SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ શ્રીવે નિષ્ણ"ધમાળા-ભાગ ૨ જો પણ તાવમાં રાક આપવા નહિ. સતત, સતત અને અન્યદુષ્ક તાવની અવધી આવ્યા પછી મહાવરાંકુશ સુતરાજ, શીતભ’જી રસ, પ ́ચવક્રરસ કે શ્રીમૃત્યુજય રસ આપવાથી તાવ જતા રહે છે અને રાગી ત’દુરસ્ત બને છે. શ્રીમૃત્યુ’જય રસ:---છનાગ, મરી, પીપર, ગંધક અને ટ’કણખાર સર્વે સમભાગે લઈ તેથી ખમણા વજને હિંગળેાક લેવા. તે હિંગળાકને પ્રથમ લીબુના રસની ભાવના આપીને શુદ્ધ કરવા અને પારાને વિધિપૂર્વક શુદ્ધ કરી અધક જેટલે લેવા. વછનાગ ગૌમૂત્રમાં શેાધેલા લેવા અને તેને ખારીક વાટી લીબુના રસના તથા આદુના રસના એકેક પટ આપી મગ જેવડી ગાળીએ. થાળી, વાયુના તાવમાં દહીમાંના પાણી સાથે, ધેાર્ સન્નિપાતમાં આદુના રસ સાથે, અર્જીણુ ૧૨માં લીંબુના રસ સાથે, વિષમવરમાં જીરું અને ગેાળની સાથે, મેાટા માણસને દર ટકે ચાર ગાળી સુધી આપવી અને ચાર ગાળી કરતાં વધારે કાઇ પણ અવસ્થામાં આપવી નહિ, ઉપર પ્રમાણે ભૈષજ્ય રત્નાવલિનુ કહેવું છે. પરંતુ લીમડાની સળી, ધાણા, કાળાં મરી, લવિંગ અને કમળનાં ફૂલ (નીલે ફ્રી) ને વાટી કપડે ગાળી લઈ, તેમાં ઠીકરી છમકારી, તે પાણી સાથે શ્રીમૃત્યુજય રસની ગેાળી આપવાથી અજન્મ જાતના ચમત્કારિક ફાયદા થાય છે. એ પ્રમાણે વિષમ જવરના સ ́તત, સતત અને અન્યક્રુષ્ણ વરની ચિકિત્સા કરવી. જે તાવ ત્રીજે દિવસે આવે છે, તેને ‘તૃતીયક’ ( એકાંતરિયા ) અને ચેાથે દિવસે આવે છે, તેને ‘ ચતુર્થિ ક ’ ( ચેાથિયા ) કહે છે. પણ એમાં એવી શ’કા કરવામાં આવે કે, ‘આમ' યારે રસને અનુગામી થઇ, કૈાટામાં આવી, સમાનવાયુને દખાવી, પાચકષિત્તને ઉશ્કેરે છે, ત્યારે શરીર તપે છે. આથી કાઠામાં આમ રહેલા For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy