં ન તાલે મરીનું ચૂરણ મેળવી સવારમાં પીવું. એમ ત્રણ દિવસ ખાવાથી ચેાથિયા તાવ જાય છે. ૫. જવરાભૈરવ રસ:-હિંગળાક, કાડીની ભસ્મ, ટ કણખાર, વછનાગ, ધતૂરાનાં બી, મરી, અફીણ, ગાંજો એ સ` સમભાગે લઇ બારીક વાટી, આદું તથા લી'બુના રસના એક એક પટે આપી, ખૂબ વાટી એક એક રેતીની ગાળી વાળવી. તેમાંથી એક એક ગાળી સાંજસવાર ત્રિકટુનું ભ્રૂણ બે આનીભાર તથા મધ For Private and Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૩૮૫ સાથે ચાટવાથી સાત દિવસમાં ટાઢિયે તાવ જાય છે. ત્રિષ, દમ, ઉધરસ, શળ, ચસકા, માથાનું દુખવું, બસ્તી, શૂળ, સાંધાની કળતર, સળેખમ વગેરે ઘણું રેગ મટે છે. દે. આનંદભૈરવ રસ-વછનાગ, ટંકણું, ત્રિકટુ, તામ્રભરમ, ધતૂરાનાં બી, હિંગળો, ગંધક, એ સર્વ સરખે ભાગે લઈ, તેને ભાંગ તથા આદાના રસની એક એક ભાવના આપી,ચણા જેવડી ગેળી કરી આપવાથી તાવ તથા રાષિપાત શીતાંગને મટાડે છે. ૭. જ્યાંકઃ -પારો, ગંધક અને વછનાગ એક એક ભાગ, ઘંતૂરાનાં બી ત્રણ ભાગ અને દારૂડીનાં મૂળ બાર ભાગ, બધાં શુદ્ધ લઈ સાથે મેળવી ત્રણ દિવસ ખરલ કરી, માત્રા બેથી ચાર રતી માં મૂકી ઊના પાણીથી ઉતારવું, તેથી ત્રણે પ્રકારના તાવ ઊતરે છે. ૮. જીવરક્ષયકર ગુટિકાકાળે, સમલ, તીખાં (કાળાં મરી) એની ગેળી બાજરીના દાણા જેવડી વાળી, એક એક ગોળી આપવાથી તમામ જાતના તાવ, સમસ્તવાયુ, અર્ધા ગવાયુ વગેરે મટે છે. ગોળી ઘી-સાકરમાં આપવી. ૯જવરાંકુશ –મલ તેલો છે, કા તેલ ૧, એ બેને ઝીણા વાટી ગુલાબજળમાં ઘૂંટીને બાજરીના દાણા જેવડી ગોળી કરી, એક એક આપવાથી તાવ, સંધિવા, ત્વચારોગ અને અજીર્ણ વગેરેને અસરકારક રીતે મટાડે છે. . ૧૦-ધ ત્રિકમલાલ કાળીદાસ–ખાનપુર ૧. બધી જાતના તાવ જાય -શેકેલાં કાચકાં તથા કાળાં મરી સમભાગે ખાંડી તેની બન્ને વાલની ગોળી પાણીમાં કરવી. દિવસમાં એક એક ગોળી બે વખત પાણી સાથે આપવી. ત્રિદેશ થયે હોય તે એ ગેળીનું ચૂર્ણ અને નવસાર બએ વાલ મેળવી દિવસમાં બે વખત આપવાથી મટી જાય છે. આ. ૧૩ For Private and Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬ શ્રીઆયુર્વેદ નિષ"ધમાળા-ભાગ ૨ જો ૧૧-વૈધ ઉમિયાશંકર બાપુભાઇ મહેતા-વીરમગામ જ્વરાંકુશ:-વિંગ ૧ ભાગ, મરી ૧ ભાગ, એળિયા ૧ ભાગ, લિખેળી ૩ ભાગ, અને વાટી પાણી સાથે એકેક રતીની ગાળી કરવી અથવા લીમડાનાં પાતરાંના રસમાં ગોળી ખનાવી અમ્બે ગેાળી દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવી. આ ગોળીએ ઇન્ફલ્યૂએંન્ઝા અને પ્લેગમાં અમે ઘણા બહેાળા પ્રમાણમાં વાપરી છે. ગમે તેવા સખત તાવમાં આપી શકાય છે. એનાથી પરસેવા વળે છે, દસ્ત સાફ્ ઊતરે છે અને શક્તિ સારી રહે છે. ૧૨-વૈધ ચૂનીલાલ હરગોવિદ જોશી-સુરત ચાતુર્થિક વર:-મનસીલ તાલે ૧, ચૂના તાલેા ૧, એ અનેને ઝીણાં વાટી કુંવારના રસમાં ૨૪ કલાક ઘૂંટવું, અને ચણેાડી જેવડી ગાળી વાળી એકેક ગાળી સવારસાંજ આપવી, ને તે ઉપર ખારાક ખવડાવવા. ખારાક નહિં ખવડાવાય તે ઊલટી કરાવશે, આ દવાથી ત્રણ દિવસમાં ચાથિયા તાવ જાય છે. ૧૩--વૈદ્ય આધવજી માધવજી ગોંડળ ૧. તાવના ઉપાયઃ-નેપાળા, ટંકણખાર, પારા, મેરથુ અને ગંધક એ સર્વને સરખે ભાગે લઈ એકેક રતીની ગાળી વાળવી. એકેક ગેાળી દિવસમાં ત્રણ વાર આપવાથી તાવ જાય છે. ખારાકમાં ચાખા અને મગ આપવા, ૨. રત્નગિરિ રસ:-મનસીલ, હિં...ગળેાક, લવિં’ગ અને જાયફળ એ સર્વાંનું સમભાગે ચૂર્ણ કરી આદુના રસમાં બે વાર ઘૂંટવુ; એમાંથી ૧ ૨તી ધાણાના પાણીમાં અથવા દૂધમાં આ પવાથી તાવ ઊતરે છે. ગુરુપ્રસાદી છે. ૩, નારાયણ વાંકુશ -તરુણુવર માટે સામલ, ૧૭ For Private and Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - ત્રિદોષ-સિદ્ધાંત ૩૮૭. નાગ, ગંધક, પાર, હરતાલ, ત્રિકટુ, પીળી કેડીની ભસ્મ, ભાંગ, ધંતૂરાનાં બીજ અને ટંકણખાર સમભાગે લઈ આદાના રસમાં ખૂબ ઘૂંટી, બાજરીના દાણા જેવડી ગોળી વાળી, એકેક અથવા બબે ગોળી દિવસમાં બે વખત પાણી સાથે આપવાથી, ગમે તે તાવ હોય તે પણ જલદીથી ઊતરી જાય છે. ૧૪-વૈદ્ય શ્રીધર ભાવરાવ દાણે-આકોટ ચિંતામણિ ચતુર્મુખ રસ-રસસિંદૂર ૨ ભાગ, લેહભસ્મ ૨ ભાગ, અબરખભસ્મ ૨ ભાગ, સેનાને વરખ ૦૧ ભાગ, એ પ્રમાણે સર્વને વાટી કુંવારના રસમાં ખલ કરવાને કહે છે પણ અમારા દવાખાનામાં વાટીને રાખી મૂકવાને ચાલ છે. કારણ કે એકલાં પડીકાં ઘણું સારું કામ કરે છે. એ રસ મોટા માણસોને સવારસાંજ બબ્બે રતી, રુદ્રાક્ષ અને શંખના ઘસારામાં થોડું મધ મૂકીને આપે અને તેમાં તુલસીનાં પાનનો રસ બા તેલ મેળવીને આપ્યો હોય તે વધારે ફાયદે કરે છે. રુદ્રાક્ષ અને શંખ ન મળે તે માત્ર મધથી ચાલે છે. આ ઓસડથી એકજ દિ. વસમાં મેટો તફાવત દેખાય છે એ અમારો બહોળો અનુભવ છે. આ ઓષધથી એક પણ ન્યુમેનિયાને દદી અસાધ્ય થતું નથી. ૧૫-વૈદ્ય ચૂનીલાલ જેકીશનદાસ ચટપટ-સુરત ટાઢિયો તથા માસમને તાવ-નવસાર તેલા ૧૦, કળીચૂને તેલા ૧૦ એ બન્નેને જુદા જુદા વાટી કપડાણ કરી, એક ચીની પ્યાલામાં મેળવી તેમાં શેરડીને સરકે છે શેર રેડવો એટલે ફીણ આવશે. તે ફિણ બેસી ગયા પછી તેમાં પાણી શેર ૪ રેડી હલાવી નીતરવા દેવું. નીતયું પાણી તમામ નિતારી લઈ શીશીમાં ભરી રાખવું. તેમાંથી તાવવાળા દદીને ત્રણ ત્રણ કલાકે તેલા ૧ થી ૨ સુધી વરિયાળીના એક સાથે અથવા પાણી સાથે For Private and Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે આપવાથી તાવ ઊતરી જાય છે. કેટલાક દરદીઓને તે એકજ વાર આપવાથી ઊતરી જાય છે અને ત્રીજી વખત પાવાથી તે તાવ રહેતા જ નથી. આ દવાથી પસીને ખૂબ આવે છે, પેશાબ ખુલાસીને આવે છે ને લેહી સાફ થાય છે. ઈન્ફલ્યુએન્ઝા માટે આ દવા એ સો ટકા અકસીર નીવડી છે. ૧૬–વૈદ્ય નંદરામ પ્રાગજી પંડયા-નાગેશ્રી ૧, વાંકા-હરતાલ ૯ ભાગ, છીપનો ચૂને ૪ ભાગ, રથયું ૧ ભાગ; સર્વેને બારીક વાટી કુંવારના બામણા રસમાં ખલ કરી સરાવ સંપુટમાં ગજપુટ અગ્નિ આપી, બારીક પીસી શીશી ભરી લેવી. તેમાંથી ૧ ચણોઠીભાર ખાંડ સાથે આપ અને ઉપર દૂધભાત ખવડાવવાથી આઠે પ્રકારના તાવ જાય છે. ૨. સિદવરાંકેશ-પારે, વછનાગ, ગંધક, સેમલ, હરતાલ, ટંકણ, કેડીની ભરમ, ધંતૂરાનાં બીજ, સુંઠ, મરી, પીપર, ભાંગ, એળિયે એ સર્વ સમભાગે લઈ એક દિવસ આદુના રસમાં તથા એક દિવસ ઈદ્રવરણાના રસમાં ખરલ કરી, એકેક રતીની ગળી વાળવી. એક ગોળી સવારે તથા સાંજે દૂધમાં અગર ઠંડા પાણીમાં અથવા સાકર અને જીરાના અનુપાનમાં આપવી. સવિપાત ઉપર અર્ધા તોલા આદાના રસામાં આપવી. સાદા તાવવાળાને પથ્યમાં સાચેખાની કાંજી અથવા દૂધભાત આપવા સન્નિપાતવાળાને કેવળ બકરીનું દૂધ આપવું. ૩. એકાંતરિયે તાવ-ફટકડી ફુલાવી વાટી શીશીમાં ભરી મૂકવી. પછી જે દિવસે વારો ન હોય તે દિવસે વાલ ફટકડી, ૩ વાલ પતાસાંના ભૂકામાં આપવી. અરધા કલાક સુધી પાણી પીવા ન દેવું. એ રીતે ૩ દિવસ આપવાથી એકાંતરિયો તાવ જરૂર અટકી જાય છે. આ ઉપાયથી સેંકડે માણસના તાવ ગયા છે. For Private and Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદષ-સિદ્ધાંત ૪ સિદ્ધ ગુટિકા -નેપાળ, ટંકણ, પાર, મેરથુથુ અને ગંધક સમભાગે આદુના રસમાં વાટી ૧ ચણોઠી જેટલી ગેળી બનાવવી. સર્વ જાતના તાવમાં એકેક ગાળી દિવસમાં બે વખત પાણું સાથે આપવાથી સર્વે જાતને તાવ જાય છે. પથ્યમાં ભાત, સાકર અને મગનું ઓસામણ આપવું. આ અનુભવેલું ઉપચાર છે. પ. પારે, ગંધક, વછનાગ, ટંકણુ, સૂંઠ, મરી અને પીપર એ સર્વેને માગે લઈ ભાંગરાના રસની ભાવના આપી, મરી જેવી ગેળી કરવી. એ ગોળી દિવસમાં ત્રણ વખત એકેકી સાકર સાથે આપવાથી સર્વ પ્રકારના તાવ જાય છે. ૧૯-વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડેદરા ૧. મૃત્યુંજય રસ-વછનાગ, મરી, પીપર, ટંકણ અને ગંધક, એ સર્વ સમાનભાગે અને શુદ્ધ હિંગળક બે ભાગ લઈ આદુના રસમાં ખરલ કરી એક રતીની ગળી વાળવી. આ ગોળી સર્વ જ્વર ઉપર આબાદ કામ કરે છે. ટૂંટિયાના તાવ ઉપર ઘણીજ અસરકારક નીવડી છે. અજીર્ણ જ્વર ઉપર આદિત્ય રસ અને આ એક ગોળી એક લીંબુના રસ સાથે આપવી. - ૨, માર્તડદય:-હિંગળક તેલા ૨, નેપાળે તેલા . ટંકણ તોલા ૧ અને વછનાગ લે . આ સર્વને આદુના રસમાં ખૂબ ખરલ કરી વાલ વાલની ગોળી કરી તાવ, શ્વાસ, ઉદરરોગ, ગુલમ, પાંડુરોગ, અજીર્ણ વગેરે રોગમાં આપવી અને છાશભાત ખાવા આપો. ગોળી ઘણી રેચક છે માટે વિચાર કરીને આપવી. ૩. જીર્ણજવરાંતક-સૂર્યપુટી પ્રવાલભસ્મ ૪ ભાગ, કેડીભસ્મ ૨ ભાગ, ગળારાવ ૪ ભાગ અને પ્રવાલભસ્મ અગ્નિપુટી ભાગ એ સર્વ મેળવી ઘૂંટીને એક એક વાલ દિવસમાં ત્રણ વાર આ પવાથી ગમે તે જીર્ણજવર હોય તે મટીને શક્તિ આપે છે. આ For Private and Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૭ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સાથે ફીવર પિલસ, નિંબાદિ ચૂર્ણ, મૃત્યુંજ્ય વગેરે આપવાથી ઘણે જલદી આરામ થાય છે. આ દવા પણ મારા પિતાને અનુભવની છે. જીર્ણજ્વરાંતક મધ પીપર સાથે આપવી. ૪. ફીવર પિસ–મરી, હીમજીહરડે, મીંઢી આવળ, દિવેલીની મીજ, લિંબેળીની મીજ એ બળે તેલ તથા એળિયો તેલે ૧, આ સર્વને ખાંડી કુંવારના રસમાં ચણીબોર જેવડી ગોળી કરી તે પાણી સાથે ગળાવવાથી સર્વ જવરનો નાશ કરે છે, ઝાડે સાફ લાવે છે અને પિત્તને દૂર કરે છે. ભાવપ્રકાશના વરાધિકારમાં કહેલું લિંબાદી ચૂર્ણ તેના લખ્યા પ્રમાણે બરાબર કામ કરે છે. ૧૮-વૈધ ધીરાબાવા ગુમાનબાવા-સણી આ થિયે તાવ ખાતરીથી મટાડે હોય તે ખેતરમાં ભર. વાડાને છેડ થાય છે તે છેડને કાળીચૌદસને દિવસે ગૂગળને ધૂપ દે તથા ચેખાથી વધાવી એમ કહેવું કે, “અમારે જોઈશે ત્યારે લઈ જઈશું અને જે કામે લઈશું તે કામ તમારે સિદ્ધ કરવું.” પછી જોઈએ ત્યારે લાવી શણની સાથે ભરવાડાનું મૂળિયું સાત ગાંઠ વાળી બાંધીને આપવું. તેને હાથે બાંધી ગૂગળને ધૂપ દે. મૂળિયું તાજું લાવવું એટલે તાવ જશે. પણ નવ વાર સુધી ગોળ ખાવા નહિ; ગોળ ખાવાથી તાવ પાછે આવે છે; અનુભવસિદ્ધ છે. ૧૯-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ જવર-સૂકાં આમળાં, ચિત્ર, હિમજ, પીપર અને સિંધવ, એને કાઢે પીવાથી સર્વ જવર નાશ પામે છે. સુંઠ તથા કરિ યાતાને કાઢે ઠંડે પાડી પીવાથી તાવ જાય છે. ર૦–વૈધ છગનલાલ રાયચંદ-ગાબટ સળીવાળે નવસાર પાણીમાં પિગાળી ગાળીને તેને લેઢાની For Private and Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદેાષ-સિદ્ધાંત ડી કઢાઇમાં નાખી પકાવવા, પાણી મળતાં જાડું થવા આવે એટલે ઉંડે ઉતારી સુકાવા દેવે, એટલે રાખાડી રગના બનશે, તે મેટી ઉંમરનાને મો વાલ, બે વાર કે ત્રણ વાર કરિયાતાની ચા સાથે મેળવીને નિત્ય આપવા, વધારે દિવસ ચાલુ રાખવાથી જીણુ વર ગાંડ, કમળેા પાંડુ, સેજા, હરસ અને ખરેાળ તથા મંદાગ્નિને મટાડે છે. તેમજ તેથી એવડે વજને લેવાથી એકાંતરિચા તથા ચેથિયેા તાવ, આદાશીશી, માથાનું દુખવું, સણકા, રાંઝણવા, ટચકિયું અને કફજ્વર તથા ઉધરસ મટાડે છે. મારા દવાખા નામાં દસ વરસથી વપરાય છે, ૨૧-કમ્પાઉન્ડર રામકૃષ્ણ રેવાશ’કર-જાદર ૧. સમુદ્રફળના ઝાડની છાલના ઉકાળા કરી અઢી રૂપિયાભાર પાવાથી એકાંતરિયા તાવ ઊતરી જાય છે. લેય રીગણીનું દાતણ કરવાથી પણ તાવ અટકી જાય છે. ૨. રી'ગણીનું દાતણ કરવાથી ત્રણ દિવસમાં તાવ જાય છે. ૩. કરેાળિયાનાં જાળાંની દિવેટ કરી, કાજળ પાડી આંખમાં આંજવાથી તાવ જાય છે. ૪. કડુ તાલા ૨, મરી તાલા ૧, સચળ તાલે ના, ભાંગ તાલા ૦ા, સવ' વસ્તુનું ચૂરણ કરી આદાના રસમાં અથવા સૂડના ઉકાળામાં છૂટી સાડ ગેાળી વાળવી. સવારસાંજ એક એક ગોળી ખવડાવવી. ત્રણ દિવસમાં તાવના નાશ થાય છે. અનુભવસદ્ધ છે, ૨૨-વૈધ મણિશંકર ભાનુશંકર--વલસાડ કાચા ઝેરકચૂરાનું ચૂરણુ તેલા ૨, વછનાગ એ માનીભાર, ધાળાં મરી તાલા ૧ લઈ ઝેરકચૂરાને ગાયના મૂત્રમાં દિવસ પદર પલાળી તેનાં છેડાં કાઢી ખાંડવાં. તેનું ચૂરણ કરી તેમાં વછનાગ વગેરેનુ ચૂરણ મેળવી પાનના રસમાં ખલી મગ જેવડી ગોળી વાળી, For Private and Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે બબે ગોળી દિવસમાં ત્રણ વાર પાનના રસ સાથે આપવાથી જીર્ણ જવર, શૂળ, મંદાગ્નિ કાચા ઝાડા, વાયુ વગેરેમાં ફાયદો કરે છે. ર૩–મહંત જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ કરિયાતું પાણીમાં પલાળીને પાવું. ૨૪-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી કડુ તેલ ૦૧ ખાંડી ઠંડા પાણી સાથે આપવાથી સર્વે પ્રકારના તાવ કબજિયાત મટી સારા થાય છે. ઈન્ફયૂઝામાં આ દવા વાપરવાથી સેંકડે ૭૫ ટકા સફળ પરિણામ મળ્યું હતું. ૨૫-ઘ પુરુષોત્તમ બેચરભાઈ યાજ્ઞિક-કાલેલ ૧. જવરાંકુશવરકી હરતાલ ભાગ ૯, મેતીની છીપને ચૂને ભાગ ૨, મોરથુ ભાગ એક અને કુંવારપાઠાને ગર્ભ સર્વ ચીજોના વજનથી બમણું લઈ, પછી તેમાં તે સર્વને એક દિવસ સુધી ખલ કરે, ત્યાર પછી તેને પાણી સાથે ગોળો કરી, બે સરાવળાની અંદર તે ગોળાને મૂકી, તે બન્ને સરાવળાને એકબીજા સાથે ઘઉંના આટાની કણકથી મજબૂત જડી દઈ કપડમટ્ટી કરી, તે સુકાયેથી ગજપુટ અગ્નિ આપ. પછી ભઠ્ઠી શાંત થાય ત્યારે અંદર મૂકેલું સરાવસંપુટ કાઢી તેમાં તૈયાર થયેલી દવા કાઢી લઈ, તેને ઘૂંટી કાચને એક બાટલીમાં ભરી લેવી. તાવ ચડતાં પહેલાં આ દવા વાલ એક તથા ખાંડ વાલ એકનું મિશ્રણ કરી પાણી સાથે ફાકવું અને તેની ઉપર તુરતજ દૂધ અને મેળા ખા ખાવા. ગમે તે જાતને તાવ એક જ દિવસમાં નાશ પામે છે. આ દવા ફકત એકજ વખત આપવાની જરૂર પડે છે. ૨. નાગલા દૂધેલીનાં પાતરાને રસ તેલા ૪ કાઢી કપડાથી ગાળી, તેની અંદર કાળાં તીખાં (આરી)નું ચૂર્ણ લે છે મેળવી, For Private and Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - ત્રિદોષ-સિદ્ધાંત ૩૯૩ પાવાથી ગમે તે જાતને તાવ માત્ર એક અગર ત્રણ દિવસમાં નાશ પામે છે અને ફરીથી ઊથલે મારી પાછો આવતો નથી. આ દવા મેટી નામાંકિત પટટ દવા કરતાં પણ સારું કામ બજાવે છે. પચાસ કેસ પર વાપરી છે પણ નિષ્ફળ નીવડી નથી. ૩. તાવ ઉતારવાનું ચૂક–સોનામુખી તેલે ૧, પીપર તેલ બે, કરિયાતું તેલ ૧, કડુ તેલ ૧, એ દરેક ચીજ ઉપરના માપ પ્રમાણે લઈ, વાટી વસ્ત્રગાળ કરી, તેનાં સરખા વજનનાં ત્રણ પડીકાં બનાવવાં. સવારસાંજ એક પડીકું ઠંડા પાણી સાથે પાવું. બાકીનું પડીકું બીજે દિવસે સવારે આપવું. એથી ગમે તેવા ચડેલે તાવ, કાયમની ગરમી રાખી ઊતરી જાય છે. તથા હૃદય ઠંડું પડતું નથી. ઘણા કેસોમાં વાપરી ખાતરી કરી છે. ૪. અંકલનાં મૂળની અંતરછાલની ભૂકી વસ્ત્રગાળ બનાવી ગરમ ચા અગર ગરમ પાણી સાથે આપવાથી બે કલાકમાં જ તાવ ઊતરી જાય છે. હૃદય નરમ પડતું નથી. પાંચથી દશ ગ્રેઈન સુધી આ દવા અપાય છે. ઊલટી થાય તે બિલકુલ બીવું નહિ. આ દવાની ભૂકી ગરમ ચા સાથે પાઈ દદીને તરત સુવાડી ઉપર ગોદડાં ઓઢાડવાં. પરસેવો પુષ્કળ થઈ તાવ ઊતરે કે ગોદડાં કાઢી લેવાં. એક કપડું અંગ પર તે જરૂર રાખવું. ર૬-શાહ દુર્લભદાસ કરસનદાસ મહેતા-મુંબઈ ૧, શેકેલાં કાકીને ભૂકે તેલે વા તથા મરી વાલ રા લઈ તેમાં મેળવી ત્રણ પડીકા બનાવવાં. તાવ આવવાને વખત થાય ત્યાં સુધી કલાક કલાકને અંતરે એ પડીકાં આપવાં. આ દવાથી એકાંતરિ તથા ચોથિ તાવ આવશે નહિ. કદાચ એક વારીમાં ફાયદો ન દેખાય ને તાવ આવે તે બીજી વારીએ તે જરૂર આરામ થઈ જશે. For Private and Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ... આ ૩૮૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૨. એકાંતરિ, એથિ તથા ટાઢિયે તાવ જે જે ક્કસ વખતે આવે છે તે આવતું હોય, ત્યારે તેની એક કલાક અગાઉ ૧ પિસાની ભાગ લઈ તેમાંથી બિયાં વગેરે કચરે કાઢી નાખી તેમાં જરા પાણી નાખી, બારીક ઘૂંટવી ને લુગદી બનાવવી. પછી એ તેલા ગોળનું પાણી કરી તેમાં પેલી લુગદી નાખી, એકરસ કરીને દરદીને પાઈ દેવી. એથી દરદી વખતે ઘેનમાં પડશે, પણ બીજી વારીએ તાવ આવશે નહિ. એટલું ધ્યાનમાં રાખવું કે, ચેકસ વખતે ઠંડી સાથે તાવ આવતો હશે અને કલાક આગળ આ દવા અપાઈ હશે તેને જ ફાયદો કરશે. ઊંઘમાંથી ઊઠે ને જે દરદી ખાવા માગે, તે તેને મગજ તર થાય અને પાચન થાય તે રાક આપ. આ ઉપાયથી સેંકડો દરદીઓ સારા થાય છે. ર૭–કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા સર્વજવર-કિવનાઈન તેલ ૧, ગુંદર બે આનીભાર, કપૂર બે આનીભાર, અમૂળની છાલ તોલે છે, એ સર્વની પાણીમાં તુવેરના દાણા જેવડી ગોળીઓ વાળવી. સવાર, બપોર ને સાંજ એકેક ગોળી પાણીમાં ગળાવવી. ૨૮–વૈધ કૃષ્ણારામ ભવાનીશંકર-ભાવનગર ૧. કડુ, જવખાર અને અતિવિષની કળી એનું બારીક ચૂર્ણ કરી, આદુના રસમાં દિવસમાં ત્રણ વાર આપવાથી જે તાવમાં બાદી વધારે હોય અને તાવ જેરમાં ચડેલ હોય તેમાં સારું કામ કરે છે. ૨, હરડે, સિંધવ અને કડુ આ ત્રણનું ચૂર્ણ આદુના રસમાં આપવાથી ઉપર પ્રમાણે કામ કરે છે, પણ બાળકોના તાવમાં એ ઘણું જ ઉપયોગી થઈ પડ્યું છે. For Private and Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૩૯૫ - - - - - - - - - - - -- - -- - --- - - -- - -* -~ -- ૨૯-વૈદ્યશાસ્ત્રી એસ. એલ. બર્મન-સુરત ૧. કાળી દ્રાક્ષ, હરડાં, પિત્તપાપડ, નાગરમોથ, કડુ અને ગરમાળાને ગોળ એને કવાથ કરી પીવાથી દસ્તને ખુલાસો થઈ તાવ ઊતરી જાય છે. ૨. કાળીજીરી તોલા ૨, કડુ તેલા ૨ અને સિંધવ તલા ૪ એનું ચૂર્ણ કરી, દિવસમાં ત્રણ વાર પાણી સાથે બે આનીભાર આપવાથી પિત્ત-કફ-જવર ઊતરી જાય છે. એ ૩. ધંતૂરાનાં પાતરાં, કાળીજીરી, કુલાવેલી ફટકડી, કાળા મરી અને શુદ્ધ કરેલી ભાંગ સરખે ભાગે લઈ બારીક વાટી, ચણા જેવડી ગળી વાળવી. તાવ આવવાના 8 કલાક પહેલાં એકેક ગળી ગરમ પાણી સાથે આપવાથી દરેક પ્રકારના ટાઢિયા તાવને રેકે છે. ત્રણચાર ગાળી લીધા પછી તાવ આવતા જ નથી. અનુભવસિદ્ધ છે. ૪. કડુ, કરિયાતું, કાળીજીરી, કલમ, અતિવિષની કળી, નાગરમોથ અને ગળો આ દરેકને સરખે ભાગે લઈ ચૂર્ણ કરી, તેમાંથી બે તલા ચૂર્ણ લઈ ૧૦ તેલા પાણીમાં નાખવું. રાત્રે પલાળી સવારે ગાળી લઈ, દિવસમાં ત્રણ વાર પાવું, તેથી જીર્ણજવર જરૂર જાય છે. ઘણે અજમાવેલો છે. ૫.તેલા બે પ્રવાલવિછીને ગુલાબજળની ૭ ભાવના આપવી. તેમાં શુદ્ધ મતીની ભસ્મ તેલે બા મેળવવી. તેમાંથી બબ્બે રતી દિવસમાં બે વખત બનફસાના શરબતની સાથે આપવાથી ગમે તે જીર્ણજવર દૂર થઈ, માણસ તંદુરસ્ત અને સશક્ત બને છે. આ ઉપાય ખાસ અજમાવે છે. ૩૦–સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત કરિયાતું તેલે ૧, કાળી દ્રાક્ષ તેલ ૧ અને સૂકા ધાણા For Private and Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૬ શ્રીઆર્યુવેદ નિષ્ણધમાળા-ભાગ ૨ જો તાલેા ૧ એ ત્રણેને કાચના પ્યાલામાં નાખી, ∞ શેર પાણીમાં સાંજે પલાળવુ. સવારમાં તેમાંથી નવટાંક પાણી પાવું ને નવટાંક બીજી' ઉમેરવું. એ પ્રમાણે દિવસમાં ત્રણ વાર એનું એ એસડ સાત દિસ પાવાથી તાવ જાય છે. ૩૧--વૈદ્ય આણુદજી શવ--ઊના ૧. કરેણાનાં ફૂલ, આકડાનાં ફૂલ, ધતુરાનાં ફૂલ, રીગણીનાં ફૂલ, હિંગળા, ચીનીકખાલા, એલચી,વછનાગ, કપૂર, કેશર, લવિંગ, અલગરા, અફીણ, પીપર, મસ્તકી, જાયફળ અને જાવ ત્રી એ સર્વ સમાનભાગે લઈ વાટી વચગાળ કરી, નાગરવેલના પાના રસ અથવા મધ મેળવી ગેળીઓ વાળવી. એ ગેબીથી તાવ તથા અતિસાર મટે છે. જઠરાગ્નિ, બુદ્ધિ, મળ અને વીર્ય પણ વધે છે. ૨. ભેાંયઆમલીનાં પંચાંગને પાણી સાથે વાટી તેમાં કાળાં સરી દાણા સાત મેળવી, એકરસ કરી ભાંગની પેઠે જરા પાણી નાખી વસ્ત્રગાળ કરી, સાંજસવાર ત્રણ દિવસ પાવાથી ઊના કે ટાઢિયે તાવ જરૂર ઊતરી જાય છે. યઆમલીમાં એક મેટી ભેાંયઆમલી, પીજી પરસી ભૈયઆમલી અને ત્રીજી ખરસી ભેાંયઆમલી થાય છે, તેમાંથી આ દવામાં ત્રીજા નબરની લાંચઆમલી વાપરવી. · ૩૨--ડાક્ટર ચંદુલાલ મુકુન્દરાય--પાટણ જ્વરાંકુશ -એ તાલા ફૅટકડીની વચમાં ના લેા સેામલ મૂકી તેના સરાવ સ’પુટ કરી ગજપુટ અગ્નિ આપવા. સ્વાંગ શીતળ થયે વાટી શીશીમાં ભરી રાખવુ. તેમાંથી ૧ ચાખાપૂર ધસાકર સાથે આપવાથી સ તાન જાય છે. આ દવા બાળકને આપવી નહિ. પરેજીમાં તેલ, ખાંડ, ખટાશ આપવાં નહિ, આ વાંકુશ અમે ખાસ વાપરીએ છીએ, For Private and Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષસિદ્ધાંત ૨૯૭ - - - - - - ૩૩-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી અજમોદ, વાવડિંગ, સૂંઠ, પીપર, પીપરીમૂળ, હરડે, મરી, વરધારો, દેવદાર, આસન, તજ, તમાલપત્ર, લવિંગ, સિંધવ, અને કલગરે, ચીનીકબાલા અને રાસાની અજમે, એ સર્વે ખાંડી કપડછાણ કરી, માળવી ગેળમાં બોર જેવડી ગોળીઓ બનાવી, પ્રભાતે એક ગોળી ખાવાથી ભૂખ લાગે છે તથા પેટને વાયુ મટે છે તેમજ તાવ પણ જાય છે. ૩૪–વ નરસિંહભાઈ માધવભાઈ-કાર ૧. શખભસ્મને આકડાના દૂધમાં પલાળી ત્રણ ગજપુટ આપવા. પછી તેમાંથી ૧ વાલ મધ સાથે આપવાથી તાવ જાય છે, ૨, શંખભરમ ૧ ભાગ, હરતાલ ૧ ભાગ અને મોરથુથુલ મેં ભાગ લઈ, સને કુંવારના રસમાં ખલ કરી ગજપુટ અગ્નિ આપી, દરદીનું બળ તપાસી સાકરના પાણીમાં આપવાથી તાવ જાય છે. દૂધ અને ભાત ખવડાવવો. ૩. ઝેરકશૂરાને ખાંડી ચૂર્ણ કરી, પછી નાઈ અને કડુ એ બેઉને રસ એકેક શેર લઈ, તેમાં ફુલાવેલી ફટકડી અને પકાવેલો સૂર ખાર મેળવી ખૂબ ખલ કરો. ત્યાર પછી કલાઈના વાસણમાં ઠરવા દેવું, એટલે તડકે મૂકવું. ગોળી બનવા જેવું થાય ત્યારે ગેબી બનાવવી. આ ગેળએ દરાખના પાણીમાં અથવા સાકરના પાણીમાં આપવાથી તાવ જાય છે. ૪. કા, કપુર અને સૂરખાર, સમભાગે લઈ મધમાં બબ્બે રતીની ગળી વાળવી.દિવસમાં ત્રણ વાર આપવાથી તાવ જાય છે. પ. ધેલી હરતાલ અને ચૂને મેળવીને અકેક રતીની ગાળી બનાવવી. એક જ ગોળી સવારમાં આપવી. રેગીને દૂધભાત કે For Private and Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૮ શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો સાકરના શીરા એ સિવાય કાંઇ ખાવાપીવા આપવું નહિ. એકજ ગાળીથી ચાથિયા, એકાંતરિયા અને ટાઢિયા તાવ જાય છે, ઊલટી થાય તે જરા પણ ગભરાવુ' નહિ. ૩૫-વૈદ્ય મણિલાલ ગણપતિશ’કર ભટ્ટ-સુરત ૧. કડુ, ઇંદ્રજવ, કરિયાતાની પાંદડી, મેાથ, અતિવિષની કળી અને લીમછાલ, એ સર્વ સમભાગે લઇ વાટી ચૂર્ણ કરી, ત્રણ વાલનાં પડીકાં દિવસમાં ત્રણ વાર ઠંડા પાણી સાથે આપવાથી, ત્રણે દ્વેષના તાવ ઉપર આબાદ અસર કરે છે. ૨. એકાંતતિા તાવઃ-કરાળિયાનું પડ કે જે ભીંત વગેરે ઠેકાણે સફેદ રંગનું બનેલું ચાંટેલુ હાય છે, તે એક પડની ગાળમાં ગાળી કરી દિવસમાં ત્રણ વાર ખવડાવવાથી એકજ વારીએ તાવ જાય છે, તે ફરીથી આવતા નથી. ૨૬-વેદ્ય નાશકર હરગોવિ’દ અધ્યાર-ખારાલી ૧. ફૅટકડી ફુલાવેલી તથા ઘાપહાણ ફુલાવેલા સરખે વજને લઈ ધ‘તૂરાના રસમાં ચણા જેવડી ગેાળી વાળવી. એ ગાળી પાણી સાથે ગળાવવી, તેથી પિત્તજવરને મટાટે છે. પથ્ય તાવનું છે. ૨. મહામૃત્યુજય રસઃ—સુવર્ણ માક્ષિકભસ્મ, હરતાલ, નેપાળે, વછનાગ, મનસીલ, તામ્રભસ્મ, ગંધક, પારા અને પારા ગ'ધકની કાજળી કરી ખીન્ત' વસાણાં મેળવી મૂસળીના રસમાં ઘૂંટી, સરાવ સપૂટમાં મૂકી હલકે! (કુકુટપુટ) અગ્નિ આપવા, ખાદ ઝીણુ છૂટી દિવસમાં ત્રણ વાર મગ જેટલું પિત્તજ્વરમાં આપવુ’. વાતકફજ્વરને ફતેહમદીથી મટાડે છે. વૈદ્યસારસ'ગ્રહના પાઠ છે અને અમારા ખાસ અજમાવેલા છે. ૩. ધતૂરાનાં સાડાત્રણ પાતરાં ચેાળી મસળી ચીંથરામાં For Private and Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૩૯૯ બાંધી, હાથે બાંધવાથી એકાંતરિ તાવ જાય છે. તાવ આવતાં પહેલાં બાંધવું. ૪. ધંતૂરાના રસનાં ત્રણ ટીપાં દહીંમાં મેળવી એકાંતરિયે તાવ આવતાં પહેલાં વારીને દિવસે આપવાથી તાવ આવતે અટકે છે. તેલ ખાવા દેવું નહિ. વધુ રસ આપે નહિ. પ. પલેગની ગાંઠ –કાયાવડનાં પાતરાં ગરમ કરી ગાંઠ ઉપર મૂકવાથી વેદના શાંત થાય છે. એથી ગાંડ વેરાય છે અથવા પાકે છે. પપૈયાના ફળનું છીણ કરી ગાંઠ ઉપર ગરમ કરી બાંધી શેક કરવાથી, પ્લેગની ગાંઠ ઝીણી હોય અને અગન બળતી હોય તે વછન (હરણ ખુરી) ના પાનની લૂગદી બનાવી ગાંઠ ઉપર મૂકવાથી અગ્નિ શાંત થાય છે. ઉ૭-વેવ ચંચળલાલ જાદવજી-મુંદ્રા પ્લેગનો ઉપાય–સંજીવની ગુટિકા ગચિંતામણિ પ્રમાણે બનાવી લેગવાળાને આદુના ગરમ કરેલા રસમાં એક એક ગેબી કલાકે કલાકે આપવાથી તાવ ઊતરી જાય છે. પ્લેગની ગાંઠ ઉપર ગંદે બેરજે કપડછાણ કરેલ તેલ ૫, તેમાં તેલ બા મેરથથુ અને બે આનીભાર સમલ મેળવી મલમ બનાવી તેની પટી ગાંઠ ઉપર લગાવી, ઉપર એરંડાનું પાન ગરમ કરી બાંધવું અને ગરમ ઈંટથી શેકવું તે ગાંઠ બેસી જાય છે. ૩૮-એક વિદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી ૧. કાચકાં (કાકચ) ભાગ ૪, અતિવિષ ભાગ ૨, સિંધવ ભાગ ૩ અને મરી ભાગ ૧નું ચૂર્ણ કરી, દિવસમાં ત્રણ વાર બબ્બે વાલ પાણી સાથે આપવાથી તાવ મટે છે. ૨. કાળી જીરી ૧, દિકામાળી ૧, સિંધવ ૧, નસેતર ૧, પિત્તપાપડો ઘાસ (ખડસલિયો) ૫ અને મરી ૧ ભાગ લઈ તેનું For Private and Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ છે ચૂરણ કરી ચાર ચાર વાલ ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી તાવ મટે છે. ૩. ઉપલસરી તેલ ૫, ઇંદ્રજવ તેલા ૩, કેલિબે તાલે ૧, કરિયાતું તેલ ૧, જેઠીમધ તેલા રા, ચપચીન તેલ ૨, સેનામુખી તોલે ૧, હમજ તલા ૪, વરિયાળી તલા રા, ગુલાબનાં ફૂલ તેલે ૧, ગુલેબનફસા તેલા ૨, ઉનાબ દાણા નંગ ૧૫,એ સર્વને ખોખરું કરી દશ રતલ પાણીમાં ઉકાળી, સવાશેર પાણી રહે ત્યારે ગાળી, તેમાંથી દિવસમાં ત્રણ વાર લાગે તલા આપવાથી જીર્ણજ્વર, રક્તપિત્ત, ચામડીનાં દર્દો, ઉધરસ અને દમને મટાડે છે. ૩૯-વૈદ્ય પ્રાણશંકર-સમની, વાયા ભર્ચ ૧. ફુલાવેલી ફટકડી વાવ બેથી ચાર સુધી દહીંમાં ચટાડવાથી તાવ જાય છે. ૨. ઈશબગુલ (ઓથમી જીરુ)નું ચૂરણ સરકામાં મેળવી લેપ કરી માથે કે કપાળે લેપ કરવાથી તાવનું માથું ઊતરી જાય છે. ૩. દારૂ હળધર ૧ ભાગ, અતિવિષ એક અછમાંશ તથા કાળીછરી લઈ ભાગ એનું ચૂરણ કરી, એક વાલ પાણી સાથે આપવાથી તાવ ઉતારે છે, પસીને લાવે છે, શક્તિ જતી નથી. ૪૦-વિધ પ્રાણલાલ દોલતરામ-કપડવણજ જવર માટે:-રસરાજ સુંદરને વરમાર્તડકેસરી રસને ઉપગ કરું છું. જેથી સર્વ પ્રકારના તાવ જાય છે. એકથી બે વાલ ગરમ પાણી સાથે સવારે અને સાંજે રદર્શન ચૂર્ણને ફાંટ સાથે અપાય છે. ૪૧-વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ-બાવળા ૧. લાલસ-હિંગળક, વછનાગ, ખડિયો ખાર, ફૂલાવેલ, For Private and Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિંદષ-સિદ્ધાંત ૪૦૧ લવિંગ, જાયફળ, પીપર, અકલગરે અને અફીણ એ સર્વેનું ચૂરણ કરી આદુના રસની ભાવના દઈને મરી જેવડી ગોળી વાળીને સવારસાંજ અનુપાન સાથે આપવી. આ ગોળી ઘણા રોગોને ફાયદો કરે છે. આ રસ અમારે અજમાવેલ અને ઘણે ઉત્તમ છે. કર-વૈદ્ય મણિશંકર જાદવજી જોષી-કાનપર ૧, જીર્ણજવર, મંડૂર તથા લીંડીપીપરનું ચૂર્ણ મધમાં ચાટવું. ૨. લીંડીપીપરનું ચૂરણ જૂના ગેળાં દેવું. અ૩-વૈદ્ય ડાહ્યાભાઈ બાજીભાઈસાયણ ૧. રજૂરોખાર ભાગ ૧, બરાસ ભાગ ૧ અને સુખડ ભાગ ૧નું ચૂરણ કરી, એક ચણોઠીભાર પાણી સાથે આપવાથી પાંચે પ્રકારના તાવ જાય છે. ૨. કાચું ઘાપહાણ ભાગ ૧ અને ફુલાવેલે ટંકણ ભાગ ૧ એનું ચૂર્ણ કરી તાવ ન ઊતરતો હોય, ઝાડા તથા ઊલટી થતાં હોય, જીવને ઘણું ગભરામણ થતી હોય, તે બેથી ત્રણ વાલ બકરીને દૂધમાં અથવા ગાયના દૂધમાં દિવરામાં ત્રણ વાર આપવાથી બધી જાતના ઉપદ્રવાળે તાવ મટે છે. ૪૪–વધ લલુભાઈ નાથાભાઈ-બોરુ ૧. કફ જવર ઉપર ફલાવેલી ફટકડી અને લીંડીપીપરનું ચૂર્ણ બે આનીભાર એક રૂપિયાભાર મધમાં બે વાર ચાટવું. જેથી કફજવર મટે છે. ઘઉંને ખોરાક બંધ કરે. ૨. નાગલા દૂધેલી સૂકવીને ચૂરણ કરવું. તેથી બમણું જેડીમધનું ચૂરણ લઈ મેળવી જે વજન થાય તેટલું સાકરનું ચૂરણ મેળવવું. આ ચૂરણ ટંકે રૂપિયાભાર ટાઢા પાણીમાં આપવાથી જીર્ણજ્વર, દમ, મરડો વગેરે મટી જાય છે. For Private and Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૩. અતિવિષનું ચૂરણ બે આનીભાર તથા સૂરેખાર બેઆનીભારતું ચૂરણ એક રૂપિયાભાર મધમાં ચાટવાથી તાવ ઊતરી જાય છે. ૪. હરડે અને અતિવિષ, બે બે આનીભાર લઈ ચૂરણ કરી, અર્ધા રૂપિયાભાર ઊને પાણીમાં દિવસમાં ત્રણ વાર આપવું. ખોરાક આપવો નહિ. ચાલે એમ ન હોય તે મગને બાફેલો ખોરાક આપ. તાવ ઊતરી જશે. ૫. કાંચ (કાચકાં) શેકેલાંની મીજ, તેની બરાબર કાળાં મરી મેળવી ચૂર્ણ કરવું. અને ૧ રૂપિયાભાર ટાઢા પાણીમાં ત્રણ વાર પાવાથી તાવ જાય છે. આ ઉપાયે અમારા અજમાવેલા છે. ૪૫-કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંહજી વૈદ્ય-કટોસણ - જવરહ્મભૈરવ રસ-કેડીભસ્મ, ગ, મરી, સુહાગ, અને ફીણ, કનકબીજ અને હિંગળાક, ઉપરની બધી ચીજો સરખા વજને લઈ બારીક કરી આદાના રસને એક પુટ આપ. એક પુટ લીંબુના રસને આપી, રતી પ્રમાણે ગળી વાળી, દિવસમાં ત્રણ વાર મધ સાથે આપવી. એ ત્રિદેવ, કફ, દમ, ઉધરસ શૂળ, પાસાનું શળ, ચસકા, ટાઢિયે તાવ, ઊને તાવ, વગેરે વાયુ અને કફના ઘણાખરા રોગ મટાડે છે, અનુભવસિદ્ધ છે. ૪૬-ડોક્ટર મગનલાલ વીજભૂખણદાસ-સુરત તાવા-ફટકી શેર વા, વરખી હરતાલ તેલ ૧, એને તવી ઉપર ફુલાવવા મૂકી ઉપર હરતાલને ભૂકે મૂકે. ફટકડી બરાબર ફૂલી જાય એટલે બધું ભેગું વાટી ખલ કરવું. તાવના પ્રમાણમાં મેટા માણસને બેથી આઠ ગ્રેન આપવું. આ દવા નાના બાળકને પણ આપી શકાય છે. મેં વાપરેલી છે. પણ બાળકને બાળકના પ્રમાણમાં આપવું. અનુપાન ફુદીનાના રસમાં આપવું. બાળકને સાકરના પાણીમાં આપવું. એ દવાની ગેળી મગ જેવડી ધંતૂરાના For Private and Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૪૦૩ રસમાં વાળી આપવાથી દર્દી તાવમાં લવારો કરતે હોય તે મટે છે. એજ દવા ચોખાના ધોવણમાં અને સાકર સાથે આપવાથી ઊનવા તથા પ્રમેહમાં સારી અસર કરે છે. ૪૭–વૈદ્ય પ્રાણલાલ દેલતરામ-કપડવણજ જ્વર માટે -(અણધા) રસરાજ સુંદર જવરમાર્તડ કેસરી રસને ઉપયોગ કરું છું. તેથી નવીન જવર, આમવર, જીણુંજાર, યકૃત તથા બરોળમાં પણ સારે ફાયદે થાય છે. પ્રમાણમાં મોટા માણસને વાલ એકથી બે સવારમાં ગરમ પાણી અથવા તુલસીકુદીનાની ચા સાથે આવું છું અને સાંજના ફક્ત લધુસુદર્શનને ફાંટ આપું છું. (ચૂણું પ્રમાણ લે છે) જીર્ણજવર માટે મહાસુદર્શને ગરમ પાણી સાથે સવારસાંજ ખાધા પછી વસંતમાલતીની સાથે આપું છું. ૨.વિદેષર-માટે શારંગધર અભયાદિ કવાથ વાપ છું. કવાથનું વજન સૂકું મોટાં માણસને એક ઓંસ એક શેર પાણીમાં કવાથ કરી ફક્ત નવટાંક પાછું રહે ત્યારે ગાળીને તેમાં એક રૂપિયાભાર મધ મેળવી, તથા પીપર વાલ બે નાખી આપું છું. વાતકફવણુ સક્રિપાતનાં ચિહનામાં ગ્રંથ્યાદિ કવાથ અગર અકદિ કવાથ ગિરનાકરને ઉપયોગ કરું છું. તથા તેની ભષજ્ય રત્નાવલિમાં બતાવેલ સન્નિપાત ભૈરવ રસ વાપરું છું તેથી સારે ફાયદો જણાય છે. કોઈ વખત એકલા ઠાત્રી દાંગ કવા થને ઉપગ ભાવપ્રકાશમાં લખ્યા પ્રમાણે કરું છું. આવે વખતે સવારસાંજ ફેફસાં ઉપર અળસીને અગર પિતાને શેક કરાવું છું. વખતે ડુંગળી, લસણ અને રાઈને સાધારણ ખાંડી સરકામાં મેળવી તેની પિટીસ કરી, ગરમ ગરમ વારાફરતી શેક કરાવું છું. આથી કફ પાતળે પડી જઈ ઝટ છૂટી જાય. કેઈ વખત મૃત્યુંજય રસ For Private and Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે તથા કાલરરસને ઉપયોગ કરાવવું પડે છે. રેગી બહુજ બેભાન હોય તે તે વખતે ફુદીને અને આદુના રસમાં હિરણ્યગર્ભ પિટલીને પણ ઉપયોગ કેજું છું. सन्निपातना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ડાહ્યાભાઈ બાજીભાઈ-સાયણ વિષનો તાવ ઓછો થઈ જાય અને સન્નિપાત ઊપડે, રોગી ઊઠી ઊઠીને નાસે અને લવારો કરે ત્યારે હિંગળેશ્વર રસની બબે ગોળી, દિવસમાં ૩ વાર સૂદના ઘસારા સાથે પાવાથી રોગીને ભાન આવે છે. જે સતત તાવ ઊતરતો ન હોય તે ભાવપ્રકાશમાં કહેલા દુર્જલજેતા રસની બમ્બે ગેળી દિવસમાં ત્રણ વખત લીબુનો રસ અને સાકર મેળવી પીવાથી તાવ ઊતરી જાય છે. ત્રિદેશમાં શુળ મારતું હોય તે ઘીમાં શોધેલેરકચૂરો વાલ ૧,હિંગાઇક વાલ ૩, શંખભસ્મ વાલ ૧, ના પાણી સાથે આપવાથી શુળ બેસી જાય છે. ત્રિદોષમાં મળ બંધ હોય તથા પેટમાં દુખતું હોય, તે ગચિંતામણિમાં લખેલી અચાળી ગોળી નંગ ૧ ગૂગળ અને સૂંઠના ઘસારા સાથે આપવાથી એક-બે ઝાડા થઈ શુળ બેસી જાય છે. જે વિદેષમાં જમણ પાંસામાં શુળ મારતું હોય તે સંદેરારાનું મૂળ ઘસીને ચોપડવું અને જે ડાબે પાસે શૂળ મારતું હોય તો સાબરશિંગુ અને સેકટનું મૂળ ઘસીને ચોપડવાથી મટી જાય છે. જે વિષમાં અતિસાર હેય તે શુદ્ધ ઝેરકલ્ચર ભાગ ૧, લવિંગ ભાગ ૧, વાટીને આદુના રસમાં વટાણા જેવડી ગળી વાળવી. એ કેક ગળી મધમાં ચાટવાથી અતિસાર મટે છે. જે ત્રિદેશમાં શ્વાસ વધારે હોય તે ગચિંતામણિમાં કહેલી અજમોદાદિ વટી આપવાથી ફાયદો થાય છે. જે ત્રિદોષમાં હેડકી જણાય તો હિંગ અને ઘીને ધુમાડે લેવાથી મટે છે. For Private and Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદેપ-સિદ્ધાંત ૪૦૫ ૨-વૈધ મણિશંકર નરભેરામઘળા અનુછડી એટલે સીતાફળનાં પાતરાને રસ પાણી મૂકીને વાટી ૬ થી ૮ તલા કાઢી તેમાં 1. તેલે મધ નાખી એક ટંક ખાવાથી તુરત એક કલાકમાં સતિપાત જરૂર બેસે છે. આ ઉપાયથી મારે હાથે સેંકડો દરદી સારા થયા છે. એનાથી દસ્ત સાફ આવે છે. એ રસમાં જતુદન ગુણ છે નશાકર હોવાથી મગજ શાંત રાખે છે. ૩-વૈદ્ય નાશંકર હરગોવિંદ-બારડોલી ૧. ત્રિદોષમાં કોઈ પણ દવાના અનુપાન સાથે ભોંયરીંગણીને અક કાઢી તોલા થી ૧ સુધી આપવાથી ત્રિદેષમાંથી બગડેલા ઘણું દરદી સારા થયા છે. ખૂબી એ છે કે, કેઈ પણ દરદીને કફ મેં વાટે નહિ જતાં ઝાડે જાય છે. દરરોજ એક અગર બે ઝાડા થાય છે અને ઘણી જ ફતેહમંદીથી રોગી સારા થાય છે. આ અક ઘણા દિવસ રાખવાથી પણ બગડતું નથી. ૨. વિદેપમાં કે ઈવખતે વાત તદ્દન ખસી જાય છે અને શરીર ઠંડુગાર થઈ જાય છે. તે વખતે મોરપીંછના ચાંદલાની રાખ ૦૧ થી બે તોલા સુધી મધમાં ચટાડવાથી તરત ગરમી આવે છે. ક-વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ-બાવલા કાયફળ, પીપળીમૂળ, ઇંદ્રજવ, ભેંયરીંગણી, સૂંઠ કરિયાતું કાળાં મરી, લીંડીપીપર, ખડસલિયે (પિત્તપાપડ) પુષ્કરમૂળ, રાસના, બેડી ભેંયરીંગણું, બેડી અજમેર, કાકડાસિંગ, વજ, કાળીપહાડ-એ સઘળી વસ્તુઓ સમભાગે લઈ ખાંડી શેર ૧ પાણી મૂકી, નવટાંક પાણી રહે ત્યારે અર્ધા રૂપિયાભાર મધ નાખી પાવાથી વિદેષને તાવ તથા સર્વે જાતના તાવ મટે છે. આ કવાથ તમામ જાતના કષ્ટસાધ્ય સન્નિપાત ઉપર અમારો અજમાવેલ છે. For Private and Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પ-વૈદ્ય શ્યામચંદ ગવરધનરામ-ખાખરેચી ૧. કડુ, કરિયાતું અને કેમ, એ ત્રણ સરખે વજને લઈ જંગલી તુલસીના રસમાં ગોળી કરી જરૂરિયાત પ્રમાણે આપવા થી તમામ જાતના તાવ માટે છે. ૨. કોલમનું સત્વ અને તેનાથી ત્રીજા અગર ચોથા ભાગે એળિયે લઈ, તે એળિયામાં વજનસર પાણી નાખી ઓગળી જાય એટલે તે પાણી ગાળી લેવું. પછી તેમાં કલમના સત્ત્વને પણ પાણી કરી એકત્ર કરવું અને તેઢાની કઢાઈમાં ચૂલે ચડાવી ઘાટું થાય ત્યાં સુધી રાખવું. ત્યાર પછી ઉતારી ચડી પ્રમાણે ગોળી વાળવી. મેટી ઉંમરનાને એકથી બે અને નાની ઉંમરનાને અડધીથી એક સુધી તાવ હોય તે આપવી. તેથી દસ્ત આવે છે અને તાવ જાય છે. ૩. દંતી હરતાલ (ઘા પહાણ) ને લાવી તેને કુંવારપાઠાની લૂગદી વચ્ચે રાખી કપડમટ્ટી કરી ખાડામાં ડાં છાણાંમાં વચ્ચે રાખી સળગાવી દેવું, એટલે હરતાલને કકડે ખીલી ધૂળે થયેલે નીકળી આવશે. તેનાં પડેપડ ઊખડી છૂટાં પડે તે બરાબર ભરમ થયેલી જાણવી. પછી તેને કપડછાણ કરી બાટલી ભરી રાખવી. તેમાંથી રસ્તીથી વાલ સુધી દરદીની એગ્યતા મુજબ તુલસીનાં પાનમાં આપવાથી ગમે તેવા મેલેરિયા તાવને એકદમ અટકાવે છે. તાવમાં આપવાથી દદીને પસીને લાવી તાવ ઉતારે છે. મધ સાથે દેવાથી ખાંસીયુક્ત જવરમાં ફાયદો કરે છે. ૬-અમદાવાદના એક વૈદરાજ તાવ માટે -કરણનાં ફૂલ, આકડાનાં ફૂલ, ધંતૂરાનાં ફૂલ, રીંગણીનાં ફૂલ, હિંગળાક, ચીનીકબાલા, એલચી, વછનાગ, કપૂર, કેસર, લવિંગ, અકલગીરે, અફીણ, પીપર, રૂમીમસ્તકી, જાયફળ અને જાવંત્રી એ સર્વ સમભાગે લઈ, વાટી ચૂર્ણ કરી મધ મેળવી For Private and Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - વિદેપ-સિદ્ધાંત ૪૮૭ અથવા પાનનો રસ નાખી ગેળીઓ વાળીને આપવાથી દરેક પ્રકારના તાવ તથા અતિસાર મટે છે. સુંદરતા, જઠરાગ્નિ, બુદ્ધિ, બળ અને વિયને વધારે છે. એ ગોળી સ્વયમ મુરાદશાહે રચેલી છે. ૭-મહારાજશ્રી મહાવીરદાસજી જાનકીદાસજી-ધોળકા ૧. લઘુસુદર્શન ચૂર્ણ-ગળ, પીપર, પીપરીમૂળ, કડુ, હરડે, સૂંઠ, લવિંગ, લીમડાની અંતરછાલ, તજ અને સુખડ સમભાગે લઈ, તેના અડધા વજને કરિયાતાની પાંદડી લેવી, પછી બારીક ચૂર્ણ બનાવી માત્ર છે. તે બે વખત પાણી સાથે આપવું. ૨, લવિંગ, ચિત્રકમૂળની છાલ, મરી અને ફુલાવેલી ફટકડી, એ સર્વ સમભાગે લઈ બારીક ચૂર્ણ કરી ૦ થી બા તો મધ અથવા પાણી સાથે આપવું. તાવ આવતાં પહેલાં બે કલાક અગાઉ આ દવા આપવાથી એકાંતરિ, ચેથિયા વગેરે સર્વ પ્રકારના વિષમજ્વર મટે છે. એકથી બે ત્રણ દિવસ સુધી લેવું. ૩. એક કરોળિયાનું પડ લઈ તેલ ગેળ સાથે મેળવી ગળી, વાળી એકાંતરિયા અને ચેથિયા તાવના દરદીને ખવરાવવા થી ગમે તે હઠીલે તાવ પણ ચમત્કારિક રીતે મટે છે. ૪. હાડિયાકરસણનાં પાન તોલે એક અને કાળાં મરી વાલ ૪, ચાર તેલા પાણી સાથે ઘૂંટીને પીવાથી તેમજ તેનો રસ નાકમાં સુંઘવાથી તથા આંખમાં આંજવાથી આંતરિયા કે ચાથિયો તાવ અજાયબ રીતે મટે છે. વીંછીના કરડવાનું વિષ પણ આ રીતે તત્કાળ ઊતરી જાય છે. ૫. સન્નિપાતના પ્રકરણમાં કહેલ મહામૃત્યુંજય રસથી જીણ જ્વર તત્કાળ નાશ પામે છે. તે સિવાય એ પ્રકારના તાવમાં ગળો, નિબછાલ, અરડૂસાની છાલ, એ દરેક એકેક તેલે કચરી પાશેર For Private and Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ શ્રઆયુર્વેદ નિષ્ણધમાળા-ભાગ ૨ જો પાણીમાં રાત્રે પલાળી સવારમાં ચેાળી ગાળીને દિવસમાં ત્રણ વખત થોડુ' થાડું' પાવુ', ખારાક હલકે ખાવા. ૬. સદારામ્યવટી:-ગળેાસત્ત્વ, અરડુસાની છાલ, નિંછાલ, ચિત્રકમૂળની છાલ, સૂડીથી ઝીણુ કરી ઘીમાં જરા શેકેલુ ઝેરકેાચલ, હરડેની છાલ, વાયડિંગ, અજમે।, મરી, આકડાનાં મૂળની છાલ, લીંડીપીપર, ફુલાવેલી ફટકડી, ફુલાવેલા ટાંકણ, સિધવ, એ સર્વાં સમભાગે લઈ પાણીમાં ઘટી ચણીબેર જેવડી ગેળીઓ વાળવી. એ ગાળી એકથી ત્રણ શક્તિ અને વય પ્રમાણે લેવાથી સર્વ પ્રકારના તાવ, અજીર્ણ, ઝાડા, મરડા, વગેરે દરદો મટે છે. આ ગોળી હંમેશાં એક-બે ખાવાથી કોઇ રાગજ થાય નહિ અને થયેલા રોગો મટી જાય છે. ૯. કરજની મીજને પાણી સાથે વાટી નાસ લેવાથી અનેક પ્રકારના તાવ દૂર થાય છે; તેમજ આ પ્રયોગથી આદાશીશી મટે છે અને વી’છીનુ ઝેર પણ ઊતરી જાય છે. ૮. વિં’ગ, અગર, જટામાંસી ચિનીફમાલા, જાવંત્રી, સૂઠ, લીંડીપીપર, મરી, કપૂર, એ સ` સમભાગે લેવું અને તેની ખ અર વજને સાકર લઇ ખાંડી વસ્ત્રગાળ ચૂણ બનાવી નથી !! તાલા તાવ આવતાં પહેલાં એકએ કલાક અગાઉ મધ અથવા પાણી સાથે એકથી ત્રણ વાર પીવું. આ દવાથી દરેક જાતના ટાઢિયા તાવ મટે છે, જરાગ્નિ પ્રદીપ્ત થાય છે, તેમજ પાચનકર્તા હાઈ પુષ્ટી આપે છે. વિશેષમાં ઉપલા ગૃણુ સાથે એ તેલા શુદ્ધ ભાંગ મેળ વવાથી અતિ ગુણુકર્તા થઈ પડે છે. ૯. કરજવાની મીજ, અરડુસાની 'તરછાલ, લીંડીપીપર, જીરું', ખાવળની પાલી, એ સર્વ સમભાગે લઇ પાણી સાથે વાટી ચણીબોર જેવડી ગાળીએ વાળવી. દિવસમાં ત્રણ વાર એક એક For Private and Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત અથવા બબ્બે ગોળી ખાવાથી અનેક પ્રકારના તાવ નાશ પામે છે. ૧૦. કપૂર ભાગ ૧, મરચાં ભાગ ૨, કડવી નાઈ ભાગ ૩, નવસાર ભાગ ૪, કુલાવેલી ફટકડી ભાગ ૫, એ સર્વ ખાંડી ગુંદરના પાણીમાં ઘૂંટી એક રતી પ્રમાણે ગોળીઓ વાળવી. દરેક પ્રકારના ટાઢિયા, આંતરિયા અને એશિયા તાવને માટે તાવ આવતાં પહેલાં બે કલાક અગાઉ બેથી ચાર કે છ ગોળી ગળી જવી. એ પ્રમાણે બે દિવસ કરવાથી તાવ તેમજ કંપવાયુ પણ મટે છે. ૮-કટર દાદર ગોપાળ રણદીવે-સુરત તરિયા તાવની દવા-ગોળમાં ભાંગની ગળી વાળી તાવ આવતાં પહેલાં એક કલાક અગાઉ આપવાથી તાવ આવતો નથી. આ દવા અનુભવસિદ્ધ છે. ૯વૈદ્ય ધીરજ રામ દલપતરામ-સુરત પલાડુ ગુટિકાદ-હિંગળક તેલ અને ગાંગડ લઈ લેઢાની તવીમાં મૂકે અને લવિંગતેલા ૮ લઈ ખાંડીને હિંગળોકની આસપાસ તેની પાળ બાંધવી. પછી તેને ચૂલે ચડાવી ધીમી આંચ આપવી અને તેના ઉપર અડધે મણ કાંદા (ડુંગળી)નો રસ કાઢી હિંગળક ઉપર ઝીણી ધાર પડે તેમ કરવું. એવી રીતે બધે રસ પાઈ દે. પછી તેની વચમાંથી હિંગળકને ગાંગડો કાઢી લઈ ધોઈ નાખી ખરલમાં એક દિવસ ઘૂંટ; પછી તેમાં વછનાગ તેલ ૧, પીપર તોલો ૧, ધોળાં મરી તેલ ૧, લવિંગ તેલ ૧, તજ તેલ ૧ અને સૂંઠ તોલે ૧ એ છ વરતુને ખાંડીને વસ્ત્રગાળ કરી ઘૂંટેલા હિંગળકમાં મેળવી એક દિવસ કેરું ઘૂટવું. પછી તેમાં આદુને રસ શેર અડધો નાખી ઘૂંટવું. તે ઘૂંટતાં ઘૂંટતાં સુકાઈ જાય ત્યારે ફરીથી આદુનો રસ નાખી ઘૂટવું. એ રીતે આદુના બે, પાનના રસના બે, અરણીને રસને એક અને ધંતૂરાના રસને એક For Private and Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે એવી રીતે છ પેટ દઈને ગોળી મારી પ્રમાણેની કરવી. એ ગળીમાંથી ગળી 1 આદુના રસના અનુપાન સાથે દિવસમાં ત્રણ વખત આપવાથી ઘર સન્નિપાત મટે છે. બુદ્ધિપૂર્વક અનુપાનમાં ગ્ય ફેરફાર કરે એ વેદ્યનું કામ છે.. ઉપર જે તાવમાં લવિંગના ભૂકા સાથે ડુંગળીનો રસ બળી ગયે હોય અને જે લોચા જેવું થયું હોય તેનાથી બમણે ગૂગળ તથા બળે તેટલા ટૂંઠ, મરી અને પીપર મેળવી ઘૂંટીને વટાણું જેવડી ગોળી બનાવવી. એ ગેળી દિવસમાં ત્રણ વાર અકેક આપવાથી સંધિવા જેવા તમામ વાયુ મટે છે. ૧૦ તિથી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. જેટલો-પારે, વછનાગ, કાળાં મરી, નવસાર ને મોર થયું સમભાગે લઈ બારીક વાટી ધંતૂરા તથા લસણના રસમાં રોટલે કરી, સન્નિપાતના રોગીની હજામત કરાવી, તેને માથે એક પહાર સુધી બાંધવો. શીતાંગ સન્નિપાતવાળા દરદીને જે શરીરમાં ગરમા આવે તે સમજવું કે તે દરદી સારો થશે અને જે ગરમાવો આવે નહિ તે તેની આશા રાખવી નહિ. ૨. રોટલ-લસણ, રાઈ અને સરગવાનું મૂળ એ ત્રણને ખાંડી, ગોમૂત્રમાં વાટી, રેટ કરી માથે મૂકે. જે ચેતન આવે અને શરીર ગરમ થાય તો સમજવું કે રોગી બચશે. ૧૧-વૈદ્ય કેશવલાલ બાપુજી-બરવાળા ૧. ગુંડળ રસશાળામાંથી બ્રહ્માસ્ત્ર રસ મંગાવી ઘણી વખત વાપર્યો છે, અને તેથી સેંકડે ૭૫ ટકા સક્રિપાતના વ્યાધિવાળા દદીઓ ઊગર્યા છે. ૧૨–વૈદ્ય છગનલાલ રાયચંદ–ગાબટ હરડેદળ તેલા ૨, સોનામુખી તેલા ૨, રેવંચીને શીરે For Private and Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ-સિદ્ધાંત તેલે છે, મારી તોલે છે, સૂંઠ તાલે ૧, સિંધવ તેલે ૧, સંચળ તેલે છે એનું ચૂર્ણ કરવું તે મળાશકા ચુર્ણ કહેવાય છે, તે ગરમ પાણી સાથે પાવું. ૧૩-વૈદ્ય છગનલાલ લલુભાઈ–વડેદરા કાયફળ, કાકડાસિંગ, કાળીજીરી, અજમેદ, સૂંઠ, મરી, પીપર અને દિવેલાનાં મૂળ સમભાગે લઈ, ગંઠેડાના ઘસારા સાથે દેવાથી મૂંઝારો મટે છે, તાવ ઊતરી જાય છે અને ભાન આવે છે. ૧૪-વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરોડ વછનાગ, સૂંઠ અને મરી સમભાગે લઈ આદુના રસમાં, ધંતુરા ના રસમાં અને તુલસીના રસમાં એક એક પુટ દઈ ચણોઠી જેવડી ગોળી બનાવી આપવાથી સન્નિપાત ઉપર સારી અસર થાય છે. ૧૫-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત ૧. અગ્નિકમાર-પાર, ગંધક, પીપર, કાળાં મરી, અને ટંકણ સર્વ સમભાગે લઈ પારા ગંધકની કાજળી કરી, પછી બીજું ચણ મેળવી સાત દિવસ સુધી ખલ કરી માત્રા તૈયાર કરવી. પછી એક થી ત્રણ ઘઉંભાર આદુના રસમાં તથા મધપીપરમાં આપવામાં આવે તે ભયંકર સન્નિપાત મટે છે. - ૨. ત્રિપુરભૈરવ રસ –સૂંઠ તેલા ૮, મરી તેના ૮, ટંકણ તેલા ૬, વછનાગ તેલા ૨ એને ખાંડી વસ્ત્રગાળ કરી, આદુના રાને પાંચ પુટ આપવા, લીંબુના રસના ત્રણ પુત્ર આપવા તથા પાનના રસના ૩ પુટ આપવા અને એક એક રતીની ગોળીઓ વાળવી. પછી આદુના રસમાં ગળી ૧ થી ૩ સુધી દિવસમાં ત્રણ વખત આપવી અથવા પાનના રસમાં આપવી. આ ગોળીથી ભયંકર સન્નિપાત સારા થાય છે. For Private and Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૨ શ્રો આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ૩. કાલારિ રસ-પારે ૧૨, ગંધક ર૦, મારી ર૦, પીપર ૪૦, લવિંગ ૧૬, ધતૂરાનાં બીજ ૧૩, ટંકણું ૨૦, જાયફળ ૨૦ અને અકલગરે ૨૦ ભાગે લઈ, પારા ગંધકની કાજળી કરી સર્વ મેળવી વાટી આદુને ૩, અને લીંબુના ૩ પુટ દઈને રતી રતીની ગેળી વળવી, આદુ અથવા પાનના રસમાં એકથી ત્રણ સુધી દિવસમાં ત્રણ વાર આપવાથી રસનિપાત દૂર થાય છે. ૧૬-વેધ અંબારામ શંકર પંડ્યા-વાગડ ૧. અશ્વિની કુમાર રસદ-વછનાગ, સૂંઠ, હરડેદળ, બેડાંદળ, આમળાં, પીપરીમૂળ, પીપર, અફીણ, નેપાળ, હરતાલ, ટંકણ, લવિંગ, પા અને ગંધક સરખે ભાગે લઈ, પારા ગંધકની કાજળી કરી પછી બીજી વસ્તુઓ મેળવી ગાયના દૂધમાં ઘૂંટવું. સુકાયા પછી ગોમુત્રમાં ઘુંટવું, પછી ભાંગરાના રસમાં ઘૂંટવું. પછી તેની ચણા જેવડી ગોળી વાળી અનુપાન પર તમામ રેગમાં આપી શકાય છે. ૨. અગ્નિકુમાર રસ-પારો ૧, ગંધક, ટંકણ, કેડીની ભરૂમ ૩, શંખભસ્મ ૩, વછનાગ ૧ અને મરી ૮ ભાગે લઈ સર્વને લીબુના રસમાં બાર કલાક ઘૂંટવું અને વાલ વાલની ગળી વાળવી. સવારસાંજ આપવાથી અજીર્ણ મટે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ૩. ભમેશ્વર સર–અડાયાંની રાખ તલા , મરી લે oણા, વછનાગ તોલે છે એકત્ર ચરણ કરી બે વાલ માત્રા આદુને રસમાં આપવાથી ત્રિદોષજ્વર મટે છે. ૪. હંસપટલી રસા-કેડીની ભસ્મ, સૂંઠ, પીપર, મરી, ટંકણું, વછનાગ, ગંધક અને પારે સરખે ભાગે લઈ, સાથે વાટી લીંબુના રસમાં ઘૂંટી બે બે વાલની ગોળી કરી એક ગેળી મરી (તીખાં)ના ચૂરણમાં મેળવી ખાવાથી સંગ્રહણી તથા અતિસાર For Private and Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદેપ-સિદ્ધાંત ૧૩ મટે છે. માત્રા ઘીમાં ચટાડી ઉપરથી છાસભાતનું પથ્ય આપવું. ૫. લક્ષ્મીનારાયણ સ-પાર, ગંધક, ટં ણ, વછનાગ, હિંગળક, હીમજ, અતિવિષ, ઇંદ્રજવ, કડાછાલ, અબરખભસ્મ, અને સિંધવ એ સર્વ સમભાગે લઈ બારીક વાટી તેને દાંતી મૂળના કાઢીને તેમજ ત્રિફલાના કાઢીને પટ આપી બે બે વાલની ગોળી બાંધી આદુના રસમાં આપવી. એ ગેળી તાવ, સક્રિપાત, વિષ મજવર, અતિસાર, સંગ્રહણી, આમ, પ્રમેહ, શૂળ અને સુવારેગમાં આપી શકાય છે અને ઘણો જ ફાયદો કરે છે. દ, ઉન્મત્ત રસ-પારો અને ગંધક ચાર ચાર તોલા લઈ ખલ કરી વંતૂરાના રસની ભાવના દેવી. પછી ત્રિકટુ ચૂર્ણ તેલા આઠ મેળવી કપડે ચાળી રાખવું. સન્નિપાતના રોગીને નાકે સુંધાડવાથી ભાન આવે છે અને સન્નિપાત મટે છે. ૭. વિશેષજવર -(સન્નિપાતીમાં પ્રથમ લંઘન આપવું અને ઝાડો કબજે રખાવે. જે ઝાડા વધારે થતા હોય તે જાયફળ, જાવંત્રી અતિવિષ, મરી, ગઠંડા, ભરમી, અફીણ અથવા લીલાગર (ભાંગ) રારખાં લઈ તેમાં અફીણ જૂ જ નાખવું. પછી વાટી પાણી રેડી નરમ કરવું. પછી એક રામપર(સરાવલું)ને લાલચોળ તપાવી તેમાં પેલું પાણી નાખી ઢાંકી દેવું એટલે ખદખદીને જાડી ખીર થશે. તેમાંથી સવારસાંજ એક આંગળી ઉપર ચડે એટલું ચટાડવાથી ઝાડા બંધાશે તથા આમ પકવ થશે. સન્નિપાતના દરદીને દશ દિવસ પછી રીંગણી, ગળે, સુંઠ, તથા એડમૂળને કાઢો પાવો. ૮. ગ્રંથકાદિ -પીપરીમૂળ, ઈંદ્રજવ, દેવદાર, ચવક, ગૂગળ, વાયવડિંગ, ભારંગ, ભાંગરે, સુંઠ, પીપર, મરી, ચિત્ર, કાયફળ, પુષ્કરમૂળ, રાસ્ના, હરડે, બેઠી બેંયરીંગણ, ઊભી ભેય For Private and Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪. વિષ-સિદ્ધાંત રીંગણી, અજમોદ, નગેડ, કરિયાતું, વજ અને પાઢમૂળ, એ સર્વ સમતલ ખાંડી ભૂકે કરો. તેમાંથી ચાર તોલા ભૂકાને ૬૪ તેલા પાણીમાં ઉકાળી આઠ તેલા બાકી રહે ત્યારે ગાળીને પા. સાંજે તેજ કુચા ઉકાળી પાવા. ત્રણ દિવસ પાવાથી ત્રિદોષજવર તથા સન્નિપાતજવર મટી જાય છે. જરૂર જણાય તો છેલ્લે મગના યુસમાં હલકે જુલાબ આપે. ૯પણ માણસને સન્નિપાત વધી જાય અને બેભાન સ્થિતિ હોય તે સેનાના વરખ પાનાં દસ, હરણનું કાચું શિંગડું અડધા રૂપિયાભાર, એરંડાનું મૂળ બે રૂપિયાભાર અને સૂંઠ તાલે ૧ એ બધાને સાથે મેળવી પાણી શેર ત્રણમાં ઉકાળવું. પછી પંદર તેલા બાકી રહે ત્યારે ઉતારી ચારણીથી ગાળવું. (કપડાથી ગાળવું નહિ) તેમાંથી દેઢ દોઢ કલાકને આંતરે પાંચ પાંચ તેલા પાવું. આથી બકવાટ કરતે, બેભાનીમાં ગોથાં ખાતે, સન્નિપાતને દદી સારે થશે એ સાચે અનુભવી ઉપાય છે. અંજનઃ-સમુદ્રફળ ઘસી જરા આંખમાં આંજવું, જેથી બળતરા થઈઝેરી પાણી નીકળી રોગી તરત ભાનમાં આવશે. શીત વળતી હેય તે કળથીને શેકી લેટ કરી તેનું મરદન કરવાથી પસીને બંધ થઈ જાય છે તેમજ શરીરમાં ગરમાવે પણ આવે છે. ૧૭માસ્તર લલુભાઈ નાથાભાઈબર ૧. ફુલાવેલી ફટકડી, લીંડીપીપર અને અતિવિષ, ત્રણ સરખે ભાગે લઈ બારીક વાટી બે આનીભાર લઈ એક રૂપિયાભાર મધ સાથે બે વાર ચાટવું. ભારે ખોરાક આપે નહિ. દૂધ-ઘી બિલકુલ આપવાં નહિ. કંઈ આપવું હોય તો મગનું ઓસામણ તથા બાફેલા મગ અને બાજરીની રાબ ખવડાવવી. ૨, અરડૂસીને પુટપાકથી રસ કાઢ, તે રસ એક રૂપિયાભાર, For Private and Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ-સિદ્ધાંત ૪૫ મધ અડધા રૂપિયાભાર અને લીડીપીપર એક રતી મેળવી આદા ને રસ એક આની ભાર નાખી, ચાર પાંચ દિવસ આપવાથી સન્નિપાતને કફ શાંત થાય છે. ૧૮-નરભેરામ હરજીવન માસ્તર-નવાગામ સવારમાં અધેલી ને માક્ષિક ભસ્મ સૂંઠ ને મધ સાથે ચટાડવું. સાંજે ધાસકુઠાર પાનમાં આપો. ધીમે ધીમે ચાવીને રસ ગળી જ. ૧૯-વૈદ્ય લલ્લુભાઈ દુર્લભરામ-સુરત મલ્લાદિ ગુટિકા-કાચો સેમલ બે વાલ લઈને અવરકંઠીના રસમાં ત્રણ દિવસ ખલ કરે. તેની મગ જેવડી ગોળી વાળી આદાના રસમાં એક ગોળી સવારે તથા સાંજે લેવાથી સન્નિપાત તથા ઉદરવિકાર મટે છે. ઘીવાળો ખોરાક આપ. તાવમાં પાવલીભાર ઘી સાથે લેવાથી આરામ થશે. સાકરના શીરા સાથે લેવાથી જીર્ણજ્વર જશે અને પુષ્ટી કરશે. ખટાશ ખાવા દેવી નહિ. ર૦–વેદ્ય દયાશંકર મોરારજી–ધંધુકા પારે, ગંધક અને વછનાગ, એ ત્રણ ૨૫ ભાગ, જાયફળ અને પીપર બન્ને ૧૦ ભાગ મેળવી આદુના રસમાં વાટી રતી પ્રમાણે ગોળીઓ વાળી એકેક ગોળી આપવાથી સન્નિપાત મટે છે. રા-વૈદ્ય બાલાશંકર પ્રભાશંકર-દેદ સરો (પાપડિયે ખારે) શેર માં લઈ ખાંડી લોખંડની તવી ઉપર મૂકી પણ શેર તો નાખી ચૂલે ચડાવી પાણીને બાળવું એટલે ચૂના જેવું થશે; પછી તેમાં સોનાગેરૂ મેળવી ઝીણું વાટી તેમાંથી એક એક વાત દિવસમાં ત્રણ વાર રેગીને આપે તે તાવ, ખાંસી અને શાળવાળે ત્રિદેષ મટે છે. For Private and Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૬ શ્રીઆર્યુવેદ્ર નિબંધમાળા-ભાગ ૨ જો ૨૨-બંધ ગિરિજાશંકર આશારામ ત્રિવેદી રિયા વેઢામૃતના લિંગાદિ કવાથ તથા દશમૂલી વાથ ઘણેાજ ફાયદો કરે છે, લઘન કરાવવું. ૨૩-મહાવીરદાસજી જાનકીદાસ ધાળકા સન્નિપાત માટે મહા મૃત્યુ જય રા:-શુદ્ધ પારો, ગધક, વછનાગ, ટંકણ પુલાવેલા, ત્રિકટુ, ચિત્ર, અરડુરાાની છાલ, અઘેડાનાં મૂળ, તથા આકડાનાં મૂળની છાલ, દરેક એક એક તેલા અને તે સાથે અકાલનાં મીની સીટ તેલા ૨ અને વજ તાલેા ના લઇ પ્રથમ પારા બંધકની કાજળી કરી, વછનાગ વગેરે સત્ર ચીજો નાખી, ગળાના રસની એક ભાવના આપી, મગના દાણા જેવડી ગેાળીએ વાળવી. દરેક પ્રકારના ચડેલા તાવને ઉતારવાની આ ઔષધ પરમ શક્તિ ધરાવે છે. પુખ્ત ઉમરના માણસોને માત્ર ગાળી ચાર સર્વ સાધારણ તાવમાં અનુપાન તરીકે મધ સાથે આપવી, સન્નિપાતન્નરમાં આ ગોળી એક અધેાળ આ દુના રસ સાથે આપવી. નાના બાળકને ૫ થી અડધી અથવા તા વધારે એક ગેાળી વય, બળ અને શક્તિના વિચાર કરીને આપવી. આ દવાથી મરણતુલ્ય થયેલા દરદીએ પણ ગુરુકૃપાથી બચી ગયેલા છે. આ દવા યેાગ્ય માત્રામાં સૈન્ય અનુપાન સાથે આપવાથી કોલેરા, બરોળ, અજીણ, પ્રમેહ વગેરે ભયંકર રાળાના નાશ કરે છે. गांठिया तावनी मरकी अने तेना उपायो સવંત ૧૯૫૩ ના ઉનાળા અને ચામાસાની સધિમાં મુબઇ શહેરમાં પ્રથમ શ્રૃોનિક પ્લેગની મરકી શરૂ થઈ. તે શરકીએ એટલુ બધુ જોર પડ્યું' કે, આખું' સુ’મઈ તથા ત્યાંના ચિકિત્સકે અને અમલદારો ગભરાઈ ઊઠયા. કારણ કે આ શ્રૃમેાનિક પ્લેગની મરકી એક વાર ઈંલૅંડમાં ચાલેલી અને ત્યાં ભારે ફેર For Private and Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વાષ-સિદ્ધાંત ૪૧૭ વર્તાવેલા. આ ઇતિહાસ સવ”ના જાણવામાં હૈાવાથી તેના તે રીતના ઉપાયે ની ચેાજના કરવામાં આવી; તે એટલે સુધી કે સરકારે એપેડેમિક એકટ એટલે ચેપી રોગના કાયદો સુધારીને નાનામોટા અમલદારાને એ રાગની સામે લડવા માટેના સપૂર્ણ અધિકાર આપ્યા. તે રાગ તે પછી વધતાં વધતાં સુરતમાં આવ્યે અને ત્યાંથી આખા દેશમાં ફરી વળ્યા. એ વાત સ`ને જાણીતી હાવાથી તેનાં દુ:ખાનું અને તેના પ્રતિબંધનું વર્ણન કરવું નિરથ ક જાણી, અમારે ત્યાં સંવત ૧૯૫૪-૫૨-૫૮-૬૦ અને છેલ્લે ૧૯૭૩ ની સાલમાં મરકીએ જે કેર વર્તાવેલા અને તેમાં અમને જે અનુભવ થયેલા તેનુ વર્ણન કરવાનું અમે દુરસ્ત ધારીએ છીએ, પ્લેગ કેમ થાય છે, પ્લેગ ક્યારે થાય છે, પ્લેગ કેવી રીતે થાય છે અને પ્લેગનાં લક્ષણા શાં શાં છે, તે જણાવવાની જરૂર નથી; પણ અમારા અનુભવમાં પ્લેગની આઠ જાતે જોવામાં આવી છે. ૧. ગાંઠ ઘણી ઝીણી, ર. ગાંઠ ઘણી માટી, ૩. ગાંઠમાં મારતુ શૂળ, ૪. ગાંઠમાં મળતી અગન, ૫. વેદના વિનાની મેાઢી ગાંઠ, ૬. વેદના વિનાની નાની ગાંઠ, ૭. ગાંઠ વિનાના દુખાવા, ૮. એક કરતાં વધારે ગાંઠા. એ આઠ જતામાં વાયુપ્રધાન ગાંઠો પાકે નહિ કે વેરાય નહિ; પિત્તપ્રધાન ગાંઠો ઉપાય કરો યા ન કરેા તા પણુ જલદી પાકવાવાળી અને કફપ્રધાન ગાંઠે ઘણે લાંબે કાળે પાકવાવાળી તથા ઘણી મુદતે રુઝાવાવાળી જોવામાં આવી છે. આયુર્વેદના નિદાનશાસ્ત્રમાં રાહિણી, વિસપ તથા ઉપસગ' નામની એ ગાંઠ છે એવું ઘણા વિદ્વાન વૈદ્યોનુ માનવુ' છે; પણ તેમાં સન્નિપાતનાં સ'પૂર્ણ લક્ષણા નહિ હાવાથી કેટલાક વૈદ્યોએ એનું ગ્રંથીક સન્નિ પાત એવું કૃત્રિમ નામ આપ્યું છે, પરંતુ અમારા વિચાર પ્રમાણે ‘ભુસનેત્ર’સન્નિપાતનાં લક્ષણા મળતાં આવે છે અને એ ભુગ્ન ~ સન્નિપાતની મર્યાદા આઠ દિવસની હૈાવાથી, આઠ દિવસની મા. ૧૪ For Private and Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે અંદર મરણનું પ્રમાણ અત્યંત થાય છે. આઠ દિવસ વીતી ગયા પછી બચવાની કાંઈક આશા રહે છે. કે આપણા શાસ્ત્રમાં એને ભુગ્નનેત્ર સન્નિપાત આઠ દિવસની અવધીવાળે અસાધ્ય લખેલે છે તે પણ જેમાં સર્વાગ સંપૂર્ણ લક્ષણે જણાતાં નથી. જે સન્નિપાતની સંપૂર્ણ ચિકિત્સા કરવામાં આવે, તે ઘણા રોગી બચે છે, પણ સંપૂર્ણ લક્ષણોવાળા રોગી બચત નથી. ભુઝનેત્ર સન્નિપાતમાં વાયુનું બળ અત્યંત હોય છે, એક ગાંઠ હોય છે, સ્મૃતિને વિભ્રંશ થાય છે, શ્વાસ થાય છે, આંખે જોઈ શકાતું નથી અથવા આંખ લાલ થાય છે. રેગીને મેહ થાય છે, લવારો કરે છે, જમા થાય છે, કપે છે અને ગાંઠની આસપાસ સેજો આવે છે. આટલાં સંપૂર્ણ લક્ષણે હોય તે રોગી બચતે નથી, પણ ઓછાં લક્ષણવાળે હેય તે રેગી બચી શકે છે. કેટલાક ચિકિત્સકને એ અભિપ્રાય છે કે, જેમ બને તેમ પ્લેગમાં ગાંઠ પાકી જાય, ગાંઠ બળી જાય અથવા ગાંઠ ચિરાઈ જાય એવા ઉપાય કરવા; પણ એ ઉપાયથી જેવી જોઈએ તે લાભ મેળવી શકાયો નથી. પ્લેગના રોગમાં એટલું તે જોવામાં આવ્યું છે કે, જે રેગીઓને પ્રથમ દુખા થઈ ગાંઠ નીકળી અને તે પછી તાવ આવ્યે તે મૃત્યુ પામ્યા; જે રોગીઓને પહેલે તાવ આવ્યો અને પછી ગાંઠ દેખાઈ તે ઘણે ભાગે બચવા પામ્યા અને જેઓને બે કે ત્રણ દિવસ તાવ આવ્યા પછી ગાંઠ દેખાઈ તેઓ સંપૂર્ણ રીતે બચવા પામ્યા છે. તેમને રેગના ઉપાય તરીકે તપાસ કરતાં ડૉકટર બરજોરજીએ વેદક જ્ઞાનનું જે પુસ્તક લખેલું છે, તેમાં આ તાવને પાલીગામને તાવ એવું નામ આપી તેનું વર્ણન કરેલું છે, પણ તેમાં તેના કેઈ ઉપાયે આપેલા નથી. એક વાર જહાંગીર બાદશાહના વખતમાં એ રેગે સંપૂર્ણ જોર પકડેલું, તે વખતના વિદ્વાન હકીમોએ પિતાની કિતાબમાં For Private and Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદાષ-સિદ્ધાંત ૪૯ એનું તાઉન નામ આપી વર્ણન કરેલુ છે. તેમાં તેઓ લખે છે કે, રાગીને ખુલ્લી હવામાં રાખવા, પણ શરીર પર ગરમ કપડાં એઢાડવાં. તાવને માટે પિત્તની શાંતિ થાય એવા ઉપાચા કરવા અને ગાંઠ ઉપર ગુલેઅરમાની, લીલા ધાણાના રસ મેળવીને ચેપડવાથી પ્લેગના દરદી ઘણા સારા થાય છે. એ પ્રમાણે હુકીત હાવાથી અમે પ્લેગના દરદીની નીચે પ્રમાણે સારાર કરતા હતા, જેથી સે’કડા દરદી સારા થઈ શકયા છે. અમારું માનવુ એવુ છે કે, આ રાગમાં ગાંઠ કાંઈ રાગ નથી પરંતુ ગાંઠ એ રાગનું એક અંગ છે, તેથી ગાંઠ તરફ ધ્યાન નહિ આપતાં રાગનાં ખીજા' અંગેા તરફ ધ્યાન આપવાની અમને ફરજ પડતી હતી. કારણ કે આ રાગમાં જે રોગીને થાડા પણ શ્વાસ જણાતા હાય, તેમ પુરુષને નાકેથી અથવા મેઢેથી ઘેાડુ પણ લેહી પડવુ' હાય તથા સ્ત્રીએ તાવમાં રજસ્ત્રાલા થઇ હોય અને તેની ગાંઠ પાકી હાય, ફૂટી હોય અથવા ચીરી હાય કે ડામી હાય, તા પણ તે રાગીએ મરતા જોવામાં આવ્યા છે. એકંદરે જોતાં સન્નિપાતવાળા, ભ્રમવાળા મૂર્છાવાળા અને લવારા કરવાવાળા દરદીઓમાંથી સેકડે પચાસ દરદી ખચાવી શકાય છે. પણ જેમને શ્વાસ થયા હાય, લેાહી પડવુ' હાય અને જેમની ગાંઠની આસપાસ થાડા ઘણા પણુ સાજો આવ્યેા હાય તેવા રાગીઓ પૈકી એક પણ રાગી મચવા ભાગ્યશાળી થઈ શકયો નથી. પ્લેગના રાગમાં પ્રથમ દિવસથીજ અમે લઘન કરાવતા હતા. એ લ’ધનથી જે રાગી શુદ્ધિમાં આવે અથવા જ્યારે તેને ખરેખરી ભૂખ લાગે, ત્યારેજ તેને ઘી, દૂધ, તેલ અને મીઠાશના ત્યાગ કરાવી માત્ર પાણીમાં મીઠુ નાખેલી ચેાખાની, ઘઉંની કે ખાજરીની કાંજી કે રોટલી આપતા હતા; અને રાગીને સુતરાજ મૃતપ્રાણદાયી રસ, શ્રીમૃત્યુંજય રસ, મહાજ્વરાંકુશ રસ, શ્વાસ For Private and Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીઆયુવે નિબધમાળા-ભાગ ૨ ૪૨૦ કુઠાર રસ, હિંગળેશ્વર રસ, સ્વચ્છંદભૈરવ રસ અથવા ત્રિપુરભૈરવરસની માત્રા રાગનું' બળ તપાસીને વાયુ, પિત્ત અને કફમાં જેનુ પ્રાધાન્ય હાય તેને દબાવવાને અનુકૂળ રસાની ચેાજના કરતા હતા. ગાંઠ ઉપર ગુલેઅરમાની લીલા ધાણાના રસમાં અથવા ગુલાબજળમાં અને જો તે ન મળે તેા એકલા પાણીમાં મેળવી ગાંઠ ઉપર એવી રીતે રોાપડાવતા હતા કે, તેને પાતળુ કઢી જેવુ' મનાવી આછું આછુ ચાપડાય એવુ' લીલુંસૂકુ ચાપડાવતા, જેથી ગાંઠ ભીતર હેાય તે મહાર તરી આવતી, કાચી હાય તા એનાથીજ પાકીને ફૂટી જતી અને ફૂટેલી હાય તા રુઝાઈ જતી. એ સિવાય જેમ જેમ દરદીને આરામ થતા દેખાતે, તેમ તેમ ફેફસાંમાં શક્તિ વધે, કફ્ લીલા રહે અને પિત્તની શાંતિ થાય, પેટમાં ભૂખ લાગે, ખાધુ પચે અને ઝાડા સાફ આવે એવા ઉપચારી કરતા હતા. કેટલીક વાર એવુ જોવામાં આવ્યુ છે કે, દરદી અડધા સારા થવા આવ્યા હોય અને તે પેટ સાફ લાવવાની ફિરયાદ કરે, તેમાં જો જુલાબ આપવામાં આવે તેા દરદીના કાચા મળ તૂટી પડી તે દરદી તરત મરણ પામે છે. એટલા માટે સન્નિપાતના રોગ માટે એક એવી કહેવત છે કે, ‘ વેદ્ય રાખે મળ અને શા રાખે દળ ' તેજ ફત્તેહમ' થાય છે. એ સિદ્ધાંત પર રહીને પ્લેગના દરદીને જુલાબ આપતા નહોતા. > જો For Private and Personal Use Only ઉપર પ્રમાણે પ્લેગના દરદીની તેના કારણને અનુસરીને એટલે સન્નિપાતના રાગમાં જેમ આમનુ' પાચન કરીને રાગનું શમન કરવામાં આવે છે અને સન્નિપાતના રંગીને જે પ્રમાણે પથ્યાપથ્ય પળાવવાં પડે છે, તે પ્રમાણે પળાવવાથી ઘણા રાગીઓને મચાવ થયા છે. પરન્તુ સે’કડા જાતની વ્યવસ્થા, સેંકડા જાતની દવાઓ તથા સેંકડો જાતના ઉપાય કરવા છતાં આજે લગભગ પચીસેક વર્ષ થયાં તે પણ એ રાગ હિન્દુસ્તાન છેડીને જતા નથી; તેનુ Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૧ વિદોષ-સિદ્ધાંત કારણ આજ સુધી કઈ પણ રસાયનશાસ્ત્રીએ શેાધી કાઢયું નથી. જયાં સુધી એનું ખરું કારણ જાણી રાજા તથા પ્રજા એ રોગ ઉત્પન્ન થવાનાં કારણેને દૂર કરવા માટે કેશિષ નહિ કરે ત્યાં સુધી આ રોગ કે જે જુદે જુદે સ્વરૂપે દેખા દઈ સંખ્યાબંધ કેને સંહાર કરે છે, તે અટકશે નહિ. એ વાત ચેપી રોગના અથવા જુદી જુદી જાતની મરકીનાં કારણે માં લોકોને આહારવિહાર, જાતુઓના હીન, મિથ્યા અને અતિગ તથા ઈશ્વરી સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા પ્રાણીમાત્રને પિતાને અધિકાર નહિ ભેગવવા દેતાં જેઓ “બળ એજ હક છે” એમ માનનારાઓ કુદરતના કાયદાને ભંગ કરે છે, જેને સંપૂર્ણ ખુલાસો આગળ કેલેરા વિષેના નિબંધમાં જણાવે છે, તે વાંચવાથી આવા ભયંકર અનિવાર્ય ચેપી રેગ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેનું મૂળ કારણ શું છે, તે ધ્યાનમાં આવશે. એટલા માટે અત્રે તેનું પિષ્ટપેષણ નહિ કરતાં, કેલેરાની ઉત્પત્તિના વિષયને ધ્યાનપૂર્વક મનન કરવાની અમે ભલામણ કરીએ છીએ. कंठकुब्ज सन्निपात (इन्फ्ल्यु एन्झा) હાલના જમાનામાં નવી નવી જાતના ગે પ્રગટ થાય છે. તે રેગે ફરી ફરીને હુમલા કરશે એવા ભયથી કેટલાક વિદ્વાન ડેકટરો અકળાય છે અને અકળામણથી જે ઉદ્દગારો તેઓ બહાર કાઢે છે તેથી પ્રજા ગભરાય છે. પરંતુ કુદરતના નિયમ પ્રમાણે વાતાવરણમાં જ્યારે ઋતુઓમાં હીનાગ, મિથ્યાગ કે અતિયોગ થાય છે, ત્યારે હવામાં તે તે જાતનાં જંતુઓ ઉત્પન્ન થઈ પ્રજને રોગી બનાવી દે છે. તે પ્રમાણે સંવત ૧૯૭૪ના ભાદરવા માસમાં જ્યારે શરદઋતુને આવિર્ભાવ થયે ત્યારે શરદતુના તાપથી વર્ષોત્રાતુમાં સંચય થયેલું પિત્ત પીગળીને પિત્ત For Private and Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે વરને ઉત્પન્ન કરે છે. આ નિયમ હોવા છતાં શરદતમાં વસંતબાતને મિથ્યાગ થવાથી પિત્તના બદલામાં કફને પ્રકેપ થયે; એટલે વસંતઋતુમાં કફ કેપ જોઈએ તે કફ શરદઋતુમાં કે. આથી વનસ્પતિમાં તીખો, કડ અને ખાટો રસ ઉત્પન્ન નહિ થતાં કષાય-મધુર રસ ઉત્પન્ન થયે. જેને પરિણામે લેમપિત્તજવરની ઉત્પત્તિ થઈ. આથી જેઓનાં શરીરમાં આમને વિશેષ સંચય થયેલ હતું તેઓને કંઠ કુજ નામને સન્નિપાત જેને અંગ્રેજીમાં ઈન્ફલ્યુએન્ઝા કહેવામાં આવે છે તે થો.નિદાનશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે શરદઋતુમાં વસંતઋતુને મિથ્યાગ થવાથી જે તાવ ઉત્પન્ન થાય તેને વિકૃતજવર કહેવામાં આવે છે. આ વિકૃતજવર હંમેશાં કષ્ટસાધ્ય અથવા અસાધ્ય ગણાય છે. તે પ્રમાણે જે જે ઉપચારકેએ પરંપરાની રીત પ્રમાણે તાવની ચાલતી ચિકિત્સા કરી, તે તે ઉપચારકોને હાથે સેંકડે મરણ નીપજ્યાં, પરંતુ જે ઉપચારકેએ તુના મિથ્યાગને વિચાર કરી કફની શાંતિ થાય એવી રીતની સારવાર જે દરદીની કરી, તેઓ પિતાના દરદીઓને ફતેહમંદીથી સારા કરી શક્યા હતા. ઈન્ફલ્યુએન્ઝામાં બે જાતનાં લક્ષણવાળા જવર જોવામાં આવ્યા છે. જેઓને શ્લેષ્મપિત્તજવર એટલે – लिप्ततिक्तास्यता तन्द्रा मोहः कासोऽरूचि स्तृषा। मुहुर्दाहो मुहुः शीतं श्लेष्मपित्तज्वराकृतिः। અર્થાત્ જેનું મેટું ચીકણું તથા કડવું થાય, જેને તન્ના તથા મેહ થાય, જેમાં ખાંસી, અરુચિ અને તૃષા હોય અને જે રોગીને ઘડીમાં ટાઢ વાય અને ઘડીમાં તાપ લાગે, તેને શ્લેષ્મપિત્તજ્વર જાણુ. ચાલુ ઈન્ફલ્યુએન્ઝામાં ઉપર બતાવેલાં લક્ષણેવાળા કેટલાક દરદીઓ જોવામાં આવ્યા હતા; અને તે દરદીઓ For Private and Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાપ-સિદ્ધાંત ૪૨૭ recent pas કૅપિત્તજવરની સામાન્ય ચિકિત્સા કરવાથી સારા થયા હતા, પર’તુ જે દરદીઓને એથી વધીને કકુબ્જ સન્નિપાત એટલેઃशिरोर्ति कंठ गृह दाह मोह । कम्प ज्वरा रक्त समिरणार्ति || हनुव्यथा ताप विलाप मूर्छा । स्यात्कंठकुब्ज खलु कष्टसाध्य ॥ અર્થાત્ માથામાં અત્યંત પીડા, ગળાનું પકડાઈ જવુ, દાહે મળવા, માહ થવા, કમ્પારી આવવી, તાવ આવવા, રક્તપિત્ત થવુ, એટલે નાકથી, મુખથી, ગુદાથી અથવા ચેાનિથી લેાહી વહેવું, દાઢીનું જકડાઇ જવુ', પરિતાપ થવા, લવારા કરવા અને બેભાન થવુ', એ લક્ષણાવાળાને કષ્ટસાધ્ય એવા કડકુબ્જ સન્નિપાત કહેવે; અને એનુ જ ખરુ' નામ ઇન્ફલુએન્ઝા છે. જ્યારે ઉપર પ્રમાણેનાં લક્ષણાવાળા શ્લેષ્મપિત્તજવર અને કે ઢેકુબ્જ સન્નિપાત અથવા એઉ મળીને વિકૃતજ્વર અથવા ઇન્ફલ્યુએન્ઝા જોરથી ચાલવા માંડયો; તે અરસામાં આખુ જગત અને જગતને નીરેાગી રાખવાના ફાંકા ધરાવનારા ચિકિત્સકે એબાકળા બની ગયા હતા. કારણ કે એક તરફ ઋતુના મિથ્યાયેાગ થવાથી આખા દેશની હવામાં પિત્તને સ્થાને કફના કાપ થયેલે હતા; તેથી દરેક મનુષ્ય એ રોગમાં સપડાવાના સંભવ હતા અને ઘણે ઠેકાણે એવુ જોવામાં આવ્યું છે કે, એક ઘરમાં દસ માણસનું કુટુ'બ હેાય તે દશેદશ માણસને સાથેજ આ રેગ થયેલા કે જેના ઘરમાં પાણી પાનાર પણ કાઇ મળે નહિ. શહેરાના કરતાં ગામડાંના લેાકેાની એવી મુશ્કેલી હતી કે, ઘેર ઘેર પુરુષ અને સી, વૃદ્ધ અને બાળક, શેઠ અને નાકર સઘળાનેજ આ રેગ લાગુ પડેલા. આથી ખાવાનુ કે દવાદારૂનું ઠેકાણું તા દૂર રહ્યું, પણ ગામને પાદરેથી એક ઘડા પાણીના ભરી લાવનાર પણ મળવા મુશ્કેલ થઇ પડો હતા, તેમાં માત્ર જેને શ્લેષ્મપિત્તવર For Private and Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે આવેલ હતું, તેઓને કુદરતી રીતે ખાધાપીધા વિના લંઘનના બળથી તાવ ઊતર્યો, ત્યારે મહામુસીબતે કૂવેથી પાણી ભરી લાવી પિતાના કુટુંબને પાણી પાવાને શક્તિમાન થયા. એવી મુસીબત વાળે તાવ જે કે શાસ્ત્રમાં લખેલે છે; પરંતુ છેલ્લાં પચાસ વર્ષના અરસામાં ઘણું કરીને હિંદુસ્તાનમાં આ તાવ આવ્યો હોય એવું કેઈના જાણવામાં આવ્યું નથી. આ પ્રમાણે હવામાં ફેરફાર થયે અને શરદઋતુમાં વસંતબતને મિથ્યાગ થયે, એટલે શરદઋતુમાં પાતાં આદુ, મરચાં, લીંબુ અને કાચકોને પાક ઓછો થઈ ગયે; તેને ઠેકાણે આંબાના ઝાડને મેર અને કેરીઓ લાગવા માંડી, તે જોતાં જ અમને સમજાયું કે, તુને ભયંકર મિથ્યાગ થયા છે; તેથી ભયંકર વિકૃતવર ઉત્પન્ન થશે. એટલા માટે અમારા જાણીતાઓમાં અમે ઉપદેશ કરવા માંડ્યો હતું કે, આ શ્રાદ્ધપક્ષમાં શ્રાદ્ધની ક્રિયા કરવી પણ શ્રાદ્ધનું જમણુ કોઈએ જમવું નહિ. જે બની શકે તે બે મહિના સુધી રાત્રે અલ્પ આહાર કરશે. આવી આવી અનેક પ્રકારની સૂચનાઓ આપતા હતા અને ભાદરવા માસની શરૂઆતથી જ તાવે ભયંકર રૂપમાં દેખાવ દીધો. જે દરદીઓને તાવ આવતાં જ અમારી પાસે આવ્યા તેઓને પ્રથમ લંઘન કરાવ્યું, એટલે જે તેમને રુચિ હોય તે આદુ, કાળાં મરી, ફુદીને અને તુલસીનાં પાતરાંને ઉકાળો કરી તેમાં દૂધ નાખી, ચાના રૂપમાં દિવસમાં બેચાર વાર આપવાનું કહેતા અને એ સિવાય બીજે તમામ ખોરાક બંધ કરવામાં આવતું હતું, અને તેની સાથે દિવસમાં ત્રણ વખત “શીતભંજી રસની બબ્બે ગેળી બે દિવસ લગી આપવામાં આવતી હતી. એ શીતભંજી રસની ગોળી આપવાથી રોગીને ઘડીમાં ટાઢ અને ઘડીમાં તાપ લાગતું હતું તે બંધ થઈ તાવ કબજામાં આવતા હતા. તે પછી For Private and Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - ત્રિદોષસિદ્ધાંત ૪૨પ જેમને શીતભંજી રસ વધારે દિવસ આપવામાં આવતું હતું, તેમનું શરીર ઠંડુગાર થઈ જતું હતું, એટલે તાવ બિલકુલ ઊતરી જાતે હિતે. એવી રીતે જેમના તાવ ઊતરી ગયા તેમને ખાંસીને રેગે એવા અકળાવ્યા કે, છ છ માસ લગી તેમની ખાંસી મટી જ નહિ. એવું જોવામાં આવ્યું કે તાવ કબજામાં આવ્યું કે રેગીની પ્રકૃતિ “મહાવરાંકુશ, હિંગળેશ્વર, ત્રિપુરભૈરવ, પંચવક, ક૫ત એવા એવા રસોની યેજના કરવાથી દદીને રોગમુક્ત કરી શકાતા હતા; પણ જ્યાં સુધી તેને ખરેખરી ભૂખ લાગે નહિ, એટલે મેટું સ્વાદવાળું થાય નહિ, ત્યાં સુધી તેમને અન્ન આપવામાં આવતું ન હતું. પણ જ્યારે ખરી ભૂખ લાગી મેમાં સ્વાદ આવતે તે પછી આદુ કુદીને નાખેલી છાશની કઢી અને ભાત આપવામાં આવતા હિતે. એવી રીતે ચિકિત્સાને ક્રમ ગોઠવવાથી અમારા હાથ નીચે સેએ સે દરદી સારા થયા છે એટલે એ બાબતમાં વધારે લખવાની કાંઈ જરૂર નથી. પરંતુ એટલી સૂચનો કર્યા વિના ચાલતું નથી કે, તાવમાં તાવ ઉતારવાની દવા આપવી, તાવ અટકાવવાની દવા આપવી, દદીને માથે બરફ મૂક, દૂધની કાંજી પાવી, લીલાં ફળ ખવડાવવાં, એ પરંપરાની ચાલતી પ્રક્રિયાથી રોગીને ભયંકર નુકસાન થતું જોવામાં આવ્યું છે. માત્ર જે વૈદ્ય, ડૉકટર કે હકીમે રોગીને ઠંડા ઉપચાર નહિ કરતાં, શરીરમાં ગરમી રહે અને કફ કબજામાં રહે એવી ચિકિત્સા કરી, તેઓ જ આ ભયંકર આફતમાંથી દદીઓને બચાવી શક્યા છે માટે હવે પછી પણ દુદેવના યેગે ફરીથી શરદબાતુમાં શિશિર કે વસંતત્રતુને મિથ્યાગ થાય, તો ભૂલેચૂકે પણ ઠંડા ઉપાયની યેજના કરવી નહિ. For Private and Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - - इन्फ्ल्यु एन्झाना केटलाक वैद्योना अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય રવિકાન્ત અને શાતિકાન્ત ઉદાણું–બાલંભા વિષતિંદકાદિ લેપ -(અમારી બનાવટ) શુદ્ધ ઝેરકસૂરે, ખાટખબાની ગાંઠ, આસોદમૂળ, સૂંઠ, મીઠું, ઘોડાવજ, સાટેડિનાં મૂળ, એ સર્વ સમભાગે લઈ વાટી પાણીમાં એકેક તેલાની સંગઠી વાળવી. એ સેગડી પાણીમાં ઘસી ગરમ કરી ભીનું સૂકું (દર બે કલાકે) લગાવવું. સુકાયા પછી ઉપર કપડું મૂકી પાકેલ ઇટને શેક કરો. આ લેપથી પ્લેગની ગાંઠ બેસી જાય છે અને પાકવા આવેલી પાકી ગાંઠ જાય છે. પ્લેગવાળા દદીને આ પ્રાગ દરમ્યાન દૂધ, બાજરીની કાંજી તથા રીંગણું આપવાં. આ સિવાય બદ, બોબલાઈ વગેરે પર સારું કામ કરે છે અને અનુભવસિદ્ધ છે. ૨-વૈદ્ય કૃષ્ણરામ ભવાનીશંકર-ભાવનગર આકડાનાં પાન, અજમે અને સિંધવ, એ ત્રણે સરખે ભાગે લઈ ઘાડવામાં ભરી અગ્નિ ઉપર મૂકી તેની રાખ બનાવી બબ્બે વાલનું પડીકું દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવું. આ ઉપાય ઈન્ફલ્યુએન્ઝાના તાવમાં સેંકડો દરદીઓ ઉપર અજમાવે છે. એ દવા મધ સાથે અથવા પાણી સાથે આપવાથી કફને છૂટે પાડે છે, એટલે તાવ ખસી જાય છે. ૩-અક્ષર-પુરુષોત્તમ ઔષધાલય-સારસા ઈન્ફલ્યુએન્ઝામાં જ્યારે ન્યૂમેનિયા થાય છે, ત્યારે જોરથી હાંફ ઊપડી આવે છે અને તાવ ઊતરી જાય છે, જેથી દરદી મરણ પામે છે. તેવા વખતમાં ચિત્રાનાં મૂળની છાલનું ચૂર્ણ ૧ થી ૩ રતી લઈ તેને ત્રીજે ભાગે પીપરનું ચૂર્ણ મેળવી મધ સાથે જ્યારે For Private and Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદેાષ-સિદ્ધાંત ૪૨૭ દરદીનું રૂપ ભયંકર જણાય ત્યારે દિવસમાં ૩-૪ વખત આપવાશ્રી હાંફ્ને બેસાડી દરદીને મચાવી શકાય છે. આ રાગમાં એવા અનુભવ થયા છે કે, તાવ નીકળી જાય અને હાંફ વધી પડે તા દરદી ખચતા નથી. તેવા ઘણા દરદીને આ ઉપાયથી મચાવ્યા છે. ૪–વૈદ્ય લક્ષ્મણ માર્તંડ, આયુર્વેદપ્રવર-પૂના સિટી ઈન્ફલ્યુએન્ઝઃ-જેઠીમધ, ત્રાયમાણુ, રીંગણીમૂળ, ગળેા, સાલવણ, કાળી દ્રાક્ષ અને ઘેાડાવજ આ દરેક ઔષધ દોઢ દોઢ તાલેા લઇ બે ભાગ કરવા. તેમાંથી એક ભાગને એક શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી બાકી રહે એટલે તેમાં દાઢ તાલે જૂના ગાળ મેળવી, તે નવટાંક ઉકાળાના ત્રણ ભાગ કરી, એકેક ભાગ દર ત્રણ કલાકે આપવા. એ પ્રમાણે ચાવીસ કલાકમાં ત્રણ પડીકાં ઉકાળવાં, છાતી ઉપર મળશીને શેક કરાવવા, આ રીતે ચિકિત્સા કરવાથી રાગી ખાતરીથી સારા થાય છે. ગયા ઇન્ફલ્યુએન્ઝામાં અનેક દરદીઓ ઉપર અજમાવી અમે અનુભવ કરેલા છે. ૫-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત દ્વાત્રિંશ ંગ કાઢા:-ભારંગ, લીમછાલ, નાગરમેાથ, નાની હરડે, ગળા, કરિયાતુ, અતિવિષ, ત્રાયમાણુ, કડુ,વજ, સૂંઠ, મરી, પીપર, ટેટુ, કડાછાલ, રાસ્ના, ધમાસેા, પટેળ, પહાડમૂળ, કચૂરા દેવદાર, દારૂહળદર, ઈંદ્રવરણાની જડ, નિસેાતર, બ્રાહ્મી, પુષ્કરમૂળ, ઊભી રી‘ગણીમૂળ,એડી રી‘ગણીમૂળ, હરડાં, બહેડાં, આમળાં એ સવ સરખે વજને લેવાં અને તેને ખાંડી વયના પ્રમાણમાં એક તેાલાથી એ તાલા ભૂકા લઇ પાણેાશેર પાણીમાં ઉકાળવાં. નવટાંક પાણી આકી રહે ત્યારે ગાળીને તેમાં ન તાલેા મધ નાખીને પાવે. એ પ્રમાણે દિવસમાં બે વાર પાવાથી સર્વ પ્રકારના ઉપદ્રવવાળા તાવને મટાડે છે. આ કવાથના ઉપયાગ ઈન્ફલ્યુએન્ઝાના તાવમાં For Private and Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૮ શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો અમે ઘણી ફતેહમદ રીતે કર્યાં હતા. એ ક્વાથથી કર્ફે પાકી જાય છે, શ્વાસ બેસી જાય છે અને તાવ ઊતરી જાય છે. ૬-વૈદ્ય પ્રાણશ’કર-સમની (વાયા ભરૂચ) ઈન્ફલ્યુએન્ઝાઃ-મરચાં ૧૦, વછનાગ ૧, ફુલાવેલી ફટકડી ૧, અજમાનાં ફૂલ ૦ા ભાગ મેળવી ચણુ કરવુ', ખ્મે વાલ દિવસમાં ત્રણ વખત ગરમ પાણી સાથે આપવાથી શીતજ્વર અને લાંખી મુદ્દતના વરમાં ત્રણ દિવસમાં ફાયદો કરે છે. અન્ન વર્જ્ય કરવુ' અને સાબૂચેાખાની રાબ પીધી, ઇન્ફલ્યુએન્ઝામાં બહુ સારો ફાયદો કરે છે. તરસ લાગે તેા પાણી પાવું પણ ખરફ આપવે નહિ. ५-- अतिसार, संग्रहणी तथा अर्शरोम આ સૃષ્ટિમાં વસતા મનુષ્યમાત્રના શરીર તરફ જોતાં એવા એક પણ માણસ દેખાશે નહેિ કે જેને કોઇ પણ પ્રકારના રોગ હાય નહિ.