SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે માં આવે છે, જેથી આખરે હંસ અને બગલે જુદા પડી જાય છે. પણ તેમ નહિ કરતાં, ઢબછબ અને આડંબર દેશી રાખી, અંગ્રેજી રીતનું અનુકરણ કરવામાં આવે તો દુનિયામાં યશ અને કીતિ મેળવી શકાય છે. એટલા માટે તમામ વૈદ્યરાજોને કે જેઓ ઉપર બતાવેલાં પાંચ કારણેના અભ્યાસી હોય તેઓએ પોતાના વિચાર સુધારી, નીચેના નિયમ પ્રમાણે પિતાના દવાખાનાની પદ્ધતિ રાખવી. જેથી વૈદ્યરાજેના હાથમાં અમૃત એકઠું થશે અને કીર્તિ મેળવી રેગોને સારા કરવામાં ફતેહમંદ થવાશે. તે નિયમે નીચે લખ્યા પ્રમાણે આગ્રહથી પાળવા જોઈએ – ૧. દરેક વિવે પિતાને અપૂર્ણ માની વિદ્યાર્થી–અવસ્થામાં રહી, નવા નવા ગ્રંથમાંથી નવા નવા ઉપાયે શોધી કાઢી તેને અજમાવતા રહેવું. અને નવા નવા વૈદ્યોની સાથે પરિચય કરી, તેમની પાસે અનુભવસિદ્ધ ઔષધી હોય તે વિદ્યાર્થભાવથી મેળવવી, તેવી જ રીતે પિતાની પાસે જે અનુભવેલી વસ્તુ હોય તે બીજા વૈદ્યને બતાવવાને સદા તત્પર રહેવું. ૨. તમામ જાતનાં ઔષધો પિતાના પૈસાથી પિતાની જાતે બનાવી, પિતાના દદી’ને દરરોજની અમુક ફી લઈ એટલે તમામ દદી પાસે એક સરખી ફી લઈ દવા આપવી. પરંતુ કેઈ પણ દદી. ને માટે તેના પિસા લઈ ખાસ દવા બનાવવી નહિ. કારણ કે દરના જેટલા પૈસા લઈને દવા બનાવીએ તેટલી દવા તે. દદીને કામમાં આવતી નથી, અને તેમાં નિષ્ફળ જઈએ તે બીજી વાર બીજી દવા બનાવવાના પૈસા દદી આપતું નથી. એટલા માટે નિયમિત ફી રાખી આપણા ઘરની દવા આપીએ તે તે દદી આપણા ઉપર વિશ્વાસ રાખી આપણું દવાથી સારો થઈ, ઠામઠામ આપણા ગુણ ગાય છે. ૩. ગમે તેટલા અથવા હદ કરતાં વધારે રૂપિયા મળવાને સંભવ હોય તે પણ કઈ પણ સંગમાં કઈ પણ દદીના રોગને For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy