________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ
૬૧૯
હિંળક સિવાયની બધી વસ્તુઓને ખાંડી વસ્ત્રગાળ કરી પછી તેને ૨૪ કલાક ખલવું. પછી હિંગળકને જુદે કરી થોડું થોડું ચૂરણ મેળવી બધું ચૂરણ સમાવી દેવું. તેમાંથી વાલ ૧ થી ૨ સુધી મધ સાથે ચાટવાથી તમામ પ્રકારની ખાંસી મટે છે.
૨. ઉપરનું કાચૂર્ણ તેલ ૨, શીતોપલાદિ ચૂર્ણ તોલા ૨, અરડુસે તેલા ૨, સાથે મેળવી લૂંટી મધ સાથે અથવા પાણી સાથે એક વાલ આપવાથી ખાંસી મટે છે.
૩.ફુલાવેલે ટંકણ, ઝીણી પીપર, શંખની ભસ્મ, સૂંઠ, ઘેળાં મરી, વછનાગ, હિંગળક એ સરખે એ ભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, આદુના રસમાં એક દિવસ ઘૂંટી, એકેક રતીની ગળી વાળી દિવસમાં ૨ થી ૩ વખત બબ્બે ગોળી મધ સાથે આપવાથી કફને છૂટો પાડી ઉધરસને મટાડે છે.
૩–ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી–સુરત ૧, અજમો, સિંધવ, સૂકી હળદર સમભાગે લઈ વાટી ચૂર્ણ કરવું. પછી ૧ શેર દૂધ માય એવડું કરું માટીનું વાસણ લઈ, અગ્નિમાં તપાવી તે વાસણ લાલચોળ થાય એટલે તેમાં ગાયનું દૂધ શેર માં નાખવું. ઊભરો આવે કે તરત ઉપરનું ચૂર્ણ તેમાં ૦ તેલ નાખી ચમચાથી હલાવવું. પછી તેને એક બીજી તપેલીમાં કપડાથી ગાળી લઈ, રાતનો ખેરાક ખાધા પછી રાા કલાક બાદ તે હૂંફાયેલું હૂંફાયેલું પાવું અને તેના ઉપર પાણી પાવું નહિ, જેથી કફ છૂટો પડી બહાર નીકળી જશે. જે કફ સુકાઈ ગયે હશે તે ખાંસી જેરથી આવશે ને ઊલટી થઈને કફ નીકળી જશે. એ પ્રમાણે સાત દિવસ કરવાથી આરામ થઈ જાય છે. અર્થાત આ ઓસડથી ગમે તેવી ખાંસી હોય તે મટી જાય છે.
ક–જોશી રામકૃષ્ણ રેવાશંકર-જાદર વરિયાળીનું તેલ અને જેઠીમધને શીરે મેળવીને ગળી
For Private and Personal Use Only