જો કે આયુવેદ્ય અને ચિકિત્સાશાસ્ત્રના ભારતવષ અને ઇતર દેશાના ચિકિત્સકા મનુષ્યશરીરને નીરેાગી રાખવા માટે જુદી જુદી જાતના જુદા જુદા ત તથા વિચાર કરીને નિયમે આંધે છે; પરંતુ અમે નથી ધારતા કે, તે નિયમ માંધનારા ચિકિત્સકે! પણ રાગથી મુક્ત હાય. જાતે ચિકિત્સક પેાતાના ખાનપાનમાં અને આહારિવહારમાં ઘણેાજ ચેકસ હાય તથાપિ તેના શરીરમાં કોઈ પણ જાતના વ્યાધિ તા હોય છેજ. આયુર્વેદ અને આય ધમ શાસ્ત્રોના સિદ્ધાંત તપાસતાં અમને જણાય છે કે, જો તેના ઉત્પાદક મહિષઓએ આંધેલા સિદ્ધાંત પ્રમાણે વતન રાખવામાં આવે, તે અલબત્ત શરીર નીરાગી રહી શકે છે. એટલા માટે રાગ ઉત્પન્ન થવાનાં કારણેા પૈકી ખાનપાનના પદાર્થો અને તેને For Private and Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- - - - - - - - - - - - - - - - --- ---- -- -- --- -- - - ...••• • પ ન ામ: --- અતિસાર, સંગ્રહણી તથા અશરેગ કરેલ હીનાગ, અતિગ કે મિથ્યાગ તથા વાતાવરણમાં ફેરફાર કરનારી છ બાનુઓના હીનયોગ, અતિગ કે મિથ્યાયોગ જેટલા કારણભૂત હોય, તે કરતાં મનુષ્યમાં રહેલા માનસિક વિચારો રેગને ઉત્પન્ન કરવામાં વિશેષ કારણભૂત જણાય છે. માણસ પોતાના મનમાં ભયના, શેકના, ચિંતાના અને લોભના વિચાર કરે છે અને લેભના વિચારમાં ધારેલી વસ્તુની યથાર્થ પ્રાપ્તિ ન થાય, એટલે તેને પરિણામે ઈર્ષા, દ્વેષ અને ક્રોધ ઉત્પન્ન થાય છે. આથી અંતરશરીરમાં એટલે શરીરમાં રહેલી પાંચ તમાત્રામાં હીનાગ, મિથ્યાગ કે અતિગ થવાથી પચતન્માત્રાઓના સ્થળ રૂપ જે પંચમહાભૂત, ચાર અંતઃકરણે અને ત્રણ ગુણથી ઉત્પન્ન થયેલી દશ ઇંદ્રિમાં હીન, મિથ્યા અને અતિગ થવાથી, એગ્ય આહારવિહારના કરવાવાળાઓને પણ ત્રણ ધાતુઓમાં વિકારની અશુદ્ધિ થવાથી જે હીન, મિથ્યા અને અતિગ થાય છે, તેથી પણ રોગ ઉત્પન્ન થાય છે. એટલા માટે આયુર્વેદ અને આર્યધર્મશાસ્ત્રોએ શારીરિક અને માનસિક ઉપાધિને સંયમમાં રાખવાના જે નિયમો સ્વીકારેલા છે, તે નિયમ પ્રમાણે ચાલ્યા સિવાય કોઈ પણ માણસ નીરોગી થઈ શકે કે રહી શકે નહિ. એટલા માટે અમે હિંમતથી કહી શકીએ છીએ કે, જે માણસે સ્થળ શરીર અને સૂક્ષમ શરીર વડે કારણ શરીરને નિલેપ બનાવી મહાકારણને આનંદ અનુભવે હય, તે કઈ પણ દેશના અને કઈ પણ સ્થિતિના મનુષ્ય, આયુર્વેદ અને આર્યધર્મશાસ્ત્રને આશ્રય લે. જ્યાં સુધી ઈશ્વરદત્ત અને કુદરતી સંપૂર્ણ સિદ્ધાંતેનો વિચાર કરીને યમનિયમને અભ્યાસ નહિ કરે ત્યાં સુધી, આ- હારવિહારના નિયમો અને ઋતુઓના ફેરફારથી થતા વાતાવરણની શુદ્ધાશુદ્ધિના વિચારેથી આરોગ્ય મેળવી શકાશે નહિ. મનુષ્યના પિંડમાં અને બ્રહ્માંડમાં એક ઈચ્છાશક્તિ જ કામ For Private and Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૦ શ્રીયુર્વેદ નિષ્મ ધમાળા-ભાગ ૨ જે કરતી જણાય છે. તે ઇચ્છાશક્તિના અભ્યાસ કરી જે મનુષ્યે તેના સદુપયેાગ કરે છે, તે નિરામય રહી શકે છે. આ જગતમાં ફાઇ પણ પ્રાણી, ઇચ્છા વિનાનું જણાતું નથી અને જે ઇચ્છા વિનાનું હોય તે પ્રાણીમાં ગણાતું નથી. આપણા લેાકેાએ વત માનકાળમાં ઇચ્છાને કામરૂપ આપ્યુ છે, એટલે પ્રાણીમાત્રમાં જો કે ઇચ્છાશક્તિ રાય ભાગવે છે; પરંતુ જે ઇચ્છાશક્તિથી બીજા પ્રાણીઓને કાઇ પણ જાતનું નુકસાન, ભય કે કલેશ ઉત્પન્ન થાય નહિ, તે ઇચ્છાશક્તિથી માણસ નીરાગી રહી શકે છે. પણ જે ઇછાશક્તિથી પાતા સિવાય બીજા પ્રાણીઓને ભય, શેક, ફ્લેશ અથવા નુકસાન થવાના સ'ભવ હેાય, તે ઇચ્છાશક્તિથી બીજાને જે જે જાતનું નુકસાન કરવા ધાર્યુ હોય, અથવા નુકસાન થાય એવું હાય, તે ઇચ્છાશક્તિના પ્રભાવથી મનુષ્યશરીરમાં તેના ફળરૂપે રાગની ઉત્પત્તિ થાય છે. ધારા કે આપણાં મનમાં કામવાસના એટલે વિષયની ઇચ્છાશક્તિ ઉત્પન્ન થાય. તેથી મગજમાં રહેલા વીયના સ્થાનમાં Àાલ ઉત્પન્ન થાય. એટલે જેમ નથી દીવે ઝડપાય એટલે દીવાનેા પ્રકાશ કમી થાય, તેમ કામના વિકારથી વી'માં ક્ષેાલ થવાથી આપણા એજસનું તેજ ઘટી જાય છે, એટલે ગ્લાનિથી મૂઝવણ થાય. ‘રખેને મારા તે વિચારને ફાઈ જાણશે ’ એવા ભયથી આંખેા બેબાકળી થાય, સામું માણસ તે વિચારને તાએ ન થવાથી શરીરમાં રહેલા ભૂતામાં કાપ ઉત્પન્ન થવાથી શરીર ધ્રૂજે, અંગમાં આળસ આવે, બગાસાં આવે. તે ઇચ્છાને પ્રતિબંધ થવાથી ક્રોધ ઉત્પન્ન થાય. આથી આંખે અંધારાં, મગજની વ્યગ્રતા, ચિત્તની અસ્થિરતા, મનની ભ્રાન્તિ, મુખથી લવારે। અને બુદ્ધિમાં માહ ઉત્પન્ન થાય; જેથી કાડામાં રહેલા સમાન વાયુ બીજા ચાર વાયુને ચાર જાતના કફ પહેાંચાડી શકે નહિ; અને તેથી મુખમાં અરુચિ, છાતીમાં ગભરાટ, પેટમાં અગ્નિની મ'દા For Private and Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અરગ ૪૩૧ અને ઝાડાનું સુકાઈ જવું, એટલા વિકારે થાય. અર્થાત્ એક કામના વિકારથી આખા શરીરમાં ચાલતી ત્રિદોષની વ્યવસ્થામાં અવ્યવસ્થા થવાથી શરીર રોગી બની જાય છે. તે પ્રમાણે ધનની, પુત્રની તથા કીતિની મિથ્યા ઈચ્છાથી શરીરના જુદા જુદા ભાગોમાં જે જુદી જુદી અવ્યવસ્થા થાય છે, તેથી શરીરના જુદા જુદા ભાગોમાં પ્રાધાન્ય ભેગવતા, આખા શરીરમાં પીડા ઉત્પન્ન કરતા અને જગતમાં દેખાતા તમામ રોગો ઉત્પન્ન થાય છે. આથી સમજવામાં આવશે કે, ખાન અને પાનના હીન, મિથ્યા અને અતિ ગ કરતાં અંતઃકરણના હીન, મિથ્યા અને અતિવેગથી જે રોગ ઉત્પન્ન થાય છે, તે કષ્ટસાધ્ય અથવા અસાધ્ય નીવડે છે. મિથ્યા આહારવિહારના, હીન, મિથ્યા અને અતિયોગથી જે રે ઉત્પન્ન થાય છે, તે રેગોને ચિકિત્સકે મટાડી શકે છે, પરંતુ વાસનાલિંગના હીન, મિથ્યા અને અતિવેગથી જે ઉત્પન્ન થાય છે, તેને કોઈ પણ ચિકિત્સક મટાડી શકતા નથી. પરંતુ ભૌતિકશાસ્ત્ર અને માનસશાસ્ત્ર જાણનારા ચિકિત્સક ઘણી વાર કઈ કઈ જાતની ચિકિત્સાની પદ્ધતિ ગોઠવે છે. તેથી મનુષ્યને વિચારોનું પરિવર્તન થવાથી તે રેગો થડે કે ઘણે અંશે શાંત થતા દેખાય છે, પણ તદ્દન મટી જતા તે નથી જ. એટલે હવે આપણે જે આગળ વિચાર કરવાને રહ્યો છે, તે માનસિક શરીરના વિચાર દ્વારા અને સ્થળ શરીરના ખાનપાન દ્વારા કયા કયારેગે, કયાં કયાં લક્ષણાવાળા, કયાં કયાં સ્થાનમાં, કયા કયા ઉપદ્રવો પેદા કરે છે અને શરીરને રોગગ્રસ્ત બનાવીને પીડા કરે છે, તેનું વર્ણન કરવામાં આવશે. અતિસાર -હદ કરતાં વધારે ખાવાથી અથવા ઘણા ભારે પદાર્થોનું સેવન કરવાથી, ઘણું ચીકણા પદાર્થો ખાવાથી, ઘણા તીખા, અતિ ગરમ અને અતિ ડંઠા પદાર્થો ખાવાથી, અજીર્ણમાં For Private and Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - કાર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે જમવાથી અથવા વખત બે વખત ડુંઘણું ખાવાથી, અથવા સ્થાવર વિષના ભક્ષણથી અથવા દારૂ પીવાથી, અથવા પેટમાં થતા કૃમિથી, અથવા શેકથી અથવા ભયથી, પક્વાશયમાં રહેલા સમાનવાયુ તથા પાચકપિત્ત અને ક્લેદન કફ બગડે છે. આથી અપાનવાયુમાં પાચકપિત્તને અતિયોગ થાય છે, કલેદન કફ પાતળો બની જાય છે, એટલે ખાધેલા ખોરાકને રસ થઈ ઉપરાઉપરી પાતળા ઝાડા થાય છે, તેને અતિસાર કહે છે. તે અતિસારના છ ભાગ પાડવામાં આવ્યા છે. (૧) વાતાતિસાર, (૨)પિત્તાતિસાર, (૩) કફાતિસાર, (૪) ત્રિદેષાતિસાર, (૫) શેકાતિસાર અને (૬) ભયાતિસાર. એ પ્રમાણે જુદા જુદા દેશોના હીન, મિથ્યા અને અતિગથી તથા માનસિક વિચારેથી ત્રિદેષને હીન, મિથ્યા અને અતિયોગ થવાથી, સમાનવાયુ પાણી અને મળના જુદા ભાગ નહિ પાડી શકવાથી અને અપાનવાયુમાં આવેલે મળ પિત્તના અતિવેગથી અપાનવાયુ સુકાવી નહિ શકવાથી, તેમજ પાચકપિત્તને અતિગ થવાથી અને પાનવાયુને હ ગ થવાથી, હૃદયમાં રહેલ અવલંબન કફ, પકવાશયમાં સમાનવાયુએ તૈયાર કરેલા રસને યકૃત તથા પ્લીહામાં નહિ ખેંચાવાથી તે રસ અપાનવાયુ દ્વારા પાણીના રૂપમાં બહાર નીકળી જાય છે, તેથી તેને છ પ્રકારના અતિસાર થાય છે. ૧, વાતાતિસાર -કોઠામાં રહેલા સમાનવાયુને હીનાગ થવાથી અને યકૃતમાં રહેલા રંજકપિત્ત કેઠામાં પાચકરસ વધારે નાખવાથી, તેમજ એ વધારે સમાનવાયુ નહિ શાષવાથી પાચકપિત્ત અને રંજકપિત્ત મળે લાલ રંગને ફીણવાળે તથા અપાનવાયુએ કંઈક સૂકવેલો એટલે થોડી થોડી ગાંઠવાળો વારંવાર ઝાડા થાય છે અને અપાનવાયુ કલેદન કફથી છૂટો પડી જવાથી અવાજ સાથે ઝાડા થાય છે તથા પેટમાં શૂળ મારે છે; તેને વાતાતિસાર નામ આપવામાં આવ્યું છે. For Private and Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સ’ગ્રહણી તથા અશરોગ ૪૩૩ ૨. પિત્તાતિસાર:-જ્યારે કાઢામાં પાચકપિત્તના અતિયેગ થાય છે અને અપાનવાયુના હીનચેાગ થાય છે, એટલે કલેદન કચ્ પાતળા થઈ જાય છે; આથીપિત્તના જેવા પીળા તથા લીલા ર’ગના અથવા લગાર રાતે ઝાડા થાય છે. રસનકને ઉદ્યાનવાયુ સૂકવી નાખે છે. તેથી સાધકપિત્તના અતિયેગ થવાથી તરસ લાગે છે અને ચકર આવે છે. તેવી રીતે બ્યાનવાયુના હીનયાગ થવાથી ભ્રાપિત્તના અતિયાગ થાય છે; તેથી સ’શ્લેષણ કફ પાતળા પડી જઈ આખા શરીરમાં બળતરા થાય છે અને અપાનવાયુના સ્થાનમાં ભ્રાજકપિત્તના વધારા થવાથી ગુદાની ચામડી પાકી જાય છે અથવા ચામડી ઉપર દાહવાળી ફાલ્લીઓ થાય છે. આવા ઉપદ્રવવાળા રાગીને પિત્તાતિસાર થયા છે એમ જાણવું, ૩. કફ઼ાતિસાર:-કાઠામાં રહેલા પાચકપિત્તના અતિચેત્રથી અને સમાનવાયુના હીનયાગથી કલેદન કફને અપાનવાયુ પેતાની તરફ ખેંચી જાય છે, તેથી ગુદાદ્વારમાં પાચપિત્તને હીનચેાગ થવાથી કફના અતિયાગ થાય છે, જેથી સફેદ, ઘટ અને કમિશ્રિત ટાઢો તથા આંતરડાંની દુગ ધવાળા ઝાડા થાય છે, તેને કાતિસાર કહેવામાં આવે છે. ૪. સન્નિપાતાતિસાર:-જે રાગીને પાચકપિત્તના અને સમાનવાયુના તથા કલેદન કના હીન, મિથ્યા કે અતિયાગ થાય છે અને પાતળા તેમજ ત્રણે દોષોના રંગ તથા લક્ષણાવાળા ઝાડા થાય છે, તેને સન્નિપાતાતિસાર કહે છે. ૫. શાકાતિસાર-જે રાગી ધન, પત્ની,મિત્ર અને પુત્રાદિકના નાશ થવાથી અત્યંત કલ્પાંત કરે છે; તથા તે કલ્પાંતને લીધે શરીરમાંની પિત્તની પાંચે ઑફિસામાં હીનયાળ થાય છે અને કફની પાંચ આફિસમાં પિત્તના મિથ્યાયેાગ થાય છે, વાયુની પાંચે ઍક્િ For Private and Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૪ શ્રીઆયુર્વેદ નિષ્મ ધમાળા-ભાગ ૨ જે સમાં વાયુના અતિચેગ થાય છે; જેથી વાયુ પાચકપિત્તને સૂકવી નાખે છે.એટલે પેટમાંના અગ્નિ મંદ થઈ જાય છે. પાનવાયુ સાધકપિત્તને સૂકવી નાખવાથી અવલંબન ના અતિચેગ થાય છે; તેથી રાગીના હૃદયનું મૂળ ઘટી જઇ ગ્લાનિ થાય છે અને છાતીની હિ'મત ઘટી જાય છે. બ્યાનવાયુ ભ્રાજકપિત્તને સૂકવી નાખવાથી શરીરની કાંતિ અને એજસના નાશ થાય છે તથા અતિ કલ્પાંત અને રડવાથી આંખમાં રહેલુ' ભ્રાજકપિત્ત ઘટી જાય છે; તેથી આંખે અંધારાં તથા મેહ થાય છે અને પાચકપિત્ત અપાનવાયુમાં મળી જવાથી કલેદન કફ પાતળા થઇ જાય છે; તેથી સુકાયચલા, ગાંઠાવાળા, કાળા રગના ને પાતળા ઝાડા થાય છે તેને શાકાતિસાર કહેવામાં આવે છે. ૬, ભયાતિસાર:-ચારી, વ્યભિચાર, ખૂન અથવા રાજ્ય વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ગુના કરવામાં આવે અને તે ગુનાની તપાસ થતી હાય; જેથી પકડાવાના અથવા સજા પામવાના તથા આખર્ જવાના ભયથી હૃદયમાં રહેલુ સાધકપિત્ત પાચકપિત્તમાં તરત મળી જઈ, પાચકપિત્તના અતિયાગ કરે છે અને હૃદયમાં રહેલા પાનવાયુ અવલંબન કેફેમાં ઝટ મળી જવાથી પાનવાયુ તેને સૂકવી નાખે છે; તેથી છાતીમાં ધબકારા વધી પડે છે, મેઢ શેષ પડે છે, હૃદય સ’કાચાય છે, અન્નાશયમાં વાયુના અતિયેાગ થવાથી અગ્નિ મંદ થઇ જાય છે અને પાચકપિત્ત અપાનવાયુમાં ઝટ ઊતરી જવાથી તે રાગીને ઉપરાછાપરી પાતળા ઝાડા થાય છે. આથી થોડા વખતમાં તે રાગીની સાતે ધાતુમાં રહેલા પાંચ પ્રકારના કફે સુકાઈ જવાથી અને પિત્ત ટુ' પડી જવાથી વાર વાર પાતળા ઝાડા થાય છે. તે એટલે સુધી કે, કેાઇ વખતે રાગીને ભાન પણ રહેતું નથી કે ઝાડા થયે ! એવા ઉપદ્રવવાળા રાગીને ભયાતિસાર થયા છે For Private and Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અરેગ ૪૩૫ એમ જાણવું. અતિસારના રોગમાં ત્રિદોષને શેકને અને ભયને અતિસાર થયે હેય, તે તે અસાધ્ય ગણાય છે, કારણ કે જ્યાં સુધી તેના રોગનું કારણ સમજાય નહિ અને સમજાયા પછી પણ તે કારણે દૂર થાય નહિ, ત્યાં સુધી એકલા ઔષધથી શેકાતિસાર અને ભયાતિસાર મટતા નથી. તેવી રીતે સન્નિપાતાતિસારમાં ત્રણે દેષ કેપેલા હોવાથી વાયુને સમાવીએ તે પિત્ત અને કફને અતિયોગ થાય. પિત્તને સમાવીએ તે ફને વાયુના સ્થાનમાં મિથ્યાગ થાય અને કફને સમાવવા જઈએ તે, પિત્તને અતિ ગ થાય. એટલે વાયુને હીનાગ થઈ જાય, જેથી એ ત્રિદેષનું શમન થતું નથી અને રેગી જીવતું નથી. એટલા માટે વાતાતિસાર, પિત્તાતિસાર અને ક્ષતિસારના ઉપાય કરવા, પણ તે સાથે વૈદે એવી સાવચેતી રાખવી કે, આ રેગ ભયંકર છે એમ કહીને રેગીના મનમાં ભય કે શેક ઉત્પન્ન થાય નહિ; એટલું જરૂર ધ્યાનમાં રાખી ચિકિત્સા કરવી જેથી તે રેગી જરૂર સારે થશે. માધવનિદાનશાસ્ત્રમાં અતિસારના છ ભાગ પાડેલા છે, પણ જેમાં ભયાતિસારને ઠેકાણે આમાતિસાર તથા સાતમે રક્તાતિસાર લખેલે છે અને અમે આમાતિસાર તથા રક્તાતિસાર લખ્યા નથી તેનું એનું કારણ એવું છે કે, એકંદરે જોતાં પ્રથમના ચાર પ્રકારને અતિસાર, એ આમાતિસારજ છે અને રક્તાતિસાર પિત્તાતિસારમાં સમાઈ જાય છે જેથી તેના જુદાં સ્વરૂપ લખવાં એ અમે દુરસ્ત ધાર્યું નથી. પરંતુ જે વૈદ્યરાજને ભયાતિસાર કાઢી નાખી આમાતિસારને છઠ્ઠો તથા રક્તાતિસારને સાતમે ગણુ હોય તે તેમાં અમને કાંઈ હરકત નથી. અતિસાર તથા સંગ્રહણીના સ્વરૂપમાં વધારે ફેર જણાતું નથી. એટલા માટે સંગ્રહણીનું વર્ણન આ સાથે કરીને પછી તેની ચિકિત્સા ઉપર આવીશું, કારણ કે જેમ અતિસાર અને સંગ્રહણીના લક્ષણમાં બહુ ફેર જણાતો નથી, For Private and Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો તેમ તેની ચિકિત્સા તથા પથ્યાપથ્યમાં પણ બહુ ફેર જણાતા નથી, એટલા માટે આ બે રેગને સાથે લખવા એ દુરસ્ત ધાયુ છે. ર. સંગ્રહણી:-મિથ્યા આહાર અને મિથ્યા વિહારથી કોઠામાં રહેલા પાચકપિત્તને! હીનયાગ થવાથી પ્લેન કફ વધી જાય છે. જેથી ખાધેલું અન્ન પચ્યા વિના કાચુ' ને કાચુ પિત્ત સાથે મળીને મળદ્વારથી બહાર નીકળી જાય છે; અને અગ્નિને રહેવાની છઠ્ઠી કળા જેનુ' નામ ગ્રડણી છે, તે ગ્રહણી અન્નને, રસના અને વાયુના સંગ્રહ કરતી નથી; તેથી આ રાગને સંગ્રહણી એવું નામ આપ્યું છે. તે સગ્રહણી-(૧) વાતસંગ્રહણી (૨) પિત્તસ’ગ્રહણી, ( ૩ ) કસ’ગ્રહણી, (૪) ત્રિદેષસંગ્રહણી; અને (૫)આમસંગ્રહણી-એ રીતે એના પાંચ ભાગ પાડવામાં આવ્યા છે; પરંતુ અતિસારમાં માત્ર પાતળા ઝાડા થાય છે અને સંગ્રહણીમાં વખતે ઝાડા બંધાયલા અથવા કાચા આમ જેવા, અથવા નરમ થાય છે; તેથી સ’ગ્રહણીને અતિસારથી જુદી ગણી છે. ૧. વાતસંગ્રહણી:-તીખાં લેાજન, કડવાં ભેજન, તૂરાં ભેાજન, રુક્ષ, અતિ શીતળ અને અતિ ભાજનથી, ખૂબ ચાલવાથી, વિષ્ટાના વેગને રાકવાથી, અત્યંત મૈથુન કરવાથી, કાઠામાં રહેલે। સમાન વાયુ હીનયાગને અને મળાશયમાં રહેલે અપાન વાયુ મિથ્યાયેાગને પામી, કલેદન કરૂ વૃદ્ધિ પામી, પાચનપિત્તમાં જઈ પિત્તના મિથ્યાયેાગ કરે છે; જેથી ખાન અને પાનના પદાર્થીને પચાવી શકતા નથી. તેથી પકવાશયમાં રહેલે ખાન અને પાનના કાચેા રસ અપાનવાયુમાં મળીને વારે વારે બહાર નીકળે છે; તેથી રાગીને અન્ન પચતું નથી. પાચકપિત્ત સાધપિત્તમાં અવલ બન કફને નહિ મેાકલવાથી, ઉદાનવાયુ ગળામાં રહેલા રસન કફને સૂકવી નાખે છે; તેથી ક’ડૅ તથા માઢું સુકાય છે, તરસ લાગે છે; તેમ ઉદાનવાયુ સ્નેહનકફને સૂકવે છે; તેથી આલાચકપિત્તના અતિયાગ થાય For Private and Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - --- - -- - - - અતિસાર, સંગ્રહણી તથા અર્શી રોગ ૪૩૭ છે, જેથી રોગીને ચક્કર આવે છે. ઉદાનવાયુને અતિયોગ થવાથી કાનમાં અવાજ થાય છે અને પડખામાં પીડા થાય છે. તેમ રાંગ્લેપણ કફને વ્યાનવાયુ સૂકવવાથી સાથળના સાંધામાં અને જગ્યું (હાંસડી)ના સાંધામાં પીડા થાય છે. અવલંબન કફન હીન ગથી પાનવાયુ હૃદયમાં પીડા કરે છે અને એકંદરે સમાનવાયુ, અપાનવાયુ તથા પાનવાયુની ઓફિસમાં અવ્યવસ્થા થવાથી શરીર દૂબળું થાય છે અને પિત્તના હીનયેગથી બળ ઓછું થાય છે; જેથી શરીરમાં વિરપણું એટલે તેજ ઘટી જાય છે. પિત્તના હીન ગથી પિત્તને ઉત્પન્ન કરનારા તથા પિત્તને કપાવનારા સઘળા રસ ખાવાની ઈચ્છા થાય છે, મનમાં ગ્લાનિ થાય છે. સમાનવાયુના અતિવેગથી અન્ન પાચન થતું હોય તે પણ તે પચેલે ખેરાક રજકપિત્તના હીનાગને લીધે, યકૃત લઈ શકતું નથી; તેથી પેટમાં આફરો થાય છે અને તે આફરાને લીધે અપાનવાયુ એકઠા થઈ, આંતરડાંમાં ગેળાના આકારની એક ગાંઠ ઉત્પન્ન કરી, આંતરડામાં ચારે બાજુએ ફેરવે છે. આથી વખતે ઘણે વૈદ્યોને ગુલમની શંકા થાય છે, તેથી રોગીને ઘણી વારે છેડે થોડે વારંવાર પાતળ, સુકાયેલો, કાચું અને શબ્દ સાથે ફીણવાળે ઝાડો થાય છે, તેને વાતસંગ્રહણી કહે છે. ૨. પિત્તસંગ્રહણી -ઘણાં તીખાં, કડવાં, બળતરા કરનારાં, ખાટાં તથા ખારાં ભેજનથી પિત્તને અતિગ થાય છે. તેથી સમાનવાયુ પાતળા થવાથી રંજકપિત્તને અન્નને રસ પહોંચાડી શકતો નથી. આથી રંજકપિત્તને રહેવાનું સ્થાન જે યકૃત છે તેને એક ભાગમાંથી પાચક રસ એટલે ખાટા પદાર્થ પક્વાશયમાં નાખવાને કામ ચાલુ રહેવાથી, તે ખાટા રસમાં રહેલું પિત્ત પાચકપિત્તને ઠારી નાખે છે. આથી સાધક પિત્તમાં રંજકપિત્ત લેહીને મેકલી શકતું નથી, તેથી પિત્ત મળેલા રુધિરને રંગ For Private and Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૮ શ્રીઆર્યુર્વે નિષ્ણધમાળા-ભાગ ૨ જો પીળા થવાથી, તે રાગી પીળા દેખાય છે. તેવીજ રીતે દૂષિત થયેલુ પિત્ત અપાનવાયુ સાથે મળવાથી લીલા તથા પીળા અને દ્વવરૂપ પાતળા ઝાડા થાય છે. એવા ખાટા રસમિશ્રિત રસને સમાનવાયુ રજકપિત્તમાં મેકલી આપે અને ત્યાંથી પાનવાયુ તેને તેવાજ રૂપમાં હૃદયમાં રહેલા સાધકપિત્તમાં મેકલે છે. આથી સાધકપિત્તના અતિયેાગ અને અવલબન કના પાનવાયુ સાથે મિથ્યાયેાગ થવાથી, તે રાગીને ખાટા એડકાર, હૃદય તથા ગળામાં દાહ, અરુચિ અને તરસની પીડા થાય છે. એવા ઉપદ્રવાળા રાગીને પિત્તસગ્રહણી થઇ છે એવુ કહેવામાં આવે છે. ફાઇ શ’કા કરે કે, પિત્ત કે જે અગ્નિના ગુણવાળું છે તે અગ્નિને શી રીતે શાંત કરે છે? તેના જવાખમાં જણાવવાનું કે, જેમ ઉષ્ણુ પાણી અગ્નિના ગુણવાળું હાવા છતાં અગ્નિને શાંત કરે છે, તેમ યકૃતમાંથી આવતું ખાટુ પિત્ત સમાનવાયુથી મિશ્રિત થઇ, પાચકપિત્તમાં રહેલા અગ્નિને શાંત કરી મંદાગ્નિ મનાવે છે. ૩. કૅસ ગ્રહણી:–ઘણાં ભારે, સ્નિગ્ધ, શીતળ આદિ ભેજન કરવાથી, અત્યંત મૈથુન કરવાથી અને જમીને તરત સૂઈ રહેવાથી, કોઠામાં રહેલા કલેદન કના અતિયાગ થવાથી પાચકપિ ત્તના હીનયાગ થાય છે. જેથી ખાધેલુ અા ભાગ્યેજ પચે છે અને તે કફના અતિચેાગવાળા મધુરરસ રજકપિત્તને મળવાથી રુધિરમાં ધાળા પરમાણુએ વધી જાય છે અને તેથી હૃદયમાં અવલ`બન કફના અતિચેાગ થાય છે. એટલે સાધકપિત્ત રક્તને ખરાખર શુદ્ધ રી શકતું નથી, તેથી રંગીના રંગ ધેાળે પડી જાય છે. કાઠામાં કલેદન કના અતિગ થવાથી અને તે કમિશ્રિત રસને ચેાગે રસન કૅમાં અતિયોગ થવાથી અરુચિ થાય છે, મેતુ' કફથી ચાપડાયલું રહે છે, મેઢામાં મીઠાશ રહે છે, ઉધરસ ઘણી આવે છે, થક ઘણું પડે છે, જેને લીધે ઉદાનવાયુમાં ભ્રાજકપિત્તના મિથ્યા દ For Private and Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - -- - - - -.. . ...... . .. - - - , , , , , , , , , , , , , અતિસાર, સંગ્રહણી તથા અર્શ રેગ ૪૩૯ રોગ થવાથી સળેખમ થાય છે. સાધકપિત્તને હીનાગ અને અવલંબન કફના અતિગથી છાતી સ્તબ્ધ થાય છે, ઓડકાર મીઠા આવે છે, ગ્લાનિ થાય છે અને સ્ત્રીના પ્રસંગમાં સાધકપિત્તના હીનગને લીધે કામદેવ ઉત્પન્ન થતું નથી. અપાનવાયુમાં કલેદન કફને અતિગ થવાથી, કફથી રક્ત તૂટેલે, કાચ અને વજનદાર મળ નીકળ્યા કરે છે. પાંચ પ્રકારના કફના અતિગથી અને પાંચ પ્રકારના પિત્તના હીનાગથી શરીર બહારથી પુષ્ટ જણાય છે, પણ અંદરથી નિર્બળ થતું જાય છે અને આળસ આવ્યા કરે છે, તેને કફસંગ્રહણ કહે છે. ૪. ત્રિદોષ સંગ્રહ –વાતસંગ્રહણી, પિત્તસંગ્રહણી અને કફસંગ્રહણીમાં મળાશય, પિત્તાશય અને કફાશયમાં તે તે સ્થાનધિપતિ વાયુ અને પિત્તને હીનાગ થવાથી અને કફને અતિ ગ થવાથી, ત્રણે લક્ષણવાળા ઉપદ્રને ત્રણે સ્થાને પૈકીના હીન, મિથ્યા અને અતિવેગથી ત્રણ પ્રકારનાં લક્ષણવાળા અને રંગવાળા તથા એ ત્રણ પ્રકારના ઉપદ્રવવાળા જે ઝાડા થાય છે, તેને વિદેષસંગ્રહણી કહે છે. એ સંગ્રહણીથી વિશેષ ઉપદ્રવ હેવાથી જે સંગ્રહણીમાં ગડગડાટ થાય છે તેને ઘટીયંત્ર-સંગ્રહણી કહે છે. જેમાં કાચો આમ તૂટી પડે છે તેને આમ સંગ્રહણી કહે છે. તેથી તેનું જુદું વર્ણન કરવાનું યોગ્ય ધાર્યું નથી, પરંતુ જેને જાણ વાની ઈચ્છા હોય તેણે માધવનિદાન અને ભાવપ્રકાશમાં જોઈ લેવું. અમારા અનુભવ પ્રમાણે ઉપર લખેલા અતિસાર અને સંગ્રહિણીના રંગો પુરુષમાં કવચિત કવચિત જોવામાં આવ્યા છે; પરંતુ ગર્ભિણી સ્ત્રીને ગર્ભાવસ્થામાં પાતળા ઝાડા એટલે અતિસાર થાય છે અને તે પ્રસૂતા થયા પછી તે ઝાડાને રેગ સંગ્રહણીમાં ફેરવાઈ જાય છે. વર્તમાનકાળમાં કાચા બાંધાવાળી, ટૂંકી ઉ. મરમાં ગર્ભ ધરનારી, પતિની અતિ વિષયવાસના તૃપ્ત કરનારી For Private and Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪. શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે અથવા પિતે અત્યંત મિથુનનું સેવન કરનારી અને ગર્ભાવસ્થાના તથા પ્રસૂતાના નિયમને ભંગ કરી યથેચ્છ ખાનપાન કરનારી સ્ત્રી માં એ સંગ્રહણીને રોગ વિશેષપણે જોવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ પહેલી સુવાવડમાંથીજ બગડે છે, પણ જેમ તેમ કરતાં સારી થાય તે બીજી કે ત્રીજી સુવાવડે તે જરૂર મૃત્યુને શરણ થાય છે. એટલા માટે ગર્ભિણીને ગર્ભિણીના રોગોથી બચાવી, હલકે અને પૌષ્ટિક ખોરાક આપી, પ્રસૂતિના સમયમાં પથ્યાપથ્યને વિચાર કરી, અજીર્ણ થાય નહિ એવું ખાનપાન આપી, તેની સારવાર કરવામાં આવે, તે જ તે અતિસાર, સંગ્રહણી, જીર્ણજવર અને ક્ષયની બીમારીથી બચી શકે. એટલા માટે આટલી સૂચના કર્યા પછી અતિસાર તથા સંગ્રહણની ચિકિત્સા તથા તેના ઉપાયે નીચે પ્રમાણે લખીએ છીએ. - જે ગર્ભિણી સ્ત્રીને પાતળા ઝાડા થતા હોય અથવા પ્રસૂતિ થયા પછી સંગ્રહણી થઈ હોય અને તે અતિસાર કે સંગ્રહણી જુદી પારખવી હોય, તો તે સ્ત્રીની જીભ તપાસવી. જે જીભ ઉપર જીભના અંકુરો કાયમ જણાય અને જીભ રાતી પીળી છારીવાળી દેખાય, તે તેને અતિસાર થયું છે એમ જાણવું. પણ જીભની ઉપરના અંકુરે બધા સમાઈ જાય અને જીભ લીસી, કમળ હથેલી જેવી સપાટ દેખાય અને તે ઉપર ચાંદી પડી ગઈ હોય, અથવા માં આવેલું રહેતું હોય, તે તેને સંગ્રહણી થઈ છે એમ જાણવું. કારણ કે આમાશયમાં આમ કા ઉત્પન્ન થવાથી જીભના રેષા બગડતા નથી પણ પીળી છારી આવે છે. પરંતુ પકવાશય અને આમાશયમાં પાચકરસ દધ થવાથી, આમાશય અને પકવાશયમાં રસને ચૂસવાવાળી ધમનિઓના સ્ત્રોતો પાકી જવાથી તથા મુખ્ય આંતરડામાં ચાંદી પડવાથી જીભ ઉપર તે ચાંદી દેખાય છે. એટલા માટે જ્યાં સુધી આમાશયમાં તથા પકવાશયમાં સુધારો For Private and Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - અતિસાર, સંગ્રહણી તથા અશરેગ ૪૪૧ થાય નહિ, ત્યાં સુધી તેને અન્ન આપવામાં આવે, તે તે અન્ન પાચન નહિ થતાં, કાચું ને કાચું નીકળી જાય છે અને વાસી રહે તે તે પિટમાં સડી, આંતરડાને સડાવી નાખે છે. એટલા માટે અતિસાર અને સંગ્રહણીના રોગીને પિત્તના દાહથી પડેલી ચાંદી રૂઝવવાને માટે તથા આંતરડાંમાં પાચક રસ ઉત્પન્ન કરવાને માટે તે રેગીને જેમ બને તેમ છાશ ઉપર રાખ. પરંતુ વર્તમાનકાળમાં છાશના ગુણદોષ જાણ્યા વિના અને અતિસાર તથા સંગ્રહણીમાં ક દેષ વધારે બગડેલો છે તેનું નિદાન કર્યા વિના, જે વૈદ્યો “કેવળ છાશ પીઓ” અથવા “છાશ ઉપરજ રહે” એવો બોધ કરે છે, તેઓ એક જાતની ભૂલ કરે છે. એટલા માટે અમે પ્રથમ છાશનું વિવેચન કરીએ છીએ. સુશ્રુતે ઘોળ, મથિત, ઉદસ્વિત અને તક એ રીતે છાશના ચાર ભેદ કહેલા છે. પાણી નહિ નાખતાં ઉપરના ચીકાશવાળા ભાગ સહિત વલોવેલું દહીં ઘોળ કહેવાય છે. ઉપરને ચીકાશવાળો ભાગ કાઢી નાખી, પાણી નાખ્યા વગરજ લેવેલું દહીં મથિત કહેવાય છે. અરધું પાણી નાખીને લેવેલું દહીં ઉદસ્વિત કહેવાય છે અને ચારગણું પાણી નાખી લેવેલું દહીં તક્ર (છાશ) કહેવાય છે. ઘેળ વાયુ તથા પિત્તને હરનાર છે, મથિત કફ તથા પિત્તને હરનાર છે, ઉદસ્વિત કફ કરનાર છે, બળ આપનાર છે અને શ્રમને મટાડવામાં ઉત્તમ માનેલું છે. તક નામની છાશ દસ્તને રોકનાર છે, તૂરાશ, ખટાશ તથા મીઠાશવાળી છે, તેથી અગ્નિને પ્રદીપ્ત કરનાર છે, હલકી છે, ઉષ્ણવી છે, બળ આપનાર છે, મિથુનશક્તિને વધારનાર છે, તૃપ્તિ આપનાર છે અને વાયુને નાશ કરનાર છે. તક નામની છાશ સંગ્રહણી આદિ રેગવાળાને પથ્ય. છે; ખાટી હેવાથી વાયુને હરનાર છે તાજી હોવાથી દાહને શાંત કરે છે; પાકમાં મધુર છે, પણ અત્યંત પાન કરવાથી પિત્તને કેપાવનાર For Private and Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૨ થીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે છે. તૂરી હોવાથી, ઉષ્ણવીય હોવાથી, સાંધાઓને શિથિલ કરનાર હેવાથી તથા રૂક્ષ હોવાથી કફને પણ મટાડનાર છે. એકંદરે છાશ પુષ્ટિ તથા બળ આપનાર છે. એટલા માટે જુદા જુદા દેના ઉપદ્રવમાં જુદા જુદા અનુપાન સાથે છાશ આપવાથી ઘણે ફાયદો થાય છે. વાતાતિસાર તથા વાતસંગ્રહણીમાં સિંધવ નાખેલી ખાટી છાશ ઉત્તમ છે. પિત્તાતિસાર તથા પિત્ત સંગ્રહણીમાં ખટમધુરી તથા સાકરવાળી છાશ ઉત્તમ છે અને કફાતિસાર તથા કફસંગ્રહણીમાં સૂઠ, મરી, પીપર અને સિંધવનું ચૂર્ણ નાખેલી છાશ ઉત્તમ છે. હિંગ તથા જીરાને વઘાર કરી, જેમાં સિંધવનો ભૂકે ભભરાવ્યો હોય એવી ઘેળ નામની છાશ, સંગ્રહણીને, હરસને અને અતિસારને હણે છે, તેમજ વાયુને હરવામાં ઉત્તમ છે, રુચિ ઉપજાવનાર છે, પુષ્ટિ આપનાર છે, અને માટે સારી છે અને મૂત્રાશયના શૂળને મટાડનાર છે. કાચી છાશ કેઠાના કફને તેડે છે અને કંઠમાં કફ કરે છે. સળેખમ, શ્વાસ અને ઉધરસ આદિ રેગામાં પાકી છાશને ઉપગ કરે સારે છે. સંગ્રહણી તથા અતિસારના રેગી સિવાય ઉનાળામાં કેઈને છાશ આપવી નહિ, તેમજ ક્ષતવાળાને, દુબળને, મૂછોવાળાને, ભ્રમવાળાને દાહવાળાને અને રક્તપિત્તના રેગવાળાને પણ છાશ આપવી નહિ. તક નામની છાશનું સેવન કરનાર માણસ કદી પણ વ્યથા પામતે નથી અને તે છાશથી બળી ગયેલા રોગ કદી પણ પાછા ઉત્પન્ન થતા નથી. જેમ સ્વર્ગમાં અમૃત દેવતાઓને સુખ આપનાર છે, તેમ છાશ પૃથ્વીમાં મનુષ્યને સુખ આપનાર છે. ઘણી વાર એવું જેવામાં આવ્યું છે કે, રોગીને છાશ આપ્યા પછી તેને હાડકામાં દુખા, છાતીમાં દાહ અને ગળામાં કફ ઉત્પન્ન થાય છે. તેવા વખતમાં સૂઠ, જીરું, શેકેલી હિંગ, રાઈ અને સિંધવનું ચૂર્ણ બનાવી, છાશમાં સ્વાદ ઉત્પન્ન થાય તેટલું મેળવી, રોગીને For Private and Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સગ્રહણી તથા અશરોગ ૪૪૩ પાવાથી છાશ ઉપદ્રવ કરતી નથી. અતિસાર તથા સંગ્રહણીના રાગીને જ્યારથી છાશ આપવાની શરૂ કરવી ત્યારથી ક્રમે ક્રમે છાશ વધારતા જવી અને અન્નને ઘટાડતા જવુ'. તે એવી રીતે કે રેગી માત્ર છાશ ઉપરજ રહી શકે, જેથી આંતરડાંમાં રહેલા કાચે આમ, પાકા મળના રૂપમાં બંધાઇને બહાર આવશે. વળી છાશને લીધે વિદગ્ધ થયેલા પિત્તની શાંતિ થઈ, આંતરડાંમાં પડેલી ચાંદી, ક્ષત અથવા સાજો હશે તે પણ મટી જશે. એટલે રાગીની જીભ સારા માણસ જેવી અંકુરવાળી અને સ્વાદના રસને સહન કરનારી થશે. તે ઉપરથી જાણવુ` કે રાગી રાગમુક્ત થયા છે. તે પછી કે ધીમે ધીમે માત્ર ચાખાના ખેારાક આપવા. તે ચેાખાને પેયાના રૂપમાં, યવાણુના રૂપમાં, વિલેપીના રૂપમાં, મંડના રૂપમાં અને છેલ્લે ભક્ત (ભાત) ના રૂપમાં છાશ સાથે આપતા જવુ', જ્યારે ખરાખર અગ્નિ પ્રદીપ્ત થાય અને રાગી સશક્ત થવા માંડે ત્યાર પછી ખીજા' ધાન્ય ક્રમે ક્રમે ચેડાં થાડાં આપવાં. પણ અતિસાર તથા સંગ્રહણીના રાગીને તુવેરની નરમ દાળ તથા દૂધ, કોઈ પણ સન્હેગમાં આપવાં નહિ. જ્યારે તુવેરની દાળ અને દૂધનું પાચન થાય ત્યારે જાણવું કે રાણીનાં આંતરડાંમાં રહેલા દેષા શાંત થયા છે. તે પછી તે રોગીને ગમે તે ાતના ખારાક આપવાને હરકત નથી, છતાં જેટલા વખત સુધી વિદ્યાહી એટલે તેલમાં તળેલાં અન્નો અને ગુર્વાન્ન એટલે ઘીમાં તળેલા તથા મીઠાશવાળા પદાર્થો ખાવામાં ન લેવાય ત્યાં સુધી અતિ ઉત્તમ છે. પણ જો જીભના સ્વાદથી ન રહેવાય તા ક્રમે ક્રમે થાડા ચેડા આપવા. કેટલીક વાર રાગીનું પેટ ચડે છે, આકરા થાય છે, પેટમાં દુખે છે અને પેશાખ અટકી જાય છે, તેવા ઉપદ્રવમાં તે રાગીને ગરમ ઔષધ આપવાને વૈદનું મન લલચાય છે, તેમ રાગી પણ તેના ગરમ ઉપચાર કરાવવાને તૈયાર થાય છે અથવા પાતે ખાનગી રીતે કરે છે, પણ તેથી For Private and Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યં શ્રીવે નિબધમાળા-ભાગ ૨ ને ફાયદા થતા નથી. તેવા વખતમાં તે માત્ર થાડીક છાશ પીવાથી ફાયદા થાય છે, એ વાત અનુભવસિદ્ધ છે. સસ;–રાળને ખાંડી વસ્ત્રગાળ કરી, શીશીમાં ભરી મૂક વી. એનું નામ સરસ પાણ્યુ' છે. રૂપસ:-ઘાપહાણને ઉપરનીચે કાચલા સળગાવી ખૂબ તપાવવા એટલે ફૂલી જશે. તેને વાટી શીશીમાં ભરી મૂકવા એનું નામ અમે રૂપરસ પાડયુ છે. દાડિમાષ્ટકઃ-સૂઠ તાલા ચાર, હિંગડા તાલા ચાર (ફુલાવેલે), 'જાયફળ તાલા ચાર અને સ'ચળખાર તાલા ચાર, એ સર્વેને વાટીને ચૂણુ કરવું. પછી બનતાં સુધી ખાટી જાતનું અને ખાટું ન મળે તેા મીઠી જાતનું દાડમ લાવી, તેની ડીચા આગળથી એક ઈંચની ડાગળી કાઢી, બિયાંને દબાવી ખાડા પાડવા. તે ખાડામાં સમાય એટલું ઉપર લખેલું ચૂર્ણ દખાવીને ભરવું. પછી તે ઉપર પેલી ડાગળી બેસાડી તેના પર કપડું લપેટવું. કપડું' લપેટળ્યા પછી તેના પર પીળું મટેડુ ચેપડવુ'. તે પીળા મટાડા પર ખીજું કપડું' લપેટલું. તે કપડા પર પાછું મટાડુ' લગાડી ગેળા અનાવવેા, તે ગેાળા પર રાખાડી દાખવી. પછી તે ગાળાને ઘેાડાંક છાણાંની આંચમાં બફાય એટલે પકાવવા. આમાં એટલી વાત યાદ રાખવી કે, જો તાપ વધુ લાગશે તે દાડમ મળી જશે અને તાપ આા લાગશે તે દાડમ કાચુ' નીકળશે. માટે દાડમ ખફાઇ રહે એટલેાજ તાપ લગાડવા. દાડમ ખફાઇ રહ્યું એની નિશાની એવી છે કે, ગાળા ઉપર કામડીની સળી ખેાસતાં તે ખરા થઇ ગયેલે લાગે એટલે દાડમ ફાયું છે એમ જાણવું. પછી તે ગેાળાને કાઢી લઇ કપડું' તથા માટી દૂર કરી, તેનાં ખફાયેલાં છેડાં, અંદરનાં ખીજ અને ભરેલા મસાલા સાથે ગરમ ગરમ હોય તે વખતથીજ For Private and Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અરોગ કપ દાડમને ખૂબ બારીક વાટવું. એવું બારીક વાટવું કે બફાયેલાં છેડાં અને દાડમના ઠળિયા ઝીણું વટાઈ જાય. તે પછી તેની વટાણું વટાણા જેવડી ગોળી વાળી તડકે સૂકવી શીશીમાં ભરી મૂકવી. એનું નામ અમે દાડિમાષ્ટક પાયું છે. મદનકામેશ્વર -ત્રિકટુતેલા છે, એલચી તેલા બે, નાગ કેશર તેલ એક, તમાલપત્ર તલ એક, જાયફળ તેલા ચાર, વાંસકપૂર તેલા ચાર, કેશર તેલા બે, અકકલગરો તોલા ચાર, બખ્ખન સફેદ તોલા ચાર, કસ્તૂરી વાલ ચાર, સોનાના વરખ વાલ ચાર, રૂપાના વરખ તેલા બે, એ સર્વેને ખાંડીને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. પછી ખારેક શેર એકને ચાર કલાક પાણીમાં પલાળી, એક બાજુથી ઊભી ચીરી ઠળિયે કાઢી નાખવે. તે ઠળિયાની જગ્યાએ તેમાં માય તેટલે દાબીને ગૂગળ ભરે. પછી તે ખારેકને દેરા વડે બાંધવી. એવી રીતે બધી ખારેકમાં ગૂગળ ભરી દેરાથી બાંધી, એકેક ખારેક ઉપર જુદું જુદું ઘઉંની કણકનું પડ ચડાવી, તેને દેવતા ઉપર શેકવી. કણકનું પડ શેકાઈને કાળું થઈ જાય એટલે જાણવું કે તે માંહેની ખારેક બફાઈ ગઈ છે. પછી તે તમામ ખારેકને કણકથી જુદી પાડી, દેર છેડી નાખી, ગરમ ગરમ હોય ત્યારે છૂંદવી. તેને છુંદતા જવું અને ઉપલે તૈયાર કરે. લે મસાલે મહીં મેળવતા જવું. એ રીતે તમામ મસાલે સમાઈ જાય ત્યાં સુધી ખાંડણદસ્તા વડે હૃદયાજ કરવું, કારણ કે એ ગૂગળવાળી બાફેલી ખારેક ખલમાં વટાતી નથી, તેથી છૂંદી છૂંદીને ગોળી વળે તેવી એકરસ બનાવવી. એકત્ર પિડે. થયા પછી તેની મઠના દાણા જેવડી ગળી વાળી, છાંયે સૂકવી, જ્યારે બરાબર સુકાઈ જાય ત્યારે ઉપરથી પાણને હાથ દઈ, રૂપાના વરખમાં રગદેળવી, એટલે રૂપાના વરખવાળી ચળકતી ગોળી થશે. એક શેર ખારેકની ગેળી હશે તે તેના ઉપર એક તેલો વરખ ચડશે. For Private and Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ - - - - - - - - - - - પણ એટલું યાદ રાખવાનું કે, ઉપર લખેલા બે તોલા વરખમાં કસર કરવી નહિ, પણ ગળી પર ચડાવવાના એક તોલો વરખ જુદા લાવવા. આ ગોળીનું નામ અમે મદનકામેશ્વર રાખ્યું છે. - મંગુસ્તાનનું ફળ –આ ફળે પરદેશથી સૂકાં બીલા જેવાં આવે છે અને ગાંધીને ત્યાં વેચાય છે. તે ફળને લાવી છાલ, બિયાં અને ગર્ભ સાથે ખાંડી વસ્ત્રગાળ કરી, શીશીમાં ભરી રાખવું તેનું નામ મંગુસ્તાન છે. - જીરકાદિદકા-જીરું તેલા બત્રીશ, શેકેલી ભાંગતેલા સેળ, લોહભસ્મ તેલા સેળ, બંગભસ્મ, અબ્રકભસ્મ, વરિયાળી, તાલીસપત્ર, જાવંત્રી, જાયફળ, ધાણા, હરડાં, બહેડાં, આમળાં, તજ, નાગકેશર, એલચી, તમાલપત્ર, લવિંગ, શિલાજિત, સુખડ, રતાં જળી, જટામાંસી, રાતી દ્રાક્ષ, પડકચૂરો, ફુલાવેલે ટંકણખાર, શેરી લેબાન, જેઠીમધ, વાંસકપૂર, ચિનીકબાલા, વાળે, સૂંઠ, મરી, પીપર, ધાવડીનાં ફૂલ, બીલીને ગર્ભ, સાદડાની છાલ, સુવા, દેવદાર, બરાસકપૂર, માલકાંકણી, જીરું, ચરસ, કડુ, કમળકાકડી, એ સર્વને સરખે ભાગે એકેક તેલ લઈ ચૂર્ણ કરી ઉપરના જીરું તથા ભાંગના ચૂર્ણમાં મેળવી, સર્વથી ચેાથે ભાગે સાકર મેળવી, જોઈએ તેટલું મધ નાખીને અકેક તેલાની ગેળી બનાવી, એક ગેળી સવારના પહોરમાં જ ખાય અને ઉપરથી ટાઢું પાણી પીએ, તે સર્વ પ્રકારની સંગ્રહણી, આમ, પિત્તદેષ, મંદાગ્નિ, રક્તાતિસાર, અતિસાર, વિષમજવર અને શબ્દ સહિત ઘેર ગંભીર અમ્લપિત્તજ દેશ, આ સર્વ પ્રકારના ઉદરરોગ તેમજ અતિસાર, સંગ્રહણી, વાત, પિત્ત, કફ કંકજ અને સન્નિપાત સંગ્રહણી, કઠાના વિકાર, શૂળ, અરુચિ, એ સર્વને મટાડે છે. એ પ્રમાણે ભૈષજ્ય રત્નાવલિમાં લખેલો પાઠ છે. પરંતુ નબળા શરીરવાળા અને આપણું ગુજરાતના મનુષ્યોથી એક તેલે પાક હજમ For Private and Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અ For Private and Personal Use Only રોગ ૪૪૭ થતા નથી, તેથી અમે એક તાલાના ચાર ભાગ કરી રેગીને આપીએ છીએ. એ પાકથી સ’ગ્રહણી અને અતિસાર, મટીને શરીરમાં લાહી વધે છે તથા શક્તિ આવે છે, પરંતુ પાણી સાથે નહિ આપતાં અમે એની ઉપર છાશ પાઇએ છીએ, તેથી ઘણા સરસ ફાયદે થાય છે. સંગ્રહણી કે અતિસારના કાયમના રોગ લાગુ પડયો ન હાય એટલે રાગીનુ મે ું ન આવ્યું હાય તા, ગુલામી, સજરસ અને માતિનાં પડીકાં એ વાલ વજનનાં દિવસમાં ત્રણવાર, પાણી સાથે આપવાથી ઝાડા બંધાઈ જાય છે. અથવા દિવસમાં ત્રણ વાર દાડિમાષ્ટકની ખખે ગાળી પાણી સાથે આપવાથી ઝાડા મધ થાય છે. અથવા એકલા મનુસ્તાનનું ચૂર્ણ પાણી સાથે આપવાથી પણ ઝાડા બંધાય છે. પરંતુ અતિસાર કે સ’ગ્રહણી સપૂર્ણ લક્ષણ સાથે થયેલી હાય અને જેમાં માટું આવી ગયું હોય તેવી અવસ્થામાં છાશના પ્રયાગ શરૂ કરી તે રાગીને માલતિ, સરસ અને રૂપરસનાં અબ્બે વાલનાં પડીકાં પાણી સાથે દિવસમાં ત્રણ વાર આપવાં. એ પડીકાં ખાધા પછી અર્ધો કલાકને અંતરે એ ગાળી દાડિમાષ્ટકની આપવી. પણ જો રાગીના પેટમાં દુખતું હાય, પેટ ચડતુ હોય, પેટમાં ગડગડાટ થતા હોય તે। માતિ, રૂપરસ અને સરસનાં પડીકાં સાથે મુમ્બે ગેાળી મઢનકામેશ્વરની આપવાથી ઘણા ફાયદા થઈ રાગીની શક્તિ વધે છે. જો ભયંકર સંગ્રહણી અથવા અતિસાર જણાય અને રાગી ઘણા અશક્ત થયા હાય, તે દિવસમાં એક વાર માત્ર સવારે ફક્ત જીરકાદિ માદક છાશ સાથે આપવા અને તે પછી ત્રણ વખત માતિ, સરસ અને રૂપરસનાં પડીકાં આપવાં. કેટલીક વાર માતિ, સરસ, રૂપરસ, મચુસ્તાન અને ગુલાબી એ પાંચ વસ્તુનાં પડીકાં પણ આપવાં પડે છે; તેમ કેટલીક વાર મદનકામેશ્વર અને દાડિમાષ્ટક, જીરકાદિમાદક સાથે Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે . . . . આપવા પડે છે. કેટલીક વાર એકલા આનંદભૈરવની બબે ગોળી, દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી આરામ થાય છે. પરંતુ જે પાતળા ઝાડા સાથે આમ, જળસ કે લેહી પડતું હોય અથવા એકલો આમાતિસાર (પ્રવાહિકા) થ હોય અથવા તે સાથે મરડાથી પિટમાં અમળાટ થતો હોય તેવા વખતમાં માથું ફળ અર્ધ ઘસવું, સુખડ બે આનીભાર ઘસવી, જાયફળ બે આનીભાર ઘસવું; તેમાં સાકર ચાર આનીભાર નાખીને પાણીમાં મેળવી, ચાર તેલાને આસરે પાણું બનાવવું. તે પાણી સાથે દાડિમાષ્ટકની બબ્બે ગોળી અથવા આગળ કહેલી મરડાની ગેળીમાંથી બબ્બે ગોળી અથવા મદનકામેની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર આપવાથી માત્ર ત્રણ દિવસમાં જ આમ, લેહી, જળસ, મરડો, પેઢુનું શૂળ અને ગુદાની ફાટ નરમ પડી જાય છે. ઉપર પ્રમાણે રોગીની પ્રકૃતિને જોઈને ઉપર લખેલાં એસડે પૈકી જેમ ધ્યાનમાં આવે તેમ ચેજના કરવાથી સંગ્રહણી તથા અતિસારના રોગીઓ સારા થાય છે. પરંતુ અમારો અનુભવ એવો છે કે, સંગ્રહણી તથા અતિસારના રોગીને ગ્રહણકપાટરસ, અગસ્થિ સૂતરાજરસ વગેરે શાસ્ત્રમાં લખેલા ઘણા રસો પિકી, જે રસોમાં અફીણ, ધંતૂરાનાં બીજ, ભાંગ જેવાં નશાવાળા અને ઝાડાને તુરત બંધ કરનારાં વસાણાં આવ્યાં હોય તેવા રસ આપવા નહિ. જે તેવા રસ આપવામાં આવશે તો તે રેગીને બે દિવસ, ચાર દિવસ કે આઠ દિવસ ઝાડે બંધ રહી, પછી એકદમ છૂટી જશે. ઝાડે બંધાવાથી રોગનું પાણી પચશે, નહિ તે તે રોગીને સજા આવશે. અફીણ વગેરેની ગરમી ગુદા ઉપર આવી જવાથી ગુદામાં દાહ બળશે અને જે આવશે. એટલા માટે કઈ પણ જાતના નશાવાળા પદાર્થો સંગ્રહણીઅતિસારના ઝાડા બંધ કરવા માટે અમે વાપરતા નથી. સંગ્રહણ અને અતિસારમાં મળને તથા અન્નને પચાવનારી પાચક દવાઓ For Private and Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - અતિસાર, સંગ્રહણી તથા અરગ ૪૪૯ અમારા લખ્યા સિવાયની હોય તો પણ આપવાને હરકત નથી; પણ ઝાડાને રોકવાની દવા કઈ પણ સંજોગોમાં આપવી નહિ. ઉપર છાશ પીવાના પ્રકરણમાં જે વિધિથી છાશ પાઈ અન્ન મુકાવી દઈ ફરી અન્ન ઉપર ચડાવ એ શાસ્ત્રની પરિપાટી છે, પરંતુ આ ફેસી જમાનામાં જ્યાં લેકેની ધ્યાનમાં એવીજ વાત આવેલી છે કે, “કાલે ઊઠીને મરી જવું છે માટે જે ખાધું પીધું તે ખરું !” ત્યાં આગળ શાસ્ત્રની વાતને મનાવવાને આગ્રહ કરે એ વૈદ્ય પિતાને વિશ્વાસ ગુમાવવા જેવું છે. એટલા માટે સંગ્રહણીના રેગીને બાજરી અથવા જુવારને ટલે, ચાખાની કણકી અથવા ભાત, થોડું તેલ અને ગરમ મસાલાવાળું શાક ખાવાને આપી રેગીને સમજાવી, છાશ વધારે પીવાની ભલામણ કરી, ચિકિત્સા ને આરંભ કરવાથી, ઘણા રેગીઓ સારા થયા છે. પરંતુ ઘઉંની રોટલી અથવા ઘઉંના બનેલા પદાર્થો, ચણાને લેટ, ઘઉને લેટ અને બીજાં કઠોળોના લોટ અથવા બધા એકઠા મળેલા કે જુદા જુદા પદાર્થોની બનાવટના જુદા જુદા પદાર્થો, કે જેમાં કેટલાક તેલમાં તળાઈને, કેટલાક તેલ સાથે બફાઈને, કેટલાક ઉપરથી તેલ લઈને અને કેટલાક તેલમાં બળીને ખાવાના બને છે, તે તે કદી આપવા નહિ. તેમ બાફેલું કઢેળ, તુવેરની દાળ, દૂધ અને ઘીમાં બનેલાં મિષ્ટાન્નો કદી આપવા નહિ. લીલું દાડમ, દ્રાક્ષ, મોસંબી, લીંબુ, ખાટાં લીંબુ, ચિકેતરાં લીબુ, ફાલસા, કાચી કેરીના મરવા અને કરમદાં, એ ફળ આપી શકાય છે. પરંતુ સફરજન, પાકી કેરી, અંજીર લીલાં કે સૂકાં અને ચીકુ જેવાં ફળ આપવાથી ગંભીર નુકસાન થતું અમારા જેવામાં આવ્યું છે, માટે એ વસ્તુની રજા આપવી નહિ. અસાધ્ય લક્ષણોઃ—જે રોગીને ઝાડે પાકેલા જાબુના રંગ જે અથવા કાળે, રાતે, પાતળ, ઘી, તેલ, ચરબી, મજજા, અ. ૧૫ For Private and Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે દૂધ, દહીં અથવા માંસના ચેલા પાણીના રંગ જે હોય છે, અથવા જે ઝાડે કાળે, આસમાની, સિંદરિયા રંગને, તરેહવાર રંગને, ચળકતે, મેરની પીઠ પર જેવા ચાંદલા હોય છે તેવા તેના ઉપર ધાતુ નેહના ચાઠાવાળે, વળી ઘટ્ટ, મુડદાની કે મજજાની દુધી જે ઘણે મળ પડે; એ ઉપરાંત રોગીને તરસ ઘણી લાગે, બળતરા થાય, અન્ન પર અભાવ થાય, ધાસ ચાલે, હેડકી આવે, પાંસળાંમાં શૂળ મારે, દિયે બેશુદ્ધ થાય અને રોગીના મળદ્વાર પર ચાંદી પડે તથા લવારે કરે તે રોગીને જીવવાની આશા રાખવી નહિ. આ પ્રકારનાં તમામ લક્ષણે એકી વખતે જોવામાં આવતાં નથી પણ એક અથવા બે લક્ષણ જોવામાં આવે તો પણ તેને અને સાધ્ય ગણવે. તેમાં પણ જે રોગીની ગુદા ઝાડા થયા પછી સંકે ચાય નહિ તે તે જરૂર મરણ પાસે આવ્યું છે એમ જાણવું. જે રોગીને ઝાડા થવા છતાં તેનું પેટ ચડતું હોય, શરીરે સોજા આવ્યા હોય, જઠરાગ્નિ નાશ પામ્યો હોય, શરીર ઠંડું પડી ગયું હોય, એવા રેગીના જીવતરની આશા વૈદ્ય છોડી દેવી. જે રોગીને જે ચડ્યો હોય, ચૂંક આવતી હોય, તાવ આવતો હોય, તરસ લાગતી હોય, ઉધરસ તથા શ્વાસ ચડતો હોય, અન્ન પર અભાવે થતો હેય, ઊલટી, મૂછ અને હેડકી આવતી હોય, આવા ઉપદ્રવ વાળે જે રેગી હોય તેનું ઓસડ વૈધે કરવું નહિ. જે બરાબર ઓળખી શકાતી નથી અને જેને ઓષધોપચાર ગુણકારક થતા નથી, તેવી સંગ્રહણી મટતી નથી પણ ઘણા કાળ સુધી રહે છે. સંગ્રહણી તથા અતિસારમાં સોજા આવ્યા હોય, પણ જો તે જે ઉપથ ઈદ્રિય પર આવ્યું હોય તે રોગ અસાધ્ય છે એમ માનવું; પણ વધુમાં વધુ સેજા આવ્યા હોય, શરીર પીળું પડી ગયું હોય, ભૂખ છવાઈ ગઈ હોય, ખાંસી ચાલતી હોય, રોગી ગભરાતો હોય અને શક્તિ હીન થઈ ગઈ હોય તે પણ જે ઉપસ્થ દ્રિય પર સોજો For Private and Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા આ રોગ નહિ આવ્યો હોય તે તે રેગીને ઘીવાળો ખોરાક બંધ કરી પંચામૃત પર્પટી દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવાથી, ત્રણચાર મહિને સોજા ઊતરી જઈ રોગી સારો થાય છે. પણ આપે શરીર બેડો થોડો સેજે હોય અને પેશાબ ઉપર ચળકો સોજો આવ્યું હોય તે સોજે રોગી સૂએ ત્યારે સમાઈ જાય અથવા એ છે થઈ જાય અને બેસે એટલે તરત ઊતરી આવે છે. એવા સેજાવાળો રોગી કદી પણ જીવતું નથી. જે રોગીને ઝાડો પાણીમાં નાખતાં ડુબી જાય તે તે રોગી બચતો નથી. કેટલાક રોગીની પ્રકૃતિમાં એ દોષ આવે છે કે જે વસ્તુ ન ખાવાની હોય તેની તે ઇચ્છા કરે છે અને જે ખાવા જેવી પથ્ય વસ્તુની વેદ્ય રજા આપે તેને અભાવ થાય છે, તે તે રોગી જીવતું નથી. જે રોગીની જીભ સ્વાદ વિનાની થઈ જાય અથવા જીભ ઉપર કાળા ડાઘ દેખાય તો તે રોગી જીવતો નથી. એટલા માટે સંગ્રહણી અને અતિસારના રોગીને માટે વિચારપૂર્વક ઉપચાર કરવાનો શરૂ કરે. કેઈ કઈ રેગીને કોઈ પણ જાતનો ઉપદ્રવ ન હોય પણ, માત્ર અગ્નિમંદ થઈ ગયો હેય તથાતે સાથે બે પગની પીંડીઓ, બે સાથળે, બે ઢગરાં અને બે ભુજદંડ એ આઠે સ્થાન ઉપરનું માંસ ગળીને સુકાઈ ગયું હોય અને હાથના પહેચા આગળની બે સીધી હાડકીઓ છૂટી પડેલી દેખાય, તે તે રોગી કેટિ ઉપાયે પણ જીવતો નથી, એવા અમારો ખાસ અનુભવ છે. ૩. હરસાગ-વાયુ, પિત્ત, કફ, ત્રિદોષને, લેહીને અને વારસામાં મળેલો એટલે જન્મને એ પ્રમાણે હરસ રોગના છે પ્રકાર કહેલા છે અને સાધારણ લોકો જેને અશ–મસા તથા બવાસીરના નામથી ઓળખે છે, તેને હરસ રોગ કહે છે. આ રોગમાં છે જાત ૭૯પેલી છે, પરંતુ તે ખૂની અને બાદી એવા બે ભાગમાં વહેંચાયેલી છે, તે એકેક જાત ગુદાના પહેલા, બીજા અને ત્રીજા આંટામાં For Private and Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ક.. . . - - - ---- -- ના (વળીમાં) થાય છે, તેથી ખૂની અને બાદી એવી બે જાતનાં ત્રણ સ્થાન ગણતાં છ પ્રકાર થાય છે. ખૂની હરસમાંથી લેહી પડે છે અને બાદીમાંથી લેહી પડતું નથી પણ તેમાં ફાટચાલે છે. તે ખૂની અને બાદી બે પૈકી કઈ પણ જાતના હરસ, ગુદાની પહેલી વળીમાં થયા હોય તે તે બહાર દેખાયા કરે છે અને બીજી વળીમાં હોય તે ઝાડો થતી વખતે તે બહાર નીકળે છે અને પાછા ઉપર ચડી જાય છે, પણ ત્રીજી વળીવાળા મસાઓ કોઈ પણ વખતે બહાર નીકળતા નથી પરંતુ અંદર રહીને જ પીડા કરે છે. તે ઉપરથી એટલું કહી શકાય છે કે પહેલી વળીવાળા હરસ સાધ્ય છે, બીજીવાળા કષ્ટસાધ્ય છે અને ત્રીજી વળીમાં થયેલા અસાધ્ય છે. એ પ્રમાણેનું વિવેચન અમારા અનુભવ પ્રમાણેનું કર્યા પછી, શાસ્ત્રરીતિએ હરસને રેગનું પૃથક્કરણ કરવાની જરૂર જણાતી નથી. કારણ કે માધવનિદાને જુદી જુદી જાતના ખોરાકથી અને જુદી જુદી જાતનાં કાર થી છ પ્રકારના હરસનું વર્ણન કરેલું છે. જેણે જાણવાની ઈચ્છા હોય તેણે માધવનિદાન, ભાવપ્રકાશ, વામ્ભટ્ટ ને ચરકસંહિતાનું નિદાનસ્થાન જોઈ લેવું. આ રોગના ઔષધ માટે શાસ્ત્રોમાં બહુ સાલગુડ, સૂરણવટક, અમૃતભ@ાતકાવલેહ,લેહભઠ્ઠાતકાવલેહ, બ્રહતકવ્યાદરસ વગેરે ઘણા ઉપાયે લખેલા છે; પરંતુ તે બાબતમાં મારે અનુભવ નહિ હોવાથી તેના ઉતારા કરી વિસ્તાર કરવામાં આ નથી, પણ એ રોગને માટે જે અનુભવ અમને થયો છે તે વૈદ્યોની જાણ માટે અહીં આપીએ છીએ. જે ગુદાની ત્રીજી વળીમાં બાદીમસા થયા હોય ને ઝાડે ઊતરતે ન હોય એટલે તેમાં વિશેષ ફાટ ચાલતી હોય તો કાળી દ્રાક્ષ, સેનામુખી, રેવંચીની ખટાઈ, હરડાં, બહેડાં, આમળાં, ઇંદ્રજવ અને વાચવગતેલ તેલ લઈ, તેને અધકચરાં ખાંડી રાત્રે શેર પાણીમાં પલાળી મૂકવાં. સવારે તે ભૂકાને ચોળીને તેમાં બે રૂપિઆભાર ગોળ મેળવીને, કપડે For Private and Personal Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અર્શ રેગ ૪૫૩ ગાળી તે પાણી પીવાથી ત્રણ દિવસમાં ફાટ મટી જશે. વળી જ્યારે બેચાર મહિને ફાટ ઊભળી આવે ત્યારે એ પ્રમાણેનું હિમ બનાવી, દિવસમાં એક વાર સવારે ત્રણ દિવસ સુધી પીવું. જે મસામાંથી લેહી પડતું હોય પણ મસા બહાર દેખાતા ન હોય તે ઇંદ્રજવ, વાયવહંગ, લી બેલી, કાચકાની બીજ અને દિકામલી સરખે ભાગે લઈ તેની અ રૂપિયાભારની ફાકી ઠંડા પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી, લેહી પડતું અટકી જાય છે. જે ઝાડે જતાં મસા બહાર નીકળતા હોય અને હાથમાં પાણી લીધા પછી પાછા ઉપર ચડી જતા હોય, તેમ મસા બહાર રહેતા હોય અને તે ખૂની કે બાદી ગમે તે જાતના હોય તે, હરતાલ તોલા બે ને પ્રથમ ખૂબ બારીક વાટી, તેમાં ચે કા તેલા ચાર ઉમેરી વાટવું. પછી છ તેલા ઘીને સો વખત પાણીએ ધોઈને તેમાં તેને ખલ કરે. એટલે વધારાનું પાણી છૂટું પડી જશે અને મલમ તૈયાર થશે. તે મલમને રાખી મૂકે. જ્યારે જરૂર જણાય ત્યારે બહારના મસા ઉપર તે મલમ પડે અને અંદરના મસા હોય તે મસા બહાર આવે ત્યારે એ મલમ ચેપડી, મસા ચડાવી દેવા. એ મલમથી મસા કરમાઈ જાય છે અને પાછા ભરાતા નથી. જે ખૂની કે બાદી મસા થયા હોય, લેહી પડતું હોય અથવા ન પડતું હોય તે વળતું સરણું લાવી તેને છેલીને છીણીને તડકે સૂકવવું. પછી તેને બાંડીને વસ્ત્રગાળ ચૂર્ણ કરી મૂકવું. એટલું યાદ રાખવું કે આ ચૂર્ણ જીભને કે ગળાને લાગે તે જીભ અને ગળામાં અસહ્ય વેદના થાય છે, તે જ્યાં સુધી લીંબુની, દહીંની કે હીમજી હરડેની ખટાશ જીભને ન લગાડીએ ત્યાં સુધી મટતી નથી. એવું જોખમ ભરેલું આ સૂરણ છે. એટલા માટે અંગ્રેજી દવા વેચનારાઓને ત્યાં “એપ્ટી કેસુલ” નામની જીલેટાઈનની બનેલી For Private and Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ ખાલી, લંબગોળ ગળીઓ મળે છે. તેમાં આ ભૂકે ભરી તેનું ઢાંકણું બંધ કરી પાણી સાથે ગળવાથી ગળામાં કે જીભમાં ચૂર્ણ લાગતું નથી. પણ પેટમાં જઈને તે ગળી ફાટી જાય છે અને હરસ ઉપર તાત્કાલિક અસર કરે છે. એ એમટી કેસુલ નંબર એક, એક શૂન, બે શન અને ત્રણ શૂન સુધીની આવે છે. તેમાં નંબર બે શૂનની કેસુલ ઘણી વડવાળી છે. તેમાંની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર ગળવાથી ગણે ફાયદો થાય છે. જે હરસે લેહી પડતું હોય તે એ ગોળી ગળ્યા પછી, ઉપરથી ડીક છાશ પાવી. શરૂઆતમાં હરસને ઉપાડવાના કારણરૂપ સૂકાં મરચાં, વેગણ, કાગળ, કેરાનું અથાણું અને બાજરીને રોટલો એટલું બંધ કરાવવું ને પછી લેહી તથા ફાટ નરમ પડી જાય એટલે આ કેસુલની ગળી ચાલુ રાખી એકેક વસ્તુ ખવડાવતા જવી. એક વસ્તુ ખવડાવવાથી, જ્યારે હરસ ઊભળે નહિ ત્યારે બીજી વસ્તુ ખવડાવવી એવી રીતે જે રોગીને જે જે વસ્તુ ખાવાથી હરસ જેર કરતા હોય તે તે વસ્તુ, એક પછી એક ખવડાવતા જવી અને આ ગેળી ચાલુ રાખવી. એવી રીતે કરવાથી હરસ નરમ પડી જાય છે તે ફરી ઉપડતા નથી. જે મસા ઉપર દવા ચાપડી શકાય એવી અવસ્થા હોય તે ઉપર કહેલ હરતાલનો મલમ પડતા જ. એ મલમથી વધારે ફાયદે થશે, પણ અગન બળશે નહિ, બીજું હરસના રોગી માટે આસો માસમાં આવતું નવરાત્રિનું વ્રત્ત કરવાને અમે ખાસ આગ્રહ કરીએ છીએ, પણ તે માતાની પ્રસન્નતાને માટે નહિ પરંતુ હરસના રોગને નાબૂદ કરવાને માટે છે. જે કોઈની ઈચ્છા હોય તો નવરાત્રીના નવ દિવસ સુધી નવ અપવાસ કરીને નવે દિવસ વળતું સૂરણ બાફીને અથવા મીઠા સૂરણને કટકા કરીને, પાણી નાખ્યા વિના મીઠું, હળદર અને ધાણાજીરું નાખી For Private and Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણું તથા અર્શ રોગ ૫૫ તેલમાં પકાવીને ઘણું ખરું ન થઈ જાય અથવા કાચું ન રહી જાય એવું બનાવીને પેટ પૂરતું ખાવું. એ સિવાય નવ દિવસમાં પાણી સિવાય બીજું કોઈ પણ જાતનું ખાનપાન લેવું નહિ. આ પ્રયોગથી હરસ નાબૂદ થઈ જાય છે, કારણ કે હરસના ઉપાયમાં દરેક ગ્રંથકારે સૂરણને પ્રધાન માનેલું છે, જે તુમાં જે વનસ્પતિ નવપલ્લવ થાય છે એટલે રસભરેલી થાય છે, તે વનસ્પતિ તે ઋતુમાં ઔષધ ગણાય છે. તે નિયમ પ્રમાણે સૂરણ શરદઋતુમાં એટલે આશો મારામાં રસ ભરેલું, નવું અને તાજું મળી શકે છે. તેથી આ પ્રયોગ જેણે જેણે અજમાવ્યું છે તે સર્વે ને ફાયદે થયે છે, પણ સૂરણની સાથે બીજી જાતનાં ફરાળ કરનારને કાંઈ પણ ફાયદો થતો નથી. આ હુસને રોગ ઉત્પન્ન થાય છે ત્યારથી જ તે કષ્ટસાધ્ય થાય છે અને જ્યારે હરસના રોગીને અગ્નિ મંદ પડી જાય છે અને શરીર પર સજા આવે છે; આંખ, નખ, જીભ પળાં, ઘેળાં કે કાળાં પડી જાય છે ત્યારે, એ રેગીની આશા છેડી દેવી પડે છે. હરસને રોગને માટે અમારો અનુભવ જેટલું હતું તે પ્રમાણે અમે લખ્યું છે, પરંતુ બીજા વિદ્વાન તથા અનુભવી વૈદ્યો ઘણી જાતના પ્રયોગો કરીને રોગીને સારા કરે છે. તેઓ મસાને ખેરવી નાખે છે અને રોગીની પીડાને શાંત કરે છે. તે તે વિદ્વાન ચિકિત્સક તેની કીર્તિમાં વધારો કરવા માટે અને જગતના કલ્યાણ માટે પિતાને અનુભવ કઈ પણે જાતના ગુરુમત રાખ્યા સિવાય, ખુલ્લા દિલથી જાહેરમાં મૂકશે તે આવા કષ્ટસાધ્ય બલકે અસાધ્ય મનાતા રોગથી પીડાતા લા રોગીને આશીવાદ મેળવશે તથા આયુર્વેદની કીર્તિને દિગંતમાં ફેલાવશે, એવી આશા રાખી અમે વિરામ પામીએ છીએ. For Private and Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે अतिसारना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત કેશરાદિ ગુટિકા-જાયફળ, જાવંત્રી, લવિંગ, ચરસ, કેરીની ગોટલી, લેધર, બીલીને ગર, ધાવડીનાં ફૂલ, દાડમનાં છોડાં અને સૂંઠ, એ દશ વસ્તુ એકેક તોલે લેવી. કેશર તોલે છે, અને ફીણ તોલા ૩, ભાંગ શેકેલી તોલા ૨, એ બધી વસ્તુને ખાંડી એક દિવસ કોરી ઘુંટી, પછી ભાંગના ઉકાળામાં બે દિવસ ઘૂંટી, મરી પ્રમાણેની ગળી વાળવી. દિવસમાં ત્રણ વખત એક એક ગોળી પાણી સાથે આપવાથી અતિસાર, સંગ્રહણી વગેરે ઝાડાના રોગ મટે છે. ર–વૈધ બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત ૧. કુંકુમવટીઃ-કેશર તેલ ૧, અફીણતોલે ૧ અને પીળું મીણ લે ૧ લઇ પ્રથમ કેશરને ઝીણું વાટવું. પછી મીણને ગરમ કરી, પીગળાવી તેમાં કેશર અને અફીણનું ચૂર્ણ મેળવી,એકરસ કરી એકેક ચોખાપૂરની ગેળીઓ કરવી. એમાંથી દિવસમાં ૩ વખત એકેક ગળી ચોખાના ધોવણ સાથે આપવાથી ઝાડા બંધાય છે. ૨, શેકેલી ભાંગનું ચૂર્ણ મધ સાથે આપવાથી ઝાડા બંધાય છે. ૩. ધાવડીનાં ફૂલને સાફ કરી, વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, પાવલીભારને આશરે દહીં કે છાસ સાથે પાવાથી અતિસાર મટે છે. ૪. સુતરાજ ચૂર્ણ પારો ૩, ગંધક ૬, ફુલાવેલે ટંકણ ૬, સૂંઠ ૬, મરી ૬, પીપર ૬, પાંચ ક્ષાર ૧૫, અજમે , અજમેદ ૬, જીરું ૬, હિંગ દે અને ભાંગ ૩ ભાગ લઈ, પ્રથમ પારા ગંધકની કાજળી કરી, અજમો, અજમેદ, જીરું, હિંગ અને ભાંગ એ શેકેલાં લઈ, બાકીનાં વસાણાં મેળવી બે દિવસ ખલ કરે, આ ચૂર્ણમાંથી રતી ૧ થી ૬ સુધી દહીં સાથે આપવાથી For Private and Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અરાગ ૫૭ અતિસાર, મરડો અને સંગ્રહણી મટાડે છે. રાત્રે મધ સાથે આપ વાથી રોગીને ઊંઘ આવે છે. ૩-ડૉકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. હિંગળાક, અફીણ અને હીરાબેલ એ સર્વ સમભાગે લઈ બારીક વાટી, મધની સાથે એક રતીની ગળી વાળી આપવાથી રક્તાતિસાર તરત મટે છે. બચ્ચાને આપવી નહિ. ર.રકતાતિસાર - જાયફળ, સુંઠ અને અફીણ,ખારેકની અંદર ઠળિો કાઢી તેમાં ભરીને ખાંડીકૂટી કપડછાણ કરી, સર્વની બરાબર અડાયાંની રાખ લઈ વાટીને મેળવી રાખવું. એમાંથી એક વાલથી ત્રણ વાલ સુધી ઉગારા પ્રમાણમાં આપવી. બાળકને વિચાર કરી આપવી જેથી આમાતિસાર, રક્તાતિસાર અને સંગ્રહણ અટકે છે. જૂની તથા નવી સંગ્રહણ પણ અટકે છે. જૂની તથા નવી સંગ્રહણી ઉપર અજમાવેલું છે. ચેખાના ધોવણમાં આપવું. ૩. અંબર વાલ એક, કસ્તૂરી વાલ એક, જાયફળ, જાવંત્રી, અક્કલકરો, લવિંગ, તજ, પીપર, સૂંઠ, વંશલોચન અને અફીણ, એ સવે અડધા તોલાભાર લઈ વાટી પાણી સાથે ચાર જેવડી ગોળી કરી, સવારસાંજ એક એક ગોળી ચોખાના ધાવણમાં આ પવાથી સર્વ પ્રકારના અતિસાર મટે છે. ક-એક વદરાજ જેમનું નામઠામ મળ્યું નથી સૂંઠ, મરી, વરિયાળી, હીમજ, ભાંગને જાયફળ સમભાગે લઈ તેમાં જાયફળ સિવાયની દરેક વસ્તુને ઘીમાં શેકી ચૂરણ કરવું. તે ચૂરણમાં સાકર મેળવી ગ્ય અનુપાને આપવાથી અતિસાર મટે છે. પ–વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત લઘુગંગાધર ચૂર્ણ—ઇદ્રજવ, નાગરમોથ, બીલી, લેધર, For Private and Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૮ શ્રીઆયુર્વેદ નિષ્મ ધમાળા-ભાગ ૨ જા મેાચરસ ને ધાવડીનાં ફૂલ સવ' સમભાગે લઈ ચૂરણ કરી બાત લાથી એક તાલા સુધી ઠંડા પાણી સાથે આપવાથી અતિસાર મટે છે. ૬-વૈદ નૂરમહંમદ હમીર-રાજકાટ ૧. ભાંગનાં પાતરાંની નસેા કાઢી છ વખત ખૂબ ધેાઇ ચૂરણ કરી તેની ખરાબર મધ મેળવી, અરીઠા જેવડી ગેબી વાળી, દિવસમાં ત્રણ વાર આપવી અને ચિત્રકનું ચૂરણ છાશ સાથે આપવુ’ જેથી અતિસાર-સંગ્રહણી મટે છે. ૨. પપૈયાની ચીર પર ટકણુ વાલ ૪ ભભરાવી ખાઈ જવું. ૩. ગારિયા ઝીપટાનાં મૂળ વાટી ત્રણ વાર પાવાં, ૭-વેદ પુરુષાત્તમ બેચરભાઇ–કાલેલ જાવંત્રી, ખારેક અને ખસખસ એ ત્રણે સમભાગે લઈ ખારીક વાટી દિવસમાં ત્રણ વાર પાવલીભાર આપવાથી ઝાડા અધાય છે. આડાનું લેહી પણ અધ થાય છે. ૮–વંદ બાલકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી ઇંદ્રજવ, માથ, ધાવડીનાં ફૂલ, લેધર અને મેાચરસ એ સમભાગે લઇ મારીક ચૂરણ કરી, એક લેા લઇ ચાર તાલા છાશ સાથે પીવાથી અતિસારને થાડા દિલમાં મટાડે છે. ૯-વૈદ મણિશ’કર જાદવજી-કાનપર (વળા) ૧. અફીણ તથા કેશર સમભાગે વાટી મધમાં ગાળી કરી, ચેાખા પ્રમાણે એક ગેાળી આપવાથી અતિસાર મટે છે. ૨. ચેાખા જેટલું અફીણ એ એલચીદાણા ભેગું મેળવી ત્રણચાર તુલસીપત્રમાં વીંટી જરા શેકી, ચાવી જવાથી અતિસાર તથા મરડો મટે છે. ૩. કાળા તલ તથા સાકર ખાવાથી અતિસાર મટે છે. For Private and Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અરગ ૫૦ ૧૦-વૈદ નંદરામ પ્રાગજી–નાગેશ્રી દાડિમાદિ ગુટિકા-કડાછાલ તેલે , ખુરાસાની અજમો તોલે છે, કેશર તોલો , ઉપલેટા તાલે , ગાંજો લે છે, ગૂગળ તેલે છે, બીલીનો ગર્ભ તોલે છે, ધાવડીનાં ફૂલ તોલે છે, લેધર તોલે ના, આંબાની ગોટલી તોલે ને અફીણ લે છે, એનું બારીક ચૂરણ કરી કાચાં બે દાડમ લઈ તેને જરા કાપી બિયાં કાઢીને તે બિયાં ચૂરણમાં નાખી બારીક પીસી લૂગદી બનાવવી. પછી તે દાડમમાંભરી ડાગળી મારી, કપડમટી કરી છાણુના અને શિમાં પકાવી દાડમ સાથે ખરલ કરી વટાણા જેવડી ગોળી કરવી. એકથી બે ગોળી દિવસમાં લેવાથી અતિસાર, રક્તાતિસાર અને પ્રવાહિકા ગમે તેટલાં જોરદાર હોય તે પણ એક જ દિવસમાં અટકે છે. ૧૧-વૈદ દુર્ગાપ્રસાદ ગંગાધર-પોરબંદર કેટલાકને જમ્યા પછી દસ્ત માટે જવું પડે છે તથા પાચન મંદ હોય છે. તેઓ જે શેકેલા ઇદ્રજવ અવારનવાર ખાય અથવા તેની ફાકી દિવરામાં ૨-૩ વખત મારે તે ફાયદો થાય છે. લાંબા વખતનું દરદ પણ એકાદ માસ ધીરજ રાખી સેવન કરવાથી મટી જાય છે. દહીંમાં ઇંદ્રજવ પિવાથી રક્તાતિસાર મટે છે. ૧૨-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ ૧. ઉમરડાનું મૂળ ઘસી પીવાથી રક્તાતિસાર મટે છે. ૨.ઉમરડાનું દૂધ પતાસાંમાં આપવાથી આમ ને મરડો મટે છે. ૧૩-વૈદ્ય અંબારામ શંકરજી પંડ્યા–વાગડ ૧. અતિસાર ભરવી –હિંગળોક, જાવંત્રી, લવિંગ, સૂંઠ, ચીનીકબાલા, સુખડ, કેશર, લીંડીપીપર, અકલગરો, અને અફીણ એ સર્વને બારીક વાટી પાણીમાં વાલ વાલની ગાળી કરવી. રાત્રે For Private and Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧ ગોળી ચોખાના ધોવણ સાથે આપવી, જેથી વાયુના, પિત્તના, અને કફના અતિસાર મટે છે. ૨. અતિસાર ઉપર ગળ-શેકેલાં લવિંગ, અતિવિષની કળી, જાયફળ, જાવંત્રી, ભાંગ, હિંગળક, એલચી, લીંડીપીપર, પીપળી મૂળ, કેશર, ચંદ્રાસ, બરાસકપૂર, મોચર અને અફીણ તમામ સરખાં લઈ વાટી, અફીણને કસું કરી તેમાં મેળવી ચણોઠી જેવડી ગોળી કરી આપવાથી તમામ જાતના ઝાડા બંધાય છે. ૩. ખોરાસાની અજમે ૧ ભાગ, ધંતૂરાનાં બીજ છ આની ભાગ, શેધેલાં ઝેરકોચલાં બે ભાગ, અફીણ તો ભાગ, જાયફળ ભાગ, ભાગ રૂા - ભાગ, કેશર ફા. ૦) ભાગ, શેકેલી મેથી ૦ ભાગ, ખસખસ ૦ ભાગ, બીલીને ગર ૦ ભાગ, રાળ | ભાગ, જાંબુડાના ઠળિયા કાભાગએ સર્વ વાટી અફીણના કસ્બામાં ચણા જેવડી ગોળી કરી આપવાથી તમામ જાતના ઝાડા મટી જાય છે. ૪. કડાછાલ તોલા ૧૦ લાવી તેને ચોખાના ધોવાણમાં ખૂબ વાટી તેને ગોળ કરી તેને ફરતાં જાંબુડાનાં પાન લપેટી, સૂતરથી ખૂબ બાંધી, ફરતો ઘઉનો લેટ પડી, તેના ઉપર માટી ચોપડી, પછી તે ગેળાને થોડાં છાણના અગ્નિમાં બાફ. ખૂબ બફાઈ રહે એટલે કાઢી લોટ, માટી, પાંદડાં વગેરે કાઢી નાખી, અંદરના ભૂકાને નિચાવી લે. તે રસમાંથી રૂા, ૦ થી વો ભાર રસ લઈ તેમાં થોડું મધ મેળવી પીવાથી બે-ત્રણ દિવસમાં તમામ જાતના અતિસાર મટી જાય છે. ૫. અતિસાર હરિવટીઃ-રાળ, માચરસ, અફીણ, કડાછાલ અતિવિષની કળી અને સૂંઠ, એ સમભાગે લઈ ખાંડી મધમાં ચણબોર જેવડી ગોળીઓ કરવી. આખા દિવસ દરમિયાન ૧ થી ૨ ગળી ખાવાથી અતિસારના ઝાડા મટી જાય છે. For Private and Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - અતિસાર, સંગ્રહણી તથા અરેગ કરી ૧૪–વૈદ્ય દત્તાત્રેય ભગવાનજી મરડાની ગળી –કોડિ લેબાન તેલ ૧ તથા અફીણ તેલે ૧ બન્નેને સાથે વાટી લેખંડની કડછીમાં નાખી બન્નેને દેવતા પર ધીમા તાપ પર મૂકવાથી એકરસ થાય એટલે તરત બીજા વાસણમાં કાઢી લઈ, ગરમ ગરમ હોય ત્યાં સુધીમાં ચણાપર વજનની ગળી વાળી લેવી. અથવા વાટીને ભૂકો કરી ચણાપૂર વાપર. આ ગળી દિવસમાં ૩ વાર શેકેલા ધાણાના પાણી સાથે આપવી. એ જ પ્રમાણે વાયવડિંગના તથા ખસખસના પાણીમાં અથવા પાનના રસમાં આપવી. - ૧પ-વૈદ્ય ડાહ્યાભાઇ બાજીભાઈ–સાયણ શુદ્ધ ઝેરકચૂર વાલ ૧, કંપીલે વાલ ૧, કાયફળનાં છેડા સાથે ઘસી થોડું મધ નાખી પીવાથી પાણી જેવા ઝાડા હોય તે બંધાય છે. ગાંજાને બાળી રાખોડી કરી, છાશ સાથે આપવાથી ઝાડા બંધાય છે. આનંદભૈરવ રસની ગેળીથી ઝાડા બંધાય છે. આ સાથે લેહી પડતું હોય તે શંખભસ્મ વાલ ૧, ઘી તથા જાયફળના ભૂકા સાથે આપવાથી ઝાડા બંધ થાય છે. પેટમાં બહ મરડે થતો હોય ને ઝાડામાં લેહી પડતું હોય તે જાયફળ, જાવત્રી, કેસર અને અફીણ સરખે ભાગે લઈ ઉમરડા (ગુલર) ના દૂધમાં વાટી ચણોઠી જેવડી ગોળી બનાવી, આખા દિવસમાં એકેક ગોળી ૩ વાર પાણી સાથે આપવાથી તે મટે છે. કાળા ધંતૂરાનાં બીજની સજીવન રાખ કરી, એટલે કોયલા બનાવી વાલ ૧, મધ સાથે ચટાડવાથી સોજાવાળો અતિસાર મટે છે. અતિવિષની કળી, ઇંદ્રજવ, પહાડમૂળ અને વાયવડિંગ એ સરખાં લઈ ચૂર્ણ કરી તેને માંથી વાલ છે અને આનંદભેરવની ગળી નંગ બે મેળવી, મધ સાથે ચટાડવાથી ઊલટીવાળે અતિસાર મટે છે. For Private and Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -ના નાનાનાન ૪૬૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧૬-વૈદ્ય પ્રાણલાલ દોલતરામ કપડવણજ અપકવ અતિસાર -આ રોગ ઉપર ફકત છાશભાતને ખોરાક અથવા એકલી છાશ સાથે હિંગાષ્ટક ચૂર્ણ ગર લવણભાસ્કર (શારંગધર) હું વાપરું છું. પકવ અતિસાર - આ રેગ માટે અગતી સુતરાજ (ગરભાકરને પાઠ) હું વાપરું છું. તે સાથે કોઈ કોઈ વાર શારંગધરનું પીવાષ્ટક વાપરું છું. કેઈ વખત ગંગાધર ચૂર્ણથી પણ સારું પરિણામ આવે છે. - ૧૭-વઘ ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાલેરાડ મચરસ, લવિંગ, અફીણ અને હિંગળક એ સર્વને સમભાગે વાટી, પાનના રસમાં અડી જેવડી -ળી વાળી, સાંજ સવાર એકેકી ગોળી આપવાથી લેહીખંડ ઝાડા બંધ થાય છે. સજીવનટિકા તથા આનંદભરવા–પાણી સાથે આપવાથી ઝાડે તથા ઊલટી બંધ થાય છે. જાતિફળાદિ ચૂર્ણ ખાના દેવણમાં અથવા માખણમાં આપવાથી આમાતિસાર બંધ થાય છે. - ૬૮-ડૉકટર એસ. એલ, બન–સુરત આદાને કટકે બે તલાને લઈ ઉપરથી છેલી એ કટકાની વચમાં અફીણ બે વાલ ઘાલવું; પછી તે કટકાને પુટપાકની રીતે પકાવીને બહાર કાઢી સૂકવીને બારીક ચૂર્ણ કરવું. તેમાંથી એકેક વાલને આશરે, દિવસમાં ૨ વાર આપવાથી લેહીં, આમ અને સખત ચૂંકવાળે ઝાડે માત્ર ૩ દિવસમાં મટે છે. ઉપરની દવા આપતાં પહેલાં દદીને એરંડિયા તેલને જુલાબ આપ અને સારું થયા પછી પણ એક જુલાબ આપે. ૧૯-અક્ષરપુરુષોત્તમ ઔષધાલય-સારસા મરડાસિંગ, હિમજ, વરિયાળી અને સુંઠ એ ચાર ચીજો સરખે For Private and Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અશરેગ ક૬૩ ભાગે લઈ જરા શેકી તેનું ચૂર્ણ કરવું. ગમે તે મરડે થે હોય અને દિવસમાં ૫૦-૬૦ ઝાડા લેહી સાથે થતા હોય, તે બાળકને ૪ થી ૫ ને મેટાને ૫ થી ૧૦ વાલ સુધી ઊના પાણીમાં એરંડિયા તેલનાં ટીપાં નાખી પાવું. ત્યાર પછી ઉપર લખેલું ચૂર્ણ આપવું. --વલ્લભદાસ નરોત્તમદાસ શાહ-ભરૂચ ૧. પિત્તપાપડો, લીંબડાની છાલ, ઉંદરકાની, સરગવાની છાલ, મોથ, વાયવડિંગ, વાળે, દેવદાર, એ સર્વે અર્ધા અર્ધા રૂપિયાભાર લઈ, ના શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી રહે ત્યારે પાવાથી ૩ દિવસમાં રક્તાતિસાર મટે છે. ૨. દાડમછાલ રૂા. ૨). ભાર, મકર રૂા. ૨) ભાર, સૂઠ, પીપર, મરી, પીપળામૂળ, ધાણા, જીરુ, રૂ. ના અર્ધાભાર, વાંસકપૂર રૂા. એક આનીભાર, તજ વાલ ૨, તમાલપત્ર વાલ ૨, નાગકેશર વાલ ૨, એલચી વાલ ૨, સર્વને ઝીણું વાટી ચૂર્ણ કરી, દિવસમાં બે વખત તેલે પાણી સાથે ફાકવાથી સાત દિવસમાં રક્તાતિસાર મટે છે. ૩. માટીનું એક વારાણ ધોઈ સાફ કરી ચૂલા ઉપર ચડાવવું. તે વાસણ લાલ થાય ત્યારે ઘી તેલા ૨) નાખી, તેમાં તેલ | ભાર મેથી નાખી, વઘાર આવે કે છાશ શેર પ લઈ વઘારવી, અને તેમાં જૂને ચોખા તલા ૧૦ (ચાર વર્ષના જૂના લઈને) નાખવા. પછી જીરું, હળદર અને સંચળ ૦૧ રૂપિયાભાર લઈ, તેમાં નાખવું. પછી એની ખીર થાય ત્યારે રોગીને પાવી. આખા દિવસમાં એ ખીર સિવાય બીજું કાંઈ ખાવું નહિ. એ પ્રમાણે છ દિવસ ખાય તે રાંગ્રહણી, અતિસાર અને લેહી પડતું હોય તે તે મટી જાય છે, પણ આ ખીર સિવાય બીજું કશું ખાવું નહિ. ૨૧-વૈદ્ય રવિકાન્ત અને શાંતિકાન્ત ઉદાણી–બાલંભા ૧. બ્રહત ગંગાધર ચૂર્ણ-બીલાં, ચરસ, કાળી પહાડ, For Private and Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ધાવડીનાં ફૂલ, ધાણા, વાળ, સૂંઠ, મેથ, અતિવિષ, અફીણ, લેધર, દાડમના છેડા, ઇંદ્રજવ, પાર, ગંધક એ સમ ભાગે લઈ, વાટી ચોખાના ધોવણ સાથે ૧ રતી આપવાથી ઝાડા બંધ કરે છે, આ ચૂર્ણ બાળકના ઝાડા પર વિશેષ અસર કરે છે. ૨. બાળકુટજાવલેહ-કડાછાલ ૯તેલા, આઠગણા પાણીમાં ઉકાળી, ચોથો ભાગ શેષ રહે ત્યારે ગાળી, તેમાં અતિપિ, કાળી પહાડ, જીરું, બીલાં, આંબાની ગોટલી, સુવા, ધાણા, મેથ, જાયફળ-એ સૌ એકેક તોલે મેળવી ધીમી આંચે પકાવી જ્યારે ગળી વાળવા જેવું થાય ત્યારે એકેક વાલની ગોળી વાળી, દિવસ માં ૨ થી ૩ વખત, ચેખાના ધ્રાવણ સાથે આપવાચી અતિસાર, આમ–શૂળ અને રક્તસ્ત્રાવ મટે છે. બચ્ચાંને આ ગોળી વધારે માફક આવે છે. વિશેષ ઝાડા થતા હોય તે કÉરાસવટી પાંપ અગર કેશરાદિ ચૂર્ણ રતી આપવું. બાળકને પેટમાં થતી વધરાવળથી ખાડે થઈ પેટમાં દુખા થઈ રેયા કરતું હોય, દસ્ત સાદે અગર લેડી મિશ્રિત થતું હોય, તે ઉપર કેશરાદિ ચૂર્ણ સારે ફાયદો કરે છે. કેશરાદિ ચૂર્ણ -(અમારી બનાવટ) કેશર, જાવંત્રી, જાયફળ, એલચી, અફીણ, સુવા, ગુંદર, બીલાં, એ સમાન ભાગે વાટી ચૂર્ણ કરવું. આ ચૂણે વધુમાં વધુ ૧ વાલ સુધી આપીએ છીએ. રર-વૈદ્ય શયામલાલ ગોવર્ધનરામ-ખાખરેચી સુંઠ, ભાંગ, બીલીને ગર, બાવળને ગુંદર, જાયફળ, મરી, એ સર્વ એકેક તેલ અને અફીણ માસા ૬ વાટી ચૂર્ણ કરી પાણી નાખી ચણા જેવડી ગળી વાળવી. સફેદ આમવાળા ઝાડામાં છાશ અથવા પાણુ સાથે આપવી. લાલ આમવાળા ઝાડામાં ચેખાના ધાવણમાં અથવા દાડમમાં આપવી. મેટી ઉંમરનાને ટકે એકથી બે ગાળી ને નાના બાળકને વય અને દરદના પ્રમાણમાં આપવી. For Private and Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અરગ કપ ૨૩-મહારાજશ્રી મહાવીરદાસ જાનકીદાસ-ધોળકા અતિસાર માટે બડી અજમેદ, જાવંત્રી, બીલાનો ગર, માયાં, એ સેવે સમભાગે લઈ ખાંડી ચૂર્ણ કરી દર ત્રણ કલાકે થી તેલ ઠંડા પાણી સાથે ઝાડે બંધ થાય ત્યાં સુધી આપવું. આ ઉ. પાયથી સર્વ પ્રકારનાં ઝાડાનાં દરદ મટે છે. સંગ્રહણી પર આ દવા લાગુ પડશે, પણ જરૂર જણાય તો આ દવામાં સમભાગે ભાંગ ઉ. મેરવાથી વિશેષ ગુણ થશે. ૨. અજમો, સૂંઠ, ચિત્રકમૂળ, ભિલામાં, બેડી અજમેદ, લીંડીપીપર, જીરું, શાતાજી, જાવંત્રી, લેધર, આંબાની ગોટલી, કડાછાલ, શેકેલી હિંગ, નાગરમોથ, બીલાં, મોચરસ, ઇંદ્રજવ, એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરવું. અને ચંચળ, સિંધવ, નવસાર એ દરેક દેઢ દેઢ ભાર તે સાથે મેળવવું. (કાષ્ટાદિ એક તેલ હોય તે આ ક્ષાર દેઢ તાલે લેવાં) એ રીતે તૈયાર કરેલું ચૂર્ણ દિવસમાં બેથી ત્રણ વખત ફાકવું. તેલા ૦ થી છે દર કે આપવાથી મરડે, સંગ્રહણી મટે છે. ૨૪–કટરે દાદર ગોપાળ રણદીવે-સુરત અતિસાર માટે –ઝાડે બંધ કરવા માટે જાયફળ, જાવંત્રી વરિયાળી, ખસખસ, એ સર્વે વાટી વસ્ત્રગાળ કરી અડધે તેલ ચૂર્ણ લેવાથી ઝાડા બંધ થાય છે તથા આમ બંધ થાય છે. संग्रहणीना केटलाक अनुभवसिद्ध उपायो ૧–વૈધ ધીરજરામ દલપતરામ–સુરત મરડાની ગળી-આંબાની ગોટલી, બીલીને ગર, જાંબુના ઠળિયા, ચરસ, વાળે, લેધર, હીમજી હરડે એ સર્વ સમભાગે લઈ વાટી વગાળ કરી, પાણી સાથે ચણાપૂરની ગોળી For Private and Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે કરવી. ૧ થી ૨ ગેળી પાણી સાથે ખાવાથી મરડે મટી જાય છે. ૨-યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. ગ્રહણ કપાટ રસ-જાયફળ, જાવંત્રી, ચરસ, હિંગક, સાકર, રાળ, મજીઠ, લાખ, સૂકા મરવા, કેરીની ગોટલી, બીલીને ગર્ભ, પડવાસ, લેધર, ભાંગ, ગાંજો, મેથ, ઇંદ્રજવ, એ દરેક ચીજ ત્રણ ત્રણ તોલા, વંશલોચન તોલા ૪, તજ તલા , પીપર તેલા ૮, સુખડને વહેર તેલા ૧૦, જીરું તેલા ૧૨, નાગકેશર તેલા ૧૪, વાળે તેલા ૧૬, કમળકાકડી તલા ૧૮ અને કપૂર તેલા ૨૦ લેવું. ઉપલી તમામ વસ્તુ જુદી જુદી ખાંડી કપડછાણ કરવી. બાવળની છાલ અને પસંદડા અડધે અડધે શેર લઈ તેને જુદા ૬ શેર પાણીમાં તેમાંનું એક શેર પાણી બાકી રહે ત્યાં સુધી ધીમી ધીમી આંચે ઉકાળી, તે કાઢા વડે ઉપલી દવા ખલમાં ઘૂંટવી. કપૂર અને હિંગળક જુદાં જુદાં બારીક વાટી બાકીની દવાઓમાં મેળવવાં. કપૂરની એકેક ટીકડી લઈ ખલમાં યુક્તિથી ભાંગી, તેની અંદર દવા જે ખાંડેલી હોય તે મેળવતા જવી, નહિ તે ગાંગડી બાઝી જશે. બે એક દિવસ દવાને ખલ ઉપલા કાઢામાં કરે. સુકાયેથી વટાણા જેવડી ગોળી વાળવી ને છાંયે સૂકવવી. ઝાડા, ઊલટી, (કોલેરા) સાદા ઝાડા, સંગ્રહણી, અતિસાર અને મરડો બંધ થાય છે. ૧ થી બે ગોળી દરેક ઝાડાઉલટી પાછળ, સાકર-ધાણાને પાણીમાં અથવા ઠંડા પાણીમાં ગળાવવી. ૨. ઝાડાબંધની ગોળી-જાયફળ તેલે ૧, હિંગડો તેલે ૧, સંચળ તેલ ૧, તમામ ચીજ (દાડમ સિવાયની) બારીક વાટી ભૂકે કરે. પછી મોટું દાડમ નંગ એક લાવીને તેની ડાગળી કાઢી તેમાં પેલો ભૂકે ભરે. પછી તે ડાગળી બંધ કરીને તેના પર કપડમટ્ટી કરી, તે બફાય તેટલાં જ ડાં છાણમાં બાફીને For Private and Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અા રોગ ૪૨૭ ગરમ ગરમ તે દાડમ સાથેજ વાટી વટાણા જેવડી ગોળી કરવી. ખરાખર વિચારીને દરદીને ૨ થી ૫ ગોળી (તે ઝાડે ફરી આવ્યા બાદ) દર ઝડે આપ્યા કરવી. પાણી, સુખડનું પાણી તથા સાકરધાણાનું પાણી અને સાકર સાથે અપાય. ઊલટી થતી હાય ત નાળિયેરના કાચલાના ઘસારા સાથે વયના પ્રમાણમાં આપવી. ૩–વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત ૧. દાડિમાદિ ગુટિકા:-જાવંત્રી તાલે ૧, જાયફળ તાલા ૧, લિવ’ગ તાલા ૧,અજમેાદ તાલા ૧, હિંગ તાલા ૧,લસણુ તાલા ૧, અફીણ બે આનીભાર એ સવને ખાંડી લીલાં દાડમ લાવી તેમાં આ મસાલેા ભરી, કપડમટ્ટી કરી યુક્તિથી ખાવાં. પછી કપડમટ્ટી દૂર કરી, દાડમ સાથે ખૂબ ઝીણું વાટી, ચણીયેર જેવડી ગોળી દિવસમાં ૩ વાર ચેાખાના ધેાવણુ અથવા મધ સાથે આપવાથી સંગ્ર હણીમાં પેટના દુખાવા સાથે આમ-વાયુ થયું હાય તેને મટાડે છે. ૨. એક કળીનું લસણ લઇ તેને ચીરી તેમાં અફીણ ભરી, પછી પુટપાકની રીતે પકાવીને વાટીને મગ જેવડી ગોળીએ કરવી. જૂના મરડાવાળાને પ્રથમ સૂ’ડના કવાથ કરી દિવેલ મેળવી પાવાથી કાઠે સાફ થાય, એટલે અમ્બે ગોળી પાણી સાથે આપવાથી તુરત મરડા અધ કરી આમ વાયુને મટાડે છે. પથ્યમાં દહી ભાત ખાવા, ૩. હીમજી હરડેને દિવેલમાં તળીને ચૂરણ કરવું પછી તેમાંથી ખમ્બે આનીભાર દિવસમાં ત્રણ વાર સાકર સાથે આપવાથી લેહી જળશ મધ થાય છે. ૪. ઇસબગૈાલ (ઊંઘતું જીરુ') રાતે પાણીમાં પલાળી સવારે તેના લુવાખ કાઢી સાકર નાખી પાવાથી લાહીખંડ ઝાડા મટી જાય છે. ૫. માચરસ ૦ા તાલા વાટી દહી સાથે ખાવાથી લાહીવાળા ઝાડા મટે છે. For Private and Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે દ. બીલીને ગર, ચરસ, વાળ, આંબાની શેકેલી ગેટલી ધાવડીનાં ફૂલ, કડાછાલ અને અતિવિષ, એ સવે સરખે ભાગે લઈ ખાંડી વસ્ત્રગાળ કરી, બે આનીભાર ચૂરણ ચેખાના ધાવણ સાથે, મધ સાથે અથવા દહીંના પાણી સાથે ખવાડવાથી લેહી ખંડવાળો મરડો-આમ મટે છે. ૭. લાહી ચૂરણુ-પારો, ગંધક, સૂંઠ, મરી, પીપર, અજમે, જીરું, શાહજીરુ, સંચળ, સિંધવ, શેકેલી હિંગ, વરાગડું મીઠું. એ સર્વનું ચૂરણ કરી પારા ગંધકની કાજળી કરી તેમાં મેળવી સર્વની બરાબર શેકેલી ભાળ મેળવી, વસ્ત્રગાળ કરી તેમાંથી એક એક વાલ છાશની સાથે અથવા પાણી સાથે આપવાથી શૂળયુક્ત સંગ્રહણી, પેટનું ચડવું, પાતળા ઝાડા વગેરે મટાડે છે. સંગ્રહણું કે અતિસારના દરદીને છાશનું સેવન કરાવવાથી જલદી ફાયદો થાય છે. ૮. જવાલામુખી નામની વનસ્પતિ થાય છે, તેનાં પાતરાં નંગ સાત તથા કાળાં મરી (તી) નંગ સાત વાટીને છાશ સાથે પાવાં. એ પ્રમાણે સાત દિવસ સાત સાત પાતરાં આપવાં. એનાથી પેટમાં પુષ્કળ અગ્નિ વધે છે. જેમ ભૂખ લાગે તેમ છાશ પીવાની ભલામણ કરવી. પછી બીજા સપ્તાહમાં ચૌદચૌદ પાતરાં અને ચૌદ ચૌદ મરીના દાણા સાથે વાટીને આપવા. એ પ્રમાણે ત્રીજા સપ્તાહમાં એકવીસ પાતરાં અને એકવીસ દાણા કાળાં મરીન આપવા અને ખૂબ છાશ પાવી. એકવિસ દિવસમાં રોગી લગભગ અડધે મણ છાશ પીતે થાય છે. જેમ છાશ વધતી જાય તેમ અન્ન કમી કરતા જવું. પછી એજ પ્રમાણે ઊતરતાં જવું અને થોડું થોડું અન્ન આપતા જવું. એ પ્રમાણે બેતાળીસ દિવસના પ્રયોગથી સંગ્રહને રોગ તદ્દન સારો થાય છે. . ૯, કનકસુંદરરસ-હિંગળાક, મરી, ગંધક, પીપર, ટંકણખાર, વછનાગ, ધંતૂરાનાં બીજ એ સરખે ભાગે ચૂરણ કરી For Private and Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - અતિસાર, સંગ્રહણી તથા અશરેગ કટ લઈ ભાંગનાં કવાથમાં એક દિવસ ઘૂંટી, ચણા જેટલી ગોળી વાળી દિવસમાં ત્રણ વાર એક એક ગોળી પાણી સાથે આપી, છાશભાત ખાવા આપવાથી તાવવાળી સંગ્રહણી અને અતિસાર મટી જાય છે. ૧૦. શંખભસ્મ તથા સિંધવખાર સરખે ભાગે લઈ મધ સાથે ૦ તેલે ચાટવાથી, સંગ્રહણી ઉપર સારી અસર કરે છે અને છાશ સાથે આપવાથી ગુમ તથા શૂળ ઉપર સારી અસર કરે છે. ૪-સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત મરડાની ગળી-હિંગ તેલે ૧, કાથો તેલે ૧, અફીણ તેલ ૧, તળશીનાં પાતરાં લીલાં તાલે ૧, એ ચારેને ઘૂંટી મગ જેવડી ગોળી વાળી, મરડાવાળાને પ્રથમ દૂધ ગરમ કરીને તેમાં દિવેલ નાખને જુલાબ આપ. પછી બીજે દિવસે બબ્બે ગોળી દિવસમાં બે વાર પાણી સાથે આપી, છાશભાત ખવડાવવાં. ત્રણ દિવસમાં મરડે બંધ થશે. પ-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત જાયફળ, ટંકણ, ગંધક, જીરું અને અફીણ એ સરખેવજને લઈ, વાટી બારીક ચૂર્ણ કરી, એક સારા મેટા દાડમનાં બીજ ચૂરણનાં વજને મેળવી, ખલ કરો. જ્યારે ઘુંટાઈને લોચો થાય ત્યારે તે બીજા દાડમમાં ભરી તેના ઉપર ઘઉંની કણકને લેપ કરી, બશેર છાણમાં પુટપાક કર. ભઠ્ઠી ઠંડી પડ્યા પછી તેમને મા કાઢી, મગના દાણા જેવડી ગોળીઓ બનાવી, તેમાંની ગોળી ગંગાધર ચૂર્ણ સાથે દરરોજ ૩ વખત ત્રણ ત્રણ ગોળી આપવી. આથી સંગ્રહણીના ઝાડા મટી જશે. ૬-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી ૧. હમજ, એથમી જીરું (ઈસબગુલ)ને વરિયાળી એ ત્રણે સમાન ભાગે લઈ માટીની ઠીબમાં શેકી ચૂર્ણ કરવું. તેમાંથી ૪ થી For Private and Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - ૮વાલ દરેક વખતે પાણી સાથે આપવાથી ઝાડો તથા મરડો મટે છે. ૨, સૂંઠનું બારીક ચૂર્ણ તોલે ૧ તથા થી તેલા ૨ લઈ ઘીને ખૂબ ગરમ કરી ધુમાડા નીકળવા માંડે ત્યારે તેમાં સૂંઠનું ચૂર્ણ નાખી હલાવી જરા રાતે રંગ પકડે ત્યારે ઉતારી તે વાસણ જેમનું તેમ રહેવા દેવું. ઠંડું થાય કે ઉપરથી ઘી નિતારી રોગીને પાવું. જેથી ઝાડા કે મરડામાં પવન બંધ થવાથી પેટમાં ન સહન થઈ શકે તેવી આંકડી આવે છે તે તુરતજ મટી જાય છે. હ-વૈદ્ય પુરુષોત્તમ બેચરભાઈ યાજ્ઞિક-કાલોલ અફીણ ૧ પાવલીભાર, ઊંચી જાતને કેડિયે લેબાન અડધા રૂપિયા ભાર અને સાકર તેલ વા એને વાટી બારીક કરી ડું પાણ કરી ખૂબ ઘૂંટી, તેની મગની દાણ પ્રમાણે ગેળીઓ બનાવી છાંયામાં સૂકવવી. આ ગોળીથી ગમે તે સખત મરડા તથા તેની ચૂંક, અમળાટ વગેરે ફક્ત એક જ દિવસમાં મટે છે. દિવસમાં ત્રણ વાર એકેક ગોળી પાણી સાથે આપવી. બચ્ચાંને બે ગોળી આપવી. ઘણુ રોગી સારા થયા છે. ૮-વૈદ્ય ચૂનીલાલ જેકિશનદાસ ચટપટ-સુરત હિંગ માસ ૧, રૂમમસ્તક માસે ૧, ગૂગળ માસે ૧, અફીણ રતી અને ખારેક નંગ લઈ પ્રથમ ખારેકને દૂધમાં ભીંજાવી ફૂલી જાય ત્યારે તેમાંથી ઠળિયે કાઢી નાખી, ઉપલી તમામ દવાને બારીક વાટી ખારેકમાં ભરવી. બાદ ખારેક ઉપર જરા સૂતર લપેટી તેના ઉપર ઘઉંના લેટનું પડ ચડાવી ગોળ વાળો. તે ગોળાને ભરસાળમાં બાફી, લેટનું પડ કાઢી નાખી, ખારેક અને દવાને ભેગાં વાટી ચણા જેવડી ગેબી કરવી. તેમાંથી મરડાવાળાને ૧ થી ૨ ગોળી સવારે દહીંના મઠા સાથે ને સાંજે વરિયાળીને એક સાથે આપવી. સંગ્રહણવાળાને સવારે મઠા સાથે For Private and Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અશરેગ ૪૭૧ ગોળી આપ્યા બાદ એક કલાક પછી ૧ થી ૨ તલા માખણ ખવાડવું ને સાંજે તે વરિયાળીના અર્ક સાથે જ આપવી. આ ગેળીથી મરડો તથા સંગ્રહણી વગેરે ઝાડાના રોગો જેને કઈ દવાથી ફાયદો નથી થતું, તેને ઈશ્વરકૃપાથી ફાયદો થાય છે. ૯-પ્રભાશંકર ભ. ભટ્ટ-ભાવનગર ગાસત્વ વાલ ૧, ગુંદર વાલ ૨, મેરમૂથુ રતી ૧, એ સર્વ એકત્ર કરી ગોળી બનાવી, ત્રણ ત્રણ કલાકે એકેક શેળી આપવાથી, લાંબા વખતને મરડે, રકતાતિસાર અને આમાતિસાર સારા થયાનું અનુભવેલ છે. ૧૦–વૈદ્ય છગનલાલ લલુભાઈ-ડભાઈ તૂટીએ શેરનું દૂધ ભરવાથી મરડો અને સંગ્રહણ અટકે છે. એમ કરવાથી જે ફેલ્લા ઊઠે તે ઘી ચોપડવું. ૧૧-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત ચૂર્ણ -સુવા તાલે ૧, મેથી તોલે ૧, પીપર તોલે ૧, પીપનીમૂળ તેલ ૧, અકલગ તાલે ૧, અજમે તેલ ૧, અજમેદ તેલે ૧, સૂંઠ તેલે ૧, કલમ તોલો ૧, મરી તોલે ૧, પડકગ્ન તોલે ૧, શેકેલી હિંગ તેલ , ફુલાવેલ હિંગડે તેલ છે, લવિંગ તોલો બા, તજ તેલે , વાયવડિંગ તોલે મા, સર્વને ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, દિવસમાં ૩ વખત પાવલી પાવલીભાર, પાણી સાથે ફકાડવું. સંગ્રહણું તથા સુવા રોગ મટે છે. ૧૨-વૈદ્ય આણંદજી અને પીતાંબર રાજગોર -ઉના સંગ્રહણી માટે પંચામૃત ૫૫ટી સવારસાંજ એકેક વાલ અને લોહી ચૂર્ણ બબ્બે આનીભાર, ગાયના દહીંમાં અથવા જાડી છાશમાં આપીને સારું થતાં સુધી દરદીને ભેજનમાં છાશ ઉપર રાખીએ છીએ. For Private and Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક૭૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ ૧૩-વૈદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી અમૃતપ્રાશનઃ-સુંઠ, પીપર, હળદ, આંબાહળદર, મેથ ચીતરો એ સમભાગે ને તેનાથી ચારગણાં ત્રિફળાં લઈ વાટીને ચટણી બનાવવી. તેમાં શુદ્ધ ભિલામાં નંગ ૧૦૦) કાળી અતિવિષ, ત્રિફળા, વાવડિંગ, સિંધવ, ચીતર, સૂંઠ, પીપર, તજ, તમાલપત્ર, એલચી એટલાનું ચૂર્ણ કરી, સર્વને એકત્ર કરી તેમાં ઘી તથા ગોળ માફકસર નાંખી એકેક તોલાના લાડુ કરવા. રેગીની શક્તિ પ્રમાણે આપવાથી અર્શ, ગ્રહણ, ભગંદર, અરુચિ, વાયુ ગુલમ, પ્રમેહ, શૂળ, કૃમિને ટાળે છે અને પાંડુ માટે તે ખાસ રસાયનરૂપ છે. કેઢમાં પણ ઠીક ફાયદો કરે છે. સૂઠ, અતિવિષ, મેથ, કાળી પહાડ, બીલીને ગભ, રસવતી, કડાછાલ, ઇંદ્રજવ, કડુ, ધાવડીનાં ફૂલ-સમભાગે લઈ, ચૂરણ કરી પિત્તથી થયેલી ગ્રહણ, રક્તાર્શ, પ્રવાહિકા અતિસાર, દરેક જગ્યા પરથી પડતું લેહી ઈત્યાદિ ઉપર મધ અને ખાના પાણી સાથે આપવું. એનાથી તત્કાળ ફાયદો થાય છે. પણ ગૃહણવાળાને અન્ન તે આપવું જ નહિ, ગ્રહણીગંજન ગુટિકા-શુદ્ધ રસકપૂર, લવિંગ, તામ્રભસ્મ, લેહભમ, અબ્રખભસ્મ, ગંધક, સાકર, કેશર અને સુખડ, સમભાગે ચૂર્ણ કરી ધંતૂરાના રસમાં વાટી, મગ જેવડી ગોળી કરવી. એ ગાળી ૪ તથા દાડિમાદિ ગુટિકા ૧, બંને વાટી આદાના રસમાં મધ મેળવી સાંજ સવાર આપવી અને કેવળ છાશજ પાયા કરવી. દાડમ વગેરે ફળ ખાવાની છૂટ છે. એનાથી ભયંકર સંહણ પણ મટે છે. ૧૪ વિદ્યા બાલાશંકર પ્રભાશંકર-નાંદોદ ૧. અફીણ લે છે, ભાંગતેલ ૧, પિસડા લેપ, મેથી તેલા ૫, સુવા તેલ ૫, રાઈ તેલા ૫, આ પાંચ રકમને ઘીમાં For Private and Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રોગ અતિસાર, સ`ગ્રહણી તથા અ ૪૭૩ શેકી ફાકી કરી ના રૂપિયાભાર પાણી સાથે ફાકે તેા ઝાડા, મરડા, મટે છે. ગમે તેવા સુવાવડી સ્ત્રીના ઝાડાના રાગ પણ જરૂર મટે છે. ૨. સૂ'ઠ તાલા ના, સાકરતાલે ના અને જાયફળ એક આનીભાર સૂઠને પાણીમાં ઘસવી. સાકરને ઝીણી વાટવી. જાયફળ તેમાં વાટવું અને તેને વાડકીમાં ગરમ કરવું, ઠંડ ું પડધેથી પાવુ. તેથી ઝડા મધ થાય છે અને પેટમાંથી દુખાવા મટી મરડા મટે છે. ૧૫-વૈદ્ય કચરાલાલ જેઠાલાલ ગાંધી-પાટણ શરૂઆતમાં થનાર મરડાને હીમજ ઝીણી ખાંડી કપડછાણુ કરી તેમાંથી ૫ રૂપિયાભાર, મધ સાથે ચટાડવી. એ પ્રમાણે ૩ દિવસ કરવાથી મરડા મટી જશે. પહેલે દિવસે ઝાડા વધારે થાય તા ગભરાવું નહિં. દરદીને દહીં અને ચેાખા ખાવા આપવા અથવા માજરીના રોટલા ખાવા આપવા. ૧૬-વૈદ્ય કેશવલાલ હિરશંકર ભટ્ટ-કાપાદરા પાકાં કેાડાંના ભૂકા ૮, સાકર ૬, અમેાદ ૩, પીપર ૩, ખીલીના ગલ' ૩, ધાવડીનાં ફૂલ ૩, દાડમનાં છેડાં ૩, ડાંસરા ૩, સ’ચળ ૧, નાગકેશર ૧, ધાણા ૧, તજ ૧, તમાલપત્ર ૧, મરી ૧, અજમે। ૧, ગઢોડા ૧, નેતરની ગાંઠા ૧ અને એલચી ભાગ ૧, લઇ સ ને ખારીક વાટી ૧ પૈસાભાર ચૂર્ણ, ગાયની છાશમાં ભેળવીને સવારસાંજ પાવાથી સંગ્રહણી અને ઝાડાના રાગ મટી જાય છે, એવા મારા ખાસ અનુભવ છે, ૧૭-વૈદ્ય રવિકાન્ત અને શાંતિકાન્ત ઉદાણી-માલ'ભા For Private and Personal Use Only ૧. કપૂરાસવઃ-( ભૈષજ્ય રત્નાવલિ ) ઉત્તમ દારૂ ૮૦૦ તેાલા, ખરાશ ૬૪ તાલા, નાની એલચી, મેાથ, સૂ’ઠ, અજમેા, ખીલાં, એ આઠ આઠ તેાલા, એ સૌ પ્રથમ રીઢા માટીના વાસણમાં દારૂ Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૪ શ્રીયુર્વેદ નિમ્'ધ માળા-ભાગ ૨ ને નાખી, તેમાં બરાસ વાટી મેળવવા. ત્યાર બાદ એલચી વગેરેને ખારીક વાટી તેમાં મેળવી, માટીથી મેઢુ ખૂબ ગંધ કરી એક માસ રાખી મૂકવું. ત્યાર બાદ ગાળી શીશીમાં ભરી રાખવુ', માત્રા તાલેા અડધાથી દોઢ પાણી સાથે લેવાથી કૉલેરા, અતિસાર, અગ્નિમ' વગેરે મટે છે. ૨.કરાસવ:-(અમારી બનાવટ) રૅટીફાઇડ સ્પિરિટ શેર ૧, ખાસ તાલા ૮, એલચી, સૂંઢ, અજમા, મેાથ, ખીલાં, એક એક તાલે લઇ પ્રથમ એક સ્ટોપર માટલીમાં સ્પિરિટ નાખી મરાસના કટકા કરી હલાવવાથી આગળી જશે. ત્યાર બાદ તેમાં એલચીવાળું ચૂરણ નાખી ખાટલી 'ધ કરી સાત દિવસ સુધી રાખવુ. (દરરાજ હલાવવું ) ત્યારબાદ ગાળી શીશીમાં ભરવું. માત્રા દિવસમાં બેથી ત્રણ વખત ૧૫ ટીપાં પાણી સાથે વાપરવાથી અતિસાર તથા ઊલટી, મટે છે. અજીણુ માં ટીપાં ૧૫૪૨ ત્રણુ કલાકે પાણી સાથે લેવાં. ઊલટી હાય તે। એલચી મેાટી મેઆની ભાર ખારીક વાટી એક રૂપિયાભાર પાણીમાં બે કલાક પલાળી તે પાણી સાથે આપવા. લાહીના આડાપરુ હાય તે ટીપાં ૧૫ દિવસમાં ત્રણ વખત કુટજાર્દિકષાય સાથે આપવા, સાદા ઝાડા, પેટમાં ખળભળાટ ને યેદુમાં દુખાવા હાય તા ટીપાં ૧૫ કેશરાદિ ગોળી સાથે આપવા. કાલેરામાં ટીપાં ૧૫ અમ્બે કલાકે રાગીની સ્થિતિ પ્રમાણે આપવા. કપૂરાસવની અમારી બનાવટ ઉપરના રાગમાં ઘણુા સારા ફાયદો કરે છે, અમે છૂટથી ઉપયાગ કરીએ છીએ. ઊલટી, અતિસાર, કૉલેરા, દરિયાઈ મુસાફરીથી થતા રોગ, શીતાંગ વગેરે રોગમાં આબાદ કામ કરે છે. ૩. કેશરાદિ ગાળી:( અમારી બનાવટ) કેશર, જાયફળ, એલચી, સૂ’ઠ, લવિ'ગ, અફીણ, હિં...ગળેાક-સરખા ભાગે લઈ ખારીક વાટી, અફીણ છેાડ (પાસદાડા ) તેલા સાડાત્રણના અષ્ટાવશેષ કવાથ કરી તેની સાથે વાટી, રતી એકની ગેાળી વાળવી, ગાળી For Private and Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અરગ ૪૭પ એક દિવસમાં બેથી ત્રણ વખત ચોખાના ધાવણમાં આપવાથી અતિસાર મરડે, પેટને દુખાવે પેટમાં ડાબી બાજુએ ખાધા પછી તથા ઝાડા થતા પહેલાં થતા ખળભળાટ તથા પ્રવાહિકા મટે છે. ૪. કુટજાદિક્ષાય (પ્રવાહી સત્વ અમારી બનાવટ) આંબા ગોટી, ઇંદ્રજવ, કડાછાલ, દાડમની છાલ, ધાવડી, બીલાં, ભાંગ, માયાં, ચરસ, રાળ, લેધર, વાળ, ખસખસ એ સર્વે એક એક તેલ લઈ બારીક ખાંડી, પાણી શેર ૩ નાખી રાત્રે પલાળી સવારે ઉકાળવું. ચોથા ભાગનું બાકી રહે ત્યારે ગાળી લેવું. તેને બીજા વાસણમાં નાખી ઉકાળવું. બળતાં ચોથે ભાગ શેષ રહે ત્યારે ઉતારી તેમાં તેટલુંજ મધ મેળવી શીશીમાં રાખવું. માત્ર તેલા ૦ થી ૧દિવસમાં બેથી ત્રણ વખત પાણી અગર ચોખાના ધાવણ સાથે આપવાથી અતિસાર, લેહી, જળશ, આમ, પ્રવાહિકા વગેરે પર ઘણું સારું કામ કરે છે. અફીણની બનાવટ અનુકૂળ ન હોય ત્યાં એકલે આ કષાય આપી શકાય છે. બાળકને થતી ગ્રહણ ઉપર ઘણું સારું કામ કરે છે. નવરાતિસાર ઉપર અપાય છે. ૫. મરીચ સૂર્ણ-(અમારી બનાવટ) મરચાં રાતાં બી કાઢીને શેર વો તાવડીમાં બાળવાં. સાવ બળી નહિ જાય તે ધ્યાનમાં રાખવું. બારીક વાટી લાલ ૪ દિવસમાં બેથી ત્રણ વખત દહીં તેલા ૧૦ સાથે આપવાથી, ત્રણ દિવસમાં લેહીને ઝાડે તથા પરુ મટે છે. ખોરાકમાં વઘારેલા ચેખા ને દહીં ખાવું. આમ ઉપરાંત લેહી તથા પર પડે છે તે પર પણ ઘણું સારું કામ કરે છે. તાવ હોય તે આ ચૂર્ણ આપવું નહિ. એનાથી ન મટે તે સાથે કેશરાદિવટી તથા અજાજ્યાદિ ચૂર્ણ આપી શકાય છે. ૬. અજાજ્યાદિ ચૂરણુ-(રત્નાવલિ) જીરું અડધા રૂપિ. યાભાર, અર્કમૂળની છાલ તેલ ૧, જવખાર, તેલ , અફીણ For Private and Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ છે તેલ , મેથ લે છે, એ બારીક વાટી ચરણ કરવું. રતી બે બે ત્રણ વખત ચેખાના ધાવણ સાથે આપવાથી ગ્રહણી, અતિસાર, રક્તાતિસાર તથા મરડો મટે છે. ૧૮-વૈદ્ય ડાહ્યાભાઈ બાજીભાઈ-સાયણ શંખભસ્મ વાલ ૧, સિંધવ વાલ ૧-એ બે સાંજ સવાર મધમાં ચાટવાથી સંગ્રહણી મટે છે. પથ્યમાં મળી છાશ આપવી. રાલને વાટી ગોળમાં ચણીબોર જેવડી ગળી વાળી સવારસાંજ એક એક ગાળી પાણી સાથે ખાવાથી સંગ્રહણી મટે છે. ૧૯-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ જાની-સુરત અષ્ટકાદિ ગુટિકાદ-અફીણ, જાયફળ, ખારેક, ખારેકને ઠળિએ કાઢી તેમાં વટાણા જેટલું અફીણ તથા બે વાલ જાયફળ ભરી,ઘઉંના લોટને આજુબાજુ લેપ કરી,ભરસાળમાં પકાવી, લેપ ઉખેડી ખરલમાં ખલી વટાણા જેવડી ગોળીઓ વાળવી. એકથી પાંચ વરસનાને વાગોળી પાંચથી દશ વરસનાને અડધી પછી મોટી ઉમરના માટે એક ગળી; ચાહ, પાણી, દહીં, મલાઈપિકી કઈ પણ અનુપાન સાથે લેવાથી મરડે, અતિસાર અને સંગ્રહણને મટાડે છે, પરેજીની જરૂર નથી. રોગની પરેજી કરાવવી. ૨૦–વૈધ રૂઘનાથસિંગ ગયાદીન–સુરત - ૧. સંગ્રહણી કપટવટી:ખેરાલ, જાવંત્રી, ખેરાસાની અજમે, ખડી, બીલીને ગર, મોચરસ, અફીણ, મરડાસિંગ, કાયફળ, હિંગળોક, પિસ્તદેડા, ભાંગ, જાયફળ એ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, ખાટા દાડમના રસમાં એક દિવસ ખલીને ચણા જેવડી ગેળીઓ વાળવી. અતિસાર તથા સંગ્રહ વાળાને છાશ સાથે દિવસમાં ત્રણ વખત ગોળી એકથી બે દર વખતે આપવાથી ફાયદો થાય છે For Private and Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અ રોગ ૪૭૭ ૨. જાતિફળાદિ ગુટિકા-જાયફળ, અફીણ, ખારેકના ભૂકે એને પાણી સાથે એક દિવસ ખલ કરી, રતીપૂરની ગાળી વાળી, અતિસારવાળાને દિવસમાં ત્રણ વાર છાશ કે દહીના મઠા સાથે એક એક આપવાથી ફાયદો કરે છે. ૨૧-વૈદ્ય દેવજી આંસુ-કાડાય જામુઅવલેહઃ-જાબુનાં પાકાં ફળ લઇ, સાફ કરી તેને રસ કાઢી વસ્ત્રથી ગાળી, રસથી ચેાગણી સાકર નાખી પાક કરવા. તેની માત્રા તાલા ૧, મલાઇ, માખણ, દૂધ કે ઘીમાંથી કોઇ પણ અનુપાન સાથે આપવાથી સસંગ્રહણી, ગળાના સેાજો, ઇન્દ્રલુપ્ત, પ્રદર, રક્તસ્વેત પ્રમેહ, કડકી, જીણુ વર, સાકરિયેા પ્રમેહ, મુદતિયેા તાવ, અશક્તિ વગેરે એનાથી મટી જાય છે. તથા શક્તિ આવે છે. આ અવલેહ પૃથ્ય ખેારાક સાથે ઘણા લાંબા દિવસ સેવન કરવાથી ઉપર લખેલા રાગો મટે છે. ૨૨-વેધ મગનલાલ વિજભૂખણદાસ--સુરત મરડાઃ-ત્રણ કળીઓ મેટા લસણની, એલચી તાલે ૧, જાયફળ નંગ ૧, અફીણ બે આનીભાર, હિંગ છ આનીભાર અને ઘાડવાનું ચેખ્ખુ ઘી અધેાળ લઇ, પ્રથમ ઘી ગરમ કરી લસણની કળી છેાલીને નાખવી. ત્રણ મિનિટ રહી એલચી નાખવી, ૪ મિનિટ રહીને જાયફળ તથા અફીણ નાખવુ'; પાંચ મિનિટ રહીને હિં'ગ નાખવી, પછી એ મિનિટ રાખી ઉતારી લેવુ. પછી નીતરતું ઘી કાઢી લઇ મસાલા વાટવા અને પાછુ તેજ ઘી મેળવીને ઘૂંટવું, એમાંથી મેટા માસને ચણાપુર આપવાથી મરડા મટે છે. તેજ પ્રમાણે મૂળ જોઈ નાના બાળકને પણ આપી શકાય છે, ૨૩-એક વૈદ્યરાજ જેમનુ' નામડામ મળ્યુ' નથી સંચળ તાલે ૧, અફીણ તેણે ૧, ઊંચી હિંગ તેલા ૧, For Private and Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે લસણ લેવું તેલ ૧, સૂંઠને વસ્ત્રગાળ ભૂકે તેવા ૪, બધાં ઔષધેને સાથે વાટી, કાગદી લીંબુના રસમાં ખૂબ ઘૂંટી એકેક વાલની ગોળી કરી, એકેક ગોળી સવાર-સાંજ ગાયનું દહીં, છાસ અથવા પાણી સાથે આપવાથી જૂના કે નવા ઝાડા, દેષજન્ય અતિસાર, અજીર્ણ અતિસાર, આમાતિસાર, રક્તાતિસાર, મરડો વાયુ કે કૃમિના ઝાડા મટે છે. આ ગોળી અસાધ્ય ઠરેલી સંગ્રહણી ઉપર કદી નિષ્ફળ ન નીવડે એવી છે. પંચામૃત પર્પટી તથા ગ્રહણ કપાટરસ જે રોગી ઉપર નિષ્ફળ નીવડેલા તેવા ઘણું રોગી આ ગોળીથી સારા થાય છે. પરેજીમાં ઘઉંને ખોરાક, વાસી અન્ન, ખીચડી અને મૈથુનને ત્યાગ કરે. ૨૪-વેધ રાઘવજી માધવજી–ગાડલ ૧. હરડે, સૂંઠ, મોથ અને ગેળ, એની ગોળી આપવાથી મરડો તથા આમવાયુ મટી દસ્ત સાફ આવે છે. ૨. ચિત્રક, નાગકેશર, કાળા મરી, પીપળીમૂળ, દેવદાર, અતિવિષ, હીમજ, તજ, સુવા, ધાણા, સિંધવ-એને વાટી વસ્ત્રગાળ કરી તે સાંજ સવાર છાસ સાથે ફાકવાથી, ઝાડામાં પડતા આમને અટકાવી આમ સંગ્રહણું મટાડે છે. ૨૫–વૈધ ઉમિયાશંકર બાપુભાઈ–વીરમગામ અતિવિષનું ચૂર્ણ વાલ ૧ અને શંખભસ્મ વાલ છે દહીંમાં સાકર મેળવી, ઉપરની પડીકી દિવસમાં ૩ વાર આપવાથી ઝાડાના સખ્ત વેગમાં એકદમ ફાયદે આપે છે. દિવસમાં પચ્ચીસ અગર તેથી વધુ થતા ઝાડાના વેગને એકદમ અટકાવવામાં સારું કામ કરે છે, તેમજ મરડાને પણ મટાડે છે. ૨૬-માસ્તર નરભેરામ હરજીવન--નવાગામ શુદ્ધ ઝેરકોચલાનું ચૂર્ણ ૨ રતીભાર, લેહભમ વાલ ૧ For Private and Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અશરેગ - - - - અને નાગરથ વાલ ૪, મેળવી પાણી સાથે સવારસાંજ ફાડવાથી સંગ્રહણું મટે છે. ર૭-વૈદ્ય અંબારામ શંકરજી પંડ્યા-વાગડ ૧. શુદ્ધ પારદ, ગંધક, વછનાગ, સૂંઠ, મરી, પીપર, ફુલાવેલે ટંકણ, લેહભસ્મ, બેડીઅજમેદ, અફીણ એ એકેક તેલ, અબરખ ભસ્મ તોલા ૧૦, તમામને મેળવી ચિત્રકના કાઢામાં ૩ કલાક ઘૂંટી, મરી જેવડી ગોળી કરી, દિવસમાં ૪ થી ૬ ગોળી આપવાથી સંગ્રહણી તથા અજીર્ણ અવશ્ય મટે છે. ૨, પારો, ગંધક, કેડીભસ્મ, સૂંઠ, મરી, પીપર, ફુલાવેલો ટંકણખાર એ સર્વ સમભાગે લઈ, લીંબુના રસમાં ચણીબેર જેવડી ગેળી વાળી, મરી તથા મધ સાથે ચાટવાથી સંગ્રહણી મટે છે. ૩, લોહી ચૂર્ણ –તજ, એલચી, તમાલપત્ર, સૂંઠમરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં, પારે, (હિંગળકમાંથી કાઢેલ) ગંધક, અજમેદ, વરિયાળી, વાવડિંગ, ધાણા, હળદર, બીલી, ચિત્રાછાલ, જીરું, લવિંગ, ગજપીપર, મરેઠી, પંચલવણ, સિંધવ, સંચળ, બીડલવણુ, બંગડીખાર ને મીઠું) કાચકાંના ગેળા, હિંગ, મચરસ, સાજીખાર, જવખાર; એ સર્વથી ચેાથે ભાગે ભાંગ લેવી. તે સર્વે ખાંડી ચૂર્ણ કરવું. તેમાંથી બે આનીભારથી પાવલીભાર સુધી, છાશ સાથે આપવાથી સંગ્રહણી મટે છે. ૨૮-વૈદ્ય પ્રાણલાલ દોલતરામ-કપડવણજ પંચામૃત પNટીરસ-(ભૈષજય રત્નાવલિ) તથા તે સાથે કેઈ પણ દીપન-પાચન ચૂર્ણને ઉપયોગ કરે. ખોરાકમાં ફક્ત છાશ આપવી. પિત્તપ્રધાન પ્રકૃતિવાળાને રસપર્પટી (ભાવપ્રકાશ) કે સુવર્ણ પપેટરસને ઉપગ કર. બારાકમાં દૂધભાત આપવાં. For Private and Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૦. શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૨૯-વૈદ્ય શ્યામચંદ ગોવર્ધનરામ-ખાખરેચી સૂઠને ઘીમાં શેકી રાતી થયે કાઢી લઈ તેના વજન જેટલી સાકર મેળવી ચૂર્ણ કરવું. તે ચૂર્ણ ઉંમરના પ્રમાણમાં આપવાથી મરડે અને આમથી થયેલી વિકિયાઓને ચમત્કારિક રીતે નાશ થાય છે. ૩૦–મહારાજશ્રી મહાવિરદાસ જાનકીદાસ-ધોળકા રેચ બંધ કરવાને ઉપાય-કડા ગુંદર લે વાટી પાશેર દહીંમાં થોડા કલાક પલાળી, તેમાં ત્રણ તલા સાકર મેળવી ખાવાથી ગમે તે ભયંકર રેચ હશે તો પણ બંધ થશે. આ ઉપરાંત અતિશય રેચ લાગ્યાને પરિણામે થયેલી આંતરડાની હરકત પણ મટશે. આ ઉપાય ને પાળાના સખત જુલાબથી થયેલી હરકોને મટાડવા અતિ ઉપયોગી છે. કઢાયા ગુંદરને બદલે ઓથમીજીરાને પ્રગ કરવાથી પણ ફાયદો થાય છે. केटलाक वैद्योना अर्शना अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. ગરમાળાનાં પાતરાં નંગ ૫ તથા કાળાં મરીના દાણા નંગ ૭ એ બેને પાણીમાં ઝીણું વાટી, સાકર નાખી દિવસમાં બે વાર પાવાથી થોડા દિવસમાં સઘળી જાતના હરસ મટે છે. ૨. લેપટ-લાળી તેલે ૧, રસવતી તોલે ૧, સોનાગેરુ તોલે ૧, કપૂર તેલ ૧, એને ઝીણા વાટી પાણી સાથે મેળવી આ લેપ હરસ ઉપર પડે. અથવા આ ચારે વસ્તુને દિવેલમાં વાટી મલમ જેવી બનાવી ચોપડવી, જેથી હરસ બેસી જાય છે. ૩. લેપ –વકી હરતાલ તોલે ૧, સફેદ કા તેલે ૧, For Private and Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અરગ ૪૮૧ ઝીણો વાટી સો વખત પાણીએ ધોયેલા ઘીમાં મેળવી ચોપડ. તેમજ હરતાલને દિવેલમાં મેળવી ચોપડવાથી પણ હરસ મટે છે. -વૈદ્ય બાલકૃષ્ણ રતનેશ્વર-સુરત ૧, મરી, પીપર, ઉપલેટ, કુલીજન, સિંધવ, જીરું, સુંઠ, ઘોડાવજ, હિંગ, વાયવડિંગ, હીમજીહરડે, ચિત્ર, અજમે–એ સર્વે બારીક વાટી ગાળમાં બોર પ્રમાણે ગળી વાળી ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વખત એક એક ગોળી આપવાથી વાયુના હરસ નરમ પડી જાય છે. - ૨, ગળોસત્વ તેલા ૫, રાતું નાગકેશર તેલા ૫, ટાટના કોથળાની રાખ તેલા ૫, એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બબ્બે આની ભાર દિવસમાં બે વાર માખણ તથા સાકર સાથે આપવાથી ત્રણ દિવસમાં લેહી પડતું બંધ થાય છે. જરૂર જણાય તે વધારે દિવસ આપવું. ૩. ઇંદ્રજવને ક્વાથ કરી મધ નાખી દિવસમાં બે વાર આપ અને ઉપર મગની દાળ અને ભાત ખવડાવ, જેથી પિત્તના હરસ નરમ પડી જાય છે. ૪. કાળીજીરી તેલા પ લઈ અધી શેકવી, અધી કાચી રાખીને તેનું ચૂર્ણ કરી તેના ત્રણ ભાગ કરી ત્રણ દિવસ સુધી ચેખાને ધાવણ સાથે આપવાથી પિત્તના અશની શાંતિ થાય છે. ૫. ઇદ્રજવ, અતિવિષ અને રસવંતી સરખે ભાગે લઈ ચૂરણ કરી મધમાં કાલવી, ચોખાના ધાવણ સાથે ત્રણ દિવસ તલ તેલે આપવાથી અજાયબ ચમત્કાર બતાવે છે. ૬. મલમ –અફીણ વાલ ૨, કપૂર તેલ છે અને માખણ તેલા ૪ મેળવી ચોપડવાથી હરસ મસા ચીમળાઈ જાય છે, એટલે ગુદાનું દરદ નરમ પડી જાય છે. આ. ૧૬ For Private and Personal Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - ૪૮૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૭. લીંબડાની સૂકી લીંબોળી તોલે ન લઈ ચાર તેલા તેલમાં તળીને બાળી મૂકવી. તેમાં બે રતી મોરથૂથું મેળવી પછી તેમાંજ વાટી હરસ ઉપર પડવાથી હરસ નરમ પડે છે. ૮. જાયફળ તેલે , અફીણ વાલ ૨, કપૂર બે આનીભાર એને તલના તેલમાં ઘૂંટી મલમ જેવું કરી, મસા ઉપર ચોપડવાથી મસા ખરી પડે છે. ૯. કડવી તુમડીના બીજને ખાટી છાશમાં વાટી મસા ઉપર જાડો લેપ લગાડવાથી મસા ફૂટી જઈ દરદ નરમ પડી જાય છે. ૧૦. કડવા તૂરિયાનાં બી નંગ ૩ પાણીમાં ઘસી ચોપડવાથી મસા નરમ પડી જાય છે. ૧૧. પીપર, મરી, સૂંઠ, ચિત્રો અને સૂરણ પાંચ-પાંચ તેલા તથા ગાળ વીસ તોલા મેળવી દરરોજ એક એક તોલે ખાય તે એક માસમાં હરસ મટે છે. ૩-વૈદ્ય અંબારામ શંકરજી પંડ્યા-વાગડ ૧. કૂકડેવેલના ફળને ખાંડી, પાણીમાં ભેળવી, ઝાડે જતી વખતે તે પાણી લઈને ગુદા ધેવી તેથી હરસ મટી જાય છે. - ૨. સોમલને પાણી સાથે ઘસ ને તે ઘસારા ઉપર રેવચીનું લાકડું ઘસવું. તેનાં ટપકાં હરસ ઉપર કરવાં. હરસ સિવાય બીજે સ્થાને લાગે નહિ તેની સંભાળ રાખવી. દિવસમાં બે વખત ટપકાં કરવાથી હરસ ફૂલશે ને ત્રણ કે ચાર દિવસમાં પાણી ઝરવા માંડશે અને હરસ ઘટવા માંડશે. એટલે પછી પીપર, પીપળો, વડ, ઉંમર ને પારસ પીપળા–એ પાંચ વૃક્ષની છાલ સમભાગે શેર બે લાવી ૧૦ શેર પાણીમાં ઉકાળી, તે પાણીએ સહેવાતું સહેવાતું ધોવું. ધોયા પછી ડુંગળી શેર ૦૧ લાવી સુધારી, ઘી શેર ૦૧ નાખી, તેમાં મીઠા વગરની હળધર તેલા બે નાખી, For Private and Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અર્શ રોગ ૪૮૩ ગરમ કરી, એક દાતણે લુગડાને નામે કટકો બાંધી તેના ઉપર સહેવાતા સહેવાતો શેક કરે. એટલે કે ઘીમાં બોળતા જવું અને શેકતા જવું. તેથી કળતર બંધ થઈ હરસ નીકળી પડશે ને ખાડા પણ પુરાઈ જશે. પછી દૂધની તર દૂધ સાથે જ તે ખાડા ઉપર ઠંડક માટે મૂકવી. જરૂર પડે તે એરંડિયું પણ મુકાય છે અને તેથી હરસ મટી જાય છે. ૩, ચમાર દુધેલીના પાન પાણીમાં બાફી વાટીને ગાયની છાશમાં પાંચ રૂપિયાભાર પાવાં. ઉપર ચોખાની રાબ ગાયની છાશમાં પાવી. સાત દિવસ પાવાથી લોહી પડતું બંધ થાય છે. ૪. ભૈયપાતરી (ગજીભી) નો રસ હંમેશાં દૂધમાં પીવાથી હરસનું લેહી બંધ પડે છે. ૪–વૈધ ગિરિજાશંકર આશારામ ત્રિવેદી-ઝરિયા પતાસાં રૂા. ૫ ભાર, લીબળીના ઠળિયા રૂા. ૫ ભાર; એ બંને ચીને બારીક વાટી એક તાંબાના લેટાને તળિયે ઝીણું છિદ્ર કરી, તેલેટામાં ઉપરોકત કર્ભનાખી, લેટાનું મેં ખૂબ બંધ કરવું. ત્યાર બાદ જમીનમાં એક પ્યાલું રહે તેટલે ખાડો કરી, પ્યાલું તેમાં મૂકી, તે પર લટે બરાબર ગોઠવાઈ રહે તેમ મૂકી આશરે ૧૫૦ છાણાં મૂકી ભઠ્ઠી સળગાવવી. એમ કરવાથી નીચેના પ્યાલામાં અર્ક પડશે. તે અર્કનાં ૩ ટીપાં સાકરઘીના શીરા સાથે સવારમાં ખાવાથી હરસને વ્યાધિ મટી જાય છે. આ પ્રયોગથી સેંકડે ૫૦ ટકા તે અવશ્ય ફાયદો થાય છે ને ઘણું દરદીઓને આરામ પણ થાય છે. પ-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ જાની-સુરત ૧. સુંઠ, મરી, પીપર, સૂરણ, પીલવણ એ સર્વને સમભાગે વાટી, ગાળ સાથે વાલ વાલની ગોળી કરી, ગુદામાં મૂકી, લોટ પહેરી રાખવાથી હરસ મટી જાય છે. For Private and Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૪ શ્રાઆયુર્વેદ નિષ્ણ ધમાળા-ભાગ ૨ જો ૨. સફેદ મૂસળીનુ ચૂણુ ગામૂત્રમાં પીએતે આરામ થાય છે. ૩. ઇંદ્રજવ ખાટી છાશમાં પીએ તે આરામ થાય છે. ૬-વૈદ કૃષ્ણારામ ભવાનીશ’કર-ભાવનગર હળદરને આકડાના દૂધમાં ઘૂંટી, બકરીની લીડી જેવી લખગાળા ગોળીઓ વાળી રાખવી. મસાની આસપાસની જગ્યાએ ઘી લગાડી, મસા ઉપર આ ગાળી પાણીમાં ઘસી ચાપડવી. એ પ્રમાણે છ દિવસ લગાડવાથી મસા સુકાઈને ખરી પડે છે. ૭-વૈદ માલાશકર પ્રભાશ’કર-નાંદાદ સૂકી હળદરના કાંકરો પાણીમાં ઘસવા. તેમાં ઉપલેટ ઘસવી; પછી તેમાં સામલ રતી ૧ ઘસી હરસ ઉપર દિવસમાં બે વાર ચેાપડવું. પાંચ દિવસ ચાપડયા પછી અે દિવસે તથા ૭ મે દિવસે કમેાદના ચેાખા અને તે ન મળે તે સુખવેલના ચાખાને ભાત તથા દહી' લૂગદી કરી, ગુદા પર બાંધવાથી હરસ ખરી પડશે. તે પછી એરકીનાં મૂળ તથા ચણીયેરનાં મૂળ ઉકાળીને કથરોટમાં નાખી અ’દર બેસવાથી તે રુઝાઇ જશે. પવનમાં ફરવુ' નહિ, વાલ, કેતુ' અને કેળુ' ખાવું નહિ. - ૮–વૈદ દયાશંકર મારારજી-કળિયાળા : ખિયા માસા ૬, ગંધક તાલે ૧, હરતાલ તાલે ૧, હરડે તાલુા ૧ એ સવ ને વાટી એક કૈાડિયામાં ભરી, ઉપર ખીજું કૈાડિયું ઢાંકી, કપડમટ્ટી કરી સૂકવી, અગ્નિ પર સૂમ આંચ દેવી. જરા ઊનું થાય કે તરત ઉતારી ખરલમાં નાખી ઘી નાખી એક કલાક છૂટવું. તેમાંથી ખાજરીના દાણા જેટલી દવા લઇ લીબુના રસમાં ઘસી મસા ઉપર લગાડવાથી, છ પ્રકારના હરસ જડમૂળથી નીકળી જાય છે. અમેએ અજમાવેલ છે. For Private and Personal Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા એશ રેગ ૪૮૫ ટુ-વૈદ ચુનીલાલ હરગોવિંદ જોષી-સુરત અફીણ તેલ મા, રસવંતી તોલે એક, લીંબાળીને મગજ તેલે ૪ તથા મેદીનાં પાતરાંને રસ શેર વા એ સર્વેને પિણીમાં નાખી દેવતા ઉપર મૂકી, ધીમી આંચથી ઘન અવલેહ જેવું કરવું, ઠંડું પડ્યા પછી મસા ઉપર ચેળવાથી સારો ફાયદો થાય છે. ૧૦-વૈદ્ય દુર્ગાપ્રસાદ ગંગાધર–પોરબંદર રસવંતી વાલ જેટલી લઈ પાણીમાં મેળવી, કપડે ગાળી તે પાણીમાં મધ અથવા સાકર નાખી સવાર-સાંજ પીવાથી થોડા દિવસમાં જાદુઈ અસર થાય છે. આ દવા ઠંડી હવાથી બનતાં સુધી રાત્રે નહિ પાવી. હરસમાંથી થોડા દિવસ લેહી પડી જવા દઈ પછી આ ઈલાજ કર. ૧૧–વૈદ્ય વલ્લભદાસ નરોત્તમદાસ શાહ-ભરૂચ ૧. કાચકોના પાતરાંને રસ કાઢી ચૌદ દિવસ પીવાથી હરસ મટે છે. ૨, હિંગ તોલે ૧, નાગકેશર તેલ ૧ અને કેશર વાલ ચાર એનું ઝીણું ચૂરણ કરી બે આનીભાર વજને ઠંડા પાણી સાથે ફાકે તે ત્રણ દિવસમાં હરસ મટે છે. ૧૨-વૈદ્ય ડાહ્યાભાઈ બાજભાઈ-સાયણ ગચિંતામણી માંહેની અજમેદાદિવટિકા નંગ બે સાંજસવાર છાશ સાથે ખાવાથી હરસ મટે છે. ૧૩–વૈધ એસ. એલ. બર્મન-સરત માયફળનું બારીક ચૂર્ણ તેલ , અફીણ તોલે છે, માપણ તેલા ૨ મેળવી મસાના દરદીએ એ મલમ ગુદામાં ચોપડે. એથી મસા બેસી જાય છે. તેની સાથે નીચે લખેલી ગળી ખવાડવી. For Private and Personal Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો સોનામુખી તેલા છે, સૂંઠ તલા ૨, પીપળીમૂળ તેલે મા, સફેદ મરી લે છે, સંચળ તેલ , એલચી દાણા તેલે છે, કાળી દ્રાક્ષ તેલા ૨, લઈ પ્રથમ કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી વાટી તેમાં ઉપર લખેલું ચૂર્ણ બનાવી દ્રાક્ષમાં મેળવી સારી રીતે ઘુંટવું. બાદ લીંબુના રસને એક પેટ દઈને ચણા જેવડી ગોળી બનાવી રથી ૪ ગળી જમ્યા પછી આપવાથી અનાજનું પાચન થાય છે, દસ્ત સાફ આવે છે અને હરસવાળાને ફાયદો થાય છે. ૧૪-ડૉકટર ચંદુલાલ મુકુન્દાય-પાટણ ગાળ, કાળા તલ, ભિલામાં અને મોટી હરડે, એ સર્વે સમભાગે લઈ, પ્રથમ હરડેને ઘીમાં તળી સર્વેને એક ડું ખાંડી, ત્રણ માસાની એટલે કા તેલાની ગેળીઓ બનાવી, સવારસાંજ એકેક ગાળી, ઠંડા પાણી સાથે લેવાથી સાત દિવસમાં હરસ મટે છે. . ૧પ-સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત ૧. સેમલ તોલે ૧, મેરથયુ તેલ ૧, સિંદૂર તોલે ૧, એને કપડછાણ કરી મૂકવું. પછી નિમળીને ઘસીને તેમાં જરાક આ ભૂકાને નાખીને મસા ઉપર ચોપડવું. પછી તેને પણ કલાક ઊધે સુવાડી મૂક, કે જેથી આ દવા બીજે ઠેકાણે લાગી શકે નહિ. આ દવાથી અગન બળે તે તેના ઉપર સફેદ કા તોલે ૧, બરાસ કપૂર તેલ ૧, સોનાગેરુ તેલા ૨, એ ત્રણે વાટ સો વખત પાણીએ ધોયેલા ઘીમાં મેળવીને ચોપડવાથી ઠંડક વળશે. એ પ્રમાણે દિવસમાં બે વાર લગાડવાથી મસા બળીને ખરી જાય છે. જે મસાની આજુબાજુ ઘારાં પડી જાય તો સીપીજન તેલ ૧, કલઈ સકેતે તેલે ૧, શંખજીરુ તેલ ૧-એ ત્રણેને બારીક વાટી ધેયેલા ઘીમાં મલમ બનાવી ભરવાથી આરામ થાય છે. ૨. ૧૦૮ વખત પાણીએ ધોયેલું ચેખું ઘી, ખડિયે ખાર For Private and Personal Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અારોગ ૪૮૭ અને નવસાર એ ત્રણેને મેળવી મસા ઉપર ચેાપડવાથી એક માસમાં આરામ થશે. ૧૬-વૈદ્ય નાશકર હરગોવિ’ઢ-મા રડેલી ૧. ભોંયરી’ગણીના મૂળની છાલ શીળે સૂકવી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, દિવસમાં ત્રણ વખત એકેક વાલ પાણી સાથે ફેંકાવવી. આથી હરસનુ પડતું લેાહી બંધ થાય છે. ૨. એળિયા, મરી ને લીએાળી સમભાગે લઇ કુવારના રસમાં ઘૂંટી, ચણી મેર જેવડી ગેાળી વાળીને, ભુએ ગોળી દિવસમાં ૩ વાર આપવાથી હરસે પડતુ લેાહી બંધ થઈ ઝાડા સાફ આવે છે. આજ ગાળી નાનાં મચ્ચાંને પ્રમાણસર આપવાથી તાવ તથા કૃમિને મટાડે છે. મેટા માણસને જીવરમાં ઘણા ફાયદા કરે છે. ૩, ગરમાળાનાં પાતરાંને રસ ટીપાં ૧૦, ગાળમાં મેળવી આપવાથી હરસ મટાડે છે. ઇંદ્રજવ તથા નાગકેશર સરખે વજને લઇ વસ્ત્રગાળ કરી, ૧ વાલ અથવા તેથી વધારે, રાગનું બળ જોઇ છાશ સાથે આપવાથી પણ હરસ મટે છે. ૧૭-મહારાજશ્રી મહાવીરદાસ અનકીદાસ-ધાળકા ૧. મહાત્માપ્રસાદઃ-ભાંયરી'ગણીનાં તાજા ફળ આશરે ચાર અથવા પાંચ તેલા લઇ તેને શરાવ સ’પુટમાં મૂકી કપટમટ્ટી કરી સૂકવી, દશ શેર છાણાં (કુકુટપુટ ) મૂકી સળગાવવી. જ્યારે કેડિયાની ફળે મળી ફાલસા થાય ત્યારે તે કેડિયાને કાઢી કાલસા કાઢી બારીક વાટવુ', જ્યારે હરસ અે ત્યારે તેને એક કપૂરી પાતમાં રતિભાર બેત્રણ વખત ખવડાવવાથી ગમે તેવા લેહી ક્રૂઝતા હરસ મટશે. ૧૪ થી ૨૧ દિવસ સુધી લાગટ સેવન કરવાથી શરીરમાં શક્તિ આવશે, લેહી સુધરશે અને હરસને દબાવશે. For Private and Personal Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે તેમજ દરેક પ્રકારના રક્તસ્ત્રાવને બંધ કરે છે. મે, નાક, ગુદા, શિશ્ન અને ગર્ભાશયના રક્તસ્રાવને આ દવા અટકાવી શકે છે. ૨. હરસ ઉપર લગાડવાને મલમઃ-સોનાગેરુ તોલે ૧, કાંટાળાં માયાં તે , કપૂર વાલ ૪ તથા અફીણ વાલ છે સર્વને ખૂબ ઘૂંટી દિવેલ સાથે મલમ કરી, હરસને દિવસમાં બે-ત્રણ વાર ચોપડે. આથી બહારના સૂકા હરસ કૂણા પડી પીડા બંધ થશે અને દૂઝતા હરસ પણ મટશે. ૩. હરસ માટે ધૂણી -ઝેરકેચલાં, કપૂર, ખીજડાનાં પાન, હળધર, ભેંયરીંગણીનાં ફળ, સમભાગે લઈ કચરી રામપાત્રમાં છાણાંના ધગધગતા દેવતા ઉપર આશરે તેલા એકને મૂકી બાજઠ અથવા બે ઈટ ઉપર કમર સુધી કપડું ઓઢી બેસીને હરસ ઉપર ધુમાડો દે. દિવસમાં બે વખત દેવાથી ભયંકર પીડા શાંત પડી જશે. ૪. હરસ માટે:–રસવંતી અને સૂરોખાર, એકેક તોલે માયાં અને નવસાર અર્થે અર્ધો તોલો લઈ, મૂળાના પાનના રસમાં ઘંટી ચણીબોર જેવડી ગોળીઓ વાળી, હરસના દરદીને દરરોજ બે બે ગોળી આપવાથી લેહી પડતું બંધ પડશે. ૫. હરસ માટે-હરસિંગાની મીજ તોલે ૧ અને મરી તેલ ૦૧, પાણી સાથે ઘૂંટી પાવલીભારની ગોળીઓ વાળી, દર રોજ એક ગોળી ખાવાથી દરેક પ્રકારના હરસને મટાડે છે. દ. કરંજવાની મીજ, સૂંઠ, ચિત્રકમૂળ, સિંધવ, ઇંદ્રજવ, મરી, સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, ૦ થી ૫ તોલે છાશ અગર દહીં સાથે લેવાથી હરસના મસા ખરી પડે છે અને કાંઈ પણ ઈજા થતી નથી. આ ઉપરાંત ચૂંક, આફરો, અજીર્ણ અને ગોળે મટે છે, પાચક પણ છે. For Private and Personal Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ-૩ જ્યારે કફને ઉત્પન્ન કરનારા તમે ગુણી પદાર્થોનું સેવન કરવામાં આવે છે ત્યારે પાચકપિત્તને હીનાગ થઈ, સમાનવાયુમાં લેદન કફ તેને મિથ્યાગ કરે છે, જેથી સમાનવાયુ પિતાનું કામ બજાવી નહિ શકવાથી પાંચ પ્રકારના અ ને ઉત્પન્ન કરે છે. તે અજીર્ણો આમાજીર્ણ,વિદગ્ધાજીર્ણ,વિષ્ટબ્ધાજીર્ણ, રસશેષાજીર્ણ અને ભસ્માજીર્ણ એવી રીતે પાંચ નામથી ઓળખાય છે. પરંતુ ખરું કહીએ તે સમસ્ત રોગો ઘણું કરીને અજીર્ણથીજ ઉત્પન્ન થાય છે. જેમ જઠરાગ્નિમાં વાયુને અતિયોગ થવાથી દધ્ધાજીર્ણ શી પ્રકારના વાયુના રોગો, પિત્તને અતિગ થવાથી દગ્ધાજીર્ણ ચાનીશ પ્રકારના પિત્તને રોગ; અને કફનો અતિગ થવાથી આમાજીર્ણ વીશ પ્રકારના કફના રોગો, એટલે સર્વ મળી એક ચાળીશ જાતના રોગો ઉત્પન્ન થાય છે. અને પરસ્પર ભેગાં મળવાથી ન ગણાય એટલી સંખ્યાના રોગી જણાય છે. તેનું ઉત્પત્તિસ્થાન એક અજીર્ણ છે, એમ કહીએ તે ચાલી શકે એમ છે. ૧. જ્યારે આમાશયમાં કલેદન કફને અતિયોગ થાય છે, જેથી સમાનવાયુને મિથ્યાગ થવાથી પાચકપિત્ત મંદ પડી જાય છે, તેથી ખાન અને પાનના પદાર્થોને રસ બરાબર પરિપક્વ નહિ થતાં કાચા જ રહે છે. આથી રોગીના શરીરમાં ભારેપણું, બેચેની, ગાલ અને આંખ પર સોજો આવી, જેવા સ્વાદવાળું અન્ન ખાધું હોય તેવાજ સ્વાદવાળા ઓડકાર આવે છે, તેને આમા કર્ણ કહે છે. ૨. જ્યારે સમાનવાયુને હીનયોગ થાય છે અને પાચકપિ ને અતિગ થઈ સમાનવાયુ લેદનકફમાં મળી તેને મિથ્યા ૪૮૯ For Private and Personal Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટર શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જા ચોગ કરે છે, જેથી પાચકપિત્તથી ખાધેલા સત્ત્વગુણી ખાનપાનને રસ દગ્ધ થઈ જાય છે. આથી રોગીને ભ્રમણા, તરસ, મૂછ અને ખાટા ઓડકાર આવે છે, તેમજ પરસેવે અને બળતરા થાય છે, તેને વિદગ્ધાજીર્ણ એવું નામ આપવામાં આવ્યું છે. ૩. જે અજીર્ણ માં સમાનવાયુનો પાચકપિત્તના હીનાગને લીધે અતિગ થાય છે અને વાયુના અતિથી કદનકફમાં મિથ્યાગ થાય છે, એટલે અપાનવાયુ મળને સૂકવી નાખે છે, જેથી પેટ ચડે છે, પેટમાં દુખે છે; અધેવાયુ અને ઝાડાનું રોકાણ થાય છે, શરીર સ્તબ્ધ થાય છે અને તે રેગીને આમવાયુના કળતરની પેઠે માથામાં કઈ સ્તર મારતું હોય એવું અસહ્ય દુઃખ થાય છે, તેને વિષ્ટબ્ધાજીર્ણ એવું નામ આપવામાં આવ્યું છે. ૪, સમાનવાયુને મિથ્યાગ થવાથી એટલે ક્લેદનકફ સમાનવાયુમાં ભળવાથી પાચકપિત્તને હીગ થાય છે, જેથી સમાનવાયુ પાચકપિત્ત કરેલા આહારને રસરૂપ ધાતુને પ્લીડા તથા યકૃતમાં પૂરેપૂરો પહોંચાડી શકતો નથી. તેથી અન્નને રસ કઠામાં શેષ રહી જવાથી રોગીને અન્નને અભાવે થાય છે, હદય ભારે થાય છે અને શરીર જડ થાય છે, તેથી વિદ્વાનેએ એનું નામ રસશેષાજીર્ણ પાડયું છે. ૫. જ્યારે કઠામાં રહેલા કલેદન કફને હીનાગ થાય છે, ત્યારે પાચકપિત્તને અતિગ થઈ તે પિત્ત સમાનવાયુમાં મળી મિથ્યાગ ઉત્પન્ન કરે છે, જેથી વાયુમાં મળેલું પિત્ત પિતાની ઉષ્ણતા સાથે પાચકપિત્તમાં જઈ તેમાં અતિયોગ કરે છે. વાયુ સાથે મળેલું પિત્ત જઠરાગ્નિમાં આવેલા તમામ પદાર્થોને ભરમ કરી નાખે છે ને શરીરને રકું બનાવે છે. રોગી જેટલું અન્ન ખાય તેટલા અને ઝડપથી પચાવી બાકીના સમયમાં રોગીને For Private and Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીણુ ૪૧ શરીરમાં રહેલા રસ, રક્ત, માંસ અને મેદને પણ પચાવી દઈ શરીરને દુળ ખનાવે છે; એટલુજ નહિ પણ વખતે જો તેમાં મૂર્છા, અત્યંત તૃષા, ઉરસ, તેજોદ્વેષ, મળતરા વગેરે ઉત્પન્ન થાય તે તે રાગીના પ્રાણ પણ હરે છે. એટલા માટે એ અણુ નુ ભ્રહ્માજીર્ણ નામ પાડવામાં આવ્યું છે, ઉપર પ્રમાણે પ્રાંચ પ્રકારના મુખ્ય અજીણુ માં જ્યારે પિત્તના અતિયેગ થઈ, તે પિત્ત અપાનવાયુમાં જઈ, અપાનવાયુના મિથ્યાચેોગ કરે છે. અને સમાનવાયુમાં જઈ સમાનવાયુના મિથ્યાયાગ કરે છે, જેથી કલેદન કક્ અને વલઅન કના હીનયાગ થવાથી તે રાગીને ઝાડા અને ઊલટી થઈ શરીરમાંના લેહીને પાણી મનાવી તમામ રસાને બહાર કાઢી નાખે છે, જેને આપણે વિચિકા જીણુ નામ આપ્યું છે. અને લૌકિકમાં તે કોલેરા, વાસી, મરી, મરકી, કાગળિયુ’, અઘાક વગેરે નામથી ઓળખાય છે. કફ તથા વાયુના અતિયાગથી પિત્તના હીનયાગ થઈ કફના અતિચેગને લીધે ખાધેલા રસને રજકપિત્ત ઉપર ખેંચી શકતું નહિ હાવાથી, તે રસ અપેા તથા ઊમાગે નહિ જતાં એટલે તે રાગીને ઝાડા તથા ઊલટી નહિ થતાં, આમાશયમાં અન્નના રસ પડી રહે છે, જેને શાસ્ત્રકારો વિલંબિકા એવુ નામ આપે છે. આ રંગીની પરીક્ષા કરવી ઘણી કઠણ છે. કારણ કે અલસક નામના અજીણ માં પણ ઝાડે ઊલટી થતાં નથી તેા તેમાં અને આમાં તફાવત શેાધવા એ કઠિન છે. એટલા માટે જણાવવાનું' કે, અલસકમાં પેટમાં શૂળ મારી તીવ્ર વેદના થાય છે. અને વિ!િકામાં થતી નથી. વાયુ તથા કફના અતિયાળથી પાચકપિત્ત હીનયેગને પામે છે, જેથી પાનવાયુ ખેારાકના રસને રજકપિત્ત તરફ ખેંચી શકતે નથી, તેમ અપાનવાયુ પણ લેન કના અતિયેગને લીધે મળા For Private and Personal Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે શયમાં રહેલા સાધકપિત્તમાં હીગ થવાથી મળને બહાર કાઢવા માટે ખેંચી શકતું નથી. તેથી અપાનવાયુ સમાનવાયુમાં મળી પેટમાં શૂળ ઉત્પન્ન કરે છે. આથી રેગી બેશુદ્ધ થાય છે તથા બરાડા પાડે છે. અપાનવાયુની પ્રવૃત્તિ અર્ધમાગે નહિ થવાથી તે હૃદય તથા કંડસ્થાનમાં આવી ભરાય છે. જેથી પવનની છૂટ તથા ઝાડે કબજ થાય છે અને રોગીને પાણીને શેષ પડે છે. એવાં લક્ષવાળા અજીર્ણનું અલસક એવું નામ રાખવામાં આવ્યું છે. આ અજીર્ણવાળા રોગી જીવતે નથી. ઉપર કહેલાં પાંચ પ્રકારનાં અજીર્ણો અને તેના ઉપદ્રવરૂપ બીજાં ત્રણ પ્રકારનાં અજીર્ણોમાં લંઘન કરાવવું એ મુખ્ય ઔષધી છે. અને જેમ જેમ વાયુને અતિગ થયેલો જણાય, તેમ તેમ વાયુને હીન કરનાર સત્ત્વગુણી ઔષધેને ઉપચાર કરતા જવું અને કફને અતિગ થયેલ હોય તે કફને સૂકવનારા રજોગુણી પદાર્થોનું સેવન કરાવવું. એટલે વાયુને દબાવવા માટે ત્રિકટુ જેવી સવગુણી અને કફને પચાવવા માટે પંચક્ષાર જેવા રોગુણી તથા પિત્તને શમાવવા માટે ત્રિફળા જેવા તમોગુણી ઔષધોને તે તે ઉપર ઉપચાર કરે. જે સમાનવાયુને અતિગ થયે હોય ને તેને દબાવનારા ઔષધે અવલંબન કફ તથા લેદન કફના રોગથી અપાનવાયુ સુધી ન પહેચી શકે, તેવા રાગીને સ્નેહબસિત કે ઉત્તરબસ્તિ અથવા નીરહબસ્તિના પ્રયાગ (પિચકારી) કરી, અપાનવાયુમાં રહેલા મળને બહાર ખેંચી કાઢવા. આથી સમાનવાયુમાં ગયેલે અપાનવાયુ પિતાના સ્થાનમાં આવી, કલેદનકફને સુકાવે એટલે કલેદન કફને હીન થવાથી પાચકપિત્ત સમયોગને અથવા અતિગને પામે, જેથી સમાનવાયુ પિતાના નિયમ પ્રમાણે અન્નના રસને જોઈતાં સ્થાનમાં જોઈએ તેટલે ભાગ મેકલવાને શક્તિમાન થાય છે. આમ વાયુનાં પચે સ્થાનમાં For Private and Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ થયેલી અવ્યવસ્થા દૂર થઈ, રીતસરનું કામ ચાલવા માંડે, જેથી પાંચે પ્રકારનાં પિત્ત તથા પાંચે પ્રકારનાં કફનાં સ્થાનમાં સમાન ગ થાય અને રોગી અજીર્ણથી મુક્ત થઈ, પિતાનું કામ કરવાને લાયક થાય. પણ કેટલીક વાર રજોગુણી, સત્વગુણી અને તમે ગુણી ખાનપાનને અતિગ થયા સિવાય, રજોગુણી, સત્ત્વગુણી અને તમોગુણી વિચારોના અતિવેગથી કોઠામાં રહેલા વાયુ, પિત્ત અને કફને કેપ થવાથી, ખાનપાનને રસ બરાબર થતો નથી; તેથી આમાજીર્ણ, વિષ્ટબ્ધાજીર્ણ અને વિદગ્ધાજીર્ણ ઉત્પન્ન થાય છે. એટલા માટે આયુર્વેદ આપણને સમજાવે છે કે, પ્રસન્ન ચિત્તથી બનાવેલી અને પ્રસન્ન ચિત્તથી પીરસેલી ભેજન-સામગ્રી પ્રસન્ન મનથી આરોગવી. જેથી અને રસ બરાબર પરિપકવ થઈ, સાતે ધાતુનું પિષણ કરી, આરોગ્ય આપે છે. કેટલીક વાર એવું બને છે કે ધન, સ્ત્રી, પુત્ર, મિત્રોનાં મરણ કે દુઃખ અને આપત્તિના સમાચારથી કઠામાં વાયુ વધી જાય છે. કેટલીક વાર એવું બને છે કે, ભયના, કલેશના અને દુઃખના સમાચારથી રડવું આવી જઈ, કઢામાં વાયુને વધારે થઈ, વિષ્ટ ધ્ધાજીર્ણ થાય છે. કેટલીક વાર વળી એવું બને છે કે, કોધન, લેના, ઈન અને દ્વેષના વિચારોથી અથવા જમતી વખતે એવા સંજોગો પ્રાપ્ત થવાથી વિદગ્ધાજીર્ણ ઉત્પન્ન થાય છે, તેથી અજીર્ણ થવાનું ખાસ કારણ શોધી કાઢી, તે તે દોષનું નિવારણ કરવાનો પ્રયત્નવાન થવું. જે ત્રિગુણાત્મક વિચારોના અતિસેવનથી અથવા બળાત્કાર થયેલા સેવનથી, કે સંજોગને લીધે ઉત્પન્ન થયેલા ગાયોગને લીધે અજીર્ણ અથવા મંદાગ્નિ થાય, તે તેના ઉપર પંચભૂતાત્મક ઔષધિઓ કાંઈ પણ કામ કરી શકતી નથી. પરંતુ તે રેગીના વિચારમાં ફેરફાર કરી શકાય એવી રીતે શેકગ્રસ્ત રેગીને વૈરાગ્યને, ભયગ્રસ્ત રેગીને નિર્ભયતાને અને ક્રોધ For Private and Personal Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ગ્રસ્ત રેગીને શાંતિનો ઉપદેશ કરી, વેશે તેવા નમૂનાનાં દ્રષ્ટાંતે કહી, તેના મનનું સાંત્વન કરી, રોગીની આસપાસના સંજોગોમાંથી ભય, શોક અને ક્રોધ ઉત્પન્ન થાય એવા સંજોગોને દૂર કરી, પછી તે રોગીની ચિકિત્સા કરવી. કપભસ્મ –કેડીઓ લાવી કાલસામાં થર ઉપર થર મૂકી તેની ભસ્મ કરવી. પણ એટલું યાદ રાખવું કે, કેલસાને પંખાવતી પવન નાખ્યા કરશે તે તમામ કડીની સફેદ ભરમ થશે. પંખાથી પવન નહિ નાખે તે તાપથી કેડી પાકી તો જશે પણ અર્ધઅર્ધ કાળા રંગની નીકળશે. માટે પવન નાખી સફેદ બનાવી, ઝીણી વાટી ભરી મૂકવી. તેમાંથી એક વાલ ઘી સાથે આપવાથી ભૂખ લાગે છે. સારામૃત-ફટકડી, સૂરેખર, સાજીખાર, સિંધવખાર ખડિખાર-એને ખાંડી પાણીવાળાં નાળિયેર લાવી, તેને કાણું પાડી, નાળિયેરમાંનું પાણી નાળિયેરમાં રહેવા દઈ, ખારને ભૂકો નાળિયેરમાં માય એટલે ભરી, તેના પર કપડમટ્ટી કરી, ડાં અડાયાંમાં મૂકી સળગાવવું, એટલે નાળિયેરની કાચલી તથા કોપરું સર્વ બળી જશે. પછી તે બળેલા નાળિયેર અને ખારને સાથે ખાંડી, વસ્ત્રગાળ કરી શીશીમાં ભરી મૂકવું. એ ખાર ઝાડા થતા હોય તે બંધ કરે છે ને પેટ કબજ હોય તે ઝાડે લાવે છે. કેશવટી --સૂંઠ, મરી, પીપર, હરડે, બહેડાં, આમળાં, તજ, તમાલપત્ર, જાયફળ, જાવંત્રી, એલચી, જેઠીમધ, વાયવડિંગ, કમાણ અજમે, કાચકાની મીજ, હિંગોરાંની મીજ, ગરણીનાં બીજ, કેશર એ સર્વે સમભાગે લઈ, તેના સમગ્ર વજને એળિયે લે. એ સર્વેને વાટીને મરીકંથારીનું મૂળ ઘસી, તેના પાણીથી વટાણા જેવડી ગોળી વાળવી. એ ગેળીથી ઝાડો સાફ આવે છે, For Private and Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ અમૃત હરીતકી હરડે મોટી ઊંચી જાતની નંગ ૧૦૦) રેષા વિનાની લાવીને બે દિવસ ભેંસની છાશમાં પલાળવી. પછી તેજ છાશમાં બાફી તેને એક બાજુથી ઊભી ચીરીને ઠળિયે કાઢી નાખે. પછી તેમાં સૂંઠ, મરી, પીપર, ચવક, ચિત્ર, તજ, પાંચક્ષાર, સાજીખાર, જવખાર, જીરું, શાહજીરું, અજમેદ, નસોતર બે તોલા લઈ એ સર્વેને બારીક વાટી, લીંબુના રસને પટ દઈ તે મસાલો તૈયાર થાય એટલે હરડેમાં ળિયાની જગ્યાએ ભરી, ઉપર દોરો લપેટી, એક દિવસ તડકે સૂકવે, રાખી મૂકવી. તેમાંથી દરરોજ એક હ ચાવીને ખાય તે આમાજીર્ણ, વિદગ્ધાજીર્ણ અને વિધાજીર્ણથી ઉત્પન્ન થયેલા ચીકણા અને જૂના વ્યાધિઓ મટે છે. અજીર્ણ, શળ, ગોળ, સંગ્રહણી, બંધકેશ, આફરે વગેરે મટે છે. વળી હરડેના ઠળિયા કાઢતાં ઠળિયા સાથે જે હરડેને ગર વળગી રહે છે, તેને ચપુથી છેલી લઇ, મસાલે વચ્ચે હોય તેમાં થોડું મીઠું મેળવી, ગળી વાળી મૂકી હોય તે તે ગળી નાના બાળકના અજીર્ણમાં ઘણી ઉપયોગી થઈ પડે છે. ઉપર લખવામાં આવ્યું છે કે, હરડે વગર રેષાની લેવી; તેની પરીક્ષા એવી છે કે, જે હરડે લાંબી ડોકવાળી હોય તેમાં રેષા હોતા નથી. અને જે હરડે લંબગોળ હોય છે, તેમાં રેષા પુષ્કળ હોય છે. તે જ્યારે બફાય ત્યારે ચીરતાં હરડેને બધો ગર રેષા સાથે વળગીને બહાર નીકળી જાય છે. આથી તે હરડે મસાલો ભરવાને લાયકની રહેતી નથી. પણ લાંબી ડેકની હરડે બફાયા પછી ચીરીએ તે આસની કેરીની પેઠે તેની ગેટલી વગર રેષાની નીકળી જાય છે. માટે હરડે ખરીદતાં પહેલાં પરીક્ષા કરીને ખરીદવી. હુતાશન રસ -સુંઠ એક ભાગ, ટંકણખાર બે ભાગ, મરી, દોઢ ભાગ, કોડીની ભસ્મ દેઢ ભાગ, વછનાગ - ભાગ એનું ચૂર્ણ એક વાલ, ઘી સાથે ચટાડવાથી અજીર્ણ મટાડી ભૂખ લગાડે છે. For Private and Personal Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - લવિંગાદિ ગુગળ –આકડાનાં ફૂલની અંદરની મીજ શેર એક, ગૂગળ શેર બે અને લવિંગ શેર એક લઈ પ્રથમ લવિંગને ખાંડી વસ્ત્રગાળ કરી, તેમાં ગૂગળ મેળવી, આકડાનાં ફૂલની મજ મેળવી, ત્રણેને ભેગાં ખાંડવાં. પછી એક પિંડે બનાવી, તેને એક રાત વાસી રહેવા દઈ, બીજે દિવસે તે પિંડાની આસપાસ આકડાનાં પાતરા લપેટીને, કપડેથી બાંધી, ઉપર મટેડું ચોપડી, તે પિંડાને થોડાં છાણાંમાં મૂકી બાફી કાઢ. બફાયા પછી તેને ખાંડી રાણી જેવડી ગેળીઓ વાળવી. તે ગળીને તડકે સૂકવી રાખી મૂકવી. જે માણ સને કાયમને મંદાગ્નિ હોય, ખાધેલું પચતું ન હોય, પેટ કઠણ રહેતું હોય, ઝાડે ઊતરતે ન હોય, શરીરમાં નબળાઈ દેખાતી હૈય, પગે કળતર થતી હોય, તેને બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી ઉપરના તમામ રોગો મટી જાય છે. સંજીવનગુટિકા-વાયવડિંગ, સૂંઠ, પીપર, હીમજીહરડે આમળાં, બહેડાં, ઘેડાવજ, ગળે, વછનાગ અને ભિલામાં એ સર્વ સમભાગે લઈ ખાંડી ગાયના મૂત્રમાં વટાણા જેવડી ગોળી વાળવી. પછી અજીર્ણ ઉપર આદુના રસમાં એક ગોળી, ગુમ ઉપર બે ગોળી, સાપના ઝેર ઉપર તથા સન્નિપાત ઉપર ત્રણ ગોળી આપવી, એવું શારંગધરમાં લખ્યું છે. જો કે એટલું બધું કામ એ ગેળી કરતી નથી, પરંતુ એ ગળી જેને અજીર્ણ થયું હોય, ઊલટી કરવા માટે જીવ ગભરાતો હોય, ખાલી ઊબકા આવતા હોય અથવા ઊલટી થતી હોય તે, એલચી નંગ બે છેડાં સાથે તથા ગળી નંગ બે પાણીમાં વાટી પાવાથી તરત અસર થાય છે. અમે એ ગેળીમાં સઘળાં વસાણાં જેટલાં ભિલામાં નાખી ગોળી બનાવીએ છીએ, પણ ખાંડયા પછી ભિલામાંનું તેલ એટલું બધું વધી પડે છે કે, તેની ગોળી વળતી નથી; તેથી એ વસાણાંને ભિલામાં સાથે ખંડાય એટલું ખાંડી તેને ગોમૂત્રમાં પલાળી તડકે For Private and Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજાણ ૪૯૭ સૂક્વીએ એટલે તેલને ભાગ ઊડી જાય છે. પછી ખાંડવાથી વસ્ત્રગાળ ભૂકો થાય છે. તે ભૂકામાં ગોમૂત્ર નાખી ખરલમાં ખલી ગોળીઓ બનાવીએ છીએ, જેથી તે ગોળી ઘણું સરસ કામ કરે છે. પરંતુ એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે, જેને થોડી પણ ખાંસી આવતી હોય, તેને એ ગોળી કદી આપવી નહિ. કારણ કે એથી ખાંસી વધી જાય છે. ભિલામાં વધારે નાખ્યાં હોય અથવા મૂળ પાઠ પ્રમાણે નાખ્યાં હોય તે પણ ખાંસીને વધારો કરે છે; પણ ચડેલા પિત્તને તથા વાયુને તરત બેસાડી દે છે. કર્પરાદિ ગુટિકાઊંચી જાતનાં પાશેર રાતાં મરચાં, લઈ તેને બિયાં સાથે એવાં બારીક વાટવાં, કે જેમાં બિયાનું નામ દેખાય નહિ. પછી ઊંચી જાતની પાશેર હિંગ મરચાં સાથે વાટવી. પછી તેમાં પાશેર દેશી કપૂર મેળવીને એ ત્રણેને ખલ કરવું. એટલે કપૂરની ભીનાશથી હિંગ તથા મરચાં હવાઈ જઈ ગોળી વાળવા જેવું થશે. જે દેશી કપૂર ન મળે તે પછી કપૂરની ગોટી વાટી, રહેજ પાણીને હાથ દઈ ત્રણેને ભેગાં વાટી, મરીના દાણા જેવડી ગોળીઓ વાળવી. જ્યારે વિચિકા અને થવા કોલેરા થયો હોય, ત્યારે બે ગોળી દરેક ઝાડે તથા દરેક ઊલટીએ ઠંડા પાણી સાથે ગળાવવી. એ ગોળીથી ઝાડાઉલટી, બંધ થઈ પેશાબ છૂટે છે. કેલેરાના રોગીને જ્યાં સુધી છૂટો પેશાબ આવતું નથી ત્યાં સુધી તેને ભય મટતો નથી અને પેશાબ છૂટયા પછી પણ અન્ન કે દૂધને ખોરાક આપ નહિ, પરંતુ રેગીથી ન રહેવાય તે ચોખાને શેકી, તેની છાશમાં કાજી બનાવી ખોરાક તરીકે આપવી. વિપૂચિકા-જીર્ણ અથવા કોલેરાની શરૂ આતમાં દરેક ઊલટીઝાડાએ બબ્બે તલા તલનું તેલ અથવા બબે તોલા ચોખ્ખું ઘી પાયું હોય તે ફાયદો થાય છે; અથવા એક કાંદે (ડુંગળી) અને બે ભિલામાં સાથે વાટીને રસ કાઢી For Private and Personal Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - પાવાથી પણ અજબ ફાયદો થાય છે. ચિંચાભલ્લાલકા-પાકેલી આમલીના ચિચુડા તથા નસે કાઢી નાખીને શેર ૦૧ તથા ભિલામાં શેર વા એ બેને સાથે એટલે સુધી ખાંડવાં કે ગોળી વાળવા જે મસાલે થાય. પછી તેની તુવર જેવડી ગોળીઓ વાળી મૂકવી. એ ગોળીમાંથી બબે ગોળી દિવસમાં ત્રણ વાર અથવા વૈદ્યની ધ્યાનમાં આવે એટલી વાર પાણી સાથે ગળાવવાથી અતિસાર, સંગ્રહણી, અજીર્ણ અને કેલેરાને મટાડે છે. કાળીજીરી -એક મોટું કઢાયું લઈ તેમાં ગોમુત્ર એક મણ ભરી ચૂલે ચડાવવું. થોડું ઊનું થાય એટલે કાળીજીરી શેર પાંચ તેમાં નાખી ઊકળતાં ઊકળતાં તમામ મૂત્ર અને કાળીજીરી બળીને રાખ થાય તે રાખનું તેજ વખતે શીશીમાં ભરી, મજબૂત બૂચ માર. જે શીશીમાં ભરતાં બે કલાક વાર લાગશે તે તે ક્ષાર પીગળીને પાણી થઈ જશે. એ સારમાંથી જેને વિશ્વાજીર્ણ થયું હોય અથવા આમાજીર્ણ થયું હોય અથવા રસશેષાજીર્ણ થયું હોય, તેને એક વાલથી બે વાલ સુધી દરરોજ દિવસમાં ત્રણ વાર પાણી અગર મધમાં આપવાથી અજીર્ણ મટી જાય છે. શખવટીઃ-વરાગડું મીઠું દશ ભાગ, સંચળ દશ ભાગ, સિંધવ દશ ભાગ, શંખભસ્મ દશ ભાગ, સાજીખાર દશ ભાગ, બંગડીખાર દશ ભાગ, આમલીનાં છોડાંની રાખ દશ ભાગ, સૂંઠ અઢી ભાગ, મરી અઢી ભાગ, પીપર અઢી ભાગ,હિંગ અઢી ભાગ, પારો એક ભાગ, ગંધક બે ભાગ, વછનાગ બે ભાગ, એ સર્વને વાટી પારાધકની કાજળીમાં મેળવી, લીંબુના રસમાં ખલ કરી, તેજ દિવસે તેની ચણા જેવડી ગોળી વાળવી. લીંબુનો રસ નાખી વાટતાં અને ગોળી વાળતાં એક રાત વીતી જશે તે ગળીને ગુણ બદલાઈ જશે; માટે તેજ દિવસે ગળી વાળી તડકે, સૂકવી, For Private and Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ રાખી મૂકવી. એ ગેળી અકેક અથવા બબ્બે, દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી અજીર્ણ, પેટનું શૂળ, મળબંધ અને નળબંધ ઉપર ઘણી સારી અસર કરે છે અને ભૂખ લગાડી ખાધેલું અન્ન પચાવે છે. આનંદભૈરવ-હિંગળક, વછનાગ, મરી, ટંકણ અને પીપર એ પાંચે વસાણાં સરખે ભાગે લઈ, આદાના રસમાં ખલ કરી, મગ જેવી ગેબી વાળી, રોગીનું બળ જે એકી વખતે એકથી ત્રણ સુધી પાણી સાથે આપવાથી અજીર્ણ, અતિસાર, સંગ્રહણ અને બગડી ગયેલા તાવ ઉપર આબાદ ફાયદો કરે છે. જે કોઈ માણસને લાંબા દિવસને તાત્ર આવી જવાથી અશક્તિ થઈ ગઈ હોય, તેને બે ગેળી સવારે અને બે ગળી સાંજે મધ તથા ઘીમાં મેળવીને ચટાડીએ તે ખરી ભૂખ લાગી શક્તિ આવે છે. વિશાળાક્ષાર-પાપડિ ખારો તેલ બે, વરાગડું મીઠું, ટંકણખાર, ખડિખાર, જવખાર, સાજીખાર, સિંધવખાર, સં. ચળ, બંગડબાર સૂરોખાર, તથા નવસાર એ વસાણાં બબે તેલા લેવાં અને તેની બરાબર અજમે લઈ સર્વને ખાંડી, કુંવારના રસમાં કરીને મેટા ઇદ્રવરણમાં ભરી, તેના ઉપર કપડમડ્ડી કરી, તે ઇંદ્રવરણાને છાણામાં સિંચી બાળવાં. પછી તે સર્વને ખાંડીને તેમાંથી વાલ બે, ગરમ પાણી સાથે અથવા ઠંડા પાણી સાથે આપવાથી પેટનું અજીર્ણ, પેટનું શૂળ, ઊબકા, ઝાડે અને ઊલટી બંધ થાય છે. એનું નામ અમે “વિશાળાક્ષાર” રાખ્યું છે. હિંવાદિ ગુટિકા -હિંગ, પીપળીમૂળ, ધાણા, ચિત્ર, વજ, ચબૂક, ભિલામાં, પહાડમૂળ, પડકચૂર, આમલીને ક્ષાર, ખડિ ખાર, સિંધવ, બંગડીખાર, સાજીખાર, જવખાર, સૂંઠ, મરી, પીપર, દાડમની છાલ, હરડે, ઉપલેટ, જીરું તથા રાની તુલસી, એ For Private and Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સર્વેને સમભાગે લઈ, લીંબુના રસમાં વાટી, ચણા જેવડી ગોળીએ વાળવી. તેમાંથી એક અથવા બે ગેળી પાણી સાથે આપવાથી સાધારણ અજીર્ણ મટી જાય છે અને ભૂખ લાગે છે. ઉપર પ્રમાણે અજીર્ણના ઉપાય કરવાથી તમામ અજીર્ણો મટી જાય છે. માત્ર એક ભરમાજીણનો ઉપાય હાથ લાગ્યું નથી. બેત્રણ રોગી ભસ્માજીર્ણના જોવામાં આવ્યા કે જેઓ આખા દિવસમાં પાંચથી સાત શેર અનાજ ખાઈ જાય, છતાં ભૂખની બૂમ પાડતા રહે, પટે ચડે નહિ અને ઝાડો થાય નહિ. તેમની ચિકિત્સા ઘણી કાળજીપૂર્વક કરી છતાં તે રાગીઓ આખરે મરણ પામ્યા. જેથી અત્રે તેના ઉપાય લખ્યા નથી. આ નિબંધમાં લખેલા ઉપાય સિવાય બીજા ગ્રંથોમાં અજીર્ણના સેંકડે ઉપાયે લખેલા છે, તેમાંથી જે જે વૈદ્યરાજેએ અજમાવી અનુભવ મેળવેલ હોય, તેમણે પિતાને અનુભવ જાહેરમાં મૂકવા તથા વધારે અનુભવ મેળવવા શાસ્ત્રમાં લખેલા ઉપાયો અજમાવવાની વિનંતી કરી, અમે આ નિબંધ સમાસ કરીએ છીએ. अजीर्णना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. નાગેશ્વર ચૂર્ણ-વછનાગ, તજ, પીપર, ઘેળાં મરી, અકલગ, સૂંઠ, અજમો, જીરું, શાહજીરું, પીપળી મૂળ, સંચળ, સિંધવ, વરાગડું મીઠું, શેકેલી હિંગ એ સર્વે એકેક તોલે લેવું. ટંકણખાર કુલાવેલ અને શંખની ભસ્મ, એ ચાર ચાર તેલા લઈ, સને ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી હિંગળક તોલા બેને ખરલમાં નાખી સારી પેઠે ઘૂંટી તેમાં થોડું થોડું ચૂર્ણ મેળવતા જવું. જ્યારે સઘળું ચૂર્ણ હિંગળક સાથે મળી જાય ત્યારે લીબુને રસ તેલા પચ્ચીસમાં સારી પેઠે ઘંટી ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણ દિવ For Private and Personal Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજણ ૫૦૧ સમાં બે કે ત્રણ વખત બેથી ત્રણ રતી સુધી મધમાં કે પાણી સાથે આપવાથી અજીણુ તથા મદાગ્નિને મટાડે છે. આ ચૂર્ણની યાજના બુદ્ધિપૂર્વક કરવાથી પેટના તેમજ વાયુના તમામ રોગોને મટાડે છે. ૨. રોચકગુટિકા:-ઉપર બતાવેલું નાગેશ્વર ચૂણ તાલા ૧૦ અને સારુ’ઠળિયા કાઢેલું ખજૂર તેાલા ૧૦ એ બે સાથે મેળવી, ખૂબ ઘૂંટી ચણા જેવડી ગાળી વાળવી. આ ગાળીનું નામ અમારા દવાખાનામાં ાચકગુટિકા રાખેલુ છે. આ ગાળી ૨ થી ૩, પાણી સાથે આપવાથી અજીણુ ને મટાડે છે, ખેારાક પાચન કરે છે, ભૂખ લગાૐ છે અને દસ્ત સાફ લાવે છે. આ ગેાળી આળકને આપવી નહિ. જો આપવી હાય તા ના કે ન આપવી. ૩. દ્રાક્ષાદિ ચાટણ:-કાળી દ્રાક્ષ, જરદાલુ, મરી, સિંધવ, શેકેલી ભાંગ, જીરું', સૂ', સંચળ, લસણની કળી એ સવ એકેક તાલેા, ખજૂર તાલા ૫, હિંગ લેા ૧, ગુલામનાં ફૂલ તાલે ૧, પીપર તાલા ૧, લઇ પ્રથમ કાળી દ્રાક્ષ, આલુ તથા ખજૂરના ઠળિયા કાઢી જુદાં વાટવાં; લસણને જુદું વાટવું, ખીજી બધી વસ્તુને ખાંડી વસ્ત્રગાળ કરી પછી ઉપરની ચારે વસ્તુ મેળવી લેાચા કરવા. ત્યાર આદ લી'બુના રસ શેર બા, તેમાં ગેાળ શેર ના મેળવી બધી વસ્તુ ના પેલા લાચા તેમાં મેળવવે. આ ચાટણમાંથી પાવલીભાર ચાટણ લઇ દિવસમાં બે-ત્રણ વખત ચાટવાથી અરુચિ મટીને ભૂખ લાગશે તથા દસ્ત પણ સાફ આવશે. ૪. હિંગ્વાદિ ઝુટી:-સૂર્ડ, મરી, પીપર, જીરું, અજમે, શાહજીરું, પીપળીમૂળ, સિ'ધવ, સ'ચળ અને હિંગ,એ એ કેક તાલે લેવાં. જાવંત્રી, લવિંગ, જાયફળ એ અડધા અડધા તલે લેવાં. એ સવ'ને વાટી વસ્ત્રગાળ કરી, બિયાં કાઢેલી ૮ તાલા કાળી દ્રાક્ષ સાથે વાટી એકરસ કરવું. પછી લીંબુના રસમાં ઘૂંટીને ચણા For Private and Personal Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પ્રમાણેની ગોળીઓ વાળવી. આ ગાળી દરરોજ ખાતા પહેલાં અને ખાધા પછી એકેક ખાવાથી અરુચિ મટી ભૂખ લગાડે છે. ૫. હુતાશન રસ -સુંઠ, મરી, પીપર, તજ, અક્કલગરો, લવિંગ, જાવંત્રી, વછનાગ, એ સર્વે અડધે અડધો તોલે, શેકેલાં ઝેરકચૂરાં એક તેલ, હિંગળાક બે તેલા–એ સર્વને વાટી વસ્ત્રગાળ કરી, આદુના રસમાં એક દિવસ ખલી, વટાણા જેવડી ગોળી વાળીને મધ સાથે અથવા બીજા અનુપાન સાથે આપવાથી શુળ, અજીર્ણ વગેરે ઘણા રોગો મટે છે. ૬. નવીન શંખવટીઃ-શંખભસ્મ તેલા ૫, સંચળ તેલા ૩, સિંધવ તેલા ૨, વરાગડું મીઠું તોલ ૧, બંગડી ખાર તેલે ૧, શેકેલી હિંગતેલા ૨, અજમો, સૂંઠ, મરી, પીપર, ટંકણખાર એ સર્વે બબ્બે તેલ લઈ, લીંબુનો રસ શેર ૧ માં વાટી, ચણા જેવડી ગોળી કરવી. આ ગોળી ૧ થી ૩ સુધી પાણી સાથે ખાવાથી પેટને દુઃખાવો, શુળ, અગ્નિમંદ ને અરુચિ મટાડે છે. ૨-ચતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. સંશલાદિ ચૂર્ણ-સંચળ, સાજી, હિંગ, મરી, પીપર, સુંઠ એ વસ્તુને સરખે ભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, મજબૂત બૂચની શીશીમાં ભરી મૂકવું. એમાંથી બે આનીથી આઠ આની ભાર સુધી ફાકવાથી પેટને દુખાવે, પેટનું ચડવું વગેરે દરદ મટાડી ભૂખ લગાડે છે. આ ચૂર્ણમાં સાજીને ઠેકાણે ડાબાઈ કાબ નાખવાથી વધુ ફાયદો કરે છે. ૩-વૈદ્ય બાલકૃષ્ણ રત્નેશ્વ—સુરત ૧. લશુનાદિ વટીઃ-લસણ, જીરું, સિંધવ, ગંધક, સૂડ, મરી, પીપર અને હિંગ સરખે વજને લઈ, વાટી વસ્ત્રગાળ કરી, For Private and Personal Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ લીંબુના રસમાં, ચણા જેવડી ગોળી કરી એક એક અથવા બબ્બે ગોળી આપવાથી અજીર્ણને મટાડે છે. ૨. દ્રાક્ષાદિ ગુટિકાદ-સુંઠ ૨, મરી ૨, પીપર ૨, જીરું, સંચળ ૨, સિંધવ ર અને શેકેલી હિંગ ૧ ભાગ લઈ એ સર્વને ખાંડી લીંબુનો હાર તેલા બે ભાર મેળવી, સર્વથી બમણી કાળી દરાબ લેવી અને તેના ઠળિયા કાઢી ખૂબ ઝીણું વાટી તેમાં ચૂરણ મેળવી ચણા જેવડી ગોળીઓ વાળવી. આ ગેબીએ ઘણીજ સ્વાદિષ્ટ બને છે. એ ગેળીથી ખોરાક પચે છે તથા ભૂખ લાગે છે. ૩. ભીમસેની ગુટિકા:-હરડેદળ, હીમજીહરડે, કડુ, ઇંદ્રવરણાની જડ, કુંવાડિયાનાં બીજ, ઝરકીનાં બી, રેવંચીનો શીરે, બિકટુ, ત્રિફળા એ સર્વ સમભાગે લઈ તેના બમણે વજને એળિયાનું ચૂરણ મેળવી, કુંવારના રસમાં ત્રણ દિવસ ઘૂંટી ચણા જેવડી ગોળી વાળી એક એક ગોળી આપવાથી મળબંધ, જૂનુ અજીર્ણ, જૂને તાવ, ઉદરરોગ, કમળ, કૃમિ રોગ અને આશરેગ મટાડે છે. – ધીરજલાલ માણેકલાલ-વડોદરા ૧. આદિત્યરસ-હિંગળક, વછનાગ, ગંધક, ત્રિકટુ, ત્રિફળાં, જાયફળ, લવિંગ, બંગડીખાર, બીડલવણ, સિંધવ, મીઠું, સંચળ-એ સર્વ સરખે વજને લઈ, લીંબુના રસના સાત પટ આપીને અડધી રતીની ગોળી આપવાથી કઈ પણ પ્રકારના અજીર્ણ ઉપર આબાદ કામ કરે છે. ૨. અગ્નિકુમાર-ટંકણ, પાર, ગંધક, શંખમ એ સવ એકેક તેલે, વછનાગ ૩ તેલ, મરી ૮ તેલા, એ બધાને વાટી ભાંગરાના રસમાં ખલ કરી, યેગ્ય અનુપાન સાથે ૧ રતી આપવાથી સર્વ પ્રકારના વાયુના રોગ, મંદાગ્નિ, કફરોગ, વાતાધિક્ય સનિપાત, બરોળ, ઉધરસ અને શૂળ એ સર્વને નાશ કરે For Private and Personal Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - ૫૦૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે છે. આ દવા માત્રા ઉપર કદી આપવી નહિ. તેમજ પુરુષને દિવસના આપવી નહિ. સગર્ભા સ્ત્રીને આપવીજ નહિ, કારણ કે બહુ ગરમ પડશે. ૩. માશુદ્ધિ ચૂર્ણ –મીઢી આવળ, બાળહરડે, વરિયાળી, એ એકેક ભાગ અને સંચળ ના ભાગ લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, રાત્રે વા તેલ ફાકવાથી સવારે એક સાફ દસ્ત આવે છે ને મળને દૂર કરે છે. ૪. સામુદ્રાદિ ચૂર્ણ -(મૂળ પાઠમાં ફેરફાર કર્યો છે.) મીઠું, સંચળ, સિંધવ એકેક ભાગ, જવખાર, અજમે, બબ્બે ભાગ, અજમોદ, હરડે, હિંગ, સૂંઠ અને વાયવડિંગ એકેક ભાગ, પીપર બે ભાગ, એનું ચૂર્ણ બનાવી ભેજન સમયે પ્રથમ ચોખાના પાંચ ગ્રાસ સાથે ખાવાથી વર, અજીર્ણ વાત, ગુદાવાત, ગુલમવાત, સર્વને મટાડે છે. લવણભાસ્કર ચૂર્ણ પુસ્તકમાં લખ્યા પ્રમાણે બધા ગુણ ધરાવે છે એવી અમારી અજમાયશ છે. રામબાણ રસ ભાવપ્રકાશમાં અજીર્ણના અધિકારમાં તથા જવરાધિકારમાં આપેલું નિબાદિચૂર્ણ, લખ્યા પ્રમાણે બધા ગુણ ધરાવે છે. એ બે વસ્તુઓને અમારી પેટન્ટ દવા કહીએ તો ચાલે. આ બે ઉપાયથી ટૂંટિયા (ઈન્ફલ્યુએન્ઝા) માં સે એ સે ટકા રોગી સાર થયા હતા. તાવમાં અને કફમાં ખાસ કરીને આ દવાઓ ઘણીજ ઉત્તમ છે. પ-વૈદ્ય નંદલાલ મોરારજી-કંથારિયા નવસાર ૨ ભાગ, હિંગ ૨ ભાગ, સંચળ ૧ ભાગ અને કળીચૂન ૧ ભાગ, એ સર્વને મેળવી બે આનીભારની ફાકી આપવાથી અજીર્ણમાં મારતાં શૂળને તરત મટાડે છે. For Private and Personal Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ ૫૦૫ - - , , ન ર મા - - - - - - - - - - - - - - - - - - , , ૧ ૧+ ------- ન જ ન ન મ -વૈદ્ય રાઘવજી માધવજી-ગોંડળ પારો, ગંધક, વછનાગ અને હિંગળક એ કેક તેલે, લવિંગ ના તેલે, મરી કલા, ધંતુરાનાં બીજ ૮ તલા, નસેતર ૧ તેલે, એ સર્વને દંતીમૂળની ભાવના આપી ચણોઠી પ્રમાણે ગોળી વાળી આપવાથી અજીર્ણ, જ્વર, ઝાડાની કબજિયાત, સંગ્રહણી, ગુલમ, આમવાયુ, અમ્લપિત્ત વગેરે ઘણી જાતના અજીર્ણના અને વાયુના રોગ મટાડે છે. ૭-વૈદ્ય શ્યામચંદ ગેવરધનરામ-ખાખરેચી ૧. સૂંઠ, ગંધક અને સિંધાલૂણ એ ત્રણે સરખે વજને લઈ બારીક વાટી, લીંબુના રસમાં ખરલ કરી એક ટાંકની ગળી વાળી ઉમર અને રોગના પ્રમાણમાં આપવાથી, અજીર્ણને મટાડી ભૂખ લગાડી પેટના તમામ રોગમાં ફાયદો કરે છે. ૨. સંચળ, જીરું, સિંધવ, સફેદ મરી, લસણ, પીપરીમૂળ, ઊંચી હિંગ અને સૂંઠ, એ સર્વ સમભાગે લઈ લીંબુના રસમાં બોર જેવડી ગોળી કરવી. બે ગોળી લેવાથી અન્ન પચાવી ભૂખ લગાડે છે. ૩. ઈલમિટનાં ફૂલ, ઊંચી, હિંગ ધોળાં મરી, મરી જુદાં વાટવાં, હિંગ જુદી વાટવી અને ઈલમિટનાં ફૂલ જુદાં વાટવાં અને તેમાં મારીને ભૂકે છેડે થડ નાખી મેળવતા જવું અને તેમાં હિંગ નાખી અડધે કલાક વાટીને તેની ચણા પ્રમાણે ગળી વાળી, ૧ થી ૨ ગળી સાકરના અનુપાનમાં આપવાથી પેટનો દુખાવે, ઊલટી, ઝાડા, ગોળ, વાયુ, શૂળ, પીનસ, માથાનો દુખાવે, આંખનું કળતર, નાકમાં લીંટનું જામી જવું એ સર્વમાં ફાયદે કરે છે. ૮-વૈદ્ય ચૂનીલાલ જયકિશનદાસ-સુરત સ્વાદિષ્ટ ગેળી:-સૂંઠ, નવસાર, ટંકણ ફુલાવેલે, એ એક એક તેલ અને શાહજીરું, સફેદ જીરું, આમલી, અજમેદ, અના For Private and Personal Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૬ શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો રદાણા, એ પાણા પણા તાલે; કાળાં મરી, સફેદ મરી, પીપર, ફુલાવેલી ડિંગ એ દરેક ા તાલે; ખાવળને સુંદર જા તેલા, પચ લવણ દરેક ॰ તાલા લઇ તમામને ખાંડી કપડઠાણુ કરી, લીંબુના રસમાં ચણા જેવડી ગેાળી વાળી માત્રા એકથી ૪ ગાળી સુધી આપવાથી કલેજા તથા જડરને તાકાત આપે છે, ભૂખ લગાડે છે, પેટના દરદને તથા આફરાને દૂર કરે છે અને સ્વાદિષ્ટ છે. ૯-વૈદ્ય મણિશ’કર ભાનુશંકર-વલસાડ ૧. શ્યામસા-પારા, ગધક વછનાગ, પીપર એ દરેક એકેક તાલે અને કાળાં મરી ૧૦ તેાલા લઇ પ્રથમ પારા ગંધકની કાજળી કરી, બીજી બધી વસ્તુનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં મેળવી ખલમાં કાજળી જેવા કાળા રંગ થાય ત્યાં સુધી છૂટવું'. એ રસમાંથી અકેક વાલ સવારસાંજ મધમાં ચાટવાથી મંદાગ્નિ, જીણુ - જવર, છાતીના દુખાવા, કાચા ઝાડા વગેરેમાં અનુપાન પરત્વે આપવાથી સારા ફાયદા થાય છે. ૨. હિ’ગુલવટી:-હિ’ગળેક તાલા ૫ અને ધતૂરાના રસ રૂા. ૫) ભાર સાથે ખલ કરવેા. તે સુકાયા પછી રૂા. ૫) ભાર શ્યામ તુલસીના રસમાં ખલી, ચણીબેર જેવડી ગેાળી બનાવી, કાળા ધંતૂરાના ડીંડવાને લઈ તેના ડીંટા તરફ કાણું પાડવું, પછી તેમાં ગેાળી ભરી કપડમટ્ટી કરી એત્રણ છાણાંના અગ્નિમાં પકાવી ડીડવામાંથી ગાળી કાઢી લેવી. (તાપ બહુ લાગશે તે કાળી પડી જશે અને તે ઉપયાગમાં ન લેવી.) હવે જે ગાળી લાલ થઇ જાય તે લઈ તેમાં અકલગરા, જાવ’ત્રી અને લવિંગ એ વસ્તુનું બારીક ચૂર્ણ કરી(હિંગબેક જેટલે વજ્રને દરેક વસ્તુ લેવી) હિંગળેાકમાં મેળવી પાનના રસથી ખાલી, ચણા જેવડી ગાળી કરવી; સવારસાંજ અકેક અથવા એ ગેાળી ચેાગ્ય અનુપાનથી આપવામાં આવે તે હરેક વ્યા ધિમાં ફાયદો કરે છે. For Private and Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ ૧૦૭ — —- - - - - - - * * * * * * ૧૦-વૈદ્ય મણિલાલ ભીખાભાઈ-શંખલપુર સુધાવર્ધક ચૂર્ણ -શેકેલી હિંગ, અજમે, જીરું, લીંડીપીપર, કાળાં મરી, સૂંઠ, સિંધવ, સંચળ, મીંઢી આવળ, ફુલાવેલ ટકણખાર એ સર્વ ચીજો સરખે વજને લઈ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી, સવારસાંજ તેમજ જમ્યા પછી આ ચૂર્ણ તલા ૦૧ થી અર્ધાની ફાકી મારવાથી અરુચિ, મંદાગ્નિ વગેરે મટી ભૂખ સારી લાગે છે. કદાચ ગળી વાળવી હોય તે તેને ચણાના ખારમાં વાટી ગેળી વાળવી. ભૂખ લગાડવા માટે આ ચૂર્ણ ઘણું જ સારું છે, એમ હું મારા પિતાના અનુભવથી કહું છું. ૧૧–વૈધ રાઘવજી માધવજી-ગાંડળ ૧. સામુદ્રાદિક ચૂર્ણ-સંચળ, વરાગડું મીઠું, સિંધવ, સાજીખાર, જવખાર, નવસાર એને આકડાના તથા શેરના દૂધની અકેકી ભાવના આપી ગજપુટમાં પકાવવું. પછી તેમાં ખારથી અડધે અજમે, ત્રિકટુ, ત્રિફળા, જીરું અને હળધર લેવાં, તથા ચિત્રક ખારની બરાબર લઈ વાટી ચૂર્ણ તૈયાર કરવું. ઉદરવિકાર, અજીર્ણજ્વર, ગુલ્મ, શેફ અને મંદાગ્નિ ઉપર વાપરવું. વાયુ હોય તે ઊના પાણીમાં, પિત્ત હોય તે ઘીમાં અને કફ હોય તે ગોમૂત્રમાં આપવું, અનુભવસિદ્ધ છે. ૨. અજમે, હરડે, સંચળ અને ઝેરકચૂરે એનું ચૂર્ણ છે ભાર પાણી સાથે આપવાથી પાતળા દસ્ત, ખાટા ઓડકાર, ઊલટીની ઈચ્છા, પેટમાં પીડા, આફરે તથા પેટમાં થતા ઘૂઘવાટા મટે છે. ૩. એળિયે, મીંઢી આવળ, હિમજ, ગરણીનાં બીજ, હરડે, નસોતર, ઇંદ્રામણનાં મૂળ, શુદ્ધ નેપાળ, ફુલાવેલે ટંકણ, દિવેલીની મી જ એ સર્વ સમભાગે લઈ, કુંવારના રસમાં ચણા જેવડી ગેળી સવારસાંજ ગરમ પાણી સાથે આપવાથી મળજવરને જલ For Private and Personal Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૮ શ્રીઆદ નિબંધમાળા-ભાગ ૨ જો દીથી નાશ કરે છે. (દાહ, ભ્રમ, ઊલટી, મસ્તષ્પીડા, મૂછ, હેડકી, અને પેટશૂળ, એટલાં લક્ષણે મળજવરનાં જાણવાં.). ૪. લીંબડાનાં પાન, કરિયાતું, કાચકે, પિત્તપાપડો, વાયવડિંગ, કાળીજીરી, અજમેદ એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી ઊના પાણી સાથે આપવાથી કૃમિ, ઊલટી અને ઝાડો મટી જાય છે. ૧૨-વૈધ ત્રિકમલાલ કાળીદાસ શાહ–ખાનપુર સૂંઠ, મરી, ટંકણખાર, પારે, ગંધક એ સમભાગે લેવાં અને નેપાળે બે ભાગ લે. એ સર્વને વાટી ચૂર્ણ કરી તે ચૂર્ણમાંથી ચાર રતિભાર લઈ, ગરમ પાણી સાથે પીવાથી એક કલાકની અંદર ઝાડે તથા પેશાબ છૂટે છે. ૧૩-વૈદ્ય રવિશંકર મતીરામ-પાટણ ૧. અજીર્ણ કુશ ચૂર્ણ-મટી હરડેનું ચૂર્ણ તલા ૫, હિંગાષ્ટક ચૂર્ણ તેલા ૫, સાજીનાં ફૂલ (સેડા) તોલા ૫, એ ત્રણે સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તેમાંથી દિવસમાં ત્રણ વાર બેઆની ભાર ચૂર્ણ છાશ સાથે લેવાથી અજીર્ણ, અમ્લપિત્ત અને ઊલટી મટી જાય છે. - ૨. હિંગ એક ભાગ, પીપર બે ભાગ, સૂંઠ ત્રણ ભાગ, વજ ચાર ભાગ, અજમે પાંચ ભાગ, ચિત્રક છ ભાગ, હરડે સાત ભાગ લઈ, તેમાં જવખાર, સાજીખાર, સિંધવ, વરાગડું મીઠું, સંચળખાર એ એકેક ભાગ નાખી વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તેમાંથી દર ટંકે છે. તે ખાવાથી શૂળ, અજીર્ણ અને બરોળ મટે છે. ૩. ગંધકવટી-શુદ્ધ ગંધક તેલા ૫, ચિત્રક તેલા રા, ત્રિકટુ ચૂર્ણ તલા , જવખાર તોલા રા, સિંધવ તોલે છે, સંચળ તેલે ૧, સાંભરણુતેલા ૧ એ સર્વનું ચૂર્ણ કરી લીંબુ For Private and Personal Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ પ૦ - - - - - - ના રસમાં સાત દિવસ ખલ કરી છે. તો દર ટકે પાણીમાં લે. વાથી અજીર્ણ, શૂળ, આમદોષ, ગળો, આફરે અને બરોળાદિ રેગોને જડમૂળથી નાશ કરે છે. ૪. જીરકાદિ ચૂર્ણ -જીરું, સંચળ, ત્રિકટુ, સિંધવ, અજમોદ, શેકેલી હિંગ અને હરડેદળ એ સર્વ એકેક તેલે અને નસોતર આઠ તોલા લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી, અર્ધા અર્થે તેલો બે વખત આપવાથી અજીર્ણ તરતજ મટી જશે. ૧૪-વૈધ અંબારામ શંકરજી પંડ્યા–વાગડ ૧. અશ્વચળી (ઘડાળી), શુદ્ધ પારે, ગંધક, વછનાગ, હરતાલ, ત્રિફળા, ત્રિકટુ, કુલાવેલો ટંકણખાર, યુદ્ધ નેપાળો, એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, પ્રથમ પારાગંધકની કાજળી કરી તેમાં બાકીની ચીજે મેળવી, ભાંગરાના રસમાં એક વિશ દિવસ ઘૂંટી મારી જેટલી ગેળીઓ વાળવી. અનુપાન પર તમામ રોગ ઉપર આપવાથી સારો ફાયદો કરે છે. ૨. ઈછાભેદી રસઃ-(રેરા) પારે, ગંધક, ફુલાવેલે ટંકખાર, સૂંઠ અને મરી એ પાંચ વસ્તુ એકેક તેલ લેવી અને નેપાળાનાં બી ત્રણ તલા લેવાં. પ્રથમ પારા ગંધકની કાજળી કરી તેમાં તમામ વસ્તુનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવવું. પાણી નાખી રતીપૂરની ગોળીઓ વાળી તેમાંથી એક ગોળી ઠંડા પાણી સાથે આપવાથી રેચ લાગી ઉંદરના રોગો મટે છે; ગરમ પાણી પીવાથી રેચ વળી જાય છે. વારણ-છાશભાત અથવા દૂધભાત, ખાવા આપવાથી રેચ બહુ લાગેલ હોય તે નરમ પડી જશે. વાયુવાળા (કોઠાવાળા) ને એક વાલ સુધી અપાય છે. ૩. પ્રતાપગ્નિકુમાર રસ-પાર, ગંધક, તામ્રભસ્મ, વ. છનાગ, સૂંઠ, મરી, શિક્ષાર, પંચલવણ સર્વ સમભાગે લઈ ચૂર્ણ For Private and Personal Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે બનાવવું. પ્રથમ પારા ગંધકની કાજળી કરી તેમાં તામ્રભસ્મ લૂંટી બાકીનાં વસાણાં મેળવી આદુના રસની એક ભાવના આપવી. પછી અગનશીશી (કાચકૃપી)માં ભરી મંદાગ્નિથી વાલુકાયંત્રમાં એક દિવસ પકાવવું. સ્વાંગશીત થયે કાઢી તેમાં દશમે ભાગ વછનાગ નાખી ખેલ કરી રાખી મૂકવું. તેમાંથી એક ચણોઠીભારની માત્રા આદુના રસ સાથે આપવાથી સન્નિપાત મટે છે, તેમજ તમામ જાતના વાયુના વિકાર પણ મટે છે. ૪. અગ્નિરસ -મરી તેલે ૧, મેથ તેલ ૧, વચકાવળિ તલ ૧, ઘોડાવજ તેલ ૧, વછનાગ તોલા એ સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી, આદુના રસમાં એક ભાવના આપી, મગ જેવડી ગળીઓ કરવી. તેમાંથી સવારસાંજ એકેક ગોળી આપવાથી બધી જાતનાં અજીર્ણ, આફરો, અપ અને મંદાગ્નિ મટે છે. પ. અગ્નિતુંડ રસ–પાર તોલે ૧, ગંધક તલા ૨, બેડી અજમેદ તોલા ૩, વાયવડિગતેલા ૪, ખાખરનાં બી તોલા ૫, ઝેરચલાનું ચૂર્ણ તેલા ૬ લઈ, બધાને વસ્ત્રગાળ કરી મધમાં ચણીબોર જેવડી ગોળીઓ વાળી સવારસાંજ એક અથવા બે ગોળી ખાઈ, ઉપર મેથને કવાથ અથવા ઉંદરકની કવાથ પીવે, જેથી કૃમિ માત્ર મરે છે અને પેટને આફરો તથા વાયુ મટે છે. પરે. જીમાં ભારે પદાર્થ બંધ કરે. ૬. અમૃતવટી:-પારે, ગંધક, વછનાગ, અબ્રકભસ્મ, ઘેડાવજ, હરડે, બહેડાં અને આમળાં સવભાગે લઈ પ્રથમ પારાગધકની કાજળી કરવી. બાકીનાં વસાણાંઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, કોજળમાં મેળવી, ભાંગરાના રસની એક ભાવના આપવી. પછી મગ જેવડી ગોળીઓ વાળી આપવાથી અજીર્ણ, કૃમિ તથા વાયુ મટે છે; રાક ઉપર ચિ ઉત્પન્ન થાય છે અને અગ્નિ પ્રદીપ્ત થાય છે. For Private and Personal Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ ૭. કયાદ રસ-આઠ તાલા શુદ્ધ ગંધક, ચાર તેલા શુદ્ધ પારે, બે તેલા કાંતલેહભસ્મ અને બે તોલા તામ્રભસ્મ બધું ખૂબ બારીક વાટી લોઢાના કઢાયામાં મૂકી નીચે ધીમા તાપે પકવવું. એકરસ થાય એટલે એરંડાના પાન ઉપર તેની પર્પટી ઢાળવી. પછી તેનું ચૂર્ણ કરી તે સર્વને લેખંડના વાસણમાં નાખી તેમાં ૪૦૦ તેલા લીંબુને રસ નાખો અને ચૂલે ચડાવી ધીમા તાપે પકાવવું. પાકતાં પાકતાં રસ ઘાટ થઈ જાય ત્યારે તેને સૂકવી ચૂર્ણ કરવું. પછી પીપર, પીપળામૂળ, ચવક, ચિત્રો અને સૂંઠ એના ઉકાળાની અને ખાટી લૂણીના રસની પચ્ચીસ ભાવના દેવી. પછી ધીરે ધીરે સૂકવવું, એટલે કલ્યાદ નામને રસ તૈયાર થા. ભેજન કર્યા પછી ૧ થી ૪ વાલ પર્યન્ત ખાવો અને ઉપરથી સિંધાલૂણ નાખેલી ખાટી છાશ પીવી. અત્યંત ભારે તથા ઝાઝો રાક લીધે હોય તે સઘળું તરત પચી જાય છે તથા શૂળ, ગોળ, મળબંધ, બરોળ અને ઉદરરોગને મટાડે છે. ૮. શંખવટી -આમલીની છાલની રાખનો ક્ષાર તેલા ૪ અને પંચલવણ તેલા , તેને લીંબુના રસમાં ખલવું. પછી શંખના ટુકડા તેલા ૪ અગ્નિમાં તપાવી ઉપર કરેલા લીંબુના રસમાં નાખવા તે એટલે સુધી કે હાથે મસળતાં ભૂકો થઈ જાય. પછી હિંગ, મરી, સૂંઠ, પીપર એ એકેક તોલે; વછનાગ, ગંધક, પારે એ વા વા તોલે; એ રાવને વાટી બેરના ઠળિયા જેવડી ગોળીઓ કરવી. એ ગોળીથી અગ્નિ પ્રદીપ્ત થાય છે તથા શૂળ, સંગ્રહણ અને અજીર્ણ મટે છે. ૯. અજીર્ણ-ત્રિકટુ, ચિત્રક, સિંધવ, અજમે, જીરું, શાહજીરું, સંચળ તમામ ચીજ સરખે ભાગે અને કુલાવેલી હિંગ ૮ મે ભાગે મેળવી, તે ઘી સાથે આપવાથી અજીર્ણ મટે છે. For Private and Personal Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાર શ્રીઆયુર્વેદ નિષ્ણધમાળા-ભાગ ૨ જો ૧૦. પારો ભાગ ૧, ગંધક ભાગ ૨, લાડુભસ્મ ભાગ મા, પીપર ભાગ ના, પીપળીમૂળના ગઢોડા ભાગ ૧, ચિત્રક ભાગ ૧ા, સૂ'ઠ ભાગ ના, વિંગ ભાગ ના, સચળ ભાગ ૧, ટ ́કણુ ૨ ભાગ, મરી ૨ ભાગ-એ સવ ચૂર્ણ કરી તેને ચણાના ક્ષારમાં છ દિવસ ખલ કરી, બબ્બે વાલની ગેાળી કરી ઊના પાણી સાથે આપવાથી ગમે તેવુ અર્જીણ, અગ્નિમાંદ્ય અને કાલેરા મટે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧. સિંધવ ૧ ભાગ, પીપળીમૂળ ૨ ભાગ, પીપર ૩ ભાગ, ચવક ૪ ભાગ, ચિત્રા પ ભાગ, સૂંઠ ૬ ભાગ અને હીમજ છ ભાગ, ઉપર પ્રમાણે ચૂર્ણ કરી શક્તિ પ્રમાણે આપવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે અને દસ્ત સાફ આવે છે. ૧૨. સૂંઠ, મરી, પીપર, તજ, એલચી, શેકેલાં લવ'ગ, ફુલાવેલી હિંગ, સ’ચળ, મીઠું, સાજીખાર, જીરું, શાહજીરું, તમાલપત્ર, અજમેા, હરડેઠળ તમામ સરખે ભાગે લઇ, ચૂર્ણ કરી તેની ખરાખર લસણ વાટી, એકત્ર કરી, લીબુના રસમાં ઘૂંટી, ચણા પ્રમાણે ગાળી કરી આપવાથી ભૂખ લાગે છે અને અજીણું મટે છે. ૧૩. મરી તાલા ૧, મેાથ તાલા ૧, વજ તાલા ૧, ઉપલેટ તેલા ૧, વછનાગ તેલા ૪ બધાને સાથે ખાંડી કપડે ચાળી આદુના રસમાં મગ જેવડી ગળી વાળી બે વાર આપવાથી બધી જાતના અજી, આફરો, અપચા અને મદાગ્નિ મટે છે. ૧૪. અમૃતપ્રભા-અક્કલગરા, સિંધવ, ચિત્રક, આમળાં, મરી, લી‘ડીપીપર, અજમા, હરડે એ દરેક એકેક તાલા અને સૂંઠે એ તાલા લઇ ખાંડી બિજોરા લી'બુના રસમાં ચણા જેવડી ગાળી કરવી. આખા દિવસમાં ૬ ગાળી પાણી સાથે આપવાથી મંદાગ્નિ, ખારાક પરના અભાવા, ઉધરસ, ગળનાં દરદ, દમ, સળેખમ, શરદી, વાયુના તાવ વગેરે મટે છે. For Private and Personal Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અષ્ટ Acharya Shri Kailassagarsuri Gyanmandir પાડ ૧૫. અગ્નિતુન્ડીવટી:-પારા, ગધક, વછનાગ, બોડી અજન્માદ, માટી હરડે, અહેડાંછાલ, આમળાં, સાજીખાર, જવખાર, ચિત્રા, સિ’ધાણું, સંચળ, વાવડિંગ, સમુદ્રણ અને ફુલાવેલા ટંકણુ એ પ્રત્યેક એકેક તાલે, ઝેરકેચલાનું ચૂર્ણ ૧૬ તાલા સાથે મેળવી, લી’બુના રસમાં ૧ દિવસ ઘૂંટી, ચણ્ડી જેવડી ગાળી વાળવી. દિવસમાં પાંચ થી છ ગેાળીએ ખાવાથી જઠરાગ્નિ પ્રક્રીસ થાય છે અને પેટના વાયુ મટે છે. ૧૬. અજીÎરિ રસ:-પા૨ા તાલા ૪, ગંધક તાલા ૪, હરૐદળ તાલા ૮, સૂંઢ તાલા ૧૨, પીપર તાલા ૧૨, મરી તાલા ૧૨, તથા ભાંગ તાલા ૧૬ લઈ સાથે મેળવી, ખાંડી લી’બુના રસના છ પુટ દઇ ( દરેક પુટે ઘૂંટી ખરે તડકે સૂકવવું.) પછી લી'બુના રસમાં વાલ વાલની ગેાળી કરી, સવારસાંજ મુખે ગેાળી નવશેકા પાણીમાં આપવાથી ખમણેા ખારાક લેવાય છે. ૧૭. ભસ્મકરાગ માટે:-અધેડાની ખીર કરવી. એટલે અઘેડાનાં મીજનાં ફોતરાં ઉતારી, તે કણની ભેંસના દૂધમાં ખીર કરી, તેમાં સાકર નાખી ખાવા આપવી. એમ છ દિવસ ખવડાવવાથી ગમે તેવા ભસ્મકરેાગ મટી જાય છે. તેમજ હમેશાં સવારમાં ઘીસાકર સાથે પાકાં કેળાં ખવડાવવાં; એથી ભસ્મકરાગ મટે છે. ૧૫-ઉમિયાશંકર બાપુભાઈ મહેતા-વીરમગામ સ્વાદિ વિરેચનઃ-સેાનામુખી તાલે ૧, વરિયાળી તાલુ ૧, તજ એક આનીભાર, સાકર તેાલા ૩, ગુલાબકળી તાલા ૧, વાટી ચૂર્ણ કરી ન થી ના તાલા રાત્રે સૂતી વખતે આપવાથી દસ્ત ખુલાસાવાર સાફ આવે છે. ૧૬-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ ૧. જઠરના સાજોઃ-કેલએ તેાલા ૨ અને સૂંઢ તાલે ૧ ખારીક વાટી તેમાંથી સવારસાંજ તેલે ન ફાકવાથી મટે છે. આ ૧૬ For Private and Personal Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - - - - ૨. બંધકેશ-ગરમ પાણી શેર ના લઈ તેમાં એક લીંબુને રસ નિચેવી, તેમાં ૧ અથવા ૨ પતાસાં નાખી પીવું, તેથી ઝાડે સાફ ઊતરે છે. ૩.પ્લીહા -(બરોળ) આ રોગ સરપંખાનાં મૂળ છાશ સાથે પીવાથી મટે છે; અથવા શંખભસ્મ વાલ ૨, દરરોજ લીંબુના રસ સાથે નિયમિત લેવાથી પણ મટી જાય છે. ૧૭-વૈદ્ય રવિકાન્ત અને શાન્તિકાત-બાલંભા ૧. એરંડાદિ ચૂર્ણ –એરંડમીજ છે તેલા, વાવડિંગ એક તેલે, વાકુંભા એક તોલે, ઝરેર એક તેલ, ઇશેશગુંદર એક તેલે, સૂંઠ, એક તોલે, પીપર એક તેલ, કાચકોની મીજ એક તેલ, મયાં એક તેલ, ઇંદ્રજવ એક તેલ, હરડે એક તેલ, પીપરીમૂળ એક તેલે એ સર્વેનું વાટી બારીક ચૂર્ણ કરી વાલ ૪ થી ૬ દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવું. આ ચૂર્ણ નળબંધ વાયુ, બંધકોશ અને વધરાવળને મટાડી દસ્ત સાફ લાવે છે, ૨, નવસારનાં ફૂલઃ-(અમારી બનાવટ) નવસાર શેર તથા મીઠું શેર વે બન્નેને ભેગાં વાટવાં. ત્યાર બાદ બે મેટાં કેડિયાં લઈ એક કેડિયામાં ઉપરની દવા ભરી બીજું કેડિયું ઢાંકી સંપુટ કરી, કોલસા શેર પ મૂકી સળગાવી તેની ઉપર સંપુટ મૂકી કેલસા ઠરી જાય ત્યારે કેડિયાં કાઢી લઈ, ઉપરના કેડિચાની અંદરથી પીળા રંગનાં ચેટેલાં ફૂલ સંભાળથી કાઢી લેવાં, માત્ર મંદાગ્નિમાં રતિ ૪ થી ૬ પાણી સાથે આપવાં. જવરમાં દલ અસર કરવા માટે રતી આઠથી દશ સુધી આપવાં. જવર, વિષમજ્વર અને યકૃતદેષમાં રતી ચારથી છ દિવસમાં ત્રણથી ચાર વખત પાણી તેલા બે સાથે આપવાં. આ બનાવટ યકૃત વ્યાધિ ઉપર સારું કામ કરે છે. યકૃત શેષ મટાડે છે, કફની ચીકાશ તેડે છે તથા સાધારણ વ્યાધિ, અજીર્ણ તથા બંધકોશ મટાડે છે. For Private and Personal Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ પ૧પ ખેદાન મા - નનનનનનન નનનન નનનનન નનનન ન ૩. સ્વકાધક્ષાર-સાજીખાર તોલા ૨૦ લઈ ખાંડી પાણીમાં પલાળી ઉપરનું નીતરેલું પાણી સંભાળથી લઈ, તે પાણીને તાવડામાં નાખી, અગ્નિ પર બાળવાથી સફેદ શુદ્ધ સાજીખાર થશે. તે શુદ્ધ સાજીખાર તોલા પાંચ લે, તેને કુંવારના રસમાં ત્રણ દિવસ વાટી એક કુલડીમાં ભરી સંપુટ કરી ત્રિીસ છાણને અગ્નિ આપો. ઠંડું થાય ત્યારે કાઢી આકડાના રસમાં વાટી, ઉપર પ્રમાણે આશિ આપ. ત્યાર બાદ એકત્ર કરી લસણુના રસમાં વાટી, ઉપર પ્રમાણે અગ્નિ આપ. માત્રા વાલ૪ થી ૬ પાણી સાથે આપવાથી મંદાશિ, સંગ્રહણી, ફેર, નળબંધ વાયુ, પેટની ગાંઠ, પેટની ચૂંક, આફરો, જમ્યા બાદ પેટમાં થતે ચૂંથાર, અજીર્ણ, વાયુ, ઊલટી, ગુલમ અને અમ્લપિત્ત ઉપર સારું કામ કરે છે. ૪. અર્કલવા-(અમારી બનાવટ) મીઠું ચોખ્ખું શેર ૧, માટીના વાસણમાં નાખી મીઠુ લી જાય એટલે ગેમૂવ નાખી તાપમાં સૂકવવું. એ રીતે સૂર્યના તાપમાં એક દિવસ ગોમૂત્રની ભાવના આપવી. ત્યાર બાર બારીક વાટી આકડાનાં પાકાં પાન શેર ૧ લઈ, એક માટીનું વાસણ લઈ તેમાં ઉપરનીચે આકડાનાં પાન પાથરી, વચમાં ઉપરનું મીઠું નાખી સંપુટ કરી, પચાસ છાણને અગ્નિ આપો.સ્વાંગશીત થયે કાઢી બારીક વાટી, તેમાંથી વાલ જ શી ૬ દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવાથી યકૃત, પ્લીહા, આમવાત, અજીર્ણ, શૂળ વગેરે પેટના રોગને મટે છે. ૧૮-ડાકટર મગનલાલ વિજ ભૂખણદાસ સુરત અગિકુમારે અથવા વરાંકુશ પારે, ગંધક, શુદ્ધ વછનાગ, ટંકણ કુલા, શુદ્ધકનકબીજ, સૂંઠ, મરી, લીંડીપીપર, પ્રથમ પારા ગંધકની કાજળી કરી, તેમાં બાકીનાં વસાણુનું વસ્ત્ર ગાળ ચૂર્ણ મેળવવું. માત્રા ૨ થી ૪ ગ્રેઈનની છે. અનુપાન શીરાની For Private and Personal Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પી શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો - - - . . . . . . જાતક ન ક , - - - - - - - 1 - અંદર ખાડે કરી દવા મૂકી ઉપર પાછો શીરો મૂકી ખાવાથી, ગમે તે તાવ હોય તે પણ તે મટે છે. ખાંસીમાં મધ તથા આદુકુદીનાના રસ સાથે આપવાથી સન્નિપાત મટે છે. તેમજ પીપરી. મૂળમાં આપવાથી તાવ પણ મટે છે. ૧૯-વૈદ્ય રૂઘનાથસિંગ ગયાદીન–સુરત શંખાવટી–પારે, ગંધક, આમલીની રાખ, પાલવણ, શંખભસ્મ, પીપર, સૂંઠ, હિંગ, મરી, લવિંગ, વછનાગ, દરેક એકેક તેલ લેવાં. પછી પારાગંધકની કાજળી કરી, તેમાં બાકીનાં વસાણાં મેળવી ઘૂંટી ચૂનાના રસની એક ભાવના આપી, આદુના રસ તથા ઝંઝેટાના રસને, આમલીના ગરને તથા લીંબુના રસને એકએક પટ આપી, ચણાપૂર ગોળી વાળવી. એ ગોળી સઘળી જાતનાં શૂળ અને ઉદરના રોગમાં એકથી બે ત્રણ વખત પાણી સાથે આપવી. આ ગાળી સઘળી જતનાં અજીર્ણ અને મેર ચીમાં પણ તાત્કાલિક ફાયદો કરે છે. આ પાઠ સરાજ સુંદર છે. ર૦-વેધ ડાહ્યાભાઈ બાજીભાઈને સાયણ ૧. અગ્નિ મંદ માટે -સુંઠ અને જવખાર, સમભાગે વાટી ચૂર્ણ કરવું. સવારસાંજ પાવલીભાર ગરમ પાણી સાથે અથવા ઘી સાથે આપવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ, સારી ભૂખ લાગે છે. તાવમાં પણ ઘણે સારે ફાયદો કરે છે. ૨. અન્ન પચ્યું ન હોય, પેટે આફરો ચડ્યો હોય, પેટ તથા પિઢમાં શુળ મારતાં હોય, તો કાચા ઘાપહાણ અને સોડાખાર લઈ ઘાપહાણ પાણીમાં ઘસી માંહી સેડામાર નાખી પાવું એટલે ઉપરની વેદના શાંત થાય છે અને ભૂખ સારી લાગે છે. ૩. ઝેરકચૂર ભાગ ૧, લવિંગ ભાગ ૦૧ એને વાટી આદુના રસમાં ચઠી જેવડી ગળી વાળવી. ગળી નંગ ૧, પીપરીમૂળના For Private and Personal Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ પ૧૭ ગંઠોડા સાથે મધમાં ચાટવાથી ભૂખ સારી લાગે છે. એ ગોળી આમ, સંગ્રહણી, અતિસાર, શળ તથા ઊલટીને મટાડે છે. એ ગોળી ત્રિકટુ અને મધ સાથે ચાટવાથી ચક્કર (ફેર) આવતા હોય તે પણ ફાયદો કરે છે તથા વાયુને મટાડે છે. ર૧–વૈધ નૂરમહમદ હમીર-ધોરાજી ચૂનાનું પાણી પાંચ તોલા અને સુવાનું પાણી બે તોલા દૂધ મેળવી પીવાથી ઊલટી બેસે છે. રર-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી ૧. ચિત્રક, લીંડીપીપર, સિંઘવ, હરડે અને વાવડિંગ એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, દર કે પાણી સાથે ચાર વાલ ચૂર્ણ આપવાથી મંદાગ્નિવાળાને ઘણજ સારે ફાયદો કરે છે. - ૨. સૂંઠ તેલા ૨, મીંઢી આવળનાં પાન તેલ ૧, સંચળ તેલ ૧, તજ તેલા ૨, વરિયાળી તેલા ૨, એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લીંબુના રસની એક ભાવના આપી સૂકવી ચૂર્ણ કરી વાલ ૪ થી ૮ સુધી પાણી સાથે આપવાથી પાચનશક્તિ વધે છે. ૨૩–વધ આણંદજી અને પીતાંબર સવજી-ઉના લીલા (બરોળ) માટે:-હરડે તેલા બે, મંડૂરભસ્મ તેલ ૧, કિવનાઈન તેલે છે, એનું મિશ્રણ કરી તેમાંથી સવારસાંજ બબ્બે આનીભાર દૂધમાં આપવાથી બળ મટે છે. ૨૪–વધ છગનલાલ આત્મારામ-સુરત ૧.અજીર્ણ માટે -કાચ એળિો તેલા ૩, કપડવંજ સાબૂતેલા ૪, તજ તેલ ૧, રેવંચીને શીરે તેલી ૧, સૂંઠ તેલે ૧, કાળાં મરી તેલ ૧, પીપર તેલે ૧, કલમ તેલ ૧, For Private and Personal Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ટંકણખાર તેલ ૧, હિંગેરાની મીજ તેલ ૧, બેળ તેલે ૧, ગણીનાં બી તેલ ૧, હીમજી હરડે ૧, એલચી તોલે ૧, આ તમામ વસ્તુઓમાંથી સાબુ વગરની તમામ વસ્તુને ખાંડી, વસ્ત્રગાળ ચૂર્ણ કરી પછી સાબુ ખલમાં નાખી વાટી તેમાં ચૂર્ણ મેળવી ઘુંટવું. પછી પાકાં ચેવલી પાનને રસ ગાળી વળાય તેટલે. નાખી સારી પેઠે ઘૂંટી વટાણાપૂરની ગળી વાળવી. તેમાંથી મોટી માણસને દિવસમાં ત્રણ વખત ગોળી ૧ થી સુધી પાણી કે દૂધ સાથે આપવી. નાનાં બાળકોને દિવસમાં બે વાર ગોળી મા અથવા ૧ પ્રકૃતિ જોઈને પાનના રસમાં, મોટી હરડેમાં અથવા પાણીમાં આપવાથી અજીર્ણ મટાડી, ખેરાક પચાવી ઝાડા સાફ લાવે છે. ૨. અશ્વિની ગુટી-પારે તેલ વા, ગંધક તેલે , હિંગળક તેલ , હરતાલ તેલો છે, વછનાગ તોલો ળ, રામરસ (મીઠું) તેલે છે, નવસાર તેલ , સિંધવ તોલે છે, સં. ચળ તોલે છે, ધતૂરાનાં બી તોલે ૧, ખેરાસાની અજમે તેલ ૧, કરમાણી અજમે તોલો ૧, અજમો તોલે ૧, અજમેદ તેલ ૧, ત્રિફળા તેલા ૩, ત્રિકટુ તેલા ૩, ગુલાબના ફૂલ તેલા ૩, ટકણખાર તોલે છે, તગર ગઠંડા તેલા ૨, ઇંદ્રવરણાનાં સૂકાં ફળ તેલ ૨, ગરણીનાં બી તેલા ૩, એળિયો તોલે , રેવંચીની ખટાઈ તોલા ૨, નેપાળ તલા આઠ-પ્રથમ પારા ગંધકની કાજળી કરી તેમાં બાકીનાં વસાણુનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી ખલી એકરસ કરી, ભાંગરાના રસની એક ભાવના, પાકાં ચેવલી પાનના રસની બે ભાવના, આપી છેવટે કુંવારના રસની એક ભાવના આપી મરી પ્રમાણે તથા આઈ પ્રમાણે એમ બે જાતની ગળી વાળવી. મેટા માણસને મગપૂરની ગોળી ૧ થી ૨ દિવસમાં બે વાર ગ્ય અનુપાન સાથે આપવી તથા નાનાં બાળકોને રાઈપૂરની ગોળી આપવી. આ ગોળી સઘળા રોગમાં વૈદ્યરાજે પોતાની બુદ્ધિ For Private and Personal Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અણુ પ્રમાણે વાપરવાથી યશ અપાવે છે. આ ગોળી અમને કઈ મહાત્મા તરફથી મળેલી છે, જે જનકલ્યાણાર્થે અત્રે પ્રસિદ્ધમાં મૂકી છે. ૨૫-વૈદ્ય મણિશંકર જાદવજી જોશી-કાનપર રામબાણ ચુર્ણ-હરડેદળ તેલા ૨, દિવેલમાં તળેલી હમજ તેલા ૨ અને અકલગરે, સિંધવ, ચિત્રો, આમળાં, મરી, સૂંઠ, પીપર, અજમે, જીરું, ધાણા, વાવડિંગ, સંચળ દરેક તેલો એ કેક અને લવિંગ તે છે, એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લીબુના રસની એક ભાવના આપી, તેમાંથી રૂા. ૦ ભાર ચૂર્ણ સવારસાંજ લેવાથી મંદાગ્નિ, અરુચિ, ઉધરસ, દમ, સળેખમ વગેરેને તત્કાળ મટાડે છે. ભૂખ સખત લગાડે છે. અજીર્ણ તથા અપચાને માટે ઉત્તમ ઉપાય છે, દસ્ત સાફ લાવે છે. અકસીર છે. ર૬-વૈદ્ય નંદરામ પ્રાગજી–નાગેશ્રી ૧. શ્રીપંખમુખ (સરપંખો) તેલ ૧, નવસાર તેલે ૧, આકડાનાં પાનને રસ તેલા ૪, ભૈઉંદરીને રસ તેલા ૫, વાટી ચઠી જેવડી ગેળીઓ કરી નવસારને એક વાલ ચૂર્ણ સાથે ત્રણ વખત ગાળી લેવી. તેથી ઝાડાઊલટી વિશેષ થાય તે પ્રકૃતિને માફક આવે તેમ વધારે ઓછી ગાળી લેવી. બળ તથા યકૃતના તમામ દોષ, ગુમ, મળને અવરોધ, પેટપીડ, આફરો, તાવ અને ઉદરરોગને મટાડવામાં આ ગાળી સારી છે. ૨. રાજન જોગ જલાબ:- નાભિ જુલાબ) ટંકણ,મેરથુથુ, થોરનું દૂધ, નેપાળ, એરંડીની મીજ, એ સર્વ સમભાગે લઈ ઘૂંટી નાભિ ઉપર લેપ કરવાથી રેચ લાગે છે. ગરમ પાણીમાં ધોઈ નાખતાં રેચ બંધ થાય છે. (ફૂટીની આસપાસ લેપ કરો) અમીર તથા રાજાઓને માટે આ ઉત્તમ જુલાબ છે. For Private and Personal Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૦ શ્રીયુર્વેદ નિષધમાળા-ભાગ ૨ જો ૨૭-વૈધ ભાળાનાથ નમદાશંકર સ્માર્ત સુરત અવલેહ સુલેમાની:-આલુ બુખારી બેઆનીભાર, જીરસ બેઆનીભાર, આદુ તાલા ૧, ફુદીના તાલા ૨, મરી તાલે ૧, પીપર તાલેા ૧, સૂંઠ તાલે ૧, કાળી દરાખ શેર ૦ા, જીરુ તાલેા ૧, પીપરીમૂળ તાલા ૧, સિધન તાલા ૧ અને સંચળ તાલે ૧ મારીક વાટી ચૂર્ણ કરી બુદ્ધિ પ્રમાણે સરકા નાખી (સરકા નાખવાથી અવલેહ બગડશે નહિ તેમજ ફૂગ ચડશે નહિ.) માત્રા ૦૫ તાલે અજીણુ વગેરે ઉપદ્રવા ઉપર આપવું. ૨૮-વૈદ્ય પુરુષાત્તમ અહેચરભાઈ યાજ્ઞિક-કાલાલ Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીણુ માટેઃ-સૂકા કેવડાનાં ફૂલ (છાંયે સૂકવવાં) અને સાકર એ એ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી, પાવલી કે અર્ધો ભાર ગરમ પાણી સાથે ખાવાથી કકડીને ભૂખ લાગે છે. તથા અજીણુ મટાડી ખારાક પાચન કરે છે. આ પ્રયાગ અનુભવેલ છે. ૨૯-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ-ભુલાવાડી ૧. કૅપિત્તહર ચૂર્ણ-કડુ તાલા ર, સૂંઠ તાલા ૧, ઇંદ્રજવ તેાલે ૧, વાટી વસ્ત્રગાળ કરી, ન તાલે રૃમાં વાલ સાકર મેળવી ઉના પાણી સાથે પીવાથી કફપિત્તનુ' દરદ શાંત થાય છે. ૨. ત્રિકટુ, નાગકેશર, હળદર, ઈંદ્રજવ સવ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ા તાલે ગરમ પાણી સાથે પીવાથી તાવ, નળબંધ વાયુ, શ્વાસ વિગેરે દર્દોને મટાડે છે. ૩. આદિત્ય વદ્રિકાઃ-વજ, સૂઢ, ચિત્રા, જીરુ, મરી, હિં'ગ, વછનાગ, તજ એ સવ સમભાગે લઇ વસ્ત્રગાળ ચૂર્ણ' કરી, ભાંગરાના રસની એક ભાવના આપી ચણાપુરની ગાળીઓ વાળવી, પછી સવારે એક વખત ઠંડા પાણીમાં પીવાથી શૂળ, વાયુ, મંદાગ્નિ મટે For Private and Personal Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. પથ્યમાં તેલ, મરચું, ખટાશ, હિંગ, ચણા, વાલ એ ન ખાવાં. ૪. અગ્નિકુમાર રસા-પારે, ગંધક, ત્રિકટુ અને નેપાળ, લઈ પ્રથમ પારા ગંધકની કાજળી કરી તેમાં બાકીના વસાણનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી આદુના રસની એક ભાવના આપી, ગળી ચણા પ્રમાણે કરવી. એ ગોળી મોટા માણસને બે આપવાથી કબજિયાત મટે છે અને અગ્નિ પ્રદીપ્ત થાય છે. ૫. હિંગાષ્ટક ચૂર્ણ ત્રિકટુ, જીરું શાહજીરુ, અજમો એ એકેક તેલ અને અજમોદ તાલે છે, કુલાવેલી હિંગ તાલે બા, બીડખાર તોલો પ, વાવડિંગ તેલે ૧, સિંધવ તેલ ના એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, લીંબુના રસમાં એક ભાવના આપી, ચણાપૂરની ગોળી કરવી. એ ગોળીથી અજીર્ણ તથા તમામ જાતના વાયુને નાશ થાય છે. ૩. ડૉકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ કાળા રસ-પારે તેલે છે, ગંધક તેલ છે, એ બેની કાજળી કરી તેમાં ટંકણ ફલાવેલે તેલા ૨, નેપાળે તોલા ૩, એરંડીની મીજ તોલા ૪, સૂંઠ તેલા રા, કાળાં મરી તેલ ૧૧, નસેતર તલા રાઈ, હરડેછાલ તેલ વાટી વસ્ત્રગાળ કરી કાજળીમાં મેળવી સાત દિવસ ઘૂંટવું, એટલે કાળો રસ સિદ્ધ થાય છે. આ રસની માત્રા રતી ૨ ગરમ પાણી સાથે આપવાથી પેટનું શૂળ, શ્વાસ, ઉધરસ, સસણી અને વરાધ મટે છે. અફીણના ઝેરવાળાને ચાર રતી આપવી, હડકવાવાળાને પાંચ રતી આપવી અને પાંડુરોગવાળાને ચાર રતી, જવરવાળાને બે રતી, ઉષ્ણજવર, શીતજવર, તૃતીયજ્વર, જીર્ણજવર, દુષ્ટ પત્તવાળા, વિસ્ફોટકવાળા, સન્નિપાતવાળા, મળના વિકારવાળા, અરુચિવાળા, વિદ્રધિવાળા, બંધકોશ વાળા તથા શીળશવાળાને ગરમ પાણીમાં આપવાથી મટે છે. બહુ For Private and Personal Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૩ શ્રઆયુર્વેદ નિખ ધમળા-ભાગ ૨ જો જીલામ થાય તેા ભારણ માટે ખીચડી બનાવી ઢ’ડી કરી ઘી મેળવી ખાવી અથવા સાકરનું પાણી પીવુ.. કદાચ જીલાખ ન થાય તે ગરમ ચાહ પીવી તથા પેટ શેકવું અથવા તડકે બેસવું. ૩૧-વૈદ્ય મણિલાલ ગણપતિશ’કર ભટ્ટ--સુરત ૧. જાવ'ત્રી ૧।। તેલ, જાયફળ ૧ા તાલે, રાફેદ મરી ૪ તાલા, ગધક ના તાલે, પા૨ે તેલા બા,વછનાગ હાલા ન અને લિવા તાલા ના પ્રથમ પારા ગાઁધકની કાજળી કરી તેમાં બાકીનાં વસાણાં મેળવવાં, પછી આદુના રસની એક ભાવના આપી અડદના પ્રમાણની ગોળીઓ વાળી, એક સવારે તથા સાં આપવાથી વાયુ, શૂળ, જડરાશિની સંદતા વિગેરે રોગો મટે છે, જરૂર પડે તે એ. ગોળી આપવી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. જઠરાગ્નિ માટે:-વાવડિંગ તૈલા ૧, ભિલામાં, ચિત્રક, હીમજ, સૂડ એ સ` અકેક તાલે તથા ગોળ તૈાલા ૫ અને ઘી તાલા એ મેળવી સેાપારી જેવડી ગોળીએ કરી, સવારસાંજ ખાય તે મંદાગ્નિ મટી ભૂખ લાગે છે અને બારાક પાચન ચાય છે. ૩ર-વૈદ્ય ગાવ નરાલ-પાટણ નળખ ધ વાયુ માટેઃ- વાંસની ગાંઠ), ઇંદ્રજવ તાલે ૧ સુવા તાલા ૧, વડના પાનની મૂળી ટીશીએ તેાલે ૧, દરેક વસ્તુને ખારીક ખાંડી પાણી શેર ૨ માં ઉકાળી, ૫ શેર પાણી અવશેષ રાખી તેમાંથી એ આની ભાર કવાથ તથા મધ તાલા રા મેળવી પીવું, એ પ્રમાણે બે વખત પીવાથી નળ સાફ થઇ નળ ધ વાયુ મટે છે. ૩૩-વૈદ્ય લક્ષ્મણ માડ-સાસવડ ܀ યકૃત તથા પ્લીહા માટેઃ-ફુટકી વીસ તેાલા, નવસાર દસ તેાલા, સિંધવ ચાર તાલા, સ’ચળ ચાર તાલા, હિંગ એ તાલા એ For Private and Personal Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીર્ણ પ૨૩ મન ના કાકા રાજ ના કર - - - - - - - - સર્વ ઔષધેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેને મુત્ર, ચિત્રકને કવાથ, કુંવારને રસ, પ્રત્યેકની ત્રણ ત્રણ ભાવના આપી વટાણું પ્રમાણે ગોળીઓ વાળી, દરેક ટંકે બે ગોળી દિવસમાં ત્રણ વખત આપવી. આથી યકૃત અને લીહના તમામ વ્યાધિઓ મટે છે. બબ્બે ગોળી અને એક તોલે કુમાર્યાસવમાં થોડું પાણી રેડી તેની સાથે દિવસમાં ત્રણ વાર પીવાથી યકૃતને લીહાના તમામ વ્યાધિઓ મટે છે. ૩૪ અમદાવાદની એક વૈદરાજ ૧. પાવલીભાર રાઈ પાણી સાથે ફાકી જવાથી પિટમાંની બદડજમી મટે છે અને બહુ દસ્ત થતા હોય તે પણ બંધ થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ૨. કબજિયાત માટે -ગુલાબની તાજી સૂકી કળીઓ, વરિયાળી, સાકર અને ઘીને હાથ દઇ સહેજ શેકી નાખેલી મીંઢી આવળ એ ચારે વસ્તુઓને સમભાગે લઈ ખાંડી ચૂર્ણ કરી, સૂતા પહેલાં પાણી સાથે પાવલીભાર ફાકવાથી કબજિયાત મટે છે, સાધારણ જુલાબ લાગે છે અને મન પ્રસન્ન રહે છે. ૩. ઉદરગ માટે:-લસણની સૂકી કળીઓ, હીરાસિંગ, સિંધવ અને કાવ્યાના ગેળા,એ સરખે ભાગે બારીક વાટી, તેની ચણી બોર જેવડી ગોળીઓ કરી ઉંમર અને દરદના પ્રમાણમાં આપવાથી પેટમાં આવતી ચૂંક, આફરે, બદહજમી અને શૂળ મટાડે છે. ૪. બરોળ માટે-કુલાવેલો ટંકણ, અજમે, કાળી જીરી, સુવા, નવસાર, સાજીખાર, ચિત્રક અને લીંડીપીપર, એ સમભાગે લઈ કુંવારપાઠાના રસમાં ઘંટી ચણીબેર જેવડી ગોળી વાળી દર ટંકે બે ગોળી દિવસમાં બે વખત ખાવાથી બાળ નાબૂદ થાય છે, જઠરાગ્નિમાં ફાયદો થાય છે અને પેટના વ્યાધિઓને નાશ કરે છે, For Private and Personal Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૨૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે જ ૫. રક્તરોધ ચૂર્ણ-કડાયો ગુંદર, સોનાગેરુ, ધાણા, બાવળને ગુંદર, કચોર, રાળ, ફૂલકા, કવચના બીની મીજ, બીલીને ગર, એલચી, કચર, કપૂરકાચલી, આમળાં, માયાં, વાયવડિગનાં ફૂલ, બાવળનાં ફૂલ, ઓથમી જીરું, જીરુ, આંબાની ગોટલી, જાંબુના ઠળિયા,સિંધવ, શેકેલી હિંગ, ખસખસ, જીરું, સૂંઠ,ચિત્રક મૂળ એ સર્વ સમભાગે લઈ સાબરશિંગાની ભસ્મ બે ભાગ લઈ, તેમજ સાફ કરેલી ભાગ ચાર ભાગ લેવી અને સાકર આઠ ભાગ લેવી. પછી વાટી વસ્ત્રગાળ કરીલે વા થી અથવા શક્તિ પ્રમાણે મધ અથવા પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના અતિસાર, મરડા, સંગ્રહણી આદિ ઉપદ્રવે મટે છે, શરીર પુષ્ટ અને તંદુરસ્ત બને છે તથા પાચનક્રિયા પણ નિયમિત બને છે. ૩પ-ડોક્ટર દામોદર પાલ રણદિવે-સુરત પેટને સખ્ત દુખાવોઃ-(એક જ દિવસમાં મટે) કપાસિયા મૂઠી ૧, સંચળ તેલે છે, ભિલામું નંગ એક વાટી સોપારી જેવડી ગોળી વાળી, દિવસમાં બે વખત પાણી સાથે ખવડાવવાથી તુરત આરામ થાય છે. અકસીર ઈલાજ છે. Ye :: ) 1 + +;'::: tu For Private and Personal Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રિ ( ર) આ પંચભૂતાત્મક ઈશ્વરી સૃષ્ટિમાં પ્રાણીમાત્ર સ્વેદજ, અંડજ ઉભિજ અને જરાયુજ એવા ચાર ભાગમાં વહેચાયેલાં છે. તે પિકી જ જીવેની એનિ અમથુનિક ગણાય છે. એટલે એ છે. આકાશમાં દષ્ટિએ નહિ પડે એવા સૂમ રૂપમાં અસંખ્ય અને અનંત છે. તેઓની જુદી જુદી ન ગણી શકાય એટલી જાતો છે. તે જાતે પછી કોઈ પણ જાત જાતના હીન, મિથ્યા કે અતિવેગથી વાતાવરણમાં જે જાતને ફેરફાર થાય, તે જાતનું રૂપ ધારણ કરી અસંખ્ય પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, અને જ્યારે તને ચોગ બદલાવાથી વાતાવરણ સુધરે છે, ત્યારે તે જંતુઓનો નાશ થાય છે. ઈશ્વરી સૃષ્ટિમાં પ્રાણીમાત્રની જે એજન કરવામાં આવેલી છે, તે જીવતાં પ્રાણીઓ એકબીજાને સહાયકારી થાય એવા હેતુથી આ દશ્યમાન થતી રષ્ટિની વ્યવસ્થા કરવામાં આવી છે, અને એટલા માટે મહામાં તુલસીદાસજીએ એક દેહરે કહ્યો છે કે જીવ જીવ કે આસરે, જીવ કરત હય રાજ; તુલશી હર કે આસરે, કયું બિગડે કાજ ? અર્થાત્ જે દરેક જીવ બીજાને આશ્રય લઈને કુદરતના નિ. ચમ પ્રમાણે એટલે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તે તે ઉપાધિરૂપ રોગમાં તેને રાપડાવવાનો વખત આવે નહિ. પરંતુ કેટલાક સ્વાથી મનુ કહે છે કે, “લવ લેવા વિનમ્” અર્થાત્ જીવ છે તેજ જીવનું જીવન છે. એટલે કે ઈ પણ પ્રાણીની હિંસા કર્યા સિવાય અને કઈ પણ પ્રાણીનું માંસ પરોક્ષ યા અપરોક્ષ ખાધા સિવાય માણસ જીવી શકતું નથી. એ હેતુને લઈને જીવહિંસાની પ્રથા ચાલુ ક પર૫ For Private and Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૩૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીઆયુર્વેદ નિમંધમાળા-ભાગ ૨ જો માતા- 17 રનારાઓએ કુદરતના કાયદાના ભંગ કરવાથી કોલેરા વા ભયંકર રાગને ઉત્પન્ન થવાને અવકાશ આપ્યો છે. For Private and Personal Use Only હાલની જંતુવિદ્યાની શોધ પ્રમાણે કોલેરાનાં જં તુઓ ઊડતાં છે અને તે જ્યારે વધે છે. ત્યારે એટલી બધી સંખ્યામાં વધે છે કે જેના પાર કોઇ પણ પતિથી પામી શકાતે! નથી. આપણે એ જ તુઓના નાશ કરવાને માટે જુદી જુદી જાતના સેકડા પ્રચાગા કરીએ છીએ, પરંતુ આપણા ઋષિમુનિઓએ ધૃત અને સુગધી દ્રવ્યના ધુમાડાથી એ જ તુએને અમૃતરૂપમાં ફેરવવાના જે પ્રયાગ શેાધેલા છે, તે પ્રત્યેાગના જેવે ખીજે પ્રયાગ આજ સુધીમાં કોઈ પણ રસાચણશાસ્ત્રીને હાથ લાગ્યા નથી. પરં'તુ જે ઉપાય કરવા માં આવે છે તેથી કેલેરાનાં જંતુની વૃદ્ધિ થાય છે. કારણ સ્વેદજ જંતુઓને એવા સ્વભાવ છે કે, જો એક જ તુને મારી નાખ્યુ હાય તે તેના શરીરમાં જેટલા પરમાણું હેાય તેટલાં નવાં જંતુઓ ઉત્પન્ન થાય છે. તેથી જેમ જેમ ઉપાય કરી જતુને મારી નાખવામાં આવે, તેમ તેમ તેની ઘણા રૂપમાં વૃદ્ધિ થતી ન્તય છે, અને જ્યારે ઋતુના સમયેાગ થાય ત્યારે વાતાવરણના ફેરફારથી એ જ તુએ પેાતાની મેળે અદ્રશ્ય થઇ જાય છે. દાખલા તરીકે ચામાસાની ઋતુમાં લગભગ શ્રાવણ માસમાં કામળિયા (કામળા ) નામનાં જંતુ એટલાં માં ઉત્પન્ન થાય છે કે, જે ગામમાં તે પાકયાં હોય તે ગામનાં ઘરાનાં છાપરાં અને નેવાણી તે જંતુધી ભરાઇ ગયેલી જોવામાં આવે છે. તેવી રીતે ભાદરવા માસમાં 32 ભાદરવા - મના લાલ કીડા ઢગલાબંધ ઉત્પન્ન થાય છે અને જ્યારે ઋતુના ફેરફાર થાય છે. ત્યારે એકબે દિવસમાં એ કહ્યાં છુપાઈ જાય છે તેના પત્તો પણ લાગતા નથી. આથી એટલું સામિત થયું' કે, વાતાવરણના ફેરફારથી આકાશમાં સ્વેદ જીવા ઉત્પન્ન થઇ જગ તમાં ઉપાધિરૂપ રાગને કેલાવા કરે છે. અને જ્યારે વાતાવરણ Page #560 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ ન બન કાપમાને - નન - વતન - કારણ છે ક ન ક નાના નાના નાના જ ન વિચિકા (કલેરા) પ૨૭ સુધરે છે ત્યારે તે ઉપાધિની શાંતિ પિતાની મેળે થાય છે. એ પ્રમાણે સામાન્ય દજ ની ઉત્પત્તિથી થતા રેગેને વિચાર અથવા સામાન્ય દજ ની ઉત્પત્તિને વિચાર કરવામાં આબે, કે જે વસ્તુના હીન મિથ્યા અને અતિયોગને આભારી છે. જ્યારે મનુષ્યમાં બુદ્ધિને વિશ્વમ થાય છે, ત્યારે તેને કુદરતને કાયદાનો ભંગ કરવાનું મન થાય છે અને કોઈ પણ હેતુને લઈને થોડા લખતને માટે તેણે કુદરતને જે ગુને કર્યો હોય છે, તે ગુને જમાનાનું પરિવર્તન થતાં રૂદિના રૂપમાં દાખલ થઈ જાય છે. એટલે તે ગુનાની સજા આખી રષ્ટિને ભેગવવી પડે છે. ઈશ્વરી રષ્ટિની ગોઠવણને તપાસતાં વિચારવાન પુરુષને એટલું તે સમય છે કે, આ જગતમાં દેવી અને આસુરી એવાં બે જાતનાં પ્રાણીઓ જણાય છે. ટૂંકી નજરે જોતાં આસુરી પ્રકૃતિનાં પ્રાણએ નિરર્થક ઉત્પન્ન થયેલાં છે એમ જણાય. પણ લાંબી દષ્ટિથી વિચાર કરતાં દૈવી જીવેના રક્ષણ માટે અને ઉપયોગ માટે આસુરી પ્રકૃતિના છાને કુદરતે ઉત્પન્ન કરે છે એવું સ્પષ્ટ સમજાય છે. પરંતુ તેનો ઉદ્દેશ નહિ સમજવાથી દેવી જીવે આસુરી જેથી અકળાય છે. પણ આ જગતમાં જે છે અથવા જે થાય છે તે કુદતે સારા માટે કરેલું છે અથવા કરે છે. આ વાત ખરી હેવાથી જે દેવી છે આસુરી અને તે જ જે કામને માટે ઈશ્વરે ઉત્પન્ન કરેલા છે તેને તે કામ કરવા દે અને પોતે તે કામ કરતાં તેમને અટકાવવાની કોશિશ કરે નહિ, તે જરૂર આખું જગત ઉપાધિના રોગથી મુક્ત થાય. હવે આપણે આટલી પ્રરતાવના કર્યા પછી “કોલેરાનાં જંતુઓ” શી રીતે ઉત્પન્ન થાય છે? તેને વિચાર કરીએ. પૃથવી ઉપર તમામ પ્રાણીમાત્ર મળમૂત્ર કરે છે તેમ તમામ For Private and Personal Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨૮ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો પ્રાણીઓના મરણ પછી બગડતા, સડતા અને વિખરાઈ જતાં શરીરના પરમાણુએ પૃથ્વી ઉપર અને આકાશમાં પસરેલા રહે છે. જ્યારે પૃથ્વી ઉપર ટાઢ પડે છે ત્યારે આકાશમાંના પરમાણુઆ નીચે આવીને પેતપેાતાના સ્વતતીય જીવામાં વળગીને તે જીવાને પુષ્ટ બનાવે છે અને જ્યારે તાપની મેાસમ આવે છે ત્યારે સૂર્યાંના તાપથી તે પરમાણુ છૂટા પડી આકાશ તરફ ઊંચા ઊડે છે અને તેના શરીરના ભાગે કે જે અશુચિ પદાર્થો ગણાય છે તે પૃથ્વી ઉપર પડી રહે છે. તે સડેલા, પડેલા અને તેમાં ઉત્પન્ન થતા કીડાઓથી રક્ષણ કરવા માટે કુદરતે ઘણી જાતના સ્થળચર અને ખેચર જીવે ઉત્પન્ન કર્યા છે, કે જેએ અશુ ચિમાં ઉત્પન્ન થતાં જ તુઓને ખાઇને પેાતાને નિર્વાહ ચલાવે છે. તે પ્રમાણે તાપની મેાસમ પૂરી થયા પછી જ્યારે વર્ષાકાળ આવે છે, ત્યારે વરસાદની સાથે પૃથ્વી ઉપરથી ચડેલા અશુચિ પદાર્થીના પરમાણુ આકાશમાંથી નીચે પડે છે. આથી ચામાસાની ઋતુમાં અસંખ્ય જાતનાં નવાં જીવજંતુએ આપણી નજરે પડે છે. પણ ચૈામાસાના પ્રવાહે ઘણા જોરથી ચાલવાથી પૃથ્વીને જોઇએ તે કરતાં વધુ પાણી મળવાથી તે પાણી નદીઓમાં વહીને પૃથ્વી ઉપરની તમામ અશુચિને સાથે લઇને સમુદ્રમાં મળી જાય છે. આથી પૃથ્વી પવિત્ર થાય છે. અશુચિ સાથે ગયેલા જીવાના સ્વભાવ છે કે અશુચિ અને પાણી તથા ઠંડી હવાના ચાગ મળતાં તેઓ વધવા માંડે છે. તેઓ જ્યારે વૃદ્ધિના કાળમાં હોય ત્યારે સમુદ્રમાં ગયા પછી જેટલાં જંતુ તે અચિમાંથી ઉત્પન્ન થાય છે, તે સઘળાં જંતુના નાશ કરવા માટે કુદરતે સમુદ્રમાં જળચર પ્રાણીઓની એક નવી સૃષ્ટિ તૈયાર રાખેલી હાય છે કે જે સ્થળચર જીવાના રક્ષણ માટે અશુચિમાંથી જેટલા જીવા ઉત્પન્ન થાય તેટલા તમામ જીવાનું ભક્ષણ કરી જાય છે. હવે મનુષ્યેએ એ કુદરતી કાયદાન For Private and Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચિકા (કોલેરા) ભંગ કરી સમુદ્રમાં ઉત્પન્ન થતાં પ્રાણીઓને મારીને ખાઈ જવાની રૂઢિ દાખલ કરી, તેને પરિણામે દરરોજ અસંખ્ય જળચર પ્રાણીઓને નાશ થવા માંડે. એટલે પૃથ્વી ઉપરથી વરસાદને પાણી સાથે જેટલી અશુચિ જવી જોઈએ તેટલી બલકે તેથી પણ વધારે સમુદ્રમાં જાય છે. પણ તે અશુચિમાંથી ઉત્પન્ન થતાજીને નાશ કરવા માટે જેટલા પ્રમાણમાં જળચર પ્રાણીનું લશ્કર જોઈએ તેમાં દિનપ્રતિદિન ઘટાડો થવાથી તેઓ વધતાં જાય છે. આથી વધેલાં જંતુઓ પાણીમાંથી બહાર આવી, તેમાંનાં ચાલતાં જંતુઓ સેગ, ઈન્ફલ્યુએન્ઝા વગેરે રેગોને ઉપન્ન કરે છે અને ઊડતાં જેતએ કોલેરા, (વિચિકા) વગેરે રોગોને ઉત્પન્ન કરે છે. ઘણા માંસાહારીઓ એવી શંકા કરે છે કે, જળચર પ્રાણીઓ તથા સ્થળચર અને ખેચર પ્રાણીઓને અમે ઉપગમાં નહિ લઈએ તો તેઓની વસ્તી એટલી બધી વધી જશે કે મનુષ્યને રહેવાને માટે રષ્ટિમાં જગ્યાજ રહેશે નહિ! આવા પ્રશ્ન કરનારને અમે જવાબ દઈએ છીએ કે, જ્યારે તમે કુદરતના બનાવેલા એક પણ પ્રાણીને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવતા નથી, તે પછી તેને નાશ કરવાને તમને શો અધિકાર છે? કુદરતે જે વસ્તુ જે કારણ માટે બનાવી છે તે કારણ પ્રમાણે તેનો ઉપયોગ થવા દેશે, તો જ તમે વાજબી ગણાશે. દુનિયામાં કહેવત છે કે, આ સંસાર મરછ લાગલ ન્યાયથી ચાલે છે, એટલે દેવી 9ના રક્ષણને માટે જેટલા છે જરૂરના હોય તેટલા બચાવીને બીજા વધારાના અને ઓછા કરવા માટે આસુરી માંથી એવી ઉત્પત્તિ કરેલી છે કે, તે વધારાના આસુરી અને ખાઈ જાય. જેમ નાનાં માછલાને મોટાં માછલાં ગળી જાય, ઉંદરને બિલાડી મારી ખાય, સાપને નેળિયા ખાય અને કીડીમ કેડીને સાપ ખાય, એ પ્રમાણે આસુરી છે આસુરી ને ખાય તે કુદરતના કાયદા પ્રમાણે For Private and Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શ્રીયુ નિબધમાળા-ભાગ ૨ જો છે. પણ મનુષ્યા કે જેએ પેાતે ઈશ્વરના એક અશ હોવાના દાવા કરે છે, તેઓને જીવેનું ભક્ષણ કરવાના અધિકાર નથી; છતાં તેઓ જ્યારે તે પ્રમાણે આસુરી જીવેના અધિકાર ભાગવાના યત્ન કરે છે, ત્યારે તેઓ કુદરતના કાયદાનો ભંગ કરનાર ગુનેગાર ગણાય છે. કેટલાક લેાકા એવુ' માને છે કે, પરમેશ્વર કયાં લાકડી લઇને મારવાના છે ? પરમેશ્વર તે માત્ર તેના ડરથી દુનિયા નીતિને માર્ગે ચાલે તેટલા માટે માનવાના છે ! માટે આપણને સારું લાગે તે કરવાને જરા પણ અડચણુ નથી એમ ધારીને આખી દુનિયા એકજ વિચાર પર આવેલી જણાય છે કે, બીજાને ભલે દુઃખ ઉત્પન્ન થાય, ખીજાને ભલે જીવ ય, થીજાના જાનમાલનું ભલે નુકસાન થાય, પરંતુ આપણા મનને જે વતનથી આનંદ થાય તે પ્રમાણે કરવાના આપણને સ'પૂર્ણ હક છે. એવું માનનારા સામે એવી કહેવત છે કે, ‘પરમેશ્વરની લાકડીને કયાં અવાજ છે? કારણ કે સૃષ્ટિક્રમ વિરુદ્ધ કાર્ય કરનારને જાતે સા કરવા આવવું પડતું નથી, પણ તેને એક એવા નિયમ છે કે, જે માણસને જે અધિ કાર નથી છતાં તે અધિકાર ભોગવે, તે તેને દુઃખરૂપ રાજા ભાગવવી પડે. દુખઃરૂપ સજા ભેગન્નતાં પણ તે સમજે નહિ તા આખરે તેને સેાતની સજા ભોગવવી પડે. આટલા ઉપરથી આપણને સમજાય છે કે, પૃથ્વી ઉપર અને પાણીમાં જે અરુચિથી આસુરી વૃત્તિના એટલે ઝેરી જીવા ઉત્પન્ન થાય છે,તેમને નાશ કરવા માટે તેવાજ પાણીમાં તરતા, પૃથ્વી ઉપર ક્રુરતા અને આકાશમાં ઊડતા જીવાને તેણે ઉત્પન્ન ફરી મૂકયા છે. આથી સાબિત થાય છે કે જે જગતની શાલારૂપ અનુષ્યને આનંદ આપવા અને મનુષ્ય ઉપર આવતી ઉપાધિરૂપ રાગેાની પીડાને અટકાવવા માટે જે જંતુઓને ઉત્પન્ન કરેલાં છે, તે જ તુઓને મનુષ્યા મારી ખાય, જેથી જેટલા પ્રમાણમાં મનુષ્યે આરોગ્ય રહેવા જોઇએ તેટલા પ્રમાણમાં આ For Private and Personal Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - -માન સ રકાર ના નાના અને મા ના જ ન વિચિકા (કેલેરા) પ૩૧ રેગ્યતા નહિ મળતાં, તેઓ રોગના ભેગા થઈ પડે છે. જ્યારે તે પાપમાં ઘણું વધારે થાય છે ત્યારે ત્રતુના હીનયોગ, મિથ્યા ગ કે અતિયોગ થવાથી વાતાવરણમાં અસંખ્ય ઝેરી જંતુઓ ઉત્પન્ન થઈ મનુષ્યને અંતિમ એટલે મેલની સજા કરે છે. એ પ્રમાણે વિચાર કરતાં સમુદ્રના પાણીમાં જે અસંખ્ય જાતનાં પ્રાણીઓ જોવામાં આવે છે, તે નિરર્થક ઉત્પન્ન કરેલાં નથી પણ મનુષ્યને બળ, બુદ્ધિ અને આરોગ્ય આપનારાં છે. આ વાત અમે પિતે કહીએ છીએ એવું કાંઈ નથી; પણ ખાસ વિદ્વાનોમાં ગણાતા અને તત્ત્વજ્ઞાનને પ્રધાન માનનારા પશ્ચિમના વિદ્વાને પણ આ વાતને સમજી માંરાહારથી અલગ રહેવાની ભલામણ કરે છે. કેટલાક વિદ્વાને એ ઉપદેશ કરે છે કે, દિન પર દિન સમુદ્રના પાણીમાંથી ખાર એટલે “કરિન ગેસ” એ છે થતો જાય છે, જેથી સમુદ્રમાંથી પાકતું મીઠું પ્રથમ જેટલું ખારું જણાતું નથી. અને તેને પ્રત્યક્ષ પુરા એવો છે કે, જે જગ્યાએથી માછલાંને નાશ કરવામાં આવે છે, તે જગ્યા કરતાં બીજી જગ્યાનું મીઠું વધારે ખારું છે. એટલે દરિયાઈ પ્રાણીના રક્ષણથી દરિયામાં આવતી અશુચિમાંથી ઉત્પન્ન થતા ખારા રસ સિવાયના બીજા પાંચ રસો એટલે ગળે, કડ, ખાટ, તીખે અને કષાય રસ વધી જવાથી ખારનું પ્રમાણ ઓછું થાય છે. આમ હોવાથી ઘણા વિદ્વાનોનું કહેવું એવું છે કે, દરિયાનું પાણી દિન પર દિન વધારે મીડું થતું જાય છે. એટલે એક તરફ સેનેટરી સિસ્ટમ પ્રમાણે દરિયાકિનારાનાં શહેરોમાંથી તમામ જાતની અશુચિ દરિયામાં સીધી પહોંચાડમાં આવે છે, બીજી તરફથી પૃથ્વી ઉપરની અશુચિ વરસાદના પાણીથી ધોવાઈને દરિયામાં દાખલ થાય છે, આ ઉપરાંત ખુદ દરિયામાં જ ઉત્પન્ન થયેલા અશુચિને ખાનારા ને બેહદ નાશ કરવામાં આવે છે, આથી For Private and Personal Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે દરિયામાં અશુચિ વધી જવાથી દરિયાનું પાણી ખારાશ વગરનું થાય છે અને તે ઓછી ખારાશવાળું અશુચિ ભરેલું મીઠું મનુષ્યના ખાવામાં આવે, એટલે રોગ ઉત્પન્ન થાય તેમાં કાંઈ આશ્ચય નથી, તેમ તુના વેગે ઊડતાં જંતુઓ કે જેનું રહેઠાણ અને ઉત્પત્તિસ્થાન પાણીવાળી જગ્યામાં છે, તે અશુચિ પદાર્થો અને દરિયાનું પાણી ભેગું થવાથી મૂત્ર જેવા પદાર્થોમાંથી ઉડતાં અને મળ જેવા પદાર્થોમાંથી ચાલતાં ઝેરી જંતુઓ સંખ્યાબંધ ઉત્પન્ન થાય છે. આ જંતુઓનો ફેલાવે એટલા જોરથી થાય છે કે, જંતુવિઘાના ધકેએ સિદ્ધ કર્યું છે કે, ઝેરી જંતુની પેદાશને જે સૂર્યના કિરણથી કુદરત નાશ ન કરતી હોત તે એક દિવસમાં આટલાંટિક મહાસાગર ભરાઈ જાય તેટલાં જંતુઓ ઉત્પન્ન થાત. અર્થાત કહેવાની મતલબ એવી છે કે, સમુદ્રમાં પાકતા છે તે માણસના રક્ષણ માટે છે પણ કોઈ તેને મારી ખાવાને માટે નથી. જેવી રીતે આકાશમાં ફરતા ગ્રહ, સૂર્ય અને ચંદ્ર, શેકથી ફરતા અયન અને સંક્રાતિથી જે જે પ્રદેશમાં, જે જે અક્ષાંશ અને રેખાંશમાં જેવી જેવી જાતનું વાતાવરણ ઉત્પન્ન કરે છે, તેવી તેવી જાતનાં મનુ અને પ્રાણીઓ પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે દરિયામાં પણ જુદી જુદી પ્રકૃતિનાં, જુદા જુદા આકારનાં અને જુદા જુદા ગુણધર્મવાળાં પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. એટલે જે માણસો એવો વિચાર કરનારા છે કે, દરિયામાંથી જળચર જેને અમે જેટલો નાશ કરતા જઈએ તેટલા પ્રમાણમાં અગાધ સમુદ્રમાંથી બીજા જ ત્યાં આવીને પુરાય; એટલે દરિ ચાની વસ્તીમાં ઘટાડો થઈ શકતો નથી. પણ તેઓ ભૂલી જાય છે કે, કુદરતના કાયદા પ્રમાણે જે અક્ષાંશ કે રેખાંશવાળા ભાગમાં જે જાતનાં દરિયાઈ પ્રાણી ઉત્પન્ન થાય છે, તેઓ બીજા ભાગમાં જઈ શકતાં જ નથી, તેનું પ્રત્યક્ષ પ્રમાણ એવું છે કે, જે સ્થળેથી For Private and Personal Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિપૂચિકા (કોલેરા ) ૫૩૩ કોડી, શ`ખ ખાંગડાં, શંખલાં, છીપ અને મેતી વગેરે નીકળે છે, તેવાં બીજે સ્થળેથી મળતાં નથી; એટલે જે પ્રદેશમાં જે જીવા ઉત્પન્ન થાય છે, તે જીવા દરિયાના બીજા પ્રદેશમાં જઇ શકતા નથી. આમ હોવાથી દરિયામાંથી જે સ્થળેથી દરિયાઇ પ્રાણીઓના નાશ કરવામાં આવે, તે સ્થળે બીજા સ્થળનાં પ્રાણીએ આવી શકતાં નથી. એટલે તે દરિયાનું પાણી ક્ષારમાં ન્યૂનતા ધરાવે એ શક્ય છે. ઉપરની હકીકત ઉપરથી સમજવામાં આવે છે કે, ઋતુના સમયેાગ હોય ત્યારે ઝેરી જ ંતુઓના પાક જેટલેા થાય તેટલેા સૂર્યના તાપમાં લય પામી જાય; પણ જ્યારે ઋતુનેા હીન, મિથ્યા કે અતિયાગ થાય, ત્યારે જંતુના નાશ નહિ થતાં ઊલટા વધારા થાય છે. આથી આખુ જગત અથવા એક પ્રદેશના લેક ઉપાધિરૂપ મરકીમાં સપડાય એ નિર્વિવાદ છે. માણસના શરીરમાં વાયુ, પિત્ત અને કફ જ્યારે શુદ્ધ હાય ત્યારે ગુણ ગણાય છે, તે જ્યારે અશુદ્ધ હૈાય ત્યારે દોષ ગણાય છે અને જયારે સોંપૂર્ણ ખગટેલાં હોય ત્યારે મળ ગણાય છે. આવી રીતે અજીર્ણથી મળ અગડે છે અને જો તે મળમાં વાયુનું પ્રાધાન્ય હાય તે વિષ્ટધાજીણુ કહેવાય છે, જો પિત્તનું પ્રાધાન્ય હાય તા વિદગ્ધાજીણુ કહેવાય છે અને એ કફનું પ્રાધાન્ય હોય તે તે આમાછણ કહેવાય છે. તેવી રીતે આકાશમાં જ્યારે તાપની માસમ હાય છે ત્યારે પિત્તનું પ્રાધાન્ય થાય છે, જ્યારે ર્જ્યની માસમ હાય છે ત્યારે વાયુનું પ્રાધાન્ય થાય છે અને જ્યારે ટાઢની મેાસમ હાય છે ત્યારે કનુ પ્રાધાન્ય થાય છે. એટલે જે જે મેસમમાં જે જે પ્રકૃતિને કે જે જે દેષાને પુષ્ટિ મળે એવું વાતાવરણ થાય છે,તે તે મેસમમાં તેવી તેવી પ્રકૃતિનાં સ્થળચર, જળચર અને ખેચર પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. એટલે ગ્રીષ્મ અને શરદઋતુમાં For Private and Personal Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - - - જ્યારે સખત તાપ પડે છે, ત્યારે મનુષ્યનાં શરીરમાં વિદગ્ધાજીર્ણ થયેલું હોય છે. આથી તે અજીર્ણમાં અગ્નિતત્વવાળા એટલે ઝેરી જીવ ઉત્પન્ન થયેલા હોય છે અને સમુદ્રમાં પણ અગ્નિતત્ત્વવાળા ઝેરી જી ઉત્પન્ન થાય છે. તે જ હવાની રાાથે ઊડતા ઊડતા પૃથ્વી તરફ આવે છે અને જે મનુષ્યના શરીરમાં દગ્ધાજીર્ણને લીધે વિષવાળા જંતુઓ ઉત્પન્ન થયેલાં હોય છે, તે જેતુઓ હવામાંથી આવતાં જંતુઓને આવકાર આપી, પિતાના સ્વજાતીય ભાઈ ગણી પોતાની પાસે આશ્રય આપે છે. આથી મનુષ્યના શરીરમાં વિદગ્ધ થયેલા પિત્તનો અતિગ થવાથી અને કફને હીન થવાથી વાયુને મિથ્યા થાય છે, એટલે દૂધ થયેલું પિત્ત ઊલટી અને ઝાડાના રૂપમાં બહાર નીકળવા માંડે છે. તે બહાર નીકળવાની ઉતાવળમાં પિતાની સાથે રહેલા કફ અને વાયુની દરકાર કર્યા સિવાય જોશથી બહાર નીકળે છે. અને આસુરી જેના કાયદા પ્રમાણે એક ક્ષણમાં લક્ષાવધિ છ ઉત્પન્ન થતા હોવાથી, શરીર તે જીવોથી વિષપૂર્ણ બની જાય છે, જેથી આયુ વેદે એ રોગનું નામ વિચિકા પાડ્યું છે. એટલે અજીર્ણને ઉત્પન્ન કરવાવાળું પિત્ત મનુષ્યનાં શરીરમાં વધવાથી વિદગ્ધાજીર્ણ થઈને અય છની ઉત્પત્તિ થયેલી હોય છે. તેમાં સમુદ્રમાં ઉત્પન્ન થયેલા વાતાવરણમાં અગ્નિતત્વ (પિત્ત)ને અતિગ થવાથી, તે જતુઓ મનુષ્ય શરીરમાં પ્રવેશ કરી પ્રાણને નાશ કરે છે. તેને જુદા જુદા દેશના લેકે જુદાં જુદાં એટલે વિચિકા, મરચી, વાસી, મરકી, મરી, કોલેરા, એવાં એવાં નામથી ઓળખે છે અને જ્યારે તે સંપૂર્ણ રૂપમાં પ્રગટ થાય છે, ત્યારે લોકો આકુળવ્યા કુળ થઈ નાશભાગમાં પડે છે અને તેનું રક્ષણ કરવા માટે ચિકિસાશાસ્ત્રીઓ કે જેઓ કારને ઉપાય નહિ કરતાં કાર્યનો ઉપાય કરવાવાળા છે, તેઓ નવી નવી રીતેની શોધ કરી જાય છે. પણ For Private and Personal Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિપૂચિકી (કેલેરા) પર - - - - - - - કૅલેરાને (મરકી) રોગ તો જ્યારે હવામાં તેને સમગ થાય છે ત્યારેજ શાંત થાય છે. માટે જે કેલેરા જેવા ચેપી રોગને સમૂળ નાશ કરે છે તો તેનું ઉત્પત્તિસ્થાન કે જે જળચર, સ્થળચર અને ખેચર પ્રાણીઓ જે મનુષ્યને નુકસાન કરનારાં ઝેરી જંતુઓનો ભક્ષ કરી જાય છે અને જેથી મનુષ્યને આવા ભયંકર રોગને પંઝામાં સપડાવું પડતું નથી, તેમને નાશ થતા અટકાવવામાં આવે તોજ આવા રોગોને સમૂળ નાશ થાય. અમારા સાંભળવામાં એવું આવેલું છે કે, હિંદુસ્તાન સિવાયના સુધરેલા દેશમાં એ કાયદે છે કે, જ્યારે જ્યારે માછલી. એ ગર્ભ ધરતી હોય અથવા ઇંડાં મૂકવાની મોસમ ચાલતી હોય ત્યારે ત્યારે તે મોરામમાં માછલી મારવાને પ્રતિબંધ હોય છે. જે આ વાત ખરી હેય તે અમારી વાતને માટે ટેકે મળે છે, પણ હિંદુસ્તાનને માટે કોઈ પણ પ્રકારને પ્રબંધ નહિ હોવાથી, હિંદુસ્તાનમાં આવા ચેપી રોગે હદ બહારનું જોર અજમાવે છે અને વરના વચ્ચે રહી જાય તે પણ ઝેરી ગે હિંદુસ્તાનને પીછે છેડતા નથી. એટલા માટે અમે ફરીથી કહીએ છીએ કે, જે કેલેરા અથવા મરકીને હિંદુસ્તાનમાંથી દૂર કરવી હોય તે નીચેના ઉપાયો કરવા જોઈ:-- ૧. જે પ્રાણીઓ, જીવજંતુ વગેરે અશુચિને ખાઈને ઊડતાં અને પગે ચાલતાં જંતુઓની ઉત્પત્તિને નાશ કરે છે, તેમને નાશ થત સવર અટકાવે. ૨. હવાની શુદ્ધિ કરવા માટે આપણે આચાર્યોએ ઘી અને સુગંધી દ્રવ્યથી યજ્ઞયાગાદિના જે પ્રબંધ કર્યા છે, તેમાં વધારે કર અને હાલમાં યજ્ઞયાગાદિ પ્રસંગે હુતદ્રવ્યની આહુતિ આપવા ઉપર ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ તેવા પદાર્થોને For Private and Personal Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ શ્રીયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો ઉજાણી તરીકે ખાવાપીવા તરફ વધારે ધ્યાન માપવામાં આવે છે તેમાં સુધારા કરી, તે કબ્યાને ખાવામાં વાપરવા કરતાં હવનમાં વધારે હેામવાની લક્ષપૂર્વક કાળજી રાખવી. ? ૩. જ્યારે ઋતુઓમાં ઋતુના હીન, મિધ્યા કે અતિયેાગ જણાય ત્યારે ત્યારે ઋતુના ચૈાગ પ્રમાણે મનુષ્યના ખારાકમાં ફેરફાર કરવા અને દરેક મનુષ્યે એટલી વાત ધ્યાનમાં રાખવી કે, જ્યારે • ચમની દાઢ ઉઘાડી થાય છે એટલે ઉપદ્રવરૂપ (ઝેરી હવા) વાયુ દેશમાં ફુંકાતા હેાય તેવા વખતમાં ‘‘વાદાર નીતિ ’ અલ્પ અહાર કરનારાજ જીવે છે. એટલે આ વાત પર ખાસ ધ્યાન આપવું કે અપેારના ભાજનમાં સાદા ખારાક પેટ ભરીને ખાવેા, પણ સાંજના ભેજનમાં તે દરેક મનુષ્યે હુંમેશના નિયમ કરતાં અડધા ખારાક ખાવે. એટલે દરેક ઘરના વડીલે જેના ઘર માં રાત્રિભાજનમાં જેટલું અનાજ વપરાતું હોય તેથી અડધા અના જની રસેાઇ કરવાના હુકમ કરી, દરેક માણસને હિસ્સે પડતું ખાવાનું આપી અડધા ભૂખ્યા રાખવા. જે મનુષ્ય કેલેરા, પ્લેગ, ઇન્ફલ્યુએન્ઝા વગેરે કોઈ પણ જાતની ઝેરી હવાથી ઉત્પન્ન થયેલા રાગેા ચાલતા હોય, તે વખતમાં અપેારે સાદા ખારાક અને સાંજે અડધું લેાજન લેશે, તેના ઘરમાં અથવા તે માજીસના શરીરમાં કાઈ પણ જાતનાં ઝેરી જંતુ પ્રવેશ કરી શકશે નહિ. રાગ થયા પછી તેના ઉપાયને માટે દોડાદોડ કરીને વખતના, પૈસાના અને પેાતાના જાનને ભેગ આપવા કરતાં અલ્પાહાર, નિરામિષ ભાજન અને શરીરની સ્વચ્છતા રાખી રેગના પૂજામાં નહિ સપ ડાવું એજ મનુષ્ય માત્રને લાભકારી છે. છતાં જો કોઇ માણસને કોલેરા થાય તે નીચે પ્રમાણે ચિકિત્સા કરવાથી તે સારા થાય છેઃ ૧. રાનાં મરચાં એ ભાગ લઇ ખૂબ મારીક વાટવાં કે ભાગ For Private and Personal Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ39 વિપૂચિકા (કેલેરા) ઊંચી હિંગ વાટીને મરચાં સાથે મેળવીને તેમાં ચાર ભાગ દેશી કપૂર મેળવી વાટવું. વાટતાં વાટતાં કપૂરની હવાથી, હિંગ પીગળીને ગળી વાળવા જે લેચો થશે. તેની વટાણા જેવડી - ળીઓ વાળી રાખી મૂકવી. જે કોલેરા થનારને કેલેરાની શરૂઆતથી ઊલટી અને ઝાડા થયા પછી બબ્બે ગોળી પાણી સાથે ગળાવવામાં આવે, તે કેલેરાના ઘણા દરદીઓ બચી જાય છે. કેલેરાના દરદીને તરસ લાગે તે માગે તેટલું પાણી પાવું અથવા લેબાનના ધુમાડાથી શુદ્ધ કરેલું પાણી પાવું. પરંતુ એટલી વાત યાદ રાખવી કે, કેલેરાના દરદીને જ્યાં સુધી ઊલટી અને ઝાડા સિવાય છૂટો પેશાબ થાય નહિ, ત્યાં સુધી અન્ન, કેઈ પણ જાતની કાંજી, દૂધ, કે લીલો મેવો ખાવાને આપે નહિ; માત્ર પાણી પાયા કરવું. કોલેરાની શરૂઆતમાં દરદીને તલનું તેલ દરેક ઊલટીએ બખે તેલા અથવા ચેખું ઘી ગરમ કરીને ઊલટીએ બબ્બે તેલા પાવાથી ઘણા દરદીઓ સારા થાય છે. એકંદર રીતે કોલેરાના દરદીને કૃમિને નાશ થાય, પિત્તની શાંતિ થાય, અગ્નિ પ્રદીપ્ત થાય અને મળ બંધાય એવા ઉપાય કરવાની ખાસ જરૂર છે. विचिका (कोलेरा)ना केटलाक अनुभवसिद्ध उपायो ૧-યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. કેલેરામાં દર ઝાડા-ઊલટીએ તલનું તેલ (કાચુંજ) એક નવટાંક નવટાંકને આશરે પાયા કરવું. એક શેર તેલ દરદીના પેટમાં પડયું કે તરત ખાતરીપૂર્વક ઝાડાઊલટી બંધ થઈ જશે. ૨. કેલેરા તેલ-લાલ મરચાં સૂકાં શેર તલના ૧ શેર તેલમાં નાખી કાળાં થતાં સુધી આખાં ને આખાં તળવાં. બાદ તે મરચાં કાઢી લઈ પેલા તેલને કપડેથી ગાળી તેની શીશી ભરી For Private and Personal Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે મનન - રામ નાના લેવી. દર ઝાડા-ઊલટીએ એક એક મેટ ચમચા તેલ પેલી શીશીમાંથી લઈને પાવું. આરામ થઈ જશે. ૨–વૈધ ધીરજલાલ માણેકલાલવડેદરા ૧. લવિંગાદિ ચૂર્ણ-લવિંગ તેલ ૧, એલચી વાર ભાર જાયફળ વાર ભાર, અફીણ ૦) ભાર, મેળવીને ચૂર્ણ કરી દેઢ આનીભાર આપવાથી કોલેરાને શૂળ, તથા ચુંક વગેરેને મટાડે છે. ૨, કોલેરાવટી:-હિંગ ફુલાવેલી તેલા ૩, અફીણ તોલે ૧, જાવંત્રી તેલે ૧, કાળાં મરી તેલ ૧, જાયફળ તેલ ૧, અજ. માનાં ફૂલ તોલે ન લઈ અફીણ તથા અજમાનાં ફૂલ જુદાં રાખી, બાકીની દવાને વસ્ત્રગાળ કરી લીંબુના રસમાં ઘૂટયા પછી તેમાં અફીણ તથા અજમાનાં ફૂલ મેળવી ઘૂંટી મગ જેવડી ગોળીઓ વાળી, લીંબુના રસમાં બે કલાકે બબ્બે ગોળી આપ્યા કરવી. એ ગોળી કેલેરા ઉપર ઘણજ અકસીર ઉપાય છે. ૩-વૈધ શયામચંદ ગેવર્ધનરામ-ખાખરેચી મરી, ઊંચી હિંગ, લસણ, બરાસકપૂર અને અતિવિષ એ સર્વ સમભાગે લઈ વાટી તુલસી અથવા લીંબુના રસમાં ગોળી વાળવી. એ ગોળી ઉંમરના પ્રમાણમાં બબે ચારચાર આપવાથી કોલેરા તથા ઝાડાના રોગમાં તરત ફાયદો કરે છે. જરૂર પડે તે આ ગેળીમાં અફીણ પણ મેળવાય છે. -વઘ જમિયતરામ કેશવરામ પાઠક-મુંબઈ વિચિકન ગુટિકા -લાલ મરચાને ભૂકે તેવા , હિંગ ઊંચી તલા રા, બરાસ તેલ ર, અફીણ એક માસે (તેલ છે) એ સર્વને એકત્ર કરી કાંદાના રસમાં બે પહોર સુધી ઘૂંટી For Private and Personal Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચિકા (કેલર) ' - ક ક - - - - , , , , , ગળીઓ અડદ જેવડી વાળી છાંયે સૂકવી પર બાટલીમાં ભરી રાખી, કોલેરાના દરદીને પાંચ પાંચ મિનિટે એક એક ગેબી સૂકો કુદીને તેલા ૫, એલચી તેલા ૫, વાળે તેલા ૫, એ ત્રણેને પાંચશેર પાણીમાં ઉકાળી, ચતુર્થાશ પાણી બાકી રહે ત્યારે ગાળી સાથે એકેક તેલ આપે. જે દરદીને બહુ તરસ લાગે તે આ ઉકાળે અધેળ અધેળ આપ. એ ગોળીથી કેલેરાના દરદી સેએ સો ટકા સારા થાય છે. પ-વે ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી–ભાદરાડ ૧. કાળીજીરી અધું રૂપિયાભાર તથા તલનું તેલ અર્ધા રૂપિયા ભાર એ બંનેને મિશ્ર કરી ચાટી જવાથી તત્કાળ કોલેરાને નાશ થાય છે. જે પાણીને શેષ બહુ પડતો હોય તે લવિંગ, નાગર મેથ અને કાયફળને કવાથ કરીને પા. ૨. જ્યારે કેલેરા હોય તે અરસામાં લીંબુનો રસ ચૂસવાથી કેલેરા થતો નથી. - વૈદ્ય રવિશંકર મોતીરામ-પાટણ ૧. અજીણું કટક રસ-કુલાવેલે ટંકણખાર, પીપર, વછ. નાગ, મરીએ સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, દશ દિવસ લીંબુના રસમાં ખરલ કરી, ચણા જેવડી ગોળીઓ વાળી, એકથી બે ગેળી આપવાથી અજીર્ણ, કોલેરા તથા ઊલટીને મટાડે છે, અકસીર છે. ૨. અગ્નિકુમાર રસ-ફલાવેલ ટંકણખાર, પારે અને ગં. ધક, એ દરેક પાંચ પાંચલા તથા પીળી કેડીની ભરમ, સૂંઠ મરી અને પીપર અઢી અઢી તોલા લઈ, પ્રથમ પારાગંધકની કાજળી કરી, બાકીનાં વસાણાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી, લીંબુના રસમાં આઠ દિવસ ખલ કરી, રતીપૂરની ગેળીઓ વાળી આપવાથી, સર્વ પ્રકારના અજીર્ણ તથા વિચિકાનું શમન કરે છે. For Private and Personal Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૪૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૩. જાયફળ, જાવંત્રી, મોચરસ, હિંગળક, લવિંગ અને તજ એ દરેક એકેક તેલ, અફીણ, કેસર અને કપૂર અર્થે અર્ધો તોલો લઈ, અફીણ સિવાય તમામ વસ્તુનું ચૂર્ણ કરી, અફીણને પાંચ તેલા આદુના રસમાં ઘૂંટી એકત્ર કરી, નવટાંક ભાંગ ને બશેર પાણીમાં ઉકાળવું. પછી નવટાંક પાણી અવશેષ રાખી ઠંડું થવા દઈચાળીને ગાળી લેવું. પછી એ પાણીમાં સર્વને મિશ્ર કરી ઘુંટતાં ગળી વળે એવું થાય ત્યારે મગ જેવડી ગોળીઓ વાળવી. એ ગોળી મોટા માણસને દર કે બળે અને નાનાને અડધી કે એક ગેળી આદુ કે ફુદીનાના એક તેલા રસ સાથે આપવાથી કેલેરા, અતિસાર અને સંગ્રહણી જેવાં દર યોગ્ય પશ્ય સાથે આ ગોળીનું સેવન કરવાથી મટે છે. આ દવા અધીર અફીણવાળી તથા અધીર અફીણ સિવાયની બનાવવી; તેમજ વિચારપૂર્વક તેને ઉપગ કરવાથી સારું પરિણામ આવે છે, અનુભવસિદ્ધ છે. હવે અંબારામ શંકરજી પંડ્યા-વાગડ - ૧, આમલી તેલા ૯ તથા ભિલામાં તલા ૮ એકવ વાટી, ધળી ડુંગળીના રસમાં કાલવી, લૂગડામાં ઘાલી નિવી રસ કાઢવે; તે રસ પીવાથી કેલેરા મટી જાય છે. - ૨. જાયફળ, સિંધવ, હિંગ, લીંબુમાં તૈયાર કરેલી શંખભસ્મ, સૂઠ, અફીણ, ધંતૂરાનાં બીજ તથા પીપર સમભાગે વાટી લીંબુના રસની અથવા ધંતૂરાના કવાથની અથવા ભાંગના કવાથની ભાવને દઈ, ચણોઠી જેવડી ગોળીઓ કરવી. તેમાંથી એક ગોળી એક પૈસાભાર છાશ, ૧ વાલ ફુલાવેલી હિંગ તથા ૨ વાલ સંચળ મેળવીને પાવી. આથી તત્કાળ કોલેરા બંધ થઈ જાય છે અને પેટ ચડતું નથી. કેલેરાના દરદીને પાણીને શેષ પડતું હોય તે લવિંગને કવાથ કરી પીવાથી શેષ મટી જાય છે. For Private and Personal Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . વિચિકા (કોલેરા) ૫૪૧ ૩. ઘોડા તથા ગધેડાની લાદના રસથી પણ કેલેરા મટે છે. ૪. ઝેરી નાળિયેર (કેપ) વાલ ૨, હરડેદળ વાલ ૩ અને કપૂર વાલ ૧-એ ત્રણેને આદુના રરામાં પાવાથી કોલેરા મટે છે. - પ. વિચિકા --સોમલ શેર છે , તેને ઊંચી બ્રાન્ડીમાં ઘૂંટી સૂકવવે. એ પ્રમાણે એક શેર બ્રાન્ડી પાવી. પછી તેની ટીકવિડીઓ બનાવી સૂકી એક હાંડલી માં નાખી, બીજી હાંડલી તેના પર ઢાંકી સાંધા બંધ કરી, (ડમરુ યંત્ર ચૂલે ચડાવવું) અને ઉપર ના વાસણને ભીના ગાભાનાં પિતાં મૂકવાં અને નીચે અગ્નિ કરે. જ્યારે સેમલ ઊડી અધર ચડી જાય, ત્યારે ઠંડું પાડી તેમાંથી જાળવીને માલ કાઢી લે. એમાંથી એક ચખાભાર લઈ ડુંગબીના અથવા (આદુના રસમાં આપવાથી કેલેરા મટી જાય છે. ૬. અફીણ, મરી તથા હિંગ સમભાગે મેળવી, રતી રતીની ગળી કરી, દર અર્ધા કલાકે એકેક ગાળી લીંબુના રસ સાથે આપવાથી કોલેરા મટે છે. - ૭, અહી નાસવ –મહુડાને દારૂ ચા તેલ લઈ એક કાચની બરણીમાં ભરી, તેમાં અફીણ તોલા ૧૬ તથા મેથે, જાયફળ, ઇંદ્રજવ અને એલચી પ્રત્યેક તેલા ચાર લઈ ખાંડી વસ્ત્રગાળ કરવું. પછી બરણીમાં નાખી તેનું માં બંધ કરી એક મહિનો રહેવા દેવું. ત્યાર બાદ ગાળી લઈ બાટલા ભરવા. ભયંકર કોલેરા તથા ભયંકર ઝાડામાં કે થી છે તે પાણીમાં મેળવી આપવાથી મટી જાય છે. - લક્ષ્મીશંકર જાદવજી-ધંધુકા એક ચલમ થાય તેટલે ગાંજો ચલમમાં પિવાય તેવી રીતે ધોઈ તૈયાર કરો. તેમાં ૧ રતી કપૂર નાખવું અને દદીને ધીમે ધીમે પાવું. તેથી ઉલટી બંધ થશે. જે ઝાડો છેડે થતું હોય તે For Private and Personal Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધિર આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ માં નીચેની ગેળીઓ કરીને આપવી. ગાંજે તોલે ૧, જાવંત્રી તેલ , કપૂર તોલે બા, નાગકેસર લે છે, ગંધક તેલ ના એ સર્વને ખરલમાં બારીક વાટી એક રતી પ્રમાણની ગળી વાળી, બબે કલાકે એકેકી ગોળી આપવાથી ઝાડા બંધ થાય છે. ૯-જેશી રામકૃષ્ણ રેવાશંકર-જાદર કેલેરી માટે –લાલ જામફળીનાં પાનને કાથ કરી આપવાથી તુરતજ કેલેરા બંધ થાય છે. ૧૦-વૈદ્ય બાપાલાલ બહેચરદાસ-ચહેલિયા ૧. અશ્વલાદને રસ તેલા બે કાઢી તેમાં શેકેલી હિંગ એક માસો નાખી, પીવાથી ગમે તેવી પેટપીડ અથવા કોલેરાની પીડાને તુરત મટાડે છે. ૨. ગંધકવટી-શુદ્ધ ગંધક તાલે ૧, ઉમદા હરડેની છાલ તેલા ૨, સિંધવ તેલા ૩, સૂંઠ તોલા ૪ એ સર્વનું લીંબુના રસમાં ખૂબ મર્દન કરી, ચણીબેર જેવડી ગોળીઓ વાળી આપવાથી શૂળ, પિટને ગોળો તથા કોલેશ પર એકેક ગોળી વરિયાળીના અકમાં તેમજ અમૃતબિંદુ સાથે આપવાથી મટે છે. ૧૧-વૈદ્ય ચંચળલાલ જાદવજી-મુંદ્રા (કચ્છ) મચરસ તોલે ૧, અફીણ તેલ , અજમો તેલ ૧, એ ત્રણેને બારીક વાટી તેમાં ભળે તેટલે વગર કાંકરીને ચૂનો મેળવી ખૂબ વાટી, વાલ વાલની ગોળીઓ વાળી, દિવસમાં ત્રણ વખત એકેક ગળી દહીશેર મા સાથે આખી ગળાવવી. બચ્ચાંને દહીંમાં મિશ્ર કરી આપવી અને પાને બદલે દહીંનો જ ઉપયોગ કરાવે; આ દવાથી સેંકડે પણ ટકા દરદીઓ મારે હાથે સારા થયા છે અને અનુભવસિદ્ધ છે. For Private and Personal Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિપૂચિકા (કાલેરા ) ૧૨-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી–ભુલાવાડી સૂંઠ, મરી, પીપર, રાળ, ઇંદ્રજવ, એ સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૨ થી ના તેાલાભાર ડુંગળીના રસ સાથે આપવાથી વિશ્વચિકા મટે છે. ગાળી અમ્બે કલાકને અંતરે આપવી. અમેએ ખાસ અજમાવેલી છે. ૫૪૩ ૧૩-બ્રહ્મચારી આત્મારામજી ત્રિવેદી કબૂતરી અઘાર લે! ૧ અને મરઘીની અઘાર તાલે ૧, એ અન્ને પાણીમાં વાટી પીવાથી કેલેરા તુરત મટી જાય છે, ૧૪-વૈદ્ય ભવાનીશ’કર ગેવિદજી-સુરત પીળી કેાડીની ભસ્મ, કપીલા, કપૂર, અકલગરા, જાયફળ, જાવંત્રી, તજ, મયૂરપિચ્છભસ્મ, વાવડિંગ અને કેસર એ દરેક તાલેા ન તથા મરી, હિં...ગળાક, વછનાગ દરેક અર્ધા તાલા લઈ સવને બારીક વાટી, આદુના રસમાં ચણા પ્રમાણેની ગાળીએ વાળી આપવાથી કેલેરા મટે છે. દરદીને વ's (વાયુના ગાળા) આવતા હોય તે કાંદાના રસમાં કપૂર મેળવી શરીરે મદન કરાવવું જેથી બધું મટી જાય છે. ૧૫-વૈદ્ય વાસુદેવ નાગરદાસ–જસકા આકડાના મૂળની છાલ તાલા ૧ હિંગ તેલા ૧, મરી તે લા ૧ અને અફીણ તાલા ૧ વાટી, આદુના રસમાં મગ જેવડી ગેાળીઆ વાળી ડુંગળીના રસમાં આપવાથી કેલેરા મટે છે. For Private and Personal Use Only ૧૬.--ડૉકટર મગનલાલ વ્રજભૂખણદાસ-સુરત લસણુ, હિં‘ગ અને કપૂર, સમભાગે લઇ વાટી ગેાળમાં ચણા જેવડી ગાળીએ વાળી આપવાથી કેલેરા, તાણુ, તેાડ, વંઠ ને શરદી Page #577 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૪ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો મટી પેશાબ તુરત લાવે છે, એટલે કોલેરાનું જોર નરમ પડે છે. નાડી ન માલૂમ પડતી હોય તે ઠેકાણે આવે છે, અનુભવસિદ્ધ છે. ૧૩-વૈદ્ય ગિરિજાશંકર આશારામ ત્રિવેદી-ઝરિયા અજમાનાં ફલ તથા કપૂર એકત્ર કરી શીશીમાં ભરવાથી પ્રવાહી થાય છે. આ પ્રવાહીનાં પાંચ ટીપાં તથા કૃમિકુઠાર રસ વાલ ૧, પાણી તે લા એકમાં દર અર્ધા કલાકે આપવાથી ઝાડે તથા ઊલટી તુરત જ બંધ થાય છે. બેથી ત્રણ વખતમાંજ ચમત્કારિક ફાયદો થાય છે. ૧૮-વૈદ્ય ઉમિયાશંકર મહાસુખરામ--ઉમરેઠ શુદ્ધ ઝેર કોચલાને ઘીમાં શેકી વસ્ત્રગાળ કરી, પાનના રસમાં મગ જેવડી ગળી વાળી, એક એક ગોળી આપવાથી કોલેરા તથા અજીર્ણના ઝાડા મટે છે, ૧૯-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત ૧. પારે તેલ ૧, ગંધક તેલા ૨, લેહભસ્મ લે છે, સંચળ તેલે ૧, પીપર તેલ ૧, પીપરીમૂળ તેલ ના, ચિત્રકમૂળ , સૂંઠ તાલે ૧, મરી તોલે ૧, ટંકણખાર તેલા ૨, અને લવિંગતોલે લઈ પ્રથમ પારાગંધકની કાજળ કરી બાકીનાં વસાણાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી લીંબુના રસની સાત ભાવના આપી વાલ પ્રમાણેની ગોળીઓ વાળી એક અથવા બે ગોળી મળી છાશ સાથે આપવાથી કેલેરા, અજીર્ણ, મંદાગ્નિ અને અરુચિ મટે છે. એ ગેળીઓ ૧ થી ૪ સુધી આપવાથી ઊલટી બંધ થાય છે. ૨. લાલ મરચાં બે આનીભાર, સફેદ મરી એક આનીભાર, અફીણ ૦ તેલ ને કપૂર એક ઘઉંભાર બારીક વાટી તેમાં બે ચમચા બ્રાન્ડી તથા પાણી તેલા રા ભાર નાખી, તેને બે ભાગ ભાવના અજીક અથવા બે For Private and Personal Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચિકા (કેલેશ) ૫૫ કરી દર બે કલાકે એ કેક ભાગ પાવાથી કોલેરા તુરત મટી જાય છે. બ્રાન્ડી (મધ) નહિ પીનારે ફક્ત કેસરનું પાણી નાખીને પીવું. ૨૦. મારાજશ્રી મહાવીરદાસ જાનકીદાસ - ધોળકા ૧. ચિત્રકમૂળ, ભિલામાં, સૂંઠ, મરી, લીંડીપીપર, હરડાં, અજમે, ધાણા, તજ, જાવંત્રી, પીપરીમૂળ, જવખાર, સાજીખાર, જીરું, શા જીર, નાગકેસર, લવિંગ, એલચી, ઇંદ્રજવ, સાજીખાર, વાવડિંગ અને ચવક, એ દરેક એકેક તેલ અને સંચળ બે તલા; સિંધવ, નસાડ અને બીડલૂણ દરેક એકેક તેલ તથા શેકેલી હિં દેહ તેલ લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી લે છે થી છે છાશ તથા પાણી અથવા મધના અનુપાન સાથે સવારમાં એક વાર આપવાથી અજીર્ણ, કેલેરી વગેરે અનેક દર મટે છે. કેલેરા માટે આ દવા લીંબુના એક તોલા રસ સાથે અર્ધા કલાકે આપવાથી મટે છે. આ ચૂર્ણમાં પારો, ગંધક, વછનાગ અને શુદ્ધ ઝેરચલાં (ઘીમાં તળેલાં) એ દરેક એકેક તેલ મેળવી ગ્ય પ્રમાણમાં આપવાથી કોલેરા જેવાં ભયંકર દરને તત્કાળ દૂર કરે છે. ૨, સિંધવ, આકડાનાં મૂળ, અડાનાં મૂળ, ચિત્રકમૂળ એ દરેક એકાએક તેલ તથા ત્રિકટુ, અજમે, વાવડિંગ, વજ, જાવંત્રી, નાથ, વછનાગ, કપૂર એ દરેક અર્થો અર્થો તેલ અને બંધક તેલા ૨ લઈ વાટી વસ્ત્રગાળ કરી, તેમાં ભાંગ તેલા રા, અફીણ તાલે છે, કારેલીનાં પાનને રસ શેર વા લઈ તેમાં મેળવી ખૂબ ઘૂંટી શણુબેર જેવડી ગેળીઓ વાળી એકથી બે ગોળી દર અર્ધા કલાકે લીંબુના અથવા આદુના રસ સાથે દરદનું જોર તથા દરદીની વય તેમજ બળને ચિકિત્સા પૂર્વક યોગ્ય વિચાર કરી, જે રોગ્ય માત્રામાં આપવામાં આવે, તે ભયંકર કોલેરા મટે છે. For Private and Personal Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -कृमिरोग જે માણસ અજીર્ણ ઉપર ભજન કરતે હોય, હંમેશાં મીઠા તથા ખાટા પદાર્થો ખાતે હોય, કઢી જેવા પાતળા પદાર્થોનું સેવન કરતો હેય, રોળ અને લેટના પદાર્થ જમતો હેય, કસરત ન કરતો હોય, દિવસે સૂવાની ટેવવાળો હોય અને દૂધ તથા માછ. લાંને ખાનારે હોય તેને કૃમિરોગ થાય છે. તેમાં અડદ, ઘેબર, ક્ષાર, ગોળ અને લીલાં શાકભાજીનું સેવન કરનારને કૃમિ થાય છે. તે કૃમિના રોગીના કૃમિ મળદ્વારના માર્ગ બહાર સરી પડે છે. તેઓ મેટા થયા પછી આમાશય તરફ આવે છે, ત્યારે રોગીને ઓડકારમાં અને શ્વાસમાં વિષ્ટાની ગંધ આવે છે. આ કૃમિઓ કદે જાડા, પુષ્ટ, ગેળ, બારીક, લઠ્ઠ અને રંગે લીલા, પીળા, કાળા તથા ધેાળા હોય છે અને તેને કકેક, મકેરુક, સૌરાદ, મલુન અને વેલી એવાં પાંચ પ્રકારનાં નામ આપવામાં આવ્યાં છે. જ્યારે મળાશયમાં અપાનવાયુને હીનાગ થવાથી તથા કલેદન કફને અતિગ થવાથી વિષ્ટા રોકાઈ જાય છે, ત્યારે જે કૃમિ ઉત્પન્ન થાય છે. તે કૃમિઓ પેટમાં આડાઅવળા ફરતા થવાથી પાતળા ઝાડા, ચુંક, પેટનું ચડવું, શરીરનું સુકાઈ જવું, શરીર લૂખું તથા પીળું પડવું, રૂવાટાં ઉભાં થવાં, અગ્નિ મંદતા અને મળદ્વારમાં ચળ એટલા ઉપદ્રો ઊભા થાય છે. તેવી રીતે માંસ, અડદ, ગોળ, દૂધ, દહીં, કાંજી તથા અથાણાનું અતિસેવન કરવાથી કફમાંથી કૃમિ થાય છે. એટલે આમાશયમાં રહેલા કલેદન કફને અતિગ થવાથી અને પકવાશયમાં રહેલા પાચકપિ ત્તને હીનયોગ થવાથી અપાનવાયુ મળને ખેંચવા અશક્ત થવાથી તે મળમાં જે જતુઓ પડે છે, તે જંતુઓ પેટમાં ચારે બાજુએ For Private and Personal Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃમિ પડે - - - - - - - - ફરવા લાગે છે. તે જંતુઓમાંના કેટલાંક પહેાળાં, કેટલાંક ગાંઠેવાળાં તથા કેટલાંક ધાન્યના ફણગા જેવાં, તે કેટલાંક ઝીણાં, લાંબા અને ટૂંકા હોય છે. રંગમાં તેઓ રાતાં અને ધોળાં હોય છે. તેને અંત્રાદ, ઉદરાષ્ટ, હૃદયા, મહારાજ, ચુરુ, દર્ભ કુસુમ અને સુગંધ એવાં સાત નામે આયુર્વેદાચાર્યોએ આપેલાં છે. આ કૃમિથી બેચેની, ટામાં મળ, અન્ન પર અભાવ, ચકરી કિંવા ફેર, ઓકારી, તરસ, પેટનું ચડવું, શરીરની દુર્બળતા, સોજો અને સાથેખમ થાય છે. આ સાત જાત પૈકી હુદયા અને મહારુજ છાતીએથી પુખવાટે બહાર પડે છે. તે પ્રમાણે દૂધ, માછલાં વગેરે અર્ધા રંધાયેલા બીજા પદાર્થોને ખાવાથી તથા શાકભાજી વગેરે વધારે ખાવાથી રાજનિત કૃમિ થાય છે. લેહીને ઊંચકનારા એટલે લેહમાં થનારા કૃમિ ઝીણા, વગર પગના, ગેળ અને રાતા રંગના હોય છે. કેટલાક કૃમિ એટલા તે સૂફમહોય છે કે, તે દષ્ટિએ જોઈ શકાતા નથી. તેની છ જાતે આ પ્રમાણે છે. કેશાદ, રેમવિધ્વંશ, રેમદ્વિપ, ઉદુબર, સોરસ અને માતર–એ છ જાતના કૃમિપિકી જે કૃમિ થયા હોય તે લેહીને બગાડી, ચામડીના રોગોને ઉત્પન્ન કરે છે, અને જે હૃદયના લેહીમાં ઉત્પન્ન થયા હોય તે રક્તપિત્ત નામના મહાભયંકર રોગને તેઓ ઉત્પન્ન કરે છે. એ સિવાય જૂ અને ચા નામના બે કૃમિ શરીરના મેલથી અને રસધાતુને મળ અને જેને આપણે પસીને કહીએ છીએ તેમાંથી ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે લેહી, રસ અને માંસના બગડવાથી જે કૃમિ થાય છે, તેને આપણે વાળે અથવા નાના નામથી ઓળ. ખીએ છીએ. એવી રીતે જુદા જુદા અપાનવાયુના, સમાનવાયુના અને પ્રાણવાયુના સ્થાનમાં વાયુને હીગ અને કફને અતિ ગ થવાથી એકવીશ પ્રકારના કૃમિની ગણના આયુર્વેદાચાર્યોએ કરેલી છે. પણ એ સિવાય એક જાતને ચપટો અને વધુમાં વધુ For Private and Personal Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - સ - - - - - - - - - - - - - - - નાક, નબra - ધ૪૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ધ્યાગ ૨ જો એક ફૂટથી પાંચ ફૂટ સુધી લાંબે એક કૃમિ પેટમાં થાય છે. તેની એવી જાત છે કે, એક તરફથી વધતા જાય છે અને બીજી તરફથી દૂધીના બીજના આકારના, દૂધીના બીજ જેવડા કટકાના રૂપમાં તૂટીને બહાર નીકળતા જાય છે. તેને નિકળતાં પહેલાં રેગી. ને ખબર પડતી નથી, એ કૃમિને ગુનાનિ વેદકમાં કદુદાના એ નામથી ઓળખાવે છે. એ કૃમિ જેને શો હોય તેનું પેટ મોટું થઈ જાય છે, શરીરનો રંગ પીને પડતો જાય છે, શક્તિ ઘટતી જાય છે, હાથપગનું માંસ ગળાઈ જાય છે અને આખરે રોગી મરી જાય છે. આ પિકીના કોઈ પણ જાતના કૃમિરોગમાં વૈો તેની ઉત્પત્તિ થવાનાં કારણને ત્યાગ કરાવી, પછી તેનો ઉપારકર. જો કે શાસ્ત્રમાં કૃમિના ઉપચાર ઘણી જાતના લખેલા છે, પણ અમારા દવાખાનામાં એક વરસની નીચેના બાળકને કૃમિ કારની ગોળીથી અને મોટી ઉંમરના રોગીને ફરિત્રની ગોળીથી સારી રીતે આરામ થાય છે. જયારે કૃમિને રોગી ઊલટીઝાડાને લીધે અશક્ત થઈ તેને તંદા થાય છે, એટલે લોકો કહે છે કે, “એની આંખમાં કૃમિ રમે છે” તેવી અવસ્થામાં ઇંદ્રજવ, વાયવહિંગ, કાકડાશિંગ અને સરસવ સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ રોગીની ઉંમરના પ્રમાણમાં એકથી ચાર વાલ સુધી છાશમાં વાટીને આપવાથી એ રેગી સારે છાય છે. જ્યારે જૂ અને ચાપ, ધોળી ધૂ કે લીખ બહુ પડતી હોય અને ઘણા ઉપાય કરીને રોગી થાકેલે હોય, તેવી અવસ્થામાં કૃમિશગુની બળે ગળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ત્રણ મહિના સુધી લાઇટ ખવડાવવાથી જૂ અને ચામજુને રોગ જાય છે. જે વાળ થ હોય તે જુદા જુદા દ્યો જુદી જુદી રીતે ઉપચાર કરે છે. તેમાં જે દેશમાં વાળાનું દરર વિશેષ રૂપમાં થતું હોય, ત્યાંના ચિકિત્સકે રોગના વધારે અનભવી હોય છે. પરંતુ અમારા દવાખાનામાં જે વાળને ખેંચતાં તૂટી ગયે હોય તે મયુરપિચ્છની ભસ્મ મધમાં ચટાડવાથી For Private and Personal Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . . " ' . અથવા દિવસમાં ત્રણ વાર શેકેલી હિંગની ફાકી મરાવવાથી વાળી ને કૃમિ આઆિપ મરી જાય છે. પણ જે વાળ તૂટ્યો હોય તે તેમાં સોજો આવી જાય છે. તેવા વખતમાં તે સેજાને પકાવી વાળાને સારે કરવા માટે કાચકાની વગર શેકેલી મીજને બારીક વાટી દિવેલમાં ઘૂંટી, મલમ જેવું બનાવી સજા પર ચોપડી, પાટો બાંધ; અથવા વિલાયતી ખરસાણી કે જેનાં પાતરાં હડસાંકળનાં પાતરાં જેવાં બરડ થાય છે, જેના છોડ બે ફૂટ કરતાં ઊંચા થતા નથી અને જે બાગબગીચામાં વાડને ઠેકાણે ઉગાડવામાં આવે છે, તેનાં પાતાં લાવી છુંદી ગરમ કરી પાટા બાંધવાથી સેજે પાકીને વાળ નીકળી જાય છે. પછી પાકેલો સે તેનાથીજ રુઝાઈ જાય છે. ઘણા ચિકિત્સક વાળાને બહાર નીકળતાં બાંધી રાખે છે અને ધીમે ધીમે નીકળતું જાય તેમ તેને લપેટતા જાય છે, જેથી તેને તૂટવાને સંભવ વધારે રહે છે. પણ અમારા જિલ્લામાં દક્ષિણ દેશમાંથી એક વૈદ્યની જાતના લેકે આવે છે, તેઓ ગલીએ ગલીએ વૈદ્ય વૈદ્યએમ પોકારે છે. તે લેકે વાળાને જુદી રીતે જ કાઢે છે. કઈ જાતનું તેલ જેટલો લાંબો વાળે જણાય તેટલા ભાગમાં ચામડી ઉપર પડે છે, એટલે વાળો અંદરથી અકળાઈ પિતાનું મહું બહાર કાઢે છે. તે વાળાના મેઢાને એક ભૂંગળીમાં લઈ ભૂંગળીને બીજે છેડે કપડું આડું રાખી એવા જોરથી શ્વાસ ખેંચે છે કે, બે મિનિટમાં વાળને કૃમિ જીવતે અને આને બહાર નીકળી પડે છે. જો કે તે વૈદ્યો આ ઉપાય પરસ્પર એકબીજાને બતાવે છે, પણ આપણા વૈદ્યને બતાવતા નથી. માટે જે કઈ વૈદ્ય પુરુષાર્થ કરી એ ઉપાય મેળવે, તે આયુર્વેદની ચિકિત્સામાં એક અદભુત અને ચમત્કારિક ઉપાયને વધારો થાય. આ વાત લખવાનું કારણ એ છે કે, જુદી જુદી પ્રકૃતિના વૈદ્યરાજે આવા ઉત્તમ ઇલાજ મેળવવા પાછળ લાગે, તો એ ઉપાય હાથ કરી શકાય, For Private and Personal Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો कृमिरोगना केटलाक अनुभवसिद्ध उपायो -- -- we - ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત કૃમિશg ચૂર્ણ-પલાશપાપડાનાં બીજ તેલા પ, કપીલ તેલા રા, વાવડિંગતેલા રા અને ઇંદ્રજવ તલા , એને ખાંડી વસ્ત્રગાળ કરી, લીમડાના રસને પાંચ પટ તથા વાવડિં. ગના ઉકાળાના બે પટ દઈ, તેમાંથી ઉમરના પ્રમાણમાં ૧ રતીથી વાલ સુધી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી કૃમિ મટે છે. - તિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત કમિઠાર-એળિયે, બળ, દિકા માલી, વાવડિંગ, કરમાણી અજમે, કાળીજીરી, કાકડાશિંગ અને સરસવ એ સવે બન્ને તેલા, કપૂર અને કપીલો ચાર ચાર તોલા લઈ, એ સર્વને બારીક વાટી કપડછણ કરી, પાણી સાથે મગ મગ જેવડી ગોળીઓ વાળી, કૃમિવાળાને ૨ થી ૫ ગળી સુધી એક દિવસમાં બેત્રણ વાર ચિગ્ય નિદાન કરીને જે આપવામાં આવે તે કૃમિ મટે છે. ૩-વૈદ્ય બાલકૃષ્ણ રત્નાર-સુરત કમિશ્નગુટિકાર-પલાશપાપડે, કપૂર, કંપી, હિંગ, ડમરો, કરિયાતું, કરમા અજમે, વાયવડિંગ ગરમાળાનો ગૅળ, કાચકાની મીજ અને કીડામારી એ સર્વે રામભાગે લઈ, જૂના ગળમાં વટાણા જેવડી ગોળી કરી રોગીને ગરમ પાણી સાથે આપવાથી કૃમિની પીડા તુરત શાંત થાય છે. -મહારાજશ્રી મહાવીરદાસ જાનકીદાસ-ધોળકા ૧. કૃમિ માટે--કંપ, ખાખરાનાં બી, વાવડિંગ, આંબા For Private and Personal Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃમિશગ ૫૫૧ ની ગેાટલી, કાળીજીરી, દાડમનાં મૂળની છાલ અને કપૂર સમભાગે લઈ વચગાળ કરી, ગોળના અનુપાનમાં બ થી ૧ તેલા સુધી રાત્રે આપી, સવારે દિવેલ વગેરે યાગ્ય લાગે તે જુલાબ આપવે. આ દવાથી કરમના રાગ ચાહે તેવા હાય તે પણ મટ્યા વગર રહેતા નથી. એ એક દિવસ આપવાથી આરામ ન થાય, તા દરદ મટે ત્યાં સુધી આપવાથી કૃમિરોગ મટે છે. ૨. કૃમિહર શ્રૃણ:-ક'પીલે, વાયડિંગ, ખાખરનાં ખી, કાળીજીરી અને કરજની મીજ એ દરેક એક એક તાલા અને ખુરાસાની અજન્મા તાલા ના, સઘળાને ખાંડી વસ્ત્રગાળ કરી, ન થી ના તાલા ગોળ સાથે ખાવાથી સર્વે પ્રકારના કરમ પેટમાંથી નાબૂદ થાય છે. બીજે દિવસે દિવેલના રેચ લેવા જેથી મટે છે. ૩. કપીલેા તાલે બ થી ના પાશેર દહીં સાથે લેવાથી પણ કૃમિ નાશ પામે છે. ૫-માસ્તર નરભેરામ હરજીવનદાસ નવાગામ ૧. આંબાહળદર અને સિ'ધવ ખારીક વાટી ગરમ પાણી સાથે ફાકવુ જેથી કિંમ મટે છે. - ૨. આંબાહળદર અને કાચકીનાં પાતરાં ઘસી પેટ પર ચેપડવાં જેથી કૃમિ મટે છે. ૬-વૈદ્ય અ‘આરામ શકષ્ટ પડ્યા-વાગર For Private and Personal Use Only ૧. શુદ્ધ પારદ તાલે ૧, ગ'ધક તાલા ૨, એડી અજમે તેાલા ૩, વાવડિંગ તેલા ૪, ખાખરાનાં ખી તાલા ૫, શુદ્ધ ઝેરકગ્ના તાલા હું લઈ વાટી ચૂર્ણ કરી, મધમાં ચણીખેર જેવડી ગાળી વાળી સવારસાંજ એ ખેળી ખાઇ ઉપર ઉદરકાનીને કવાથ Page #585 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર શ્રીઆયુર્વેદ નિમ ધમાળા-ભાગ ૨ જો સાકર તેલ ન નાખી પીવે. આથી કૃમિ મરી જાય છે અને આફરો તથા વાયુ મટી જાય છે. ૨. ક’પીલા, વાવડિંગ, સિધય, હીમજ એ સર્વ સરખે વજને લઈ તેની કાફી અનાવી કાાં ભારથી બા ભાર સુધી ગોળમાં લેવાથી ફ્રેંચ લાગી કિંગ નીકળી જાય છે. ૩. 'પીલા, વાવડળ, કાચકાંની મીજ, ખાખરાનાં શ્રી, પિત્તપાપડા, કરમાણી અજન્માદ અને ગોળ સમભાગે લઇ વાટી તાલા ન ની ગેાળી કરી સવારસાંજ એક એક ગોળી ખાવી અને આજે દિવસે સવારે દિવેલના જુલાબ લેવે; એટલે કૃમી નીકળી જશે. ૪. કૃમિકુઠાર:-કપૂર ૮ ભાગ, કડાછાલ,ત્રાયમાણ,અજમા, વાવડિં’ગ, હિં‘ગડે, વછનાગ અને નાગકેશર એ અકેક ભાગ લઈ ભાટી ભાંગરાના રસની, ઉંઢરકાનીના રસની અને બ્રાહ્મીના રસની એકેક ભાત્રના દઇ, વાલ નાલની ગેાળીએ કરી આપવાથી કૃમિ મરી જાય છે. બાળકને એક રતી કરતાં વધુ દવા આપવી નહિ. –વૈદ્ય રવિકાન્ત અને શાન્તિકાન્ત-આલ ભા વિડ’ગાદિ વટી:–હિંગ ફુલાવેલી તાલા ૧, એળિયા શેકેલા તાલે ૧, વાર્ડિગનાં બી, ઇંદ્રજવ, પિત્તપાપડે, પાણ કઢા, ઇંગરિયાની છાલ, કરમાણી અજન્મા, શેકેલા કાચકાની મીજ, ક'પીલા, નસેાતર, હરડે, કીડામારી, કાળીજીરી, વજ, જાવ’ત્રી, મેરપિચ્છની રાખ, દેવદાર, મેથ, પીપર અને એકટાની છાલ એ એકેક તાલે વાટી વસ્ત્રગાળ કરી, તેમાં પારો તાલે ન, ગંધક તાલા નની કાજળી કરી, તેમાં ઉપરનુ` ચૂર્ણ મેળવવું. પછી ત્રિફળા, કુંવાર, ગામૂત્ર, વાવડંગ તથા અનારનાં મૂળની છાલના ક્વાથની અકેક ભાવના આપી, ગાળી બે રતી પ્રમાણે વાળવી. For Private and Personal Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિરાગ (ભાવનાનાં દ્રવ્ય સં દવાના વજનથી ચાથે ભાગે લઇ અષ્ટાવશેષ કવાથ કરવા, ચપટા કૃમિમાં રતી બેથી ચાર વાવિડંગ અગર અનારમૂળની છાલના કવાથ સાથે આપવુ', ગાળ કૃમિમાં તેમજ ક્ષુદ્ર કૃમિમાં કાકા વાલ ચાર અથવા કરમાણી અજમાનું ચૂર્ણ વાલ ચાર સાથે ઉપરની દવા એક અથવા બે દિવસ ખવડાવી, ઉપર જુલાખ આપવા. કૃમિજનક અર્જુચ, મુખમાં પાણી આવવું, ઊલટી, પેટના દુઃખાવા, વાયુ અને ખાદી મટે છે. આ દવા બાળકાના ઘણાખરા રાગોમાં સારુ કામ કરે છે. (અમારી બનાવટ છે.) ૮-વૈધ ધીરા માવા ગુમાનવા-તળાવ સણિયા ૫૫૩ દિકામાલી તથા કાચકાની મીજ સરખે ભાગે વાટી ચૂર્ણ કરી, સુખડ ઘસીને તેમાં મેટા દાણાદાર ખાંડ આખી ને આખી નાખી, ઉપલું ચૂણુ વાલ ૪ ને આશરે પાવાથી તમામ કૃમિ આસાનીથી બહાર નીકળી પડે છે. આ દવા અનુભવસિદ્ધ છે. ૯-વૈદ્ય ભૂરાભાઈ આધવજી-ભાદરોડ પિત્તપાપડાની ભૂકી તેલા હા અને વાડિંગ તાલે ન વાટી ગોળમાં ગાળી કરી, સૂતી વખતે ખવડાવવી. બીજે દિવસે સવારે ગરણીનાં મૂળના રેચ આપવાથી દર વધી ગયેલા તમામ કૃમિ ઝડા વાટે તુરંત નીકળી જશે. ૧૦-જાણી રામપ્રસાદ રેવાશંકર દર પાકાં દાડમની તાજી છાલ શેર પાણીમાં ઉકાળી શેર ૧ આકી રહે ત્યારે ઠંડુ થયા પછી અડધે કલાકે ૬ પ્યાલા પાવા. ૧૧વૈદ્ય નરસિંહભાઈ માધવભાઈ કુંડાર For Private and Personal Use Only ફણસફાફડા અને હીમજ સમભાગે લઇ, રાગના પ્રમાણમાં મધમાં ચટાડવાથી કૃમિરોગ મટી જાય છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા ભાગ-૨ M ૧ર-વૈદ્ય છગનલાલ આત્મારામ–સુરત - કમની ગોળી:-શેકેલાં કારાકાં તોલે ૧, ધોળાં મરી ૧, બાળેલાં ઝેરચૂરાં તેલે છે અને ઈદ્રજવ તેલ ૧ વાટી વસ્ત્રગાળ કરી તુલસીના રસમાં ઘૂંટી ચણાપૂરની ગોળી વાળી, મેટા માણસને દિવસમાં ત્રણ વાર અને બાળકને બે વાર પ્રકૃતિ જોઈને આપવાથી નાનામોટા તમામ કૃમિ પડી જાય છે. ૧૩-વૈધ નંદરામ પ્રાગજી--નાથી વાવડિંગ તેલ ૧, દાડમનાં મૂળની છાલ તેલે ૧, પિત્તપપડે તે ન ચૂર્ણ કરી લે ચૂર્ણને કવાથ પકાવીને પાવે. ૬ કલાક બાદ એરડિયાનો જુલાબ આપ. ૧૪-એક વધરાજ જેમનું નામઠામ મળ્યું નથી કંપીલો, વાવડિંગ અને રેવરી સમભાગે લઈ ચૂર્ણ કરી બબ્બે વાલની માત્રા ગરમ પાણી સાથે આપવાથી કૃમિ મટે છે. ૧પ-વે મણિલાલ ગણપતિશંકર -સુરત વાયવડિંગ 12 દાણુ, સિંધવ છે વાલ, હરડે ૧ વાલ અને કપીલે વાલનું ચૂર્ણ બનાવી પાણીમાં ઘૂટી ૧ રામ પાઈ દેવું. એ પ્રમાણે દિવસમાં એક વખત સવારે આપવાથી કૃમિ પડી જશે ને બચું તંદુરસ્ત થશે. એક દિવસ પાવાથી જે કૃમિ નજ પડે, તો બીજે દિવસે વારે એ પ્રમાણે પાવું. જે કૃમિ નહિ હોય તે નહિ પડે ને જે હશે તે આ પ્રયોગથી જરૂર પડશે. For Private and Personal Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ९-पांडुरोग, कमलो अने रक्तपित्त -c- 8 522.------- પાંડુરોગ, કામળો (કમળે) કુંભકામળો અને પાનકી એટલા રોગે ઉદ્ઘ થવાનું લગભગ એક જ કારણ જણાય છે. ઘણે સ્ત્રી સંગ, અત્યંત ખાટાખારા પદાર્થોનું ભોજન, અત્યંત મદિરપાન તથા મટે ખાવાથી અને દિવસે સૂવાથી રામાનવાયુને કલેદન કફ દબાવી દે છે, એટલે કફને લીધે પાચકપિત્તમાં મિથ્યાગ થાય છે. આથી લીલા અને યકૃતમાં પાનવાયુ ખાધેલા ખાનપાનને રસ કમિશ્રિત ખેંચે છે. આમ રંજકપિત્તમાં પણ કફને મિથ્યારોગ થવાથી બહારની બનેલી રસધાતુને રંજકપિત્ત રંગ ચઢાવી શકતું નથી. તેથી રંજકપિત્તમાંથી રંગાયેલું લેાહી હૃદયમાં સાધન કપિત્ત પાસે શુદ્ધ થવાને આવે છે. પણ હૃદયમાં રહેલા અવલંબન ફના અતિથિી તે લેહી રકતવાહિનીઓમાં તથા કેશવાહિનીઓમાં પીળા રંગનું બની ફરવા જાય છે. એટલે રોગીનું શરીર વડનાં પાકેલાં પાન જેવું પાંડવા જણાય છે. બીજી તરફ ખાનપાનમાં આવેલા ભારે, ચીકણું અને કફકારી પદાર્થોને લીધે અને પાચકપિત્તને મિથ્યા થવાથી, તે પદાર્થોને બરાબર રસ બનતો નથી. તેથી કાચો આમ ઉત્પન્ન થઈ તેને મળ બની જવાથી રોગીનું પેટ મોટું દેખાય છે અને વ્યાનવાયુમાં રહેલું બ્રાજકપિત્ત પોતાનું કામ નહિ કરી શકવાથી અને ત્યાં રસંશ્લેષણ કફનો અતિગ થવાથી આખે શરીરે સોજા ચડે છે. એટલે શરીરમાં વહે રસ અને રક્ત પીળાં થવાથી રોગીના મળ અને મૂત્ર, અંક અને કફ પીળાં જણાય છે. આથી રોગીને ભૂખ લાગતી નથી, ખાધેલું પચતું નથી, શરીર ભારે થઈ જાય છે, પાણની તરસ લાગે છે અને દિન પર દિન શક્તિ ઘટતી જાય છે. એવા For Private and Personal Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે રેગીને પાંડુરોગ થયે છે, એમ જાણવું. નિદાનશાએ દેશના અતિગ, હીનયોગ અને મિથ્યાગને લીધે પાંડુરોગ પાંચ પ્રકારના ગયા છે. જેમાં વાત પાં પિત્તપાંડુ, કફ, સન્નિપાતપડું અને મૃત્તિકાપાંડુ; એવી રીતે જે દેશને અતિવેગ હોય તે ઉપરથી તેમનાં નામ પાડવામાં આવ્યાં છે. તેનાં જુદાં જુદાં લક્ષણો જાણવાની ઇચ્છા રાખનારે નિદાનશાસ્ત્રનું અવલોકન કરવું. તેવી રીતે જેમાં સોજા ન આવ્યા હોય તેને કમળ કહે છે. જેમાં સોજા ન આવ્યા હોય પરંતુ પેટ મેટું થયેલું હોય તેને કુંભકમળ કહે છે. જ્યારે કોઈ પાંડુરોગીને વાયુને પિત્તમાં મિથ્યાગ અથવા પિત્તનો વાયુમાં મિથ્યાગ થઈને કફને હિનગ થાય છે; ત્યારે તે રોગીના શરીરને રંગ લીલે, આસમાની અથવા ઘેળે કે પીળા થઈ જાય છે, તેને હલીકરણ કહે છે. જે પાંડુરોગીને દશે ઈદ્રિયમાં કલેશ થાય છે, પેટ મોટું છતાં પાતળા ઝાડા થાય છે, શરીરની અંદર અને બહારને રંગ પીળાશ પડતો થઈ જાય છે તેને પાનકી કહે છે. આ ઠેકાણે એક વાત ખાસ જાણવાની છે કે, વિદેષસિદ્ધાંતના નિબંધમાં પિત્તજવરનાં લક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, પિત્તજવરમાં ઝાડે, પેશાબ, જીભ, આંખ, નખ અને ચામડી પીળાં થાય છે. ત્યારે કમળા અથવા કુંભકાળા કે પાનકી અને પિત્તજવર જુદા ડેમ ઓળખાય? જે પિત્તજવર ન હોય અને કમળો વગેરે દરદ હોય તો તે ચિકિત્સા નિષ્ફળ જાય છે પરંતુ કમળ હોય ને પિત્તજ્વરની ચિકિત્સા કરીએ, તે તે ક્રિયા પણ રોગીને અપાયકારી નીવડે છે. તેટલા માટે જે રોગીના શરીરમાં કમળાનાં બધાં લક્ષણો દેખાતાં હોય, પરંતુ નીચલા હોઠની અંદરની ચામડી જે હંમેશાં કમળ અને લાલ રંગની રહે છે, તે પીળી ન પડી હોય ત્યાં સુધી તે રેગીને પિત્તવર ગણવે. અને કમળા વગેરેનાં For Private and Personal Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંડેગ, કમળ અને રક્તપિત્ત પપ૭ લક્ષણો સંપૂર્ણ દેખાતા ન હોય તથાપિ નીચલા હોઠની ચામડી પીળી હેય તે જરૂર જાણવું કે કમળો થયે છે અથવા થશે. પાંડુરોગના ઉપાયમાં અમે તેના બે ભાગ પાડીએ છીએ. જે પાંડુરોગ માટી ખાવાથી થયેલ હોય તેને મંડૂરભસ્મ તલા આઠ, એળિયે તલા આઠ, સૂંઠ તેલા આઠ અને સિંધવખાર તેલા આઠ લઈ કુંવારના રસમાં ત્રણ પુટ આપવા. પછી તેની ગોળી બે આનીભાર વજનની વાળી દિવસમાં એકેક ગોળી ત્રણ વાર પાણી સાથે અથવા ગોમૂત્ર સાથે આપવાથી, માટી ખાવાથી થયેલ પાંડુરોગ મટે છે. બીજી જાતના પાંડુરોગ, જે આહારવિહારથી થાય છે, તેમાં આગળ લખેલા વીશાળાક્ષાર, અને કાળીજીરીને ક્ષાર ઘણું સરસ કામ બજાવે છે. પણ પાંડુરોગ, સજા અને કુંભકામળાના રેગીને વગર ફુલાવેલી ફટકડી તલા ૧૬ અને બાવળને કોયલ તેલ ૧ વાટી વસ્ત્રગાળ કરી રાખી મૂકવાં. તેમાંથી બે આનીભારનું એક પડીકું પાશેર ગેમૂવ એકવીસ વાર ગાળીને તેમાં પડીકું નાખવું. એટલે ગેસૂત્રમાં ઊભરે ચડશે. તે ઊભરે ભાંગતાં સુધી તેને હલાવવું. એવી રીતે દિવસમાં ત્રણ વાર પાવાથી એકવીસ" દિવસે અથવા કંઈક વધારે દિવસે પાંડુરોગ મટી જાય છે. એ ઉપચારો કરતાં પણ રોગીને કંટાળે ન આવે એમ કરવું હોય, તે પંચામૃત પર્પટી દિવસમાં ત્રણ વાર મધ સાથે આપવાથી અથવા સ્વ૮૫ ચંદ્રોદય એ કેક વાલ દિવસમાં ત્રણ વાર મધમાં આપવાથી કઈ પણ જાતની વિકિયા સિવાય પાંડુરંગ ઉપદ્રવ સહિત હોય તેને પણ મટાડે છે. વ૫ ચંદ્રોદ્યની વિધિ ક્ષયના પ્રકરણમાં લખીશું. અમે પાંડુરોગીને ઘી તથા ગળપણ ખાવા દેતા નથી, પણ તેલ, મરચું, હિંગ તથા ખટાશ સાથે પચે એટલું અન્ન આપીએ છીએ. તેમ ઘણા રેગીને પંચામૃત પર્પટી અથવા સ્વપ ચંદ્રોદયથી સારા કરીએ છીએ. જે રેગીને કમળો થયો હોય તે કુલાવેલી ફટકડી For Private and Personal Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - વાલ છે તથા સાકર વાલ ચાર મેળવીને ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ફકાવવાથી કમળો મટે છે; અથવા કાંસાની થાળી લઈ તેમાં પાણી ભરી રોગીના હાથની હથેલી થાળીમાં મુકાવી, આપણે હાથે છેડે પલાળેલે કળીચૂનો ચોપડી, રેગીના હાથની કોણથી પિંચા તરફના ભાગને ઊતરતે ચાળ અને આપણા હાથ થાળીમાંના પાણીમાં બળતા જવું. આથી આખા શરીરની પીળાશ ઘટતી જશે અને થાળીમાંનું પાણી પીળું થઈ જશે. અથવા એક રૂપિયાભાર જુવારને દાણા લઈ તેમાં બે ટીપાં પાણી અને એક રતીભાર પલાળેલે ચૂને મેળવી, તે જુવારના દાણા મંત્રેલા છે એમ કહીને રોગીને આપવા અને કહેવું કે, “આ દાણા હાથમાં લઈ મસળ્યા કરવા જેથી તમામ કમળ જુવારમાં ઊતરી આવશે.” એવું કરવાથી જુવાર પીળી થઈ જાય છે અને રોગીનું શરીર પીળાશથી મુક્ત થતું જાય છે. અથવા દિવેલાનાં પાતરને રસ તેલા ચાર, તેમાં ગેળ તેલે એક મેળવી એકજ દિવસ માટે દિવસમાં બે વાર પાવે અને તે દિવસે તે રેગીને ગળ અને રોટલા સિવાય કાંઈ ખાવા દેવું નહિ. એ ઉપાય એક દિવસ કરવાથી ત્રણ દિવ સમાં કમળ સાર થાય છે. અથવા રાંધેલ નવસાર વાલ બતથા સાકરને ભૂકે વાલ ચાર મેળવીને ઠંડા પાણી સાથે દિવસમાં એક વાર ફકાડવાથી, સાત દિવસમાં કમળો મટી જાય છે. દૂધ અને ભાત સિવાય કમળાના દદીને બીજે કાંઈ ખોરાક આપવો નહિ. તથા રાત્રે ધાણા અને સાકરનું પલાળેલું પાણી પાવું અને સવારે કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી નાખીને તેમાં લીંબુ નિચોવી વારંવાર ખાવા ભલામણ કરવી. કડવી દૂધીને ગર અથવા કડવી દેડકીને ગર સૂકવીને તેનું ચૂર્ણ કરીનાકમાં સુંઘાડવાથી નાકેથી પીળું પાણી ઝરી જઈ કમળ સારે થઈ જાય છે. પણ એ ઉપાયમાં મોળા દૂધભાત સિવાય કંઈ પણ ખાવાનું આપવું નહિ-તે ત્રણ દિવસમાં મટે છે. For Private and Personal Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંડુરોગ, કમળા અને રક્તપિત્ત સંપર્ક પાંડુરોગ તથા કમળાનાં અસાધ્ય લક્ષણાઃ-તાવ આ વે, પસીને થાય, ઘણીજ એચેની તથા ગભરાટ રહે, ઊલટી થાય અને પાણીના શૈાષ પડે, આ લક્ષણા સાથે પાંડુરાગ ત્રિદોષનાં લક્ષણાવાળા હાય અને જે રેગીની ઇંદ્રિયે! પાતપેાતાનુ કામ કરી શકતી નથી, તેવા રાગીને આરામ કરવાની માથાકૂટ કરવી નહિ. જે રાગીને પાંડુરેગ થયાને ઘણા દિવસ થઈ ગયા હોય તે જડ થવાથી અસાધ્ય ગણવા. આખા શરીર ઉપર સેાજા ચડેલા હાય અને તે રાગીને સઘળા પદાર્થો પીળા દેખાતા હૈાય તે તેને અસાધ્ય ગણવા. જે પાંડુરોગીને કમિશ્રિત પીળા રંગના થોડા અને કઠણ ઝાડા થતા હોય તેને અસાધ્ય ગણવા. જે પાંડુરેાગી દીન થયા હાય તેમજ જેના શરીરના વહુ ધેાળી પૂણી જેવા થઈ ગયા હાય અને જે અકારી, મૂર્છા અને તૃષાથી પીડાતા હાય, તેની જીવવાની આશા છેડવી. જે પાંડુરાગીને લોહી પડવાથી સફેદ રગના વણું થયે। હાય તે પણુ અસાધ્ય છે. જે પાંડુરાગીના દાંત નખ અને નેત્ર પીળાં થઇ ગયાં હાય અને આખી સૃષ્ટિને ધેાળા રંગની દેખતા ડાય તેને મરણપથારીએ સૂતેલે ગણવા. જે પાંડુરાગીના હાથપગ અને ગરદન પર સેાજો હેાય અને કટિનેા ભાગ સુકાઈ ગર્ચા હૈાય તે રાગી પણ અસાધ્ય છે. જે રાગીની કેડના ભાગ, મળદ્વાર અને ગુહ્યેન્દ્રિય પર સાજો હાય અને હાથપગ તથા ગરજૈન સુકાઈ ગયાં હોય તેને અસાધ્ય જાણવા. તેમજ જે પાંડુરેગી અતિસાર અને જવરથી પીડાતા હાય તેને સાજે કરવાની આશા યશની ઇચ્છા રાખનાર વૈદ્ય કરવી નહિ, જે કમળાના રોગીને ઝાડા કાળા અને પેશાબ પીળા રંગના આવે છે અને જેના શરીર પરની ચામડી છેાલી નાખી હાય એવી ચેાથર ચઢી આવે છે તથા જેનાં નેત્ર, મુખ, ઊલટી, મૂત્ર એ અત્યંત લાલ રંગનાં થાય છે અને જે વારવાર બેભાન અને છે, તે સ્મશાનમાંજ વ્યાધિથી છૂટ છે, જે For Private and Personal Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ. શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે વાળા ભમરી વો બુદ્ધિ વહી જે કમળામાં દાહ થાય છે, અન્ન ભાવતું નથી, શેષ પડે છે, પેટ ચડે છે, આંખો મીંચાયેલી રહે છે, બેભાન થાય છે અને જે વાત કરી તે ભૂલી જાય છે, એવા કમળાના રોગી મરણ પામે છે. જેને કુંભકમળો થયો હોય તેને ઊલટી થાય છે, અન્ન ભાવતું નથી, રેગી અસ્વસ્થ બની તરફડે છે, તાવ આવે છે, શ્રમ વિના થાક લાગે છે, શ્વાસ તથા ઉધરસ હોય છે અને અતિસાર થાય છે. એવાં લક્ષણે વાળા કુંભકમળાના રોગી મરણ પામે છે. એ પ્રમાણે સાધ્યાસાધ્યને વિચાર કરી વે બુદ્ધિપૂર્વક અને રોગીએ શ્રદ્ધાપૂર્વક ઉપચાર કરવા. કારણ કે શરીરમાંનું લેાહી જે જીવનતત્ત્વનો માટે આધાર છે, તેનો રંગ બદલાઈ પીળે વર્ણ થઈ જાય છે. આથી લેહી પછીની બીજી પાંચે ધાતુમાં હીન થાય છે તેથી એ રોગ થતાંજ કષ્ટસાધ્ય ગણાય છે. માટે લોહીને પીળો રંગ આપનારા દાહક પદાર્થો અને સફેદ રંગ આપનારા સ્નેહન પદાર્થોને ત્યજવા. રક્તપિત્ત રેગડ-પાંડુરોગ અને રક્તપિત્ત એ બેઉની ઉત્પત્તિ એકજ સ્થાનમાંથી છે, જેથી આ નિબંધમાં તેને સમાવેશ કરવામાં આવે છે. તડકામાં ઘણું કરવાથી, થાક લાગે એવી મહેનત કરવાથી, અત્યંત શેક કરવાથી, લાંબા પ્રવાસ પગે ચાલી કરવાથી, સ્ત્રીસંગ ઘણે રાખવાથી, મરચાં વગેરે તીખા પદાર્થો ઘણા ખાવાથી, અગ્નિ સન્મુખ ઘણું બેસવાથી, જવ વગેરે ક્ષાર પદાર્થોથી અને લવણાદિ ખારા, ખાટા અને તીખા પદાર્થોને આહાર કરવાથી, કોઠામાં રહેલા પાચકપિત્તને અતિગ થવાથી, કલેદન કફ અને સાધકપિત્તને હીગ થાય છે. આથી અતિગ પામેલું પિત્ત ઉષ્ણ તાને પ્રાપ્ત થઈ તીવ્ર, પ્રવાહી ઈત્યાદિ ગુણેથી લેહીને તપાવી નાખે છે. એટલે રંજકપિત્ત અને પાચકપિત્ત રસધાતુમાં મળી જઈ, તેને લાલ રંગમાં ફેરવી નાખી, જે અવલંબન કફને હનગ થયેલ હોય તે ઊર્વ ભાગથી એટલે મુખ તથા નાક દ્વારા For Private and Personal Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાડરોગ, કમળ અને રક્તપિત્ત પદો - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - રાતા લેહીની ઊલટી થાય છે, અને જે મળાશયમાં રહેલા કલેદનકફને હીન થયો હોય તે લેહીના ઝાડા થાય છે અને પિશાબમાં પણ લોહી પડે છે. પરંતુ પિત્તને અત્યંત અતિગ થવાથી જ્યારે કલેદન કફ તથા અવલંબન કફમાં હીનાગ થાય છે, ત્યારે બધા માર્ગથી એટલે મુખ, નાક, નેત્ર અને કાનમાંથી લેહી વહે છે, તેમજ ઉપસ્થ ઇંદ્રિય, નિ અને મળદ્વારથી પણ લેહી વહે છે, તેને રક્તપિત્ત કહે છે. ઘણા ચિકિત્સકનું એવું માનવું છે કે, આ જે લેહી વહે છે તે શરીરને પોષણ કરનારું જીવતું લેહી છે, માટે એ રેગી બચી શકતો નથી. પરંતુ આ રોગને શબ્દજ સૂચના કરે છે કે, એ ઝાડા તથા ઊલટી જે લેહી જેવાં જણાય છે પણ તે લેહી નથી, પરંતુ રાતું પિત્ત છે અને એટલાજ માટે આયુર્વેદાચાર્યોએ એને રક્તપિત્ત એવું નામ આપ્યું છે. નિદાનશાસ્ત્રમાં દોષભેદે કરીને રક્તપિત્તના ચાર પ્રકાર તથા અધીમાર્ગ, ઊદમાગ અથવા ઉલય માળીનું વર્ણન કરેલું છે. તેનાં જુદાં જુદાં લક્ષણે નિદાનશાસ્ત્રો ઉપરથી જાણી લેવાં. અત્રે નીચે તેના ઉપાય લખવામાં આવે છે. રક્તપિત્તના રોગમાં પિત્તને શાંત કરનારા અને કફને વધારનારા દ્રવ્યને ઉપગ કરવાને ચિકિત્સાશાસ્ત્ર ભલામણ કરે છે અને તેથી રક્તપિત્ત મટે છે. પણ અમારા અનુભવમાં એવું આવ્યું છે કે, દારૂડીનાં બીજ છે તે લઈ ઝીણાં વાટી પાણી સાથે ઘૂંટી, તેમાં અધું લીંબુ નિચાવી ચાર તેલા પાણી બનાવી દિવસમાં ત્રણ અથવા ચાર વખત આપવાથી સાધ્ય રક્તપત્તિ હોય તે એક જ દિવસમાં આરામ થાય છે અને ત્રણ દિવસ એ ઉપાય ચાલુ રાખવાથી ફરીથી રક્તપિત્ત ઊપડવાની ભીતિ રહેતી નથી. અથવા થોડીઘણું બાકી હોય તે મટી જાય છે. પણ આ જમાનામાં ‘ભૂત કરતાં ડાકણ ડાહી” એ કહેવત પ્રમાણે વૈદ્ય For Private and Personal Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - 1 - - કરતાં લોક ડાહી હોવાથી આવા રોગીને લીંબુ આપતાં ડરે છે. અને કદાચિત વૈદ્ય આગ્રહથી લીંબુ આપે, ત્યારે ન કરે નારાયણ અને રોગી ગુજરી જાય,તે વે લીંબુ ખવડાવી મારી નાખે એવે અપવાદ આપે છે. એટલા માટે જે ચિકિત્સકના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખનાર રેગી અને તેના પરિચારક હોય તેને જ લીબુને રસ નાખીને આ બિયાં પાવાં. પણ તેમ ન હોય તે દારૂડીનાં બીજને અનુપાન તરીકે ગણાવી, ફુલાવેલી ફટકડી વાવ બેનું એક પડીકું દવા તરીકે આપી, રોગીને પાવાથી પણ રોગી સારા થાય છે. રક્તપિત્તના રોગને વીણ પદાર્થો ખાવા આપવા નહિ, પરંતુ મધુરસ અને થોડો ખાટો રસ મળેલ હોય એવા પદાર્થો ખોરાક તરીકે ખાવા આપવા, અમારા અનુભવમાં આ ઉપાય ઘણે સચેટ નીવડે છે. અથવા રસરત્ન સમુચ્ચયમાં રક્તપિત્તના પ્રકરણમાં ચંદ્રકળા મને રસ કહે છે તેની ત્રણ ત્રણ ગેળી દિવસમાં ત્રણ વાર લીંબુના રસ સાથે અથવા સાકરના પાણી સાથે આપવાથી દદને રક્તપિત્તમાં ઘણું જ ફાયદો થાય છે. - ચંદ્રકળા ર–પા તોલે ૧, તામ્રભરમ તેલે ૧, એ બેઉને અરડૂસીનાં પાતરાંના રસમાં ત્રણ દિવસ ઘેટા, ગોળ વાળી, તેને કપડમટ્ટી કરી, બેચાર છાણુની આંચમાં પકાવી, બારીક પીસી, તેનું જેટલું વજન થાય તેટલે શુદ્ધ ગંધક મેળવી, કાજળી કરવી. તે કાજળીને મેથ, દાડમ, દરેઈ, કેવડાને પટે, સહદેવી, કુંવાર, પિત્તપાપડે, ઘાસ, બાવળની પાલી અને શતાવરી એ પ્રત્યેકના રસની એકેક ભાવના આપવી. ત્યાર પછી કડુ, ગળોસત્વ, પિત્તપાપડ, ઘાસ, વાળ, લીંડીપીપર, શિંગોડાં, ઉપલેટ એ બધાં ઔષધોનું સમભાગે કરેલું ચૂર્ણ ઉપર પ્રમાણે ખરલ, કરી પટ પાઈને તૈયાર કરેલી કાજળીનું જેટલું વજન હોય તેટલા વજનનું લઈ કાજળીમાં મેળવી, તે સર્વને દ્રાક્ષાદિગણના ઔષધેની સાત ભા For Private and Personal Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - પાંડરગ, કમળો અને રક્તપિત્ત ૫૬૩ - I , . વના આપવી. છેલ્લે તેમાં એક તેલ બરાસકપૂર મેળવી ચણા જેવડી ગળી વાળવી. દ્રાક્ષાદિગણના ઔષધમાં દાડમ, કેળાં, તાડનાં ફળ (ગલેલી), બીલીનો ગર્ભ, કેઠાં, પાકાં જાંબુ અને કાચી કેરી ગણાય છે. એ પ્રમાણે વિધિપૂર્વક આ ગોળી બનાવી રેગીને આપવાથી બધી જાતના પિત્તના રોગો, અંતરદાહ, બાહ્યદાહ તથા રક્તપિત્તને મટાડે છે; ભયંકર વેગવાળા તાવને શાંત કરે છે, છતાં જઠરાગ્નિને મંદ થવા દેતી નથી એ ચમત્કાર છે. પરિશ્રમ, મૂંઝવણ, રસીઓના ભયંકર રક્તપ્રદર, લેહીની ઊલટી, લોહીના ઝાડા તથા મૂત્રકૃચ્છ એટલા રોગને મટાડે છે એ અનુ. ભવેલું છે. રક્તપિત્તમાં એકમાગી રક્તપિત્ત સાધ્ય ગણેલું છે અને દ્વિમાગ અસાધ્ય ગણેલું છે, પણ જે રક્તપિત્તને રોગી બીજા ઉપદ્રવથી પીડાતો હોય, તે ઉપર લખેલા ઇલાજેથી બે માગી રક્તપિત્ત પણ સારા થાય છે. જે રક્તપિત્ત સ્ત્રીને થયું હોય અને તે માત્ર અધે માગી હોય તે માલતિચૂર્ણ, સરસ, રૂપરસ અને નળબંધ એ ચાર ઔષધ મેળવી બલ્બ વાલનાં પડીકાં દિવસમાં ત્રણ વાર સુખડના પાણીમાં આપવાથી ઝાડા તથા પેશાબથી પડતું લોહી બંધ થાય છે. રક્તપ્રદરમાંથી વખતે સેમરોગ થાય છે, તેને પણ આ પડીકાંથી સારું થાય છે. નબળાઈ, શ્વાસ, ઉધરસ, જવર, ઊલટી, બેભાનપણું, ઘેળે અથવા પીળે શરીરને વર્ણ, દાહ, મૂછ, અન્ન ખાવા છતાં પેટમાં બળતરા, ગભરાટ, હૃદયમાં વિલક્ષણ પીડા, તરસ, પાતળે ઝાડ, માથું દુઃખવું, દુર્ગધયુક્ત શંક, અન્ન પર અભાવ અને અજીર્ણ આ ઉપદ્ર રક્તપિત્તમાં થાય છે. જે રક્તપિત્ત માંસના ધેલા પાણી જેવું કિવા સડેલા જેવું અથવા કાદવથી કહેવાયેલા પાણી જેવું અથવા કાદવના જેવું; For Private and Personal Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ શ્રીઆયુર્વેદ નિષ્ણધમાળા-ભાગ ૨ જો તેમજ જે મેઢ, પરુ અને લેહીના જેવું અથવા તેા કાળજાના ટુકડા જેવું, પાડેલા જાબુ' જેવુ, કાળા અથવા આસમાની રંગનું અને ઉપર કહેલા ઉપદ્રવેામાંથી એક, એ અથવા વધારે ઉપદ્રવવાળુ હાય તેને અસાધ્ય જાણવુ', જે રેગીને અદૃશ્ય આકાશ રક્તવર્ણ દેખાય છે અથવા જે દેખાતા પદાર્થો અને આકાશને પણ લાલ રંગના દેખે છે, અથવા જે તમામ વસ્તુઓને ઊલટા રંગવાળી દેખે છે, અથવા જે રાગીને લાલ રંગની ઊલટી થાય છે, તે સાથે તેનાં નેત્રો લાલ થઇ જાય છે અને એડકાર સાથે બહાર આવતા પદાર્થો પણ રાતા હોય છે. તેવા રક્તપિત્તના રોગી મૃત્યુ પામે છે. અથવા જે રક્તપિત્ત ઉપદ્રવ વિનાનુ હૈાય, કેવળ એકમાગી હાય, પણ જેની આંખે તથા ચામડી પીળા રંગની થવા માંડે કે વૈધે તેની આશા છેડી દેવી. એ પ્રમાણે પાંડુ, કમળા, હલીમક અને રક્તપિત્ત માટેના અમારા અનુભવ દર્શાવ્યેા છે, તેમાં સુધારાવધારા કરી જાહેરમાં મૂકવાનું કામ વિદ્વાન વૈદ્યોનુ છે. पाण्डुरोगना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈધ અંબારામ શ’કરજી પડ્યા-વાગડ ૧. અષ્ટાદ્ભુત ટી:-યારે, લેાહભસ્મ, અભ્રકભસ્મ, રૂપાની ભસ્મ, અંગભસ્મ, તામ્રભસ્મ, સુવર્ણ માક્ષિક ભસ્મ, એ પ્રત્યેક ચાર ચાર તાલા અને ગધક ૮તાલા સાથે મેળવીને પપટીની રીતે પટી પાડવી. પછી ના વાલ સવારે અને ના વાલ સાંજે મધ તથા પીપર સાથે આપવાથી પાંડુરોગ, હાજરીનુ દરદ, ફીકાશ અને અશક્તિ મટે છે. ૨. સાટોડીનાં મૂળ, લીમડાની અંતરછાલ, પટાળ, સૂંઠ, કડુ, હરડેદળ અને દારૂપળદર સરખે ભાગે લઇ તેના ક્વાથ કરી તે સાથે મંડૂરવટકની ગાળી આપવાથી પાંડુરોગ મટી જાય છે. For Private and Personal Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંડરગ, કમળ અને રક્તપિત્ત ૫૬૫ - - - - - - - - - - - ૩. મંડૂરવટક-હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી, પીપર, અબ્રક, પીપળામૂળ, ચીતરે, દેવદાર, સૂવર્ણ માક્ષિક ભમ, તજ, દારુહળદર, નાગરમોથ, વાયવડિંગ એ સરખે વજને લઈ ચૂર્ણ કરી, તે ચૂર્ણની બરાબર મંડૂરભમ મેળવી, તે સર્વથી આઠગણું મૂત્ર લઈ, તેમાં ઉપલું ચૂર્ણ નાખી, ચૂલા ઉપર પકાવી, ગેળી વળે તેવું થાય ત્યારે તેની બે આનીભાર ગળી વાળી ઉપલા ક્વાથ સાથે આપવાથી પાંડુરંગ મટી જાય છે. ૪. કમળા માટે -ગળ, નિબછાલ, કરિયાતું, કડુ, હરડાં, બહેડાં, આમળાં અને અરડૂસો એને કવાથ કરી મધ તથા મહેંરમ મેળવી પીવાથી કમળો મટી જાય છે. ૫. કમળા માટે અંજન-હળદર, આમળાં, ગેરુ અને ફટકડી પાણીમાં ઘસી આંખમાં આંજવાથી કમળો મટે છે. ૬. કમળા માટે નસ્ય-કૂકડવેલને રસ કાઢ અને દરદીના મેંમાં થોડું ઘી આપી નાકમાં તે રસનાં ટીપાં મૂકવાં (એકબે ટીપાં મૂકવાં તથા ઘી મેમાં રખાવવું) એટલે નાકમાંથી પીળું પાણી નીકળી જશે. ખૂબ પાણી નીકળે ત્યારે ઘી સુંઘાડવું અને મોઢામાંથી કાઢી નંખાવવું જેથી એક જ દિવસમાં કમળો મટે છે. ર–વૈવ બાલાશંકર પ્રભાશંકર-નાંદેદ વાડમાં એક વેલે થાય છે તેનું નામ લખવે છે. એ વેલાને ફળ લાગે છે. તેના ફળ પર કાંટા થાય છે. અને બીજ નીકળે છે. તે વરસાદમાં પાકે છે. તે બીજ ૧ અથવા ૨ પાવાથી પાંડુરોગ, કમળો ઉપરાંત ધનુર્વાયુ પણ મટી જાય છે. -માસ્તર લલ્લુભાઈ નાથાભાઈ-બે ૧ કડવા તુંબડાના કકડા કરી, દેવતાના અંગારા બરાબર For Private and Personal Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ - પડેલા હોય, તે અંગારા માટીના વાસણ અગર લેઢીમાં નાખી, ઉપર લૂંબડાના ઝીણા ઝીણા કકડા કરીને નાખવા. શરીરને કેઈ ભાગ ઉઘાડે ન રહે તેવી રીતે મઢમાથે લૂગડું ઓઢી, બેસીને ધુમાડે લેવું. આ પ્રમાણે ત્રણચાર દિવસ કરવાથી પાંડુરેગ તેમજ કમળો મટી જાય છે. ૨કુબે (દ્રોણપુષ્પી)ને રસ અને પુલાવેલી ફટકડી આ બેને નાસ પણ ઉપર પ્રમાણે જ લે. તેથી ત્રણચાર દિવસમાં પાંડુ તેમજ કમળો પણ મટે છે. ક–વૈધ નૂરમહમદ હમીર રાજકોટ રેગાને સવારે તથા બરેલેહાસવ આપે અને રાત્રે કુમાર્યાસવ આપે. કબજિયાત, કમળાની ગાંઠ, બરોળ અને યકૃતના રેગ ઉપર કુમાર્યાસવને ઉપયોગ કરે અને પેટમાં જ્યાં ગાંઠ દેખાય ત્યાં આકડાનાં પાતરાં ગરમ કરીને બાંધવાં. પ-વેધ વાસુદેવ નાગરદાસ-જસકા પાંડુરોગ માટે -ચિત્રે તેલ ૧, હરડેદળ તેલ વા, બહે. ઠાંદળ તેલ ગ, આમળાં તેલ ,મેથ તેલ ૧, વાવડિંગ તેલે , મરી તેલ , સૂંઠ તેલ , પીપર તેલો . અને લેહભસ્મ તેલા ૨ા, એ સર્વેને ખાંડી વસ્ત્રગાળ કરી, વાલ ૩ મધ સાથે ચાટવું ઉપર ગોમૂત્ર પીવું, જેથી પાંચ પ્રકારના પાંડુરોગ મટે છે. –વેદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વરસુરત ૧. શેકેલા કડુનું ચૂર્ણ કરી એકેક વાલનાં પડીકાં દિવસમાં ૭ વખત સાકર સાથે ફાકવાથી કમળો મટે છે. ૨. ફુલાવેલા નવસારનાં એકેક વાલનાં પડીકાં દિવસમાં ૩. વખત સાકરના પાણી સાથે આપવાથી કમળો મટે છે. For Private and Personal Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંડુરોગ, કમળે અને રક્તપિત્ત પ૬૭ ૩. દિવેલાનાં પાતરાંને રસ તોલા 8 ગાયના દૂધમાં મેળવી પાવાથી કમળો મટે છે. ૪. જે દિવેલાનાં પાતરાનો રસ તેલા ૨ દિવસમાં ૧ વાર પીએ અને જુવારને રેટ તથા ગોળ સિવાય કાંઈ ખાય નહિ અને બીજે દિવસે ખીચડી અને ઘી ખાય, તે મટે છે. ૫. દેવડાંગરીના ફળનું ચૂર્ણ વસ્ત્રગાળ કરી ૧ ચખાપૂર સૂંઘવાથી નાકેથી પીળે સાવ થઈ કમળો મટી જાય છે. ૭-ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. સોનાગેરુ, આમળાં અને હળદર પાણીમાં ઘસી આંખમાં આંજવાથી કમળો મટે છે. ૨. લીંબડાને રસ મધ સાથે પીવાથી કમળો સારો થાય છે. ૮-વૈદ્ય આણંદજી સવજી-ઉના શેકેલ કડુ અને સાકર બન્ને સમાન ભાગે લઈ, વાટી સવારસાંજ પાવલીભાર ચંદ્રપ્રભા સાથે કમળામાં આપવાથી મટે છે. ૯-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ-સુરત કમળા માટે –પાપડિ ખારો તથા નવસારનું સમભાગે ચૂર્ણ કરી એક વાલ દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવાથી કમળો મટે છે. પરેજીની જરૂર નથી. ૧૦-વૈદ્ય ડાહ્યાભાઈ મનસુખલાલ પુરોહિત-સણસેલી કમળા માટે –કળીચૂને બેથી ત્રણ વાલ લઈ માખણ બેથી ત્રણ રૂપિયાભારમાં મેળવી, કમળાને દરદી ચાર-છ દિવસ ચાટે તો અવશ્ય કમળે મટી જાય છે, અનુભવસિદ્ધ છે. For Private and Personal Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે. ૧૧–માસ્તર નરભેરામ હરજીવનદાસ-નવાગામ કમળા માટે -માલિક તેલ ૧ તથા હીરાકસી તેલ ૧, લઈ તેનાં ૩૨ પડીકાં કરી દરરોજ સવારસાંજ એકેક પડીકું મધ પીપર સાથે ચાટવાથી કમળો મટે છે. ૧૨-જોષી રામકૃણ રેવાશંકર-લીડર કમળા માટે-સમુદ્રફળની ત્વચા દૂધની સાથે પીવાથી તથા કડુ કવાથ દ્રાક્ષ નાખી પીવાથી કમળો મટે છે. ૧૩-વૈદ્ય દુર્ગાપ્રસાદ ગંગાધર-પોરબંદર કમળ માટે-ટંકણખાર તથા સંચળ સમભાગે લઈ શેકી ચૂર્ણ કરી એકેક વાલ બે અથવા ત્રણ વખત આપવાથી ત્રણ દિવ સમાજ કમળો મટી જાય છે. ૧૪–વિધ ગંગાદાસ સેવાદાસ–સુરત ૧. ગધેડાનાં લીડાં પાંચને પાણીમાં મસળી નવટાંક રસ કાઢી પાંચ દાણા કાળાં મરીને નાખી પાવું. પંદર દિવસમાં જૂને કમળો મટી જશે. ૨, સંદેસરાની પાલી તોલે ૧ મરીના દાણા સાત વાટી પીવાથી તાજો કમળ મટી જાય છે. रक्तपित्तना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય અંબારામ શંકરજી-વાગડ ૧. રકતપિત્ત માટે:-રાળ વાલ એક તથા સાકર વાલ એક મેળવી પીવાથી રક્તપિત્ત (મેમાંથી વહેતું લેહી) મટે છે. ૨. જે નાકે લેહી વહેતું હોય તે આમળાં ઘીમાં તળી છાશમાં વાટી માથે ચોપડવાથી વહેતું હી બંધ થઈ જાય છે. For Private and Personal Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંડુરોગ, કમળ અને રક્તપિત્ત ૫૬૦ ૩. કાળે વાળે, અરડૂસે, ગળે, ધાણા, સુખડ, કડુ અને જેઠીમધનાં મૂળનું સમભાગે ચૂર્ણ કરી ઠંડા પાણીમાં પીવાથી રક્તપિત્ત મટે છે. ૨–ભવાનીશંકર ભ, ભટ્ટમહુવા રક્તપિત્તઃ-માથે લેહી ચઢી જતું હોય તે રાફડાની માટી ગાળી તાળવે ચોપડવી. ૩વૈદ્ય પ્રાણલાલ દોલતરામ-કપડવણજ ૧. રકતપિત્ત માટે -સુધાનિધિ રસ ગરનાકરને તથા કુષ્માંડ પાક શારંગધર સંહિતાને આપવાથી રક્તપિત્ત મટે છે. ૨. અધોગત રક્તપિત્ત માટે –બેલપર્પટીને પ્રયોગ કરવાથી અથવા ગળોસત્વે બે ભાગ, સુવર્ણ માક્ષિકભસ્મ એક ભાગ પ્રવાળભમ એક ભાગ, શંખજીરું ચાર ભાગ, કડા ગુંદર ચાર ભાગ, સાકર બાર ભાગ, મિશ્ર કરી ઠંડા પાણી સાથે આપવાથી ફાય થયેલ છે. અનુભવસિદ્ધ છે. ૪-વૈદ્ય દત્તાત્રેય ભગવાનજી લીલા ધાણાને રસ કાઢી પાવાથી મોઢે લેહી પડતું હોય તે તરતજ બંધ થાય છે. પ-માસ્તર લલુભાઈ નાથાભાઈ-બોર રક્તપિત્ત માટે-શરીરના ગમે તે ભાગમાંથી પડતું લોહી અરડૂસીના પટ પાકથી અથવા વાટીને કાઢેલો રસ એક તેલો તથા મધ અડધે તે મેળવી ચાટવાથી લોહી પડવું, કમળો, પાંડુરેગ વગેરે મટે છે. પરેજીમાં ગરમ રાક, મરચાં વગેરે ન ખાવું. ૬-માસ્તર નરભેરામ હરજીવનદાસ-નવાગામ રક્તપિત્ત માટે –ઉમરડાનું મૂળ (ગુલ્લર) પાણીમાં ઘસી સાકર નાખી પીવાથી રક્તપિત્ત મટે છે. For Private and Personal Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭. શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૭–જેપી રામકૃષ્ણ રેવાશંકર-જાદર રક્તપિત્ત માટે -કારેલીનાં પાતરાંને રસ કઠાના તેલમાં મેળવી માથા ઉપર લગાડવાથી રક્તપિત્ત મટે છે. - ૮-વૈદ્ય દુર્ગાપ્રસાદ ગંગાધર પોરબંદર રકતપિત્ત માટે અરડૂસીનાં પાતરાનું ચૂર્ણ એક વાલ મધ તથા ઘી સાથે દિવસમાં બે વખત ચાટવાથી રક્તપિત્ત મટે છે, શક્તિ રહે છે, દૂધ પચે છે અને છાતી મજબૂત થાય છે. ૯-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત રક્તપિત્ત માટે-સાપની કાંચળી વાલ ૬, ખજૂર તેલા ૬, પ્રથમ સાપની કાંચળીને ઝીણી ખલીને ખજૂર મેળવી ગોળી નંગ ૧૨ બનાવી, સવારસાંજ પાણી સાથે એકેક ગોળી આપવાથી રક્તપિત્ત મટે છે. ઘી-દૂધને રાક રાખ. ૧૦–એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી. રક્તપિત્ત માટે હરડે તો ૧, દ્રાક્ષ તેલ ૧, પીપળાના કૂણાં પાન તોલે ૧, અરડૂસાનાં પાન તોલા ૨, જેઠીમધ તેલા અને ગળે તેલ ૧ આ સર્વને કવાથ કરી ઠંડો થવા દઈ મધ પીવાથી રક્તપિત્ત, ઊલટી, તાવ, ઉધરસ અને ક્ષય મટે છે. ૧૧-વૈદ્ય ગોવર્ધનરાવ-પાટણ રકતપિત્ત માટે -(મગજમાંથી લોહી પડતું હોય તે) સુખડનું તેલ તેલ એક તથા કપૂરની નાની ગોટી નંગ બે વાટી, તે તેલને ગરમ કરી ઠંડું પાડી નાકે સુંઘવાથી મગજમાંથી પડતું લેહી બંધ થઈ જાય છે. ૧ર-માસ્તર કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા રક્તપિત્ત માટે -(ગમે તે ઠેકાણેથી પડતું લેહી) એલચી, For Private and Personal Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયરોગ પડી વાંસકપૂર, તમાલપત્ર, તજ અને પીપર એ એકેક તેલ તથા કાળી દ્રાક્ષ, સાકર, છોલેલી ખારેક અને જેઠીમધ એ દરેક બબ્બે તેલા લઈ ખાંડી વસ્ત્રગાળ કરી મધમાં ચણીબોર જેવડી ગોળી કરી, સવારસાંજ અકેક ગોળી ખાવાથી ગમે તે ઠેકાણેથી પડતું લેહી, ક્ષય, ઉધરસ, દમ, અંડવૃદ્ધિ, અંતરવિદ્રધિ (મર્મસ્થાનને સજે) સંગ્રહણી અને વાતરક્ત ઉપર ફાયદો કરે છે, અનુભવસિદ્ધ છે. ૧૩–ઘ પુત્તમ બહેચરભાઈ યાજ્ઞિક-કાલેલ રક્તપિત્ત માટે સુખડ, જેઠીમધ, રતાંજણી અડધા અથવા પાવલીભાર દરેક ચીજને ગાયના અધેળ દૂધમાં ઘસી, આખા દિવસમાં બે અથવા ત્રણ વખત દરદીને પાવાથી રક્તપિત્તમાં (લેહીની ઊલટી) અવશ્ય ફાયદે કરે છે. १०-क्षयरोग જે માણસ અપાનવાયુ, મૂત્ર તથા મળના વેગને રોકે છે, અત્યંત સ્ત્રીસંગ કરે છે, અત્યંત ઉપવાસ કરે છે, પોતાના કરતાં વધારે બળવાન માણસથી કુસ્તી લડે છે, વખત બે વખત થોડુંઘણું ખાય છે; અત્યંત ઈર્ષો, સુસ્તી તથા ગ્લાનિમય રહે છે, આથી ત્રણે દોષ વિકારયુક્ત થઈ ક્ષયરોગ ઉત્પન્ન કરે છે. પોતાનાં આળસ તથા બેદરકારીથી જે મળમૂત્રાદિ વેગને રોકે છે, તેને વાયુ વિકાયુક્ત થઈ જઠરાગ્નિને બગાડી, જઠરાગ્નિમાં રહેલા કલેદન કફ અને પાચકપિત્તને વિકારયુકત કરી, શરીરને પિષણતત્વ પહોંચાડી શકતા નથી. એટલે પિત્તના સ્થાનમાં પિત્ત અને કફના સ્થાનમાં કફને હીનાગ થવાથી, વાયુનાં સ્થાનમાં અતિગ થાય છે. જેથી જે વાયુની ઑફિસમાં કફ અને પિત્તના જે દશ કારકુન કામ કરી રહેલા છે, તેનું વાયુ શેષણ કરે છે. આથી રસધાતુ પ્રથમ સુકાય For Private and Personal Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭ર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ -- - - - છે તેથી આ રોગને શોષરોગ પણ કહે છે. તે વાયુ અનુક્રમે બીજા સ્થાનમાં રહેલી ધાતુઓનું શોષણ કરે છે, એટલે શરીર સુકાઈ જાય છે તેથી તેને ક્ષય કહે છે. માત્ર ધાતુક્ષય થવાથી ક્ષયરેગ ઉત્પન્ન થાય છે એમ નથી, પણ શરીરમાં રહેલી સાત ધાતુએની વહેવાની ગતિમાં અટકાવ થવાથી પણ તે ક્ષય મનુષ્યને લાગુ પડે છે. ક્ષયરોગ ગમે એટલા પ્રકારને અથવા ગમે એટલી જાતને હેય, તથાપિ તેના અનુલેમ અને પ્રતિમ એવા બે ભાગ પાડી શકાય છે. જેમાં કફને અતિગ થયે છે એટલે વાયુ તથા પિત્તના હીનાગથી રસને વહેનારી ધમનિઓ બંધ થાય છે. આ રીતે રસને માર્ગ બંધ થવાથી તે રસ હૃદયમાં રહી અવલંબન કફને અતિયાગ કરે છે, અથવા રસનકફમાં મળી મુખ વાટે બહાર નીકળી પડે છે. અર્થાત્ રસ સુકાયા પછી વાયુ લેહીને, માંસને, મેદને, અસ્થિ, મજજાને અને વીર્યને સૂકવી નાખે છે, તે ક્ષયને અનુલોમ ક્ષય કહે છે. જે માણસનું અત્યંત મૈથુન કરવાથી વીય ક્ષીણ થાય છે. તેની પાસે રહેલ વાયુ બીજી ધાતુઓને પણ શોષીને ક્ષીણ કરે છે. અર્થાત્ વયે ક્ષીણ થતાં મજજા ક્ષીણ થાય છે, મજજા ક્ષીણ થતાં અસ્થિ ક્ષીણ થાય છે, અસ્થિ પછી મેદ, મેદ પછી માંસ, માંસ પછી રક્ત અને રક્ત પછી રસધાતુનું વાયુ શેષણ કરે છે. એટલે તે પુરુષ ક્ષીણ થતાં, સુકાઈને હાડપિંજર જેવો બની જાય છે. કોઈ શંકા કરે કે, વિર્ય બાકીની છ ધાતુમાં થી ઉત્પન્ન થાય છે ત્યારે છ ધાતુ કાયમ છતાં, વીર્ય ઘટવાથી બીજી. ધાતુ શી રીતે ઘટી જાય? એના સમાધાનમાં કહેવાનું કે, વીર્ય સુકાવાથી તેની પાસે રહેલે વાયુ બીજી ધાતુનું શોષણ કરે છે અને તે પ્રમાણે છેક રસધાતુ સુધી પહોંચી જાય છે. એટલા માટે વીર્ય ક્ષીણ થયા પછી બીજી ધાતુ પણ ક્ષીણ થાય છે. આપણે આગળ જોઈ ગયા છીએ કે, કફનો અતિગ થવાથી ધમનિઓનાં દ્વાર બંધ થઈ જાય For Private and Personal Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષણે પછે ? - - - - - - - - - - - - - - - - - - - - - - છે. આથી હૃદયમાં બનતા વીર્યને વીર્યના સ્થાનમાં પહોંચતાં અવરેજ થાય છેએટલે તે વિર્ય પાછું કફના રૂપમાં પલટાઈ જાય છે અને વીર્ય બગડ્યા પછી અનુકમે બીજી થે ધાતુઓ બગડે છે. એવી રીતે જે ક્ષય થાય છે, તેને પ્રતિલોમ ક્ષય કહે છે. જે માણસનું શરીર બહારથી તંદુરસ્ત જણાય પણ પ્રતિલોમની રીતે ક્ષયની શરૂઆત થઈ હોય, તે જાણવાની એક એવી રીત છે કે, બેચીથી ગણતાં બરડાની કરેડને છ મણકે જ્યાં આગળ યેગશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે બંકનાળનું સ્થાન છે, જે બંકનાળ દ્વારા પ્રાણ બ્રહ્મરંધ્રમાં જવા માટે ત્રિવેણી ઘાટ ઓળંગી, ભ્રમર ગુફામાં આરામ કરે છે, જેને સમાધિ કહેવામાં આવે છે, તે બંકનાળનું કફથી ઇંધન થઈ વાયુથી તે માર્ગ સુકાઈ જઈ, ત્યાં દુખાવે ઉત્પન્ન કરે છે. એટલા માટે ક્ષયની પરીક્ષા કરનાર ચિકિત્સકે બરડાની કરડને છઠ્ઠો મણકે દબાવ. જે દાબતાં તેમાં ન ખમી શકાય એ દુખા જણાય તે જાણવું કે, પ્રતિમ ક્ષયની ઉત્પત્તિ થઈ ચૂકી છે. જે મનુષ્યને ચહેરે શિકાશ મારી ચામડીમાંથી ઓજસ નાશ પામી તેજહીન થાય એટલે જાણવું કે, આ મનુષ્યને અનુલમ ક્ષયની શરૂઆત થઈ ચૂકી છે. ક્ષયના રોગના નિદાનશાસ્ત્ર ચાર ભાગ પાડ્યા છે, તેનાં લક્ષણે તેમાંથી જોઈ લેવાં. ક્ષયરોગનાં લક્ષણે-ક્ષયરોગમાં વાત, પિત્ત અને કફ એ ત્રણે બગડવાથી તેનાં અગિયાર લક્ષણે વ્યાધિના પ્રભાવ પ્રમાણે બહાર દેખાતાં જાય છે. વાયુને હીન,મિથ્યા કે અતિવેગથી રેગીનું ગળું બેસે છે, ખભા તથા પડખાંમાં શૂળ મારે છે, પાંસળીઓ તથા ખભે ખેંચાય એવી પીડા થાય છે તથા પિત્તના હીન, મિથ્યા અને અતિવેગથી રોગીને વર, દાહ, અતિસાર અને મુખથી લેહી પડે છે. કફના હીન, મિથ્યા કે અતિગથી રોગીને અન્ન પર અભાવે, ઉધરસ, સ્વરભેદ તથા મરતક દૂધ બની રહે છે. જે For Private and Personal Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ક્ષયના રોગીને આ અગિયારે લક્ષણે થયાં હોય અથવા ઉધરસ, અતિસાર, પાંસળાંમાં શૂળ, સ્વરભેદ, અન્ન પર અરુચિ અને જવર એ છ લક્ષણેથી રોગી પીડિત હોય અને જેનામાં બળ અને માંસ રહ્યાં ન હોય એવા રોગીને વૈધે ત્યાગ કરે. જે રેગી અગિયાર લક્ષણોથી યુક્ત હોય અથવા છ લક્ષણેથી યુક્ત હોય અથવા એ પિકીનાં ત્રણ લક્ષણેથી યુક્ત હોય તથા જેનામાં બળ અને માંસ ન હોય તે રેગીને સારું કરવાની આશા છોડવી; પણ જે રોગીને ઉપલાં અગિયારે લક્ષણે થયાં છતાં તેનાં બળ અને માંસને ક્ષય થયે ન હોય, તે તે રોગી ઔષધ કરવા ગ્ય છે. જે રોગી પુષ્કળ આહાર કર્યા છતાં પ્રતિદિન ક્ષીણ થતું જાય છે તે અથવા અતિસારથી જે રેગી હેરાન થતું હોય તે, જે ક્ષયના રેગીના પેટ તથા અંડકોષ પર સોજો ચડી આવ્યા હોય છે તે રોગીને ઔષધ કરવાથી ફાયદો થતો નથી. જે રોગીનાં નેત્ર સફેદ કેડી જેવાં થયાં હોય છે તે, જે અન્ન પર અત્યંત અભાવે રાખે છે તે, જે ઊર્ધ્વશ્વાસથી રિબાતે હોય છે તે અને જેને પરાણે પુષ્કળ પેશાબ થાય છે તે રેગી મરણ પામે છે. નિદાનશાએ ક્ષયરોગને ઘણા પ્રકાર લખ્યા છે, તેમાં વ્યવાયશેષી, (મૈથુન) શકશેષી, વાયશષી, વ્યાયામશેષી, અશેષ, અવશેષી અને ઉરક્ષતષી એટલાને મુખ્ય ગણેલા છે. ક્ષયરોગની ચિકિત્સામાં ચિકિત્સકે રેગીના મળનું રક્ષણ કરવું ખાસ જરૂરતું છે; એટલે કેઈ પણ સંજોગોમાં તીણ જુલાબ આપ નહિ. જે જુલાબ આપ્યા અને રેગીના ઝાડા સાથે શરીરમાં રહેલું પિત્ત જે દ્રવ્યરૂપ છે તે પાણીને રૂપે નીકળી જશે તે કફ વધી પડશે અને રોગી મરણ પામશે. ક્ષયરેગની ચિકિત્સા કરનાર ચિકિત્સક તેને ઉત્તમમાં ઉત્તમ ઔષધિ આપે છતાં રેગીના બળવણુને નાશ થતે જાય, તે તે રાગી બચવાને નથી, ક્ષયના રોગીને મૈથુનની, ભેજનની, ધનની, For Private and Personal Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયરોગ ૫૭૫ [ . - - પરચૂરણ રાકની અતિ લાલસા ઉત્પન્ન થાય છે. લાલસા તેને કહેવામાં આવે છે કે, ઈચ્છા થાય પણ જોગવી શકાય નહિ. ખાવાની ઈચ્છા થાય ને ખાઈ શકે નહિ. એવી રીતે અત્યંત લાલસાવાળે રોગી જીવતું નથી. જે ક્ષયને રોગી યુવાવસ્થાવાળી સ્ત્રી હોય અને લય શરૂઆતને હોય, તે તે સ્ત્રીને કામ ઉત્પન્ન થવાથી ગર્ભ તુરત રહી જાય છે અને તે ગર્ભની અવસ્થામાં અથવા પ્રસૂતિ. અવસ્થામાં જરૂર મરણ પામે છે. એટલા માટે સ્ત્રી પુરુષના સમાગમમાં આવે નહિ એ પ્રબંધ કરાવવો જોઈએ, તેજ ઔષધિ ફાયદો કરી શકશે. હાલના જમાનામાં ક્ષયની પરીક્ષા કરવા માટે ક્ષયના રેગીની છાતી, વનિયંત્રથી (સ્ટેથોસ્કોપથી) તપાસવામાં આવે છે. એ રીત ભલે રોગને પારખવામાં ફતેહમંદ નીવડી હાય તથાપિ અમારા આર્ય દેશના વતનીઓને તે બંધબેસતી નથી. અને એ ધ્વનિયંત્રની તપાસ ચિકિત્સકને જરૂર ભૂલ ખવડાવે છે. કારણ કે આ સ્ત્રીઓને સ્વભાવ છે કે, તેઓને પોતાનાથી વડીલ અથવા પિતાનાથી અપરિચિત અથવા પિતાનાથી હેદ્દેદાર મનુષ્યની સમીપ આવતાં રહેલી સ્વાભાવિક આમન્યા તથા લજજાને લીધે તેના હૃદયના ધબકારા વધી જાય છે, એટલે લેહી જોરથી વહે છે અને તેને ગ્લાનિ ઉત્પન્ન થાય છે. જ્યારે માત્ર વડીલ કે અપરિચિત માણસની સમીપ આવતાં તેના ધબકારા વધી જાય છે, ત્યારે અજાણ્યા ચિકિત્સકની પાસે બેસીને અથવા સૂઈને છાતીને ભાગ ખુલે કરીને, તે ભાગ ઉપર ભૂંગળી મૂકીને તથા ટકોરા મારીને તપાસાવતાં લજજા અને ભયને લીધે તેના ધબકારા જરૂર વધી જવાના. જે સ્ત્રીનું હૃદય નબળું પડયું નથી, જેને ક્ષયરોગની શરૂઆત થઈ નથી, તેવી સ્ત્રીને તપાસીને પણ વૈદ્યો તેને ક્ષયની શરૂઆત થઈ છે એ અભિપ્રાય આપવાનાજ! અને એ અભિપ્રાય ચિકિત્સકે આપે છે એવી વાત તે સ્ત્રીની જાણમાં આવ્યાથી For Private and Personal Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડ૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - - - - - - - - તેના વિચારમાં ભય અને શોક ઉત્પન્ન થવાથી થોડા સમયમાં તેને ક્ષયને રેગ થવાને જ. એટલા માટે છાતી નહિ તપાસતાં બંકનાળને છ મણકો તપાસવે એ વધારે સગવડવાળે અને ક્ષયની ખરી ખબર આપનાર છે. આગળ વર્ણન કરવામાં આવ્યું છે તેમ ક્ષયરેગનું કારણ અને ક્ષયરોગનું સ્વરૂપ જાણ્યા પછી પણ આપણું વૈદ્યરાજે ખાંસીના પ્રકરણમાં ક્ષતખાંસી અથવા જેને રિક્ષત કહે છે તેનું સ્વરૂપ હાલ જુએ છે; પરંતુ નિદાનશાસ્ત્ર લખેલા સપ્તધાતુના ક્ષયને અમે વૈદ્ય લેકે ક્ષયરોગ માનતા હેઈએ એમ જણાતું નથી. વર્તમાનકાળમાં સુધરેલી દુનિયાના ચિકિત્સક પોતાના બળથી અને પિતાની સરકારના આશ્રમે થથી, ક્ષયરોગના ઉપાય શોધવાનું ભગીરથ પ્રયત્ન કરે છે. તેમ અમારા ઋષિમુનિઓએ પણ એ બાબતમાં ઘણે પરિશ્રમ કર્યો છે. તથાપિ યેગી લેકેએ અને સિદ્ધ લેકેએ સપ્તધાતુના ને માટે જે ઉપાયે શોધેલા છે, તે ઉપાય બનાવી જ્યાં સુધી ક્ષયના રોગી ઉપર વાપરવામાં નહિ આવે, ત્યાં સુધી ક્ષયના ઉપાય નવા શોધી કાઢવા માટે જે પ્રયત્ન ચાલુ છે તેમાં સાફલ્ય મળશે એ જરા સંશયભરેલું છે. કારણ કે ધાતુ (વીર્ય) દોષવાન થવાથી વાયુ તેનું શેષણ કરે છે એટલે બીજી ધાતુએ બનાવેલું વીર્ય, બંકનાળને રસ્તે માથામાં નહિ પહોંચતાં તેને કફ બની જાય છે. તેથી રોગીનું ઓજસ ઘટી જઈ તે રોગી નિસ્તેજ દેખાય છે. એવી અવસ્થામાં બંકનાળના એક છેડા પર રહેલે પ્રાણવાયુ અને બીજા છેડા પર રહેલે ઉદાનવાયુ બે તરફના વીર્યને સૂકવવાનું કામ કરવા માંડે, એટલે ઉદાનવાયુને વીર્ય નહિ મળવાથી તે માથામાંની બીજી ધાતુને સૂકવવા માંડે છે. આ તરફ પ્રાણવાયુ પક્ષપાત કરીને પિતાની ઓફિસમાં રહેલા પાંચ પિત્ત અને પાંચ કફનું શેષણ કરે છે. એટલે ચારે વાયુ સ્વછંદી બની પક્વાશયમાં રહેલા For Private and Personal Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયરોગ પાચકઆદિ પાંચ પિત્ત અને સંશ્લેષણાદિ પાંચ કફનું અપમાન કરે છે. આથી અધિકારીની મહેરબાની વિના તેઓ ખિન્ન થઈ પિતાની ઓફિસનું કામ કરવામાં બેદરકાર થાય એટલે શરીરમાંની સાતે ધાતુઓ સુકાઈ જાય, એવી અવસ્થાવાળા દરદીની સાથે ધાતુપુષ્ટિ માટે જે બહદુ ચિકિત્સા કરવાની છે, તે ઘણી બળવાન અને પાભાવિક હેવી જોઈએ. આ ઉપરથી એટલું સાબિત થાય છે કે, અંગરસ, ફાંટ, હિમ, કલક, ચૂર્ણ અને સાધારણ ગોળીઓ જે પકવાશયમાં ગયા પછી તેની અનુકમે રસરક્તાદિ ધાતુ બનતી હોય તેવી દવાઓ, પોતાના પ્રભાવથી વીર્ય સુધી પહોંચવાને અશપ્ત થાય છે. પરંતુ જેમ નેપાળે પિતાના પ્રભાવથી આંતરડાં અથવા બીજી ધાતુમાં ફરવા નહિ જતાં સીધે મળાશયમાં જઈ પાકા તથા કાચા મળને ભેદી વિરેચન કરે છે, તેમ ક્ષયને માટે એવી ઔષધિ જોઈએ, કે જે સાત ધાતુમાં રૂપાંતર પામવા નહિ જતાં સીધી વાયુની ઓફિસમાં જઈ, વાયુનું શેષણ કરી જેમ અગ્નિ હવાને પાતળી કરે છે, તેમ તે વાયુને પાતળો બનાવી, તેમાં ચપળતા ઉત્પન્ન કરી, વીર્યમાં પહોંચી, સુકાયેલા વીયને લીલું બનાવી બંકનાળના બેઉ છેડાના અને માથાના વાયુને લીધે જે ધાતુઓ સુકાઈ ગઈ હોય તેને લીલી બનાવે તેજ ક્ષયને ખરે ઉપાય થાય. આય વૈદકશાસ્ત્રોમાં હજુ સાત ધાતુઓ, સાત ઉપધાતુઓ અને સાત રત્નોને શુદ્ધિસંસ્કાર કરી તેની ઔષધ તરીકે જના કરવાની પદ્ધતિ દાખલ થઈ નથી; એટલે તેઓને ક્ષયના ઉપાય શોધવામાં મુશ્કેલી નડે છે. આર્ય વૈદકશાસ્ત્રમાં પારો અને ગાંધક એ બેને સજીવન રસ માનેલા છે. કારણ કે દુનિયાના તમામ પદાર્થોની ભસ્મ થયા પછી તે તે પદાર્થના રૂપમાં પાછા આવી શકતા નથી; અથવા તે પદાર્થોને બાળતાં ધુમાડાનું રૂપ પકડી, તે પદાર્થનું આકાશમાં પૃથક્કરણ થઈ વાતાવરણમાં સમાઈ જાય છે, પણ તે આ. ૧૯ For Private and Personal Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે અસલ વસ્તુનું રૂપ પ્રત્યક્ષ થઈ શકતું નથી. પરંતુ પારે અને ગંધકને ગમે તે રીતે બાળવામાં આવે અને તેને ધુમાડે સંગ્રહવામાં આવે, તે પણ તેનું અસલ રૂપ પ્રકટ થાય છે. પશ્ચિમના વિદ્વાને પણ પિતાની ચિકિત્સામાં પારો અને ગંધક વાપરે છે પરંતુ તે આયુર્વેદની ચિકિત્સામાં કહેલા શુદ્ધિસંસ્કાર વિનાના હેવાથી તેટલે પ્રભાવ બતાવી શકતા નથી. એટલા માટે જે અમારા વિદ્યરાજે રસશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પારાને અઢાર સંસ્કાર કરી તેને સિદ્ધરસ બનાવે, તે ક્ષયના રોગીને એકજ વાર એક ખાપૂર આપવાથી તેને ક્ષય મટી જાય. પરંતુ અઢાર સંસ્કાર કરવા માટે વર્તમાનકાળના ઉદ્યોમાં શક્તિ નથી. જો કે સિદ્ધ લેકએ જગતને ઉપકાર માટે પિતપતા તરફથી રસવિદ્યાના જુદા જુદા ગ્રંથો લખ્યા છે, પરંતુ તેની પરિભાષા જાણ્યા વિના અઢાર સંસ્કાર કરવાને વૈદ્યો અસમર્થ છે. છતાં સિદ્ધ લેકેએ રસશાસ્ત્રમાં અઢાર સંસ્કાર લખતાં કહ્યું છે તેમ, આઠમે સંસ્કાર થતાં પારો બુભુક્ષિત થાય છે ત્યાં સુધીની ક્રિયા આપણે કરી શકીએ એમ છીએ. અને તે પારો બુભુક્ષિત થયેલ હોય તેને સુવણને ગ્રાસ આપી, તેને પૂર્ણ ચંદ્રોદય બનાવ્યો હોય, તે તે વીર્યથી બગડી મેદ સુધીના ક્ષયને ફતેહમંદ રીતે આરોગ્ય આપી શકે છે. પણ જે રોગી અને રાગીના પરિચારક શ્રદ્ધાવાળા હોય અને આ પૂર્ણ ચંદ્રોદયને કલક કરી બાર માસ સુધી સેવન કરે, તે જરૂર સાતે ધાતુને સૂકવી નાખનારો ક્ષય સારે થાય છે. જો કે હીરા, માણેક, પાના જેવી રત્નની જાતિઓને અમે ઉપયોગ કરી શક્યા નથી, પરંતુ પારાને આઢર સંસ્કાર આપી બુભુક્ષિત બનાવી સુવર્ણગ્રાસ આપી તેને પૂર્ણ ચંદ્રોદય બનાવી, રોગીઓને ખવડાવી જે અનુભવ મેળવ્યું છે, તે પ્રમાણે વિધિપૂર્વક લખીએ છીએ. કારણ કે અનુભવી લખાણ સિવાય માત્ર પુસ્તકમાં લખેલી ક્રિયા પ્રમાણે કામ કરવા જતાં, ક્યાં કયાં કેવી કેવી અગ For Private and Personal Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયરોગ ૫૭૬ વડે આવે છે તે જણાય નહિ અને અજાણે માર્ગે જતાં અગવડ ઊભી થાય. એટલે કામ કરનાર ત્યાંથી જ એટકે છે. એટલા માટે પૂર્ણચંદ્રોદય બનાવવાની રીત લખીએ છીએ. પૂર્ણ ચંદ્રોદય –આ દવા બનાવનારે પ્રથમ કાંજી તૈયાર કરવી. તેની રીત એવી છે કે, અમે ચોખાની કણકી અર્ધો મણ લાવી, તેને ચારમણ પાણીમાં રાંધી, બીજું એક મણ પાણી ઉમેરી જાડા દેટીના કપડાથી શ્રીખંડ છીણે તેમ છીણને ગાળી કાઢી. પછી હિંગ શેર અર્ધી, સૂંઠ શેર એક, રાઈ શેર દેઢ, જીરું શેર એક, સિંધવ શેર એક અને મી ડું શેર એકને ઝીણી ખાંડી તેમાં મેળવ્યાં. તે પછી લાખની લખેટેલી બરણી નંગ છે જેમાં લગભગ દેઢ મણ પાણી માય એવડી લાવીને દરેકમાં પણે પણે શેર સરસિયું તેલ ચોપડી, કણકીનું ગાળેલું, મસાલે મેળવેલું પાણી સરખે ભાગે ભર્યું. પછી અડદની દાળ શેર પાંચ છેડા વિનાની લઈ તેને ભરડી ત્રણ શેર દહીંમાં પલાળી, એક રાત વાસી રહેવા દીધી. બીજે દિવસે તેમાં આદુ, લીલાં મરચાં, હળદર, હિંગ વગેરે સ્વાદ થાય એટલે મસાલો નાખી તેનાં વડાં બનાવી તેને તલના તેલમાં તળી, છયે બરણીમાં ભાગે પડતાં ઠંડાં પાડીને નાખ્યાં. તે પછી વાંસના લીલાં પાતરાં શેર ત્રણ લાવી તેના કટકા કરી, સરખે ભાગે કાંજીમાં નાખ્યા અને જેટલી બરણી અધૂરી રહી તેટલું પાણી ભરી, બરણી ઉપર ઢાંકણું ઢાંકી, તે ઉપર કપડું બાંધી, કપડા ઉપર મુલતાની માટી અને ચૂને મેળવી કપડમટ્ટી કરી તેને તડકામાં રાખી મૂકી. એ કાંજી પંદર દિવસ પછી જોઈએ તેટલી ખટાશવાળી અને ઉત્તમ પ્રકારના સ્વાદવાળી બની ગઈ. તે પછી હિંગળોકમાંથી પારે કાઢવાની વિધિ શરૂ થઈ. તેમાં હિંગળક નવ શેર લાવી તેમાં થી બશેર હિંગળક વાટી, લીંબુના રસમાં એક દિવસ ખેલ કરી, બીજે દિવસે ટીકડીઓ બનાવી તડકે સૂકવી, પછી માટીનાં બે વાસણ For Private and Personal Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૦ શ્રીઆયુર્વેદ નિષ્ણ ધમાળા-ભાગ ૨ જો પાકી જાતનાં મજબૂત અને તપેલીના ઘાટનાં લાવી, તેની ઉપરની ધાર પથ્થર ઉપર ઘસી, સાંધા એસતા કરી, એક વાસણમાં અશેર હિંગળાકની ટીકડીઓ પાથરી, બીજુ વાસણ તેના ઉપર ઊંધું વાળી, સાંધાઓ ઉપર ખડી અને મીઠાના લેપ કરી, કપડમટ્ટી કરી ચૂલા પર ચડાવી, નીચે ચાર પ્રહર સુધી ધીમા તાપની આંચ આપી. બીજે દિવસે તે ડમરુયંત્રને ખાલી, ઉપરના વાસણમાં ચેટેલા પારે કપડાથી લૂછીને કાળા મેશ જેવા કાઢી લીધે, આ ઠેકાણે યાદ રાખવાનું છે કે, ઉપરના વાસણને કે જેમાં પારી ચાંટેલા છે, તેને જાડા અને ખરબચડા કપડાથી ખૂબ ભાર દઇને મેશના રૂપમાં જેટલે મારા વળગ્યા હાય તે કાળજીપૂર્વક લૂછી લેવા; અને તે પારાને કાચના વાસણમાં લઇ, તેમાં તૈયાર થયેલી કાંજી નાખી Àઇ લેવા, એટલે પારા ચાખ્ખા થઇ જશે, પરંતુ એ ડમરુતત્રમાં નીચે હિંગ ાકની રાખાડી તથા ઘેાડા હુિ ગળાક તાપના શુમાર નહિ રહેવાથી તળે પડેલા હાથ લાગ્યા તેને કાઢી લઈ, બીજા હિગળાક માં મેળવી, લી’બુના રસમાં ખલ કરી, તેની ટીકડી બનાવી સૂકવી, ઉપર પ્રમાણે ડમરુયંત્રમાં મૂકી, પારા કાઢી લીધા. એ પ્રમાણે ખશેર મશેરના અકેકા ઘાણ ચઢાવતાં, નવ શેર હિંગળાકમાંથી સેસાડાત્રણ તાલા પારા હાથ લાગ્યું. આ ઠેકાણે અમારે જણા વવુ' જોઇએ કે, ચંદ્રોદય અનાવ્યા પછી અમે હિં ગળેાકમાંથી શુદ્ધ પારા કાઢવા માટે અમારે હાથે ડમરુય'ત્ર ચઢાવ્યુ, તા અમને ૧ શેર હિ’ગળેાકમાંથી પાણેાશેર પારા હાથ લાગ્યા. છતાં પણ કેટ લાક વૈદ્યોના એવા અનુભવ છે કે, ચાળીશ તાલા હિંગળેકમાંથી છે પાંત્રીશ તાલા પારા નીકળે છે. તે હિસાબે જોતાં નવશેર હિંગળેાકમાંથી છ શેર પારે। અમારે હાથ આવ્યા; તેનાં એ કારણ અમને જણાય છે. પ્રથમ અમારી અજ્ઞાનતાને લીધે પારા ઊડી ગયે અથવા તે અમારી અસાવધતાને લીધે પારા ખાવાઇ ગયા. For Private and Personal Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયરોગ ૧૮૧ એ પ્રમાણે હાથ લાગેલા ખસેસાડાત્રણ તાલા પારાને રસરન સમુચ્ચયના પાન ૨૨૩ માં લખ્યા પ્રમાણે આઠ સંસ્કાર આપવાના શરૂ કર્યા. તે નીચે પ્રમાણે છેઃ ૧. સ્વેદનસ સ્કાર:-સૂંઠ, મરી, પીપર, મીઠું, ફટકડી, ચિત્ર, લીલુ આદુ અને લીલા મૂળાનાં પાન બધાં મળી પારાથી અર્ધી વજનનાં એસિડિયાં લઇ, પારાને તેની સાથે ત્રણ દિવસ ઘૂંટી, ગોળા વાળી, તેને મજબૂત કપડાંની પેાટલીમાં બાંધી, એક મજબૂત જાતનું માટીનું મોટુ વાસણ આણી, તેના મેઢા ઉપર લાખડના ગજિયા આડા મૂકી, તે ગજિયા સાથે પારાવાળી પેટલી અધર લટકાવી, ત્રણ દિવસ સુધી પેલી તૈયાર કરેલી કાંજીમાં આર્ફે આપ્યા. જેમ જેમ કાંજી ઘટતી ગઈ તેમ તેમ શ્રીજી ઉમેરતા ગયા. ત્રણ દિવસ પછી તે પાટલો છેાડી પારાને ગરમ પાણીથી ધેાઈ લીધા, એટલે તેના ઇનસ સ્કાર પૂરી થયે. ૨. મનસ સ્કાર-ઘરના ધુમડાની રાખ, લાલ ઈંટના ભૂંકા, દહી, ગોળ, મીઠું' અને ફટકડી એ પ્રત્યેક એસડ પારાથી સેાળમા ભાગનું લઇ, મધાંને પારા સાથે ખરલમાં નાખી, ત્રણ દિવસ સુધી ઘૂંટાવ્યુ'. પછી તેમાં સેાળમા ભાગનુ‘ ધાન્યાભ્રક અને સેાળમા ભાગની ચાંદીનુ' ઝૂંબુ નાખી, એક દિવસ મદન કર્યું, પણ પારા છૂટા દેખાતા રહ્યો. એટલા માટે જ્યારે ત્રણ દિવસ સુધી કાંજી ઉમેરી મન કર્યું, એટલે પારા દેખાતા અધ થયેા. પછી તેને ધોઈ નાખી ઉપર લખ્યા પ્રમાણેના ડમરુચત્રમાં મૂકી, પાછા અગ્નિ ઉપર ચઢાવી, ચાર પહેારની આંચ આપી એટલે ચાંદીના ભૂકા રાખાડીરૂપ થઇને નીચે રહ્યો અને ડમરુયંત્રના ઉપરના વાણસમાંથી પાણાચાર શેર અને નવઢાંક પારા હાથ લાગ્યું; એટલે મનસ સ્કાર પૂરા થયા, For Private and Personal Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ૮૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ૩. મૂર્છાનસંસ્કાર-મદ્નસંસ્કારમાંથી નીકળેલા પારાને કુંવારના રસમાં સાત દિવસ મર્દન કર્યો. પછી ત્રિફળાને ઉકા ળામાં સાત દિવસ મર્દન કર્યો. પછી ચિત્રાનાં મૂળના ઉકાળામાં સાત દિવસ મર્દન કર્યો. આથી પારો કલ્ક (ચટણી) જે લેચા પડતો બની ગયો, એટલે મૂરછનસંસ્કાર પૂરે થે. ૪. ઉત્થાપન સંસ્કાર -એ મૂર્શિત થયેલા પારદને, એક માટલાને તળિયે ચેપડી ઉપર બીજું વાસણ ઢાંકી, સંધિલેપ કરી, ડમરુયંત્રની રીતિથી બાર કલાક અગ્નિ આપ્યો. એટલે ઉપરના વાસણમાં તમામ પાર વળગી ગયે. તેને કાઢી લઈ, કાંજીના પાણીથી ધોઈ સાફ કરી, ઉથાપન સંસ્કાર પૂરો કર્યો. પ, પાતન સંસ્કાર-મુંબઈથી સે ટચનું તાંબું શેર ત્રણ મંગાવી, તેનું એક પતરું બનાવી, તે પતરાંને કાન થી ઘસાવી, તાંબાને રેતી જે ભૂકે બનાવ્યો. તે ભૂકામાંથી પારાના ચેથે ભાગે ભૂકે લઈ, પારો અને તાંબાને ભૂકે એ બંનેને લીંબુના રસમાં ઘૂટયાં, એટલે તે લેાચા પડતું બની ગયું. તેને ડમરુયંત્રના નીચલા ઠામમાં ચેપડી, ડમરુયંત્રવિધિપૂર્વક બનાવી, બાર કલાક મધ્યમ અગ્નિ આપે; અને ઉપલા વાસણને મથાળે પાણી ભરવાનું લખેલું હતું, પણ પાણી ભરવાને ઘાટ નહિ આવવાથી તેના ઉપર હિંગળાકમાંથી પારો કાઢતી વખતે જેમ ઠંડા પાણીનાં પિતા મૂકવામાં આવે છે, તેમ પિતાં મૂકીને ચલાવ્યું. ઠંડુ થયા પછી ઉપલા ઠામને વળગેલો પારો લઈ તેને કાંજીમાં ધોઈ ફરી પાછા તાંબાને ભૂકે મેળવી, લીંબુના રસમાં વાટી ડમરુયંત્રમાં ચોપડી, બાર કલાક અગ્નિ આપી, ઉપર પ્રમાણે પાર કાઢી લીધે. એ પ્રમાણે ત્રણ વખત પારાને ઊકપાતન સંસ્કાર આપ્યોતે પછી તેને અધઃપતન સંસ્કાર શરૂ કર્યો. ત્રિફળા, સરગવો, ચિત્ર For Private and Personal Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષરેગ ૫૮૩ મીઠું અને ફટકડી એ પ્રત્યેક ઔષધપારાના સેળમા ભાગે લઈબધાંને કાંજીમાં પારા સાથે મેળવી, પારોનછપિષ્ટ(નદેખાતે)થ,ત્યારે તે લાચાને એક કામને તળિયે ચોપડી, બીજું ઠામ તેના ઉપર ઊંધું ગોઠવી, સંધિલેપ કરી, જમીનમાં એક ખાડો એ કર્યો કે જેમાં અર્ધા ખાડા સુધી પેલું ઠામ આવે અને સંધિલેપ કરેલું સ્થાન જમીનની સપાટીથી એક ઇંચ નીચું ઊતરે. તેની આસપાસ માટી પૂરી લીધી અને બાજુ પર એક નાને ખાડે એવી રીતે ખાદ્યો કે, તેમાં રહેલું પાણી ડમરુયંત્રને તળિયે બાકી રહેલા ખાડામાં ડમરુયંત્રને લાગેલું રહે. એ ડમરુયંત્રના ઉપલા વાસણમાં પારો ચટેલો રહે અને નીચલું કામ ખાલી રહે એવી રીતે ગોઠવ્યું. પછી ઉપલા ઠામના માથા ઉપર છાણાં સિંચી અગ્નિ આપે. એક તરફ અગ્નિ આપતા ગયા અને બીજી તરફ પાસેના ખાડાને રસ્તે પાણી ભરતા ગયા. એવી રીતે બાર કલાક આંચ આપવાથી તમામ પારો નીચલા ઠામમાં આવી પડ્યો. એવી રીતે ફરી ફરી ઉપર લખેલાં વાસણમાં સાત વાર વાટી, સાત વાર ડમરુ ચઢાવી, સાત વાર અગ્નિ આપી, તેનું સાત વાર અધઃપતન કર્યું. તે પછી તિર્યકપાતન સંસ્કાર શરૂ કર્યો. તિર્યકપાતન સંસ્કાર કરતાં અમારા સુરતમાં તાડી વેચનારાઓ ઘડિયાંનાં નામથી ઓળખાતાં માટીનાં વાસણ કે જેનું પેટું ફૂલેલું અને ડેક લાંબી હોય છે જેમાં દશ શેર પાણી માય એવાં બે વાસણ લાવી, પારાથી ચોથા ભાગનું અબ્રખનું ચૂર્ણ લઈ, પારા સાથે મેળવી, પારાને કાંજીમાં એટલે વાટક્યો છે, જેમાં પારદના રજકણે દેખાય નહિ. તે પોરે પેલા એક વાસણના તળિયામાં ચેપડી બીજા વાસણમાં પાણી ભરવાનું લખેલું છે, પણ ભરેલા વાસણને સંધિલેપ કરતાં અડચણ આવવાથી અમે પાણી ભર્યા વિના તેનાં બે મેઢાં જોડીને સંધિલેપ કર્યો. તે પછી એક ચૂલો એ બનાવ્યું કે, જેને ઉપર For Private and Personal Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે એલ રહે. તે પણ દીપક કહે છે તેમાં આવી પારાવાળું વાસણ બંધબેસતું આવી રહે અને તેની પાસે પાણી નું ભરેલું વાસણ એવી રીતે ગોઠવ્યું કે, જેમાં પેલું ખાલી વાસણ ડૂબેલું રહે. તે પછી ચૂલામાં મંદ અગ્નિ આપે. આ યંત્રનું નામ તિર્યકપાતન અથવા દીપક કહેવાય છે. એ યંત્રમાં મૂકેલો પારદ બીજું વાસણ જે પાણીમાં ડુબાવ્યું છે તેમાં આવી પડ્યો. તેમાંથી તે પાર કાઢી લઈ તેને સ્વેદન સંસ્કારમાં કહ્યા પ્રમાણે ફરી વાર બાફ આપી તેમાંથી પાર કાઢી લઈ તે મસાલા સાથેજ ઉપર પ્રમાણે તિર્યકપાતનયંત્રથી ઉડાવ્યું. એવી રીતે ત્રણ પ્રકારના પાતનયંત્રથી પારાને પાંચમે પાતનસંસ્કાર પૂરો કર્યો. તે પાતનસંસ્કારમાંથી પાર માત્ર છેતાળીશ તેલા હાથ લાગ્યો. તે પછી તેને છઠ્ઠો નિરોધસંસ્કાર શરૂ કર્યો. ૬. નિધસંસ્કાર–ગધીસમેરવાનું (પૃષ્ટ પરણી)પંચાંગ તથા કમળને કંદ બેને ભેગાં વાટી કલ્ક કરી તેને ગાળો વાળી, ગળાની વચમાં પારદને મૂકી ગેળાનું મેટું છાંદી લઈ તેના પર ભેજપત્ર વીંટાળી, ભેજપત્ર પર કપડું બાંધી, કાંજીથી ભરેલા વાસણમાં અધ્ધર લટકાવી, તેને ત્રણ દિવસ સુધી બાફ આપ્યો. તે પછી તેમાંથી પારદને કાઢી લઈ ગરમ પાણીમાં છે. એ પ્રમાણે નિરોધસંસ્કાર પૂરો થા. . ૭. નિયામના સંસ્કાર-વાંઝ, કટલીને કંદ, સરપંખાનું પંચાંગ, વીછિયાનાં પાન, કમળને કંદ અને ભાંગરે, એ બધાં ઓસડ પારાની બરાબર લઈ, તેને કલ્ક કરી, તેની વચમાં પારાને મૂકી, ઉપર ભાજપત્ર લપેટી પિટલી બાંધી કાંજીથી ભરેલા વાસણમાં અધ્ધર લટકાવી ત્રણ દિવસ બાફ આપી, ગરમ પાણીથી ઘેઈ લીધે. ત્યાર પછી મરી, મીઠું, ફટકડી, સરગવાનાં મૂળની છાલ, ટંકણખાર, એ બધાને કલક કરી કાંજી સાથે મેળવી એક માટલું અધું ભર્યું. પછી ઉપર કહેલાં વાંઝ–કલી વગેરે પાંચ ઔષધે For Private and Personal Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયરાગ ૫૫ ૮. પારાને વજને લઇ, તેનેા કલ્ક કરી વચમાં પારદને મૂકી ગાળા વાળી તેની પાટલી બનાવી, અધ્ધર લટકાવી, ત્રણ દિવસ માફ આપ્યા; એટલે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પારદ બુભુક્ષિત થયેા. દીપનસંસ્કારઃ-જવખાર,સાજીખાર,ટકણખાર,સિ’ધવ, ચિત્રો, સરગવા, રાઇ, પીપર, બિજોરુ', મીઠુ અને મરી એ સઘળાંને પારદ જેટલા વજનમાં લઇ, બધાંને પારદ સાથે મેળવી, લી'બુના રસમાં તથા કાંજીમાં સાત સાત દિવસ ઘૂંટી, તેને ફરી ગાળા વાળી, કાંજીથી અર્ધા ભરેલા માટલામાં અઘ્ધર લટકાવી, ત્રણ દિવસ સુધી ખાફ આપ્યા, એટલે દીપનસંસ્કાર પૂરા થયા. એ પ્રમાણે આડ સંસ્કાર કરતાં પારદ ઊડી જતાં, ધાતાં તથા ખાવાઇ જતાં અમારા હાથમાં તેત્રીશ તાલા પારઢ રહ્યો. એ પારદમાંથી વીશ તાલા લઇ તેમાં પાંચ તાલા કુંદન એટલે ચાખ્યું સેાનું-જડિયાએ જે કુંદન વાપરે છે તે લઈ, પારા સાથે છૂટી, સુવણ ના ગ્રાસ આપ્યા. પછી તેને શતગુણુ ગંધકનુ જાણ્યુ કર્યુ.. તે એવી રીતે કે, ખનારનિવાસી લાલા શ્યામસુંદરાચાર્યે રચેલા ‘ રસાયનસાર’ નામના પુસ્તકમાં, નલિકા-ડમરુચત્ર અનાવવાની જે રીત બતાવી છે, તે રીત પ્રમાણે નલિકા-ડમયંત્ર બનાવી, સુવર્ણ ગ્રાસ કરેલા પારદ સાથે દૂધમાં શેાધેલા ગધક તાલા એકસાવી શ મેળવી, તેને વડની મૂળીના ઉકાળામાં ખરલ કરી, નલિકા-ડમરુંયંત્રમાં ભરી, ચાવીશ કલાકની મધ્યમાં આંચ આપી, એટલે ગંધક ખળી ગયે અને હિંગળે!કના જેવા પણ થાડા કાળા રંગવાળા પદાર્થ રહ્યો. પણ વાંધા એ આવ્યા કે, ડમરુચંત્રની નીચેના વાસ ગુમાં તડ પડી, જો જરા ભૂલ થઈ હાત તે તમામ પારે। અને સેાનું અગ્નિમાં પડી જાત, પરંતુ ખબર પડવાથી ડમરુય’ત્રને અગ્નિ પર્થી ઝટ નીચે ઉતારી લીધું. તે પછી અદરના હિ’ગળેાક જેવા પારદ કાઢી લઈ, ફરી એકસાવીશ તાલા ગંધક ઉમેરી, વડની For Private and Personal Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો મૂળીના ઉકાળામાં ખરલ કરી,નલિકા-ડમય'ત્રમાં મૂકી,બાર કલાક અગ્નિ આપ્યું; એટલે પારા અને ગંધક મળીને પચાશ તે લા વજન ખાકી રહ્યું, પછી દર વખતે ગધક એકસેા વીશ તેલા મેળવતા ગયા અને નલિકા-ડમરુતંત્રમાં પચાશથી સાડ તેલા ખાકી રહે એટલી આંત્ર આપતા ગયા અને દર વખતે ડમરુયંત્રનુ” નીચલું વાસણ બદલતા ગયા. એવી રીતે ચાર પટ વડની મૂળીના ચાર પટ શતાવરીના ઉકાળાના, ચાર પટ ધેાળી મૂસળીના કાળાના, અને પાંચ પટ જાયફળના ઉકાળાના આપી, સત્તર વખત ડમરુય`ત્ર ચઢાવી, એકાવન રતલ ગંધકનું જારણ કર્યું. છેલ્લી વખતે પારા અને ગંધક મળીને સાઢ તાલા વજન બાકી રહ્યું. તેને પાંચ રતલી વિલાયતી કાચની અગનશીશીને સાત કડમટ્ટી મુલતાની માટીની કરી, ખરાખર સૂકવી, વાયુકાય ત્રમાં ગેટની શીશીના ગળા સુધી રેતી ભરી, માર પ્રહર મધ્યમ અગ્નિ આપ્યા. સ્ત્રોંગ શીતળ થયા પછી કાઢી જોતાં પારા અને ગંધક ખરાખર પાકી શકયાં નહિ એટલે તેને કાઢી લઈ ફરીથી કાજળી અનાવી બીજી અગનશીશીમાં ભરી ખાર પ્રહર અગ્નિ આપ્યું, તે પણ બરાબર પાકયો નહિ. આ પરિણામ માત્ર અમારી આળસ અને બેદરકારીનુ' હતું. તે પછી ત્રીજી અગનશીશી ચઢાવી કાળજીપૂક ખત્રીશ પહેારની આંચ આપી. તે એવી રીતે કે, ગધકને ધુમાડા નીકળતા બંધ થયા કે શીશીના માં ઉપર ઇંટના ખૂચ બનાવી તેની આસપાસ ચૂના અને ગોળ ચેાપડી, શીશીનુ માં અધ કર્યું" અને આંચ ચાલુરાખી. મત્રીશ પહેાર પછી ખરાબર પાકેલા ચંદ્રોદયને શીશીમાંથી કાઢી તાલ કરી જોતાં વજનમાં વીશ તાલા ઊતર્યો અને નીચે આઠ તાલા રાખેાડી રહી. પરંતુ તે રાખાડીમાં સેાનું રહી ગયુ છે એવા વહેમ રહેવાથી એક તાલે રાખેાડી, એક તાલા મધ, એક તાલે ધી અને એક તાલા રાતી ઘેાડીનું ચણુ મે For Private and Personal Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયરોગ ૫૮૭ - - - - - - - જન જનક- ક ળવી, અગ્નિમાં ખૂબ ધમાવ્યું પણ સુવર્ણ જણાયું નહિ. આથી ખાતરી થઈ કે, એ રાખેડીમાં સોનું નથી. તે પછી એવો વિચાર થયે કે, ચોદયની સાથે જે અનુપાન આપવાનું છે, તે અનુપાન જુદું નહિ આપતાં ચંદ્રોદયમાં મેળવી તેની ગોળી વાળી આપવાથી ખાનારને વધારે સગવડ થઈ પડશે. એમ વિચાર કરીને બરાસકપૂર તેલા પાંચ, જાયફળ તેલા પાંચ, મરી તેલા પાંચ અને લવિંગતેલા પાંચ લઈને પ્રથમ એકલા ચંદ્રોદયને ત્રણ દિવસ સુધી ખરલ કરાવ્યું. તે પછી જાયફળ, મરી અને લવિંગનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, થોડું થોડું મેળવતા ગયા અને લૂંટતા ગયા. બે દિવસ ઘૂંટયા પછી બરાસ ઉમેરી બે કલાક ઘૂંટી તેમાં પાકાં ચેવલી પાનને રસ નાખી ઘૂંટવા માંડ્યું. એવી રીતે ત્રણ પટ પાનના રસમાં આપી, છેલ્લા પટ વખતે ઊંચી જાતની સવા તે કસ્તૂરી મેળવી ખલ કરી ગળી વાળવા જેવું થયું, એટલે એક તેલાની સાઠ ગોળી થાય એટલાજ વજનની ગોળીઓ વાળી ચંદ્રોદયતિયાર કર્યો. જેને લૈષય રત્નાવલિમાં પૂર્ણચંદ્રોદય-મકરધ્વજ, એવું નામ આપ્યું છે, તે આ ચંદ્રોદય છે. ઉપર લખેલા અનુષાનમાં કેટલાક વૈદ્યોને એ મત છે કે, ચંદ્રોદયથી બરાસકપૂર ચારગણું લેવું અને બીજા ત્રણ વસાણાં ન વા ભાગે લેવાં. પણ ચંદ્રોદયને માટે જે પાઠ લખેલો છે, તેમાં “પરંપઢારિ જત્વા”એવું પદ આવવાથી અમે એ અર્થ કર્યો કે, પરું કહેતાં ચાર તેલા ચંદ્રોદયમાં “પઢાનિ વવાર એટલે ચાર વસાણાં મળીને એક પલ કહેતાં ચાર તેલ લેવા. તેવી રીતે ભૈષજ્ય રત્નાવલિમાં વાજીકરણ અધિકારમાં પણ એ પ્રમાણે લખીને પાનના રસમાં ગોળી વાળી આપવાનું કહેલું છે. તે પ્રમાણે અમે ગોળી બનાવી, પ્રથમ તેના ગુણદોષ જાણવા માટે અમે પિતે ખાઈ જોઈ. એટલે સવારમાં એક ગેબી મધમાં ચાટી અને વિચાર કર્યો કે ભૂખ લાગશે તે પ્રમાણે For Private and Personal Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ve શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ખારાક ખાઇશું', કારણ કે ચંદ્રોદયના પાઠમાં લખેલુ છે કે, “ ઘર્ન વીમૂત અતિવ સુખં ” એટલે ભારેમાં ભારે ઘી અને ” દૂધવાળા ખોરાક ખાવા. પરંતુ અમને કાંઈ ભૂખ લાગી નહિ. પણ કાંઈક અગ્નિ મદ્ય જણાય, તેથી મનમાં અશ્રદ્ધા ઉત્પન્ન થઇ; પણ અકસ્માત એ ગાળી દિવસમાં એકજ વાર એકૈકી ખાધા પછી ઘણા ઘીવાળા ખારાક ખાવાના પ્રસગ આળ્યે, તે ખેારાક ભૂખ કરતાં જરા વધારે ખાધા પણ પરિણામ એ આવ્યુ' કે, સાંજે પાછી ભૂખ લાગી અને ખીજે દિવસે ભારે ખેારાક ખાધા તે હજમ થઈ ગયા. એટલે નક્કી વિશ્વાસ બેઠે કે, જેમ જેમ ઘીવાળા ખારાક ખાતા જઇએ તેમ તેમં ભૂખ વધતી જાય છે અને શરીર પુષ્ટ થતું જાય છે. આ ગાળી ખાતાં કાઇ પણ જાતનુ પથ્ય નહિ પાળતાં તેલ, મરચુ', હિં'ગ, આમલી, વાલ, વટાણા, કેળું, કેળું વગેરે ચાલુ ખારાક ખાતા ગયા અને દરરોજ એકેક ગાળી ખાતા ગયા, પણ કાઈ જાતનું નુકસાન થયું નહિ. ઉપરાંત શરીરે વૃદ્ધાવસ્થાની કરચલી (વળી) પડી હતી તે મટી ગઇ અને શરીર સુદૃઢ થયુ. ચંદ્રોદયના પાઠમાં લખ્યા પ્રમાણે એક માસે વજનની માત્રા આ જમાનામાં ખાઈ શકાતી નથી, કારણ કે આ ચંદ્રાદયની એક ગાળીમાં લગભગ અધી રતી ચંદ્રોદય આવેલા છે. છતાં એ ગાળી ખાઈ લેતાં તે મગજને ભમાવી નાખે છે. માત્ર જેને અજીણના રાગ હેાય અથવા જેનાં આંતરડાં ખેારાક પચાવી શકતાં ન હેાય તે માણસ વધુમાં વધુ દશ દિવસ સુધી ખમ્બે ગાળી પચાવી શકે છે; પરંતુ સાધારણ માણસ કે રેગી એક ગેાળી કરતાં વધારે ખાઈ શકતા નથી. જે સ’ગ્રહણીના રાગી અન્ન મિલકુલ ખાઈ શકતા નથી અને તેમાં ઘઉં તે હજમ થતાજ નથી, તેવા રાગીને આ ચંદ્રોદય આપવાથી ઘઉની રેાટલી પુષ્કળ ઘી સાથે પચી જાય છે, એટલુંજ નહિ પણ પંદર દિવસ ગેાળી ખાધા For Private and Personal Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયરોગ ૫૮૯ પછી ઘઉં, ઘી અને ગળપણ મળેલા ભારે ખોરાકને પચાવે છે, શરીરમાં શક્તિ લાવે છે અને સંગ્રહણીના ઝાડા બાંધે છે. તેવી રીતે ક્ષયના રેગીને પણ અસરકારક રીતે ફાયદે કરે છે. માત્ર જેને માનસિક વિકારથી ક્ષય ન થયા હોય અને જે તેનાં હાડકાં ન ગળી ગયાં હોય, તો તે સારો થાય છે. પરંતુ હાડકાં ગળી ગયા પછી એટલે સાતે ધાતુને ક્ષય થયા પછી તે ગીને આરામ થતું નથી. ચંદ્રોદય પિતાને પ્રભાવ બતાવી તેને થોડા દિવસને માટે રાક પચાવી શક્તિ આપે છે, પરંતુ તે રેગી પાછે ઊથલો ખાઈ મરણું પામે છે. એ ઉપરથી એટલું સાબિત થાય છે કે, આ ચંદ્રોદયની સાથે રસરત્નાકરના રસાયન ખંડમાં હીરાની ભસ્મ મેળવીને જે રસ તૈયાર કરવાના અને તૈયાર કરીને સેવન કરવાના પ્રયોગ લખ્યા છે, તે પ્રમાણે વિધિપૂર્વક રસ તૈયાર કરવામાં આવે અને વિધિપૂર્વક રોગી શ્રદ્ધાથી પચ્ચે પાળી સેવન કરે, તો સાતે ધાતુગત ક્ષયરોગ જરૂર સારા થાય. એવા પ્રયોગ વિના ક્ષયને માટે જેટલી શોધ કરવાને મહેનત કરવામાં આવે તેનું ફળ સારું નીવડે એ અમારા વિચાર પ્રમાણે અસંભવિત છે. માટે ધાતુક્ષયને માટે બીજા ઉપાયે કરતાં આ પૂર્ણચંદ્રોદય રસ-પારાને આઠ સંસ્કાર આપી, બનાવી રોગીને આપવાની અમે ભલામણ કરીએ છીએ. સ્વલ્પ ચંદ્રદય –જાયફળ, લવિંગ, બરાસ અને મરી એ ચાર ઔષધ તેલ તેલ, સેનાને વરખ એક માસે એટલે અઢી વાલ અને કસ્તૂરી અઢી વાલ એ સર્વના સમગ્ર વજને હિંગળકમાં થી કાઢેલા પારદને બનાવેલે રસસિંદૂર નાખી, ખરલમાં બારીક વાટી, ચૂર્ણના રૂપમાં અથવા પાનના રસમાં ચાર ગુંજાભારની ગોળી બનાવવી. એ ગોળી વયની વૃદ્ધિ કરી, શરીરમાં તિ, ચેત અને શક્તિ લાવી ઘણા રેગને સારા કરે છે. ઉપર લખેલા પૂર્ણચંદ્રોદય તથા સ્વ૫ ચંદ્રોદય શુક્રધાતુ For Private and Personal Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૯૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે માંથી બિગાડ થઈ રસધાતુ તરફ આવતા તથા આવેલા ક્ષયરોગ (શેષરોગને મટાડી શકે છે. અમને એ અનુભવ થયો છે કે, ઘી કરતાં દૂધ ઓછું માફક આવે છે; માટે ક્ષયના રોગીએ ઘી ખાવા તરફ વધારે ધ્યાન આપવું. તે સાથે એટલી ભલામણ કરવામાં આવે છે કે, ચંદ્રદયરસને ઉપયોગ થતો હોય તેવા રાગી એ ખાસ પરેજી પાળવાની કોઈ જરૂર નથી; પરંતુ તેલમાં તળેલા વિદાહી પદાર્થોને સંપૂર્ણ ત્યાગ કરે. માત્ર શાકભાજીમાં તેલ ખવાય તે હરકત નથી. કારણ કે ક્ષયની ચિકિત્સામાં રોગીને સાતે ધાતુઓની વૃદ્ધિ થાય એવો ખોરાક આપવાની જરૂર છે; અને તેલમાં તળેલાં ભજિયાં, પાતરાં, મૂઠિયાં, કળાં, હૈકળી, પૂડા વગેરે શેષ ઉત્પન્ન કરનારાં છે, તેથી તેનો નિષેધ કરવામાં આવે છે. ઘણા લોકો તેલ ખાવાથી ડરે છે, પરંતુ સૂત્રસ્થાનમાં સ્નેહવિધિમાં સ્નેહપાન કરાવવાને સ્થાવર સ્નેહ તરીકે તલના તેલને પ્રધાન ગણેલું છે. તે પછી જગમ સનેહ એટલે ઘી માનેલું છે અને વસા તથા મજજાને છેલ્લા ગણેલા છે. એટલા માટે ક્ષયના રોગીને તેલ ખાવામાં હરકત નથી. આટલી ભલામણ કરીને આ ક્ષયને નિબંધ સમાપ્ત કરીએ છીએ. क्षयरोगना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. હિંગળક તેલા ૪, મોતીની છીપની ભસ્મ તેલા ૨, સાબરભસ્મ તેલા ૨, શંખભસ્મ તેલા ૨, લેહભસ્મ તેલા ૨, પ્રવાલભસ્મ તેલા ૨, ફુલાવેલે ટંકણ તેલા ૨, ગળોસત્વ તેલા ૨, શીતે પલાદિ ચૂર્ણ તોલા ૪, લવિંગ તોલ , સેનાને વરખ તેલો છે અને કસ્તુરી બે આનીભાર; ઉપરની સઘળી વસ્તુ સાથે મેળવી તેને ૪૮ કલાક ખેલ કરે. પછી દરરોજ સવારસાંજ ૧ For Private and Personal Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયરોગ ૫૯૧ રતીથી ૧ વાલ સુધીનું પડીકુ મધ અને પીપર સાથે ખાવાથી ક્ષય, ઉધરસ અને શ્વાસ મટી જાય છે. ૨. શીતોપલાદિ ચાટણ-હિંગળક તેલા ૨, લવિંગ તેલ ૧, સાબરભસ્મ તેલ ૧ અને શીલાદિ ચૂર્ણ તલા , ઉપરની ચાર વસ્તુને એક દિવસ ખલ કરી, તેમાં ૧૦ તેલ મધ મેળવી તેને અવલેહ બનાવી દિવસમાં ત્રણ વખત બબે આની. ભાર ચાટી, તે ઉપર અરડૂસો તેલ ૧ અને છે તે એલચીને કા કરી, મધ નાખી પીવાથી ક્ષય પર ઘણી સારી અસર કરે છે, ૩. હિંગળકની ગેળી:-હિંગળક તોલે છે, ઘેળો મરી તેલ ૧, લવિંગ તેલ ના અને વછનાગ તોલે છે, એ ચારેને એક દિવસ આકડાને દૂધમાં પલાળી મૂકી, બીજે દિવસે પાક પાનને રસ નાખી ચોવીસ કલાક ઘૂંટવું. પછી મરી પ્રમાણે ગોળી વાળી તેને શીશીમાં ભરી મૂકવી. એ ગોળી દિવસમાં બેથી ત્રણ વાર પાણી સાથે ગળીને ઉપર એક રૂપિયાભાર ચેખું ઘી ગરમ કરીને પીવું જેથી ક્ષય, કફ અને ખાંસી મટે છે. ૪. લવિંગાદિ ગુટિકાકુલાવેલો ટંકણ તે ૧, શુદ્ધ મનસીલ તેલે ૧, હિંગળક તેલ ૧, મરી તેલ ના, પીપર તેલે છે, ખેરાલ તેલે છે અને લવિંગ તેલે , ઉપરની વસ્તુને વસ્ત્રગાળ કરી ૨૪ કલાક કેરી ઘૂંટી, આદુના રસમાં ૧ દિવસ ઘૂંટી ગુંજ પ્રમાણે ગોળી કરી, દરરોજ બે અથવા ત્રણ વખત મધ-પીપર સાથે અકેક ગોળી આપવાથી ક્ષય મટે છે. ર-વૈદ્ય અંબારામ શંકરજી–વાગડ ૧. ક્ષયરોગ માટે –બંગભસ્મ અરડૂસીમાં મારેલ વાલ એક તથા શીત પલાદિ શારંગધર સંહિતાના પાઠ પ્રમાણે બના વેલ બે આનીભાર, માખણ સાથે લેવાથી શરૂ થતે ક્ષય મટે છે. For Private and Personal Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૨. ચતુર્મુખ રસ-પારે, ગંધક, લેહભસ્મ અને અભ્રકભસ્મ, એ પ્રત્યેક ચાર તોલા તથા સુવર્ણ ભસ્મ એક તેલ લઈ, ખરલમાં ખૂબ બારીક વાટી, કુંવારના રસની ભાવના આપી, ગોળ વાળી એરંડાનાં પાન વીંટી દોરે બાંધી, દાણાના ઢગલામાં ત્રણ દિવસ રાખી મૂકી, પછી ચોથે દિવસે કાઢી ખરલમાં નાખી બારીક વાટી બધા રોગમાં વાપરવું. પાવલીભાર ત્રિફળા તથા મધ સાથે આપવું. એ દવા આધા પછી ઉપર દૂધ પીવું. આથી ક્ષય, ઉધરસ, કેહ, પાંડુરોગ, પ્રમેહ, શૂળ, શ્વાસ, મંદાગ્નિ, હેડકી, અમ્લપિત્ત, અપસ્માર, ઉન્માદ, હરસ તથા ચામડીનાં ઘણાંખરાં દર મટે છે અને આ દવા ઘણીજ પૌષ્ટિક માલુમ પડી છે. ૩. સુવર્ણ વસંતમાલતી એકથી બે ચણોઠીભાર લીંડીપીપર તથા મધ સાથે અથવા શીતે પલાદિ ચૂર્ણ સાથે આપવાથી શરૂ થત ક્ષય મટી જાય છે. ૩-વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરોડ ક્ષય માટે -વસંતમાલતી, અશ્વભરમ, ચેસઠ પહેરી પીપર અને શીતોપલાદિ એકત્ર કરી આપવાથી તે ક્ષય અવશ્ય મટે છે. ક-વૈદ્ય ચૂનીલાલ જયકિશનદાસ-સુરત ૧. વિષમજવરાંતક લેહ-હિંગળામાંથી કાઢેલ પારે તેલ ૧ તથા ગંધક (આમલસારી) તોલો ૧, કાજળી કરી પર્પટી બનાવી, તેમાં સુવર્ણ ભસ્મ તેલ , લેહભસ્મ તેલા ૨, તામ્ર ભસ્મ તેલ ૨, અભ્રકભસ્મ તેલા ૨, બંગભસ્મ લે છે, ગેરુ તેલે મા, પ્રવાલભસ્મ તેલ ને, મતીની ભસ્મ તેલે છે, શંખભસ્મ લે છે અને સીપભસ્મ તેલે , એ સર્વને પપેટીમાં મેળવી ગુલાબજળમાં એક કલાક ખેલ કરી, મોતીની બે સીપ For Private and Personal Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયરોગ ૧૯૩ દવા માચ તેટલી માટી લઈ તેમાં ખલ કરેલી દવા ભરી સીયુના સ'પુટ બંધ કરી તેના ઉપર એક આંગળ જાડી, ચીકણી મટેાડીની કડમટ્ટી કરી મુકાવી, એ મેટા અડાયાં-છાણાંની આંચમાં એવી રીતે પકાવવુ કે, મટાડીના રંગ લાલ દેખાય. ખાદ તરત કાઢી લઇ, ઠંડુ થયા પછી તેની ઉપરથી મટાડી કાઢી નાખી સીપ સાથે દવાને બારીક વાટી, તેમાંથી એક રતી લઈ શીતેાપલાદિ ચૂર્ણ તાલે ન તથા જેડીમધનું ચૂર્ણ બે આનીભાર અને અરડૂસીના રસ તાલા ૨ સાથે આપવાથી ક્ષયરોગ નાબૂદ થાય છે. ૨. અકીકની ભસ્મા-અકીક ઉમદા લાલ રંગના, સફેદ રેષા વગરના બે તાલા લઈ, લૂણિયા દુધેલી (જે જમીન ઉપર પથરાયલી રહે છે તથા લૂણીની ભાજી જેવાં પાતરાં થાય છે તે) અડધે શેર વજને લઈ તેને લૂગદે મનાવી, તેની વચમાં અકીક મૂકી ગોળા કરી કપડમટ્ટી કરી સુકાવી અડધેા મણ જ ગલી અડાયાં છાણાંની અગ્નિમાં પકાવી સ્વાંગ શીત થયે કાઢી લેવું, જેથી સફેદ ભસ્મ થશે. તેને ખૂબ બારીક વાટીને રાખી મૂકવું. તેમાંથી અશ્વી કે એક રતી સુધી ગાવ જખાન એ તેાલા, રિયાળી એ તેાલા, અધકચરાં ખાંડી પાણીમાં ત્રણ કલાક ભીંજવી ચેાળી લુઆમ કાઢી તેમાં જરા સાકર નાખી પીવું. દરેક વખતે લુઆમનું પાણી પાશેર વજને લેવુ'. આ ઉપાય એક માસ સુધી લાગલાગટ રાખવાથી ક્ષય, ઉરઃક્ષત અને ખાંસીને અવશ્ય નાબૂદ કરે છે. ક્ષયના નમળી હાલતના દદી એને પણ આ ઉપાથથી ઘણા સારા ફાયદા થાય છે. ૫-વૈદ્ય રાધવજી માધવજી ગોંડલ ૧. ક્ષયરોગના અતિસાર માટેઃ-મેરથાની ભસ્મ તેલા ૧, અફીણ તાલે ૧ અને ગળેાસત્ત્વ તાલેા ૧, મારીક વાટી તુલસીના રસની એક ભાવના આપી રતી પ્રમાણુની ગેાળીએ કરી સવારસાંજ આપવાથી ઝાડા અંધ થાય છે. For Private and Personal Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૯૪ બોયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૨. ક્ષયના સેવા માટે નિસેતર, પીપર અને ગરમાળાને ગાળ ક્ષયના દરદીને ઘી, સાકર તથા મધમાં આપવાથી આવેલા સજા મટી જાય છે. ૩. યકેસરી રસ-મરી, પીપર, ફુલાવેલી ફટકડી અને નવસાર એ દરેક બે બે તોલા તથા વછનાગ એક તોલે મેળવી બારીક વાટી એક રતીપૂર સાકરમાં આપવાથી ક્ષય, ઉધરસ, લેમ, શરદી, બાળકનું ઉટાંટિયું વગેરે મટે છે. ૬-વૈદ્ય પ્રાણલાલ દોલતરામ-કપડવણજ ૧. ક્ષમા –કાંચનભમ ભેષજ્ય નાવલિના પાઠ પ્રમાણે આપવાથી રાજયમાં મટે છે. ૨. રાજ્યમા માટે –ગાર અબ્રકનો પ્રયોગ પણ સાધારણ રીતે ફાયદો કરે છે. ઉ—વૈદા નંદરામ પ્રાગજી--નાગેશ્રી ખજુરાદિ ધૃતર-ખજૂર, દ્રાક્ષ, જેઠીમધ, ફાલસા, પીપર, બેરડીનાં પાનનો કલક અને સિંધવ એનું વ્રત સિદ્ધ કરી આપવાથી સ્વરભેદ, ઉધરસ, શ્વાસ અને જવરમાં સારું કામ કરે છે. -વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ બાવળા ક્ષય માટે –ગળસવ તોલે છા, પીપર બે વાલ, સુવર્ણમાક્ષિક ભસ્મ એક વાલ, પ્રવાલભસ્મ બે રતીભાર, મધ તેલ ૧ અને ઘી તેલ ના મેળવી, દરટકે આ ચાટણ ઉપર પ્રમાણેના વજને લેવાથી રાજરોગ, જીર્ણજવર, શરીરની ઉષ્ણતા, ઉધરસ, શ્વાસ તથા ધાતુની ક્ષીણતાને મટાડે છે. ઘણુજ ઉત્તમ છે. ર For Private and Personal Use Only Page #628 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩:ક્ષત, દાસ, દિશા, શ્વાસ अने स्वरभंग ઉરઃક્ષતઃ-આ રોગ પણ ક્ષયમાંજ અંતરભૂત થાય છે. તથાપિ ક્ષયમાં જેમ માનસિક વિચાર અને આહારવિહારના ચાગે અનુલામ તથા પ્રતિલેામ જાતના ક્ષય (Àાષ) રોગ થાય છે, તેમ ઉરઃક્ષતમાં જણાતું નથી, પરંતુ ઉરઃક્ષતને આપણે આંગતુક ક્ષય કહીએ તેા ચાલી શકે, કારણ કે પ્રચ'ડ ધનુષ્યની પણછ બળથી ચઢા વનારને, ભારે બાજે ઊંચકનારને, પોતાના કરતાં વધારે બળવાન સાથે યુદ્ધ કરનારને, ઊંચેથી પડનારને, બળદ, ઘેાડા, હાથી, ઊ’ટ ઇત્યાદિ નાસતાં પ્રાણીઓને પકડી રાખનારને, ગદા, લાકડાં, પથરા તથા અસ્રોને જોરથી ફેંકનારને, શત્રુને નાશ કરનારને, માટા સ્વરથી ભણનારને, ઘણી ઝડપથી ચાલનારને, મેટી નદીએ તરનારને, ઘેાડાની બરાબર ધસીને દોડનારને, એકઢમ મેટી છલગ મારનારને અથવા મયુદ્ધાદિ સાહસનાં કામેા કરનારને અને અત્યંત મૈથુન કરવાથી જે પુરુષ અશક્ત થઇ ગયા હાય તેને, હૃદયમાં શ્વાસ ભરાઈ આવવાથી સાધપિત્તના અતિયાળ અને અવલંબન કને હીનચેગ થવાથી, તેની ત્વચામાં રહેલા ક્લેઇન કફને બ્યાનવાયુ સૂકવી નાખે છે, તેથી તેનું એજસ (તેજ) ઘટી જાય છે. સાધપિત્તના અતિયાગ અને પાચકપિત્તને હીનચેગ થવાથી હૃદયમાં દુખાવા ઉત્પન્ન થઇ, પાનવાયુએ અવલંબન *ના હીનચેગ કરેલે. હાવાથી તેને જોરથી લૂખી ખાંસી આવે છે. પાનવાયુના અતિયાગ થવાથી તે અવલ'બન કને સૂકવે છે, તેથી પાંસળાંમાં દુખાવા થાય છે. પાચકપિત્તના હીનચેગ થવાથી અને સમાનવાયુના કલેદન કર્ સાથે મિથ્યાયેાગ થવાથી શરીર ૫૯૫ For Private and Personal Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫-૬ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો સુકાઈને થરથર ક’પે છે. અપાનવાયુના હીનયાગ થવાથી પક્વાશયમાં રહેલા આમને તે પચાવી શકતા નથી અને તે આમ સમાનવાયુના હીનયાગથી કાઢામાં જઇ રસને અનુગામી થાય છે, તેથી ભ્રાજકપિત્તના અતિયાગ થવાથી તાવ આવે છે. હૃદયમાં રહેતા સાધકપિત્તના અતિયાગ થઇ તેને ઉદાનવાયુના હીનચેાગને લીધે આલેાચક પિત્તમાં જતાં અટકાવ થાય છે, તેથી દુગ્ધ થયેલુ' સાધપિત્ત અત્યંત ખટાશને લીધે હૃદયમાં સાજો કરે છે અથવા ક્ષત કહેતાં ચાંદી પડે છે. સાધકપિત્ત વિદગ્ધ થવાથી મેધા, બુદ્ધિ અને કાંતિના હાસ કરે છે, તેથી મન ચિંતાતુર તથા ઉદાસ રહે છે. જો અપાનવાયુમાં પિત્તના મિથ્યાયેાગ થયા હાય, તા પાતળાઝાડા થાય છે. સાધકપિત્ત દુગ્ધ થવાથી અને અવલ’ખન કને પાનવાયુના અતિયેગે સૂકવી નાખવાથી, દુગધયુક્ત, રક્તમિશ્રિત, ગાંઠાવાળા, કાળા તથા પીળા રંગના કફના પુષ્કળ અળખા પડે છે. આવી રીતનાં આગ તુક કારણેાથી ઉરઃક્ષત રાગ થાય છે. ખીજી રીતે અત્યંત સ્રીસેવનને લીધે સ્ત્રીઓનાં રૂપ, દન, સ્પર્શનની ઇચ્છાથી મન વ્યગ્ર થાય અને અત્યંત સ્ત્રીસભાગથી શુષ્ક તથા ઓજસના અને તે પછી ક્રમે ક્રમે સાતે ધાતુના ક્ષય થાય. તેમાં પણ ઉપર કહ્યા પ્રમાણે વાયુના અતિયાગથી અને કફના હીનચેાગથી પિત્ત દગ્ધ થઇ હૃદયમાં જે ક્ષત (ચાંદી) ઉત્પન્ન કરે છે, તે પણ ઉરઃક્ષત ગણાય છે. જો કે બીજો પ્રકાર માનસિક વેગને આધીન થવાથી ઉત્પન્ન થાય છે, તેા પણ અમારા વિચાર પ્રમાણે તે તે પણ આગંતુકમાંજ ગણી શકાય છે. કારણ કે ક્ષયના પ્રકરણમાં નિદાનશાસ્ત્ર અતિમૈથુનથી ઉત્પન્ન થતા વ્યવાયશેાષી નામના એક ભેદ લખ્યા છે, માત્ર તેમાં ચાંદી પડતી નથી અને ઉરઃક્ષતમાં ચાંદી પડે છે, એટલેાજ ફેર છે. જે ઉરઃક્ષતમાં સ’પૂર્ણ લક્ષણા ન દેખાયાં હોય, જેના જઠે For Private and Personal Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉર:ક્ષત, કાસ, હિક્કા, ધાસ અને સ્વરભંગ ૧૯૭ રાગ્નિ પ્રદીપ્ત હાય, જેના માંસના લેાચા ગળી ગયા ન હોય અને જેને ઉરઃક્ષત થયાને એક વર્ષ વીતી ગયું હોય, તેના વ્યાધિ પરાણે મટે છે. પરંતુ જેને છાતીમાં વેદના થાય છે, લેાહીની ઊલટી થાય છે, ખાંસી સાથે શાષના ઉપદ્રવ હાય છે, અંડકોષ, પાંસળાં, મરડા અને કમ્મરને જાણેમાંધી લીધાં હોય એવાં દુ:ખે છે, મળ સુકાઈ જાય છે અથવા પાતળા ઝાડા થાય છે તથા જેના શ્વાસમાંથી દુર્ગંધ છૂટે છે, તે ઉરઃક્ષતના રાગી ખેંચતા નથી. કાસરાગઃ-(ખાંસી) જેનાં નાક અને મુખમાં ધુમાડા પેસી જવાથી દમ રૂ ધાયા હાય, મેાઢા તથા નાકમાં ધૂળ તથા જેણુ (રજોટી) પેસી ગઇ હાય. છાતીમાં દમ ભરાઇ જાય ત્યાં સુધી કસ રત કરતા હાય, તેને અથવા લૂખા અન્નનું સેવન કરવાથી, ઘણી ઉતાવળથી જમતાં અન્નોદકનુ અ'તરીક્ષ જવાથી (અતરાશ જવાથી) મળમૂત્રાદિકના વેગને દાખી રાખવાથી અને છી’ક આવતી અટકાવવાથી પાનવાયુના અતિયાળ થઈને તે ઉદાનવાયુમાં મળી જવાથી કફ-પિત્ત મળીને એકદમ મુખમાગે બહાર નીકળે, તે વખત રાગીનો અવાજ ફૂટેલા કાંસાના જેવા સંભળાય છે. અર્થાત્ તેને ઉધરસ આવે છે, તેથી વિદ્વાના એ રોગને કાસરાગ કહે છે, એ ખાંસી વાયુથી, પિત્તથી, કથી, ક્ષતથી અને ક્ષયથી એવા પાંચ પ્રકારથી થાય છે. પરંતુ એ પાંચ પ્રકારની ખાંસી પૈકી પ્રથમના ત્રણ પ્રકારની ખાંસી જો કે સાધ્ય છે, પરંતુ તેની ઉપેક્ષા કરી (બેદરકારી રાખી ) નિયમિત ઇલાજ ન કરવામાં આવે, તે તે બધી ખાંસીએ ક્ષયરોગને ઉત્પન્ન કરે છે. ઉપર જણાવેલી ખાંસી એકએકથી ઉત્તરાત્તર ચઢતી અને મળવાન છે. તે પાંચે પ્રકારની ખાંસીનાં જુદાં જુદાં લક્ષણા જાણવાની ઇચ્છાવાળાઓએ માધવનેદાન વાંચીને જાણી લેવાં. અત્રે માત્ર એટલુંજ કહેવાનુ છે કે, વાયુની ખાંસીમાં મળ અને કફ સુકાઇ જાય છે; પિત્તની ખાંસી For Private and Personal Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ શ્રીઆયુર્વેદ નિબંધમાળા ભાગ ૨ જો માં ઝાડા, ઊલટી અને છાતીમાં ખળતરા થાય છે; કફની ખાંસીમાં માતુ' ચીકણુ', શરીર ભારે અને અન્ન પર અભાવ થાય છે; ક્ષતની ખાંસીમાં ઉરઃક્ષતમાં કહ્યા પ્રમાણેનાં લક્ષણા થાય છે અને ક્ષયખાંસીમાં ક્ષયરેગમાં કહ્યા પ્રમાણેનાં લક્ષણા થાય છે, તેથી અમે વિશેષ વિવેચન કર્યું... નથી. ખાંસીના રાગનાં મળ અને વણુ, માંસ અને એજસ, ક્ષીણ થયાં નથી, ત્યાં સુધી તેને સાધ્ય ગણેલી છે, જ્યારે બાકીની ખાંસી અસાધ્ય છે. એને માટે આપણી એક કહેવત પ્રમાણે ‘લડાઇનું ઘર હાંસી અને રાગનુ ઘર ખાંસી' છે. હિષ્કારાગઃ-મળતરા કરવાવાળા, પેટ ચઢાવનારા અને સળેખમ કરે એવા લૂખા પદાર્થોના આહારકરવાથી, હિમ જેવું ડુ પાણી પીવાથી, ટાઢુ-શીજી' ખાવાથી, વાસી ઠંડા પાણીએ નાહુવાથી, મુખમાં અને નાકમાં ધૂળ તથા ધુમાડો પેસી જવાથી, તડકામાં ઘણુ” રખડવાથી, બહાર વનમાં ઉઘાડા પડી રહેવાથી, ઘણા ભાર વહેવાથી, કાસદુ કરવાથી, મળ-મૂત્રાદિકના વેગને ઢાખી રાખવાથી અને ઉપવાસ કરવાથી માણસને હેડકી, શ્વાસ, (દમ) અને કાસ (ઉધરસ) થાય છે. જ્યારે ઉદાનવાયુ હીનયાગને પામી, પાનવાયુને જોરથી ખેંચે છે, ત્યારે ‘હિંગહિંગ’ શબ્દ કરતા પાનવાયુ કલેજુ, પ્લીહા અને આંતરડાંને જાણે મુખ સુધી ખેંચી લાવતા હાય એમ ઉપર ચઢે છે, તેથી તેનુ નામ વિદ્યાનાએ ‘‘હેડકી” આપ્યુ છે. જ્યારે હૃદયમાં કરૂં તથા વાયુના મિથ્યાગ થાય છે. એટલે પિત્તના હીનયેાગ થવાથી (૧)અન્નજા, (૨) યમલા, (૩) ક્ષુદ્રા, (૪) ગંભીરા અને (૫) મહત્ત એવી પાંચ પ્રકારની હેડકી ઉત્પન્ન થાય છે; તેનાં જુદાં લક્ષણા નિદાનશાસ્ત્રમાંથી જાણી લેવાં. પરંતુ જે હેડકી આવવાથી જેનુ શરીર તણાઈને કામઠાં જેવું થાય છે અને રાગીની ષ્ટિ ઊં`ચી ચઢી જઇ તે બેભાન થઈ જાય છે, જેનાથી ખારાક લેવાતા નથી તે રેગીના બચ For Private and Personal Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ત, કાસ, હિકા, ધાર અને સ્વરભંગ પહે - - --- વાની આશા નથી. અને જે રોગીને ગંભીરા તથા મહતિ નામની હેડકી થઈ હોય તેઓ બચતા નથી. જે હેડકીમાં રેગીનું શરીર વિકારોથી ગ્રસ્ત થયું હોય, જેણે અન્ન છેડ્યું હોય, જે અંગે ક્રશ થતું જાય તથા હેડકીને રોગી વૃદ્ધ કિંવા ઘણેજ વિષયાસક્ત હોય એવાં લક્ષણવાળા કોઈ પણ રોગીને ઉપર લખેલા પાંચ પ્રકારની હેડકીમાંથી કોઈ પણ જાતની હેડકી થઈ હોય, તે તે રોગી બચત નથી. જે હેડકીમાં રોગી લવારો કરે છે, શળ નીકળે છે, બેભાન થાય છે અને તૃષા ઘણી લાગે છે, તે હેડકી અસાધ્ય છે. શ્વાસગા-જે માણસને અપાનવાયુ અતિગને પામે અને સમાનવાયુમાં પિત્તને અતિયોગ થાય, તેથી સમાનવાયુ પાનવાયુમાં જઈ તેને અતિગ કરે, એટલે સાધકપિત્ત પાનવાયુથી ઉદાનવાયુને છૂટો પાડી નાખે, એટલે હૃદયમાં રહેલા અવલંબન કફને વાયુ સૂકવી નાખે, જેથી ફેફસાં પિતાનું કામ બરાબાર કરી શકે નહિ. તેથી શ્વાસની નળીમાંથી ધમનિઓ નાભિસ્થાનથી જે પવનને ધમે છે, તેને ધમેલે પવન ફેફસાં લઈ શકે નહિ, એટલે રોગીને નીચે ધાસ નીચે અને ઉપરનો શ્વાસ ઉપર રહી ગયેલે જણાય. અર્થાત તેના હૃદયમાં, ફેફસાંમાં, યકૃતમાં, પ્લીહામાં અને કંઠમાં સુકાયેલો કફ વધી પડવાથી બળ હેઠે પડે નહિ, પવનના માર્ગો પવનને લઈ શકે નહિ, તેમ મૂકી પણ શકે નહિ તેથી શ્વાસ ટંકે થઈ જાય તેને શ્વાસરોગ થયે છે એમ કહેવામાં આવે છે. જે એ શ્વાસરોગ હિક્કાની ઉત્પત્તિના કારણ રૂપ થયે હય, તે તે રેગી લાંબા કાળ સુધી પીડા પામીને જીવે છે તે પણ જે કઈ રોગના ઉપદ્રવ તરીકે ઉત્પન્ન થયો હોય, તે તે રોગીને માટે ભાગે મારી નાખે છે. નિદાનશાસ્ત્રમાં મહાધાસ, ઊર્વશ્વાસ, છિન્નધાસ, તમકશ્વાસ અને શુદ્રશ્વાસ એવાં શ્વાસરોગનાં પાંચ નામ For Private and Personal Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ પાડેલાં છે, તેનાં જુદાં જુદાં લક્ષણે નિદાનશાસ્ત્રમાંથી જાણું લેવાં. કારણ કે દરેક શ્વાસના ભેદમાં વાયુ, પિત્ત અને કફન હીન, મિથ્યા અને અતિવેગથી જુદાં જુદાં સ્વરૂપ જણાય છે, તેથી શરીરમાં જુદે જુદે સ્થાને જુદી જુદી પીડા થાય છે. પરંતુ શ્વાસરોગમાં વાયુના અતિયોગથી કફ સુકાય છે અથવા તે કફના અતિવેગથી વાયુને હીનાગ થઈ ગળું રંધાય છે, એટલા માટે અમે જુદાં જુદાં લક્ષણે અહીં લખ્યાં નથી. સ્વરભેદરોગા -તાણને મોટે અવાજે બોલવાથી, ઊંચે સ્વરે ભણવાથી, ગળામાં વાગવાથી અને વિષ ખાવાથી,વિકારયુક્ત થયેલ વાયુ ગળામાં વરને વહેવાવાળી જે ચાર નળીઓ છે ત્યાં વૃદ્ધિ પામી અવાજને બંધ કરે છે, તેથી તે સ્વરભંગરેગ કહેવાય છે. એ સ્વરભંગ વાયુથી, પિત્તથી, કફથી, સન્નિપાતથી, ક્ષયથી અને મેદથી થાય છે. એ રીતે છ પ્રકારને સ્વરભંગ થાય છે. - ઘરડા માણસને, સુકાઈ ગયેલાને, ખાંસીના રેગીને, શ્વાસના રોગીને ક્ષયના રોગીને અને સંગ્રહણીના રોગીને થયેલો સ્વરભંગ પ્રાણ લેનાર નીવડે છે. ટૂંકામાં જે સવરભંગ સામાન્ય કારણથી ઉત્પન્ન થયેલ હોય તે તે મટે છે, પરંતુ તે કઈ રોગના ઉપદ્રવ તરીકે ઉત્પન્ન થયા હોય તે તે જીવની સાથે જાય છે. ખપરભન્મઃ-એક શેર જસત લઈ, તેને ઠીકરાના કલેડામાં મૂકી, ચૂલા પર ચઢાવી, નીચે તીવ્ર અગ્નિ કરે. જ્યારે તેને રસ થાય ત્યારે ખાખરની લીલી મૂળથી અથવા કેવડાનાં મૂળ જે કેવડાના ઝાડના થડ સાથે લાગે છે, તે મૂળથી ઘૂટતાં જવું. ઘૂંટતાં ઘૂંટતાં જસતની ભસ્મ બની જશે. એ ભસ્મ બન્યા પછી તે કલેડાને નીચે ઉતારી, ગરમ ગરમ હાલતમાં તેની વચમાં ખાડે કરી, ૧ શેર પાર પેલા ખાડામાં રેડી, કલેડામાંની જસતની ભસ્મથી તેને For Private and Personal Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૦૧ ઢાંકી દે અને ચૂલા ઉપર ચડાવી નીચે મંદ અગ્નિ આપ; એટલે તાપથી પારે ઊડી જશે અને લીલાશ પડતી તે જસતની પીળી ભસ્મ થશે. તે ભસ્મને ખરલમાં નાખી કુંવારના રસમાં ઘૂંટી, સરાવસંપુટમાં મૂકી, તેને ગજપુટ અગ્નિ આપો. સરાવસંપુટમાં મૂકતી વખતે એટલી વાત ધ્યાનમાં રાખવી કે, નીચલા સરાવમાં ભસ્મ ભરાય અને ઉપલું સરાવ ખાલી ઢંકાય. તેમ ભઠ્ઠીમાં મૂકતાં ગજપુટને ખાડો પ્રથમ અડાયા છાણાંથી પાણે ગજ ભરે અને તે ઉપર કપડમટ્ટી કરેલા સરાવ સંપુટને ભસ્મવાળા ભાગ નીચે રહે તેવી રીતે ગોઠવીને બાકીનાં છાણાં તેની ઉપર ગોઠવીને અગ્નિ સળગાવો. ભઠ્ઠી બળી જઈ ઠંડી પડી જાય, એટલે સરાવ સંપુટને કાઢીને ફરી કુંવારના રસમાં ઘૂંટીને ફરી ગજપુટ આપ. જેમ જેમ ગજપુટ આપતા જઈશું તેમ તેમ ભસ્મ ખીલતી જશે, એટલે પ્રથમ જે તે એક સંપુટમાં સમાતી હશે તે બીજી વાર બે સંપુટની જરૂર પડશે. એવી રીતે વીસ વખત ગજપુટ આપવાથી ભસ્મ ખીલીને રતાશ પડતા પીળા રંગની થશે, એટલે ખપેરભસ્મ તૈયાર થશે. - બંગભસ્મ કલાઈ પાટને શેર પાંચ લઈ, તેને લેખંડની પણીમાં મૂકી, નીચે તીવ્ર અગ્નિ આપી તે ઓગળી જાય એટલે એક ઇંચ જાડી વડની મૂળી લઈ તે વડે ઘૂંટતા જવું અને તેમાં થોડાં થોડાં કડવા સેકટા (સરગવા)નાં પાતરાં નાખતા જવાં. એટલે પાંચ શેર કલાઈમાં શેર એક પાતરાં નાખીશું એટલે તેની ભસ્મ થઈ જશે. પછી તે ભસ્મને કાઢી લઈ બીજી પેણીમાં નાખી, એક શેર આમળાંને સેળ શેર પાણીમાં ઉકાળી, ચાર શેર પાણી રહે તેટલે ઉકાળે તેમાં પચાવ. તે પછી ચાર શેર ગેમૂત્ર પચાવવું. તે પછી એક શેર તલનું તેલ પચાવવું. એટલે કલાઈ ની શુદ્ધિ કરતાં, વખતે ભયંકર પરિણામ આવે છે, તે પરિણામ For Private and Personal Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા ભાગ-૨ જે . નહિ આવતાં આ ક્રિયાથી સુખરૂપ શુદ્ધિ થાય છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે શુદ્ધિ કરતાં કલાઈને ગાળીને ત્રિફળાના ઉકાળામાં નાખવાનું વિધાન કહેલું છે, પણ તપેલામાં ઉકાળ ભરી, તેના ઉપર ઘંટીના પડનું વજન મૂકી, તે ઘટીના ગાળામાંથી પાંચ શેર તે શું પણ એક શેર કલાઈ તપાવીને રેડીએ તે મેટા બંદૂક જેવા અવાજ થઈ કલાઈ ઊડે છે અને જે શેધન કરનાર વેદ્ય દર વખતે ઉકાળો બદલે નહિ, તે કલાઈ એટલું જોર કરીને ઊડે છે કે, વજનદાર ઘંટીના પડને પણ જમીનથી બેત્રણ ગજ સુધી ઊંચે ઉડે ! એટલા માટે એવી ભયભરેલી ક્રિયાના જોખમથી ડરી જઈને કેટલાક વૈદ્યો કલાઈ સીસું તથા જસતની શુદ્ધિ કરવાનું પડતું મૂકી, અશુદ્ધ ધાતુની ભસ્મ બનાવે છે, જેથી તે ધાતુની ભસ્મ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે અથવા વૈદ્યને કહ્યા પ્રમાણે કામ કરતી નથી. એટલા માટે અમે ઉપર લખ્યા પ્રમાણેની એક વાર ભસ્મ બનાવીને ને તેનું શોધન કરીએ છીએ. આથી ધાતુના દરેક પરમાણુમાં રહેલા દોષ નાશ પામી, ભસ્મ બળવાન અને નિર્દોષ બને છે. એ પ્રમાણે ની કલાઈની ભસ્મ બનાવી, પછી મેંદીનાં લીલાં પાતરાં ભસ્મથી બમણાં લાવી, તેને પાણી છાંટયા વિના બારીક ઘૂંદી, તૈયાર થયેલી કલાઈની ભસ્મ તે છૂંદેલાં પાતરાંમાં મેળવી દઈ, ટાટ અથવા ગુણપાટના કકડા ઉપર તે પાતરા સાથેની ભસ્મને બે આંગળ જાડી પાથરવી અને તે પછી તેને સખત અને કઠણ વિટ વાળો. તે વીંટે વળાયા પછી તેને મજબૂત કાથાની કે શણની દેરીથી ખૂબ કસીને બાંધવે. એવી રીતે બાંધેલા વીંટાને એક ઠીબમાં ત્રણ છાણાં નીચે મૂકીને તે પર વીંટાને ગોઠવી, પાંચથી સાત છાણાં તેના પર મૂકી અગ્નિ આપ, એટલે કલાઈની ભસ્મ ખીલી જશે. એ પ્રમાણે બે વખત મેંદીનાં પાતરાં સાથે અગ્નિ આપવાથી શુદ્ધ બંગભસ્મ થશે, આ ભસ્મ અશક્તને તથા ધાતુક્ષયવાળાને કાંઈ For Private and Personal Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૦૩ - - - - પણ પય પાળ્યા સિવાય આપી શકાય છે. માત્ર રોગીને રોગનું પ કરાવવાની જરૂર છે, પણ ભમના પથ્યની કાંઈ જરૂર નથી. નાગભસ્મઃ-સીસું શેર પાંચ લઈ લેખંડની પેણીમાં મૂકી ચૂલે ચઢાવી નીચે અગ્નિ આપી, સીસાને રસ થાય એટલે વડની મૂળથી તેને ઘસતા જવું. ઘસતાં ઘસતાં છ કલાકમાં તેની ભસ્મ થશે. તે ભસ્મ તૈયાર થયા પછી ત્રિફળાને ઉકાળો, મૂત્ર અને તેલમાં તેને શુદ્ધ કરવી. એ શુદ્ધિ થયા પછી તે ભસ્મને તપાવીને કેવળ ભસમ રહે એવી બનાવી, તે પછી વડનાં લીલાં પાતરા શેર અઢી લાવી તેને બારીક છૂદી, તે છૂંદેલાં પાતરાંમાં સીસા ની ભસ્મ મેળવી દઈ, હાથથી ખૂબ મર્દન કરી, તેને સરાવ સંપુટમાં ભરી, કપડમટ્ટી કરી, જેટલા સંપુટ થયા હોય તે સર્વને એક ગજપુટ અગ્નિનાં થરેથર ગઠવી તાપ આપ, ઠંડું પડ્યા પછી તે ભસ્મને કાઢી લઈ ફરી વડનાં પાતરાંમાં ઉપર પ્રમાણે સંપુટ કરી, ગજપુટ અગ્નિ આપે. એવી રીતે દસ વખત વડનાં પાતરાંને ગજપુટ આપવાથી રતાશ પડતી પીળા રંગની વજનદાર પણ ખીલીને ફૂલેલી નાગભસ્મ તૈયાર થશે. સુવર્ણ માક્ષિક ભસ્મર-સુવર્ણ માક્ષિક શેર પાંચ લાવી, તેને ખાંડીને દિવેલમાં (એરંડિયામાં કાલવી સંપુટમાં ભરી, કપડમટ્ટી કરી ગજપુટના ખાડામાં દસ શેર અડાયાં નીચે પાથરી તે ઉપર પિલા સંપુટ મૂકી, તે ઉપર બીજાં પાંચ શેર અડાયાં સિંચી ભઠ્ઠી સળગાવી અગ્નિ આપો. સ્વાંગ શીતળ થયા પછી તેને કાઢી દિવેલમાં કાલવી કપડપટ્ટી કરી ઉપર પ્રમાણે આંચ આપવી. એવી રીતે ત્રણ પટ દિવેલના આપવા. તે પછી સુવર્ણ માલિકને ખાટા દહીંમાં અથવા ખાટી છાશમાં મર્દન કરી, સરાવ સંપુટમાં ભરી, કપડમટ્ટી કરી રહેવા દેવાં. તે પછી ગજપુટના ખાડાને સાફ કરી તેની વચમાં એટલે ખાડાની ચારે બાજુએ ચાર ચાર આંગળ For Private and Personal Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૦૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - ------ -- -- - જગ્યા ખાલી રાખી, અડાયાં સિંચવાં અને ખાલી રહેલી જગ્યામાં ડાંગરનાં છાલાં પૂરતા જવું. એ પ્રમાણે પણે ખાડે ભરાય એટલે તેના ઉપર માલિકાના કપડમટ્ટી કરેલા સંપુટ ગઠવવા, અને તેના ઉપર બીજા છાણાં તથા ડાંગરનાં છાલાં ભરીને તેને ઢાંકી દેવાં. પછી તેમાં અગ્નિ સળગાવે તે એવી રીતે કે, ચારે બાજુએ થોડું થોડું ઘાસતેલ રેડી દિવાસળીથી સળગાવી દેવું, એટલે એકસરખે તાપ થશે અને ધુમાડે બહુ થશે નહિ. એ ભઠ્ઠી ત્રણ દિવસે અથવા ચાર દિવસે બળીને ઠંડી પડી જાય છે. તે ઠંડી પડ્યા પછી સંપુટમાંથી સુવર્ણ માક્ષિક ભમ કાઢી લઈ, છાશમાં વાટી, ઉપર પ્રમાણે કપડમટ્ટી કરી, ગજપુટના ખાડામાં છાલાં તથા અન્ય ડાયાં ભરી, સંપુટ ગોઠવી બીજી આંચ આપવી. એ પ્રમાણે દસ આંચ આપવાથી સુવર્ણ માલિકની બારીક, વજનદાર પણ કદમાં ફૂલેલી, પાકા જાંબુના રંગ જેવી શુદ્ધ સુવર્ણ માક્ષિક ભસ્મ થશે. આ ભસ્મ ગરમીનાં ચાંદાં તથા વિસ્ફોટકમાં પણ કામ કરે છે. રસસિંદૂર-હિંગળકમાંથી કાઢેલે પાર તેલા ચાળીશ લઈ તેમાં એંસી તલા ગંધક મેળવી કાજળી કરવી. તે કાજળીને કુંવારના રસને એક પુત્ર આપી સુકાતાં સુધી વાટી, પાંચ રતલિયા અનશીશી લાવી તે શીશીનું મુખ ઉઘાડું રાખી, મુલતાની મટેડીથી સાત કાપડમટ્ટી કરી સૂકવી, તેમાં પેલી કાજળ ભરી, વાલુકાયંત્રમાં મૂકી બત્રીશ પહેરને મંદ-મધ્ય અગ્નિ આપ. જ્યારે તેમાંથી ધુમાડો નીકળતું બંધ થાય ત્યારે શીશીને મેં ઉપર ઇંટને બૂચ બનાવી ચૂને અને ગળામાં ખરડી શીશીના સુખ ઉપર બરાબર બેસત કરે. તે પછી વાલુકાયંત્રની નીચે તીવ્ર અવિન આપ. એવી રીતે ચાર દિવસ અને ચાર રાત્રિ અખંડ અગ્નિ આપી, પછી તેને ઠંડું પડવા દેવું. વાલુકાયંત્ર બિલકુલ ઠંડું પડી જાય એટલે શીશી કાઢી લઈ તેની કપડમટ્ટી દૂર કરી શીશીને For Private and Personal Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરક્ષિત, કાસ, હિાં, શ્વાસ અને સ્વરભંગ ૬૫ ફેડી, શીશીને મધ્યભાગમાં તથા ગળામાં ચોંટેલે અરુણ રંગને રસસિંદૂર કાઢી લઈ તેને ત્રણ દિવસ ખરલમાં કેરે વાટી, કાચની શીશીમાં ભરી મૂકો. દરદમ –એક શેર હિંગળક લાવી તેને ખરલમાં વાટી લી. બુના રસને એક પટ દઈ, વાટતાં વાટતાં સૂકવી નાખી જે ભૂકો તૈયાર થાય તેને શીશીમાં ભરી રાખવે. કણચૂ-કાશે હિંગળક શેર તો લઈને ત્રણ દિવસ લગી ખરલમાં ઘૂટી પછી પીપર શેર ૧ લાવી ખાંડી તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, હિંગળકવાળા ખલમાં હિંગળકમાં થોડું થોડું મેળવતા જઈ ઘૂંટતા જવું. જ્યારે તમામ પીપર હિંગળક સાથે મળી જાય ત્યારે તેને શીશીમાં ભરી લેવું વાસાદિ ચૂર્ણ - અરડૂસાનાં પાતશ શેર પાંચ લાવી, તેની નસે તથા ડાંખળાં દૂર કરી, એક તપેલામાં ભરી, તેના ઉપર પંદર શેર પાણી રેડી ચૂલે ચડાવવું. ચૂલે ચડાવ્યા પછી તેમાં સિંધવ શેર ૦૧, સંચળ શેર વા, ખડિયાપાર શેર બ, જવખાર શેર , બંગડીખાર શેર , સૂરોખાર શેર ૦૧ તથા પાપડખાર શેર નું ચૂર્ણ કરીને નાખવું અને ઊકળતું પાણી તમામ બળી જાય પણ અરડૂસાનાં પાતરાં દાઝે નહિ તેમ પાણી રહી જાય નહિ એવી રીતે તમામ પાણ બાળી મૂકી, પછી તે બાફેલા પાલાને તડકે સૂકવી, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, મજબૂત બૂચવાળી શીશીમાં ભરી રાખવું. આ વાસાદિ ચૂર્ણ શિયાળામાં કે ઊનાળામાં બનાવવું. વળતપાણી થયા પછી બનાવશે તે ક્ષાર પીગળી જશે અથવા શીશીને બૂચ બરાબર નહિ મારે તે ચોમાસાની હવાથી ક્ષાર પીગળી જશે, એટલે એ ઔષધ ફેંકી દેવું પડશે. શંખભસ્મ-શંખ શેર પાંચ લાવી તેના કટકા કરી ઠીબા For Private and Personal Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે માં ભરી, ગજપુટ અગ્નિ આપ. પછી ઠંડું પડ્યા બાદ તેને કફને કાપવાવાળે બનાવ હોય, તે આકડાના દૂધમાં ઘૂંટી તેની ટીકડીએ કરી સૂકવી માટીની ઠીબમાં મૂકી તેને ગજપુટ અગ્નિ આપી, ઠંડુ પડે એટલે કાઢી લઈ શીશીમાં ભરી લેવી. પ્રવાલભસ્મ -પરવાળાની જાડી ડાંખળી સડીને કાણું ન પડ્યાં હોય એવી રાતા રંગની શેર પાંચ લઈ તેને ઠીબમાં મૂકી, ગજપુટ અગ્નિ આપી, ભસ્મ બનાવવી. તે ભસ્મને કાઢી લઈ, જો શક્તિ માટે વાપરવી હોય, તે એક પુટ દૂધને તથા એક પુટ કુંવારના રસને આપી, ગજપુટ આપે અને જે વાયુની ખાંસીમાં અથવા જેની છાતીમાં ચાંદી પડી નથી એવી ખાંસી કે ક્ષયમાં વાપરવી હોય, તે આકડાના દૂધનો પુટ આપી ગજપુટ અગ્નિ આપ; પછી તેને વાટી શીશીમાં ભરી લેવી. | કનકધી પુટપાકા-જવખાર તેલા બે અને કાળાં મરી તેલા બેને વાટી ચૂર્ણ કરી, ધંતૂરાનાં લીલાં ફળ લાવી તેની ચાર ચીરી કરી, દરેક ફળમાં અર્ધા તોલાને આશરે ઉપલો ભૂકે ભરી, તેના ઉપર કપડમટ્ટી કરી, ધંતૂરાનાં ફળ બફાય એટલે અગ્નિ આપી તેને કાઢી લઈ, ગરમ ગરમ વાટી, તેની મઠના દાણા જેવડી ગોળી બનાવી, છાંયામાં સૂકવી ભરી રાખવી. ખદિરાદિ ગુટિકા-આકડાનાં ફૂલની મીજ શેર એક, લવિંગ શેર એક અને ઊંચી જાતને કા શેર એક લઈને ભેગાં ખાડીને તેને એક લે બનાવી તપેલીમાં ભરો. પછી તે તપે. લી કરતાં જરા મેટા મોઢાની બીજી તપેલી લઈ તેમાં પાણી શેર બેને આશરે મૂકી, તે તપેલી ઉપર ચારણ મૂકી, તે ચારણીમાં પેલા ભૂકાવાળી તપેલી ઊંધી પાડી, તે બેઉ તપેલીઓને સગડીમાં કેલસા સળગાવી તે ઉપર મૂકવી. એટલે પાણીની વરાળ થઈ For Private and Personal Use Only Page #640 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિદા, શ્વાસ અને સ્વરભંગ ૧૦૭ ચારણીનાં છિદ્રમાંથી થઈ તપેલીમાંના ભૂકાને બાફી નાખશે. તે બફાયા પછી તેને ખૂબ ઝીણું વાટી તેની વટાણા જેવડી ગોળી બનાવી, તડકે સૂકવીને ભરી રાખવી. દ્રાક્ષાદિ ગુટિકાર–ખાવાની ભરૂચી તમાકુ શેર , કાળાં મરી શેર તથા કાળી દ્રાક્ષ શેર મા લઈ પ્રથમ તંબાકુ અને મરીને ઝીણા વાટી વસ્ત્રગાળ કરવાં. પછી દ્રાક્ષમાંથી ઠળિયા કાઢી પેલે ભૂકે તેમાં મેળવી ખૂબ ખાંડી, એકરસ થઈ જાય ત્યારે તેની મરીના દાણા જેવડી ગળી વાળી, શીશીમાં ભરી મૂકવી. પીળે શ્વાસકુઠારા-મનસીલ શેર અર્થે તથા મરી અર્થે શેર લઈ એ બેને વાટી વસ્ત્રગાળ કરી, ખરલમાં ખૂબ ઝીણા વાટી તેમાં આદાને રસ નાખી બારીક વાટી, વાટતાં સુકાઈ જાય ત્યારે શીશીમાં ભરી મૂક. રાજમૃગાંકર-પારો તલા , કલાઈ તેલા , નવસાર તેલા ચાર અને ગંધક તેલા આઠ લઈ, કલાઈને ગાળી તેમાં પારે મેળવ, એટલે તે કલાઈ ખરલમાં વટાશે. પછી તેમાં ગંધક તથા નવસાર નાખી કાજળી બનાવી, અગનશીશીમાં ભરી, વાલુકાયંત્રમાં મૂકી બાર પહેર અગ્નિ આપ. અગ્નિ આપતાં જ્યારે ધુમાડો નીકળતું બંધ થાય, ત્યારે રસસિંદૂરની માફક તેના મોઢા ઉપર ઇંટને બૂચ મારી તેજ અગ્નિ આપો. એટલે શીશીને તળિયે સુંવાળી સેનાના રંગ જેવી ભસ્મ તૈયાર થશે. જે તે ભસ્મમાં વજનદાર કાળો કી રહી જાય તો તે કીટે ફેંકી દેવાને છે અને શીશીની બાજુમાં રસસિંદુર જે પદાર્થ વળગેલે મળી આવશે; તેને જુદો કાઢી લેવો તથા શીશીના ડાટા આગળ ગળામાં સફેદ ખાર વળગેલે મળશે તેને જુદે કાઢી લે. સોનેરી રંગને મૃગાંક ક્ષય, ખાંસી અને પ્રમેહુ માટે સારો છે. રાતા રંગને મૃગાંક For Private and Personal Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - - - - - - - - - -- - માખણ સાથે અથવા દૂધની મલાઈ સાથે આપવાથી ખાંસી મટાડી તવાઈ ગયેલા માણસને શક્તિ આપી પુષ્ટ બનાવે છે. ઉપરથી નીકળેલા ક્ષાર મધમાં આપવાથી સૂકી ખાંસીને લીલી બનાવે છે. સૂર્યાવર્ત -એક માટીની હાંડલી ૨ શેર ચોખા ચડે એવડી લઈને તેને તળિયે હાથીદાંતને વહેર અધી હાંડલી સુધી દાબીને ભરે. તે વહેર ઉપર સૂરોખાર શેર એક મૂકો. તેના ઉપર બીજો દાંતને વહેર હાંડલી ભરાય એટલે દાબીને ભરે. તેના ઉપર ઢાંકણું ઢાંકી સગડીમાં કોલસા સળગાવી મેદાનમાં સગડી મૂકી, તે ઉપર હાંડલી ચડાવવી, એટલે વહેર બળવા માંડશે. જે મેદાનમાં મૂકીશું નહિ તે તેની ગંધથી આપણે અકળાઈ જઈશું. તે વહેર બળવા માંડશે એટલે સૂરોખાર ફૂલવા માંડશે. જેમાં એટલે મેટો ગડગડાટ થશે કે જાણે હાંડલી ફૂટી ગઈ, પણ તેથી હાંડલી ફૂટતી નથી અને સૂરેખાર બળીને ઊડી જતો નથી. એ પ્રમાણે તમામ દાંતને વહેર બળી જાય અને ધુમાડો નીકળતા બંધ થાય, એટલે વહેરની રાખોડી કાળી પડી ગયેલી જુદી કાઢી નાખી, હાંડલીને તળિયે બેઠેલ સૂરેખાર લઈને વાટીને શીશી ભરી મૂકવી. જેની છાતીમાં ચાંદી પડી હોય અથવા છાતીમાં દાહ સાથે ખાંસી હોય અથવા પેશાબ પર તનખ મારતી હોય તેમાં આ રસ ઉત્તમ પ્રકારે કાર્ય કરે છે. કંટકાવલેહ -ભેંયરીંગણીનું પંચાંગ લીલું દશ રતલ લાવીને તેને જરા છૂંદીને ચાર મણ પાણીમાં ઉકાળવું. જ્યારે એક મણને આશરે પાણી બાકી રહે, ત્યારે કપડે ગાળી લઈ, તે ઉકાળાને કઢાઈમાં નાખી ગળે, ચવક, ચિત્ર, મથ, કાકડાશિંગ, સૂંઠ, મરી, પીપર, ધમાસે, ભારંગમૂળ, રાસ્ના અને પડકચૂરો એ બાર ઓસડ ચાર ચાર તેલ લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તે ઉકાળામાં મેળવવું. ત્યાર પછી સાકર એંસી તેલ, ઘી બત્રીશ For Private and Personal Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભગ ૬૦૦ - - - - - તેલા અને સરસિયું તેલ બત્રીશ તેલા મેળવી ઉકાળામાં નાખી ઊકળતાં ઊકળતાં જ્યારે માવા જે થાય, ત્યારે તેને ટાઢે પાડી, મધ બત્રીશ તેલ, વાંસકપૂર સેળ તેલ અને પીપર સેળ તેલાનું ચૂર્ણ કરી, તે અવલેહમાં મેળવી કાચની બરણીમાં ભરી રાખો. દ્રાક્ષાસવ -કાળી દ્રાક્ષ શેર દશ તથા ધાવડીનાં કુલ શેર વિશ અને ગોળ શેર વશ એ ત્રણેને બાર મણ પાણીમાં પલાળવાં. પછી દ્રાક્ષ ફૂલી જશે તેને હાથેથી ચાળી નાખવી. એ પછી એને ચૂલા પર મૂકી ઉકાળવું. જ્યારે ચોથા ભાગનું પાણી બાકી રહે, ત્યારે કપડાથી ગાળી તેમાં વાવડિંગ, ત્રાયમાણ, પીપર, તજ, એલચી, તમાલપત્ર, નાગકેશર અને કાળાં મરી એ પ્રત્યેકનું આઠ આઠ તેલા ચૂર્ણ મેળવી તે ઉકાળાને ફરી ચૂલે ચડાવી બે ઊભરા આવે એટલે ઉકાળી, ટાઢે પડ્યા પછી કાચની પેચવાળી બર એમાં ભરી તે બરણીઓને તડકે તથા ઝાકળે રહેવા દેવી. દોઢ મહિને થયા પછી દ્રાક્ષાસવ તૈયાર થશે. એ દ્રાક્ષાસવમાં દર મહિને ફૂગ વળી બરણીનાં મોઢાં ઉપર જાઓ પિપડે બંધાશે, તે ફૂગને પપડે કાઢી નાખતા જ, એ ફૂગના પોપડાથી આસવ બગડી ગયા છે એમ માનવું નહિ, પણ જેમ જેમ વખત જશે તેમ તેમ તે આસવ ખટમધુરે થતો જશે. શાસ્ત્રકારે છે કે દોઢ માસ પછી આસવ પીવાની રજા આપી છે, પરંતુ ખરેખર પીવા લાયક તે જ્યારે ફૂગ આવતી બંધ થાય ત્યારે જ થાય છે. એટલે બાર માસ પછી એનાં ગુણ અને બળ વધે છે. તે પછી જેમ જેમ તે જૂને થતું જાય છે, તેમ તેમ ગુણ વધતું જાય છે. પણ કેટલીક વાર એવું બને છે કે, તેને માટે તથા ગળે રસ બદલાઈને પાણી જે મળે સ્વાદ બની જાય છે. તે વખતે તેને ફેંકી દેવા સિવાય બીજો ઇલાજ નથી. આ દ્રાક્ષાસવ ક્ષયવાળા રેગીને તવાઈ ગયેલી અવસ્થામાં ઘણું સરસ ગુણ કરે છે અને આ, ૨૦ For Private and Personal Use Only Page #643 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો શરીરમાં લાહીના વધારા કરે છે; પણ શ્વાસના રોગીને આપ વાથી તેના શ્વાસ વધી જાય છે, તેથી શ્વાસના રાગીને આપવા નહિ, મધુયષ્ટિ ગુટિકા:-એલચી તાલા ચાર, લિવ’ગ તાલા ચાર, બહેડાંની છાલ તાલા ચાર, વરિયાળી તાલા ચાર, ચાખ્ખા કાથા તેાલા ચાર, કાળાં મરી તાલા ચાર, જેઠીમધ તેાલા ચાર, જેડીમધના શીરા તાલા સેાળ અને ઇમિટનાં ફૂલ તાલે એક, એ સવ'ને વાટી વસ્ત્રગાળ કરી ઇલમિટનાં ફૂલ નાખી, પાણી સાથે વાટી વટાણા જેવડી ગાળીઓ વાળી છાંયે સૂકવી રાખી મૂકવી, એ ગાળી મેામાં રાખી રસ ગળવાથી ગળાને સુંવાળુ` રાખી ઉધરસને બેસાડે છે. એલાઃ-કાચ એળિયા તાલા ચાર લઇતેમાં ગોળ મેળવી વટાણા જેવડી ગાળી વાળવી. આ ગાળી વાળતાં એટલી સ’ભાળ રાખવાની છે કે, ગાળ વધતા પડશે તે ગેાળી ઢીલી થઇ પાછે લાચા મની જશે, માટે પ્રથમ એક તાલા ગોળ લઈ તેને છૂટવા અને તેમાં થોડા થોડા એળિયે મેળવી ગોળી વળે એવું કઠણ થાય એટલે ગાળી વાળી તે ઉપર રૂપાના વરખ ચડાવી દેવા, એ ગાળીમાંથી એ ગેાળી પાણી સાથે ગળી, તેના ઉપર ચાર તાલા ઘી ગરમ કરીને પીવુ’. ઘી પીધા પછી તરત પાણી પીવુ નહિ, પણ અર્ધા કલાક પછી પાણી પીવામાં હરકત નથી. છતાં પાણી પીવાની જરૂર જણાય તા કાઇ પણ પદાર્થ ખાઇને પછી પાણી પીવુ'. આ ગાળી દિવસમાં બે વાર અમ્બે આપવી અને રોગીને તેલ, મરચુ' તથા ખટાશ બંધ કરાવવાં, તેમજ ઘીવાળે! ખારાક આપવાથી દમ, હાંકું અને શ્વાસને બેસાડે છે. નાગબંધઃ હિંગળાક, વછનાગ, અકલગરી, તજ અને મરી એને સમભાગે લઇ હિગળાકને પ્રથમ વાટી ખાકીનાં વસાણાં વસ્ર ગાળ કરી હિ’ગળેાકમાં મેળવતા જવુ' અને છૂટતા જવું. ખરાઅર રાતા રંગનું' ચૂર્ણ' થાય એટલે મધ મેળવી વટાણા જેવડી For Private and Personal Use Only Page #644 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભગ ૬૧૧ ગળી વાળવી. એ ગોળી એ કેકી અથવા બબ્બે મધ અગર પાણી સાથે આપવાથી ભૂખી ખાંસી, અમૂંઝણ, દમ અને પેટના વાયુને તથા તાવને પણ મટાડે છે. પરંતુ એ ગેબી પિત્તપ્રકૃતિવાળાને આપવાથી તેને ચકકર આવે છે, સાંધા ઢીલા થઈ ગયા હોય એમ જણાય છે અને જીવ ગભરાય છે. તેવી અવસ્થામાં એક શેર દૂધ લઈ તેમાં સાકર નાખી ચાર તોલા ઘી નાખી, ઉકાળીને પાવાથી આ ઉપદ્રવ શાંત થઈ જાય છે. મતલબ કે, આ ગોળી દરેક માણસને ઝટ ઝટ આપવાની નથી. જે રેગીને ઉરઃક્ષત થયો હેય, છાતીએ ચાંદી પડી હોય, મેઢેથી પરુ પડતું હોય અને તે પરુ પુષ્કળ ગંધાતું હોય, એવી અવસ્થામાં ખર્પરભસ્મ અને માસિકભમ અ અર્થે વાલ મેળવી ઘીમાં ચટાડવી અને તેના ઉપર કંટકાર્યાવલેહ વા તાલે લઈ ચાર તેલા પાણીમાં ચાળી, તેને જરા ગરમ કરી ઉપરથી પાવે. એવી રીતે દિવસમાં બે વખત આપવાથી જે રોગી શ્રદ્ધાપૂર્વક ત્રણથી છ માસ સુધી સેવન કરી તેલ, મરચું, હિંગ અને આમલીની પરેજી પાળે તે ભયંકર ઉરઃક્ષત પણ મટે છે. જે રેગીને માત્ર ખાંસીની સાથે લેહીના બળખા પડતા હોય, તે ખરિભસ્મ વાલ અર્ધો, દિવસમાં ત્રણ વાર ઘી સાથે ચાટવાથી બેચાર દિવસમાં લેહીના બળખા બંધ થઈ જાય છે અને વધુ સેવન કરવાથી ઉરઃક્ષતને મટાડે છે. જે રોગીને ખાંસીની સાથે છાતીના મધ્યભાગમાં દુખાવે હોય તે મૃગશંગ વાલ અર્થો ઘી સાથે દિવસમાં ત્રણ વાર ચટાડવાથી એકજ દિવસમાં આરામ દેખાય છે. પણ જે છાતીમાં તથા પાંસળાંમાં બેક ઠેકાણે શૂળ મારતું હોય, તે મુશંગ વાલ અર્ધા તથા સાબરભમ વાલ અર્થે મેળવીને મધ અને ઘી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી ત્રણચાર દિવસમાં આરામ થઈ જાય છે. જે રોગીને ધાતુક્ષયની શરૂ For Private and Personal Use Only Page #645 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો આત હોય, તાવ મધ્યમસરનો કાયમ રહેતું હોય, શરીર નિસ્તેજ . થતું જતું હોય, દિન પર દિન શક્તિ ઘટી જતી હોય, એટલે ક્ષયને રોગી પહેલા પગથિયા ઉપર ઊભે રહી, બીજા પર ચઢવાને તૈયાર થયું હોય, તેને કંટકાર્યાવલેહ અર્ધો તોલે સવારે અને અધે તે રાત્રે ગરમ પાણીમાં ઉકાળીને આપવાથી એક અથવા બે માસમાં તે રોગથી મુક્ત થાય છે. જે રેગીને લુખી ખાંસી અથવા બળખાવાળી ખાંસી લાગુ પડી ચૂકી છે, તે સાથે ઝીણે તાવ આવે છે અને શક્તિ એકદમ ઘટવા માંડી છે, તે રોગીને દ્રાક્ષાસવ તેલે દેઢ બપોરે જમ્યા પછી તુરત તથા રાત્રે જમ્યા પછી તુરત પાવે. આ દ્રાક્ષાસવ ભૂખ્યા પેટે પાવે નહિ. જે ત્રણ વાર પાવાની જરૂર જણાય તે સવારમાં સાકર-એલચી નાખી ઉકાળેલું દૂધ શેર અર્થે અથવા બે રૂપિયાભાર ઘીને સાકરને શીરે ખવડાવી તે ઉપર દ્રાક્ષાસવ પીવાથી પેટમાં દાહ થાય છે, મળને સૂકવી નાખે છે અને માથામાં ચક્કર આવે છે. માટે કાંઈ પણ ખોરાકની ઉપર આપવાથી એકદમ શરીરમાં લેહીને વધારે કરી રોગીના મુખ પર તેજ લાવી શરીર સશક્ત બનાવે છે. અથવા એવા રોગીને સવારમાં મધ, ઘી, માખણ અથવા સાકર સાથે બંગ ભસ્મ વાલ અર્ધો ચટાડી, બપોરે જમ્યા પછી તથા રાત્રે વાળુ કર્યા પછી એકથી બે તેલા સુધી દ્રાક્ષાસવ પાવાથી ઘણે જ ફાયદો થશે. માત્ર આ દ્રાક્ષાસવ હાંફવાળા રેગીને આપે નહિ. જે રેગીને શરૂઆતમાં પ્રમેહ થયો હોય તે પ્રમેહ મટી ગયા પછી સહેજ કસર બાકી રહી હોય તેની નબળાઈને લીધે શરીર સુકાતું જતું હોય ને સાથે લૂખી ખાંસીને ઉપદ્રવ હોય, તે નાગભમ બે ખાપૂરને આશરે દિવસમાં ત્રણ વાર ઘી અથવા માખણ સાથે આપવાથી અને ઉપરથી દ્રાક્ષાસવ પાવાથી ઘણેજ ફાયદો થાય છે. એવી જ રીતે પ્રમેહમાંથી અથવા સ્વદેષમાંથી અથવા સ્ત્રી For Private and Personal Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૧૩ સંગથી પ્રતિમ કે અનુલામ ક્ષય થયો હોય, તે રાજમૃગાંક સેનેરી રંગને વાલ અર્ધ ઘી તથા સાકર સાથે સવારમાં ચટાડે અને સાંજે વાળુ કર્યા પછી મૃગાંકની શીશીમાં રસસિંદૂર જે રાતે મૃગાંક નીકળેલ હોય, તેમાંથી એક રતી મધ સાથે ચટાડવો. પણ જે લૂખી ખાંસી આવતી હોય તે રાત્રે સૂતી વખતે મૃગાંકની શીશીના મુખ ઉપરથી નીકળેલ ક્ષાર અર્ધા વાલને આશરે મધ સાથે રાતના દશ વાગ્યા પછી ચટાડ; એથી એ રોગી સારો થશે. એકંદરે ક્ષય અને ઉરઃક્ષતનાં જુદાં જુદાં સ્વરૂપમાં સ્વાભાવિક અને આગંતુક કારણેમાં વાયુ, પિત્ત અને કફને હીન, મિથ્યા અને અતિગ થવાથી શરીર કૃશ બને છે. તેમાં પૂર્ણચંદ્રોદય, સ્વલ્પ ચંદ્રોદય, ખર્ષ રભરમ, માક્ષિકભસ્મ, નાગભસ્મ, બંગભસ્મ,કંટકાર્યાવલેહ અને દ્રાક્ષાસવ, રોગનું બળાબળ જોઈ, બુદ્ધિપૂર્વક એમાંના કેઈ પણ ઉપાયની અથવા મિશ્રઉપાયની જના કરવામાં આવે, તથા ચિકિત્સાના ચારે પાયા સેને કળાસહિત મળી આવેતે ગમે તે ભયંકર વ્યાધિ પણ મટી શકે છે, જે રોગીને સામાન્ય ખાંસી થઈ હોય તે ખંખેલી વાલ એક દિવસમાં ત્રણ વાર મધમાં ચટાડવાથી તે મટે છે. અથવા ઑખલી, - કપભસ્મ અને કણાચૂર્ણ મેળવીને વાલ વાલનું પડીકું દિવસમાં ત્રણ વાર મધમાં આપવાથી સામાન્ય ખાંસી મટે છે. અથવા સાબરભસ્મ અને કણચૂર્ણ સાથે મેળવીને વાલ વાલનું પડીકું મધ સાથે અથવા મધ અને ઘી સાથે આપવાથી એ ખાંસી મટે છે. જે લૂખી ખાંસી આવતી હોય અને ઉપરના ઉપાયથી ફાયદો જણાય નહિ, તે વાસાદિ ચૂર્ણ વાલ અદિવસમાં ત્રણ વાર મધમાં ચટાડવાથી આરામ થાય છે. અથવા ખદિરાદિ ગુટિકા દિવસમાં ત્રણ વાર બબ્બે ગોળી પાણી સાથે ગળાવવાથી ખાંસી મટે છે. જે ખાંસીમાં કફ સુકાતે હોય અને સહેજ હાંફ ચાલતી હોય તે માણેકરસાદિ For Private and Personal Use Only Page #647 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ગુટિકાની ત્રણ ત્રણ ગોળી દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવાથી અથવા મધ સાથે ચટાડવાથી ખાંસી મટે છે. જે માત્ર લખી ખાંસી આવતી હોય અને શગી અત્યંત અકળાતે હેય, રાતદિવસ બિલકુલ મેં મળતું નહિ હોય તે દ્રાક્ષાદિગુટિકા દિવસમાં ત્રણ વાર ગોળી પાણી સાથે ગળાવવાથી કફ પાકી લીલે થઈ ખાંસી મટે છે. પણ આ ગોળીથી ઘણી વાર જીવ કચવાઈ ઊલટી થાય છે. તેવી અવસ્થામાં જરા ઘી ચટાડવાથી ફેર, ચક્કર, ઊલટી અને જીવ કચવાતે બંધ થઈ જાય છે. જે લૂખી ખાંસી હેય અને ગળું સુકાતું હોય તે મધુયષ્ટિની એકેક ગોળી કલાક કલાકે મેંમાં રાખી રસ ચૂસવાથી ઘણું સરસ કામ કરે છે. જે રેગીને તાવ આવી ગયા પછી અથવા તાવની સાથે હાંફ સાથે ખાંસી આવતી હોય, તે માણેકરસ વાલ અર્ધાને આશરે દિવસમાં ત્રણ વાર મધમાં આપવાથી ખાંસી મટે છે. જે રેગીને તાવ, પાસામાં શૂળ અને ખાંસી એ ત્રણ સાથે હોય (જેને ત્રિદોષ કહેવામાં આવે છે, તેવા રોગીને આદુ તેલે એક વાટીને તેમાં પાણી મૂકી એક તેલે રસ કાઢો. પછી તેમાં અધે તેલે મધ નાખી,પિવાય તેવું ગરમ કરી, સાબરભસ્મ વાલ અર્ધો અને માણેકરસ વાલ અર્ધા, પ્રથમ મધમાં ચટાડી તેના ઉપર આદુ-ફુદીનાવાળો રસ શેડો ઊને પાવાથી તે ત્રિદેષને મટાડે છે. એ પ્રમાણે બુદ્ધિ પહોંચાડી પાછલા પ્રકરણમાં તથા આ પ્રકરણમાં જે જે ઉપાયો લખ્યા છે, તે તમામ વાયુ, પિત્ત અને કફપ્રધાન ખાંસીનું સ્વરૂપ સમજી આપવાથી જરૂર ખાંસીને મટાડે છે. જે કોઈ રેગીને હેડકી (હિ) થઈ હોય તે એક રૂપિયાભાર ગેળનું પાણી કરી તેમાં અર્થો વાલ માણેકરસ મેળવી, કલાકે કલાકે અથવા બે કે ત્રણ ત્રણ કલાકે પીવાથી હેડકી મટી જાય છે. અથવા મેરપિચ્છની ભસ્મ વાલ અર્ધી, મધમાં દિવ For Private and Personal Use Only Page #648 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉરઃક્ષત, કાસ, હિક્કા, શ્વાસ અને સ્વરભંગ પ સમાં ત્રણ અથવા ચાર વાર આપવાથી હેડકી મટી જાય છે. અ થવા મુજની ઢારી અગર જૂની કાથાની ઢારીને ચલમમાં ભરી અગર ખીડી બનાવી, તેના ધુમાડા પાવાથી હિક્કા મટી જાય છે. અથવા પીળા શ્વાસકુઠાર અર્ધી વાલ મધ સાથે બબ્બે કલાકે આપવાથી હેડકી જરૂર મટી જાય છે. જેટલા ઉપાય શ્વાસ રોગના અથવા ખાંસીના લખેલા છે, તે તમામની યેાજના હિક્કામાં પણ કરી શકાય છે, એટલે જે ઉપાયથી કાસ અને શ્વાસ મટે છે તેજ ઉપાયથી હેડકી પણ મટે છે. ܦ Acharya Shri Kailassagarsuri Gyanmandir જે રાગીને શ્વાસરાગ થયા હાય એટલે જેને આપણે ક્રમ કે અમૂ'અણુ કહીએ છીએ તે રાગીને ક‘ટકાર્યાંવલેહ દિવસમાં ત્રણ વાર ગરમ પાણી સાથે તાલા અર્ધાં આપવાથી ઘણા ફાયદા થાય છે. અથવા શ્વાસકુઠારરસ કે કલ્પતરુરસ અધીઁ માઁ વાલ મધ સાથે અગર ઘી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી ફાયદો થાય છે. અથવા શ્વાસને રેગી બહુજ અકળાતા-ગભ રાતા હાય તે પાણી એક શેર તપેલીમાં મૂકી તેમાં સાકર તેાલે એક નાખી, ઉકાળતાં ચાર તેલા પાણી રહે ત્યારે પિવાય તેટલુ ગરમ પાવાથી અર્ધો કલાકલાં કફ છૂટા પડી હાંફ નરમ પડી જાય છે. આ પાણી એકજ વાર પાવાનું છે. એ પાણી પાઈને હાંફ નરમ પડચા પછી શ્વાસકુઠાર અથવા માણેકરસ કે સાબરભસ્મની ચેાજના કરવી. શ્વાસના રાગી બહુ અકળાતે હાય તે આદુ-ફુદીનાના રસ કાઢી તેમાં મધ મેળવી દરદમ વાલ અો અથવા ખજીભાઈ માત્રા એક ચેાખાપૂર મેળવી અથવા કાચૂણુ વાલ એક મેળવી પાવાથી હાંફ્ તરત નરમ પડે છે. ાંના રેગીને પીળે। શ્વાસકુઠાર વાલ અર્ધો, સાખરભસ્મ વાલ અર્ધો અને કણાચૂર્ણ વાલ અર્ધો દિવસમાં ત્રણ વાર મધ સાથે અથવા મધ ને ઘી સાથે લાંખા દિવસ આપવાથી શ્વાસના રાગીને ઘણા ફાયદા થાય છે, ઘણી For Private and Personal Use Only Page #649 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે વાર એકલી શંખભસ્મ અથવા પ્રવાલભસ્મ મધ સાથે આપવાથી ફાયદો થાય છે. શ્વાસકુઠાર રસ, કપતરસ, વાસાદિ ચૂર્ણ, બંગભસ્મ, દરદમ, સ્વલ્પ ચંદ્રોદય અને સાબરભસ્મ એ દરેકની સાથે થોડું થોડું કણાચૂર્ણ મેળવી મધ સાથે, ઘી સાથે અથવા દૂધની મલાઈ સાથે અથવા સાકરના ગરમ પાણી સાથે આપવાથી લાંબે કાળે શ્વાસરોગ મટે છે. અમારા અનુભવ પ્રમાણે શ્વાસના રોગીને કઈ ચીજ પથ્ય છે અને કઈ અપથ્ય છે તે કહી શકાતું નથી. કારણ કે કેટલાક શ્વાસના રોગીને કેળાં અથવા દહી અથવા તેલવાળા પદાર્થો અથવા છાશ અગર ખીચડી ખાવાથી શ્વાસ ઊપડી આવે છે અને કેટલાક શ્વાસના રોગીને એ વસ્તુઓ ખાવાથી ઊપડે શ્વાસ બેસી જાય છે. એટલા માટે અમે તે તે રોગીને જે વસ્તુ નડતી હોય તેની પરેજી કરાવી ઉપર લખેલાં ઔષધે પૈકી ગમે તે ઔષધનીયેજના કરીએ છીએ. આથી શ્વાસ નરમ પડી જાય છે. પણ એટલું તે નક્કી છે કે, પૂર્ણચંદ્રોદય સિવાય શ્વાસને જડમાંથી ઉખેડી કાઢવા જે એક પણ ઉપાય ફતેહમંદી ભરેલે જણાતું નથી. કેટલાક વેદ્યો મારેલે સેમલ, મારેલી હરતાલ, અથવા સહસ્ત્રપુટી અબ્રખભસ્મ ખવડાવી શ્વાસરોગની જડને નિમૂળ કરવાને દાવ રાખે છે; પણ શ્વાસના રોગીને શ્વાસ નિર્મૂળ થયેલે અમારા જેવામાં આવ્યું નથી. કારણ કે અત્યંત આકરા ઔષધથી કફ લીલે થાય છે જેથી વાયુને હીનાગ થાય છે અને પિત્તનો અતિગ થાય છે, અને તે પિત્તને અતિયોગને શાંત કરવા માટે ઘી, દૂધ, સાકર વગેરે આપવાથી કફ બળી જાય છે. તેવી જ રીતે વાયુને બળવાન કરવાવાળા રજોગુણી પદાર્થો આપવાથી વાયુને અતિગ થઈ, કફને હીનાગ થવાથી કફ સુકાઇ જાય છે, તેથી પણ વીર્ય બની શકતું નથી. એટલા કારણથી જેમ વાયુથી થયેલ પ્રમેહ અસાધ્ય ગણાય છે, તેમ For Private and Personal Use Only Page #650 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૧૭ : : ' . વાયુ અને કફપ્રધાન શ્વાસરોગ પણ અસાધ્ય ગણાય છે. માટે શ્વાસના રોગીને શક્તિવર્ધક, વીર્યવર્ધક, લેહીવર્ધક અને બૂડ ચિકિત્સા કરી તેને જીવનને ટકાવી રાખવું એટલું જ વૈદ્યનું કર્તવ્ય છે. આટલો અમારે અનુભવ છે. પરંતુ વિદ્વાન વૈદ્યો પિતાના અનુભવથી શ્વાસના રોગને સારે કરે અને બીજા નવા રેગને ઉત્પન્ન ન કરે, એવા ઉપચારથી જનસમાજનું હિત ચિંતવતા હોય તે તેને માટે ધન્યવાદ આપીએ છીએ. જે કઈ રોગીને સ્વરભંગ થયો હોય તે ખાંસીના અને શ્વાસન ઉપર લખેલા ઉપચારે પિકી કઈ પણ ઉપચારથી મટી શકે છે, પરંતુ સ્વ૫ ચંદ્રોદય મધ સાથે આપવાથી, મધુષ્ટિની ગોળી અથવા ખદિરાદિની ગોળી મેંમાં રાખી રસ ગળવાથી અથવા કાળો કે પીળો શ્વાસકુઠાર મધ-ઘી સાથે આપવાથી સ્વરભંગ મટે છે. સામાન્ય જાતને સ્વરભંગ આપણે ઘેર લગ્ન કે ઉત્સવ પ્રસંગ હોય તે અરસામાં થાય છે. તેવા સ્વરભંગમાં આખું આમળું અથવા હીમજી હરડે અથવા બુગંધ અથવા બહેડાની છાલ મોંમાં રાખી રસ ગળવાથી મટે છે. પરંતુ ક્ષયના રેગમાં, ખાંસીમાં કે શ્વાસના રોગમાં ઉપદ્રવ તરીકે ઉત્પન્ન થયેલ સ્વરભંગ તે રોગીઓનું મરણ પાસે આવવાની નિશાની તરીકે ગણાય છે. તેની ચિકિત્સા કરતાં જે પ્રથમ સ્વરભંગ સારો થાય તે જ તે રેગીના બચવાની આશા રાખી શકાય છે. કેટલીક વાર સ્વરભંગના રોગીને પાકાં કેળાની છાલ અથવા ગુલાબજળમાં મેળવેલી ગુલેઅરમાની અથવા મુલતાની વાટી અથવા કોથમીર (લીલા ધાણા)ના રસમાં સોનાગેરૂ મેળવી ગળે ચોપડવાથી અથવા એકલી કેથમીર ગળે બાંધવાથી સામાન્ય સ્વરભંગ મટી જાય છે. અથવા આંબાને સૂકો મેર અથવા બાવળનાં સૂકાં ફૂલ મેંમાં રાખી રસ ગળવાથી પણ સ્વરભંગ મટે છે. અથવા રસસિંદૂર એક For Private and Personal Use Only Page #651 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ રતી વજને દૂધની મલાઈ સાથે દિવસમાં બે વાર આપવાથી ઉરાક્ષતના ઉપદ્રવ તરીકે ઉત્પન્ન થયેલે સ્વરભંગ મટે છે. અથવા રસસિંદૂર બે રતી અને સોનેરી રંગને રાજમૃગાંક બે રતી લઈ એ બેને સાથે મેળવી, દિવસમાં ત્રણ વાર દૂધની મલાઈ સાથે અગર માખણ અને સાકર સાથે આપવાથી ખાંસીના ઉપદ્રવ તરીકે થયેલે સ્વરભંગ મટે છે. માટે અમે ઉપર બતાવી ગયેલા અમારા ખાસ અનુભવેલા કોઈ પણ ઉપાયમાંથી બુદ્ધિપૂર્વક ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગના રોગ ઉપર યેજના કરવામાં આવશે તે જરૂર વૈદ્યને યશની પ્રાપ્તિ થશે. उरःक्षत, कास, हिक्का, श्वास अने स्वरभंगना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી ૧. અરડૂસાને રસ તેલ વા, બેડી કલારને રસ તોલે છે, અઘેડીના પાનને રસ લે છે, લાખ વાલ ૧, મધ લે છે મેળવી પીવાથી ઉરઃક્ષત મટી જાય છે. એટલું જ નહિ પણ પ્રદર, કસુવવાડ વખતે પડતું લેહી, અશમાંથી પડતું લેહી અને રક્તપિત્ત આદિમાં પડતા લેહીને અટકાવે છે. ૨, ધલીદ્રોનો રસ તેલ , દેશી ખાંડ તેલ , બહેડાંનું ચૂર્ણ લે છે અને મધ તેલે મેળવી સાંજ સવાર પાવાથી ઉરઃક્ષત મટે છે. ર-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. કાસચૂર્ણ-વરિયાળી, લવિંગ, એલચી, અરડૂસે, જેઠીમધ, બહેડાંની છાલ, કાળાં મરી, આંબાહળદર, કાથ, પીપર, સૂઠ, સિંધવ, વડાગરું, મીઠું, ફુલાવેલે ટંકણું અને હિંગળક લઈ, For Private and Personal Use Only Page #652 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૧૯ હિંળક સિવાયની બધી વસ્તુઓને ખાંડી વસ્ત્રગાળ કરી પછી તેને ૨૪ કલાક ખલવું. પછી હિંગળકને જુદે કરી થોડું થોડું ચૂરણ મેળવી બધું ચૂરણ સમાવી દેવું. તેમાંથી વાલ ૧ થી ૨ સુધી મધ સાથે ચાટવાથી તમામ પ્રકારની ખાંસી મટે છે. ૨. ઉપરનું કાચૂર્ણ તેલ ૨, શીતોપલાદિ ચૂર્ણ તોલા ૨, અરડુસે તેલા ૨, સાથે મેળવી લૂંટી મધ સાથે અથવા પાણી સાથે એક વાલ આપવાથી ખાંસી મટે છે. ૩.ફુલાવેલે ટંકણ, ઝીણી પીપર, શંખની ભસ્મ, સૂંઠ, ઘેળાં મરી, વછનાગ, હિંગળક એ સરખે એ ભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, આદુના રસમાં એક દિવસ ઘૂંટી, એકેક રતીની ગળી વાળી દિવસમાં ૨ થી ૩ વખત બબ્બે ગોળી મધ સાથે આપવાથી કફને છૂટો પાડી ઉધરસને મટાડે છે. ૩–ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી–સુરત ૧, અજમો, સિંધવ, સૂકી હળદર સમભાગે લઈ વાટી ચૂર્ણ કરવું. પછી ૧ શેર દૂધ માય એવડું કરું માટીનું વાસણ લઈ, અગ્નિમાં તપાવી તે વાસણ લાલચોળ થાય એટલે તેમાં ગાયનું દૂધ શેર માં નાખવું. ઊભરો આવે કે તરત ઉપરનું ચૂર્ણ તેમાં ૦ તેલ નાખી ચમચાથી હલાવવું. પછી તેને એક બીજી તપેલીમાં કપડાથી ગાળી લઈ, રાતનો ખેરાક ખાધા પછી રાા કલાક બાદ તે હૂંફાયેલું હૂંફાયેલું પાવું અને તેના ઉપર પાણી પાવું નહિ, જેથી કફ છૂટો પડી બહાર નીકળી જશે. જે કફ સુકાઈ ગયે હશે તે ખાંસી જેરથી આવશે ને ઊલટી થઈને કફ નીકળી જશે. એ પ્રમાણે સાત દિવસ કરવાથી આરામ થઈ જાય છે. અર્થાત આ ઓસડથી ગમે તેવી ખાંસી હોય તે મટી જાય છે. ક–જોશી રામકૃષ્ણ રેવાશંકર-જાદર વરિયાળીનું તેલ અને જેઠીમધને શીરે મેળવીને ગળી For Private and Personal Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ચણાપૂરની વાળી એકેક ગોળી ખાવા આપવી, એટલે ઉધરસ મટે છે. લાંબે વખત સેવન કરવાથી હાંફ પણ મટે છે. પ-વૈદ્ય નરભેરામ હરજીવન ભટ્ટ-નવાગામ ઊભી ભેંયરીંગણીના કાઢામાં પીપર ૧ વાલ નાખી દિવસમાં બે વાર પીવાથી ઉધરસ મટે છે. ૬-માસ્તર લલુભાઈ નાથાભાઈ–બર ચેખાં અને નવાં બહેડાં લઈ ઘીમાં શેકી તેને અરડૂસાને રસ પાવે. જેમ જેમ રસ સુકાતે જાય તેમ તેમ બીજે નાખતા જ. આ પ્રમાણે ૧૦-૧૨ વખત રસ પાયા પછી તે બહેડાંને આકડાનાં પાતરાંની પતરાળીમાં ભરી કપડમડ્ડી કરી પુટપાક કરે. પછી તેને ખૂબ લસોટીને ચણા જેવડી ગોળી કરી તે દિવસમાં ૫ થી ૭ ગેળી મેઢામાં રાખી રસ ગળવાથી ઉધરસ મટી જાય છે. હ-વૈદ્ય કૃષ્ણરામ ભવાનીશંકર-ભાવનગર જેઠીમધનાં મૂળ ખાંડી મધમાં આપવાથી ગરમીની ઉધરસવાળાને તરતજ લાભ દેખાય છે. ૮-વૈદ્ય અંબારામ શંકર પંડ્યા-વાગડ ૧. શેકેલાં લવિંગ, મરી અને બહેડાની છાલ સમભાગે લઈ, એ ત્રણેની બરાબર બેસાલ લઈ વાટીને બાવળની અંતરછાલના કવાથમાં ઘૂંટીને વટાણા જેવડી ગોળીઓ વાળી, તે ગોળી માં રાખી રસ ગળવાથી ઉધરસ મટી જાય છે. ૨. આકડાનાં વડાં, અજમો, મીઠું અને તીખાં એ ચારે રકમ તેલ તેલ લઈને બે રૂપિયા ભાર અફીણ નાખી પુટપાક કરી તેની વાલ વાલની ગળી કરી આપવાથી ઉધરસ મટે છે. For Private and Personal Use Only Page #654 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૨૧ ૩. જવખાર ૧ તેલ, કાળાં મરી તોલા ૨, લીંડીપીપર તેલ ૧, દાડમની છાલ તેલા ૪ અને જૂને ગોળ તેલા ૮ મેળવીને ચણા જેવડી ગોળી કરી બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર ખવડાવવાથી ઉધરસ મટે છે. ૪. પારે, ગંધક અને તાંબાની ભસ્મ એ સમભાગે લઈ નાગરવેલના પાનમાં ઘૂંટી સરાવસંપુટમાં પેક કરી, ચૂલે ચડાવી, બે કલાક પકવવું. પછી તેને વાટી માત્રા બે રતીભારની, આદુને રસ અને મધ સાથે આપવાથી કફનાં દરદ મટે છે. પ. કકક્ષય:-અજમે પંદર શેર અને સેમલ તેલે છે, એ બે રકમને ચુઓ પાડ. તે ચુઓ જરાક સળી પર ચડાવી પાન પર મૂકીને ખવડાવ, કફ છૂટો પડી નીકળી જાય છે અને ક્ષયના દરદને ફાયદો કરે છે. ૬. જાની ઉધરસ -ફટકડી ૨, સિંધવ ૨, હળદર ૨, પીપળાની સૂકી છાલ ૨ ભાગ એ ચાર વાનાં વાટી ચૂર્ણ કરવું. પછી મીઠી જાળનાં પાન ભાગ ૨ા, કેરડાની કૂંપળ ભાગ રા, સૂકવી વાટીને મિશ્ર કરી તેમાં હિંગળક ૧ ભાગ મેળવીને તેમાં ગોળ મેળવી ૨૮ ગોળી કરવી. પછી કાંસાના વાસણમાં પાણી ગરમ કરી તે સાથે ૧ ગેળી આપવી. આથી દસ વર્ષની જૂની ખાંસી મટે છે. ૭. જાવંત્રી, જાયફળ, એલચી, શેકેલાં લવિંગ, કુલવેલે ટંકણું સમભાગે લઈનાગરવેલના પાનના રસમાં વાટી, ચણીબોર જેવડી ગોળી કરવી તે આપવાથી ઉધરસ મટે છે. ૮. અઘેડાનું પંચાંગ શેર ૧, પીપળાની છાલ શેર , રીંગણીનું પંચાંગ શેર ૧ અને ચૂને શેર ૧, તમામને ભેગાં કરી બાળવાં. તેમાંથી ૧ વાલ લઈ જૂના ગોળ સાથે આપવાથી ઉધરસ મટે છે. ૯. ભોંયરીંગણીના કુળ નંગ ૧૦૦ લાવી હાંડલામાં નાખી For Private and Personal Use Only Page #655 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨૨ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે બાળી રાખ કરી, તેમાંથી ૧ વાલ માત્રા મધ સાથે આપવાથી ઉધરસ મટે છે. ૧૦. ધંતૂરાનાં કાચાં ડીંડવામાં માય તેટલાં લવિંગ ભરી તેના ઉપર ઘઉને લોટ લપેટી બાફી કાઢીને સૂકવી, તેમાં અજમો તેલા ૨, લીડીપીપર તેલ ૧ અને અફીણ બે આનીભાર મેળવી ઝીણું વાટી, જૂના ગેળમાં ચણાપૂરની ગળી વાળી સવારસાંજ એકેક આપવાથી ઉધરસ મટે છે. ૯-વૈદ્ય વલ્લભદાસ નરોત્તમદાસ–ભચ હિંગ ટાંક ૧, વજ રાસાની ટાંક ૨, સિંધાલૂણ ટાંક ૪, વાવડિંગ ટાંક ૩, જીરું ટાંક ૫, સૂંઠ ટાંક ૬, મરી ટાંક ૭, પીપર ટાંક ૮, ઉપલેટ ટાંક ૯, હરડેદળ ટાંક ૧૦, ચિત્રો ટાંક ૧૧ અને અજમેદ ટાંક ૧૨ એ સર્વ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, દેઢ શેર ગળમાં મેળવી, રા ટાંકની ગેળી બનાવી સવારસાંજ એ કેકીગોળી આપવાથી ૮૪ જાતના વાયુને, ૬ પ્રકારના હરસને, ૫ પ્રકારના ગુલમને, ૨૦ પ્રકારના પ્રમેહને, વાળાને, છાતીની અમૂંઝણને પાંરેગ તથા મંદાગ્નિને મટાડે છે. તેલ ખટાશને મરચું ખાવું નહિ. ૧૦–વૈદ્ય પ્રાણલાલ દેલતરામ–કપડવણજ લવિંગાદિ વટીઃ-(ભેષજ રત્નાકરની) ખદિરાદિ વટી અથવા યવક્ષાર ચૂર્ણ, શીતે પલાદિ ચૂર્ણ શૃંગભસ્મ એ આપવું. અથવા લવિંગ, આકડાનાં ફૂલનાં રડાં, મરી, સિંધવ એ સર્વ સરખે વજને લઈ મધમાં ગોળી બનાવી આપવાથી ખાંસી મટે છે. કેટફલાદિ ચૂર્ણ અથવા રસરત્ન સમુચ્ચયને અરિસ આપવાથી પણ ખાંસી મટે છે. ૧૧-વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડોદરા ૧. કાસાન્તક રસ-મરી, ત્રિકટુ, ટંકણ ફુલાવેલે ગધક For Private and Personal Use Only Page #656 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬ર૩ - - - -- . . - - - - - અને હિંગળો એ સર્વ સમભાગે લઈ આદુના રસની એક ભાવના આપી રસ્તીપૂરની ગાળી કરી આપવાથી સર્વ પ્રકારની ઉધરસ, વાતાધિક્ય સન્નિપાત, શિરોરોગ, વાતકફજ્વર વગેરેને નાશ કરે છે. ૨. ગુડાદિ ગુટિકા –સૂઠ, બાળહરડે અને નાગરમોથના ચૂર્ણમાં ગોળ નાખી ગળી વાળી ભેંમાં રાખી રસ ગળવાથી પાંચ પ્રકારની ઉધરસ તથા શ્વાસ દૂર થાય છે. ૩. લવિંગાદિ વટી -લવિંગ, બહેડાંની છાલ તથા મરી સમાન ભાગે લઈ તેની બરાબર સફેદ કાથે લેવું. તેને ખાંડી ચૂર્ણ કરી બાવળની અંતરછાલના કવાથમાં ગળી વાળી આપવાથી સર્વ પ્રકારની ઉધરસ મટે છે. ગોળી બહુ ગરમ છે માટે વિચાર કરીને વાપરવી. ૧ર-વૈદ્ય રાઘવજી માધવજી–ગેલ લવિંગ, પીળી કેડી, જૂને ગળ અને અફીણની તુલસીના રસમ ગળી વાળી તે ગળી ચણા પ્રમાણે આપવાથી શ્વાસ ચડત તથા છાતીને દુખાવે મટી જાય છે. ૧૩-વૈદ્ય ચુનીલાલ જયકિશનદાસ–સુરત ખાંસીને અકસીર ઉપાય -કુંવારપાઠાના ચપુથી કકડા કરી તડકામાં સૂકવી દશ તેલા વજને લેવા. એવી રીતે ભેંયરીગણુને પંચાંગને સૂકવી દશ તોલા લઈ બંનેને ખરાં કરી એક હાંડલીમાં અડધું પાથરી ઉપર પાંચ તોલા સંચળ બારીક વાટી પાથરે. તેના ઉપર બેંયરીંગણ તથા કુંવારનું ચૂર્ણ પાથરી હાંડલીનું કે હું બંધ કરી કપડમટ્ટી કરી પાંચ શેર છાણાંના અગ્નિમાં પકાવી સ્વાંગશીત થયે કાઢી લેવું, એટલે કાળા રંગની દવા તૈયાર થશે. તેને બારીક કરી શીશીમાં ભરી તેમાંથી ચાર રતી લઈ મેંમાં રાખી દિવસમાં ત્રણ વખત રસ ગળવાથી ખાંસી મટી જાય છે. ઘણી ઉમદા ચીજ છે. For Private and Personal Use Only Page #657 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧૪-વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરેડ ૧. લવિંગ ટાંક ૨, મરી ટાંક ૨, બહેડાં ટાંક ૭ તથા જાયફળ, સુંઠ, તજ, એલચી, હિંગ, ચિનીકબાલા, ખેરસાર ખેરાસાની વજ અને કાકડાશિંગ એ દરેક એકેક ટાંક લઈ ચૂર્ણ કરી પાનના રસમાં ચાર જેવડી ગોળી કરી દિવસમાં ત્રણ વખત એકેક ગોળી ઠંડા પાણીમાં આપવાથી ઉધરસ તથા ક્ષય મટે છે. ૨, છ વરસની જૂની ખાંસી -સૂંઠ, મરી, લવિંગ, આંબાહળદર, ખોરાસાની અજમે, વડાગરું મીઠું એ દરેક એકેક તાલે તથા અફીણ લે છે, એ સર્વને વસ્ત્રગાળ કરી, આકડાનાં ફૂલ નાં રડાં કાઢી ઉપલા ચૂર્ણમાં મેળવી એકરસ કરી, તેની વટાણા જેવડી ગોળી કરી એકેક ગોળી સવારસાંજ આખી ગળી જવી, પણ ઉપર પાણી પીવું નહિ. આ ગેળીથી સાધારણ ઉધરસ મટે છે, એટલું જ નહિ પણ લાંબા વખતની હઠીલી ઉધરસ પણ મટે છે. - ૧પ-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ–સુરત કાશાદિ ગુટિકા-ગાવાજબાન, ભારંગી, કાયફળ, પાનની જડ, અરડૂસ, ગેતરીનાં પાતરાં, હરડેદળ, ખેરાલ, પીપરીમૂળ, સિંધવ અને સંચળ એ દરેક એકેક તેલ તથા એલચી તેલા બે અને દેઢ શેર કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી, તેમાં બાકીનાં વસાણાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી, એકરસ થાય એટલે ચણીબોર જેવડી ગોળીઓ વાળી આપવાથી કાસ, ક્ષય, ઉરઃક્ષત, શ્વાસ, સ્વરભંગ, તૃષા અને હૃદયરોગ વગેરે તમામને મટાડે છે. –વૈધ સ્થનાથસિંગ ગયાદીન-સુરત બહેડાદિ ચૂર્ણ બહેડાં તેલા ૮, કુલીજન તોલા ૨, મરી તેલ ૨, પીપર તેલા ૨, જાવંત્રી તોલે , જેઠીમધ તેલા ૨, અરડૂસે તેલા ૩, ટંકણ ફુલાવેલ તેલા ૨, વાંસકપૂર તેલા ૩, For Private and Personal Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ રપ સિંધવ તેલા ૨, વડાગરુતેલા ૨, સાકર તલા ૮ અને હિંગળક તેલ ૧ લઇ હિંગળક સિવાયની તમામ વસ્તુનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, પછી હિંગળકને બારીક વાટી તેમાં ચૂર્ણ મેળવી, એક દિવસ સારી રીતે ખલ કરે. એ ચૂર્ણમાંથી બેથી ચાર વાલ મધ સાથે દિવસમાં ત્રણ વખત ચાટવાથી કાસ, કફ વગેરે મટે છે. ૧૩-વૈદ્ય ઉમિયાશંકર બાપુભાઈ–વીરમગામ ખાંસીની ગોળી:-બહેડાંની છાલ, મરી, લવિંગ, કાથા, વરિયાળી, જેઠીમધ અને ગુંદર એ એકેક તેલ તથા સાકર તોલે અડધો અને તજ તેલો ખાંડી વસ્ત્રગાળ કરી, બાવળની છાલના કવાથમાં અથવા ન બને તે પાણીમાં ઘૂંટી વાલ વાલની ગેળી કરી મોંમાં રાખી રસ ગળવાથી તમામ પ્રકારની ખાંસી મટી જાય છે. આ ગોળીએ ઈન્ફલ્યુએન્ઝાની ખાંસીમાં ઘણું સારું કામ કર્યું છે. ૧૮-વૈદ્ય શ્યામલાલ ગોવર્ધનરામ–ખાખરેચી સૂંઠ, મરી, પીપર અને ટંકણ ફુલાવેલે એ સર્વ સમભાગે લઈ બારીક વાટી પાનના રસમાં મરી જેવડી ગળી વાળી, સવારસાંજ એકેક ગળી આપવાથી ખાંસી મટી જાય છે. ૧૯-ડૉકટર મગનલાલ વિજભૂખણદાસ-સુરત ૧. ખાંસી માટે -મરી, અફીણ, વછનાગ, હિંગળક, બેરસાલ, ટંકણું કુલાવેલ અને જવખાર એ સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી બેથી ચાર ગ્રેઈન જેટલું પાણી સાથે આપવાથી ખાંસી મટે છે. ૨. ખાંસી તથા તાવ-ભેંયરીંગણી, ગળે, અરડૂસે એ કેક તેલ લાવી અધકચરું છુંદી એક શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી અવશેષ શખવું. ત્યાર પછી તેમાં મધ નાખી પીવાથી ખાંસી તેમજ તાવ પણ મટે છે. For Private and Personal Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ૨૦-વૈધ પ્રભાશ’કર રવિશંકર ત્રવાડી-અષ્ટગામ ૧. ખાંસી માટે:-લવિંગને ખાળીને તેની ભસ્મ મધમાં ચટાડવાથી ઉધરસ સારી થાય છે. ૨. ખેરસાલ અને સિધવ ગાયના દૂધમાં રાંધીને પીવાથી ખાંસી તથા દમ મટે છે. ૨૧-વૈધશાસ્ત્રી એસ. એલ, ખન-સુરત ૧. જેઠીમધના શીરા તે લા૪ અને મરીતેલેા ૧ ખારીક વાટી મધમાં ચણા ચણા જેટલી ગાળી વાળી આપવાથી ખાંસી મટે છે. ૨. જેઠીમધ, મરી, સાકર, મેાટી એલચી અને કાળી દ્રાક્ષ સવને સમભાગે લઈ ખાખરુ કરી, એક તાલા લઇ અડધા શેર પાણીમાં ઉકાળવું. નવટાંક પાણી મળી જાય ત્યારે ઉતારી તેમાંથી દિવસમાં ત્રણ વાર પીવાથી ગમે તેવુ સખત સળેખમ હોય તે અને ખાંસી પણ દૂર થઇ જાય છે. ૩. ધતૂરાનાં પાન તેલા ૪ અને કાળાં મરી તાલા ૨, આરીક કરી એકેક રતીની ગેાળી બનાવી, દિવસમાં ત્રણ વાર ૨ થી ૬ ગાળી સુધી ટકણનું ચૂણુ' વાલ ૧ સાથે આપવાથી મટે છે. ૪. મરી તાલા ૧, અકલગરા તાલે ૧, માલકાંકણીનાં બીજ તાલેા ૧, સૂંઠ તાલા ૧, રીંગણી તેલ ૧ અને અફીણ માસે એક એ સવ ચીજોને ખારીક વાટી વસ્ત્રગાળ કરી ધંતુરાનાં પાંદડાના રસમાં ગાળી મમ્બે રતીની બનાવવી. દિવસમાં બે વાર ગોળી લઇ ઉપરથી ગરમ દૂધ પીવુ’, ઘેાડા વખત ચાલુ રાખવાથી દમ મટે છે. ૨૨–ડૉક્ટર ભાઈલાલ કપૂરચંદ શાહ-નાર ષ્ટિ મધુવટી:-જેઠી મધના શીરા, વરિયાળી, તજ, સેાના સુખી, આમળાં અને સાકર સરખે ભાગે લઇ દૂધમાં ચણા જેવડી For Private and Personal Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૨૭ ગાળી વાળી આખા દિવસમાં ચારપાંચ ગાળીને રસ ગળવાથી લીલીસૂકી, ઉધરસ, ગળાને દુખાવે, કફ, સાદનું બેસવું, તે ક્ષય અને સળેખમ વગેરે જલદી અને જડમૂળથી મટે છે; દસ્ત પણ સાફ આવે છે. ૨૩–સાધુ ગંગાદાસજી સેવાદાસજી–સુરત આંબાહળદર તેલા ૫, અજમે તેલા ૫ તથા સિંધવ તેલા ૨, એ ત્રણેને ખાંડી કપડછાણ કરી મધ અથવા ઘી સાથે પાવલી ભાર ચટાડવાથી ખાંસી મટે છે. ૨૪-વૈધ મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત ૧. ખાંસી, શ્વાસ તથા દમને ઉપાય-પીપર તેલા પ, સફેદ મરી તેલા ૫ અને વછનાગ તેલા ૨ એ ત્રણે વસ્તુ ખાંડી બારીક ચૂર્ણ કરી કાળી દરાખ તેલા ૫ ઠળિયા કાઢીને લેવી અને તેમાં કાળી તમાકુના ડાંખળાની બાળેલી રાખ તેલા ૨, કેલસા કરવા) એ સર્વે વસ્તુનું મિશ્રણ કરી તેમાં એલચી, જાયફળ, લવિંગ મળી એક તેલ નાખી મગ જેવડી ગોળી બનાવી તેમાંથી સવારસાંજ એક ગોળી ગરમ પાણી સાથે ખાવાથી કફ છૂટે થઈ ખાંસી મટી જશે તેમજ શ્વાસ-દમ સારો થઈ જશે. ૨. આકડાનું દૂધ તેલા ૧૦ લઇ તેમાં અજમે તેલા રા અને ઝંઝેટાનાં બી તેલા રા ભીંજવી રાખવાં. જ્યારે દૂધ સુકાઈ જાય ત્યારે તેને માટીના કલેડામાં નાખી નીચે ધીમે તાપ કરી શેકી નાખવાં. જ્યારે દાણ કાળા રંગના દેખાય ત્યારે ઉતારી ખલમાં ઘૂંટી નાખવા. ઘુંટતાં ઘૂટતાં તેમાંથી તેલ જે પદાર્થ નીકળશે અને લૂગદી જેવું થઈ જશે. તેમાં પીપર તેલા ૨, મરી તેલ ૧, રસાલ તેલ ૧, અફીણ બેઆની ભાર, જાયફળ તેલે મા, લવિંગતેલ ૧, કસ્તૂરી લા લાલ અને બરાસકપૂર એક For Private and Personal Use Only Page #661 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ શ્રીઆયુર્વેદ નિશધમાળા-ભાગ ૨ જો વાલ નાખી, પાનના રસમાં ગાળી વટાણા જેવડી કરવી અને તેને પાનની બીડીમાં રસ ચૂસવા આપવી. દિવસમાં ત્રણ વખત આપવી અથવા મધમાં મેળવી ચટાડવી. આથી શ્વાસ દમ, ખાંસી, ક્ષય, મંદાગ્નિ, અજીણુ, અરુચિ મટશે તેમજ સવારસાંજ એકેક ગેાળી ખાઈ ઉપર ગાયનું દૂધ શેર ના પીવાથી મળ વધે છે, પૌષ્ટિક છે અને વાજીકર છે. ખાંસી તથા ઉગ્ર શ્વાસ માટે:-પીપર, કાયફળ, કાકડાશિંગ, લવિંગ, ખેરસાલ, જેઠીમધ એ એકેક તાલા તથા મરી તાલેા ના, જાયફળ તાલા ના એ દરેકને વસ્ત્રગાળ કરી એકથી એ વાલ મધ સાથે લેવાથી ખાંસી, ઉગ્ર શ્વાસ તથા ક્ષય મટે છે. ૨૫–અમદાવાદના એક વૈદ્યરાજ ચીનાઇ સાકરના કાંકરા તથા એ મરી માંમાં રાખવાથી સૂકી ખાંસી મટે છે. ૨૬-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્રી-ભુલાવડી સાબરશિ’ગાની ભસ્મઃ-સાબરશિ ંગાના કકડા કરી દિવે લના ભરેલા વાસણમાં આઠ દિવસ રહેવા દઈ, પછી કાઢી દશ શેર છાણાંના અગ્નિમાં તેની ભસ્મ બનાવવી. પછી તેને ખારીક વાટી એક વાલ મધ-પીપર સાથે ચાટવાથી ઉધરસ, દમ અને અશક્તિ વગેરે મટે છે. ૨૭–વૈદ્ય ભેાળાનાથ નમઁદાશ કર સ્મા–સુરત દાંતના વહેર ખાળેલા, હળદર, આકડાનાં ફૂલ, વડાગરું મીઠુ' એ સવ' સરખે ભાગે લઈ ખાંડી વાલ ૨ થી ૪ મધમાં અથવા પાણીમાં આપવાથી ઉધરસ વગેરે મટે છે. ૨૮-વૈદ્ય નાશ’કર હરગોવિંદ અધ્વર્યુ -ખરડાલી ૧. ભેાંયરી’ગણીના ડીંડવાનાં બિયાં કાઢતાં વધેલાં છેડાંને For Private and Personal Use Only Page #662 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિકા, ધાસ અને સ્વરભંગ ૬૨૦. ઘીમાં સાંતળી મેંમાં રાખવાથી ઉધરસ મટે છે; મેં સ્વાદિષ્ટ કરે છે. ૨. ફુલાવેલી ફટકડી તથા સંરો સમભાગે લઈ વાટી તેમાં જરા નાગેરૂ મેળવી વાલ ૦ થી સુધી મધમાં દિવસમાં ત્રણ વાર ચાટવાથી ઉઘરસ પાકે છે અને કફ છૂટે પડી નીકળી જાય છે. ઉધરસને જલદી મટાડે છે. એ દવા કમળાના દરદીને એક ખાટુ લીંબુ ચીરી તેમાં વાલ ૧ થી ૧ ભૂકે નાખી સળીથી દબાવીને દેવતા ઉપર મૂકી, જ્યારે ગરમ થાય ત્યારે તેને નિાવી તેમાંથી રસ કાઢી પાઈ દે. એ પ્રમાણે કરવાથી કમળ અવશ્ય મટી જાય છે. પથ્ય ઘી અને તેલ ન ખાવાં, દૂધભાત ખાવાં. ૨૯-ડૉકટર પ્રભાકરે કૃષ્ણ પં–મુંબઈ કનકધૃતર-ધંતૂરાનાં બીનું ચૂર્ણ તેલ એક અને ભેંસનું દૂધ પાંચ શેર મિશ્ર કરી, મેળવી તેનું ઘી બનાવવું. આ થિી દમ તથા હાંફેણમાં બહુજ સારે ફાયદો કરે છે. દિવસમાં ચાર વખત નાગરવેલના પાનમાં આ ઘી એક ચઠીભાર લગાડી ચાવી જવું. દરેક વખતે તેના ઉપર તજના ચૂર્ણની બે આનીભારની ફાકી મારવી. પરેજી-કેપ, તેલ, શિંગ, ચેખા, બટેટા અને ખાંડ વર્ષે કરવી. ખડીસાકર અથવા ગોળને ઉપગ કરે. ૩૦–ડકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. દ્રાક્ષ તેલે એક, સાકર તેલે એક અને મધ તેલે એક એ સર્વેને એકત્ર કરી ચાટવાથી પિત્તની ખાંસી મટે છે. ૨. ખરેટીની જડની છાલ તથા નાની ભેંયરીંગણુની છાલ, મેટી ભેંયરીંગણુની છાલ, અરડૂસાની છાલ અને દ્રાક્ષ એ દરેક ચાર ચાર માસા લઈ દ્રાક્ષ સિવાયની તમામ વસ્તુઓને ખાંડી વસ્ત્રગાળ કરી, તેમાં દ્રાક્ષ મેળવી તેલા ૩ર પાણીમાં ઉકાળી ચતુથાંશ પાણી અવશેષ રાખી ઉતારી લૂગડાથી ગાળી ઠંડું પાડી પીવાથી પિત્તની ખાંસી મટે છે, For Private and Personal Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ... ...... . ૩. સૂકાં આમળાંનું ચૂર્ણ બે રતીભાર તથા દ્રાક્ષ ૩ માસા, હરડે તથા અજમેદ માસા ૬, એ સર્વને વસ્ત્રગાળ કરી છ માસા મધમાં ચાટવાથી પિત્તની ખાંસી મટે છે. ૪. બેઠી ભેંયરીંગણીના ફળને ભૂકો બે માસા, બિજોરોને ગરબે માસા, પીપર બે માસા અને દ્રાક્ષ ચાર માસા, એ સર્વેને ખાંડી વસ્ત્રગાળ કરી, દ્રાક્ષના ઠળિયા કાઢી તેમાં મેળવી બબ્બે વાલ ખાવાથી પિત્તની ખાંસી મટે છે. ૫. ઉધરસ ઉપર ભેંયરીંગણીનાં બીજ પાવલીભાર, હરડે ૧ ભાર, લવિંગ એક ભાર, કાળાં મરી એક ભાર, જૂને ગેળ પાંચ ભાર, આકડાનાં ફૂલ એક ભાર લઈ ખાંડી વસ્ત્રગાળ કરી આદુના રસમાં ખલ કરીને ચણીબોર જેવડી ગોળી કરી, રાત્રે સૂતી વખતે મેંમાં રાખી તેને રસ ગળવાથી ખાંસી તથા શ્વાસ મટે છે. ૩૧-વૈદ્ય બાલાશંકર પ્રભાશંકરનાંદોદ ખાંસી માટે-વજ તેલ ૧ અને જેઠીમધ તોલે ૧, વાટી ચૂર્ણ કરી મધમાં ચાટવાથી બેત્રણ દિવસમાં ખાંસી મટી જાય છે. કર-વૈદ્ય નરસિંહભાઈ માધવભાઈ-કઠોર ગરમીની ખાંસી - ગરમીની ખાંસી હોય તે કંજેટાને ક્ષાર ઘી-સાકરમાં આપવાથી અવશ્ય મટે છે. ૩૩-વૈદ્ય પુરુષોત્તમ બહેચરભાઈ યાજ્ઞિક-કાલેલ ખાંસીની દવાદ-જેઠીમધ, વરિયાળી અને એલચીદાણું એ દરેક સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી, તે ચૂર્ણને વજનથી નીમે ભાગે સાકર મેળવી અરડૂસીનાં પાનને રસ નાખી ખલ કરી મગ જેવડી ગોળી બનાવી મેંમાં રાખી બબ્બે ચારચાર ગાળીને રસ For Private and Personal Use Only Page #664 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિકો, શ્વાસ અને સ્વરભંગ ઉ૧ - ગળવાથી જાદૂઈ રીતે ખાંસી મટી જાય છે. ખારી કે ખાટી ચીજ ખાવી નહિ. ૩૪-માસ્તર કેશવરામ હરિશંકર ભટ્ટ–કાપોદ્રા ૧. ઉધરસ સાકર તેલા રા, જેઠીમધને શીરે તેલા રહા, બાવળને ગુંદર તેલા રા, કેસર તેલ , ઘઉને સફેદે તે ગ, મરી તેલ ગ, (ઘઉંને સફેદે કાઢવા માટે ઘઉંને પલાળી વાટવા ને તેનું દૂધ જેવું પાણી નિતારી સૂકવવું) એ સર્વને એકત્ર કરી પાણીમાં ચણા જેવડી ગોળી બનાવવી. બેત્રણ કલાકે બબ્બે ગોળી મોંમાં રાખી રસ ગળવાથી ઉધરસ મટી જાય છે. ૨. ઉધરસને કફ છૂટો કરો -જાયફળ, જાવંત્રી, કેસર, ખેરાલ, કાથો, એલચી, લવિંગ અને ત્રણચાર નાગરવેલનાં પાન લઈ ચૂને ચોપડી આ સર્વ ચીજ બુદ્ધિથી પ્રમાણસર નાખી લવિંગ બેસી બીડું બનાવવું. ઉપર ભીનું ચીંથરું વીટાળી માટી પડી બાફવું. પછી તેના ત્રણ ભાગ કરી વાટી રસ કાઢી ત્રણ વખત પાવું જેથી ઉધરસ નરમ પડે છે અને કફ છૂટો પડે છે. ૩. બહુ ઉધરસ માટે -નાગરવેલનાં પાકાં પાન નંગ ૨૫, ખેરાલ તેલ , જવખાર લે છે, ફુલાવેલ ટંકણ તેલે વા, લવિંગ તેલે છે અને અલચી તેલ ૧ સર્વને ભેગાં ખાંડી બશેર પાણી મૂકી અડધે શેર પાણી અવશેષ રાખી ચાળી ગાળી લેવું. તેમાંથી એકેક ચમચો કલાક બે કલાકે પીવાથી બહુ ઉધરસ થતી હોય તો પણ મટી જાય છે. ૩પ-વૈદ્ય મણિશંકર જાદવજી-કાનપર લવિંગાદિવટી -લવિંગ, પીપર, અકલગર, જાયફળ, હળદર, અફીણ એ સર્વ સભાગે લઈ વાટી શ્રીફળના ગોટામાં ભરી કપડમટ્ટી કરી એક ટેપલે ભરીને છાણાં લઈ તેમાં પકાવી, તેને For Private and Personal Use Only Page #665 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે કાઢી ગેટ સુધ્ધાં વાટી ચણીબોર જેવડી ગોળી કરી કે બે ગોળી લેવી, તથા સાથે શીતે પલાદિ ચૂર્ણ આપવાથી ખાંસી મટી જાય છે. ૩૬–એક વિદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી ૧. ઉધરસ માટે –ભેંયરીંગણીનાં ડીંડવાને એક હાંડલીમાં ભરી મેંઢું બંધ કરી બાળવાં. તે ઠંડું થાય પછી તેમાંથી ડીંડવાં કાઢી લઈ ચૂર્ણ કરી તેમાં તેને વજનથી અર્ધી સંચળ અને તેને આઠમે ભાગ પુષ્કળમૂળ તથા એલચીનું ચૂર્ણ મેળવી તેમાંથી એકેક વાલ મધ, પાનનો રસ, અરડૂસીના પાનને રસ કે ગરમ પાણી સાથે આપવાથી ઉધરસ તથા કફ મટે છે. ૨.સૂંઠ, જાયફળ, રેવંચીની અને સાજીખાર એ એકેક તેલ અને ધતૂરાનાં બી ચાર તેલા વાટી વસ્ત્રગાળ કરી, પાણીમાં મગ જેવડી ગોળી કરી આપવાથી ખાંસી મટે છે. ૩. આદુને રસ તેલ છે તથા મધ તેલે ૧ જવખાર વાલ ૧ સાથે મેળવી ચાટવાથી શ્વાસ મટે છે. ૪. ઈદ્રવરણનાં ફળ નંગ ૫, કુંવારનાં લાબાં નંગ ૫, ખુરા સાની થર તેલા ૬૪, મેટું રગણું નંગ ૧,ભેંયરીંગણીનાં ફૂલ નંગ ૫૦, પંચલવણ તેલા ૩૨, અજમે તેલા ૩૨ એ ચીજોને ખાંડી સુકાવી એક હાંડલીમાં ભરી, મોં બંધ કરી કપડમટ્ટી કરી સુકાવી ગજપુટની આંચ આપી, ટાટું થયે બહાર કાઢી ઘૂંટી વાસણમાં ભરી રાખવું. તેમાંથી તેલ ૦ થી બે અનુપાન સાથે વિચારીને આપવાથી ઉધરસ, દમ, મરડે, ગોળ, શુળ, આફરો, મંદાગ્નિ, અજીર્ણ, ઉદરરોગ તથા બળ મટે છે. ૩૭-વૈદ્ય નદરામ પ્રાગજી-નાગેશ્રી ખેરમારાદિ ગુટિકા ખેરસાર તોલા ૧૩, હરડે, બહેડાં, આમળા, કાયફળનું છડું, સૂંઠ, મરી, પીપર, એલચી, કાકડા For Private and Personal Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિક્કા, શ્વાસ અને સ્વરભગ ૬૩૩ શિંગ, કપૂર, પીપરીમૂળ,લવિંગ કલ્ચરે, એ એકેક તેલે લઈ ચૂર્ણ કરી આદુના રસની, અરડૂસાના રસની અને બાવળની છાલના કવાથની અકેકી ભાવના આપી ગોળી ચણીબોર જેવડી કરી આપવાથી ઉધરસ, કફ, સ્વરભંગ, ગ્રધ્રસી અને ક્ષય ઉપર ઘણીજ ઉત્તમ અસર કરે છે. ૨. બુલબુલાદિ ગુટિકા -પોરે ૧, ગંધક ૨, લીંડીપીપર ૩ અને હરડેદળ ચાર ભાગ; બહેડાંદળ પાંચ ભાગ, અરડૂસાને રસ છ ભાગ, ભારંગી સાત ભાગ અને ખરસાર સાત ભાગ એને વસ્ત્રગાળ કરી બાવળની છાલના કવાથની એકવીસ ભાવના આપી ગળીઓ મધમાં બહેડાં જેવડી કરી આપવાથી ખાંસી, ઊર્વશ્વાસ ક્ષય, સ્વરભંગ અને ગલદાહ ઉપર અતિ ઉત્તમ છે. - ૩૮-વૈદ્ય ધીરજરામ દલપતરામ–સુરત શ્વાસારિ રસ – જેઠીમધ તેલા ૨, સિંધવ, હળધર અને ફુલાવેલ ટંકણુ એ દરેક તેલ તેલ લઈ, એક દિવસ ખલમાં ઘૂંટી તેમાંથી ૧ વાલ, પાનનો રસ અને એલચી સાથે આપવાથી શ્વાસ નરમ પડી જાય છે. ૩૯-વૈદ્ય બાલણ રત્નેશ્વર–સુરત ૧, કફકેસરી -સેમલ તેલે ૧ અને સંચળ તેલા ૪ એને વાટી કેળાં નંગ બેમાં ઘૂંટી લુગદી કરી સરાવસંપુટમાં મૂકી સાત કપડમટ્ટી કરી સૂકવીને ગજપુટ અગ્નિ આપે. શીતળ થયે કાઢીને વાટી રાખી મૂકવું. આ માત્રા એક ચેખાથી ચાર ચેખા પૂર સુધી મધ સાથે આપવાથી ઊલટીઓ થઈને કફ નીકળી જશે. આ માત્રાથી ખાંસી, શ્વાસ, આંકડી તથા કફના વ્યાધિઓ સારા થાય છે. આંકડી (ખેંચ) વાળા તથા શ્વાસવાળાને ખાસ વાપરવા લાયક છે. ઘી, ઘઉં, સાકર, દૂધ વગેરે આપવાં, તેલ, ખટાશ, મરચાં વગેરે બંધ કરવાં. For Private and Personal Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ શ્રીઆયુર્વેદ નિમંધમાળા-ભાગ ૨ જો ૨. ફૂલકેસરી-સેમલનાં ફૂલ તેલે ॰ા, સાબરશિંગાની ભસ્મ તાલા ૫ એ એને મેળવી સેકટા (સરગવા)ના રસમાં છૂટી ટીકડી કરી સુકાવીને કેડિયાના સ...પુટમાં મૂકી કપડમટ્ટી કરી પંદર શેર છાણાંની આંચ આપવી. ઠંડુ થયા પછી કાઢીને વાટી શીશીમાં ભરી રાખવું. એની માત્રા ૧ ચેાખાપૂરથી ત્રણ ચેાખાપૂર સુધી આપવાની છે. સન્નિપાતવાળાને આદુના રસમાં, ત્રિ ષવાળાને તથા શ્વાસવાળાને આદુના રસ તથા મધ સાથે; શૂળ વાળાને મધ અથવા ઘી સાથે; ખાંસીવાળાને પાનની બીડી અથવા મલાઈ સાથે; નબળાઈવાળાને શીરા સાથે; આંતરિયા તાવવાળાને તુલસીનાં પાન તથા મરી સાથે; ધાતુ પાતળી પડેલાને મુગલાઈ ખેદાણાના લાખ સાથે સાકર મેળવીને; પ્રમેહુવાળાને ત્રિફલાના ક્વાથમાં હળદર તથા મધ સાથે, શક્તિ માટે ઘી, દૂધ તથા સાકર સાથે આપવી. ૩. સેમલનાં ફૂલ તથા સાબરશિ’ગાભસ્મ બનાવવાની રીતઃ-સામલ તાલા ૧ લઇને તેને કુંવારના રસમાં ઘૂંટવા. પછી સફેદ કાંદાના રસમાં ઘૂંટી લૂગદી જેવુ' થાય, એટલે એ સરાવળાં લઈ તેને ઘસી, માઢાં સરખાં કરવાં. પછી કપરુંથી લૂછી સાક્ કરીને તેમાં સામલને લેાં મૂકવા. બીજી સરાવળું ઉપર ઢાંકીને મુલતાની મટોડીના ત્રણ કપડમટ્ટે મજબૂત કરવાં, સુકાયા પછી તેને ચૂલે ચડાવીને ધીમા અગ્નિ કરવે. પાતળાં પાતળાં લાકડાં લઈ એક લાકડાના અગ્નિ આપવા. ઉપરના કલેડા પર દૂધનાં પેાતાં મૂકતા રહેવું, આ પ્રમાણે ૧ પહેાર સુધી કરવાથી ઉપલા ભાગમાં ફૂલ લાગી જશે, પછી ઠંડુ થયે આંખ ખચાવીને ખેાલવું યુક્તિથી ફૂલ કાઢી લેવાં. આ ફૂલ ઉપલી દવામાં નાખવાં, તેમ આ ફૂલ ૧ ચેાખાપૂરથી ૨ ચાખાપૂર શીરા સાથે અથવા મલાઈ સાથે આપવાથી શ્વાસ તથા નમળાઈ મટી બળવાન થાય છે. ખારાક ઘી-દૂધને સારા આપવે, For Private and Personal Use Only Page #668 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૩૫ સાબરશિંગુ -સાબરશિંગું તોલા ૧૦ લઈ તેને પ્રથમ ૩ દિવસ ગોમૂત્રમાં પલાળી મૂકવું. મૂત્ર નવું બદલતા જવું. પછી તેને કેયલામાં મૂકી ફૂંકી મૂકવાથી સફેદ થશે. પછી તે કટકા વાટીને આકડાના દૂધમાં ૧દિવસ ખલકરી ટીકડીઓ બનાવવી અને સૂકવી નાખવી. પછી સગડીમાં કેયલા ભરી તેમાં વચ્ચે ટીકડીઓ મૂકી, તેના ઉપરકેયલા મૂકી સળગાવી મૂકવા. બળીને ઠંડું થઈ રહે એટલે કાઢીને વાટી વસ્ત્રગાળ કરી મૂકવા. આ સાબરશિંગાની ભસ્મ રતી ૧ થી ૩ સુધી મધ સાથે કિંવા ઘી સાથે અથવા આદુના રસ સાથે આપવાથી પાંસળાનું ચૂળ, ખાંસી, શ્વાસ, તાવ વગેરે નરમ પડે છે. ૪-વૈદ્ય ડાહ્યાભાઈ મનસુખરામ પુરોહિત-સણસોલી - દમ માટે -દમ તથા શ્વાસ બેસાડી દેવા માટે ખાપૂરમેરથયુ ઘઉંની કણકમાં વીંટીગળી કરીને ગળી જવી. આથી એક વાર તાત્કાલિક દમ બેસી જશે. આ ઉપાય દમની અસહ્ય પીડાને એકદમ મટાડી દે છે. આ ઉપાય તાત્કાલિક દમ બેસાડી દેવા સારુ છે એટલું જ નહિ, પણ તેજ ગળીને બેત્રણ વખત ઉપયોગ કરવાથી કેટલાક પ્રકારને દમ તદ્દન બેસી પણ જાય છે. એ અનુભવસિદ્ધ છે. ૪૧–વૈદ્ય ત્રિકમલાલ કાળીદાસ–ખાનપુર દમ, શ્વાસ અને કફનાં અસાધ્ય દર પર વજ (ગધીલે વજ)નું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બે આનીભાર ચૂર્ણ પ્રથમ ગરમ દૂધમાં પાવું. ત્રણ કલાકે એક આનીભાર ઠંડા પાણીમાં પાવું. તેવી જ રીતે ત્રણ કલાકે બીજું ઠંડા પાણીમાં પાવાથી કેટલાકને બકારી થઈ તથા કેટલાકને વગર બકારીએ (ઊલટી થયા વગર) દમ, શ્વાસ તથા કફનાં અસાધ્ય દરદને નાશ થાય છે. કર-વૈદ્ય શ્યામચંદ ગવર્ધનરામ-ખાખરેચી શ્વાસયુક્ત કફ-હરડે, બહેડાં, આમળાં, સુંઠ, દેવદાર, For Private and Personal Use Only Page #669 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પીપર, વજ, મરી અને નાગબલા એ ઔષધેને બારીક વાટી ધંતૂરાને રસ તથા ભાંગરાને રસ એ બંનેમાં ત્રણ ત્રણ દિવસ ઘૂંટી, મરી પ્રમાણે ગેળીઓ વાળી, રોગ અને વયને પ્રમાણમાં ટેકે ૧ થી ૨ ગોળી આપવાથી શ્વાસયુક્ત કફને નાશ થાય છે. ૪૩–વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરાડ ૧.દમ માટે -શ્વાસકુઠારરસ તુલસીનાં પાનના રસમાં આપે. ૨.કેરડાનાં મૂળને રસ પાતાલમંત્રથી કાઢી પાણી નાખી પા. ૩. ચણાને ખાર અને લિમિટનાં ફૂલ એકત્ર કરી આપવાં. ૪. શ્વાસકુઠાર રસ, આનંદભૈરવ રસ, પીપર, કુલાવેલ ટેકણ, પીપરીમૂળ અને રાતી લોહભસ્મ એ સર્વે મેળવી મધમાં ચાટવાથી શરૂ થતે દમ નાબૂદ થાય છે. જ-વૈદ્ય ચૂનીલાલ જયકિશનદાસ ચટપટ-સુરત હરતાલભસ્મ સફેદ-પ્રથમ ઇંડાનાં છેડા સુકાવી ખાંડી બારીક કરી ૨૦ તેલા વજને લેવાં. બેયરીંગણીનું પંચાંગ સુકાવી ખાંડી બારીક કરી ૨૦ તેલ લેવું. બાદ બંનેને ખરલમાં નાખી ઘી-કુવારના રસથી ખૂબ ખલ કરી લૂગદી બનાવી તેમાં હરતાલ વરખી તેલા બે મૂકી, (એ હરતાલને એકવીસ દિવસ આકડાના દૂધમાં પલાળીને પછી કામમાં લેવી) એ ગેળાની ઉપર ત્રણ કપડમટ્ટી કરી, સૂકવી હાથના થાપેલાં છાણાં શેર ૭ લઈ તેમાં ગેળો મૂકી સળગાવી સ્વાંગશીત થયે કાઢી લેવી. આથી સફેદ રંગની તથા વજનમાં પૂરી હડતાલભસ્મ તૈયાર થશે તેને બારીક ખલી, એક ચોખાપૂરની માત્રા સવાર-સાંજ પાન પર જરા કાળે લગાડી તે પર દવા મૂકી ખવડાવવાથી, જૂનામાં જૂને દમ ત્રણ અઠવાડિયામાં મટી જશે. પરેજી-તેલ, મરચું, ખટાશ વગેરે બિલકુલ ખાવું નહિ, For Private and Personal Use Only Page #670 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉક્ષત, કાસ, હિક્કા, શ્વાસ અને સ્વરભગ ૬૩૭ ૪૫-વૈદ્ય પ્રાણલાલ ઢાલતરામ-કપડવણજ નાગવલ્લભ રસઃ(નિઘ’ટુ રત્નાકર) આપવાથી શ્વાસમાં ઘણા સારા ફાયદો કરે છે. વમન વિરેચન કરાવ્યા પછી શૃંગભસ્મ તથા સેામલભસ્મના ઉપયેગ આદુના રસ સાથે કરવા, પાછળથી હાથલાથારીના રસમાં અભ્રકભસ્મ તથા રસસિંદૂર આપવાથી ઘણા ફાયદા જણાયા છે. ૪૬-માસ્તર નરભેરામ હરજીવનદાસ-નવાગામ ક્રમ એકદમ ઊપડ્યો હોય તા ધતૂરાનાં ફૂલની બીડી પીવાથી જીસ્સા જલદી બેસી જાય છે. ૪૭ વૈદ્ય ન દલાલ મારારજી-ક‘થારિયા અબ્રફભસ્મઃ-હાથિયા થારનાં લાલ ડીડવાં લઇ તેના રસ કાઢી તેમાં માટલાના ગાળ સમાન ભાગે મેળવી, તેની અંદર દશ કલાક અભ્રક ભીજવી રાખી ગજપુટ આપવે, એવી રીતે દ ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. એ ભસ્મ આપવાથી ક્રમ ઉપર ઘણુ’જ ઉત્તમ કામ કરે છે. ૪૮-વૈદ્ય ચૂનીલાલ હરગોવિંદ–કઠાર સામલની ભસ્મઃ-સામલ તાલા ૧ અનેસ' ચળ તાલા ૪, અને ઝીણાં વાટી, સાનેરી કેળુ' છૂંદી તેમાં મેળવી એક કુલડીમાં ભરી કપડટ્ટી કરી પાંચ શેર છાણાંના અગ્નિમાં પકાવી, વાલ તાનું પડીકું મધમાં અથવા પ્રકૃતિ જોઈ બુદ્ધિપૂર્વક અનુપાન સાથે આપવાથી ક્રમ તથા ખાંસીને મટાડે છે, અનુભવસિદ્ધ છે. ૪૯ વૈદ્ય પ્રભાશ’કર વૃ་દાવનદાસ-ધંધુકા તામ્રભસ્મઃ-રાણીછાપના પૈસા લઈ તેને શુદ્ધ કરી ગળજીભીનાં પાન વાટી તેના લગા બનાવી તેમાં પૈસા મૂકી કપડ For Private and Personal Use Only Page #671 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો મટ્ટી કરી ગજપુટને અગ્નિ આપ. બાદ સ્વાંગશીત થયે કાઢી ઉપર જે પાપડી વળેલી હોય તેને સાચવીને ઉખેડી લઈ ફરીથી તે કાચા રહી ગયેલા પૈસાને ગળજીભીના લૂગદામાં ગજપુટ દે, એ પ્રમાણે દશ પુટમાં ભસ્મ થાય છે. પિપડીઓ ઉખડી ઊખડી ભસ્મ થાય છે. તે પિડીઓને ફરીથી એક વખત ગળજીભીમાં ગજપુટ આપવાથી તામ્રભસ્મ તૈયાર થાય છે. આ ભસ્મ એક ખાપૂર મધ તથા આદુના રસમાં આપવાથી ગમે તે કફ હોય તેને બેસાડી આરામ કરે છે. પ–વૈદ્ય અંબારામ શંકર પંડ્યા-વાગડ ૧. ચલમમાં પીવાની દવા-કાળા ધંતૂરાનાં ડાંખળાં, કાળિયા સરસડાની શિંગે બીજસહિત, હરડે અને હળદર આ ચારે રકમને જુદી જુદી ખાંડી બીડી બનાવી અથવા ચલમમાં મૂકી પીવાથી શ્વાસ બેસી જાય છે. ૨, સારે કેડિ લેબાન તેલા ૨૦, શુદ્ધ વછનાગ તેલા ૨, જાવંત્રી લા રા, ધંતૂરાનાં બીજ તેલા રા, લવિંગતેલા રા, પાનની જડ તેલા રા, જેઠીમધ તેલા રા તેને વાટી ઠામમાં નાખી પાતાલમંત્ર અર્ક કાઢો. તે અક પાન ઉપર પડી ખવાડવાથી દમ તથા શ્વાસ રોગ મટી જાય છે. ૩. હિંગળક રા તેલા, પીપર રાા તેલા, કલાઈભસ્મ છે તે અને કેસર છે તે તેને વાટી નાગરવેલનાં પાનમાં ચાર દિવસ ખલ કરી, મગ જેવડી ગોળી વાળી ખવાડવાથી દમઉધરસ જૂનાં હોય તે પણ મટી જાય છે. ૪. રસકપૂર તોલે ના, બરાસકપૂર તેલ ૧ અને નાગરવેલનાં પાન ૧૦૦ લાવવાં. પછી રસકપૂરને પાણીમાં વાટી જુદુ રાખવું. બરાસકપૂરને પાણીમાં વાટી જુદું રાખવું. પછી નાગર For Private and Personal Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૩૦ વેલનાં પાન ૫૦ ઉપર રસકપૂર ચોપડવું અને ૫૦ પાન ઉપર બરાસકપૂર ચેપડવું. તે સર્વ પાનને સૂકવી એકઠાં કરી એક ઝૂડી બાંધવી. પછી એક માટીના વાસણમાં પાણી શેર ૮ મૂકી તેમાં પેલા પાનની થેકડી નાખી ચૂલે ચડાવી અગ્નિ આપી, જ્યારે એક શેર પાણી રહે ત્યારે ઉતારી પાનની થોકડીને હાથે ચાળી, પાણી ગાળીને શીશી ભરી મૂકવી. જ્યારે વિદેષ અથવા સન્નિપાતમાં શ્વાસ થાય, ત્યારે ઉપલી દવામાંથી બેથી અઢી રૂપિયાભાર પાણી મધ નાખી પીવાથી એકદમ ફાયદે થાય છે. અર્થાત દમ તથા શ્વાસ બેસી જાય છે. પ-વૈદ્ય મગનલાલ રણછોડદાસ-ધંધુકા ૧. હિંગળક તેલ ૧, આકડાનાં રવૈયાં છાંયે સૂકવેલાં તેલા ૩, લવિંગ તોલો ૧, પીપર તેલે ૧ એ સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી તેમાં અઘેડાને બાર તેલે ૧, અફીણ લે છે અને ખસખસ તેલ વા એ સર્વને ખરલમાં ખૂબ ઝીણું વાટવું. આઠ પહેર ખરલ કર્યા પછી તેની મગ મગ જેવડી ગોળી કરવી. પછી તે ગેળીમાંથી હાંકણવાળા રોગીને પાનની સાથે બે થી ચાર ગળી અને કફ છૂટો પાડે છે તે આદુના રસમાં આપવી. શ્વાસ હોય તે સેંયરીંગણના રસમાં જરા મધ મેળવીને આપવી. ઊલટીમાં તુલસીનાં પાનના રસમાં આપવી. જુદા જુદા રોગ પર અનુપાન સાથે આપવાથી ઘણાજ રોગને મટાડે છે. પર-ડોક્ટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. જાવંત્રી, જાયફળ, બદામને મગજ, સુખડ, એલચી, લવિંગ કાળા તલ, પિસ્તા, અકલગરે, અમે તથા કેડિયે લેબાન એ સર્વ સમભાગે લઈ એકત્ર કરી ખાંડીને પાતાલયંત્રે તેલ કાઢવું. તેને એક શીશીમાં ભરી રાખવું. તેમાંથી બેત્રણ ટીપાં પાન ઉપર For Private and Personal Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ચાપડી દિવસમાં બે વાર ખાવાથી શ્વાસ, ખાંસી, પ્રમેહ, કફ્ વિકાર, પિત્તવિકાર મંદાગ્નિ, ક્ષય અને ઉદરશુળને મટાડે છે. આ તેલ પ્રમેહ ઉપર ઘણાજ ફાયદા કરે છે. ૨. સામલનાં ફલઃ-સામલ શેર ૦ા લઈ તેને લીંબુના રસમાં એક દિવસ ઘૂંટવા. પછી માટીની હાંડલી નંગ એ લાવી તેના મુખને ઘસીને અધબેસતી કરવી. પછી એક વાસણમાં સેામલની લૂગદી મૂકી બીજું વાસણ તે ઉપર ઊંધું મૂકી તેના સાંધાને મજબૂત સાંધી લેવા, પછી તડકે સુકાવી તે સાંધા પાછા અંધ કરી ધુમાડા નીકળે નહિ તેવી રીતે ખંધ કરી ચૂલે ચડાવી રોટલા શેકાય એટલેા હલકા અગ્નિ આપવેા. અને ઉપરના માટલા ઉપર ઠંડા પાણીનાં પાતાં મૂક્તાં જવાં. એ પ્રમાણે એ પ્રહર સુધી કરી સ્વાંગ શીતળ થાય ત્યારે ઉપરની હાંડલીમાંથી વળગેલાં ફૂલ છરી વતી ઉખેડી કાઢી લેવાં. તેમાંથી એક ચેાખાપૂર પતાસામાં મેળવી ખાવા આપવાથી શ્વાસ, દમ, ઉધરસ અને ક્ષય જેવા મહાન વ્યાધિને મટાડે છે. આ માત્રા ખાવાવાળાએ ધ સાકર, ઘી તથા ચેાખા એ સિવાય બીજો ખારાક ખાવા નિહ. આથી જરૂર રાગ મટે છે. ૩. કુષ્માંડ (કાળું') ની જડ કે જેના ઉપર ફળફૂલ આવી ગયાં હાય, તેની જડ લાવી વાટી વસ્ત્રગાળ કરીને શીશીમાં રાખી મૂકવું. તેમાંથી એ માસા થેાડા ગરમ પાણી સાથે સવારસાંજ આપવું. જરૂર હોય તે ત્રણ વાર આપવુ'. એથી વધારે વાર આપવું નહિ. કફના વધારામાં જ્યારે શીત જણાય ત્યારે મધ સાથે આપવું, પથ્યમાં તેલ, મરચુ' તથા ખટાશ આપવાં નહિ. ઘણા ગરમ તથા ઘણા ઠંડા ખારાક આપવા નહિ, જ્યારે અ'ગ્રેજી યુનાની દવાએ શ્વાસ ઉપર નિષ્ફળ નીવડે છે, ત્યારે આ દવા તેહમ'દીથી શ્વાસને બેસાડી સારી કરે છે. આ દવા ઘણા દરદીઓ For Private and Personal Use Only Page #674 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = ઉરક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬૪ ઉપર અજમાયશ કરેલી છે અને તેથી જનહિતાર્થે જાહેરમાં મૂકી છે. પ૩-વૈદ્ય ભવાનીશંકર ગેવિંદજી-સુરત ૧. બહેડાંની મીજ ટાંક ૫, જવખાર ટાંક ૫, રસાલ ટાંક ૫, ભેંયરીંગણીનાં બીજ ટાંક ૫ અને સિંધવ ટાંક ૩ એ સર્વને વાટી વસ્ત્રગાળ કરી, આદુના રસમાં ઘૂંટી વટાણુ જેવડો ગળી વાળવી. તે ગેળી અગ્નિબળ જોઈ મધ સાથે આપવાથી શ્વાસ તથા ખાંસી મટી જાય છે. આ પ્રગમાં રીંગણુનાં બીજ શેકીને લેવાં. પ૪-વૈદ્ય ભેળાનાથ નર્મદાશંકર સ્માર્ત–સુરત ગળ શેર છે અને તમાકુ શેર છે બેને વાટી સંપુટ કરે. તેની વચમાં કોડિયા લબાનને શેરવાને એક કટકે મૂકી, કપડમટ્ટી કરી બશેર અડાયાંને તાપ આપ. ટાઢ પડે ત્યારે લેબાન કાઢી લેવું. તેમાંથી એક વાત ખવાડી ઉપર ચૂરમું ખવાડવું. આથી દમ તથા અમૂંઝણ બેસી જાય છે. પપ-વૈદ્ય નૂરમહમદ હમીર-રાજકોટ દમને માટે –સાબરશિંગાની ભસ્મ, ટકણ કુલાવેલે, મેરપિચ્છની ભસ્મ, અધેડાને ક્ષાર, ભેંયરીંગણી એ સર્વને બારીક વાટી દિવસમાં ત્રણ વાર મધમાં આપવાથી કફ છૂટો પડી દમ મટે છે. પદ-વૈદ્ય મણિશંકર જાદવજી જેશી-કાનપર ૧. શુદ્ધ હિંગળક, લવિંગ તથા જાયફળનું સમભાગે ચૂર્ણ કરી એક વાલ મધ સાથે આપવાથી શ્વાસ, કાસ અને કફ મટે છે. ૨. ધંતૂરાના કાચા ડીંડવામાં માય તેટલાં લવિંગ ભરી ઉપર આટે ચડાવી બાફવા. બફાય એટલે આટે કાઢી નાખી સૂકવી, તેમાં અજમે તેલા ૨, લીંડીપીપર તોલે ૧ અને અફીણ બે આનીભાર મેળવી ગેળમાં ગળી વાળી બે વખત મોંમાં રાખી રસ ગળ ૨૧ For Private and Personal Use Only Page #675 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૨ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - વાથી જૂને દમતથા ખાંસી મટે છે. ગોળી બે આનીભારની વાળવી. પક-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી ૧. સાજીખાર, આંબાહળદર તથા લવિંગનું સમભાગે ચૂર્ણ કરી તેમાંથી બે આનીભાર ચૂર્ણ આઠ તેલા ગોમૂત્ર સાથે આપવાથી દમ મટે છે. ૨આકડાનાં લીલાં પાન શેર ૧, સિંધાલૂણ શેર છે, ધંતુ રાનાં બી શેર છે અને જૂને ગેળ શેર ૧ એ સર્વને ખાંડી એક ટીકડી બનાવી, એક હાંડલીમાં મૂકી, હાંડલીનું મેટું બંધ કરી કપડમટ્ટી કરી એક પ્રહરને અગ્નિ આપો. ઠંડું થયા પછી કાઢી વસ્ત્રગાળ કરી રાખવું. તેમાંથી બે આનીભાર ગરમ પાણી સાથે આપવું. ખેરાક પૌષ્ટિક ઘીવાળે ખવડાવે જેથી દમ મટે છે. ૫૮–વૈદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી ક્ષય, ખાંસી અને શ્વાસ માટે તજ, તમાલપત્ર તથા એલચી અરધે તેલ, પીપર બે તેલા, દ્રાક્ષ, મહુડાં અને ખજૂર ચાર ચાર તેલા, કાકડાશિંગ, લવિંગ, એરસાલ અને પીપર એકેક તેલ લઈ સર્વનું બારીક ચૂર્ણ કરી શ્વમાં ગોળી વાળી આપવાથી રક્તપિત્ત, શ્વાસ, કાસ, અરુચિ, ઊલટી, મૂછ, હિક્કા, મદ, ભ્રમ, ઉરઃક્ષત, સ્વરભેદ, પ્લીહા, સોજા, આયાત, કંકમાં લેહી પડવું, હૃદયની પીડા, પાપીડા અને તૃષા ઈત્યાદિ ઉપર આ ગુટિકા અત્યંત ગુણપ્રદ છે. કફ, ક્ષય તથા દમ માટે બહુફળીનું ચૂર્ણ કરી અડધે તે ચૂર્ણ સાકર સાથે લેવાથી કફ, દમ તથા ક્ષય મટે છે. ૫૯-વઘ પ્રભાશંકર રવિશંકર ત્રવાડી-અષ્ટગામ ગેરખમુંડી (બેથડે) બાળી રાખ કરવી, ઝેઝેટાને (અઘેડ) બાળી રાખ કરવી અને તેની બરાબર ખેરાલ મેળવી તેમાંથી ૧ For Private and Personal Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉક્ષિત, કાસ, હિક્કા, શ્વાસ અને સ્વરભંગ ૬૪૩ વાલ બ્રાહ્મીના રસમાં જરા મધ નાખી ચાટવાથી સ્વરભંગ મટે છે. ૬૦-વૈદ્ય અંબારામ શંકરજી-વાગડ ૧. સ્વરભંગના ઉપાયો–આંબાને મૌર ફેતરો સાથે, એલચી, સાકર અને વરિયાળી એ સર્વ સમભાગે લઈ વાટી ચૂર્ણ કરી ગરમ દૂધ સાથે પીવાથી સ્વરભંગ મટે છે અને સાદ (ઘાંટે) ઊઘડે છે. ૨. અકલગ, વજ અને ગળો (લીંબડાને) એ સર્વને મધમાં અવલેહ કરી ચટાડવાથી સ્વરભંગ મટે છે. ૩. લીંડીપીપર ગરમ દૂધ સાથે પીવાથી સ્વરભંગ મટે છે. ૪. બ્રાહ્મી, કાળી દ્રાક્ષ, વજ, આદુ, ગળો, શતાવરી, ઉપલેટ, વાવડિંગ, હરડે, અધેડા (ઝેટે) નાં બીજ, હળદર, લીંબડાની અંતરછાલ, જીરું, સુંઠ, શંખાવળી અને જેઠીમધ એ સર્વ સમભાગે લઈ ગળી કરી મેંમાં રાખવાથી સાદ ઊઘડે છે. ૫. લીંમડાનાં પાન તેલા ૨૦ તથા જવખાર તેલા ૫ એ બન્નેને વાટી, પાણીમાં ચણા જેવડી ગળી વાળી માં રાખી રસ ગળવાથી કંઠવર ખૂલે છે. ૬. બહેડાની છાલ શેકીને મેંમાં રાખવાથી કંઠસ્વર ખૂલે છે. બહેડાને શેવાની રીત –બહેડાંનાં ફળ આણી તેને દૂધ લગાડી ઘઉંના લોટના રોટલાની અંદર મૂકી, તે રટલે અંગારા ઉપર શેકો. રોટલે પરિપકવ થાય ત્યારે અંગારા ઉપરથી ઉતારી લઈ તેમાંથી પાકેલાં બહેડાને લઈ લેવાં. તેની છાલ ઉખેડી મેંમા રાખી રસ ગળવાથી સ્વરભંગ મટે છે. ૭. પાનની જડ મેંમાં રાખી રસ ચૂસવાથી સ્વરભંગ મટે છે. ૮. દૂધમાં સાકર નાખી ઉકાળી પીવાથી પિત્ત સ્વરભંગમટે છે, For Private and Personal Use Only Page #677 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ૯. સૂંઠ, મરી, પીપર અને પીપરીમૂળ, ગેામૂત્રમાં પીવાથી કથી કઠે બેઠા હોય તે મટે છે. ૧૦. આંમળાં, મધ તથા ઘી મેળવી ખાવાથી સ્વરભ'ગ મટે છે. ૧૧. બહેડાછાલ, લી’ડીપીપર, સિંધવ અને જાઇનાં પાન, એનુ ચૂણ' માળી છાશમાં પાવાથી સ્વરભ’ગ મટે છે. ૧૨. ભાંયરીગણીના દેાડવા, મરી, દેવદાર, ઇંદ્રજવ, સૂંઠ, હળદર અને દારૂ હળદર એના કવાથ પીવાથી પણ કફથી સ્વરલગ થયેા હાય તા મટે છે. ૧૩. બ્રાહ્મી, વજ, હરડે, ગળા, અધેડા, ખેરસાલ, એ સવ સમભાગે લઇ, નાગરવેલનાં પાનના રસમાં ગેાળી વાળી ખાવાથી સ્વરભંગ મટે છે. ૧૪. આંબાને માર અને ખાંડ અને મેળવી ખાવાથી સ્વરભગ મટે છે. ૧૫. ગરમ પાંણીમાં ખાંડ મેળવી પાવી અગર ચણાઠીનાં પાન માંમાં રાખી રસ ગળવાથી સ્વરભંગ મટે છે. અથવા જેઠીમધના શીરા મેાંમાં રાખી રસ ચૂસવાથી પણ સ્વરભંગ મટે છે. કાઈ કેાઇ વાર એવા દરદી આવવાથી અજમાવી જોયેલા છે. વાત, પિત્ત, કફૅ, સન્નિપાત, ધાતુક્ષય અને ક્ષયરાગથી એ પ્રમાણે છ પ્રકારના સ્વરભંગ થાય છે. તે તપાસી અનુકૂળ ઉપાય લેવા, જેથી ફાયદા થાય છે. ૬૧-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત અજમાની ગેાળપાપડી ખવડાવવાથી હેડકી બંધ થાય છે. ૬૨-વૈધ અંબાલાલ શ’કરજી-વાગડ ૧. હેડકી માટે:-કાકડાશિંગીનું ચૂર્ણ મધ સાથે એત્રણ વખત ચટાડવાથી હેડકી બંધ થઇ જાય છે. For Private and Personal Use Only Page #678 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિા, શ્વાસ અને સ્વરભંગ ૬૫ ૨. ખારેક એક લઈ તેમાંથી ઠળિયા કાઢી નાખી, તેમાં ગૂગળ ભરી ઉપર ઘઉંની કણક તથા એક ભીનું લૂગડુ લપેટી બાફી આખી ખારેક ગૂગળ સહિત ખાઈ જવાથી હેડકી બંધ થાય છે. ૩. મોરપિચ્છના ચાંદલાની ભસ્મ તથા લીડીપીપર મધ સાથે ચટાડવાથી હેડકી મટી જાય છે. ૪. નાળિયેરની ચટલી અથવા મુંજ ચલમમાં પીવાથી હેડકી મટે છે. ૫. હિંગળકને એક વાલને કટકે લઈ ચલમમાં મૂકી ફક્ત બેજ દમ મારવાથી હેડકી બંધ થાય છે. ૬૩વૈદ્ય દેવજી આશુ હઠીલી હેડકી –નાગરવેલનાં પાન ૧૦૦ લઈ તેને એક કાચના વાસણમાં રસ કાઢ. પછી શેરડી રસદાર લઈ તેના હાથ હાથના કટકા કરી ભરસાળમાં બાફી છેલી સાણસીથી પકડી રસ કાઢી પાનના રસમાં મેળવી દિવસમાં પાંચથી છ વખત અડધે તેલે પાવાથી ગમે તેવી હેડકી બંધ થાય છે. ખેરાક હલકે આપ. ૬૪-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત નાળિયેરની કાચલી વાલ ૨ તથા ખારેકને ઠળિયે વાલ ૧ પાણીથાં ઘસી પીવાથી હેડકી મટી જાય છે. For Private and Personal Use Only Page #679 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२- अरुचि, ऊलटी अने तृपारोग અરુચિઃ-નિદાનશાસ્ત્રમાં વાયુથી, પિત્તથી, કફથી, ત્રિદેશષથી, શેકથી, ભયથી, અતિ લેાભથી અને અતિ ક્રોધથી અરુચિરાગ ઉત્પન્ન થાય છે એમ લખેલુ છે. પેાતાને મનમાં કટાળે! ઊપજે અથવા દેખીને કમકમાટી ઊપજે એવું રૂપ, એવી ગ’ધ અને એવા ખાનપાનના પદાર્થીથી અરુચિ ઉત્પન્ન થાય છે. પરંતુ વાસ્તવિક રીતે જોતાં શાકથી,લેાભથી તથા ભયથી વાયુ ઉત્પન્ન થાય છે અને ક્રોધથી પિત્ત ઉત્પન્ન થાય છે અને એક મળવાથી ત્રિદ્વેષ ઉત્પન્ન થાય છે. એટલે ચાર પ્રકારના માનસિક કારણથી ચાર પ્રકારની દોષવાળી અરુચિ ગણવી એ વધારે વાસ્તવિક લાગે છે. અણગમતી વસ્તુ જોવાથી જે કટાળા ઊપજે તેના સમાસ ક્રોધમાં થઈ શકે છે. કારણ કે મનને ગમે નહિ એવી વાત ઉપર ક્રોધજ ઉત્પન્ન થાય છે; માટે અરુચિરાગ ચાર પ્રકારના ગણ્ણા કે આઠ પ્રકારના ગણા, એ બેઉ સરખુ’ છે. કોઇ પણ કારણથી શેાક ઉત્પન્ન થાય છે, એટલે મગજમાં રહેલા સ્નેહુગ ક અને હૃદયમાં રહેલા અવલંબન કક્ તથા ગળામાં રહેલા રસના કફના અતિયાગ થવાથી વાયુમાં હીનયાગ થાય છે અને પાંચ પ્રકારનાં પિત્તમાં મિથ્યાયેાગ થાય છે; તેથી શેાકમાં આંખમાંથી પાણી પડે છે. નાકમાંથી ફ્ ટપકે છે અને મુખમાંથી લાળ પડે છે. આથી હૃદયમાં રહેલા સાધકપિત્તની સાથે પાનવાયુના મિથ્યાયેાગ થવાથી હ્રદય સુસ્ત બની જાય છે અને કાઠામાં રહેલા પાચપિત્તમાં સમાનવાયુના મિથ્યાયેાગ થવાથી કલેદન કના અતિયેાગ થાય છે.આથી પેટમાં ભૂખ લાગતી નથી એટલે મુખમાં સ્વાદ વિના કશું' ભાવતુ' નથી. જે મનુષ્યને કઈ ૪૬ For Private and Personal Use Only Page #680 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુચિ, ઊલટી અને તુષારેગ પણ કારણથી ભય ઉત્પન્ન થાય તે વાયુનાં પાંચે સ્થાનમાં વાયુને અતિગ થાય છે જેથી પિત્ત અને કફને હીનાગ થાય છે. એટલે હૃદયમાં રહેલા સાધકપિત્તને હીનાગ થવાથી મેધા અને ઓજસને હાસ થાય છે જેથી રોગીને ગ્લાનિ થાય છે. ચામડીમાં રહેલા વ્યાનવાયુના અતિવેગથી બ્રાજકપિત્તને હીનરોગ થાય છે, જેથી ચામડીનું તેમાં ખાસ કરીને મુખની ચામડીનું તેજ ઘટી જાય છે, કેટામાં રહેલા સમાનવાયુના અતિ ગથી પાચકપિત્તને હીનાગ થાય છે અને મળાશયમાં રહેલા અપાનવાયુને સંશ્લેષણ કફ સાથે મિથ્યાગ થવાથી ભૂખને ઢાંકી દે છે. આથી ઉદાનવાયુના અતિ રસ કફને હીનાગ થવાથી, જીભ લૂખી પડી જઈ ખાનપાન પર અરુચિ થાય છે. કે માણસને અત્યંત લેભ એટલે કેઈ વસ્તુની અથવા કેઈ કામની તીવ્ર ઈચ્છા થાય છે, જેથી તે માણસ તે ઈચ્છા વ્રત કરવાને માટે અતિ લુબ્ધ થાય છે, એટલે તેનું મન ખાન અને પાન, આરામ અને ઊંઘ મેળવવાનો પ્રયત્નવાન થતું નથી; એટલે ખાન અને પાનના પદાર્થો નહિ મળવાથી શરીરમાં રહેલું પાચકપિત્ત, શરીરમાં રહેલી સાતે ધાતુનું શોષણ કરે છે. એટલે તે મનુષ્યનું શરીર દુર્બળ થતું જાય છે. પાચકપિત્ત શરીરમાં રહેલી ધાતુઓને ખાવા માંડે છે, એટલે તે તે સ્થાનમાં રહેલા વાયુ પ્રબળ થઈ, પિત્તને તથા કફને સૂકવી તેની ક્રિયાઓમાં શિથિલતા ઉત્પન્ન કરે છે. આથી તે રોગીને જ્યારે ખાવાનું કે પીવાનું યાદ આવે છે, ત્યારે તેને અનુકૂળ સમય નહિ હેવાથી અને ઉપયોગ કરે છે. તેથી સમાનવાયુ તે ખાન અને અને ઠેકાણે પાણી અને પાણીને ઠેકાણે પાનના પદાર્થોના ભાગ પાડી શકતો નથી; રંજકપિત્ત તેને રંગી શકતું નથી; સાધકપિત્ત મેધા અને ઓજસ ઉત્પન્ન કરી શકતું નથી એટલે બ્રહ્માજકપિત્ત ચામડીમાં તેજ લાવી શકતું નથી. For Private and Personal Use Only Page #681 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે આથી શરીરમાં ધાતુઓ બનવામા પદાર્થોને જે ક્રમ ચાલુ હોય, તે ક્રમમાં અવ્યવસ્થા થવાથી ભૂખ મંદ પડી જાય છે અને ખાન અને પાનમાં અરુચિ ઉત્પન્ન થાય છે. કોઈ માણસને સૃષ્ટિક્રમ વિરુદ્ધ અથવા રાજ્યના કાયદા વિ રુદ્ધ અથવા લેકનીતિ વિરુદ્ધ કાર્ય કરવાથી ભય ઉત્પન્ન થાય છે. આને લીધે સમાનવાયુ પાનવાયુમાં મળી જવાથી તેને અતિગ થાય છે, તેથી સાધકપિત્ત નબળું પડવાથી અવલંબન કફનો મિશ્યાગ થાય છે અને હૃદયમાં વારેવારે ધ્રાસકો પડે છે. સાધકપિત્ત નબળું પડવાથી ઓજસ ઘટી જાય છે અને કેાઈ પણ જાતના અધિકારી માણસને જોઈને ગ્લાનિ થાય છે. ઉદાનવાયુમાં પાનવાયુને અતિયોગ થવાથી છાતીમાં ધબકારા વધે છે અને શ્વાસ કે થાય છે અને તેને દમ ભરાઈ જાય છે. ઉદાનવાયુને અતિ ગ થવાથી સ્નેહન કફ સુકાઈ જાય છે, તથા તે માણસને બેલતાં મેઢે ફાકા પડે છે. વ્યાનવાયુને અતિગ થવાથી ભ્રાજકપિત્તને હિનગ થાય છે અને લેદન કફને મિથ્યાગ થાય છે તેથી શરીર કંપે છે અને શરીરની ચામડી નિસ્તેજ બને છે. ઉદાનવાયુને અતિગ થવાથી આલેચકપિત્તને હીનાગ થઈ નેહન કફને મિથ્યાયોગ થાય છે, જેથી આંખ બહાવરી બને છે અને મગજ ભમે છે, બલકે વખતે મૂછ પણ થાય છે. રસ કફ સુકાવાથી જીભ લૂખી પડે છે એટલે ખોરાક ભાવતું નથી તથા કોઠામાં સમાનવાયુને અતિગ થવાથી અગ્નિ મંદ પડી ભૂખ લાગતી નથી એટલે ભયથી અરુચિ ઉત્પન્ન થાય છે. જે માણસે ધારેલી વસ્તુ તેને પ્રાપ્ત થાય નહિ અથવા કહેલી વાત મનાય નહિ તે તે માણસને ક્રોધ ઉત્પન્ન થાય છે. તેથી પાચક પિત્ત સાધકપિત્તમાં અને સાધકપિત્ત આલેચકપિત્તમાં એકદમ મળી જઈ સમાનવાયુ, પાનવાયુ અને ઉદાનવાયુને હીગ કરે For Private and Personal Use Only Page #682 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુચિ, ઉલટી અને તુષારોગ છે. આથી ભ્રાજકપિત્ત ઉદાનવાયુના હીનયોગને લીધે મુખની આ કૃતિ લાલ બનાવે છે, એટલે મેં તથા આંખ પર લેહી ચઢી આવે છે. શરીરના સાંધાઓને દઢ કરનાર સંલેષણ કફને મિથ્યાચોગ થવાથી શરીર ધ્રુજે છે, અવલંબન કફને વાયુ સાથે મિથ્યાગ થવાથી છાતી ગભરાય છે અને હૃદયમાં તથા માથામાં રહેલા સનેહન કફને મિયાગ થવાથી તમે ગુણની વૃદ્ધિ થઈ માથામાં ચક્કર આવે છે અને આંખે અંધારાં આવે છે. રસ કફને મિથ્યાગ થવાથી મુખમાંથી ચૂંક ઊડે છે તથા લાળ ગળે છે. એકંદરે કોધથી પિત્તને અતિગ થાય છે અને કફને મિથ્યાગ થાય છે એટલે વાયુને હીનો થાય છે, તેથી શરીરની કાંતિ, બુદ્ધિ, મેધા અને પ્રજ્ઞાને નાશ થાય છે. આથી તે માણસ શુભાશુભ વિચાર કરી નહિ શકવાથી મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. કોઠામાં રહેલું પાચકપિત્ત સાધકપિત્ત સાથે મળી ગયેલું હોવાથી કલેદન કફનો અતિગ થાય છે, જેથી અગ્નિ મંદ થઈ તેને અરુચિ ઉત્પન્ન થાય છે. એવી રીતે ચાર પ્રકારની અરુચિ માનસિક વિકારથી થતી હોવાથી, જ્યાં સુધી મનના જે જે કારણથી તે ઉત્પન્ન થયેલી હોય તે તે કારણેને પ્રતિરોધ કરવામાં નહિ આવે ત્યાં સુધી તે મટતી નથી. પરંતુ ઘણી વાર પિત્તને દગ્ધ કરી યકૃતમાં તેને સુકાવી પિત્તાશયમાં પથરીનું રૂપ ધારણ કરે છે અને જે વસ્તુ પિતાને ગમતી નથી, એવી વસ્તુને જેવાથી અથવા જે ગંધ અણગમતી હોય તેની ગંધ લેવાથી જે અરુચિ ઉત્પન્ન થાય છે તે એગ્ય ઉપચાર કરવાથી મટી શકે છે. અર્થાત્ માનસિક વિચારથી થયેલી અરુચિ કષ્ટસાધ્ય અથવા અસાધ્ય નીવડે છે અને બીજી સાધ્ય છે. ઊલટી (છર્દિ) રાગ-અત્યંત દ્રવરૂપ ભેજનેથી, અત્યંત સિનગ્ધ ભજનથી, ખારા ભેજનથી સમય વગરના ભેજનથી, For Private and Personal Use Only Page #683 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃપ શ્રીઆર્વે નિષધમાળા-ભાગ ૨ જો અત્યંત ભાજનથી, અહિતકર ભાજનથી, આમથી, ભયથી, ઉદ્વેગથી, અજીણુ થી, કૃમિથી, ગભ રહેવાથી, બહુજ ઉતાવળુ જમવાથી, દુષ્ટ થયેલા વાયુ, પિત્ત અને કફથી, દુષ્ટ થયેલા ત્રણે દાષાથી અને ગ્લાનિ પમાડનાર સગામા પદાર્થોના દર્શન, શ્રવણુ સ્પર્શન તથા ભક્ષણ કરવાથી, જન્મેલુ' અન્ન ખળાત્કારથી પાછુ ઊછળતાં પાંચ પ્રકારની ઊલટીઓ થાય છે. જેમાં વાયુથી, પિત્ત થી, કથી, ત્રિદોષથી, કૃમિથી અને ગર્ભ રહેવાથી તથા સુગામણા પદાર્થોથી, થયેલી ઊલટીને આગ ંતુક ઊલટીમાં ગણેલી છે. જે ઊલટીમાં અજીણુ થી અપાનવાયુના અતિયાગ થઈ સમાનવાયુના અતિયાગ કરી, પાનવાયુમાં મળી પાચકપિત્તના તથા સાધકત્તિના હીનયોગ થાય છે, જેથી કલેદન કકું તથા અવલ”અન કના મિથ્યાયેાગ થાય છે; એટલે જે પદાર્થોનું ભક્ષણ કરવામાં આવ્યુ હોય તેને અપાનવાયુ કે।ઠામાંથી પાછા ખે'ચી લાવી મુખવાટે બહાર ફેંકી દે છે. સાધકપિત્તના હીનચેાગ થવાથી છાતી તથા પડખામાં પીડા થાય છે. રસન કના તથા સ્નેહુગ કફના મિથ્યાયેાગ થવાથી મેઢુ સુકાય છે તથા માથામાં પીડા થાય છે. અવલંબન કના મિથ્યાયેાગ થવાથી ઉધરસ આવે છે અને સ્વર એસી જાય છે. ભ્રાજકપિત્તના હીનયાગથી અને વ્યાનવાયુના અતિચેાગથી અંગામાં સેાયા ભેાંકાતી હૈાય એવી પીડા થાય છે, અર્થાત્ એકંદર વાયુના અતિયેાગ, પિત્તના હીનયાગ અને કફના મિથ્યાયાગ થવાથી રંગી ફીણવાળું, તૂટેલું, કાળું, પાતળું, તૂરું પણ થોડું વમન કષ્ટથી તથા ઘણા જોરથી માંડ માંડ કરે છે તેને વાયુની ઊલટી કહેવામાં આવે છે. જે રાગી પિત્તને કેપાવનારા પદાર્થોનું ભક્ષણ કરે છે તથા તેવા પદાર્થોને જુએ છે તેથી તેના પાચકપિત્તમાં અતિયેગ થાય છે અને સમાનવાયુના હીનચેગ થઇ ક્લેઇન કર્, અવલ’બન For Private and Personal Use Only Page #684 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુચિ, ઊલટી અને તૃષાગ ૬પ૧ કફ અને રસનકફ તથા નેહગકફને મિથ્યાયોગ થાય છે, એટલે પિત્તને અતિગ થવાથી તે રેગીને મૂછ થાય છે, તેની સાથે માથામાં, તાળવામાં તથા નેત્રમાં સંતાપ થાય છે અને આંખે અંધારાં આવે છે. તેમ પીળું, અત્યંત ઊનું, હરિત રંગવાળું, કડવું ધુમાડા જેવું અને દાહવાળું વમન કરે છે તેને પિત્તપ્રધાન ઊલટી કહે છે. જે માણસ અત્યંત મધુર તથા ચીકણું કફને ઉત્પન્ન કરનાર પદાર્થનું સેવન કરે છે, જેથી અપાનવાયુ, સમાનવાયુ, પાનવાયુ અને ઉદાનવાયુનો હીનયેગ થાય છે એટલે કફને અતિગ થઈ પિત્તને મિથ્યાયોગ થાય છે, જેથી તે માણસને તંદ્રા આવે છે. મેઢાની મીઠાશથી, કફ કરવાથી, તૃપ્તિ રહેવાથી, નિદ્રાથી, અરુચિથી તથા ભારેપણાથી પીડાય છે. જેના રુવાંટાં ઊભાં થઈ જાય છે, તે સાથે તે માણસ ચીકણું, ઘાડું, મીઠું, ઘેલું અને છેડી વેદનાવાળું વમન કરે છે તેને કફપ્રધાન ઉલટી કહે છે. જે માણસ માનસિક અને શારીરિક અવયને બગાડે એવા ત્રણે દોષથી મળેલા પદાર્થોનું સેવન, દર્શન અને સ્પર્શન કરે છે, તેઓના ત્રણે દેને એકબીજા સાથે મિથ્યાગ થવાથી તે રેગીને શૂળ નીકળે છે, અને ખરાબ પાક થાય છે અને અરુચિ, દાહ, તરસ, શ્વાસ, પ્રમેહ થઈને ખારું, ખાટુ, નીલવણું ઘાટું, ઊનુંલેહીવણું વમન થાય છે તેને વિશેષ પ્રધાન ઊલટી કહે છે. અહિતકર આહારથી, કૃમિઓથી, આમથી, સૂગ ચડે એવા પદાર્થોના દર્શનાદિથી અને ગર્ભ રહેવાથી થયેલી ઊલટીને આગંતુક ઊલટીમાં ગણેલી છે. એટલે એ આગંતુક કારણથી થયેલી ઊલટી, પાછળથી ઉપર કહેલા દેને પિતપોતાના કારણ પ્રમાણે પ્રાપ્ત થાય છે, તેથી તેનાં લક્ષણો જુદાં લખવાની જરૂર નથી. જે ઊલટીમાં ઉધરસ, શ્વાસ, તાવ, તૃષા, હેડકી, ચિત્તભ્રમ, For Private and Personal Use Only Page #685 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે છાતીનું દરદ અને અદ્યમાન એટલા ઉપદ્ર હોય છે, એવા ઉપકવવાળી ઊલટી હોય અથવા ક્ષીણ થયેલા માણસને અત્યંત લાગુ પડેલી હોય, લેહીથી તથા પસ્થી સંયુક્ત હોય અને મોરપિચ્છના ચાંદલા જેવી કાન્તિવાળી હોય, તે ઊલટી અસાધ્ય છે અને જે ઊલટી ઉપદ્રવ વગરની હેય તે સાધ્ય કહેવાય છે. - તૃષારગ (તરસ):-ભયથી, શ્રમથી, બળ નાશ થવાથી, કોધથી, અપવાસથી, સમાનવાયુ અને પાચકપિત્ત બગડવાથી તૃષાને આચ્છાદન કરનારી ધમનિઓનું મૂળ જે પિત્તાશયની ઉપર કલમ નામથી ઓળખાય છે, તેના મૂળમાં વાયુ અને પિત્તને અતિગ થવાથી તેના દ્વારા જે જે સ્થાનમાં પાણીને પહોંચાડવાની જરૂર છે, તે તે સ્થાનમાં પાણી પહોંચવાથી કફને હીનયોગ થાય છે. તેમાં મુખ્યત્વે કરીને તાળવામાં જ્યાં તૃષાનું સ્થાન છે, તે ભાગ સુકાવાથી મુખ સુકાય છે અને મનુષ્યને તૃષા ઉત્પન્ન થાય છે. એટલે પેટમાં રહેલું અપકવ અન્ન આમ અને કફથી બગડીને ત્રણ દેજવાળી ત્રણ જાતની તૃષા ઉત્પન્ન કરે છે. તેમજ ઘવાયેલાં માણસને તરસ લાગે છે તે ચેથી, ક્ષયરોગમાં તરસ લાગે છે તે પાંચમી, આમમાંથી ઉત્પન્ન થાય છે તે છઠ્ઠી અને અન્ન ખાધા પછી જે તરસ લાગે છે તે સાતમી છે. એ પ્રમાણે સાત જાત પિકી વાયુની, કફની અને અન્ન ખાધા પછીની તૃષા સહેલાઈથી મટે છે. બાકીની પરાણે મટે એવી છે. એ તૃષાને વેગ અત્યંત વધવાથી તે તે દેને ઉવણમાં તે તે દેને મળતાં લક્ષણે થાય છે, તે નિદાનશાસ્ત્રથી જાણી લેવાં. પરંતુ વાયુ આદિ વિકારોથી ઉત્પન્ન થયેલી તૃષા ઘણી વધી પડી હેય, વ્યાધિથી હાડપિંજર થયેલા પુરુષને તૃષા લાગતી હોય, ઊલટી થયા પછી જેને તૃષા લાગતી હોય અથવા જે ભયંકર ઉપદ્રવયુક્ત તૃષા હોય તેને અસાધ્ય જાણવી. For Private and Personal Use Only Page #686 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુચિ, ઊલટી અને તુષારોગ ૬પ૩ જે માણસને અરુચિ થઈ હોય અને તે અરુચિનું કારણ શેક, ભય, લોભ કે ક્રોધ હોય, તે તે અચિને, તેના કારણને નાશ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પણ જે કુત્સિત પદા થેના દર્શનથી, ગંધથી કે સ્વાદથી અરુચિ ઉત્પન્ન થયેલી હોય, તો તેવા રેગીને ખાટા, તીખા અને ગળ્યા રસને મિશ્ર કરીને આપવાથી રુચિ ઉત્પન્ન થાય છે. તેમાં જે પાચકપિત્તના અને સાધકપિત્તના અતિવેગથી અરુચિ ઉત્પન્ન થઈ હોય તે આમલીનું પનું (પ્રપાનક) અથવા ખાટી કેરીનું પનું આપવાથી અચિ મટે છે. અથવા દાડમને રસ કાઢી તેમાં થોડું મધ નાખી, ઉપર મરીનું ચૂર્ણ ભભરાવી, ગરમ કરી પીવામાં કે ચાટવામાં આવે, તો અરુચિ મટે છે. પણ જે કઠામાં રહેલા સમાનવાયુ તથા હદયના પાનવાયુ અને ઉદાનવાયુને અતિગ થઈ પિત્તને હીનાગ થયો હોય, તે બિજેરાનું કેશર અગર ચિકેતરું લીંબુ જેને પપન્નસ કહે છે તે, અથવા અનનાસને છોલીને તેમાં મરી, મીઠું અને જરા સાકર મેળવીને ચટડાવવાથી અરુચિ મટે છે. પરંતુ જે રોગીને કફને. અતિગ થવાથી પિત્તને હીનાગ થઈ વાયુના મિથ્યાગથી અરુચિ થઈ હોય તેને આદુ, જીરું, મીઠું, મરી અને સાકરની ચટણી કરી, તે વારંવાર મેંમાં રાખી થકવાથી જીભ સાફ થશે અને રુચિ ઉત્પન્ન થશે. તેવી રીતે કફને અતિગ, પિત્તને હીન ગ અને વાયુને મિથ્યાગ થવાથી જે અરુચિ ઉત્પન્ન થઈ હોય, તેને માટે કાળાં મરીને ભૂકે પાશેર પાણીમાં નાખી તેમાં ડે સિંધવ મેળવી ખટાશ આવે એટલું લાંબુ મેળવી, ગરમ કરી પાવાથી અરુચિ મટે છે. શાકવાળાની પાસે આનંદની વાત કરવાથી, ભયવાળાની પાસે હિંમતની વાત કરવાથી, લેભવાળાની પાસે ઈચ્છિત વસ્તુ મળવાનો સંભવ છે એવી વાતો કરવાથી અને ક્રોધવાળાની પાસે શાંતિની તથા વૈરાગ્યની વાતે કરવાથી, તેના મનને For Private and Personal Use Only Page #687 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે શાંતિ થાય તે તે અરુચિ મટે છે. પણ ઘણાખરા રેગી એવા રોગથી મરણ પામતા જોવામાં આવ્યા છે. જે રેગીને ઊલટી થતી હોય તે રોગીને દરેક ઊલટીએ બબ્બે ગોળી છર્દિરિપુની આપવાથી સામાન્ય ઊલટી બંધ થઈ જાય છે. જે રેગીને અજીર્ણથી ઊલટી થતી હોય અથવા ઘણું તાપમાં રખડવાથી લૂ લાગીને ઊલટી થતી હોય અથવા જેને ઊલટી થતાં છાતીમાં ઊબકા આવતા હોય, ગભરામણ થતી હોય તથા ઊલટી બરાબર થતી ન હોય, પણ ગભરામણથી શરીરે પસીનાના ઝેબ છૂટતા હોય, તેવી અવસ્થામાં સજીવન ગુટિકા નંગ બે તથા છેડાં સાથે વગર શેકેલી એલચી નંગ બે, ઠંડા પાણીમાં વાટી પાવાથી તરત આરામ દેખાય છે. સજીવન ગુટિકા એલચી સાથે વાટીને કલાક કલાકે આપી શકાય છે. જે વિચિકામાં ઊલટી અને ઝાડા થતા હોય તે કરાદિ ગુટિકા દરેક ઊલટી અને ઝાડ, બબ્બે ગેળી પાછું સાથે ગળાવવાથી તરત આરામ થાય છે. જે રોગીને અત્યંત તૃષા લાગતી હોય તેને સોનાને વરખ મધમાં ચટાડવાથી મેંમાં અમી આવે છે. અથવા પીપર, મરી અને એલચી તથા કાળી દ્રાક્ષ સમભાગે લઈ, દ્રાક્ષમાંથી જેટલાં બી નીકળે એટલા દાણા ગણીને કાળાં મરીને લેવા. પછી પીપર, મરી, એલચીનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં દ્રાક્ષને મેળવી, દ્રાક્ષના વજન જેટલું મધ અને આદાને રસ એ બેની ચાસણી કરી, તેમાં દ્રાક્ષવાળ ભૂકો ઉમેરી ચટણી બનાવવી. એ ચટણીનું સેવન કરવાથી મળ પચે છે, વાયુ નિયમિત થાય છે, મુખમાં અમી છૂટે છે અને તૃષા મટે છે. તૃષાવાળા રેગીને એકંદરે વાયુશામક ઉપચારે કરવા, પરંતુ ગરમીથી શેષ પડે છે એમ ધારીને ઠંડા લીલા સેવા કે અતિ ઠંડું પાણી અથવા ઠંડા પદાર્થોને ઉપયોગ કરે For Private and Personal Use Only Page #688 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુચિ, ઊલટી અને તુષારેગ પેપ નહિ, પરંતુ પિત્તશામક અને વાતનાશક કવાથ, ચૂર્ણ, ચટણીઓ અને રસોને ઉપયોગ કરે એટલે તૃષાની શાંતિ થશે. પણ જે તૃષા ભયંકર રૂપમાં કઈ રોગના ઉપદ્રવ તરીકે ઉત્પન્ન થયેલી હશે તે તે રોગી યમદ્વારે જશે. એ પ્રમાણે અરુચિ, ઊલટી અને તૃષાના પ્રયોગો ચિકિત્સકે બુદ્ધિપૂર્વક કરવાના છે અને આ ત્રણે રેગો ઘણેખરે ઠેકાણે બીજા રોગોના ઉપદ્રવ તરીકેજ માલૂમ પડે છે અને તે તે રોગની શાંતિ થયે, શાંત થાય છે, એટલા માટે ચિકિત્સકે રોગનું કારણ તપાસી તે પ્રમાણે લેજના કરવી. अरुचि, ऊलटी तथा तृषारोगना केटलाक उपायो ૧-વૈદ્ય ધીરજલાલ દલપતરામ-સુરત ૧. ઝેરી કે પરું બે વાલ ઘસી જરા સાકર નાખી પીવાથી ઊલટી મટે છે. - ૨. નાળિયેરની કાચલી, ભાતની ધાણી, સાકર અને ધાણા બબ્બે વાલને આશરે ઘસીને વાટી પીવાથી ઊલટી બંધ થાય છે. ર-વૈદ્ય નંદલાલ મોરારજી-કંથારિયા ઊલટી માટે-કપાસની જડની સાંઠીની રાખ તે બે ભાર તથા કરોળિયાનું પડ પાણી સાથે પાવાથી ઊલટી બંધ થાય છે. વૈદ્ય જમિયતરામ કેશવરામ–મુંબઈ પલાળેલ ચૂને તથા સૂરેખાર સમભાગે લઈ લીંબુના રસમાં ઘૂંટી વટાણા જેવડી ગળી વાળી, કાળી દ્રાક્ષને પાણી જોડે આપ વાથી ઊલટી બંધ થાય છે. યકૃતવૃદ્ધિ અને અમ્લપિત્ત ઉપર પાણી સાથે આપવાથી ઘણી ફાયદાકારક નીવડેલી છે. દરદ તથા દરદીની સ્થિતિ જોઈ એકથી બે ગોળી દિવસમાં બેથી ત્રણ વખત આપવી. For Private and Personal Use Only Page #689 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૬ શ્રીઆયુવેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૪-માસ્તરે નરભેરામ હરજીવન–નવાગામ ઊલટી માટે-મકાઈના ડોડામાંથી દાણા કાઢી નાખી તે ડેડાને બાળી રાખ કરવી, તથા સોપારી બાળી રાખ કરી સમભાગે મેળવી, મધમાં ચાટવાથી ઊલટી મટે છે. પ-માસ્તર લલુભાઈ નાથાભાઈ-ભાર ઊલટી માટે -લવિંગ, બીલાં, એલચી, તજ, જાયફળ, કેશર જાવંત્રી,બેરના ઠળિયાની મીજ, વડની કૂણી વડવાઈ ને બાળેલી સેપારી લઈ, કેશર સિવાય બધી ચીજો સમભાગે લેવી. કેશર સોળમાં ભાગે લેવું અને સાકર બધાના વજન જેટલી લેવી. સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં કૂણી લાલ રંગની કંબઈની ડૂક મેળવી, ખૂબ ખરલ કરી ચણા જેવડી ગળી વાળી, અડધા તોલા મધમાં એક ગોળી ચાટવાથી ગમે તે પ્રકારની ઊલટી મટી જાય છે, એમાં કાંઈ પણ શક નથી. પરંતુ ગોળી ખાઈ ઉપર તરતજ ચોખાની ખીચડી ઠંડી પડેથી માંહે મધ નાખીને ખાવી. આ ઉપાયથી ગમે તેવા ઊલટીઝાડા મટી જાય છે. ૬-વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ–બાવળા ઊલટી માટે -આંબાની કૂંપળો તેલ ૧, જાંબુની કંપળે તેલ ૧, બંનેને પાણીમાં અષ્ટાવશેષ કવાથ કરી તેમાં શેકેલા ખાની ધાણીનું ચૂર્ણ લે ૧ મેળવી, મધ તેલ ૧ નાખી વાર. વાર કલાકે કલાકે ચાટવાથી સઘળી જાતની ઊલટી, અતિસાર તથા છાતીને દાહ મટે છે. આ ઉપાય રામબાણ છે. ઉ–વૈદ્ય મણિશંકર જાદવજી જેશી-કાનપર ઉલટી માટે-મકાઈનું ખાલી કણસલું બાળી, રાખ કરી વાલા દઢ વાલ મધ સાથે ચાટવાથી ઊલટી તત્કાળ બંધ થાય છે. For Private and Personal Use Only Page #690 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુચિ, ઊલટી અને તૃષાગ ૮–અમદાવાદના એક વેધરાજ ૧. ઊલટી માટે -છાતી અને પેઢુના વચલા ભાગમાં વિલાયતી રાઈનું પ્લાસ્ટર મારવાથી પાંચ મિનિટમાં ગમે તેવી ઊલટી થતી હોય તે પણ બંધ થઈ જાય છે. પ્લાસ્ટર મારેલી જગ્યાએ બળતરા થવા માંડે એટલે પ્લાસ્ટર કાઢી નાખવું અને તે જગ્યાએથી ચેટેલી રાઈ કપડા વતી લૂછી લેવી. રાઈ કપડાની જે બાજુએ ચોપડેલી હોય તે બાજુ છાતી અને પિના વચલા ભાગમાં મૂકવી. આ ઉપાય મને કેલેરા થયે હતું ત્યારે અજમાવ્યું હતું. ૨. નેતરની લાકડીને પથ્થર ઉપર પાણીમાં ઘસી ચંદન જેવું જાડું એક રૂપિયાભાર પાણી કરી પીવાથી સર્વ પ્રકારની ઊલટી તાકીદે બંધ થાય છે. ૯-એક વૈધરાજ જેમનું નામઠામ મળ્યું નથી ઊલટી માટે -જીરું, મોટી હરડેલી છાલ, નાગકેશર, લીંડીપીપર અને વરિયાળી, એ સર્વ સમભાગે લઈ વાટી ચૂર્ણ કરી, તેમાં પાંચમા ભાગે લેબાનનાં ફૂલ મેળવી મધમાં ચાટવાથી ઊલટી બંધ થાય છે. ૧૦–વૈદ્ય પુત્તમ બહેચરભાઈ-કલેલ ૧. ઊલટી માટે -એલચીદાણું, લાજા (ડાંગરની ધાણી), લવિંગ, નાગકેસર, કાંગ, લીંડીપીપર, બેરના ઠળિયાની મજ અને મેથ એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, એક તેલાની માત્રા, મધ તેલા બે તથા સાકર તેલા બે સાથે મિશ્ર કરી એક અથવા બે વખત આપવાથી સર્વ પ્રકારની ઊલટી મટે છે. આ ઉપાયઘણજ ચમત્કારિક અને તરત ઊલટીને મટાડે એવે છે. ૨. એક શેર ગરમ પાણીમાં પીપળાનાં છોડાંની રાખ નવ For Private and Personal Use Only Page #691 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ શ્રીઆર્યુવેદ્ય નિબધમાળા-ભાગ ૨ જો ટાંક પલાળી ચાળી મસળી ઢાંકી, હાલે નહિ તેવી જગ્યાએ એક કલાક અથવા દોઢ કલાક ઠરવા દઇ, નીચે બેસે ત્યારે ઉપરથી નીતર્યું' પાણી કાઢી લઇ કપડાથી ગાળી દરદીનેતે મધુ' પાણી અથવા અ" પાણી પાવું. એક વખત પાવાથી કદાચ ઊલટી બંધ નહિ થાય તે પણ આપ્યાજ કરવું.આથી ગમે તેવી ભય'કર અને અસહ્ય ઊલટી થતી હશે તે પણ ચમત્કારિક રીતે ખંધ થઈ જશે. આ દવાથી કેલેરા, મરકી, મહામારી વગેરે દરદેમાં થતી ભય'કર ઊલટી અધ થાય છે. તેમજ તૃષારોગ મટે છે. આ દવાથી સેાએ સો ટકા કેસો સારા થયા છે અને કોઇ પણ વખતે નિષ્ફળ ગઇ નથી. ૩. ઝેરકાચલાને ઘી સાથે લાલચેાળ તળીને ચપ્પુ વડે તેની છાલ કાઢી નાખી,બાકી રહેલા ભાગનું' ચૂર્ણ કરી, એકથી દોઢ વાલ આપવાથી એને સગર્ભાવસ્થામાં થતી ઊલટીને બંધ કરે છે. ૧૧-વૈદ્ય અખરામ શંકરજી પડચા-વાગડ ૧. તુષારેાગ માટે:-આમલીના રસમાં એલચીની ગાળી વાળી મુખમાં રાખી રસ ગળવાથી તૃષારેોગ મટે છે. ૨. પાણીને ગરમ કરી તેમાં સુખડના ઘસારા સારી રીતે ઉતારી, તેમાં વરિયાળીની પાટલી મૂકી રાખવી. તે પેાટલી દરદીને ચૂસવા આપવી જેથી તૃષા મટે છે. ૩. આમળાં, કમળકાકડી, ઉપલેટ, ડાંગરની ધાણી અને વડની ક્રૂ'પળ એ પાંચ વસ્તુનું' ચૂર્ણ કરી મધમાં ગેાળી વાળી માંમાં રાખી રસ ચૂસવાથી તૃષારોગ મટે છે. ૪. ખારેકના તળિયે સેાપારી પેઠે માંમાં રાખવાથી પણ તૃષા મટે છે. ૫. સિ'ધવ, મરી, મધ અને બિજોરાના રસ એ સ` સમભાગે લઇ તાળવામાં ચેાપડવાથી તૃષારોગ મટે છે. For Private and Personal Use Only Page #692 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂર્ખાગ ૬. દાડમના દાણાના રસ તથા સાકરનું વાર કાગળા કરવાથી તૃષારેગ મટે છે તથા પીવાથી તૃષારોગ મટે છે. ૬૫ પાણી મેળવી વારખડસળિયાનું પાણી ૧૨-વૈદ્ય બાલકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી ૧. લી'બુ પાકાં બેથી ત્રણ લઈ તેના રસ કાઢી તેમાં સાજી નાં કુલ તાલા ૦૫ તથા સાકર નાખી પીવાથી તૃષા તથા સર્વ પ્રકારની વરની ગરમી શાંત થાય છે. ૨. દ્રાક્ષ, વાળા, ધાણા અને વરિયાળીનું ચૂર્ણ કરી ા તાલા પીવાથી તૃષા શાંત થાય છે. For Private and Personal Use Only १३- मूहारोग મૂર્છારાગ:-આ રોગને બેશુદ્ધિ કહે છે. તેના વાયુથી, પિત્તથી અને કફથી એવા ત્રણ અને રક્તથી, વિષથી તથા મદ્યથી એવા ત્રણ મળી છ પ્રકાર થાય છે. જે માણસ પ્રકૃતિને અનુકૂળ ન હાય એવું ભાજન કરતા હોય અથવા મળમૂત્રાદિકને શકતા હાય અથવા જેને પુષ્કળ માર પડયો હાય, જેથી તેના સત્ત્વગુણુ ક્ષીણ થયા હાય અને રજોગુણુ તથા તમેગુણની વૃદ્ધિ થઇને જ્ઞાનેન્દ્રિયના રાધ કરે, એટલે જ્ઞાનેન્દ્રિયાના ધને અટકાવી તમાગુણ એટલે અધારુ કિવા અજ્ઞાન એકદમ ફરી વળે છે, જેથી તે માણસ સુખદુ:ખનું' ભાન ભૂલીને ચેષ્ટારહિત અચેતન મની જાય છે. જો કે તમામ જાતની મૂર્છામાં પિત્તનું પ્રાધાન્ય છે, પરંતુ દોષો ના હીન, મિથ્યા અને અતિયાગથી તે તે ઢોષના નામથી આળખાતી છ પ્રકારની મૂર્છા અથવા મેાહ થાય છે. જે મૂર્છામાં વાયુના સ્મૃતિયોગ, પિત્તના હીનયાગ અને કફના મિથ્યાયાગ થવાથી તેની Page #693 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે આંખે આસમાની, કાળાં કિંવા રાતાં ધાબાં દેખાય છે. સનેહન કફને અતિગ થવાથી આંખે અંધારાં આવે છે, પરંતુ હૃદયમાં વાયુને અતિગ હેવાથી તે રેગી તરત ભાનમાં આવી જાય છે. સંકલેષણ કફને મિથ્યાગ થવાથી શરીર ધ્રુજે છે અને રાત્રે કળે છે. હૃદયમાં રહેલા પાનવાયુના અતિવેગથી કફને પિત્તની સાથે મિથ્યાયોગ થાય છે અને હૃદયમાં દુખે છે તેમ વ્યાનવાયુના અતિયોગથી શરીર સુકાય છે તથા શરીરને વર્ણ કાળે, જાંબુડે થઈ જાય છે. તેવી રીતે જે માણસના શરીરમાં પાચક, રંજક, સાધક અને બ્રાજકપિત્તને અતિગ થવાથી પાંચે પ્રકારના વાયુ ને હીનયેગા થાય છે, એટલે પાંચ પ્રકારના કફને મિથ્યાગ થાય છે. આથી રેગીની આંખ આગળ લાલ, લીલાં કે પીળાં ધાબાં દેખાય છે અને તરત મૂછી થાય છે. જ્યારે તે સાવધ થાય છે ત્યારે પરસેવે ઘણે થાય છે, તરસ લાગે છે, આંખ લાલ અથવા પીળા રંગની થાય છે, ઝાડ પાતળો આવે છે, તેમ ચામડીને રંગ પીળો થાય છે. તેવી રીતે જે માણસના શરીરંમાં કફને અતિગ થવાથી પિત્તને હિનયોગ થાય છે અને વધારાનું પિત્ત વાયુમાં મિથ્યા ગ કરે છે, જેથી આંખની આગળ કાળા રંગનાં ધાબાં દેખી માણસને મૂછી થાય છે. આ રોગમાં કફને અતિગ થયેલ હોવાથી આ રોગીને શુદ્ધિમાં આવતાં બહુ વાર લાગે છે. એવી રીતે વિદેષને કેપ થયે હોય, એટલે વાયુ, પિત્ત ને કફને હીન, મિથ્યા અને અતિયોગ એવી રીતે થાય કે જેના અંશાંશ જુદા સમજી શકાય નહિ અને તેથી મૂર્છા થાય તેમાં ઉપર કહેલા ત્રણે દોષનાં લક્ષણો દેખાય છે, એટલે એ મૂછને અસાધ્ય ગણવામાં આવી છે. બીજી તરફ લેહીને દર્શનથી અથવા લોહીની ગંધથી મૂછ ઉત્પન્ન થાય છે. તેનું કારણ એવું છે કે, પૃથ્વીને પાણી એની રસન્માત્રા અને For Private and Personal Use Only Page #694 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂછરેગ ગંધતમાત્રા હોવાથી તમે ગુણરૂપ છે અને લોહીમાં રસત માત્રા તથા રૂપતન્માત્રા રહેલી છે, તેથી સન્માત્રાને જોઈ ગંધતન્માત્રા તેનું આકર્ષણ કરે છે, જેને લીધે વાયુનો હીન થાય છે અને કફ તથા પિત્તને અતિગ થાય છે, તેથી મૂછ ઉત્પન્ન થાય છે. જેવી રીતે તેલ વગેરે પદાર્થમાં જવાળાગ્રાહી અગ્નિતત્ત્વવિશેષ રહેલું છે, તેવી રીતે મઘમાં અને ઝેરમાં પણ તે ગુણ તીવ્રતા સાથે રહે. છે. તેમાં મદ્ય શરીરમાં પાચન થઈ શકે છે પણ ઝેર શરીરમાં પચતું નથી. કિંતુ શરીરની અંદરના સ્રોતાને પોતાના દાહક ગુણ થી ભેદી નાખે છે, તેથી મઘની થયેલી મૂછને રેગી પિતાની મેળે સાવધ થાય છે, પણ ઝેરથી થયેલી મૂછને રેગી પિતાની મેળે સાવધ થતું નથી. જો કે મૂછને મહાન રોગમાં ગણવામાં આવે છે, તે પણ ભ્રમ, તંદ્રા અને નિદ્રા એઓ પણ સામાન્ય રીતે એક જાતની મૂછમાંજ ગણાય છે, કેમકે નિદ્રા, તંદ્રા અને ભ્રમમાં પણ સુખદુઃખનું ભાન ભૂલી જવાય છે. પરંતુ તેમાંની નિદ્રા નામની અવસ્થા અપાય કરતી નથી. એટલા માટે તેની કેદ રોગમાં ગણના કરી નથી. પરંતુ તમામ જાતની મૂછ, તંદ્રા, મેહ, ભ્રમ કે નિદ્રાની અવસ્થામાં પિત્તને અતિગ કે હીનયોગ થાય છે અથવા કફને અતિયોગ થાય છે અને તેથી જ મનુષ્ય પોતાનું ભાન ભૂલી જાય છે. જે મૂછમાં પિત્તનું પ્રાધાન્ય જણાય તે તેના નાકમાં ઠંડું પાછું મૂકવું તથા કપાળ ઉપર અને મેં ઉપર ઠંડા પાણીની છાલક મારવી, એટલે રેગી સાવધ થશે. સાવધ થયા પછી પિત્તને શાંત કરે અને વાયુને ક્ષીણ કરે એવા ઉપચાર કરવા એટલે સજીવન ગુટિકા, છર્દિરિપુ તથા કૃમિશત્રુને ઉપયોગ કરે. પણ જે કફને અથવા વાયુને અતિયોગ કે મિથ્યાગ થશે. હોય છે તેવી મૂછમાં ચૂને અને નવસાર પાણીમાં ફીણી સુંઘાડ For Private and Personal Use Only Page #695 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે અથવા નાકમાં કાળા કે પીળા શ્વાસકુઠાર રસને ફેંક. અને જે કફને અત્યંત અતિગ થયેલ હોય તે રાતે સૂરમે આંખમાં આંજ અને સાવધ થયા પછી તે રેગીને સજીવન ગુટિકા, શીતભંજી રસ, કાળારિ રસ, સ્વછંદ ભૈરવ રસ અથવા દુજળજેતા રસનું સેવન કરાવવું. અથવા જે પ્રયાગમાં કસ્તુરી, કેશર, અંબર, સોનાના વરખ અને હિંગળક જેવાં વસાણાં સાથે કઈ રસ તૈયાર થયેલ હોય તે તેની પેજના કરવી. અથવા એવી મૂછ ઉપર મલ્લસિંદૂર” ઘણી સારી અસર કરે છે. મલ્લસિંદૂર તેલે એક, સૂંઠ તેલે એક, મરી તેલ એક, પીપળી મૂળ તેલે એક, અકલગર તેલે એક, જાયફળ તેલ એક, એલચી તેલે એક, લવિંગ તેલે એક, કેશર તેલે એક, એને વાટી પાનના રસમાં ત્રણ દિવસ મર્દન કરી, મગ જેવડી ગળી વાળવી. એ ગેળી પાનના રસમાં કે આદાના રસમાં આપવાથી પક્ષઘાત, શિરેગડવાયુ અને આર્દિત વાયુ જેવા મહાન વાયુઓને અને મૂ, તાણ અને સન્નિપાતના ગેને ચમત્કારિક રીતે મટાડે છે. આ ગેળીમાં લખેલે મલ્લસિંદૂર બનાવવાની રીત આગળ લખવામાં આવશે. मूर्छारोगना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. ચેતન્ય રસ -ળાં મરી, પીપર, કાયફળનું છડું, પારે અને ગંધક સરખે ભાગે લઈ પારાગંધકની કાજળી કરી પછીથી બાકીનાં વસાણું મેળવી ચપટી ભરી ચૂંઘાડવાથી મૂછ મટે છે. ૨. ચૂનો તથા નવસાર સરખે ભાગે સીસીમાં ભરી જરા પાણી રેડી, મજબૂત બૂચ મારી મૂકો. જ્યારે જરૂર પડે ત્યારે બૂચ ખેલી શીશ નાકે ધરવાથી મૂછ મટે છે. For Private and Personal Use Only Page #696 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂછરિગ - - - ૩. પારે, ગંધક, મરી, પીપર, અકલગરે અને તજ, સરખે ભાગે લઈ પારા ગંધકની કાજળી કરી, બાકીનાં વસાણાં મેળવી ૨૪ કલાક ઘૂંટી રાખી મૂકવું. એનું નામ લઘુ અગ્નિકુમાર છે. એ અગ્નિકુમાર દાંતે ઘસવાથી દાંત ઊઘડી જાય છે અને પછી એક વાલને આશરે આદુના રસમાં પાવાથી મૂછ મટી જાય છે. ર-વેધ છગનલાલ આત્મારામ-સુરત મૂછનાશકનસ્ય-નવસાર તેલો , કળીચૂને તેલે ૧, સૂરેખર તેલ ૧ એ ત્રણે વસ્તુને જુદી જુદી વાટી એક સ્ટેપર બૂચની બાટલીમાં ભરીને એકત્ર કરી દેવું. તેમાં લીંબુને રસ ગાળીને પલાળવા જેટલે નાખી હલાવી રાખી મૂકવું. બીજે દિવસે થોડે લીબુને રસ નાખીને હલાવવું. પછી સાત દિવસ સુધી રેજ હલાવ્યા કરવું, એટલે નસ્ય તૈયાર થશે. પછી જ્યારે જરૂર પડે ત્યારે આ નસ્ય સુંઘવાથી મૂછ, ફેફસ, દાંત બંધાયેલા હોય તે સર્વને મટાડે છે તથા તાત્કાલિક અસર કરે છે. ૩-વેધ અંબાલાલ શંકરજી-વાગડ ૧. મૂછ રોગનું અંજન-ધંતૂરાનાં બી તથા કાળાં મરી વાટી સરસવ જેટલી ગોળીઓ વાળી અંજન કરવાથી મૂછ મટે છે. ૨. મનસીલ, વજ અને લસણ ભેગાં વાટી અંજન કરવાથી મૂછ મટે છે. ૩. મનસીલ, મહુડાં, સિંધવ, મરી અને વજ એને પાણીમાં વાટી અંજન કરવું અથવા પીપર ગાયના દૂધમાં ઘસી અંજન કરવાથી મૂછ મટે છે. ૪. અજમે, ગેળ તથા મરીની ગળી વાળી ખાવાથી પણ મૂછ મટે છે. For Private and Personal Use Only Page #697 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ - ૫. આંચકી-પીપળાની વડવાઈ, અફીણ ને કેશર એ ત્રણે વાટીને પાવું તથા તમામ નખ ઉપર પડવાથી આંચકી મટે છે. ૬. ગંધક, ટંકણખાર, વછનાગ, હિંગળક, હરડે, અતિવિષની કળી, અભ્રક ભસ્મ, સિંધવ એ સર્વ સમભાગે લઈ ખરલમાં બારીક વાટી દંતીમૂળ તથા ચિત્રક મૂળના કવાથમાં ત્રણ દિવસ ખલ કરી વાલ ૧ થી ૨, સુધી આપવાથી આંચકી મટે છે. આ રસને આદુના રસ સાથે આપો. ૭. કપૂર અને અફીણ ગ્ય માત્રામાં આપવાથી આંચકી મટે છે. કસ્તુરી આપવાથી પણ મટે છે. ૮. ગરદન, પગની પીંડી, પેટ વગેરે જગ્યાએ રાઈનું પ્લાસ્ટર મારવું તથા નાકે ડુંગળી સૂંઘાડવી. ૯. બાળકને આંચકી આવતી હોય તે ગેરેચન આપવું, તથા ધોળી ડુંગળી વાટી તેમાં ઘી મેળવી માથા ઉપર થેપલી મૂકવી તથા ડુંગળી સુંઘાડવી જેથી આંચકી મટે છે. ૧૦. હિસ્ટીરિયાના ઉપાદ-હિંગ શેકેલી તેલ ૧, વજ તેલા ૨, ઉપલેટ તેલા ૪, સંચળ તોલા ૪, વાવડિંગ તેલા ૧૬ એ સર્વને એકત્ર કરી વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, એક વાલથી માંડી એક તેલા સુધી દરદ પ્રમાણે આપવાથી હિસ્ટીરિયા મટે છે. આ દવા ગરમ પાણી સાથે આપવી. ૧૧. લસણની કળી નંગ ૪ને હિંગ ના આનીભાર વાટી કપ ડામાં પિટલી બાંધી દરદીને સુંઘાડ્યા કરવાથી શુદ્ધિમાં આવે છે. કચતિશ્રી રવિહં સજી દીપ સજી-સુરત ૧માલકાંકણનાં બીજ લૂગડામાં ખૂબ મસળી તેની અંદરને કચરે ઝાટકી નાખી, પછી તે બીજને તવી ઉપર જરા ઘીમાં બળી નહિ જાય તેવી રીતે શેકી તેમાંથી બે દત્તાભાર સવાર, બ. For Private and Personal Use Only Page #698 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂછરેગ પિર અને સાંજ સાકર સાથે એક માસ ખવડાવવાથી જૂનામાં જૂને હિસ્ટીરીયાને વ્યાધિ મટે છે. ૨, રાતા આકડાનાં તાજાં ફૂલ તથા મરી સમભાગે લઈ વાટીને પાણી સાથે એક એક વાલની ગેળી કરીને દિવસમાં ત્રણ વાર ખવડાવવાથી લાંબે દિવસે હિસ્ટીરીયા મટે છે. પ-છગનલાલ લલુભાઈ-વડોદરા - હિસ્ટીરિયા માટે-ઘેડાવજ તોલે ૧, પીપળીભૂળ તેલ બા, અને માલકાંકણું તેલ ૧ લઈ બારીક વાટી બ્રાહ્મીના રસના ત્રણ પુટ દઈ આપવાથી હિસ્ટીરિયા મટે છે. ૬-વૈદ્ય પ્રાણશંકર-સમની ૧. હિસ્ટીરિયા માટે -સોડાબાઈ કા રતી ૧, રસસિંદૂર વાલ ૧ અને શ્વાસકુઠાર રતી ર એ ત્રણેને એકત્ર કરી આદુનો રસ, સંચળ અને એલચી સાથે સવારસાંજ આપવું. આ ઉપાયમાં કેટલીક વખત દરદીની પ્રકૃતિ પ્રમાણે લોહભસમ તથા માણેકરસ પણ ઉમેરી આપવું. જેથી હિસ્ટીરિયા અવશ્ય મટે છે. અચાળીને જુલાબ અઠવાડિયામાં બે વખત જરૂર આપ તથા ઘેડાવજ અને મધ દિવસમાં બે વખત ચટાડવાં અને હિંગની ફાકી પણ મરાવતાં રહેવું જેથી ઘણુંજ સુધારો થતે માલૂમ પડ્યો છે. ૨, રસસિંદૂર આપવું અને દર ચાર દિવસે અચોળીને જુલાબ આપી અમે ઘણા કેસ સારા કર્યા છે. હ-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત હિસ્ટીરિયા માટે -શતાવરી લે , સૂંઠ તેલ , વજ તેલ ૦૧, બ્રાહ્મી તેલ હરડે લેવા, ઝેઝેટાનાં બીજ તેલ વા, શંખાવળી તેલ વા, ગળે તે લેવા અને સાકર તેલા ૨ મેળવી For Private and Personal Use Only Page #699 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ર જે બારીક ચૂર્ણ કરી અડધે તેલ ચૂર્ણ સવારસાંજ મધ સાથે આપવાથી હિસ્ટીરિયા, ઉન્માદ, ચિત્તભ્રમ વગેરે મટે છે તથા મરણશક્તિ વધે છે. ૮-ડૉક્ટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ હિસ્ટીરિયા માટે -કુંકુમાસવનાં ૧થ્થી ૧૫ ટીપાં પાણીમાં, દૂધમાં, બદામના પાણીમાં, કે કઈ પણ જાતના શરબતમાં દર ચાર ચાર કલાકે પાવું જેથી હિસ્ટીરિયા તરત રોકાઈ જાય છે. ત્યાર બાદ દરરોજ ૧૫ ટીપાં સવારમાં ઉપર જણાવેલા કોઈ પણ અનુપાન સાથે હિસ્ટીરિયા બંધ થાય ત્યાં સુધી લેવાં. હિસ્ટીરિયા બંધ થાય પછી બેરના ઠળિયા, કાળા મરી, વાળ અને કેશર એ સવનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, ચાર રતી લઈ દેઢ માસા મધમાં મેળવી સવારસાંજ ખાવું જેથી હિસ્ટીરિયા મટે છે. –વૈદ્ય નંદલાલ પ્રાગજી–નાગેશ્રી હિસ્ટીરિયા માટે-વજ તેલે ૧, જટામાંસી તેલ ૧, માલકાંકણાં તેલ ૧, લઈ બારીક ચૂર્ણ કરી તેમાં ત્રણ તલા પિટાસ બ્રોમાઈડ મેળવે. આ ચૂર્ણની બે વાલની માત્રાથી વધતાં તેલા સુધી આઠ દિવસમાં ચડવું. એક માસ સેવન કરવાથી બન્ને દરદ વાઈ અને હિસ્ટીરિયા સદંતર નાશ પામે છે. ૧૦-બ્રહ્મચારી આત્મારામજી ત્રિવેદી કનકાસવઃ-લીલાં આમળાં શેર ૧૦, વાવડિંગ તેલા ૧૬, લીંડીપીપર, મરી, કાળીપહાડ, પીપળામૂળ, ચીકણી સેપારી, ચવક, ચિત્રક, મછડ, કમળપુષ્પ, લેધર, એ દરેક ચાર તેલા અને નાગકેશર ૧૬તેલા લઈ પ્રથમ આમળાંને જુદાં ખાંડી ઠળિયા For Private and Personal Use Only Page #700 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂછરેગ કાઢી પાણી મણ રા મૂકી ઉકાળતાં એક મણ પાણી રહે ત્યારે ઠંડું પડવા દેવું. જ્યારે ઠંડું પડી જાય ત્યારે કપડાથી ગાળી એક કાચની બરણીમાં ભરી તેમાં કાળી દ્રાક્ષને રસ શેર વા, સાકર મણ ના, ધંતૂરાનાં પાનને રસ શેર ૨, તથા કાળા વાળાનાં મૂળ, તજ, એલચી, સફેદ વાળ, તમાલપત્ર નાગકેશર પ્રત્યેક એકેક તેલ લઈ વસ્ત્રગાળ કરી બરણીમાં નાખી હલાવી એક મહિને બંધ સ્થાનમાં અથવા જમીનમાં ખાડો ખોદી તેમાં દાટવી. દરમ્યાન એક બે વખત હલાવી મલમલના કપડાથી ગાળી બાટલીએ ભરી લેવી. દરરોજ સવારસાંજ બે રૂપિયાભાર પીવું અને જે બની શકે તે ઉપર બકરીનું દૂધ શેર પીવું. એ પ્રમાણે એક બે માસ સેવન કરવાથી હિસ્ટીરિયા, હરશ,હુદય રોગ, ખાંસી, શેષ (શરીર સુકાવું) વગેરે વ્યાધિને અવશ્ય મટાડે છે. પરેજીમાં તેલ, મરચાં, ખટાશ ખાવી નહિ. - લસૂનાસવ -ચેખું ફેતરાં વિનાનું લસણ શેર ૫, સમેરવાનાં મૂળ તેલ ૧૦, બેઠા મેરવાનાં મૂળ તેલ ૧૦, બીલીમૂળ તેલ ૧૦, અરણીનાં મૂળ તેલ ૧૦, ગોખરુનાં મૂળ તેલા ૧૦, અરડૂસાનાં મૂળ તેલ ૧૦, બેઠી રીંગણનાં મૂળ તેલા ૧૦, ઊભી રીંગણીનાં મૂળ તેલા ૧૦, સીવણમૂળ તેલ ૧૦, ક્રાંકચમૂળ તેલા ૧૦, સૂંઠ તોલા ૩, પીપર તેલા ૩, મરી તેલા ૩, હિંગ તેલા ૪, હરડે-છાલ તલા ૪ અને ગાયના ચામડાની રાખ તેલા. ૫ એ સર્વને ખાંડી બે મણ પાણીમાં ઉકાળી, પચીશ શેર પાણી બાકી રહે એટલે ગાળી નાખવું, તેમાં પંદર શેર ગેળમાં હિંગ તેલા ૧૦ ખાંડી મેળવી બરણીમાં સર્વેને ભરી રાખવું. વિશ દિવસ પછી ગાળી હંમેશાં બબ્બે વેલા પાવાથી હિસ્ટીરિયા, ઉમાદ, અપસ્માર વગેરે વાતપ્રધાન વ્યાધિઓ તથા મગજનીચકરી, ભ્રમ વગેરે મટે છે. પરેજીમાં તેલ, મરચું, ખટાશ ખાવું નહિ For Private and Personal Use Only Page #701 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧૧-વૈદ્ય આણંદજી અને પીતાંબર સવજી-ઉના આંચકી માટે - અફીણ, કેશર અને પીપળાની વડવાઈની ગળી વાળી ઉંમર અને દરદના પ્રમાણમાં ગ્ય માત્રાએ આપવાથી આંચકી અવશ્ય મટે છે. વાયરે -સૂકું, લૂખું ઠંડું, થોડું અને હલકું એવાં અન્નનું ભક્ષણ કરવાથી અત્યંત સ્ત્રીસંગથી ઘણા ઉજાગરાથી વિરુદ્ધ ઔષધથી, કફ, પિત્ત, મળ, મૂત્ર અને લેહી વગેરે વહી જવાથી, મોટા ખાડા કૂદવાથી, નદીમાં ઘણું તરવાથી, વગર વિસામે લબ માગ કાપવાથી, કામધંધામાં શક્તિ ઉપરાંત મહેનત ઉઠાવવાથી, ઘણું કૂદી ઊછળીને રસરક્તાદિક ધાતુને ક્ષીણ કરવાથી, રાતદિવસ ચિંતાથી, ઘણા તાપનું સેવન કરવાથી, મળમૂત્રાદિના વેગને રેક. વાથી, કાષ્ટાદિ જડ પદાર્થને શરીર પર માર પડવાથી, અપવાસ કરી પરાણે લાંઘણે ખેંચવાથી, મર્મસ્થાન ઉપર માર પડવાથી, હાથી, ઊંટ તથા ઘોડા જેવાં શીધ્ર ગતિવાળાં પ્રાણી પર સવારી કરવાથી, વિકાર પામેલા વાયુ શરીરમાંના સ્ત્રોતને અથવા ભાગોને વિકારી કરી નાખવાથી સર્વાંગમાં અથવા એકાંગમાં વ્યાપીને વિવિધ પ્રકારના વાયુના રોગોને ઉત્પન્ન કરે છે. વાયુ પિતાની ગતિથી વિરુદ્ધ ગતિવાળો થાય, એટલે આખા શરીરને પિત્ત તથા કફ પહોંચાડી શકે નહિ, તેમ ખાનપાનથી ઉત્પન્ન થયેલા મળને બહાર કાઢી શકે નહિ. આથી આખા શરીરને વ્યવહાર અવ્યવસ્થિત થવાથી જે પીડા ઉત્પન્ન થાય છે, તેને વાતરોગ કહે છે. જો કે વાતોગમાં વાયુ કુપિત થાય છે, For Private and Personal Use Only Page #702 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુંરગ તે પણ શરીરનાં જુદાં જુદાં સ્થાન પર રહેલા પિત્ત અને કફ તથા તેથી બનતી સાતે ધાતુઓમાં તથા દશે ઇક્રિયામાં વાયુ, પિત્ત અને કફના હીન, મિથ્યા અને અતિવેગથી જુદી જુદી પીડાવાળા વાયુના રોગે જણાય છે. તે વાયુના રોગોના નિદાનશાસ્ત્ર જુદા જુદા એંશી પ્રકાર વર્ણવ્યા છે. પરંતુ તેના નામાર્થમાં તેનાં લક્ષ ને સમાવેશ થતો હેવાથી, તે તમામને એટલે એંશી પ્રકારના વાયુને ઉલ્લેખ કરવાની અત્રે જરૂર નથી. પરંતુ વાયુ બળવાન છે અને આખા શરીરના તંત્રને ચલાવનાર તથા પિષણ આપનાર છે. એટલે તે વાયુને હીન, મિથ્યા કે અતિગ થવાથી આખા શરીરવ્યાપારને હીન, મિથ્યા કે અતિગ થાય છે. એટલા માટે પ્રથમ પાંચ પ્રકારના વાયુ, શરીરનાં પાંચ સ્થાનમાં રહીને, વિકાર પામ્યા પછી કયા કયા રોગો અથવા શા શા ઉપાદ્ધ કરે છે, તે જાણવાની આપણને ખાસ જરૂર છે. અપાનવાયુ આ વાયુ પિત્તયુક્ત થઈ જ્યારે દુષ્ટ થાય છે ત્યારે બળતરા થાય છે, અંગ તપ આવે છે અને મૂત્રને રંગ રક્તવણે થાય છે, પણ તે વાયુ જે કફયુક્ત થાય છે, તે કમરથી લઈને નીચલા ભાગને જડ અથવા ભારે કરે છે તથા તેનાથી ટાઢ ચડે છે. સમાનવાયુ-આ વાયુ પિત્તયુક્ત થતાં પરસેવે વળે છે, અંગમાં બળતરા થાય છે, શરીર ગરમ બને છે અને મા આવે છે. પણ આ વાયુ કફયુક્ત થતાં મળમૂત્રને અટકાવ થાય છે અને રુવાંટી ઊભી થાય છે. પાનવાયુ–આ પાનવાયુ પિત્ત સાથે ઘેરાવાથી ઊલટી તથા શરીરથી દાહ કિંવા આગ ઉત્પન્ન કરે છે. પણ તે કફથી ઘેરાય તે શરીરને દુબળ કરે છે. સુસ્તી તથા બેચેની લાવે છે, વારેઘડીએ ઊંઘનાં ઝોકાં આવે છે અને મુખ અંદરથી શુષ્ક થાય છે. For Private and Personal Use Only Page #703 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ઉદાનવાયુ-આ વાયુ પિત્તયુક્ત થઈ બગડવાથી બળતરા થાય છે, મૂછ આવે છે, ભ્રમ થાય છે અને પરિશ્રમ વિના થાક લાગે છે. પણ તે વાયુ કફથી ઘેરાતાં પરસેવે બંધ થાય છે, રુવાંટા ઊભાં થાય છે, જઠરાગ્નિ મંદ થાય છે અને ટાઢ ચડે છે. વ્યાનવાયુ –આ વાયુ પિત્તની સાથે વિકારવાળે થવાથી ગાત્રને વિક્ષેપ એટલે રેગી અવયને પીડાને લીધે લાંબાટૂંકા કર્યા કરે છે તથા થાક ઘણે લાગે છે. તે વાયુ કફ સાથે ઘેરાતાં શરીર ખેંચાઈ લાકડીની પેઠે સીધું થાય છે અને સોજા આવે છે તથા શુળ મારે છે. એવી રીતે કુપિત થયેલ વાયુ રસધાતુમાં પહે હેય તે ચામડીને લુખી, ફાટેલી કિંવા ચિરાડા પડેલી, બહેર મારી ગયેલી, ખરબચડી અને કાળી બનાવે છે અને તેમાં કાંટા ખેંચ્યા જેવી પીડા થાય છે તથા તે રબરની પેઠે તણાય છે. તે ઉપરાંત વખતે ચામડીને રંગ લાલાશ પડતે બનાવે છે ત્યારે હૃદયાદિ મમસ્થાનમાં દુઃખ થાય છે. જે એ વાયુ રક્તધાતુમાં પહોંચ્યું હોય તે તેનાથી સંતાપકારક તીવ્ર પીડા થાય છે, શરીર સુકાઈ પાતળું થતું જાય છે, અન્નપર અભાવે થાય છે, જમ્યા પછી શરીર ભારે થઈ તેમાં કળતર થાય છે તથા ચામડી ફાટીને તેમાંથી રસી ઝરે છે. જે એ વાયુ માંસ અને મેદ સુધી પહોંચે છે તે શરીર ભારે થાય છે, કશાથી ઘુંટી રહ્યું હોય તેમ સ્થિર લાકડા જેવું થાય છે, સુષ્ટિપ્રહાર થવાની પેઠે બધું અંગ બહુ કળે છે તથા તે ઉપર આંગળીને સ્પર્શ પણ સહન થતું નથી. જે એ વાયુ અસ્થિ તથા મજજા સુધી પહોંચ્યો હોય તે હાડકાંના સાંધાઓના વચલા ભાગ દુખે છે, સાંધાઓ કળે છે, માંસ અને બળ ક્ષીણ થાય છે, ઊંઘ ઊડી જાય છે અને શરીર For Private and Personal Use Only Page #704 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયરેગ દુહા .. રાતદિવસ વાયુની તીવ્ર અસરથી ધડકે છે, કણકે કિંવા ધબકે છે. જે એ વાયુ વીર્યમાં પહોંચે છે તે તેને લીધે વિયની છૂટ જલદીથી કરે છે, કિંવા વીયને બાંધી રાખે છે, કિંવા તે ગને પાડી નાખે છે અથવા રોકી રાખે છે અથવા સૂકવે છે તથા ગર્ભ કિંવા શુકમાં વિવિધ વિકાર ઉત્પન્ન કરે છે. જે એ વાયુ શિરાઓ, નસો તથા રગમાં વિકારયુક્ત થઈ સંચરે છે, તે આખા અંગમાં શૂળ ફૂટે છે, નસેને સંકેચી એટલે ખેંચી, જાડી તથા ભારે કરે છે. શરીરની બહાર તથા અંદર ખલ્લી નામને વાયુ તથા કુત્વ નામને વાયુ ઉત્પન્ન થાય છે. જે એ બગડેલો વાયુ સ્નાયુ તથા સાંધામાં પહોંચે છે તે તે આખા શરીરમાં અથવા શરીરના એક ભાગમાં રેગ પેદા કરે છે, પણ તે વાયુ સાંધાઓમાં ફેલાતાં સાંધાઓને વિશેષ કરી તેમને વાંકાચૂંકા અણિયાળાની પેઠે વળવા કે ફરવા દેતે નથી; વળી તેનાથી અંગમાં બે ફૂટે છે તથા શરીરના કેટલાક ભાગે સૂજી પણ જાય છે. એવી રીતે વાયુ આખા શરીરમાં એટલે વિદેષમાં, પાંચ તન્માત્રામાં અને દશ ઈદ્રિયામાં અને દશ ઈદ્ધિને પિષણ કર.' નારાં સ્થાનેમાં જ્યાં જ્યાં તેને હીનાગ, અતિવેગ કે મિથ્યા ગ થાય છે, ત્યાં ત્યાં અચિત્ય પ્રકારના અચિન્ય લક્ષણવાળા, અચિન્ય ઉપદ્રવો સહિત રાગો એટલે પીડા ઉત્પન્ન કરે છે. નિદા નશાસે એંશી પ્રકારના વાયુની ગણના કરેલી છે. તે પણ કઈ કોઈ વખતે એવાં લક્ષણે જોવામાં આવે છે કે, એંશી પ્રકારના વાયુ કરતાં જુદા જ પ્રકાર જણાય છે. તેનું કારણ એવું છે કે, એંશી પ્રકારનાં વાયુ, ચાળીશ પ્રકારના પિત્ત, વીશ પ્રકારનાં કફ, For Private and Personal Use Only Page #705 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir }CR શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો દશ પ્રકારના આમવાયુ અને તેએ દશ ઇન્દ્રિય, પાંચ તન્માત્રા, સપ્ત આશય અને સાત ધાતુએ તથા સાત ઉપધાતુએ સાથે જુદા જુદા રૂપે તેને હીન, મિથ્યા અને અતિયેાગ થવાથી વાયુઆશ્રિત અસ`ખ્ય જાતના રોગો થઈ શકે છે અને એટલા માટે નિદાનશાસ્ત્ર જણાવ્યું છે કે:-- अव्यक्तं लक्षणं तेषां पूर्वरूपमिति स्मृतम् । आत्मरूपं तु यद्व्यक्तमपायो लघुता पुनः ॥ અર્થાત્ વાયુનાં લક્ષણા અવ્યક્ત એટલે કહી શકાય નહિ એવાં હોવાથી સપૂર્ણ વ્યવસ્થા થઇ શકતી નથી. દરેક સ્થાનમાં ત્રિદેષ-સિદ્ધાંતમાં કહેવામાં આવ્યુ' છે તેમ, પાંચ પ્રકારના વાયુ, પાંચ પ્રકારનાં પિત્ત અને પાંચ પ્રકારના કફ્ મળીને પંદર પ્રકારે ત્રિદોષ પોતપોતાનું કામ કરે છે. તે પદર પ્રકારના ત્રિદ્વેષમાં જે જે પ્રકારનેા હીન, મિથ્યા અને અતિયાગ થાય છે, તે તે પ્રકારના તે તે સ્થાનમાં ઉપદ્રવેા થાય છે. એટલા માટે દેાષાના હીન, મિથ્યા અને અતિયાગ સમજીને રોગનું નિદાન તથા ચિકિત્સા કરવામાં આવે તેાજ ચિકિત્સકના પરિશ્રમ સફળ થાય છે. દાખલા તરીકે આપણે આપણી આંખના વિચાર કરીએ. આંખ એ મનુષ્યના શરીરમાં એક અગત્યની ઇન્દ્રિય છે. તે આંખને જોવાથી તેની પાંપણના વાળ, પાંપણનુ' પટુ પડે, પાંપણની નીચેનું પડ, પાંપણના એ સાંધા, એ સાંધામાં રહેલી માંસની એ પેશીઓ, આંખના ડોળાના કાચ, તે કાચનુ ધેાળુ' પડ, ધેાળા પડમાં રહેલે કાળા ભાગ અને કાળા ભાગમાં રહેલી દૃષ્ટિ જેને આંખની કીકીના નામથી ઓળખવામાં આવે છે તે; તે આંખના ડાળાની નીચે રસનું, રક્તનું, માંસનુ', મેદનું, અસ્થિનુ', મજાનું અને શુક્રનુ એકેક પડ રહેલુ' છે. હવે ત્રિદોષસિદ્ધાંતના નિયમ પ્રમાણે For Private and Personal Use Only Page #706 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુરેગ 398 આંખમાં રહેલા અપાનવાયુ આંખમાં રહેલા મળને ચીપડાના રૂપમાં અને મને વિકારથી આંખના સાંધામાં રહેલી માંસપેશીઓમાંથી છૂટા પડેલા પાણીને બહાર કાઢી નાખવાનું કામ કરે છે. ઉદાનવાયુએ ખેચેલા ભ્રાજકપિત્ત અનેરસગકફનાં તત્ત્વાને સમાનવાયુ સરખે ભાગે વહેંચી આપે છે, તે સરખે ભાગે વહેચેલા ક-ષિત્તની જેમ જેમ સાતે ધાતુ બનતી જાય છે, તેમ તેમ પાનવાયુ તેનું પાષણ કરે છે. આંખમાં રહેલે ઉદાનવાયુ, પાનવાયુએ પેાષણ કરેલાં તત્ત્વાને જ્ઞાનતંતુઓમાં પહોંચાડી મગજમાં સ્થિર કરે છે. અને આંખમાં રહેલા બ્યાનવાયુ આખા શરીરમાં રહેલા બ્યાનવાયુમાં સ્થિત થયેલા જ્ઞાનતંતુઓને તે ખબર પહાંચાડે છે. તેવી રીતે આંખમાં રહેલ દ્રવરૂપ પાચકપિત્ત, ઉદ્યાનવાળુએ આણેલા રસને પચાવી રંજકપિત્તને પહેાંચાડે છે; જેણે કરીને ર'ગાયેલુ પિત્ત આલેાચકપિત્તને ઉત્પન્ન કરે છે, જેથી સાધકપિત્ત તેને સ્થિર રાખે છે, એટલે આલેાચકપિત્તમાં રહેલા જ્ઞાનત’તુએ રૂપતન્માત્રાના આશ્રયે રહી આખા જગતના સ્વરૂપ અને ૨ગનું દર્શન કરે છે. આથી કરીને ચામડીમાં એટલે આંખની પાંપણામાં રહેલ ભ્રાજકપિત્ત વ્યાનવાયુ સાથે મળીને આકાશમાંથી આવતા સૂક્ષ્મ પણ આંખને નુકસાન કરતા પરમાણુઓ તથા ત્રસરેણુઓને અટકાવવા માટે આંખની પલકનું પાંપણા દ્વારા આકુંચન અને પ્રકુ ચન કર્યાં કરે છે અને આંખને કાન્તિવાળી અને ભીની રાખે છે. આવીજ રીતે આંખમાં રહેલા કલેદન કર્ આંખના તમામ અવચવાને સ્થિર રાખે છે, આંખમાં રહેલા અવલ અને કફ આંખના દરેક ભાગને પાષણ આપે છે, આંખમાં રહેલા રસન કફ આંખને લૂખી પડવા દેતા નથી; આંખમાં રહેલેા સ્નેહગકફ્ આંખને ચીકણી રાખે છે અને આંખમાં રહેલા સ'શ્લેષણ કરે આંખના સાંધાઓને હલનચલનમાં સહાયકારી થાય છે. એટલા ઉપરથી ધ્યાનમાં આ આ. ૨૨ For Private and Personal Use Only Page #707 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ વશે કે એક એક દેશના પાંચ પાંચ મેંદથી પંદર ભેદે એક એક ઈન્દ્રિયમાં, એક એક તન્માત્રામાં અથવા એક એક સ્થાનમાં અને એક એક ધાતુમાં પોતપોતાના ગુણધર્મ પ્રમાણે કામ કરી રહેલા છે. જ્યારે આંખમાં રહેલો સમાનવાયુ હીન, મિથ્યા કે અતિગને પામે છે, એટલે બીજા ચાર વાયુઓ, પાંચ પિત્તો, પાંચ કફ અને સાત ધાતુઓમાં હીન, મિથ્યા અને અતિયોગ થાય છે. આથી જે જે વાયુને જે જે પિત્ત, કફ તથા ધાતુઓ સાથે પરસ્પર હીન, મિથ્યા અને અતિગ થાય છે તે તે વાયુ, પિત્ત અને કફમાં તથા ધાતુઓનાં સ્થાનમાં તેના તેના ગુણ ધર્મ પ્રમાણે પીડા ઉત્પન્ન થાય છે. તેવી દરેક જાતની પીડાને ઓળખવા માટે તે તે પીડાને રોગ ગણી, તેનાં જુદાં જુદાં નામ આપવામાં આવ્યાં છે. આ દાખલાથી એટલું સમજમાં આવશે કે, આખા શરીરમાં રહેલા દરેકે દરેક સ્થાનમાં એટલે શિરાઓ, ધમનિઓ, કન્દરાઓ, હાડકાંઓ, સાંધાઓ, સ્નાયુઓ, મેદ, મજજા, માંસ, લોહી, રસ, ચામડી અને ધાતુઓની ઉપધાતુઓમાં સ્થળે સ્થળે પાંચ પ્રકારને વાયુ પ્રાધાન્ય ભેગવી, પાંચ પ્રકારનાં પિત્ત અને પાંચ પ્રકારને કફને શુદ્ધ કરી તેની ધાતુ બનાવે છે તથા અશુદ્ધરૂપ દેને દેષના રૂપમાં કે ઉપધાતુના રૂપમાં શરીરની બહાર કાઢી નાખે છે. એટલા માટે વાયુને મહાબળવાન તથા આખા શરીરતંત્રને ચંલાવનાર, પિષનારે, વૃદ્ધિ કરનાર, હીન કરનારો અને અંતે નાશ કરનારે કહેવામાં આવ્યા છે. આથી ચિકિત્સકોએ શરીરના દરેક ભાગમાં થતા ઉપદ્રને તપાસી, તેને મિશ્રભાવના હીન, મિથ્યા અને અતિયોગને સમજી ત્રિદેષના ઉપદ્રવને દબાવવા માટે ત્રિગુ. ણાત્મક અને ષડરસાત્મક ચિકિત્સા કરવી, જેથી રોગી નિરામય થઈ આયુષ્યવાન થાય છે. એટલા માટે વાયુવેગે છે કે અચિન્ય લક્ષણવાળા અને અનંત છે, તથાપિ તેની સામાન્ય ચિકિત્સા જે For Private and Personal Use Only Page #708 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુરાગ - - અમારા અનુભવમાં આવેલી છે, તે પ્રકટ કરવાનું દુરસ્ત ધારી નીચે પ્રમાણે જણાવીએ છીએ – - ભિલામાની ગેળ-મિલામાં તેલ ૮, ગોળ તેલા પ, પીપળીમૂળ તેલે ૧, પીપર તેલે ૧, અકલગરે તેલ ૧, સુંઠ તેલ ૧ અને માલકાંકણ તેલ ૧ એ સર્વ વસા-ને વાટીને ગેળમાં બોર જેવડી ગળી કરવી. રોગીનું બળ જોઈને એકેક અથવા બેબે ગળી સાંજ સવાર પાણી સાથે ખવડાવી, તે રોગીને તેલવાળા પદાર્થો પુષ્કળ ખવડાવવા; પણ ઘી, દૂધ, ગળપણ બિલકુલ આપવાં નહિ. તેલ જેટલું વધારે ખવાશે તેટલું વધારે ફાયદે કરશે અને ગળપણ, દૂધ, ઘી ખાશે તે રોગ વધારે થશે. ખટાશ ખાવા દેવી નહિ. રાઈને વઘાર કરેલ હોય અથવા જેમાં રાઈ આવતી હોય તેવા પદાર્થ ખાવાથી આખે શરીરે રાઈ જેવડી ફેલ્ફીઓ ફૂટી નીકળશે, એ ગોળી ખાવાથી સંધિવા, ગઠિયે વા તથા કમરને વા મટે છે. લવિંગાદિ ગૂગળની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર ખાવાથી વાયુથી થતી કળતર મટે છે, ભૂખ લાગે છે, ખાધું પચે છે અને પેટનાં આંતરડાંમાં ભરાયેલા વાયુને મટાડે છે. પધ્યાગગળ –ગૂગળ મણ અર્થો, હરડેરળ શેર દશ, બહેડાંદળ શેર પંદર, આમળાં શેર દશ, ગળો શેર દશ, એ સર્વને એકઠાં કરી અને સોળ મણ પાણીમાં ઉકાળી, અધું પાણી બળી જાય ત્યારે નીચે ઉતારી કપડા વતી ગાળી, પછી હરડેદળ શેર દેઢ, બહેડદળ શેર દેઢ, આમળાં શેર દેઢ, સૂંઠ શેર અર્ધો, પીપર શેર અધે, વાવડિંગ શેર અર્થે, નસોતેર શેર , નેપાળે શેર , ગળે શેર અર્થે એ સર્વે વસાણાંને ખાંડીને સળગણા પાણીમાં ઉકાળીને ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળી, તે For Private and Personal Use Only Page #709 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ બેઉ ઉકાળા ભેગા કરી, લોખંડના વાસણમાં ઉકાળતાં ઉકાળતાં પાક જે થાય ત્યારે બીજા વાસણમાં કાઢી લેવું. ઠંડું પડ્યા પછી જે વધારે નરમ દેખાય, તે તડકે સૂકવી તેને ઘીને હાથ દઈને જેમ પાપડને લેટ ખડે તેમ ખૂબ ખાંડી, અરીઠાની બીજ જેવડી ગળી વાળીએ છીએ. એ બબ્બે ગોળી ત્રણ વખત પાણી સાથે આપવાથી તમામ જાતના વાયુ મટી જાય છે, એટલું જ નહિ પણ ચામડીમાં, માંસમાં કે હાડકાંમાં સડો પેઠે હૈય, તેને પણ તે ફાયદો કરે છે. તે ઉપરાંત ગુલ્મ, સોજા, પાંડુ, કમળો, પ્રમેહ, મંદાગ્નિ અને મળબંધ એટલા રોગોમાંથી કેટલાકને તરત ફાયદો કરે છે અને કેટલાકને લબે વખત ખાવાથી ફાયદે કરે છે. આ પચ્યાગળની ગળી કફરેગ સિવાયના તમામ રોગો ઉપર, પછી તે ગમે તે સ્થાનમાં થયા હેય, તેને સાત મહિના સુધી અને થવા બાર મહિના સુધી કાંઈ પણ પરેજી પાળ્યા સિવાય ખવડાવવામાં આવે છે તે તમામ દર્દીને સારાં કરે છે. - ચિચાભલાતકવગર મીઠાની પાકી આમલી છોડાં તથા કચૂકા કાઢી નાખી શેર ૧ તથા ભિલામાં શેર ૧, એ બેઉને ભેગાં ખાંડી, ગોળી વળાય એવું થાય ત્યારે તેની ચણીબેર જેવડી ગોળીઓ વાળવી. એ ગેળી એકેકી અથવા બબ્બે દિવસમાં ત્રણ વાર પાણી સાથે ગળાવવી. જે સંગ્રહણી અથવા અતિસારને રેગી હોય તે ઉપર છાશ પીવાથી તરત ફાયદે દેખાય છે, એટલે ઝાડા બંધ થાય છે, દુખાવે નરમ પડે છે અને પેટ ચઢતું નથી. જે કોઈને ઉપદંશ થયા પછી વિસ્ફોટક થઈ સાંધા રહી ગયા હોય અથવા લકવા, આદિતવાયુ, મચાતંભ કટિગૃહ, ગૃધ્રસી વગેરે સંધિગત અને શિરાગત વાયુ થયે હોય તે બબ્બે ગેળી પાણી સાથે ગળવવાથી ઘણે સારે ફાયદે થાય છે. વિશેષમાં જણાવવાનું કે, આ ગેળી ઉપર ગમે તે પદાર્થ For Private and Personal Use Only Page #710 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયર ૬૭૭ પાપા નાના નાના નાના નાના ખાવામાં આવે તે નુકસાન કરતી નથી, પરંતુ રોગને પ્રતિકૂળ ખેરાક આપે નહિ. ધાત્રી ભલાતક-ભિલામાં શેર એક, હરડેદળ શેર અર્થે, બહેડાંદળ શેર અર્થે, આમળાં શેર અધે, સૂંઠ તેલ પંદર, મરી તેલા પંદર, પીપર તેલા પંદર, કાળા તલ શેર એક, ગેળ શેર એક એ સર્વે વસાણને ઝીણા ખાંડીને ગોળમાં મેળવી, ફરી ખાંડીને ઝીણા બેર જેવડી ગોળી કરવી. એક અથવા બે ગેળી પાણી સાથે ખવડાવવી. પરેજી કાંઈ નથી. એ ગોળીથી પેટનાં આંતરડાંના વ્યાધિ, દુ:ખા અને વાયુના તમામ રોગો મટી જાય છે, ભૂખ લાગે છે, શક્તિ આવે છે, સાંધા દુઃખતા હોય તે મટે છે. અર્થીગવાયુ, ઉપદંશ અને પ્રમેહવાળાને પણ માફક આવે છે. ગરાજ ગૂગળ-ગૂગળ શેર એક લાવી દશ શેર દૂધમાં ઉકાળો. ઊકળવા માંડે કે તેમાં લસણ શેર માં છેલીને વાટીને નાખવું. જ્યારે દૂધને મા થાય ત્યારે ઘી શેર સવા નાખી તે માવાને દાણે પાડવો. પછી તેમાં સાકર શેર ત્રણ ખાંડીને નાખવી. સાકર સાથે એકરસ થાય ત્યારે નીચે ઉતારી પીપર, પીપળામૂળ, અજમે, અજમેદ, સૂવા, મરી, કરમાણી અજમે, ધમાસો, વચકાવળી, તમાલપત્ર, ગેખરુ, ધાણા, હરડાં, બહેડાં, આમળાં, મેથ, હીરાકસી, દેવદાર, સિંધવ, ઉપલેટ, જેઠીમધ અને તમાલપત્ર; એ સર્વે ૦ ૦ તેલ લઈ, ખાંડી વસ્ત્રગાળ કરી મેળવવાં. પછી તેમાંથી રોગીના બળને વિચાર કરી, બે અનીભારથી આઠ આનીભાર સુધી દિવસમાં બે વાર ખાવા આપ. એના ઉપર ખટાશ આપવી નહિ. એ ગૂગળથી કમર તથા સાંધા દુખતા મટે છે, ધાતુવિકાર મટે છે, પગનું કળતર મટે છે, સુન્નબહેરી મટે છે, ફકરું, ચિત્તભ્રમ અને તાણના રેગો મટે છે, For Private and Personal Use Only Page #711 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ચિકિત્સાશાસ્ત્રમાં જેગરાજ ગૂગળના જે પાઠે લખેલા છે, તે કરતાં આ ગરાજને પાઠ નવી રીતે જ ગઠવેલ છે. વાતનાશન ગૂગળ-ગૂગળ તેલા પાંચ, બેળ તેલા પાંચ અને હિંગળક તોલા પાંચ એને ઘીને હાથ દઈ ખૂબ ખાંડી અરીઠાની મીજ જેવડી ગળી વાળવી. એ ગાળી એકેકી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ગળવાથી વાયુના તમામ વિકારને મટાડે છે. તેમાં ખાસ કરીને કમરને અને બરડાની કરેડને દુખા તથા કળતરને જરૂર મટાડે છે. - પુનરનવાદિ ગુગળઃ–પેળી સાડીનાં મૂળ શેર દશ, દિવેલાનાં મૂળ શેર દશ અને સૂંઠ શેર દેઢ, એ સર્વને થોડું ડું ખાંડીને આઠ મણ પાણીમાં ઉકાળવું. જ્યારે એક મણ પાણી બાકી રહે ત્યારે તે ઉકાળાને કપડાથી ગાળી લઈ, તે ઉકાળામાં ચાર શેર ગૂગળ નાખીને પકાવે અને જ્યારે પાકી રહે ત્યારે સેળ તેલા એરંડિયું, નસેતર વીશ તેલા, નેપાળે ચાર તેલા, ગળે દશ તેલા, હરડેદળ ચાર તેલા, બહેડાંદળ ચાર તેલા, આમળા ચાર તેલા, સૂઠ ચાર તેલા, મરી ચાર તેલા, પીપર ચાર તોલા, ચિત્ર ચાર તેલા, સિંધવ ચાર તેલા, ભિલામાં બાર તેલા, વાવડિંગ ચાર તોલા, સુવર્ણ માક્ષિક ભસ્મ એક તેલ અને સાડી એક તોલે મેળવીને પાક કરવે. જ્યારે બરાબર પાક તૈયાર થાય ત્યારે નીચું ઉતારી, ઠંડું પડયા પછી એક તેલ નિત્ર ખાય તે, વાતરક્ત, સાત પ્રકારની વૃદ્ધિ, ગૃધ્રસી, જાંઘ, ઉરુ, પુષ્ટ, ત્રિક અને બસ્તીમાં થયેલા વાયુના વિકારને મટાડે છે અને મેટા આમવાયુને મટાડે છે, એવું ભાવપ્રકાશમાં લખેલું છે. પણ એરંડિયું તેલ નાખવાથી ગોળી વળતી નથી, તેથી અમે એરંડીની મીજ નાખીએ છીએ અને એક તેલ ખાવાનું પ્રમાણ For Private and Personal Use Only Page #712 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુરાગ 392 સહન થઇ શકતું નથી તેથી એક તાલાની સેાળ ગેાળી મનાવીએ છીએ. તે ગેાળીમાંથી દરરાજ એટ્રેક અથવા અમ્બે પાણી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી પેટના સેાજા, હાથપગના સેાજા, પાંડુરોગ, ઉદરરોગ તથા ગુલ્મ, વાયુ અને એકદરે જે વાયુમાં મળ સુકાઈ ગયાં હોય તેમાં ઘણું સરસ કામ કરે છે. શરીરમાં નવું લાહી ઉત્પન્ન કરે છે અનેવિસ્ફાટક તથા આમવાયુને મટાડે છે. અમુતાદિ ગૂગળ:-ગળા શેર દશ, હરડાં શેર ઇશ, બહેડાં શેર દશ, આમળાં શેર દશ, ગૂગળ શેર પાંચ એ સર્વને એકઠાં કરી ખાર મણુ પાણીમાં ઉકાળા કરી, આશરે એ મણુ પાણી રહે ત્યારે તેને કપડાથી ગાળી, પાછું અગ્નિ પર ચઢાવી તેમાં નેપાળે, સૂંઠ, મરી, પીપર, વાયર્ડ'ગ, ગળે, હરડાં, બહેડાં, આમળાં અને તજ એ દરેક પદાર્થ દશ દશ તેાલા, નસેાતર એક તાલે લઇ વસ્ત્રગાળ ચૂભું કરી ઉપરના ઉકાળામાં મેળવી પકાવવુ. જ્યારે પાક તૈયાર થાય ત્યારે નીચે ઉતારી તેમાંથી અગ્નિખળના વિચાર કરી, એક તાલા સુધી ખવડાવવા. એ ગૂગળથી વાતરક્ત, કોઢ, હરસ, મદાગ્નિ, ત્રણ, પ્રમેહ, આમવાત, ભગદર, નાડીવ્રણ, ઉરુ સ્થ અને સાજા મટે છે, એવું ભાવપ્રકાશમાં લખેલુ છે. પરંતુ એ ગૂગળના પાક તૈયાર થયા પછી જો એમ ને એમ રહેવા દઈએ તા ઉપરના ભાગ સુકાઇને પથ્થર જેવા થઈ જાય છે. અને નીચે. ના ભાગ ઘણા નરમ રહે છે, જે એ ગૂગળને બરણીમાં ભરી લઈએ તા પાણીની ભીનાશને લીધે ફૂગ ચડી સડી જાય છે તેથી ફેકી દેવા પડે છે. એટલા માટે એ ગૂગળને તડકે સૂકવી ઘીને હાથ દઇ ખૂબ ખાંડવા, એટલે ગાળી વાળવા જેવા એકરસ થશે. પછી તેને ઘીવાળા હાથે અરીઠાની સીજ જેવડી ગાળી વાળવી, એટલે ચમકતી કાળા રંગની ગેાળી થશે. જો કે આગળ લખેલા પથ્યાગૂગળમાં અને આમાં બહુ ફેર નથી, તથાપિ પચ્ચાગૂગળ For Private and Personal Use Only Page #713 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ ની ગળી તડકે સૂકવી શકાય છે અને આ અમૃતાદિ ગૂગળની ગળી તડકે સૂકવવાથી નરમ થતી જાય છે, એટલા માટે એ ગોળીને તડકે નહિ સૂકવતાં છાંયામાં સૂકવવી. જો કે એ ગૂગળને ખાવાનું પ્રમાણુ એક તેલાનું લખેલું છે, પણ એક તેલે ખાઈ શકાતું નથી. પરંતુ ઉપર લખ્યા પ્રમાણેની ગોળી એકેક અથવા બબ્બે દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી સંધિવા, વિસ્ફ ટક, પ્રમેહ, લકે વગેરે વાયુનાં દર્દો કે જેમનું મૂળ ઉત્પત્તિસ્થાન ગરમીમાંથી હેાય છે, તેના ઉપર બહુ સારી અસર કરે છે. પરંતુ એ ગોળી ખાવાથી કેટલાક રોગીને પાતળા ઝાડા થાય છે અને કેટલાકને પેટમાં બહુ દુખે છે, તેટલા માટે એ ગોળી ધ્યાન પહોંચાડીને આપવાની છે. જે ઉપદ્રવ કરે તે માત્રા ઓછી કરીનાખવી. કિશોર ગૂગળ-હરડાં, બહેડાં, આમળાં, ગળો એ ચાર વસ્તુ પાંચ પાંચ શેર લઈ ડી ખાંડી, લોખંડના કડાયામાં આઠ મણ પાણી મૂકી ઉકાળી બે મણ પાણી રહે ત્યારે ગૂગળ શેર પાંચ લઈ તેને પાણીમાં એક દિવસ પલાળી રાખી, બીજે દિવસે ઉકાળી તે પાણી પેલા ઉકાળામાં મેળવવું એટલે ગૂગળમાંનું મટેડું, કાંકરી વગેરે જુદાં પડી જશે. પછી તે બેઉ ઉકાળાને ભેગા મેળવી ચૂલે ચડાવી, તેમાં હરડાં, બહેડાં, આમળાંને ગળો એ ચાર ઔષધ દશ તેલા અને સૂંઠ, મરી, પીપર એ ત્રણે ઔષધ પાંચ પાંચ તેલા, વાયવડિંગ આઠ તેલા, દાંતીનાં મૂળ ચાર તોલા અને નસેતર ચાર તેલા એ સર્વેને લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાકમાં મેળવી, આગળ બતાવેલી ગળી પ્રમાણે અરીઠાની મીજ જેવડી ગળી વાળી, તે ગોળી દિવસમાં ત્રણ વખત બબ્બે આપવાથી વાયુના તથા ગરમીના ઘણા રોગને મટાડે છે. પરંતુ માથાના દુખાવાના લાંબા કાળના રાગ ઉપર એટલે ઝામરવાયુ, માથાનું શૂળ, માથું પોચું પડી જાય છે તે, અને માથાને હાથ અડકાડી શકાતો ન હોય For Private and Personal Use Only Page #714 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Acha વાયુરાગ એવા રેગીને તેમાં ઉપદંશ, ફિરંગરાગ, વિસ્ફટક, મામા, વિચર્ચિકા અને વિશેષ કરીને ચામડીના દઈમાં બહુ સારું કામ કરે છે. જો કે ગૂગળને લઘુમંછાદિ એટલે મજીઠ, ત્રિફળા, કડુ, વજ, દારૂહળદર, ગળ અને લીંબછાલનો ઉકાળા સાથે આપે હોય તે ઘણું સરસ કામ કરે છે. સામાન્ય રીતે વાયુ તથા પિત્તના વિકારમાં કોઈ પણ જાતના ગૂગળ અદ્દભુત કામ કરી બતાવે છે. પરંતુ રોગીએ શ્રદ્ધાપૂર્વક જે ગૂગળની ચેજના વૈધે કરી હોય તે ગૂગળ ઓછામાં ઓછા છ માસથી બાર માસ સુધી આ જોઈએ. ઉતાવળે કામ માગનારને માટે ગૂગળ નકામા છે. - ચકમર્દિકતેલ-કૂવાડિયાનાં બી, અસાળિયો, રાઈ, સરસવ, માલકાંકણી, તલ અને કપરું સમભાગે લઈ વીશ શેર વજન કરવું. તેમાંથી કે પરા સિવાય બીજાં બધાં વસાણાંને જુદાં જુદાં ખાંડવાં. પછી તેમાં કપરું નાખી, ઘાંચીની ઘાણીમાં પિલાવી, તેનું તેલ કઢાવવું. એ તેલ મસળવાથી વાયુથી અકડાઈ ગયેલા, રહી ગયેલા, ખેંચાઈ ગયેલા, કમરમાંથી પાંગળા થયેલા રોગીઓ સારા થાય છે. નારાયણ તેલ-આસાન, કાંસકીનાં મૂળ, બીલીનાં છેડા, પહાડમૂળ, ભેંયરીંગણી, મેટી રીંગણનાં મૂળ, ગોખરુ, બલબીજ, લીંબછાલ, અલુંનાં છેડ, સાડી, ચાંદવેલ, (લજામણી) છીણીનાં મૂળ એ દશ ઔષધ એકેક શેર લઈ થોડાં ખાંડી આઠ મણ પાણીમાં ઉકાળી, ચોથા ભાગનું પાણી રહે ત્યારે તેને ગાળી લઈ, તે ઉકાળામાં તલનું તેલ પાંચ શેર નાખી ચૂલે ચડાવવું. પછી શતાવરી શેર પાંચ ખાંડીને બે મણ પાણીમાં એક દિવસ પલાળી મૂકી, બીજે દિવસે ઉકાળી, દશ શેર પાણી રહે ત્યારે તે ઉકાળાને જ્યારે ઉપરના ઉકાળામાંનું તેલ બાકી રહે અને ઉકાળે બળી જાય, ત્યારે શતાવરીને ઉકાળે તેમાં નાખો. ત્યાર પછી ઘેડાવજ, એલચી, For Private and Personal Use Only Page #715 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ટ શ્રીઆયુર્વેદ નિષ્ણધમાળા-ભાગ ૨ જો સુખડ, કાળેા છડ, વજકાવલી, જટામાંસી, સિંધવ, આસન, કાંસકીનાં મૂળ, રાસ્ના, વરિયાળી, દેવદાર અને તગર એ ઔષધા આઠ આઠ તેાલા લઇ ખાંડી વસ્ત્રગાળ કરી દશ શેર દૂધમાં મેળવી રાખવું. જ્યારે શતાવરીના ઉકાળેા મળી જાય ત્યારે દૂધવાળે! કલ્ક નાખીને કાળવુ'. ઊકળતાં ઊકળતાં તે ઉકાળા બળી જાય અને દૂધના માવા થઇ તેના દાણા છૂટા પડે ત્યારે તે તેલ ગાળી લેવું, પણ આ તેલ મનાવતાં દૂધના દાણા પડ્યા પછી તમામ તેલ ઉકાળાના સત્ત્વમાં અને દૂધના માવામાં એવુ મળી જાય છે કે, નિતારીને અથવા નિચાવીને લેવા જઈએ તેા ચેાથા ભાગનું' પણ હાથ આ વતું નથી. એટલા માટે આપણી મરજી લાયક પાક થાય અને તેલ ટુ' પડે કે તેમાં એ મણુ પાણી નાખીને, બેત્રણ ઊભરા આવે એટલુ ઉકાળી ઠંડું પડવા દેવુ, એટલે તમામ તેલ, પાણી ઉપર તરી આવશે. તે હાથ વતી બીજા વાસણમાં કાઢી લઈ, તે વાસણને તાપ પર મૂકી, પાણીના ભાગ મળી જાય તેટલું કકડાવી, કપડે ઠંડું પડડ્યા પછી ખાટલીમાં ભરી લેવુ'. એ તેલમાંથી દરરેાજ અર્ધા તેાલાને આશરે ગરમ પાણી સાથે અથવા ગરમ દૂધ સાથે પાવાથી ઝાડા થઇ ગયેલા માણસને તથા આંત્રવૃદ્ધિવાળાને તથા જેનું પેટ ચરખીથી ફૂલી ગયું હોય તેને ઘણા ફાયદા કરે છે. માથાના અત્ય’ત દુખાવામાં એનાં ટીપાં નાકમાં મૂકવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓને ચેાનિશૂળ, પીડિતાવ તથા ચેનિમાર્ગના દીધ રમ હાય તે। આ તેલનાં પૂમડાં લેવાથી ફાયદે થાય છે. તેવી રીતે શરીરે ચેાળવાથી કાળેા કાઢ મટે છે. અને વાયુથી રહી ગયેલા રાગીને બહુજ ફાયદા કરે છે. એ તેલ વાસી થવાથી રસ અન્નલતું જણાય તા પાછું' તપેલીમાં કાઢી, ફરી ગરમ કરી લેવાથી તાજી' મની જાય છે. મૂળ શારંગધરના પાઠમાં કાંઈક ફેરફાર કરી ઉપર લખ્યા પ્રમાણે આ તેલ અમે તૈયાર કરીએ છીએ, For Private and Personal Use Only Page #716 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુગ અડદના ઉકાળામાં તલનું તેલ નાખી તેલ બળતાં સુધી ઉકાળી, તે તેલ ચાળવાથી લકવાના દરદને ઘણો ફાયદો કરે છે. જે કે નિદાનશાસ્ત્રમાં વાયુના એંશી પ્રકાર લખેલા છે અને વાયુનું વર્ણન કરતાં વિદેષસિદ્ધાંતના વિચાર પ્રમાણે વાયુના અસંખ્ય ભેદ પાડી શકાય છે, પરંતુ એંશી પ્રકારના વાયુ પૂરેપૂરા થતા હેય એવું ઘણે ભાગે જોવામાં આવતું નથી. પણ તે પૈકી લકવા, આદિંતરેગ, સંધિવા, આક્ષેપક, અપતંત્રક, ગૃધ્રસી, વિશ્વાચી, જિહાāભ, મન્યાર્થભ, કેખુશીષ, અપબાહુક, ખંજ, પંગુ, પાદહર્ષ, ખલ્લી, પાટકટક વગેરે વાયુના રેગ થતા જણાય છે. પરંતુ તેની જુદી જુદી ચિકિત્સા કરવામાં આવતી નથી, પણ વાયુવેગ પર ગૂગળ ઘણી સારી અસર કરે છે. હવે વાયુ જ્યારે કફને આશરે જઈ મિથ્યાગ ઉત્પન્ન કરે છે, ત્યારે પિત્તને હીનવેગ થાય છે, તેથી જે વાયુઓ જણાય છે તેમાં ગૂગળ કામ કરી શકતા નથી, પણ તેવા રંગમાં રસસિંદૂર, મલસિંદૂર, તાલસિં. દૂર, શિલાસિંદૂર વગેરે ઘણું સારું કામ બજાવે છે. વાયુ ઉપર ચોળવાને મલમ-વિલાયતી કપૂર તેલા ૫, ચેખું ટરપિટાઈન તેલા ૨૦ અને બારસેપ નામને પીળે સાબૂ તેલ ન લઈ પ્રથમ કપૂરને ઝીણું વાટી તેમાં સાબૂ મેળવી પછી ટરપેન્ટાઈન નાખી ઘૂંટવું એટલે કપૂર મળી જશે. એ મલમ પેટમાં દુખતું હોય તે પેટ પર ચોળાય, શૂળ મારતું હોય તે શૂળ પર ચોળાય. તેવી રીતે જ્યાં જ્યાં વાયુનું દરદ માલમ પડતું હોય ત્યાં ત્યાં ચેળવાથી ઘણું ફાયદો થાય છે. સેજાની ગળી-હીમજીહરડે શેર ૧, આમળાં શેર , સૂરેખાર શેર , મેરથુથુ નવટાંક લઈ પ્રથમ હરડે, આમળાં અને સૂરોખારને ઝીણાં ખાંડી, મેરથાનું પાણી પેલે ભૂકે પલળી For Private and Personal Use Only Page #717 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા ભાગ-૨ જે - - - રહે એટલું બનાવવું. પછી તે ભૂકાને એક ગોળે કરી એક દિવસ વાસી રાખી મૂકો. બીજે દિવસે તે ગેળાને ખૂબ ખાંડી તેની બેર બેર જેવડી ગોળી બનાવવી. આ ગોળી પાણીમાં ઘસી સાંધાનો દુઃખાવે, કોઈ પણ જગ્યા પર વાગવાથી,ભાંગવાથી, કાંઈ કરડવાથી અથવા રસ આવવાથી સોજો આવ્યા હોય, તે ઉપર પડ વાથી તરત ફાયદે કરે છે. જે આ ગેળીમાં પાણી વધારે પડશે તે એ ગોળી સુકાયા પછી ઘસવાને સહેલી અને વજનમાં હલકી તથા પિચી બનશે. તેવી પિચી ગળી બરાબર કામ કરશે નહિ, પણ બરાબર માફકસર પાણી પડવાથી જે ગોળી બનશે, તે કઠણ વજનદાર અને ઘસવામાં મુશ્કેલ જણાશે, પણ તે ગેળી ઘસીને ચોપડવાથી તરત ફાયદે પડશે. આ ળી ચાંદે પડી શકાય છે, રસ પર ચેપડાય છે, આંખ દુખવા આવી હોય તે ઘસીને આંખની આસપાસ પડાય છે. કાનમાં ચસકા મારે ને કાનમૂળિયાં ફૂલ્યાં હેય તે તેના પર પણ પડાય છે. એકંદરે જ્યાં જ્યાં ચેપડવાની જરૂર જણાય ત્યાં ત્યાં સામાન્ય રોગોમાં ચેપડવાથી અદ્દભુત કામ કરી બતાવે છે. પીળે ખરડ:–રેવંચીની ખટાઈ શેર એક તથા શેરી - બાન શેર એક એ બેઉને ખાંડી વસ્ત્રગાળ કરી, પાણીમાં વાટી ગરમ કરી દુખતા સાંધા તથા ફૂલતા સાંધા ઉપર પડવાથી ઘણે ફાયદો કરે છે. કચૂરાદિ ગુટિકા-ઝેરકચૂર શેર બે લઈ તેને મૂત્રમાં ડૂબતા પલાળવા. બીજે દિવસે તે મૂત્ર કાઢી નાખી બીજું ઉમેરવું. એવી રીતે બેતાળીસ દિવસ સુધી દરરેજ મૂત્ર બદલતાં જવું અને કચૂરાને રાતદિવસ તડકે તથા ઝાકળ દેવાં. તેંતાળીસમે દિવસે તે કચૂરાને મીઠા પાણીમાં ધોઈ નાખી, તેના ઉપરની છાલ કાઢી For Private and Personal Use Only Page #718 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુરેગ નાખવી. પછી તેના કટકા કરી તેને મીઠા પાણીથી ખૂબ ચોળીને ધઈનાખવા અને બીજું પાણી ઉમેરવું. બીજે દિવસે ફરી ધોઈ નાખવા. એવી રીતે પલાળતાં અને ધતાં લીલું પાણી નીકળતું બંધ થાય અને જેવું પાણી નાખીએ તેવું સ્વચ્છ પાણી નીકળે, ત્યારે તેને કપડેથી લૂછી નાખી, તે કટકાઓને અર્થે મણ દૂધમાં બાફવા. દૂધને મા થઈ જાય એટલે ઠંડો પાડી બીજું પાણી નાખી ઈ લેવા. આટલી ક્રિયા કરવાથી ઝેરકચૂરાને ઝેરી ગુણ અને કડવાશ એ બેઉ જતાં રહે છે. તે શુદ્ધ ઝેરકચૂરાને ખૂબ બારીક વાટ, વાટતાં વાટતાં જે નજ વટાય તે થોડું પાણી છાંટીને વાટવાથી વટાઈ જશે, પણ જે સૂકાઈ ગયો તે વટાશે નહિ. એવી રીતે ઝીણે વાટીને તેમાં તજ તેલા ૨ લવિંગ તાલા ૪, જાયફળ તેલા ૪, મરી તલા , કેશર તેલા ૨, અકલગરે તેલા ૮, જાવંત્રી તેલા ૪ અને પીપર તેલા ૨ નાખી પછી લવિંગ શેર , કાળાં મરી શેરને જાયફળ શેર વા એને ઉકાળો કરી પેલું ચૂર્ણ કર્યુંરામાં મેળવી, આ ઉકાળાના બે પટ આપી મરી જેવડી ગોળી વાળવી. એ ગોળી એક અથવા બે, માત્ર પાણી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી સંધિવાયુ, શિરાગતવાયુ તથા પેટમાંના વાયુને મટાડી ભૂખ લગાડે છે અને શક્તિ આપે છે. પાતળા ઝાડા થતા હોય તે બંધ કરે છે અને ઝાડે ન થતું હોય તે પચાવીને લાવે છે. આ ગોળી વાયુના રેગપર તથા શક્તિ આપવામાં ઘણું સરસ છે. પરંતુ એ ગળીને યાકુતિના રૂપમાં ફેરવવી હોય તે ઉપરની તમામ ક્રિયા કરી, ઉપરનાં તમામ વસાણાં મેળવી, ઉકાળાના પટ આપવાને વખત આવે ત્યારે બરાસ તેલ ૧, કસ્તૂરી વાલ ૪, સેનાના વરખ વાલ ક, મેળવી તે પછી ઉકાળાના પટ આપી મરી જેવડી ગોળી વાળી એકેક અથવા બબ્બે ગેળી દૂધ-સાકરના અનુપાન સાથે For Private and Personal Use Only Page #719 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીયુર્વેદ્ય નિબંધમાળા-ભાગ ૨ જો દિવસમાં એકજ વાર સવારે આપવાથી અજબ જાતની શક્તિ ઉત્પન્ન કરે છે. અથવા ઉકાળાના પટ પાયા પછી એને સૂકવી નાખી, ફરી વસ્ત્રગાળ કરી, તે પછી કસ્તૂરી વગેરે વસાણાં મેળવી, તેમાં સમાય એટલું મધ મેળવી, ચાટણ થાય તેવુ કરી ૧, તાલેા યાકુર્તિ ખત્રીશ દિવસમાં પૂરી કરે અને ઉપરથી દૂધ-સાકર પીએ અને મીઠું, મરચુ' તથા ખટાશવાળા અત્યંત ખેારાક ન ખાય તે એક વાર નપુસકને પુરુષત્વ આપે છે, તે સામાન્ય મનુષ્યને શક્તિ આપવામાં પાછી નહિજ પડે. વાયુના રોગમાં આગળ કહ્યું તેમ દોષ અને ધાતુએ આશ્રિત રહી, પાતપેાતાના ગુણ-ધમ પ્રમાણે સ્વરૂપ દેખાડે છે; પરંતુ મૂળ વાયુને કાપવાનુ કારણ અજીણુ છે. જો માણસને પચે તેવુ અને પચે તેટલું ખાતાં આવડે તે કઇ દિવસ અજીણુ થતું નથી. પરંતુ જીભના સ્વાદના લાભી જીવાને નિગ્રહ રહી શકતા નહિ હાવાથી અજીણ થાય છે અને તેમાંથી વાયુ કાપ પામી વિવિધ જાતના રોગો ઉત્પન્ન કરે છે. જેટલા વાયુએ અજીણુ થી ઉત્પન્ન થયેલા હાય છે, તેઓના ઉપર આ નિધમાં લખેલાં આષધા જરૂર કામ કરે છે. પર’તુ કામથી, શાકથી, ભયથી, ક્રોધથી કે શેાચથી જે વાયુ બગડીને વિક્રિયા પામી, શરીરમાં અચિત્ય જાતના અચિંત્ય લક્ષણાવાળા વ્યાધિ ઉત્પન્ન કરે છે, તેના ઉપાય થવા મુશ્કેલ છે. તેણે તે સંયમ પાળી મનને શાંત અને આન ંદમાં શખવુ' એજ માત્ર તેનું ઔષધ છે. वायुरोगना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ–સુરત ૧. વાતનાશિની ગુટિકાઃ-હિં'ગળેાક તાલા ૨, સૂંઠ, મરી, પીપર એકેક તાલે અને ગૂગળ તાલા ૫ લઇ પ્રથમ ગૂગળને શુદ્ધ ૫ For Private and Personal Use Only Page #720 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુરોગ ૬૮૭ કરાવક કરી તેમાં સૂંઠમરીનું ચૂર્ણ મેળવી ઘુંટવું. પછી હિંગળકને જુદે વાટી તેમાં મેળવી ખૂબ ખાંડીને ચણા જેવડી ગોળી કરવી. વાયુના રોગવાળાને એકેક ગોળી દિવસમાં ત્રણ વાર આદુના રસમાં આપવાથી વાયુ મટે છે. ૨. હુતાશન રસ -સુંઠ, મરી, પીપર, પીપળી મૂળ, લવિંગ, તજ, તમાલપત્ર, જાયફળ, જાવંત્રી, વાકુ, અજમે, પાનની જડ, વછનાગ અને હિંગળક એ બધું સરખે વજને લઈ, ખાંડી વસ્ત્રગાળ કરી, પાનના રસમાં વાટતાં વાટતાં સૂકવવું. તેમાંથી રતી ૧ થી વાલ ૧ સુધી મધ અને પીપર સાથે ચાટવાથી સઘળી જાતને પેટના વાયુ મટે છે. ૩. લસણુદિ ગુટિકાર-લસણની કળી તેલા ૫, ગૂગળ તેલા ૧૦, લવિંગતેલા ૫, પીપર તેલા ૨, મરી તેલે ૧, રાસ્ના તેલા ૩. દિવેલીની મીજ તેલા ૩ એ બધાને સાથે ખાંડી એકરસ કરી ચણી બોર જેવડી ગળી વાળવી. દરરોજ દિવસમાં ત્રણ વાર અકેક ગેળી પાણી સાથે ખવડાવવાથી સંધિવા, લકવા અને સઘળી જાતના વાયુ નરમ પડે છે. ૪. બળબદ્ધ રસ-રાતે બેળ તેલા ૪, ગૂગળ તેલા , સૂંઠ, મરી, પીપર, અકલગરો, જાયફળ, આસન, હરડાં, બહેડાં, આમળાં, ટંકણ, પારો અને ગંધક એ સર્વ એકેક તેલ લઈ પારા ગંધકની કાજળી કરી, બળ અને ગૂગળને પાણીમાં નાખી ખલી એકરસ કરવું. તેમાં ઉપરનાં વસાણું મેળવી એક દિવસ ખલવું અને ચણીબોર જેવડી ગોળીઓ વાળવી. આ ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે અથવા દિવેલાનાં મૂળના ઉકાળા સાથે એકેક અથવા બબ્બે આપવાથી કમ્મર, સાંધા અને આખા શરીરને દુખા મટે છે. ઉપરાંત જે સ્ત્રીને અટકાવ ચેખે ન આવો હોય તેને અટકાવ ખુલાસે આવે છે. For Private and Personal Use Only Page #721 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ - -- -- ' ર–પતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧.ધનુર્વાના ઉપાય -જાયફળ, જાવંત્રી, અફીણ અને તજ એને વાટી ધંતૂરાના રસમાં ઘંટી મારી જેવડી ગાળી વાળવી.૧ થી ૨ ગોળી દિવસમાં ૩ વાર પાણી સાથે આપવી જેથી ધનુર્વાયુ મટે છે. ૨. જે કોઈ માણસને વાગ્યું હોય અને ધનુર ધાવાની જ. ગ્યાથી લેહી વહી ગયું હોય, તે ધનુર ધાવાને સંભવ છે. જે તે વખતે બે રતીથી ૨રતી સુધી દિવસમાં બે વખત ત્રણ દિવસ લગી લાગેલા ગટ અફીણ ખવરાવવામાં આવે તે ધનુર ધાશેજ નહિ. ૩. પડતાંની સાથે જે દરદીનું પેટ ચડ્યું હોય તે તાકીદે પેટ ઊતરે તે ઉપાય કર. લેહીવાળે જખમ હોય તે તેલ અને સિંદૂરમાં રૂનું પૂમડું બેબી પાટો બાંધવાથી રુઝાઈ જાય છે. ૪. જીવતે સળગતે બાવળને અંગારો બારીક વાટી તલના તેલમાં મેળવી રૂમાં બેળી પાટે બાંધી દે. એ પ્રમાણે દરરોજ પડવાથી જખમ રૂઝાઈ જાય છે. લેખંડ વાગવાથી પડેલા જખમને પાકવા નહિ દેતાં રુઝવવાને આ ચક્કસ ઇલાજ છે. ૩-વૈદ્ય બાલકૃષ્ણ રત્નચર-સુરત , ૧. વ્યાધિગજકેશરી:-પાર, ગંધક, વછનાગ, હરતાલ, મરી, પીપર, હરડેદળ, બહેડાંદળ, આમળાં એ સર્વે બબે તેલા અને શુદ્ધ નેપાળે ૪તેલા લઈ પારા ગંધકની કાજળી કરી તેમાં હરતાલ મેળવવું. પછી બીજા વસાણુનું ચૂરણ મેળવી ભાંગના રસની સાત ભાવના આપવી, નગોડના રસની સાત ભાવના આપવી. ત્યાર પછી ચઠી જેવડી ગોળીઓ વાળી જુદા જુદા ઉપદ્રમાં જુદાં જુદાં અનુપાન સાથે આપવી. (૧) સર્વ જાતના તાવ ઉપર દૂધ સાથે આપવી. For Private and Personal Use Only Page #722 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુરાગ ૯ ( ૨ ) સર્વ પ્રકારના વાયુના રાગ ઉપર નગાડ તથા નાગરમાથના કવાથ સાથે આપવી. ( ૩ ) સર્વ પ્રકારના પિત્તના વ્યાધિ ઉપર ગોળ સાથે આપવી. (૪) સવ” જાતના કફના વ્યાધિ ઉપર આદુના રસ સાથે આપવાથી સવ રાગને મટાડે છે. (૫) આંકડી ઉપર તુલસીના રસ તથા મરી સાથે આપવાથી મટે છે. ૨. ધનુર્વાયુ:-ખારેક નંગ એક લઇ પાશેર તલના તેલમાં તળવી, ખારેક ગળી જાય એટલે કાઢી તેને વાટીને માત્રા કરી, તેમાંથી વાલ - ૧ થી ૪ વાલ સુધી પાણી સાથે આપવાથી ધનુ વાંચુ મટે છે. તળતાં તેલ વધ્યુ હાય તે તેલનુ શરીરે મન કરવાથી ખેંચ પણ મટે છે. ૩. ગૂગળ, ખારેકના ઠળિયા, ખડિયે ખાર, લવિંગ ને માલકાંકણી એ સવે પૈસા પૈસાભાર લઈ પાણીથી વાટીને ૨૮ ગેાળી કરવી. સવારસાંજ એકેક ગાળી ઘી સાથે આપવાથી ઠિયા વા, સધિવા અને ટાંકી મટી જાય છે. ૪. કાળી તુલસી, લીલુ લસણ, આદું અને કાંદા (ડુ’ગળી ) ના રસ એકત્ર કરી ૦૫ તાલે દિવસમાં ત્રણ વખત પાવે અને એજ રસ શરીરે ચાળવાથી ધનુર્વાયુ મટે છે. ૪-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી ૧. વા-ગરમીનુ ઐષધ:-ગળાને રસ ટાંક ૪, લીમડાને રસ ટાંક ૪, હરડાં ટાંક ૧, પીપરીમૂળ ટાંક ૧, આમળાં ટાંક ૧, કાળી મૂસળી ટાંક ૧, ધેાળી મૂસળી ટાંક ૧, ધાણા ટાંક ૧, સૂંઠ ટાંક ૧ અને ગજપીપર ટાંક ૧, એ સર્વાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી For Private and Personal Use Only Page #723 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - ૬૯૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ગળમાં પાવલીભારની ગળી વાળી સવારસાંજ ખાવી જેથી વાયુ તથા ગરમી મટે છે. ૨, સુન્નવાયુનો ઉપાયઃ-હરડાં ટાંક ૧, વડાગરું મીઠું ટાંક ૧, સંચળ ટાંક ૧, અજમે ટાંક ૧, ધાણું ટાંક ૫, અજમેદ ટાંક ૧, વરિયાળી ટાંક, પીપરીમૂળ ટાંક ૨, આસન ટાંક ૧, લેધર ટાંક ૨, કાથે ટાંક ૨, માલકાંકણું ટાંક ૨ અને શતાવરી ટાંક ૨ એ સર્વને વાટી ટાંક ૧ પ્રમાણની ગોળી બનાવી, ફક્ત સવારમાંજ એક ગેળી ખાવી જેથી સુન્નવાયુ મટે છે.ખારું-ખાટું ખાવું નહિ ૩. કંપવાયુને ઉપાય --સેકટાનું મૂળ, નગોડનું મૂળ, વરણાનું મૂળ, પીલવણનું મૂળ અને પુસ્કરમૂળ, એ સર્વે ગાયના દૂધમાં ઘસી પાવાથી કંપવાયુ મટે છે. પ-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત ૧. સંધિવાયુ-અરણીનો રસ, નગોડને રસ, પીલવણને રસ, કાળિયા સરસ રસ, આકડાને રસ, ધંતૂરાને રસ, અડસાંકળને રસ (અડસાંકળને રસ કાઢતી વખતે હાથે જરા દિવેલ અથવા તેલ લગાડવું.) એ દરેકને રસ શેર તથા અળસીનું તેલ શેર બ, સરસીનું તેલ શેર ૦, નખલાનું તેલ શેર , દેવદારનું તેલ શેર , વછનાગ શેર છે અને માલકાંકણ શેર વા એ દરેક તેલ તથા રસ વગેરે એકત્ર કરી, એક હાંડલીમાં અથવા તાંબાને તપેલામાં ભરી ચૂલે ચડાવવું. રસ બધે બળી જાય અને તેલ બાકી રહે ત્યારે ઉતારી ગાળી લેવું. પછી તે તેલમાં કપૂર તેલા ૧ થી ૨ મેળવવું, તથા થોડું હિત ઘાસનું તેલ મેળવી બાટલીમાં ભરી મૂકવું. આ તેલ લગાડવાથી સંધિવા, પક્ષાઘાત, શૂળ, ચૂંક, અને કળતર વગેરે દૂર થાય છે. ૨. ધનુર્વાને ઉપાયઃ-કાળી તુલસીનો રસ, કાંદાને રસ, For Private and Personal Use Only Page #724 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયરેગ આદુને રસ અને લસણને રસ એ ચાર પ્રકારના રસ મળી તે ૧ થાય. તેમાં અર્લની છાલ તોલે છે ઘસીને બેજ વખત પાવાથી ધનુર્વાયુ મટે છે; પણ એ ઉપાયે જલદી કરવા જોઈએ. -વૈદ્ય ભેળાનાથ નર્મદાશંકર સ્માર્ત-સુરત ભલાતકપાક:-ભિલામાં શેર , અજમે શેર છે અને જમોદ શેર , ખુરાસાની અજમે શેર વા,ચોપચીની તેલા ૨, આસન તેલા ૨ અને રાસ્તામૂળ તેલા ૨ એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તેમાં મધ શેર ૦૧, ઘી શેર ૦૧ તથા ગળ શેર છે મેળવી ડબ્બામાં ભરી રાખવું. માત્રા તોલો ૦ થી ૧ આપવાથી સંધિવા વગેરે વાતવ્યાધિને મટાડે છે. ઉ–વૈધ નૂરમહમદ હમીર–રાજકોટ ૧. ગૃધ્રસીવાયુ માટે નગેડનાં પાનને કવાથ દશબાર દિવસ પાવે અને વાતરોગનું કઈ પણ તેલ મસળવા આપવું. ૨, સંધિવા માટે દેશી ચેપચીનીને કેઈ ચણકોપ પણ કહે છે અને અમે એને જંગલી દ્રાક્ષનાં મૂળ કહીએ છીએ. તેને વાટી ચૂર્ણ કરી દિવસમાં ત્રણ વાર દૂધમાં પાંચ પાંચ આનીભાર દશ દિવસ પાવથી સંધિવા મટે છે. - ૮-વૈદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી ૧. સમીર ગજકેસરી તેલ –આકડાનાં પાનને, એરંડાનાં પાનને, ધંતૂરાનાં પાનને, કડવા સેકટાનાં મૂળની છાલને, પરબળિયાનાં પાનને, ઝાળનાં પાનને અને ખરસાણી થારની પીળી ડાંડલીને (પુટપાકથી કાઢેલ રસ) આ આઠ વનસ્પતિને રસ પાંચ પાંચ તોલા લઈ લસણનો રસ તેલા ૪ લે. સરસિયું તેલ શેર ૪ લેવું. પ્રથમ સરસિયું તેલ કઢાઈમાં નાખી ઉપર જણાવેલ સર્વ For Private and Personal Use Only Page #725 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે રસ એકત્ર કરી, તે રસમાંથી થોડે થોડા નાખી તેલ પકાવવું. પછી કાયફળ, માલકાંકણી, ચઠી, વછનાગ, મેરપિચ્છ, રકચૂરે, સૂંઠ, સરસવ, સિંધવ, કપૂર, અફીણ અને રાઈ દરેક બબ્બે તેલા તથા અફીણ તેલ , ઈરાની મીજતેલા પ અને કરંજમીન તેલા ૫ નું ચૂર્ણ તૈયાર કરી થોડું થોડું નાખી તેલ પકાવી તેને યાર થયે કૂ કાઢી નાખી, તે તેલની અંદર ચાખી ચરબી અથવા પેટ્રોલ અથવા યુકેલિપ્ટસ ઓઈલ શેર મેળવવું. (ચરબી મળે તે બે તોલા બસ થશે ) વાયુથી અંગ અતિશય જકડાઈ ગયું હોય, સાંધામાં સોજો હોય, અસહ્ય વેદના થતી હેય, કળતર થતું હોય અને અવયવની રગ બંધાઈ ગઈ હોય, તે ઉપર આ તેલમાંથી થોડું તેલ એક વાસણમાં કાઢી ગરમ કરી માલિસ કરવું તથા તેમાંથી જે કૂચા નીકળ્યા હોય તે ચાને બારીક વાટી દુખતા સાંધા પર મૂકી પાટે બાંધો અને પરસેવે વળતાં સુધી શેક કરે. ૨. ખાવા માટે –લસણ, ચાળી અને માલકાંકણુનું સમભાગે ચૂર્ણ કરી તેમાં બમણે ગૂગળ મેળવી તેલા વા થી બે સુધી આપવું. સંધિવા, પક્ષાઘાત, ગૃધ્રસી, નાડીબંધ આદિ મહાભયંકર વાયુને હણવામાં હરણ ઉપર કેસરી સિંહ તુલ્ય છે. આ તેલ સંખ્યાબંધ દરદી ઉપર અજમાવેલ છે. ત્રીજે દિવસેંજ પીડાને શાંત કરી દે છે. આ માટે શોધેલ ઉપાય છે અને તે ખાસ પેટંટ છે. આ તેલના ગુણનું શું કથન કરું? આપ જ્યારે અજમાવશો ત્યારે જ તેની ખાતરી થશે. ૯-વૈદ્ય ધનજી શાહ હાથીખાનાવાળા-સુરત ૧. ભિલામાં-(ખાસ લકવા ઉપર) ભિલામાં, કેપ અને સોનામુખી એ ત્રણે સરખે વજને લઈ વા થી ના તેલ લઈ તેમાં છેડે ગોળ, ચારપાંચ ટીપાં મધ અને તલનું તેલ થોડાં ટીપાં For Private and Personal Use Only Page #726 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયરેગ ૬૩ - - - - - - મેળવી ખવડાવવું જોઇતી પરેજી પળાવવી, છતાં ગરમી જણાય છે. બાવચી, ધાણુ, સોનામુખી અને છેડે ગંધક મેળવી ફકાવવું, જેથી ત્રણ દિવસમાં ગરમી બેસી જશે. શરીર પર બાવચીને શું દે, થોડા દિવસમાં લકવામાં ફેર જણાશે. એ ચાળીસ દિવસમાં તે સારું થઈ જશે. આ દવાથી સહેજ પેટમાં દુખાવે થાય છે તે સંભાળી લેવું. લકવાવાળાને પ્રથમ ઝાડો સાફ લાવે અને પછી આ દવા શરૂ કરવી. 1. ૨.ભિલામાંનું તેલ -ભિલામાંતેલા ૪૦,માલકાંકણી તેલા ૨૦, બેરજી તેલા ૧૦, રાળ તેલા પ એ સર્વને એક હાંડલામાં ભરી પાતાળયંત્રથી તેલ કાઢી તે તેલને ચૂલા ઉપર મૂકી ઘાટું કરી, તેમાં પાંચ તેલા રાળ તથા સોમલ તેલ એક ખૂબ બારીક વાટી મેળવે અને થોડું ગરમ કરી ઉતારી લેવું. આ તેલ ખાસ કરીને દમ, પક્ષાઘાત, ખાંસી, સંધિવા વગેરે મટાડે છે. શક્તિ તથા મરદાઈ લાવે છે. એ સઘળા શરદીના રેગો ઉપર અકસીર છે. ૩. મલમ -કલઈ સફેદ, મીણ, ચીનીકપૂર એ દરેક નવટાંક, બદામનું તેલ શેર છે, બરાસકપૂર તેલ ૧ લઈ તેલ અને મીણ ગરમ કરી એકરસ કરી તુરત ઉતારી સઘળું ખરલ કરી મેળવી દેવું એટલે મલમ તૈયાર થઈ જશે. આ મલમ સઘળી જાતના જખમ રૂઝાવે છે. ગરમીના ફલ્લા, ટાંકીના જખમ નાસૂર વગેરે પર અકસીર છે. અને ઝરતાં ખરજવાં પણ સારાં થાય છે. ૪. લેપ –આંબાહળદર, લેધર, એળિયો, બળ, શેરીલબાન, સાજીખાર, ગૂગળ એ સર્વ સમભાગે લઈ દારૂમાં ખદખદાવી ગરમ ગરમ લેપ કર. દરદ ગરમીવાળું હોય તે એજ વજનથી અંદર કપૂર મેળવી લેપ કરે. આ લેપ સઘળી જાતના વાયુ તથા દુખાવા ઉપર અકસીર છે. For Private and Personal Use Only Page #727 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - - - ૬૯૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ ૧૦-વૈદ્ય વાસુદેવ નાગરદાસ-જસકા વાતરોગ માટે પારો તોલો ૧, ગંધક તેલ ૧, લવિંગ તેલ ૧, જાયફળ તેલ ૧, કનકબીજ તેલ ૧, ટંકણ તોલે ૧, સૂઠ તોલે ૧,મરી તેલ ૧,પીપર તેલ અને અકલગરો તે ૧લઈ પ્રથમ પારાગંધકની કાજળી કરી, તમામ વસાણાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી બે દિવસ ખરલ કરી ગળી વાલ ૨ થી ત્રણની મધમાં આપવાથી વાયુ,શીતાંગ, માથાને રેગ તથા ધનુર મટે છે. ૧૧-તિશ્રી જ્ઞાનચંદ્રજી અક્ષયચંદ્રજી-રાજકોટ કમાંડર-દસ રતલ વજનનું એક ભૂકેળું લઈ તેમાં વચ્ચે વચ્ચે ડાગળી ખાદી તેની અંદરને ગર્ભ બિયાં સાથે ચમચાથી હલાવી નાખો. પછી તેમાં હીરાહિંગ વીસ તેલાં વાટીને ભરી દઈ, પાછી તેજ ડાગળીના ભાગથી બંધ કરી તેના ઉપર કપડમટ્ટી કરી એક મહિના સુધી જમીનમાં દાટી રાખવું. (અથવા ઉકરડામાં રખાય તે વધુ સારું) અહીં કેઈને શંકા આવે કે, ભેંયમાં દાટવાથી તે સડી જાય કે કેમ? તે શંકા નિવારણાર્થે જણાવવાનું કે, કેળું તે શું પણ છાલ સુધાં સડી જતી નથી. તેમને મા રસરૂપ બની જાય છે. એક મહિને ધરતીમાંથી આખું કેળું કાઢી લઈ ધીમેથી ડાગળી ખોલી નાખવી અને અંદરથી તેલ કાઢવાની લેખંડની પળી વતી તૈયાર થયેલે અર્ક કાઢી લે. બાદ કપડાથી ગાળી કાચના પર બૂચવાળી બાટલીમાં ભરી મૂકે. બેત્રણ વર્ષ સુધી આ અર્ક બગડતા નથી. ખાડે વધુ જોઈ નથી, કેળા ઉપર એક વેંત માટી આવવી જોઈએ. માત્ર એક તેલા પાણીમાં ચારપાંચ ટીપાં અનાખી પાવે, For Private and Personal Use Only Page #728 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયરોગ - - - - - - - - - - - - - - - - ગુણ-શરીરમાં અત્યંત ગરમી લાવે, વાયુ, મહાવાયુ, પક્ષાઘાત સુધી આરામ કરે, શરદીને લગતાં તમામ દરમાં આશીવદ રૂપ છે. અમે જાતે અનુભવ કરેલ છે. ૧૨-કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંહજી-કટોસણ વિજયભરવ તેલ -ભિલામાં ટાંક ૨૦, એરંડા ફેલેલા ટાંક ૧૫, ફટકડી ટાંક ૫, પીપરીમૂળ ટાંક ૩, સમલ ટાંક ૧૦, સિંધવ ટાંક ૨૦ ને તલનું તેલ શેર ૧ લઈ પ્રથમ તેલ કકડાવવું. પછી તેમાં ભિલામાંના કકડા કરીને નાખવા. તે બળી જાય પછી એક પછી એક બધી ચીજો નાખી દેવી અને છેવટે સોમલ નાખ. (સમલ નાખતી વખતે આંખને બચાવવી, નહિ તે આંખને નુકસાન થશે.) અને તેને ગાળી લેવું. આ તેલનું શરીરે મર્દન કરવાથી બધી જાતના વાતરેગ, શૂળ, ચસકા આદિને મટાડે છે. ઘણુંજ સારું છે. (અમારી બનાવટ છે.) ૧૩–માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ હાથે પગે વહેર ફાટે તેનો ઉપાય -કોકમનું ઘી, દેવતા પર ધરી ગરમ થાય એટલે જ્યાં વહેર ફાટી ચીરા પડયા હોય તે ઉપર ભરવું. પછી હથેળી દેવતા પર ધરી ગરમ કરતા જવું તથા તે તે જગ્યાએ ઘસતા જવું, જેથી થોડા દિવસમાં મટી જશે. ૧૪-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત વાતહર ગુટિકા -કસ્તૂરી તેલે , કેસર તેલે ૧૫, હિંગળક તેલા ૩, વછનાગ તેલા ૩, મરી તેલે ૧, ટંકણખાર તે ૧, લીંડીપીપર તેલ લગા એ સર્વને ખરલમાં વાટી આદુના રસની ત્રણ ભાવના આપવી. ગળી રાઈ જેવડી કરી આદુના રસ તથા મધ સાથે આપવાથી મૂછ, વાયુ વગેરે મટે છે. For Private and Personal Use Only Page #729 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧૫-વૈદ્ય નાશંકર હરગોવિંદ અવયું–બારડોલી ૧. એળિયે, બળ,દિકામલી, ગરણીનાં બીજ, કમળકાકડીને મગજ, ઈગરાને મગજ, ઇંદ્રજવ, ઇંદ્રાવરણની જડ, વાયવડિંગ, સુંઠ, સિંધવ, કપૂર, તજ, રેવંચીને શીરે અને લિંબોળી એ સર્વે સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, પાણીમાં વાટી વટાણું જેવડી ગળી વાળી, રેગનું બળાબળ જોઈ પાણી સાથે આપવાથી કમર, સાંધાને દુઃખાવે, નળબંધ વાયુ, ખાંસી, કરમ, ઊલટી, ચૂંથારો એ સર્વને મટાડે છે અને વાટીને પાવાથી બાળકની પણ સસણી મટે છે. ૨. અદિતવાયુ-પપીતાને મધમાં ઘસીને દિવસમાં ત્રણ વખત પાવાથી અર્દિત વાયુ મટે છે. રેગનું પથ્ય પળાવવું. ૧૬-ડૉકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. વાતહરસ-શુદ્ધ મનસીલ, હિંગળક, પીપર, લવિંગ અને જાયફળ એ સર્વને બારીક વાટી આદુના રસની સાત ભાવના આપી વટાણા જેવડી ગોળી વાળી દિવસમાં ત્રણ વખત બબ્બે ગળી આપવાથી સર્વ પ્રકારના વાતરોગ, ગુલમ અને આધમાન વગેરે ઉપદ્રવ મટે છે. ૨, સૂંઠ, ટંકણું, સિંધવ, હિંગ એ ચારે વસાણાં સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, સેકટાની અંતરછાલના રસમાં ગળી વાળી, જમ્યા પછી ખાવાથી અજીર્ણ મટાડે છે, ભૂખ લાગે છે તથા સર્વ પ્રકારના વાયુને મટાડે છે. ૩. ઝેરકચૂરાનું ચૂર્ણ-અજમે શેર ૧,ઝેરકચૂર શેર ૧, લઈ ગાયના મૂત્રમાં ત્રણ દિવસ પલાળી ઉપરથી છોડાં તથા અંદરથી જીભ કાઢી સાફ કરી ઘીમાં તળી તેમાં સુંઠ તલા ૫, સિંધવ For Private and Personal Use Only Page #730 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુગ - - - - - - - શેર ઠા, ખારે શેર , સાજીખાર શેર , સંચળ શેર , હીમજ શેર છે અને હિંગ તેલ ૧ નાખી એ સર્વને વસ્ત્રગાળ કરી દિવસમાં બે વખત અડધો અડધે તેલ ગરમ પાણી સાથે અઠ્ઠાવીસ દિવસ ખાવાથી ગુર્ભાગ, બળ, આધમાનવાયુ, નળબંધવાયુ, મંદાગ્નિબંધકેશ અને ઊલટીને મટાડે છે. કમૅળબિલકુલ ખાવું નહિ. * ૪. હિંગળક તથા પારદ તોલે ૧, ગંધક તેલા ૩, વછનાગ તેલે પા. લવિંગ તેલા ૨, ધંતૂરાનાં બીજ તેલ ૧, પીપર તેલા ૫, મરી તલા ,ચિત્રાની છાલ તોલા રા, જાયફળ તેલા રા ને ટંકણુ તલા રાા લઈ પ્રથમ પારાગંધકની કાજળી કરી બાકીનાં વસાણનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી પાનના રસની તથા આદુના રસની ત્રણ ત્રણ ભાવના આપી, ગુંજા પ્રમાણે ગોળી વાળી અનુપાન પરત્વે આપવાથી ઘેરસન્નિપાત, મૂર્ણ, અપસ્માર, ઉન્નત શીતાંગ, અરુચિ, પીનસ, કાસ, શ્વાસ, ક્ષય, શરદી, શિરોરેગ, હનુતંભ, ગલગ્રહ, સૂતિકારેગ વગેરેને મટાડે છે. તેલ, મરચું, ખટાશ વગેરે ખાવાં નહિ. વૈદ્યને આ ઔષધ (રસ) સર્વ ઔષધમાં શ્રેષ્ઠ છે. ૧૭-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી . ૧. રાસ્નાદિ ચૂર્ણ રાસ્ના, અરડૂસાનાં પાન, ત્રિફળા અને ગરમાળાને ગેળ એ સર્વ સમભાગે લઈ, વાટી વય પ્રમાણે ગરમ, પાણી સાથે પીવાથી વાતજવર, પિત્તજવર, પક્ષાપાત અને સાંધાને દુખાવો વગેરે મટે છે. ૨. પક્ષાઘાત માટે ગેમૂત્રમાં શોધેલ તથા ઘીમાં તળેલા ઝેરકચૂરાનું ચૂર્ણ તથા કાળાં મરી એ બન્ને સમભાગે લઈ તેમાંથી વાલ ૦ થી મા સુધી દરરોજ સવારમાં સાત દિવસ લેવું. વચમાં ત્રણ દિવસ બંધ રાખવું. આ દવાથી પક્ષાઘાત મટે છે, તેમજ કેઈ પણ પ્રકારને વાયુ મટે છે. For Private and Personal Use Only Page #731 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧૮-માસ્તર કેશવલાલ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા સાંધાને વાદ-સુરીજન સાકર સાથે ફાકવું અથવા સંચારે લીંબુમાં લેવાથી સાંધાને વા મટી જાય છે. પગને વાદ-માલકાંકણી એક નવટાંક, કાળીજીરી એક અઘોળ, જાયફળ એક અધેળ, લસણ એક અધેળ, સૂંઠ તેલ ૧ તથા તેલ શેર છે આ સર્વનું તેલ કાઢી ટપેન્ટાઈનમાં અફીણ લે છે તથા કપૂર તેલ ૧, મેળવી ઘૂંટીને પેલા તેલમાં મેળવવું. આ તેલ ઘસવાથી પગને વા મટે છે. વાયુને ગેળે છીપભસ્મ, સાજીખાર, સિંધવ, સંચળ, બંગડીખાર, જવખાર, નવસાર એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી ગળમાં બબ્બે વાલની ગોળી વાળી ખાવાથી વાયુને ગોળો મટે છે. ૧૯-વિદ્ય પુષોત્તમ બહેચરભાઈ યાજ્ઞિક-કાલેલ ગુસતા ગુટિકા -પીપળાની પૂંણી જાડી વડવાઈ તાલે ૧, કેશર તેલે , રેચન તોલે છે, ને કસ્તૂરી રતી ૧ વાટી ગોમૂત્રમાં ઘૂંટી સારી પેઠે ખરલ કરી મગ જેવડી ગોળી વાળી છાંયડે સૂકવી, એક ગોળી મધમાં મેળવી ચટાડવાથી આંકડી, ધનુ. ઊં, હિસ્ટીરિયા, સસણી, વરાધ, બાળકનું શ્લેષ્મ એ સર્વમાં જાદુઈ અસર કરે છે. પાલુ, ગળું પડવું અને સુકતાન (બાળશેષ) માં પણ સારી અસર કરે છે. ગામડામાં કસ્તુરી, કેસર, ગોરોચન વગેરે ન મળે, તે ફક્ત પીપળાની વડવાઈ પણ આ ઉપદ્રમાં સારો ફાયદો કરે છે. ૨૦–એક વિદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી ૧. ખભાને વાયુ-સૂંઠ, રાસ્ના, દેવદાર અને અળસીનું ચૂર્ણ કરી ગેળમાં વા તેલાની ગેળી વાળી ગરમ પાણી સાથે ખાવાથી ખભાને વાયુ મટે છે. For Private and Personal Use Only Page #732 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધારાગ ૬૯૯ ૨. આસન અને વરધારા એ બન્નેનુ ચૂર્ણ કરી તેમાં આખે અસાળિયા મેળવી દૂધમાં ખીર કરી પીવાથી કમર તથા શરીરનું પકડાઈ જવુ તેમજ કળતર મટે છે. ૩. સરસડાનાં પાન, નિગટનાં પાન, અકાલનાં પાન, આવળનાં પાન અને લીમડાનાં પાન એ સર્વને આફી રહી ગયેલા સાંધા ઉપર આંધવાથી સાંધા છૂટે છે. ૪. ઈંદ્રવરણાનાં મૂળ તાલે ૧૫ અને કાળાં મરી તેલે ૧, અધકચરાં ખાંડી ત્રણ ભાગ કરી, દરરાજ એક ભાગના ૨૦ તાલા પાણીમાં ચતુર્થાંશ પાણી રહે ત્યાં સુધી કવાથ કરી ગાળી તેમાં ગાળ તાલા ૧૫ મેળવી પાવાથી ઉપઢ'શ કે સધિયાથી ઝલાયેલા સાંધા તરત છૂટે છે. ૨૧-વૈદ્ય ભૂરાભાઇ આધવજી ત્રિવેદી-ભાદરાડ ધનુર્વાસુ માટે કવાથઃ-લસણ, પીપરીમૂળ, ષડ્કચૂરા, રિચાતુ’, સૂંઠ, ભારંગ, પુષ્કરમૂળ તથા અકલગરા એના કવાથ મનાવી પાવાથી ધનુર્વાયુ મટે છે. ધનુર્વાયુ તથા આંચકી-સૂંઢ અને દાળિયાના ખરડકરવા. બેશુદ્ધિ હાય તે ડુંગળીના રસના ખરડ કરવા. કેશર, જાવત્રી અને પીપળાની વડવાઈ વાટીને પાવાં. જે બહુજ ખે'ચ હાય તે અફીણ નાખવુ. દાંત ખ'ધાઇ ગયા હોય તે સૂઢ અને મરેઠી દાંતે ઘસવાં અને સહેજ નાકના પવન બંધ કરવા. આદુના રસ ’ મધ નાખી પાવા, તાવ હાય તા ગ્રંથાદિ કવાથ બનાવીને પાવે. ૨૨-રાજકાટના એક વૈદ્યરાજ હરીતકી ગુટિકા:-મેાટી હરડેના નાના કટકા કરી, તેને થેારના દૂધમાં એક રાત પલાળી, બીજે દિવસે સવારમાં વાટી વાલ For Private and Personal Use Only Page #733 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે વાલની ગોળી બનાવી છાંયડે સૂકવવી. આ ગળી ગરમ પાણી અથવા ચાની સાથે આપવાથી ચારથી પાંચ જુલાબ થાય છે. અને જે છાતીમાં કફ હોય તે ઊલટી થાય છે. ગમે તેવી ઝેરી હવાથી સાંધા રહી ગયા હોય અથવા લોહીવિકાર, વિસ્ફોટક, ત્રિદેષ, અર્શ વગેરે દરદેશમાં આ ગેબી બમ્બ દિવસને અંતરે અકેક આપવાથી એ સર્વને મટાડે છે. આ ગેળીને જુલાબ જે બહુ લાગે તે ખીચડીમાં સારી રીતે ઘી નાખી ખાવાથી અથવા સાકરનું પાણી પીવાથી બંધ થાય છે. ૨૩-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ જાની-સુરત ૧. ભલ્લાતક ગુટિકાદ-ભિલામાં શેર ને લઈ તેને નવટાંક તલના તેલમાં તળવા. તેલમાં ભિલામાં ફુલી જાય અને તેલ કાળું પડી જાય એટલે નીચે ઉતારી તેલ ઠંડું પડ્યા પછી ભિલામાં કાઢી કપડાથી લુછી નાખી તેમાં અજમે, કરમાણ અજમે, અજમેદ, ખુરાસાની અજમે અને વાવડિંગનું ચૂર્ણ મેળવી, ખરલ કરી વા શેર મધમાં બાર બાર જેવડી ગોળી વાળી, એકથી પાંચ વરસના બાળકને બે ગોળી મધ અથવા ધાવણ સાથે આપવી. દસ વરસનાને અડધી ગોળી ઘીમાં અને મોટી ઉંમરનાને એક ગોળી ઘીમાં રાત્રે સૂતી વખતે આપવાથી વાયુ, શૂળ, ગુલ્મ, ઉદાવત, ઉદરરોગ, અર્ધાવભેદક,માથાને વેગ, ત્રિદોષજવર, પ્રમેહ, સંધિવા વગેરે જેને મટાડે છે. પરેજીમાં ઘણી વાયડી વસ્તુ તથા ઠે કબજ કરે એવાં મિષ્ટાન ખાવાં નહિ, તેમજ કેળું, કેળું, વાલ, વટાણા, ગોળ અને હિંગ વગેરે અપથ્યને ત્યાગ કરે. ૨. મલ્લાદિ ગુટિકા – મલકા ૧ અને લવિંગ તેલે ૧ લઈ ભેંયરીંગણીના રસમાં (એક શેર રસ) ખરલ કરી બાજરીથી વટાણા જેવડી ગળી વાળી, ઉંમરના પ્રમાણમાં વિચાર For Private and Personal Use Only Page #734 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયરોગ કરી, એક ગોળી ગોળમાં મૂકી ગજાવવી. આ ગોળી ફક્ત સવારેજ એક વખત ખાવાની છે. આ ગેળીથી વાયુ, સંધિવા અને વિશ્લેટક મટે છે. પરેજીમાં હિંગ, મરચું, તેલ, ખટાશ તથા વાયડી ચીજોનું સેવન કરવું નહિ. ૨૪–વૈધ અંબારામ શંકરજી પંડ્યા-વાગડ ૧, વાતગાજકુશ રસ-શુદ્ધ પારો તેલા ૪, ગંધક તેલા ૪, ઝેરકચૂરોતેલા ૪તથાત્રિકટુતેલા ૬ લઈ, પ્રથમ પારા ગધકની કાજળી કરી, બધી ચીજે મેળવી ખરલ કરી અનુપાન પરત્વે એક રતીભાર માત્રા આપવાથી ઉસ્તંભ તેમજ એંશી પ્રકારના વાતોગને મટાડે છે. ૨. પંચમૂત્રાસવા-બકરાનું મૂત્ર, ભેંસનું મૂત્ર, ગધેડાનું મૂત્ર, મૂત્ર તથા ઊંટનું મૂત્ર, મિશ્ર કરી તેમાં લવિંગ ટાંક ૫, સૂઠ ટાંક ૫, મરી ટાંક ૫, પીપર ટાંક ૫, પીપરીમૂળ ટાંક ૫ નું ચૂર્ણ કરી મેળવી લસણ ટાંક ૧૦ નાખવું. એ સર્વને એક બરણી માં ભરી મેં બંધ કરી ચૂલાની ભરસાળમાં સાત દિવસ સુધી દાટી રાખવું. તેમાંથી વાલ એક વાયુના દરદવાળાને દરરોજ સવારમાં પાવાથી વાયુનું દરદ મટે છે. ૩. તુલસીનાં પાન, મરી અને ઘી દરરોજ ચાટવાથી વાયુનું દરદ મટે છે. ક, યોગરાજ ગૂગળ-સૂંઠ, પીપરીમૂળ, લીંડીપીપર, ચવક, ચિત્ર, હિંગ, બોડી અજમેદ, સરસવ, જીરું, શાહજીરુ, રેણુકબીજ ઇંદ્રજવ, કાળીપહાડ, વાવડિંગ, ગજપીપર, કડુ, અતિવિષ, ભારંગ, ઘોડાવજ અને મોરવેલ એ દરેક એકેક શાણ (ા તેલ) તથા હ. રડાં, બહેડાં, આમળાં ચાળીસ શાણું એ પ્રમાણે સર્વે ઔષધ લઈ ચૂર્ણ કરી, તે સર્વના વજન બરોબર માહીષ ગૂગળ લઈતેને ગેળના For Private and Personal Use Only Page #735 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો પાક જેવા પાતળા પાક કરી, ઉપલું ચૂર્ણ મેળવી તેમાં અંગભસ્મ, રૌપ્યભસ્મ, નાગભસ્મ, લેાહભસ્મ, અભ્રકભસ્મ, મ’હૂરભસ્મ, રસસિંદૂર એ દરેક એકેક પલ (ચાર તેાલા) નાખી ચાસણી કરી ઘીના વાસણમાં અથવા કાચની બરણીમાં ભરી રાખવા. આ યાગરાજ ગૂગળ એક શાણુની માત્રાથી રાસ્નાદિક કવાથ સાથે આપવાથી તમામ વાતરોગને મટાડે છે, રાસ્નાદિ ક્વાથ નીચે પ્રમાણે છેઃ— ૫. રાસ્નાદિ કવાથ-રાસ્તા, ગોખરુ, એરડમૂળ, દેવદાર, ગળા, સાટેાડીનું મૂળ અને ગરમાળાના ગોળ એ સર્વ સમભાગે લઈ વાથ કરી એ ક્વાથની સાથે યેાગરાજ ગૂગળ આપવા, ૬. મહારારનાદિ ક્વાથઃ-રાના બે ભાગ, ધમાસા, બળદાણાનું મૂળ, એરડમૂળ, દેવદાર, ષડકા, ઘેાડાવજ, અરડૂસી, સૂંઠ, હરડે, ચવક, નાગરમેથ, સાટોડીનું મૂળ, વરધારા, વરિયાળી, ગોખરુ, આસન, અતિવિષ, ગરમાળાનો ગોળ, શતાવરી, લી’ડીપીપર, કાંટારિયા, ધાણા, ઊભી રીંગણી અને બેકી રીંગણી એ સવ સરખે વજને લઈ કવાથ કરી, એર’ડ તેલ અથવા નીચે લખેલુ અજમેદાદિ ચૂર્ણ અથવા તા ચેાગરાજ ગૂગળ સાથે આપવાથી વાતરાગ મટે છે. ૭. અજમાદાદિ ચૂર્ણ:-અજમેાદ, વાવડિંગ, સિધવ, દેવદાર, ચિત્રા, પીપરીમૂળ, વિરયાળી, લી'ડીપીપર તથા મરી એ નવ ઔષધ એકેક તાલા તથા હરડે પાંચ તાલા, વરધારા તાલા ૧૦ અને સૂઠ તાલા ૧૦, એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, ગરમ પાણી સાથે પાવાથી તમામ વાતરોગને મટાડે છે. વિશેષમાં રાસ્નાદિ ક્વાથ સાથે આપ ું. ૮. આસન તાલા ૦૫, સાકર તથા દીમાં સવારે ખાવાથી વાતરોગ મટે છે. For Private and Personal Use Only Page #736 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - જીતેશ વૈદ્રના મંત્રી શહેરમાં વસતા તાવડર અને અંગ્રેજી ભ લોકોને અગ્રેજી વૈદક પ્રત્યે ગમે તેટલા પક્ષપાત અત્યારના સંજોગોમાં ગામડાંના અને શહેરોન અંગ્રેજી દવાઓનો લાભ લઈ શકે અને પાસ તે લાભ દરેકને આપી શકે, એ સંભવિત છે હમણાં પાશ્ચાત્ય વૈદકીય વિદ્યાએ એક વેળા આયુવેદશાને પાછળ પાડી નાખ્યું છે; પરંતુ પુનજીવન આપી વિકસાવવામાં આવે, તો જનતા પાશ્ચાત્ય ખર્ચાળ પદ્ધતિથી ખુચી શકે એ દયાળ ઈશ્વરે આપણા દેશમાં જાતજાતની તે એટલી બધી સ્વાભાવિક ઉત્પત્તિ કરી છે કે, આ દેવાઓ વાપરવાના પ્રસ ગ જ આવે નહિ. આયુર્વેદ અને ચુનાની ગ્રંથમાં સર્વ પ્રકાર લક્ષણ, નિદાન અને ઉપચારાનું વિસ્તૃત વર્ણત પેટન્ટ દવાઓ અને શસ્ત્રક્રિયાઓ કરતાં દેશી ! ગણી સફળ રાહત મેળવી શકાય છે. ઘણી વાર . ચાની દવાથી અસાધ્ય રોગો મટી જાય છે અને ઉપચારથી જીવનરના મહારાગા નાબૂદ થાય હાથ ધોઈ નાખેલા Serving !nShasan થયાના અનેક પ્રકા આયુર્વેદની ઔષધિ - વાના ચમત્કાર = 06094 a 1 1}!" ; 4,7'' - આ. નિ, ભાગ 1 લે For Private and Personal Use Only